________________
૪૬૧
ધનું સિંહાસનારોહણ રક્ષા, ચંદ્રસેનનું વીરત્વ, માલદેવનું પરલેક
ગમન, માલદેવના બાર પુત્ર..
વત ૧૪૮૪ ના વૈશાખ માસમાં રાઠોડ વિરોધ, મેવાડના દુનળે નગરમાં જન્મે, પિતા રાય રણમલ્લની અવિમુક્ષ્યકારિતાના લીધે
ધ વિપદમાં પડ્યું હતું તેનું વિવરણ મેવાડના ઈતિહાસમાં આપણે આપી ગયા, આ ક્ષણે તે રાડેડ વરનું જીવનચરિત વર્ણવવું
ગ્ય છે. ગિ૯હોટ રાજકુમાર વિરવર ચંડ નવજી સુંદર નગરમાં રહયે. મુંદર રાજ રણમલ્લ માણો. તેને વયવાળો જે પુત્ર ધ આરાવલીના ગિરિ કાનમાં છુપા વેશે સંતાયે. તે અજ્ઞાનવાસમાં પણ રાઠોડ વિર ચેધ, બીલકુલ નવ બેઠે નહોતે, તેનું સહાય બળ ઘણા દરજે કમ થયું હતું. તેની પાસે પોતાના ઉદ્ધાર માટે કોઈ પણ ઉપાય નહતું તે પણ ચોધ બિલકુલ નિરૂત્સાહ થયે નહોતે. આશા, માણસનું જીવન સ્વરૂપ છે. દીન, દરિદ્ર હતભાગ્ય માણસની, પણ આશા, પ્રધાન સાંત્વના છે. વિપુલ રાજ્યને ઉત્તરાધિકારી હેઈ આજ ચેલ દીન દશામાં પડે હતે. તે આરાવલીના ઉંડા પ્રદેશમાં કેટલાક સહચરે સાથે રહી ઉપયુક્ત સુગની પ્રતિક્ષા કરતા હતે થોડા સમયમાં તેનું અભિષ્ટ સિદ્ધ થયું, એકવાર તે પિતાના સહચર સાથે, મુંદરના ઉપર જય મેળવવાને પરામર્ષ કરતે હતે. ધ ઘોડા ઉપર ઘોડા સ્વાર સહચરે સાથે વાતમાં ગુંથાયે હતું એટલામાં એક શુભશંસી પક્ષી તેના ભાલા ઉપર આવી બેઠું. તેવામાં એક ચારણ બ્રાહ્મણે ચેષ પાસે આવી કહ્યું, “ મહારાજ ! આજ આપને શુભગ્રહ–આપની જન્મ રાત્રીએ જે નક્ષત્ર ઉદિત થયું હતું, આજ તેને ફરી ઉદય છે, એટલે કે જ્યાં સુધી તે શુભ નક્ષત્ર અત ન પામે ત્યાં સુધીમાં આપ મુંદરના ઉદ્ધાર માટે ચેષ્ટા કરે ” આપની ચેષ્ટા સરલ થાશે. એ આહ્વાસ વાક્ય સાંભળી રાઠેડ વીર ધ બમણે ઉત્સાહિત થયે. તે હરવાશંકલ, પ્રાભૂરાય વગેરે પ્રસિદ્ધ વીર પાસે ગયે તેઓને લઈ તે કાર્યક્ષેત્રમાં ઉતર્યો. થોડા સમયમાં તેને ઉધમ સફળ થઈનીવડે મુંદરના કિલ્લાને ઉદ્ધાર કરી તે ચેડા સમયમાં સાભાગ્ય લક્ષમીને મેળવવા શક્તિવાળે થયે
ધે, મુંદરને કિલ્લે મેળ ખરે, પણ તેમાં તે અધિક દિન રહયે નહિ. તે પિતાના નામે એક નવું નગર સ્થાપી જગતમાં અમરત્વ મેળવી ગયે, તે રજપુત, રજપુત લેકે જુના સંસ્કારને વશીભૂત, તેઓને એક પ્રધાન ધર્મ એ જે જુની વસ્તુ ફેરવી નવી વસ્તુ કષા તેઓ ચાહે નહિ. જે સુંદર દુર્ગ, ધન પૂજનીય પિતા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com