________________
ત્રયોદશ અધ્યાય,
વિસિંહને રાજ્યાભિષેક મેરતા નગરમાં પોતાના સરદારે તરફથી તેની પૂજા પ્રાપ્તિ રાજધાની તરફ તેની યાત્રા, પદચુત રાજા રામસિંહનું મહારાષ્ટ્રીય અને કચ્છાવહ લોકો સાથે સંધિબંધન, મિત્ર સેનાનું એકત્ર મિલન, મેરતા ક્ષેત્રે વિજયસિંહનું સેવાદળ, સિંહાસન આપી દેવા તેના તરફ આજ્ઞા, તેને પ્રત્યુતર, યુદ્ધ, વિજયસિંહને પરાજય, રાઠોડ
વચી સેનાનો વિનાશ, રણકૌશળ વિજ્યસિંહનું પલાયન અને તેને નાગોરમાં આશ્રય. શત્રુઓએ કરેલ નાગોરને અવરોધ શત્રુને સેનાનિવેશભેદી તેનું સ્થાનાંતરજવું, બીકાનેર અને જય પુરમાં સહાય પ્રાર્થના, પુરાધિપતિની વિશ્વાસઘાતકતા, મૂરતિય સરદારોએ કરેલ તે વિશ્વાસ ઘાતકતાને પ્રતિરોધ, આપા સિંધીયાની હત્યા, હત્યાનું પ્રાયશ્ચિત, અજમેરત્યાગ, ચોથની
સ્થાપના, મહારાષ્ટ્રીય રામસિંહને પરિત્યાગ, આખા સિંધીયાના સ્મરણ અર્થે તંભ, રામ સિંહનું મૃત્યુ, તેનું ચરિત વર્ણન, મારવાડમાં અરાજકતા, રાઠોડ પ્રજાતંત્ર, પિકણું સરદારનું દત્તક વિધાન, તેણે કરેલ અજાળમાનના, નોકરી કરી સૈનિકનું કરનાર લોકોનાનિયોગે રાઠોડ સામંત પ્રથાનું અધ:પતન, સામત સમિતિને કેમ કરવામાં રાજાને ઉદ્યોગ, સરદારને દરબાર ગરધનખીચી, રાજાતકમંત્રણ, રાજા અને સામત વચ્ચે હીણો સંધી વેતન ભોગી સૈનિકોને દળભંગ, રાજગુરૂનું મરણ, તેની ભવિષ્યદવાણી, સરદારોને જાળમાં બધીદેવ નિમિતે ઉદ્યાગ, પિકર્ણના દેવીસિંહનું ઉદ્ધત આચરણ, તેનું બોલવું. અગ્રાધિકારીના હકમાં પ્રત્યવાય, તેનું ફળાફળ, પિતાના મૃત્યુને બદલો લેવાની સુબળસિંહની યુદ્ધસજજા, તેનું મરણ, સરદારને વિક્રમરોધ, દત્યુના વિરૂધે રાજાની રણ યાત્રા, સિંધુરાજ પાસેથી ઉમરકેટનું લઇ લેવું, મેવાડ થકી ગદવારનું ગ્રહણ, મહારાષ્ટ્રીય ઉપર ક્યપુરનું અને મારવાડનું એક આક્રમણ, ઢગયુદ્ધ, ડીબઇનનો પ્રથમ આવિભવ રાઠોડે કરેલ, અજમેરને પુનર ધિકાર, યમન અને મેરતાનું યુદ્ધ, અજમેરના શાસનકર્તાની આત્મહત્યા, વિજયસિંહની ઉપપત્નીએ કરેલ. માનસિંહનું દત્તકપણું, સરદારને આક્રોશ, રાજાની ઉપપત્નીને પ્રાણુનાશ,વિજયસિંહનું મરણ.
તો ક્તસિંહના પલક ગમન ઉપર તેને મોટો પુત્ર મારવાડના રાજસિહાસને બેઠે. જે મોટા પુત્રનું નામ વિજયસિંહ હતું. તે સમયે તેને વયરકમ વિશવ
ને હતે. એવી નાની ઉમરમાં પણ તે રાચિત સઘળા ગુણેથી વિભૂષિત હતું. તે મેરતા નગર તરફ જાતે હતે એટલામાં તેણે મારેટ નગરની પાસે પિતાના મૃત્યુના ખબર સાંભળ્યા. તે મારેટ નગરમાંજ આવી તેને સરદારેએ
७२
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com