________________
રજપુતાના સ્રી વિષયક શિષ્ટાચાર.
૧૫૩
છેડી નિવૃતિ ધમ પાળવા ત્યાગ કરી, પ્રવૃતિ ધમ પાળ્યે, તે દિવસે. શતદ્રુ અને કાંગ્ગા નદીના કાંઠા ઉપર આવેલ પ્રધાન સાધન ભૂમિ અને ગયા તીએના ઉદ્ધાર કરવાનું તેઓનુ પ્રધાન ધાર્મિક કાર થઇ પસં તેએને&ઢ વિશ્વાસ હતેા છે એ તે પાપિષ્ટ વનના કરાળ ગ્રાસમાંથી પુણ્યક્ષે ગયાના ઉદ્ધાર કરશે. તે તે આલાકથી સાહલેાકમાં જાશે. વિશ્ર્વાસ, કાના પ્લાન પ્રાય અને સનાયક છે, એ વિશ્વાસથી છેૢાદિત થઈ ભારતના શા નર તેને સનનની સાથે મહાસંગ્રામાં ઉતરવું પડયુ એશ કામમાં ઉત્તરી વી જીભૂમિના ઉત્પાદ કરવા તેજ તેઓનુ તપશ્ચરણુ હતુ. આજ મહાશકાાક્ષ તે ચાર તચરજી કરવા માટે કાર્યક્ષેત્રમાં ઉત. તે દુસાધ્ય છેટનુ ગત ત ખત્ન કરી રાજ્યમાંથી વિદાય થતી વક્તે રાજ્યમાં કઈ રીતના અ ંતવિપ્લવ ન થાય તેમ તે ખારી નદોસ્ત કરો તેવું પ્રધાન મંડળ વીગેરેને બાલાવી કહ્યું હું જે વ્રતનુ અનુષ્ટાન કરવા અનુત્ત થયેા છે. તેનત અતિ કઠોર છે. તેત્રતનું સારી રીતનું ઉઘાપન કરી હું સતર વીરા. તેણે મનમાં વિચાર્યું. જે એ કઠાર વ્રતનું ઉદ્યાપન કરી દેવામાં પાછા ભાવનાના રૂા શું છે. જો પાછા ન આવું તે મુકૂલની ઉપજીવિકા માટે આ શાન્ ! ખુકૂલના માટે કાઇ રીતની સપતિ મુકરર કરવી જોઇએ. તે સમયે સામે ઉશેઢે તેÆીસડ પિતાના મનાભાવ જાણી ખાલી ઉઠયા “ મુકૂલની જીવિકા ાટે સિતાડન સિલાસ્રન, એ સરત અને અભ્યુદાર ચંડના ખેલવાથી રાણાના મનમાં કોઇ રીતનો સંદે ઉત્ત્પન થાય તેના માટે રાણાની યુદ્ધચાત્રા પહેલાં એ દિવસે અે, ઝુલના અત્મિક કરી દેવા રાણાને કહ્યું તેની દઢ પ્રતિજ્ઞા અને અપૂર્વ સ્વાસ ત્યાગ જઇ સદળા વિસ્મિત થયા. એકદમ અભિષેક કરવાની ગેાઢવણ થવા લાગી પાંચ વર્તાતા ખાત્મક ક્ષુલને રાજ્યસિહાસને બેસારી વીરવરચંડે સભળાની પહેલા તેને રાસ્નેપચેગી સમ્માન સમ્રગ બતાવી, તેને અનુગત અને વિશ્વસ્ત થઈ રહેવાની પ્રતિજ્ઞા કરી.
એ મેાટા સ્વાત્યાગના કાર્ય માટે સડને મંત્રભુવનમાં ઉચ્ચ આસન મળ્યું અને એવું વિધિધ થયું જે કોઇ સામત સરદારને ભૂમિવૃતી આપવાના દસ્તાવેજ થાય, તેમાં રાણાની સહી સાથે ચંડના ભાલાનુ ચિન થાય.
ચંડનું હૃદય મહત્વ, અસહિષ્ણુત્વ, ઉદારત્ન વીગેરે રૂડાગ્રુષ્ણેાથી વિભૂષિત હતું. તે હકીકત તેના સ્વાત્યાગનાં કાચે જોવાથી સ્પષ્ટ રીતે મલુમ પડે છે. પિતાની ગેરહાજરીમાં નાનાભાઇ મુફૂલનાં મેવાડનાં અને મંત્રી મંડળના મંગળ માટે ચિતામાં ચડે કામ કરવાનું શરૂ કર્યું, પણ તેની રાજ્યશાસન ચઢાવવા નીપ્રણાનીકાથી મુકુલની માના હૃદયમાં વિષવૃક્ષનું ખીજ રોપાયુ, રાજમાતાએ વિચાર્યું જે પુત્રની નાની વયમાં પાતે રાજ્યકાની પાલાચના કરશે. પણ તેની તે આશા પૂર્ણ થઈ નહિ. તેની મનોવેદનાની સીમા પિર સીમા રહી નહી. કુટીલ હિંસાદ્વેષની પ્રોચનાથી તેણે હૃદયમાં કૃતજ્ઞતાને આશ્રય આપ્યું નહિ. ખરેખર
૨૦
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com