________________
૧૧૮
પ્રોડ રાજસ્થાન. શુન્ય જનરહીત સમશાન ભૂપી જેવા નગરમાં પિસી દુદાંત યવનોએ પાંડવ વીર સુધીષ્ઠીરનું રાજ સીંહાસન હસ્તગત કર્યું. ક્ષત્રિય કુલાંગાર પુરૂષાધમ જયચંદ્ર વીશ્વાસઘાતક્તાનું અને સ્વદેશીતાનું ચચીતપ્રફળ પામે.ડાસમયમાં યવનેએ તેનું કને જરાકબજે કર્યું જેથી જયચએકદમત્યથીતની આશા સાથેનાશી જવા લાગે અને ગંગા નદીના કિનારા પર આવેલા વહાણ ઉપર બેસી તે પલાયન કરવા લાગ્યો. પરંતુ તે વહાણ પવનના ગંભીર પ્રવાહથી ડુબી ગયું, અને તેની સાથે પાપી જયચંદ્રને અંત આવ્યું, અને તે જ દિવસથી સ્વેચ્છાએ ભારતભૂમીના પવીત્ર સંતાને ઉપર જેટલું બને તેટલું ઘાતકીપણું અને જુલ્મટ ગુજારવાનું શરૂ કર્યું.
યવનેએ ભારતવર્ષનાં ભાવાળાં ગામો દેવમંદીરે અને નગરે ચુર્ણવિચુર્ણનાત કરી દીધાં ભારતવર્ષનાં ધનના ભંડારે લુંટી લીધા. ભારતવર્ષના પ્રાણ પુત્રના હૃશ્ય શણત તેઓએ પીધાં, ભારતભૂમી તેઓનાથી શમશાન ભૂમીમાં પરીણામ પામી સર્વને સંહાર કરનારી, પ્રેતમતિ ભારતવર્ષમાં ઘેરઘેર જાણે નાચતી ન હોય! એમ જોવામાં આવ્યું. જે સઘળી વસ્તુઓ પવીત્ર હઈ દેવતાની જોગ્ય વસ્તુ ગણાતી હતી બ્રાહ્મણ શીવાય બીજા કોઈ દઈ જેને સ્પર્શ કરી શકતા નહી. તે સઘળી વસ્તુઓ યવન એ પગતળે દળી નાંખી છે. નવા દ્ર, આલોકેની કારીગીરી ના નમુના હતા. તેને નષ્ફર હૃદયવાળા તેઓએ દવંસ કર્યો, જાણે ભારતવર્ષને પ્રલયકાળ આવી પહોંશે શું ! એ ભયંકર પ્રલયકાળને દુર્વિશહ અત્યાચાર સહા રી આયવીર રજપુતે નીલમ દુખી થયા. તે આવીર રજપુતે હીન બળવાળા થયા ખરે પણ તેમની નમાંથી અને શીરામાંથી વીરતાનું લેડી હજી ગયું નથી. પ્રતીત્ય જગતની વીરતા અને સ્વાધીનતાના લીલા સ્થળ રેમ અને ગ્રીસ હાલ દુર્દશામાં અને પતીતાવસ્થામાં છે પણ તેનું જાતીય જીવન હજી નઈ થયું નથી, તે શું ફરી ઉન્નત મસ્તક કરી ઉન્નતીમાં આવશે નહીં ત્યારે શું ભારતવર્ષ વીરતા, સભ્યતા, અને સ્વાધીનતાનું લીલાસ્થળ હે ભારતવર્ષ, મસ્તક ઉન્નત કરી ઉન્નતીમાં આવશે નહીં. -
સ્વભાવથી રજપુત તેજસ્વી, ધેય, ગાંભીર્ય, સહીષ્ણુતા, સહી વગેરે વીસચીત ગુણથી તેઓનું હૃદય વિભૂષીત છે, એ સઘળા ગુણેથી તેઓની વીટ્યમત્તા અને તેજસ્વીના નીયમીત થઈ તે કઠોર અત્યાચાર સહન કરી, તેને બદલે લેવા ગ્ય અવસર તેઓ જતા હતા, પૃથ્વીની કઈ જાતી, વીરત્વમાં, મહત્વમાં, તેજસ્વીતામાં, અને સ્વાધીનતામાં, રજપુત જાતીની બરોબરી કરી શકે તેવી કઈ છે? હઝારે વર્ષને દાસત્વ અને પારકાનું દુઃખ સહન કરી, ભોગવી, રજપુત જાતીની જેવી : જમતની બીજી કઈ જાતીએ, પિતાના પુર્વ પુરૂષોની સભ્યતા, આચાર વયવહાર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com