________________
મહા કવિ ચંદ બારોટ પ્રણીત ઐતિહાસીક વિષ્ણુ વળી.
૧૧૯
વિગેરે સમભાવે રાખેલ છે, આ વીરરજપુતની પ્રકૃતી પ્રચંડ અને નીર્ભીક ખરી. તાપણુ તે પ્રત્યેાજન વસે સહીષ્ણુતા રાખી અતીદુઃસ્તુ દુઃખ સદ્ઘ કરી, વૈર લેવા માટે કાઇપણ ચેાગ્ય તકની વાટજેચા કરતી હતી. નીય,નીષ્ઠુર પાષણ હૃદય મુસલમાનેાના અત્યાચારથી રાજસ્થાનના ઘણા દેશે, ઘણા શહેરો, અને ઘણાં ગામડાં નાશ પામ્યાં, ઘણાં રજપુત કુળે! વીધ્વસ્ત થયાં, શઘળા વીષ્નાએ શઘળી આફત અને શઘળા અત્યારૢારે, શરાણનીજેમતેઓના સાહશ રૂપી અસ્ત્રને સહસ્ત્રવાર શુશાણીત કાં`. રામન લેાકના એકજ આઘાતથી બ્રીટન લેાકેા એકવાર અધઃપતીત થઈ ગળ્યા, તેની દારૂણુ અધઃપાતમાંથી ઉભા થઇ રોમન લોકેાના કરાળ ગ્રાશમાંથી છૂટવા તેઓએ ચેષ્ટા કરી અને તે ચેષ્ઠા પરીણામે સાર્થક થઇ નહિ. શમન લેાકેાની ગુલામગીરીની શ`ખળા તાડી સ્વતંત્ર થવા જતાં બ્રીટન ટૉકી શેકશન લેકેની ગુલામગીરીમાં આવી પડયા તેમાંથી પણ તેઓ છુટી નીકળી શકયા નહી. ત્યારે ડેન્માર્કના લેાકેાએ આવી, તેઓને પરાધીનતાની રાંખળા પહેરાવી. વળીતે જીતેલા અને જીતનાર સંચેગથી કેટલીક શંકર ાડી ઉત્પન્ન થઈ આ વીર રજપુત સાથેતેઓની તુલનાકરી જુએ, કોઇ અંશમાં તે તેની સમકક્ષ થાય તેમ નથી રજપુત, પેાતાના રાજસીંહાસનથી વીચ્યુત થયા. તેપણ તેઓએ પેાતાના પૂર્વજોને સનાતન ધર્મ છેડયેા નહીં.
સાતીશત્રુતા અને સ્વદેશ Àાહીતાના વૌષમય પ્રતીફળ સ્વરૂપ ગતિ રાડાડવુ' ગરન્નત કનેાજ અને ગારવાન ચાલુકય વશનુ અણુહીલવાડ આજ નામ માત્રમાં વીરાજે છે. માત્ર એક મેવાડે પવીત્ર ધર્મના અચળ કીલ્લો થઇ હજારા તાકાના સહન કરી પેાતાની રક્ષાનાવીનીમયે કોઇ દીવશ પાતાનું ગારવ વેચ્યું નથી. પુષ્કળ પુન્યના બળે આજ પણતે પૂર્ણ ગારવમાં વીરાજે છે. જે દીવશેઆ વીર સમરકે શરી શમરસીદે સ્વદેશાનુરાગને સ્વીચ મંત્રસાધવામાં યુદ્ધ સ્થળે પ્રાણ ત્યાગ કચે†, તે દીવશથી મેવાડભૂમીનુ તે ગારવ તે ધમ અને તે સ્વાધીનતા રાખવા માટે તેના વશરા પેાતાનાં હૃદયનુ લોહી આપી પ્રથાશ કયા કરે છે.
મહારાજ સરરસીહના મૃત્યુ પછી તેની વીધવા મહીપીક દેવીએ . ઘેાડા દીવાના માટે રાજકાર્યની પર્યાાચના કરી રાજકુમાર કહ્યું જ્યાંસુધી પુષ ઉમ્મરના તથયા ત્યાંસુધી રાજ્યના કારોબાર કહેવીએ ચલાવ્યા. રાણી કર્મ દેવીના જન્મ પટ્ટન રાજકુળમાં થયા હતા. જેવા વીરકુળમાં તેને જન્મ હતા, તેવાજ વીરકુળમાં તેને વવાહ થયા હતા. વીરનારી. વીરપુત્રી, વીરપત્ની, કમદેવી,પા તાનુ શાન અને ગૈારવ રાખવામાં પરાંગપુખ નહેતી. ગીર ઉમ્મરના કુંવર ક પુષ્ઠ ઉમરને શત્રુ ત્યાંસુધી કદેવીના હાથમાં રાજ્યશાસન હતું તેવામાં તેણે જે અમૃત શ્રીરતા બતાવી છે તેથી તેનું નામાવાળી રજપુત રાજ શ્રીનાશીર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com