________________
રાડ રાજસ્થાન.
જગદ્ગુરૂ નરપાળ અકબરની તૃષા શાંત કરવા ગયા. તેએ તેના પ્રચંડ રાષાનળમાં પડી પતંગવત્ બની મુઆ.
kr
અસંખ્ય નરનારીના શાણિકસેકે આજ ચિતાડપુરી કેવળ કમિત. જ્યા શોણિતાક્ત ધડ તથાં માથાં પડયા હતા, એવા ચિંતાડ નગરમાં નિષ્ઠુર હૃદય અકબર, પેઢા, ચિતાડમાં સઘળા રજપુતાના રક્ત પડયા. એક માત્ર તુયાર નરપતિ ભવિતવ્યતાની એક કડૅર લિપિ પાળવા માટે તે ભયાવહ કાળયુદ્ધમાંથી બચ્યા હતા. નવરાજ મહીએિ, પાંચ રાજકુમારીએ, એ ખાલક રાજકુમારે, અને સઘળા સરદ્વારાની સ્ત્રીએ, તે દુદને જહુરતના સમાપનમાં અને કઠોર રણાભિનયમાં પાતાના પ્રિય પ્રાણ આપી દીધા. તે કાળ દિવસે, ચિતાડના જે સ` નાશ થયે તે ભુલ્લી જવાય તેમ નથી, જ્યાં સુધી જગતમાં “ હિંદુ ” નામ અશ્રુણ રહેશે. ત્યાં સુધી કાઇ તે ભુલી જાશે નહિ. તે દિવસે, રજપુત સ્વાીનતાની મહાશક્તિ ચિંતાડ છોડીને ચાલી ગઇ,તે દિવસે તે કાળ આદિત્યવારે+પવિત્ર ગિÈાટ કુળની પુજ્ય અધિષ્ટાત્રી દેવી ચિતાડના કીલ્લામાંથી ચાલી ગઈ તે દીવસે, ચિતોડના ગારવ ભાસ્કર અસ્ત પામ્યા. જે ચિતાડ, એક સમયે, સ્વાધીનતા અને સનાતન ધર્મને દુર્ભેદ્ય અજેય કીલ્લા સ્વરૂપ ગણાતુ હતુ. આજ તે ચિતાડના દારૂછુ અધઃપાત થયા, શાણા સાંદર્ય માં જે ચિતાડપુરી એક સમયે દેવ નગરી તુલ્ય ગણાઇ હતી. આજ તે ચિતાડ નિષ્ઠુર અકબરના પાદપ્રહારે ચુર્ણવિચુ થઈ ગઈ. પાષાણુ હૃદય અકબરે ચિતાડના ચાભનીય રમ્યદ્વારા તથા દેવાલયા, ભૂમિસાત્ કરી દીધાં, જે દર્શનીયદ્વારા ચિતાડના સિંહદ્વારને શેાભિત કરતાં હતાં તે દ્વારા નિય અકબર, પાષાણુનુ હૃદયકરી, પોતાનીભાવીનગરી અકબરાખાદનેશેાભાવવા લઈ ગયા.
૨૩૪
× સવત ૧૬૨૪ (દ. સ, ૧૫૬૮ ) ના ચૈત્ર માસની અગીયારશે, આ ભય કર
બનાવ બન્યા.
♦ ચિતાડના ત્રિગ્ન ઉત્પાદનમાં અકબરનીકોરહિંદુ વિદ્રેષિતા અનેનશ સતા પુરેપુરીમાલુમ પડે છે. શાથીકે અલાઉદીન અને પાષાણ હૃદય બહાદુરશાહના પ્રચંડ વિદ્વેષ વન્તિમાંથી જે સધળા શૈાભનીય પ્રાસાદ રમ્ય 'દીરે; વિચિત્ર દેવાલયા, સુંદર સ્તંભા વીગેરે ધ્વંસમાંથી બચી ગયા તે ચધળાના આજે અકબરે ધ્વસ કર્યો, એમ કહેવાય છે કે અકબર અત્યંત વિદ્યાાવનુંરાગી અને માનવ મિત્ર હતા પણ તેથીજ તેના ચિરતને કુલક એઠું છે. અકબરના હુમલા કરતાં અલાઉદીનનો હુમલો કમતી અનીટકર હતા.અકબર શિવાયના ઉપરના બે યવન ચિતાડનાÜસ કર્તાથી ચિનેના જે વા વગેરેના ધ્વંસ થયા તેની મરામત ચિંતાડન વાસીઓ કરી શકયા હતા. પણ અકબરના કલા ચિતાડના ઉત્પાદનમાં તા તે ભરામત કરાવવા કાઈ રહ્યુંજ નહી. અકબરના સમગથી રજપુતાને સ્વાતંત્ર્ય રાખી લેવાની ચિંતા વિશેષ વધી. ટુંકામા ચિંતાડના તે ઉત્સાદન થયા પછી ચિંતાડપુરીના સંસ્કાર કરીથી થયેાજ નહિ, દેશના ફૈન્યકાળમાં કેઈ દીવસ શિલ્પની ઊન્નત થાયજ નહી. અલ્બેરતા કંઠાર કરાધાતે ચિતાડપુરી અધઃપતિત થઈ. તે ત્યાર પછી સ્ખલીતપદે પણ દે શકી નહી. એટલેકે તેિની અગાઉની શાભા અને સાંદર્યના પુનરુદ્ધાર થયેાહિ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com