________________
દ્વિતીય અંધ્યાય.
શિવજી અને સત્યરામનું અભિગમન, સિંધુ સુધી વસી ગયેલ મરૂ ભૂમિના તે સમયના વાસીઓ, કળમદ અધિપતિ પાસેથી શિવજીની પદ પ્રાપ્તિ, લાલકુલન સાથે તેને સંઘર્ષ, સત્યરામનું મરણ, સેલંકી રાજકુમારી સાથે શિવજીને વિવાહ, દ્વારકા તરફ તેનું જાવું, લાક્ષકુલન સાથે તેનું દ્રઢ યુદ્ધક્ષી દેશે શિવજીને વાસ,પલ્લીના બ્રાહ્મણોએ કરેલી તેની આનુકુલ્ય પ્રાર્થના, તેની વિશ્વાસઘાતકતા, તેનું પરલોક ગમન, શિવજીના જેષ્ટ પુત્ર અશ્વત્થામાને અભિષેક, શનાંગે અને અજમલ, અશ્વત્થામાનું મરણ, દુહરનું રાજ્યારેહણ દુહરની કનોજે દ્વાર ચેષ્ટા. તેનું મરણ, રાયપાળને અભિષેક. તેની પ્રતિહિંસા, તેના તેર પુત્રનું વિવરણુ, રાંવ કનળનું રાજ્યારોહણ, રાવ જલણ, વાવ 'ચંદે રાવ ખીદેવિન મહલને જય રાવ રિલુક રાવ વિરામદેવ, રાવ ચંદ, તેણે કરેલ મુંદરાધિકાર, તેના બીજા જ વર્ણન, . મુંદરામાં પુરીહર રાજાની પુત્રી સાથે તેનો વિવાહ, ચંદનું : મૃત્યુ. રાવ રણમલનું સિંહાસનારેહણ, તેની ચિડમાં એવરિથતિ, તેને મારવાડ ભાગ, રાવ રણમલનું " મરણ, તેના વીશ પુત્રનું વિવરણ, સામ
* * તેની તાલિકા :
દિવસે, યવન વીર શાહબુદ્દીનના પ્રચંડ હબળે ગતિ કનોજ | રાજ્ય ચણિત થઈ ગયું, જે દિવસે, સ્વદેશ દ્રોડી જયચ બંગાના પવિત્ર જળમાં પડી મરણ પામે. તે દિવસથી અઢાર વર્ષના સમયે એટલે સંવત્ ૧૨૬૮ (- ઈ. સ. ૧૨૧૨) માં જયચંદ્રના પિત્ર શિવજી અને સત્યરામે પોતાની જન્મ ભૂમિ છેડી. તેઓ બસે સહથર .
* IT
* : ૫૭ :
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com