________________
૧૬૦
ટડ રાજસ્થાન.
રણમલને પુત્ર ધરાવ, તે સમયે, નગરના દક્ષિણ ભાગમાં વસતે હતે. પિતાને અને આત્મીયજનને કઠેર દુર્દશામાંથી બચાવવા ન જાતાં, તે એક તેજ રફતાર ઘોડા ઉપર ચઢી પલાયન કરી ગયે.
તેજસ્વી ચંડની ભીષણ પ્રતિશે પિપાસા તેથી ષમિત થઈ નહી. ધરાવ પલાયન કરી ગમે એમ જાણી તેને પકડવા ચંડ તેની વાંસે પડશે.ધરાવ, ચંડના હુમલામાંથી બચાશે નહિ એમ જાણ હરવાશંકલ નામના પરાક્રમી રજપુતના આશ્રય નીચે ચાલ્યા ગયે. ચંડે મુંદરનગર કબજે કરી લીધું. શિકીય વંશની રાજ્યલક્ષ્મીનું રક્ષણ થયું, ત્યારથી બાર વર્ષ સુધી મુંદરનગર તે વંશજેના કબજામાં રહ્યું. બાર વર્ષ પછી રાઠોડ રજપુતો, તેનગરનો ઉદ્ધાર કરી શક્યા. યોધપુરના ભવિસ્થાપન કર્તા એધરાવને આ સ્થળે છોડી આપણે હવે મેવાડના ઈતિવૃત્તના સંકલનમાં પ્રવૃત્ત થઈએ. તો પણ આ સ્થળે બે ઘટનાનો ઉલ્લેખ કર્યો શીવાય, તે કામમાં પ્રવૃત્ત થવું ઉચિત નથી. શિશદીય વંશને શી રીતે ગધ્વારને પ્રદેશ મ, અને રાડ વંશન યોધવ મુંદરનગરને શી રીતે પામે, તે વિષયની સમાલોચના કરી ચુકૂલના રાજ્યની સમાલોચના આપણે કરશું.
વિપદની ઉપયોગિતા, સુફળદાયિક છે, વિપદ સંપતની જનત્રિી છે. જે વિપદકાળમાં સમજીને કામ કરે છે, તે જલદીથી સંપ૬ મેળવે છે, વિપદ તેના ઉપર હુમલો કરી શકતી નથી. ધરાવ, રાજધનથી વંચિત થયે. તેને પિતા ધીંગાણામાં મરા, તેના આત્મીયજને નાશ પામ્યાં. હાલ તે મહાવિપદમાં
नालिकंद्विविधेयहत्क्षुद्रविभेदतः । तिर्यगुर्दछिमूलंनालंपंचक्तिस्तिकं मुलाग्रयोर्लक्षभेदितिलविंदुगुतंसदा मुकाष्टापागबुघ्नंचमध्यांमुलिदिलांतरं खतिऽग्निचूर्णसंधानीशलाकासंयुतप्तदा लघुनालिकमध्येतम्प्रधापतिसादिभिः यथायथानुन्धकसारंयथास्थूलबिलांतरं यथादीर्धबृहद्गोलंदूरभोदतथातथा बृहन्नालकिसझंतत्काष्टबुध्वविवर्जितं प्रवाह्यशकटायैस्तुसंयुतंविजयपदं
એ શીવાય વૈશમ્પાયન સંહિતામાં તેનું વિશેષ વિષણું આપેલું છે. અસિચુર્ણ (દારૂ) શી રીતે બનાવી તેની હકીકત પણ તે સંહિતામાંથી નીકળી આવે છે મહાભારતમાં પણ–
__अयःकणपचक्राश्मभूषंडयुद्यतबाहवः । कृष्ण पार्योंनि धांसंतः क्रोध संमછિત ગરઃ ભારત ટીકાકાર નીલકંઠે અયઃકશ્યને અર્થ નાલિકાસ્ત્ર કહેલ છે. માત્ર लोह गुलिकान् पिबती तिनत् तथा विधं लोहमययंगं येन आनेयौषधवलेन गर्भसंभूता लोह गुपिका-क्षिप्येने.
नीलकंठ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com