________________
૨૦૬
ટાડ રાજસ્થાન.
કર્યા છે. મુસલમાન લોકો પાળા સૈનીકના વધારે આદર કરતા હતા, પણ રજપુતા સૈનીક ઉપર ઝેરની નજરે જોતા હતા. રજપુત સવાર જ્યારે યુદ્ધમાંથી કાંઈક નિવૃતિ ભાગવતા ત્યારે પાળા સનીકે યુદ્ધમાં ઉપયાગી થાતા. તે શીવાય બીજા કોઇ સ્થળે પાળા સૈનીકોને તેએ ગ્રાહ્ય કરતા નહિ, યુદ્ધસ્થળે જ્યારે તાપાના ઉપયોગ થવા લાગ્યા ત્યારે પાળા સૈનીકના આદર વધ્યા. તે સમયથી રાણા વિગેરે રાજાએ અશ્વારે િસૈનીક ઉપર વિતરાગ થયા. શાથી કે રણક્ષેત્રમાં તેાપના માટે પાળા સૈનીક વિશેષ ઉપયેાગી છે. ઘણુ કરીને રાજસ્થાનના સઘળા રજપુત વંશીય લેાકેા પુરાતન કાળથી પોતાની ચિરંતન યુદ્ધ પ્રથાને ચાલતા આવેલા છે. તેએ પુરાતન કાળથી તલવાર, ભાલું અને ઘેાડા પાતાની પ્રીય વસ્તુ ગણતા આવ્યા છે. તેને તેએ યુદ્ધક્ષેત્રનુ પ્રધાન ઉપકરણ ગણતા હતા. હાલ પણ રજપુતાની તલવાર, ભાલું, અને ઘેાડા પ્રિતીની સામગ્રી છે. હાલમાં જે યુદ્ધા નવી સામગ્રીઓ શોધાઈ છે, તે સામગ્રીને ખરા રજપુતો ધિકકારની નઝરે જુએ છે, તેઓના એવા વિશ્વાસ છે જે તાપ બંદુક વીગેરે અસ્રાના વ્યવહારથી પ્રકૃત વીરત્વ અનેખાહુખળને પરિચય પડતા નથી. તેવા પ્રકારના અસ્ત્રથી જય થાય તેનું નામ જય કહેવાય નહિ,
અપમાનિત સરદારેના હૃદયમાં વિદ્વેષાગ્ની ક્રમે ક્રમે સારી રીતે સળગી ઉડયેા. તેઓએ રાણા તરફની સ્નેહ મમતા અને ભકિત છેડી દીધી. વળી રાણાના સંસર્ગ તેઓએ છેડયો. જેથી રાણાના નેત્ર સમજી શકયા નહિ જે આવી રીતના આચરણથી તે રીતના આળસથી અને દુતથી રાજ્ય મધ્યે માટી વિશૃ ંખલતા પેદા થઈ. પતવાસી અસભ્ય લેાકે શાંતિ રક્ષકને ન ગણી ચિંતાડના કેટમાંથી જેર કરી બકરાં ઘેટાં ગાયા ભેશા વિગેરે લઈ જવા લાગ્યા. પ્રજાનું ધન માન રક્ષાનું કઠણ થઈ પડયું સઘળા લેાકેા પીડીત થઈ ખાલવા લાગ્યા હવે પાપામાઇનુ રાજ્ય થયું રાણાએ પેાતાના સરદારોને ખેલાવ્યા અને તે અસભ્ય જાતિનું દમન કરવા તેણે તેને કહ્યુ. પણ તે સઘળા દંભ સાથે
tr
સમસ્વરે મેલ્યા “ આપના પાળા સૈનીકેાને મોકલો. ’
27
ઉઘડયાં નહિ. રાણા સ’કટમાં પડશે તેના એ
થોડા સમયમાં મેવાડ રાજ્યમાં અરાજકતા પ્રસરી ગઇ. ગુર્જરના રાજા સુલતાન અડાદુર આ સુયોગ પામી પેાતાના વેરને બદલે લેવા વીર પૃથ્વીરાજે, ગુજરાધિપતિ મુજફ્ફરખાને હરાવી કેદ
તત્પર થયા. શિશાદીય કરી, પોતાના નગરમાં
રાણી થઈ હતી. તેના
* અતિ પ્રાચીન કાળમાં પાપાબાઈ નામની એક રજપુત શાસન કાળમાં રાજ્યમાં મેાટી અરાજકતા થઈ ગઈ હતી,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com