________________
મારવાડ,
અભિપ્રાય સમજી શકયા નહિ. તેઓ નિરૂત્સાહ વાળા થઈ પિતપતાની છાવણીમાં ગયા. ફરાસી વીર પિતાની સેના સાથે આવી મરાઠા સૈન્યને મળી ગયે.
રાઠોડ મંત્રીને તે દુરથી સંધિ જાણી લઈ વિકાનેર પતિએ મારવાડની ભાવી વીપદને વિચાર કર્યો. મારવાડ કેવળ પરાસ્ત થાશે. એવે તેણે દઢ નિશ્ચય કર્યો. એ નિશ્ચયથી પિતાને વિષય વિચારી તે મનમાં ભય પામવા લાગ્યા. તેણે વિચાર્યું જે મરાઠા લેકે જયી થઈ જાણશે જે વાંકાનેર પતિ મારવાડની સહાયમાં હતું. ત્યારે મરાઠા લોકો મારા ઉપર શમા રાખશે નહિ ખરેખર તેઓ મારા રાજ્ય ઉપર હુમલો કરી માર સર્વ નાશ કરશે, હવે આ વેલાએ તે રાજ્યમાં પાછા ચાલ્યા જવું તેજ સારૂ, મનમાં એ નિશ્ચય કરી બીકણ વિકાનેરપતિ રડેડોને છે પિતાના રાજ્ય તરફ ચાલ્યા. ફરાસી વીરે પિતાની સેના લઈ રાઠોડ ઉપર હુમલે કર્યો. રાઠેડેએ જાણ્યું નહોતુ જે શત્રુઓ આવી રીતે હુમલે કરશે, તેથી તેઓ યુદ્ધ કરવાને પ્રસ્તુત નહેતા આક્ષણે વજ જેવા ગોળાના વરસાદને જોઈ તેઓ ત્રસ્ત થઈ હથીયાર લેવા લાગ્યા. પણ અસ્ત્ર લીધાથી હવે શું થાય! રેડેડ સેના અંહી તુંહી વીખરાયેલી હતી. એવી અવસ્થામાં સઘળાને એકડા થવું મુશ્કેલ થઈ પડયું. શત્રુઓના સતત ગેળાના વર્ષથી તેઓનું સૈન્ય મરવા લાગ્યું.
શકેડ સેના નિરૂપાય થઈ ગઈ. તે પ્રાણના રક્ષણ અર્થે ચારે તરફ પલાયન કરવા લાગી, તે જોઈ ગંગારામ અને ભીમદાસ છાવણી દોરી નાશી ગયા. તે યુદ્ધક્ષેત્રથકી કેટલાક દુરે આહારના અને આપના બે સરદારે પિતાની છાવણીમાં સુતા હતા, શત્રુઓની તોપના અવાજ સાંભળી ચંપાવત સરદાર શિવસિંહ જાગી ઉઠશે. જાગીને શયનાગારની બહાર આવી તેણે જોયું કે રાડેડ સેના પલાયન કરી જાય છે. તેનું હદય મથિત થયું. તેણે ચારે દિશા સૂન્ય જોઈ, ત્યારપછી તે પ્રચંડવેગે ઉત્સાહીત થયે, અને સત્વર કુંપાવત સરદારની છાવણીમાં જઈ તેણે તે સરદારને જગાડે. આપપતિ બેહદ અફીણનું સેવન કરતે હતે. અફીણના કેફમાં તે ગંભીર નિંદ્રામાં હે શિવસિંહની પુષ્કળ ચેશથી જાગ્યા. મહીદાસ ઉઠશે. કે શિવસિંડ ચિત્કાર કરી બે, “સ નાશ થ”
સર્વ નાશ થયો. ” સૈન્ય સામંત સઘળા પલાયન કરી ગયા. આપણે એકલા રહ્યા. અશોપ સરદાર ચકિત થશે. બંને ઉત્સાહિત કરી છે ત્યારે ચાલે ભાઈ ! આપણે ઘોડે ચઢી યુદ્ધ કરવા પ્રસ્તુત થઇ બે રણદક્ષ બારાંશ સરદારે એ પ્રમાણે રણુસજજાથી સજજીત થઈ આગળ વધ્યા. થોડા ઘણા રામને તેઓની સાથે મળી ગયા. એ રીતે ચાર હજાર રાઠોડે સ્વદેશની રક્ષા માટે ઘડે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com