________________
કર્ણ કરેલ ઉદયપુરનું' દઢીકરણ અને શેાભાવન,
વસ્તુ તે ફૂલ, આર’ગજેખ ખુદ તે મહાન અભાવને સમજતા હતા. તે અભાવથી તેનુ રાજ્ય માટા અનના ભંડાર થઈ ગયું. છેવટે તેણે તે નીતીનું અનુસરણૢ કર્યું' તેના તે અનુસરણનું' કુળ શાહઆલમ આજીમ અને કમખક્ષ. તે લાંકાની કઠાર અત્યાચાર પ્રિયતા અને હીન્દ્રેષિતાએ, આર્ગમના સનાશ થયે.
પિતૃરાજ્ય અધિકાર લેવા માટે ચારે ભાઇઓએ પ્રતિદ્વ દ્વી થઈ ભારતવ માં મહા કલહાનળ સળગાયેા. તેનું વિવરણ મેવાડના ઇતિહાસના સમાલેશ્ય વિષયવાળુ નથી. દુરાકાંક્ષી કઠોર હૃદય આર‘ગજેમના પ્રચંડ વિદ્વેષ નયનની પાસે બેશીખ દારાનું મહત્વ, મુરાદનુ તેજસ્તિત્વ, અને સુજાનુ` કર્મ દક્ષત્વ ખળી ભસ્મ પામ્યું.
૩૦૭
સમ્રાટ આરગઝેબના રાજ્યકાળમાં હીંદુસ્તાનમાં અનેક પ્રસિદ્ધ નામવાળા રાજાએ પેદા થયા. અષ્ટધાવિભક્ત રાજસ્થાનના અંતર્ગત પ્રત્યેક રાજ્ય ઉપર એક સાહસિક અને વીરરજપુત રાજા બેઠેલ હતા, સઘળા તેજસ્વી, વીર્યવાન અને મંત્રણા કુશળ હતા. અખરના જયસિંહ, મારવાડનો યશાવંતસિ'હ, ખુદી અને કાટાના હારવંશીય રાજા, વીકાનેરના રાઠોડરાજા, અર્ચા અને ધાણીયાના મુડેલા રાજાઓ. તે સઘળા તેજસંપન્ન અને પ્રચડવીર હતા. આત્યંતિક ક અને મેહમાં પડી તેણે પોતાના પગમાં કુઠારાઘાત કર્યાં. તેણે પોતાના સાભાગ્યના માર્ગમાં કાંટા રોપ્યા, જે રજપુતના સહાય અને આનુકુલ્ય માટે તેના પૂર્વજો હમેશા મહેનત કરતા હતા. અને તેને મેળવતા હતા. રજપુતાને સતાષ પેદા કરવાનું કામ, તેના પૂર્વજો પ્રધાન ગણતા હતા. આજ ઔરંગઝેબ તે રજપુતાન ગુણા ભુલી ગયા, આજ ઔરંગઝેખ તે રજપુતા ઉપર ઉત્પીડન કરવા લાગ્યું, તે હીંદુ વિદ્વેષી ર'ગઝેમના ભચકર ઉત્પીડનમાંથી હીંદુ સંતાનને બચાવવા વીરવર શિવજી પેદા થયું.
જે સઘળા મુસલમાન રાજાએ, એક કાળે ભારતવર્ષના અષ્ટ ચક્રનું નિયમન કરી ગયા છે, તેમાંથી એક રાજા પણ કપટતામાં, સ્વાપરતામાં અને વિદ્યાવતામાં આરગઝેબને વટે તેવા નહાતા.
* અનેક સભ્યતાલીમાની જ્ઞાન ગતિ પાશ્ચાત્ય મહેાદય પુરૂષો એશીયા ખંડના રાજા એને અસભ્ય અને વધુ જ્ઞાનહીન કહી ઘણા કરે છે. પણ મહાત્મા ટાડ સાહેબે તેનાં ભ્રમાંધ નયના જ્ઞાન શક્ષાકાએ આંછ દેખતાં કર્યા છે. તેણે દેખાડી આપ્યું છે જે પ્રાચ્ય મંડળના ભુપતિ યુરેાપીય ભુપતિ કરતાં વિશેષ વિઘ્ન અને બહુશિ. સમ્રાટ ઔરગઝેબ અગર જો કે કઠોર હૃદયવાયા હતા. તાપણતે એક સુપડીત હતા, તેનેા રાજ્યાભિબેક થયા. ત્યારબાદ તેના ખાણ્યગુરૂ મુલ્લાંસેલે તેની મહેરબાની મેળવવા કેટલીક ખુશામતનાં વચનવાળા એક પત્ર તેને લખ્યા. તે અસાર પત્ર વાંચી ઔર ગજેબે વિરકત થઇ લાંખે। અને ભાવપુર્ણ પ્રત્યુતર લખ્યા, ખ્યાત નામા અનિયરે ભારતભ્રમણમાં તે પત્ર મેળજ્યો. તેની સંગે બીજા મુલ્યવાન પુત્ર તેણે મેળ્યા જે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com