________________
અમરસિ’હનુ સિ’હાસના રાહ
૨૯૩
ચાદનુ વર્ષ —હીજા ૧૦૨૯ રબીઉલ આલ ૧૫ દીવસે દાણા અર સિંહના મૃત્યુના સમાચાર મળ્યા. રાણાનો પુત્ર ભાર હુઅને તે પાત્ર ગ તસિંહ તે સમાચાર લઇને આવ્યા. તેને મે' જુદીજુદી જાતનાં ખેલાત આપી. રાણા કને સિંહાસને જોઇ ખુશી થયા.
સમ્રાટ જહાંગીરના હરતાક્ષરીત વિવરણના સાર યથા આણ્યેા. હવે પ્રયેાજન વશે તે વૃતાંતની સક્ષિપ્ત સમાèચના કરવામાં આપણે પ્રવૃત્ત છીએ, જહાંગીરનું હૃદય ઉન્નત અને મહત હતું. તે તેણે બનાયેલા પતાના જીવન વિવરણના પાઠ કરવાથી માલુમ પડે છે. ક્ષત્રિયસિંહ પ્રતાપસિંહના પુત્ર ઉપર જય મેળવી તે મેટા ઉલ્લાસમાં રહેતા હતા.
રજપુત કેસરી પ્રતાપસિંહના પુત્ર અમરસિંહ ઉપર જય મેળવી સમ્રાટ આનંદિત થયા ખરા પણ તેના હૃદયમાંથી રજપુત વીરાની ભીતિ ગઈ નહોતી. તેણે તે આનંદના નિમતે, રાણના આલમઝુમાન નામના હાથી ઉપર ચઢી દીન દરિદ્રાને દાન આપ્યાં. રાણા ઉપર જય મેળવીને પેાતાને ગારવાન્વિત ગણા લાગ્યા. શાથી કે તે જાણતા હતા કે શિયા દેય રજપુત સ રજપુતેામાં શ્ર અને વીર છે. તે વીર પુજ્ય રજપુત ઉપર જય મેળાવા તેના પૂન્નેએ કેટલી ચેષ્ટા કરી હતી. કેટવા અન્યત્ર કયે છે તેા પશુ તેથી ક.ઈ તૐ વળ્યુ નાતું, તેથી કરી સમ્રાટ પાતાને ગરાતિ માન । હતો. જે અસિખ તે અગ થયુ નથી તે આજ થઇ ગયું. અગાઉ જે કુડ કપટ દૃશ સતા વિગેરેથી જયતુ કામ સધાયુ નથી તે કામ આજ તેના પુત્ર રમથી સદાચરણથી અને સદવ્યહારથી સમ્રાયુ. તે જાણુકા હું! જે ભારત વર્ષ, પશુ ખળે અને અસિમળે શાસત થાય વા નથી એ નિમૂઢતત્વ દરમના ાણુ ામાં હતું તેથી તેણે સદાચરણ અને સદવ્યહવાર ચલાવી ભાર વર્ષ: શાસક સુક્ષ્મદશી જહાંગીરના પાત્ર લેખ આજ સમય જગતમાં એક ના સત્યનાં જય ઘાષણા પ્રકટત કરેછે એ જય ઘાષણાથી વિ.જાગૃા જે ભારત અને પાશવમળે શાસિત થતુ નથી
અસિબળે
મેવાડ પતિને પરાજીત કરી
ટ જહું ગીર પાનાને ગારા વત માનવા લાગ્યા. તેણે મેવાડ પતિના જેપુત્ર કર્ણને ભારત વર્ષના સઘળા રાન્તએના માથા ઉપર અને પેાતાના જમણી પડખે આસન આપ્યું. રજપુત રાજાએ તરફ સમ્રાટે સદાચરણ ચલાયું. શિાદિચ કુળ ગારવ રાખવામાં અને શિ દિય રાન્તો સુખમાં રાખતા સમ્રાટ ઉત્કંઠે ધો છે. પણ સમ્રાટનો એક સ્થાને ભ્રમ જોતામાં આવેછે તેણે માધિ ધર્વ. ભુજંગ શિત્રુના જેવા ક પ્રકૃત હૃદયભાવ જાણ્યા વિના કહ્યુ હતુ. જે કણ લાજવાળેા છે,. પણ તેમ
+
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com