________________
૧૮૮
ટાર રાજસ્થાન.
અને તેથી મરાઠાના સધળા ઉદ્યમે બ્ય જાત. પશુ રાઠોડ રાજનું ખીલકુલ દુર્ભાગ્ય કે તેનાજ મંત્રીઓએ તે સુયેાગની ઉપેક્ષા કરી અને પેાતાના પરાજયને મા: પોતેજ સાફ કરી આપ્યા
22
રાજમ ત્રીઓ પરસ્પર વિદ્વેષા ભાવવાળા હતા, તેમાંથી એક મત્રી ખીજા મંત્રીની આખાદી જોઈ શકતા નહોતા. તે ખીજા મંત્રીના મતની પાષકતા કરવા ચાહતે નહાતા હરકાઇ વિષયની વિષેચના થાય તે તેમાં તેએ ભિન્ન ભિન્ન મત આપી બેસતા હતા. રાજ કર્મચારી લેાકેામાં એવા વિદ્વેષા અને અનૈકય હોવાથી તે સમયે સારવારની પુરી વિપદ હતી. જેથી યુદ્ધ વ્યાપારમાં પશુ અમ ગળ ઘટપુ' રજપુત રાજ્યમાં એવા નિયમ હતે જે રાજા પોતે યુદ્ધ વ્યપારમાં ઉતથ્યા અશકત હોય ત્યારે તેના પ્રતિનિધિ રૂપે તેને દિવાન યુદ્ધ વ્યાપારમાં ઉતરે. દીવાનની આજ્ઞા પાળવાની સરદારને ક્રજ પડી. જે સમયે મરાઠાઓએ રાડેડ રજપુતે ઉપર ફરીથી હુમલા કર્યાં. રાજાને પ્રધાન મંત્રી ખુબચંદ તે સમયે રાજ્યમાં રાજા સાથે રહેતા હતા, બીજા મંત્રી ગંગારામ, વીદારી અને ભીમરાજ સંધવી લશ્કરમાં હતા. શત્રુઓને પાસે આવેલા જોઇ સરદાર આહારપતિ શિવ સિદ્ધ અને આશેાપતિ મહીદાસે, તે બન્ને મંત્રીઓને આવી કહ્યું. “ મંત્રીએ સત્રુ સેના પાસે આવી ગઈ વળી દી-વર્ધનની પો લુણી નદીના કાંઠે વાંસે રહી છે, આ સુયેાગમાં શત્રુ ઉપર જઇ પડીએ તે! જય થાય તેવું છે. “ જો વિલંબ થાશે તે વિપત્તની સંભવના છે. ” મત્રીઓએ તેનું કર્યું નહિ લડાઈના કામમાં તેને ઉત્સાહ વિનાના નેઇ સરદારો તે સમયે સરદાર શિરામણી શેરસિંહે વિરક્તિ સાથે કહ્યુ કેમ ચુપકીથી બેસી રહ્યા. આ શું નિરૂત્સાહ ભાવે બેસી રહેવાને ના માથે શત્રુએ આવી ઉભા તે શું નિશ્ચિત બેશી રહે ખરો ! તેની તીવ્ર લસનાથી ભીમરાવનું મુખ લાલચોળ થઈ ગયુ. શેરસિંહ ત્રીગેરે ખીજા સરદારને લડવાને ઉત્સુક જોઇ તેણે પ્રધાન ખુખચંદના એક સ્વાક્ષિરિત પત્ર તેને વાંચી સભળાવ્યે. જેમાં લખેલ હતું જે “ જે રાજા તરફ્ આપની શક્તિ ડાય તે આ પત્ર માન્ય કરો” જ્યાં સુધી ઈસ્માઈલભેગ નાગારથી આવી રાઠોડ સેનાને મળી ન જાય ત્યાંસુધી યુદ્ધમાંથી નિવૃત રહેવું, એવાકા સરદારશને વજ્ર જેવા લાગ્યા. શત્રુઓને અગ્રસર થતા ોઇ તેઓ છાવણીમાં નિવેષ્ટ રહ્યા નડે. પણ શું કરે ! રાજાની આજ્ઞા પાલન કરવી જોઇએ તે સમયે જે તેઓ મત્રીના ગુઢ અભિપ્રાયને જાણી શકત તા ક્રાસી વીરનું મસ્તક લુણી નદીના તટે જડત. પણ રાઠોડ કુળનું બીલકુલ દુભાગ્યું. તેથી ત મંત્રીના શુદ્ધ
બેલવું ગ્રાહ્ય વિરક્ત થયા. તે શું ! તમે સમય છે ! જે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
66 આ