________________
અમરસિ’હનુ' સિ’હાસના રોહણ
૨૦૧
લખ્યું, મારા પુત્રને મેં વળી લખ્યુ જે તારે તે માનનીય રાણાની વાસનાના અનુસારે કામ કરવુ',
;
“ મારા પુત્રે તે લિપિ અને પ્રમાણપત્રિકા, શુકઅલ્લા અને સુંદરદાસે સૂચક અને હિદાસ બાળાદ્રારાએ કલી ત્યારપછી એવું નિર્ધાદિત થયું જે રા ૨૬ મી તારીખે મારા પુત્ર પાસે આવે.
“ શીકાના વાસ્તે અજમીરથી બહાર હું નીકળી ગયો, તે સમયે ભ્રુપના તાબાના મહુમગ નામના એક આશામાં મહારી પાસે આન્યા અને રબના હસ્તાક્ષરિત એક પત્ર તેણે મને આપ્યા અને તેણે કહ્યું જે રાણાએ ક્ષુરમની મુલાકાત લીધી. ’
(6
??
તે સમાચાર સાંભળી ને મહમદબેગને એક હાથી એક ઘેાડા અને એક છરી ઇનામ આપ્યાં તેની સાથે જીલ×ીકારખાં નામના ઇલ્કાબ તેને મે' આપ્યા. “ સુલતાન સુરમની સાથે રાણા અમરિસંહની અને રાજપુત્ર કર્ણ સાથેસુલતાન કુરમની મુલાકાતનુ’અને મહીપીનુરજહાને કર્યું તે ખÀલીપદમાદાનું વિવરણુ,
તારીખ ૨૬ મી રવિવારે સામારાજ્યના ખીજા સામતરાજની જેમ યથેાચિત સમાન અને સભ્રમ સાથે રાણા અમરિસંહે મારા પુત્ર સુરમની મુલાકાત લીધી. મુલાકાતના સમયમાં રાણાએ એક કીમતી પોખરાજ સુવણુ મડિત અનેક શાસ્ર મોટા મુલ્યવાળા સાત હાથી અને નવ ઘેાડા કર સ્વરૂપ ક્ષુરમને આપ્યા. મારા પુત્ર રમે તેને રાજોચિત સત્કારે ગ્રહણ કર્યો, ત્યારપછી રાણાએ મારા પ્રાણ નંદનના જાનુપ્રદેશને સ્પષ્ટ કરી માફી માંગી. ક્ષુરમે, વિવિધ વિધાને તેનુ આશ્વાસન કરી એક હાથી કેટલાક ઘેાડા એક તલવાર અને કેટલીક રાજ ચેપ્ચ ખેલાત રાણાને આપ્યા. રાણાએ પેાતાના પુત્રને પેાતાની સાથે આણ્યે. નહેાતા. તે દિવસે, સુલતાન સુરમ પાસેથી અમરસિંહે વિદાયગિરિ લીધી. વિદાય લેતી વખતે તે બધાયા જે યુવરાજ કર્ણને એકદમ મોકલવા. યથાકાળે કર્ણ આવી પહેાંચ્યા. હાથી તલવાર છરી વીગેરેની જુદી જુદી ખેતાખ કને હ્યુરમ તરફથી મળી તે દિવસેજ તે મારી પાસે આન્યો.
¢¢
સુલતાન સુરમે મારી સાથે અજમીરમાં મુલાકાત કરી અને મને કહ્યું.” જો તમારી ઈચ્છા હાય તો રાજકુમાર કનેતમારી મુલાકાતે લાવું. તેને લાવવાને મેં ઈચ્છા બતાવી. રાજકુમાર કણ મારી પાસે આવ્યા. રાજકુમારને મેં જમણા પડખે બેસા. તેને મેં ઉપયુક્ત રેલાત આપી. કણ અત્યંત લાજાળેા હતેા. ગિ દેશના સેવનથી સુખસભ્ય વસ્તુના ઉગમાં તેના અભ્યાસ નહાતા. રાજસભાની ઝાકઝષક તેણે કોઈ દિવસ જોઇ નહેાતી. તે થાડુ' એનારા હતા. મારી સાથે સારીરીતે હળીમળી જવાને ચાડતા નહોતા, રાજકુમારકણુ ના હૃદયમાં
tr
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com