________________
રાજા લક્ષ્મણસિંહ, ચિતોડ ઉપર અલાઉદીનને હુમલે ઈ. ૧૪૯ શીય લોકોના હુમલામાંથી મેવાડને રક્ષવા માટે તેણે સ્થાને સ્થાને કિલા બનાવ્યા. ઉપર કહેલી ખીણમાંથી જે પુષ્કળ નાંણા તે પામતે, તે નાણાં, લેક સુખકારી કાર્યમાં તે વાપરતા હતા. વળી દુધર્ષ અલ્લાઉદીનના કરાળ પ્રહારથી જે સઘળાં સુંદર મહેલ અને દેવાલયને ખ્રિસ્ત થઈ ગયાં તેને મરામત કરી, તેને રૂડ રીતે ઝીણે દ્વારા કરવામાં રાણે લાક્ષ, તે સઘળાં નાણાં વાપરતો હતો. સુરસુંદરી પદ્મિનીના સુંદર આ સિ સ્થળને ગઠન પ્રણાલીને અનુસરી તેણે એક મહેલ બનાવ્યે તેને કેટલેક અંશે આજ જેવા માં આવ્યે છે. એ શિવાય, રાણા પુષ્કળ દ્રશ્ય ખરચ એક મોટું બ્રહ્મદિર બનાળ્યું. તે મંદિર અદ્વિતીય અને શ્વર ભગવાન બ્રહ્માના નામેઉત્સષ્ટ હોવાથી તેમાં બીજાદેવ વગેરેની મૂર્તિ સ્થાપી નહોતી તેથી જ તે મંદીર આ વિષિ યાનના કરાળ ગ્રાસથી બચ્યું હોય એમ મ મ પડે છે.
રાણા લાક્ષસે અનેક સંતાનેપેદા થયાં હતાં. તે સંતાન સંતતિએ, રાજય સ્થાનમાં ફેલાઈ જઈ પોતપોતાના નામે એક એક સ્વતંત્ર ગોત્ર સ્થાપેલ છે. તેઓમાં લુણાવત્ અને હલાવત્ લકે વિશેષ પ્રસિદ્ધ થયાં આજ અગુણાપાનેરની પાસેના પ્રદેશ અને આરાવલી પ્રદેશના ગિરિવ્રજના સ્વાધીન ભૂધિકારીઓ તે. લુણાવ અને દુલાવત્ નામે પિતાને પરિશ્ય આપે છે * રાણે લાક્ષના મેટા પુત્રનું નામ ચંડ હતું. અગર કે ચંડ, સમાટે હતા, પ્રણ તે પિતૃરાજ્ય સિંહાસને અભિષિક્ત થયો નહિ. કેવા ઘટના ચકન. આવર્તનથી એ ઉતરાધિકારી૫ણાના ચિરંતન વિધિને વ્યભિચાર થયો અને તેથી મેવાડ રાજ્યમાં કેટલે અનર્થ થયે, તેની યથાર્થ સમાલોચના આવતા અધ્યાયમાં આપણે કરશું.
ચલનની પાસેના કાનોના સારંગદેવત સરદાર અને સિંધુ નદની તીરના શોધારના સામંત સરદારો રાણા લાક્ષના વશમાં પેદા થયેલા છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com