________________
૧૨૦
ટોડ રાજસ્થાન.
સ્થાને મુકાઈ ગયું છે. ચીડના હુમલામાં તેના પરાક્રમ પાસે કુતુબુદદીન હેરાન પરેશાન આહત અને પરાજીત થયો. તે અતી પ્રાણ લઈ પલાયન કરીને મેવાડ ઉપર હુમલો કરવાને યવનપ્રતી ઉદેશે નીધી, સેન્ય શાથે શમરસીંહ રાજધાની તરફ ચાલ્યો છે એવી વાત જ્યારે મહારાણી કર્મદેવીના કર્ણ ગોચર થઈ, ત્યાં રે ઘણાં રેષ અને જીધાંશાથી તેનું શરીર રોમાંચીત થયું. તેના દુરાચરણનું પ્રત્તિમાં ફળ આપવા માટે કમ દેવીએ પિતાના સેનાપતીને અને શાંમને બોલાવ્યા અને યુદ્ધની યોજના કરવા તેઓને આજ્ઞા આપી. પોતે પણ યુદ્ધના વેશમાં શજીત થઈ રાણીએ સુકોમળ દેહ ઉપર લોહનું બખ્તર પહે વું. હાથમાં શાચા મેતીના કંકણો શેભતા હતા. તે હાથમાં આજે લોખંડની વીજ્ય તરવાર લીધી અને તે છુટા કેશવાળી ભયંકર રૂપવાળી કમદેવી ઘોડાઉપર ચડી રણચંડીના વેશે યુદ્ધક્ષેત્રમાં ઉતરી. નવ ક્ષત્રીય રાજાઓ અને અગીયાર રાવત શામંતે તેની સહાય કરવા તેની સાથે ચાલ્યા. અંબરની પાસે વીરનારી કર્મદેવીએ કુતુબુદદીનની સેના જોઈ. કેમે ઉભય સેના વચ્ચે ઘેર યુદ્ધ થયું યવનરાજને વીરપ્રતીનીધી, રજપુત શુરનારીથી હણાયો. તેનું સેના : મરજીમાં આવે તે રસ્તે પલાયન કરી ગયું. છેવટે કુતુબુદદીન અતિ કરે જનની રક્ષા કરી શકે.
કર્ણ શગીર વયને મટી મેટી વયને થયે. શ. ૧૨૪૯ (ઇ. સ. ૧૧લ્સ) માં તે પીતૃસીહાસને બેઠો. પણ વીધાતાના કઠોર અનુશાશનથી તેના વંશધર વિશેષ પ્રતીષ્ટાવાળા થયા નહી. જે ઘણું કરી સઘળા ભાટ ગ્રંથમાં જોવામાં આવે છે જે કર્ણના રાહુ અને માહપ નામના બે પુત્ર હતા. પણ વિશેષ વીવેકથી જોવા બેસી એ તો તે હકીક્ત ભ્રમાત્મક ખોટી લાગે છે. મહારાજ શમરસીંહને એક ભાઈ સૂર્યમટ્ટ નામે હતો. તે સૂર્યમલ્લને એક પુત્ર ભરત નામે પેદા થયો. અગાજે કહી ગયા છીએ. જે કર્ણ સમરસીહને પુત્ર ચિહાણ વંશની એક રાજપુત્રી સાથે કર્ણને વીવાહ થયો ને રાજપુત્રીના પેટે માહુપ જમ્યો કર્ણ રાજસીંહાસને બેઠો કે સરદારોએ ભરતને મેવાડમાંથી દૂર કર્યો. ભરત સીધુ દેશ તરફ ગયે. સીધુ રાજ્યનું આરોટ નગર, તે કાળે એક મુસલમાન રાજાના શાસનમાં હતું. ભરતે તે નગર મુસલમાન રાજા પાસેથી મેળવ્યું પુગલના ભઠ્ઠીરાજની પુત્રી સાથે ભરતનો વિવાહ થયે. એ શુભ વિવાહનું ફળ રાહુપ. કર્ણને ભરત ઉપર બહુ પ્રેમ હતે. તે પિતાના પુત્ર કરતાં તેના ઉપર વિશેષ સ્નેહ રાખતું હતું. જે દીવસે ભરત, તેનું રાજ્ય છોડી ચાલ્યા ગયા હતા તે દીવસથી કર્ણનું હૃદય દારૂણ શેકથી વ્યથીત
સમરસિંહનાં અનેક પુત્ર હતા. તેમાંથી મોટો કલ્યાણરાય, પિતાની સાથે રણસંગામમાં હણ. બીજો પુત્ર કુંભકર્ણ પિતૃ રાજ્ય છોડી દક્ષિણાવતા પ્રદેશમાં વિદરની પાસે એક સ્થળે જઈ રહેયો, ત્રીજો પુત્ર ભારતના ઉત્તર પ્રદેશમાં ચાલ્યો ગયો. ત્યાં તેણે ગેરખ કુળની પ્રતિષ્ટા કરી, કર્ણ બધા ભાઈએથી નાનો હતો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com