________________
૧૫૪
ટૅડ રાજસ્થાન. રીતે તેનું હૃદય પ્રકત પશુભાવથી પૂર્ણ થયું. તે ચંડના આત્માર્થ ત્યાગ વિના રાજમાતા થાત નહિ. પાશાણુથી હૃદય બાંધી ખરેખરી રાક્ષસી અને પીશાચીનું રૂપ ધારણ કરી તે ચંડના બેહદ ગુણ ભુલી ગઈ અને ચંડનું જ અનિષ્ટ અને અપયશ કરવા તૈયાર થઈ. કૃતા રાજમાતા ચંડના દરેક કામ ઉપર ઈર્ષ્યા અને દ્વેષથી જોવા લાગી. છેવટે ચંડનું કોઈ છીદ્ર માલુમ ન પડવા કેવલ અમૂલક કારણ અને અધમ પ્રવૃત્તિને વશ વરતી થઈ. ચંડના સારા કાર્યમાં દોષરેપ કરી બોલી “ રાણે નામ માત્રને થઈ નય અને પ્રકૃત રાણે પોતે થઈ જાય એમ ચંડ પ્રયાસ કરે છે.” તેજસ્વી અંડે તે સઘળે વિષય જા. તે જાણતો હતો જે નાનાભાઈના મંગલ માટે અને રાજ્યની શ્રીવૃદ્ધિ માટે તેણે સ્વાર્થને હેમ કર્યો છે. પણ તેના તે સુદ્ધિ સારા કાર્યનું આવું પ્રતિદાન !
- ચંડના ઉન્નત દરદયમાં ઘર આઘાત લાગ્યું. તે વિહાણ રીતે જાણતો હતો. જે જગતમાં સરલ વ્યવહાનું પ્રકૃતિ પ્રતીદાન નથી. તે છાતી સામી રાખી હૃદયમાં શત્રુની છરીને ઘા લઈવેદના ભોગવવા તૈયાર હતો પણ એવા અન્યાય અપયશને આણું માત્ર બે જે સહન કરવાને તૈયાર નહોતો. એવા અન્યાય અને અયક્તિક દોષારોપને માટે તેણે માતાને સુમીણ વચનના તિરસ્કાથી કહ્યું. “મા ! તમારા સમજવામાં ભ્રમ છે. મારે જે ચીતાડના રાજસિંહાસને બેસવાને અભિલાષા હત તો તમને આજ કેણ રાજમાતા કરત. વાળ! તેથી મારે કાંઈ સતી નથી કાંઈ વિશેષ દુઃખ નથી. કેવળ લખએટલુંજ છે જે ચિતોડ શક્ય છીને જઉં છું ચીડના ભાગ્યમાં ભયંકર દુઃખદાયક ઘટના લખેલી છે. તેને વિચાર કરી હું હખિત છું. જે થાય તે ખર! હું તે હવે રવાના થાઉં છું. હવે રાજશાસનને ભાર આપના હાથમાં સેંપાયે, કેવળ આપનાજ ઉપર હવે રાજ્યનું સુખ દુખ, સંપદ અને વિપદ રહેલ છે. જે ને ! શિશદ્રીય કુળની માન મર્યાદા જાય નહિ. ચીડ છે ઉદાર હૃદયવાળો ચંડ માંદુરાજ્ય તરફ ચાલે. માંદુરાજાએ તેને મેટા સત્કાર અને સંભ્રમથી સ્વીકાર્યો.તેણે હાલ્લાર નામને જનપદ ચંડને ભૂમીવૃતીમાં આ
પૃથ્વીમાં પ્રકૃત કૃતજ્ઞતા કયાં છે ! તે અપાચિવાધન છે. તે સ્વર્ગીય પદાર્થ છે. અહિંસાના, દ્વેષના, સ્વાર્થ પરતાના, અને વિશ્વાઘાતકતાના અધ નરકકુપમાં તે પવિત્ર સ્વર્ગીય રત્નનું અસ્તિત્વ કયાંથી હોય. જે જેનું એ પવિત્ર સ્વર્ગીય રત્નથી હૃદયવિભૂષિત છે. તે માનવ છતાં દેવતા. તે અતિ સામાન્ય આગામી હોઈ વિશ્વને પુજનીય છે. વીર હદયચંડે આત્મસ્વાર્થમાં જળાંજળિ દીધી પિતાના ઓરમાન નાના ભાઈને રાજસિંહાસને તેણે બેસાય તેની તેણે સંમ્મત ભાવે કરી કરી એ મહત્વ અને ઉદારતાનાં ઉદાહરણ કઈ માનવના ચરિતમાં માલુમ પડે છે ! એ અપૂર્વ કૃત્યના અનુષ્ઠાનથી ચંડને શું મળ્યું. હિંસાના, દ્વાના સ્વાર્થપરતાના, અને વિશ્વાસઘાતકતાના ધનરકકુપ જગતે તેને કે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com