________________
૧૧૦
ટાડે રાજસ્થાન.
અચી શકે તેમ નથી. ભારતવર્ષમાં એ અંતરવિવાદ, પરસ્પર લડાવી, હાલ પણ ભારત સંતાનને ઘણા દુઃખદાયક સાગામાં લાવી મુકે છે તે સમયે કેટલાંક ભારત સંતાન તે અંતરવિવાદથી અકાળે મૃત્યુગ્રાસમાં પડયાં. ઉન્મતની જેમ ભારતવર્ષીય લોકોએ પોતાના સર્વનાશ કરેલો છે. તેને શાક ઉત્પન્ન કરાવનાર દાખલા આજ પણસ્વર્ણ પ્રસુ ભારતભૂમિના હૃદયે ભીષણ શ્મશાન તુલ્ય વિરાજે છે. હાલ પણ ભારત સંતાનના ગ્રહ વિવાદનું એક અપૂર્વ વિચિત્ર ભાવ જોવામાં આવે છે. પરસ્પર વિકાળ મૃતિ ધારણ કરી પરસ્પરનાં લેાહી પીવાની પૃથા ભારત સંતાને અગાઉથી અભ્યાસમાં સીધી છે. તેજ ભારતીય રાજ સમાજની કાયમની નીતિ છે. તેવુ જ ભારતવર્ષના અ ચક્રમાં લખેલ છેતે નીચ દુરાચરણને અનુસરી, તે રજપુતાએ પોતાની કંગના કુંડાર ઘાત કર્યાં, પોતાનાજ સૈાભાગ્યના માર્ગમાં કાંટા રોપી દીધા તેઓની એકી દી તિથી ભારત ભૂમિ વિજાતિ શત્રુના ગ્રાસમાં પડી. સુખનું નદન! શેનીય મરૂક્ષ્મશાનમાં પરિણામ પામ્યું, આજતે રૂઢીના આધારે જામદગ્ન્ય, ક. વીત જુન, ભીષ્મ, દ્ર, ભીમ, પા વિગેરે શુરવીરેાની જનની ભારતભૂમિ શૃંખલાથી શૃંખલિત થઇ પડી હતી.
કે.ડ
પૃથ્વીરાજના પ્રચંડ શત્રુ પત્તનરાજ અને કનોજ મહારાજ સમરસિંહ તરફ શત્રુતા ચલાવવામાં શાંત રહ્યા નહિ. તે માટેજ મહારાજ સમરસિંહું અન્ને રાજા તરફ તલવાર ઉપાડી તે શિવાય તેને પેાતાના મિત્ર પૃથ્વીરાજી સહાયતા માટે રણક્ષેત્રમાં ઉતરવું પડયું નગરકેટના કોઇ સ્થળે સાત કેપ સોનામહાર આવીશકૃત થઇ એમ કહેવાય છે જે:તે મહાર ત્યાં કોઈ સ્થળે દાટી ૨૦ હતી. પૃથ્વીરાજે તે સોના મહે ઋગત કરી જેથી કનાજનારાજાના મનમાં અને અણુહીલવાડપાટણના રાજાના મનદોષ આશકા પેદા થઇ. એક તરફ પૃથ્વ રાજનુ સેનાબળ અધિક હતું અને બીજી તરફ તેને આ પુષ્કળ નાણાં મળ્યાં આર્થ એ બન્ને રાજાએ તેના વિરૂદ્ધ ઉભા થઇ લડાઇમાં ઉત્તરી પૃથ્વીરાજની સાથેજય મેળવે એવી આશા ખીલકુલ તે રાજાઓના મનમાં રહેવા પામી નહી. તાપણ આશ’કામાં ઘેરાઇ પૃથ્વીરાજનું પ્રચર્ડ ખળ અટકાવવા, તેએ શાહુખુદીનની મદદ માગી જે દીવસ તેઓના હૃદયમાં એ સનાશ કરનારી કલ્પનાને ઉદય થયેા તે દીવસથી ભારતવનું અદૃષ્ય ગગન એક ભારે મેઘજાળથી ઢંકાઈ ગયું. શાહબુદ્દીનની વિદ્રેશ દૃષ્ટિ ભારતવષ ઉપર પડી. તે પેાતાના મનેાભીલાષ પૂર્ણ કરવા માટે સુયોગ અને ચાગ્ય તક જોતા હતા. હવે તે સુયાગ અને સારો તક તેની પાસેઆવી ઉભા રહ્યા, આથી હવેતે ધીરજ રાખી શકે ખરો કે ? કનાજ રાજ જયચંદ્રની સાથે મળી જવા, સત્વર તે મેટી સેના લઈ તેના રાજ્ય તરફ ચાલ્યા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com