Book Title: Jain Shasan 1995 1996 Book 08 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
Catalog link: https://jainqq.org/explore/537258/1
JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1
--------------------------------------------------------------------------
________________
–
નમો ચઉવિસાએ તિત્યયરાણ ઉસભાઇ-મહાવીર પ્રજ્જવસાણાણ
શાસન અને સિદ્ધાન્ત રક્ષા તથા પ્રચારનું પત્ર
37.
TO
૭)
જા न शासन
અઠવાડિક
૧૯
વર્ષ ૮ અંક ૧-૨-૩
૮મા વર્ષના પ્રારંભે વિશેષાંક જૈન રત્ન શ્રમણોપાસકો
પરમ ઉપકારી ગુરૂદેવ શ્રી વિજય જિનેન્દ્ર સૂરીશ્વરજી મહારાજના ઉપદેશથી સ્વ. શાહ ધરમશી નથુભાઇ (કાનાવુંશ-હાલાર) તથા તેમના પૌત્ર સ્વ. ચન્દ્રકાન્તભાઇ તથા સ્વ. નરેન્દ્રભાઇ જુઠાલાલભાઇના શ્રેયાર્થે શ્રીમતી પાનીબેન ધરમશી તથા શાહ જુઠાલાલ ધરમસી તથા શ્રીમતી યશોદાબેન જુઠાલાલ શાહ પરિવારની શુભેચ્છા.
14 WHITTINGTON WAY PINNER MIDDX LONDON HAS GUT (U.K.)
16
શ્રી જૈન શાસન કાર્યાલય, શ્રુત જ્ઞાન ભવન, ૪૫, દિગ્વિજય પ્લોટ, જામનગર, સૌરાષ્ટ્ર, INDIA PIN-361005
Page #2
--------------------------------------------------------------------------
________________
હાલારદેશાધ્યાપક દ્.આશ્રી વિજયકૃત શ્રીરજી મહારાજની પ્રેરણા મુજબ સ્થાપન અનૅ સિદ્ધાન્ત
www
તથા પ્રચારજી -
જન કહાની
www
અઠવાડ્રિક • માારાા વિશા થ, શિવાય ચ મયાય આ
-તંત્રીઓઃમૅમચંદ મેઘજી ગુઢકા (મુંબઈ) હેમેન્દ્રકુમાર મનસુખલાલ શાહ (રાજકોટ) સુરેશચંદ્ર કીરચંદ ભેઠ
(વ)
નગઢ) અનાવૃંદ પદ્મસી મુઢ
વર્ષ ૮ ૨૦૫૧ શ્રાવણ વદ પ્ર. ૧૨ મંગળવાર તા. ૨૨-૮-૯૫ [અ’ક-૧-૨-૩ : સાત્ત્વિક શિરામણ મહાશ્રાવક શ્રી સુદર્શન શેઠ :
-પૂ. આ. શ્રી વિ. રામચંદ્રસૂરીશ્વરજી મહારાજા
જે સદાચારના અધિકારી હેાય. એનામાં એકદમ અનાચાર આવે નહિ. સદાચાર એનાથી એકદમ ખસે નહિ. આ સદાચાર કેમ બરાબર સમજાતા નથી ? ગળે કેમ ઉતરતા નથી ? કારણ એજ છે કે-પ્રતિકૂળતાના વૈપિણા સાથે અનુકૂળતાનું અ ́િપણું વધા છે.
સભા॰ અનુકૂળતા મેળવવી જ નહિ ?
જબરજસ્ત
પુણ્યાત્મા શ્રી સુંદČનના પ્રસંગ વિચારી જુએ. શ્રી સુદર્શનનું નામ આજે પણ સદાવ્યારી પુરૂષસિ’હુ તરીકે લેવાય છે. શ્રી સુદર્શનની સદાચારી તરીકેની ખ્યાતિ છે. શ્રી સુદર્શન એટલે સદાચાર સેવનારાએ માટે આદ. શ્રી સુદર્શનની આ નામના, આ ખ્યાતિ, આ પ્રતિષ્ઠા પાછળ કયી વસ્તુ હતી ? વિચારીજીએ કે-શ્રી સુદર્શને જે સદાચાર સાચવ્યા છે, તે શ્રી સુદન જે પૌલિક અનુકુળતાના અથી હોત તા સાચવી શકત ? શ્ર સુદર્શન જો અનુકૂળતાના અથી હાત, તા તેમણે જે સદાચાર સાચવ્યા તે સાચવી શકત નહિ. અનુકુળતાના અસ્થિથી નથી તે સાધુપણું વાસ્તવિક રીતિએ પાળી શકાતું, નથી તે શ્રાવકપણુ` વસ્તુતઃ પાળી શકાતું કે નથી તેા તેનાથી સમ્યગ્દષ્ટિ માટે વિહિત આચારાદિનુ, યોગ્ય રીતિએ પાન કરી શકાતુ ! અનુકૂળતાનું અસ્થિ પણુ' સાધુને સાધુપણામાં ટકવા દે નહિ અને શ્રાવકને શ્રાવકપણામાં ટકવા ? નહિ : કારણ કે-ધીરે ધીરે તે આત્મા નીચે પડતા જાય અને જો સુયેગ્ય આલંબન ન મળી જાય તે પરિણામે સાધુ સાધુ ન રહે અને શ્રાવક
શ્રાવક ન રહે!
Page #3
--------------------------------------------------------------------------
________________
૨ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક) શ્રી જૈન શ્રમણે પાસકરને વિશેષ ક છે
અનુકૂળતાનું અર્થિપણું ન જોઈએ. સો પ્રતિકૂળતા વેઠી શકે એમ ન બને. પતિકૂળતા વેઠવાની તાકાતના અભાવે અનુકુળતાની ઈચ્છા થવી સહજ છે, પણ ગલિક છે 5 અનુકુળતા દયેયરૂપ બની ન જાય તેની ખાસ કાળજી રાખવી જોઇએ મોક્ષધ્યેય સિદ્ધ છે છે કરવાને માટે જરૂરી અનુકૂળતાની ઈરછા, એ વસ્તુતઃ અનુકૂળતાનું અર્થિપણું નથી. અનુ આ કૂળતાનું અર્થિપણું તે છે, કે જેના યોગે આત્માની દિશા જ પલટાઈ જાય. અલિપણું છે
તે ધર્મનું અને મોક્ષનું જ હોવું જોઈએ. ધર્મનું અર્થિપણું પણ મેક્ષના અર્થ પણ છે R માંથી જન્મેલું હોવું જોઈએ. આથી પૌગલિક અનુકૂળતાનું અર્થિપણું આત્માને ધર્મ છે * માર્ગથી ભ્રષ્ટ કરનારૂં છે, એ વાત સ્પષ્ટ થઈ છે. અનુકૂળતા મળી જાય અને ભે ગવાઈ 6 જાય એ વસ્તુ જુદી છે કે જયારે એનું અર્થિપણું જાગે, કેઈપણ રીતિએ એ મેળવવી છે છે એમ થાય, એ વસ્તુ ન્યારી છે. માના અથિએ તો પગલિક અનુકૂળતાના અથી નહિ, 8 છે પરંતુ વેરી બની જવું જોઈએ. દિગલિક વસ્તુ માત્રની ઈચ્છા અગ્ય છે, એમ લાગી છે જવું જોઈએ.
સદાચારના પાલન માટે શ્રી સુદર્શનની નામના જમ્બર છે. શ્રી સુદર્શ પકકા છે 4 શીલસંપન તરીકે પંકાયા છે. શીલને આદર્શ રજુ કરવાને માટે મુખ્યત્વે આ પુણયા
ત્માનું નામ પણ લેવાય છે. જે પ્રસંગના વેગે શ્રી સુદર્શને આવી ઉત્તમાં ઉત્તમ છે. કેટિની નામનાને પામી શકયા છે, તે પ્રસંગ સામાન્ય કેટિને નથી. આપણને જરૂર ? ને લાગે કે-અનુકુળતાને અથી આવા સંગમાંથી આ રીતિએ અણીશુદ્ધ બહાર નીકળી છે { શકે નહિ.” પહેલેથી છેલ્લે સુધી શ્રી સુદર્શને જેવી મકકમતા દર્શાવી છે અને સદા 1 ચારના સેવનમાં જે લેશ પણ ખલના થવા દીધી નથી, તે જે બરાબર વિચારાય, તે છે [ સમજાય કે-પગલિક અનુકૂળતાનું અર્થિપણું ગયા વિના આમ બનવું એ શક્ય નથી.
એક બાઈની પ્રપંચજાળથી શ્રી સુદર્શનના સદાચારની કસોટી થવા પામી છે. શ્રી છે છે સુદર્શનની સાથે તે નગરીના પુરહિતને ગાઢ મૈત્રી હતી. શ્રી સુદર્શન સાથે પુરોહિતને ! છે એવી મિત્રાચારી થઈ ગઈ હતી કે-મોટે ભાગે પુરોહિત શ્રી સુદર્શનની પાસે જ રહેત. છે છે આના વેગે, પિતાનાં નિત્ય કર્મોને પણ તે પુરોહિત ઘણીવાર ભૂલી જતે.
પુરહિતની આ હાલત જોઈને, તેની પત્ની કપિલાએ એકવાર પૂછયું કે-નિત્યકર્મોને પણ ભૂલી જઈને તમે ક્યાં આટલે બધે વખત ગુમાવે છે?
પુરેહિતે કહ્યું કે હું બીજે કયાંય નથી જ, પણ મારા પરમ મિત્ર સુદર્શનની ? પાસે જ હું હેઉ છું?” ૧ સુદર્શનનું આટલું બધું આકર્ષણ છે–એમ જાણ્યા બાદ સુદર્શન કેણ છે, એ છે
Page #4
--------------------------------------------------------------------------
________________
પર્વ ૮ અંક ૧-૨-૩ તા. ૨૨-૮-૫ :
જાણવાની ઇચ્છા થવી એ સહજ છે. આથી કપિલાએ પૂછયું કે-એ સુદર્શન કેણુ?'
કપિલા-એ સુદર્શન કેણુ?'-એમ પૂછે છે, એથી પુરે હિતને આશ્ચર્ય થાય છે. ઇ. પુરોહિત કહે છે કે-“સજજનેમાં અગ્રેસર એવા મારા મિત્ર સુદર્શનને જે તું ન જાણતી છે હે, તે તું કાંઈ જ જાણતી નથી. ખેર, હવે વણી લે. ઋષભદાસ શ્રેષ્ઠીને તે પુત્ર છે. ? મહા બુદ્ધિશાળી છે. રૂપમાં તે કામદેવ જેવું છે. તેની કાતિ ચન્દ્ર જેવી છે. સૂર્યાસ્ત છે છે તે તેજસ્વી છે. મહાસાગર માફક તે ગંભીર છે અને ક્ષમામાં તે મુનિ શ્રેષ્ઠ દેવે છે.
એનામાં દાનગુણ એ છે કે-ચિંતામણિરત્ન યાદ આવે : માણિકયનું ઉત્પત્તિસ્થાન છે રહણચલ છે, તેમ તે ગુણોત્પાદક સ્થાન જે છે ? વળી એ એ પ્રિયાલાપી છે કે* જાણે અમૃતને કુંડ જોઈ લે ? ખરેખર, તે આ વસુધાના મુખ માટે ભૂષણરૂપ છે ! છે એના બીજા સઘળા ગુણે તે દૂર રહ્યા, પણ એનામાં શીલગુણ અદ્દભુત છે! એ ગુણ-8 ૪ ચૂડામણિ સુદર્શનનું શીલ લેશ પણ ખલનાને પામતું નથી !'
વિચાર કરતાં આવડે તે આ પ્રસંગ પણ બેધદાયક છે. શ્રી સુદર્શનની ત્રિનું પરિણામ એ આવ્યું કે-પુરહિત શ્રી સુદર્શનના ગુણેથી મુગ્ધ બની ગયે. પરિચય વધે છે તેમ પૂજ્યબુદ્ધિ વધે, બહુમાન વધે, ગુણરાગ વધે, તે એ પણ ઉત્તમતાની એક પ્રતીતિ ? માં છે. તમારી સાથે કેઈને સામાન્ય મિત્રાચારી થાય, તે એ , તમારે માટે કેવા વિચારો છે
ધરાવનારે બને ? એને લાગે ખરું કે- જેનેનું જીવન નીતિમય હોય છે?” સામાને છે એમ થાય કે- જેને સદાચારપરાયણ હોય છે?” તમારા પરિચયથી સામાના હૃદયમાં 8 તમામ માટે બહુમાન જાગે કે બહુમાન જાગ્યું હોય તેય ઘટવા માંડે? શ્રી સુદર્શનનું છે જીવ કેવા ઉંચા પ્રકારનું હશે, કે જેથી પુરોહિતને એમ લાગ્યું કે-સુદર્શને ગુણચૂડા- 5 મણિ છે? તમારે મિત્ર તમારી પ્રમાણિક્તા માટે, તમારા સદાચાર માટે, તમારી ઉદારતા છે માટે તમારી સદભાવના માટે સાચા હૃદયથી પ્રશંસા કરી શકે, એવું જીવન તમે ? { કેળવ્યું છે? એવું જીવન કેળવવાને વિચાર સરખેય કદિ કર્યો છે? શ્રી સુદર્શનની છે આ કથા એ ઘણીવાર સાંભળી હશે, પણ કેને એમ થયું કે-જી સુદર્શનની આવી ૧ છાપ પુરોહિત ઉ૫૨ શાથી પડી? મારા પરિચયમાં આવનાર ઉપર મારી છાપ કેવી પડે 4 છે? ઉત્તમ છાપ આપે આપ પડે એવું જીવન જીવવાને મારે શું કરવું જોઈએ ?” આ ન જતિને વિચાર કરવાની ફુરસદ જ કેને છે?—એમને? જે કાંઈ વાંચે અગર સાંભળે છે તે માત્ર જાણવા જ ખાતર નહિ, પણ એને પોતાના જીવનમાં અમલ કરવા ખાતર વાંચ અગર સાંભળો. ઉત્તમ આત્માઓનાં જીવને જાણીને એ નકકી કરે કે-“આપણે આપણા
જીવનને થ્રી રતિએ આવું ઉત્તમ કટિવું બનાવી શકીએ ?' અને આવું નકકી કરીને કે એ માટે પ્રયત્નશીલ પણ બને.
Page #5
--------------------------------------------------------------------------
________________
: શ્રી જૈન શાસન (અઠવાડિક) શ્રી જૈન શ્રમણે પાનકરને વિશેષાંક છે
પુરોહિતની પ્રશંસાથી અહીં પરિણામ વિપરીત આવે છે ! શુ માં અને રૂપમાં 8 જેને જેટે ન મળે એવા શ્રી સુદશન છે, આવું સાંભળીને કપિલા કામવિહ્વલ બની જાય છે. કામાતુર બનીને કપિલા શ્રી સુદર્શનને પિતાની પાસે લાવવા ઇરછે છે અને શ્રી સુદર્શનની સાથે ભોગ ભોગવવા ઇચ્છે છે. પણ આ ઈચ્છાને સફળ કરવી એ કાંઈ સહેલું કામ છે? કપિલા મુંઝાણી કે-“એને કયી રીતિએ ફસાવે ?'
શ્રી સુદર્શનને ફસાવવા માટેની યુક્તિ કપિલા શોધે છે. તે દરમાનમાં જ રાજાના છે 1 હુકમથી પુરોહિતને અચાનક બહારગામ જવાનું થાય છે. - કપિલા આ તકનો લાભ લેવાનું નકકી કરીને સીધી જ શ્રી સુદર્શનને ઘેર આવે છે. જે
શ્રી સુદર્શન આમ તે માને નહિ, એટલે કપિલા કહે છે કે આપના મિત્ર I અત્યત બીમાર થઈ ગયા છે, એથી જ આજે અહીં આવ્યા નથી. આપના વિરહના ઇ ગે તેમની બીમારી બેવડાઈ રહી છે અને એથી જ આપના મિત્રે આપને લાવી લાવવાને માટે મને એકલી છે ! આપના મિત્ર આપને યાદ કરી રહ્યા છે.”
કપિલાએ આ વાત એવી રીતિએ કહી કે-શ્રી સુદશને એ વાતને સાચી માની છે. લીધી. “આમાં કાંઈક કપટ હશે તે ?”—એવો વિચાર સરખેય શ્રી સુદર્શને આવ્યો નહિ.
શ્રી સુદર્શને કહ્યું કે હું તે જાણતા નથી કે પુરોહિત બીમાર છે.' એમ કહીને છે I તરત જ શ્રી સુદર્શન પુરોહિતને ઘેર ગયા.
પુરહિતના મકાનમાં પેસતાં પેસતાં જ શ્રી સુદર્શન કપિલાને પૂછે છે કે-“મારે ? મિત્ર કયાં છે
કપિલા કહે છે કે–આગળ જાવ, આપના મિત્ર સુઈ ગયા છે.' - થોડે આગળ ગયા પછી ફરીથી શ્રી સુદને પૂછ્યું કે-અહી પણ પુરે હિત છે નથી. તે શું તે કાંઈ બીજે ગમે છે ? છે કપિલા કહે છે કે-“તેઓ બીમારીને લીધે પવન વિનાની જગ્યામાં સુઈ ગયા છે, જ
માટે તમે અંદરના કુલ એડરામાં જાવ. તમારા મિત્ર ત્યાં છે.' ( શ્રી સુદર્શનને હજુ પણ કશી શંકા પડતી નથી. I' સજજન આત્માએ સ્વયં અમાયી હોય છે, એટલે સામાન્ય રીતિએ તેઓ સામામાં છે | માયા હેવાની શંકા કરતા નથી.
શ્રી સુદર્શન છેક અંદરના ઓરડામાં જાય છે. ત્યાં પણ પુરે હિતને નહિ જેવાથી, જે શ્રી સુદર્શન હજુય સરલ આશયથી કપિલાને પૂછે છે કે-“પ્રહિત કયાં છે?'
Page #6
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૮ અંક ૧-૨-૩ તા. ૨૨-૮-૯૫ :
આ તરફ કપિલા મકાનનાં બારણાં બંધ કરી ૐ છે, કામને ઉદીત ચેનચાળા શરૂ કરી દે છે અને કામક્રીડા કરવાની નિર્લજજ માંગણી કરે છે. શ્રી સુČન સઘળી સ્થિતિ કળી જાય છે.
શ્રી સુદČને જોયુ* કે- આ તે મહા પ્રપ`ચ છે. હવે આમાંથી બચવને માટે કાંઇક બુદ્ધિના ઉપયાગ કરવા પડશે.'
• પ
સીધી રીતિએ સમવવાથી કપિલા માની જાય તેમ હતી સુદન હસીને કહે છે કે અરે મુખી`! તે મોટી ભૂલ કરી છે. જે મને અહીં લઈ આવી છે, તે કામને માટે તા હુ નકામા છું. હું... તે મારા પુરૂષવેષથી તું છેતરાઇ છે !”
કરનારા
નşિ, એટલે શ્રી
કામને
માટે તું નપુંસક છું અને
શ્રી સુકનના આ જવાબ સાંભળતાની સાથે જ કપિલાના કામાવેગ ગળી જાય જાય છે! એ તે ઠંડી જ થઇ જાય છે! કેટલી મહેનત અને કેવું પરિણામ ?
આટલા પછી પણ પાતાની મૂર્ખાઈ ઉપર નહિ ચીઢાતાં તે શ્રી સુદર્શન ઉપર ચીઢાય છે. જેમ કપટ કેળવીને લાવી હતી, તેજ શ્રી સુદČનને કપિલા કહે છે કેઅહીંથી ચાલ્યા જા !' અને એમ કહીને ઘરનાં બારણાં ઉઘાડી દે છે. શ્રી સુદન તે શીવરક્ષણુ માટે મનમાં ખૂ થતા રવાના થઈ જાય છે.
તમને લગે છે કે- શ્રી સુદર્શને કપિલાને આવા ઉત્તર આપવામાં ભૂલ કરી હતી? આજના કહેવાતા નગ્ન સત્યવાદિએ શ્રી સુઇ નને જુઠ્ઠા કહે, તેા નવાઈ પામવા જેવુ' નથી. નાન સત્યવાદી શ્રી જૈનશાસનને પામેલા જ નથી, શ્રી જૈનશાસનમાં નગ્ન સત્યવાદી માને સ્થાન છે જ નહિ, શ્રી જૈનશાસનમાં ખેાલકુ તે સાચુ ખેલવું એ નિયમ જરૂર છે, પણ જે સાચું હાય તે બધુ ખેલવુડ જ એવા નિયમ નથી. જેટલું સાચુ' તેટલું બધું જ બેાલવું, એવા નિયમ આ શાસનમાં નથી. નિયમ એ કે-મુસાવાયાએ વેરમણ'.' મૃષાવાદ એલવુ નહિ. બાલવુ જરૂરી હોય તો અસત્ય ખેલવુ નહિ, પણ જેટલુ સત્ય તેટલુ બધુ જ મેલવુ' એ નિયમ નહિ, વગર અગ્નિએ હોળી સળગાવવી હાય તેા જેટલુ' સાચુ હોય તેટલું બેલવુ`. નગ્ન સત્ય એટલે દિવાસળી વિના સળગે તેવા અગ્નિ. નગ્ન સત્યાદિ કજીયાના શમાવનારા તેા નથી જ, પણુ ભય કર કજીયાએને સળગાવનારા છે. નગ્ન સત્યવાદિતા હોય ત્યાં ગભીરતા આદિ ગુણા ઢકે શાના નગ્ન સત્યવાદિતા સ્વીકારવામાં આવે, તા તે કેકનાં જીવના પાયમાલ જાય. નગ્ન સત્યવાદી ઘ૨માં બને તે ઘરમાં હોળી સળગે. પેઢીમાં નગ્ન સત્યવાદી બના
થઈ
Page #7
--------------------------------------------------------------------------
________________
: શ્રી જૈન શાસન (અઠવાડિક) શ્રી જૈન શ્રમણુપાસક રને વિશેષાંક
તે! ખબર જ પડી જાય. આજે તે નગ્ન સત્યના નામે 'ભ ખેલાય છે. બીજાઓને માટે જે નિયમ લાગુ પાડો છે, તે જો ઘરમાં મા-બહેન-વહુ-બેટી વિગેરેને માટે લાગુ પાડો તા માલુમ પડે
{:
ત્યારે જેટલુ` સાચું તે બધુ... એલવુડ જ એ નિયમ નહિ, પણ માલવુ' તે સાચું જ ખેલવુ': અથવા તેા કહેા કે-બેલવું તે અસત્ય નહિ જ ખેાલવુ' એ નિયમ! એ માટે તા સાચુ' કાને કહેવાય, અને ખાટુ' કોને કહેવાય, એનુ તત્ત્વજ્ઞાનિએએ પૃથકરણ કર્યું. હકી કતમાં તનસાચુ હોય, છતાં પણ કેટલુંક એવુય હાય છે કે-જે એલીએ તે મૃષાવાદના ઢોલ લાગે અને દેખાવમાં ખેાટુ' લાગે તેવુ' પણ કાઇક વાર એવુ ય હાય છે -જે બાલનાર અસત્યવાદી ન ગણાય. તત્ત્વજ્ઞાન ભણ્યા વિના, તત્ત્વજ્ઞાનિએના પરિચય કર્યા વિના, માત્ર દુન્યવી દોડધામમાં અને દેવ-ગુરૂ-ધર્મ ને ભાંડવામાં કાબેલ બનવાથી આ નહિ સમજાય. એમ ને એમ તે અજ્ઞાનમાં સડી જવાશે: સદાચાર આવશે નહિં અને દુરાચાર ટળશે નહિ.
શ્રી સુક્રને કપિલાને કહ્યું કે-‘હું નપુ ́સક છું' અને ખરેખર, ત્રં સુદર્શન પર "ના યાગને માટે નપુ ́સક જ હતા ! કપિલાએ ખીજાઇને બારણાં ઉઘાડયા એટલે ઝટ શ્રી સુદર્શન બહાર નીકળી ગયા. તરકદ્વારમાંથી બહુ ઘેાડે મૂકાયે’-એમ વિચારતા શ્રી સુદન ઉતાવળે પગે પોતાને કાને આવી પહોંચે છે. વધુમાં, શ્રી સુન આવી આકૃતથી ભવિષ્યમાં ખેંચી શકાય એ માટે પ્રતિજ્ઞા કરે છે કે
માત: વર વગૃહે, યાયામ વષિવેલઃ ।'
હવેથી કયારેય પણ પારકાના ઘરમાં એકલા જવુ નહિ.' આવે નિયમ શ્રી સુદન કરે છે! અનાચારના આગમનને સંભન્ન દેખાયા, એટલે તરત જ એને ઉપાય કરી લીધા. પોતાના સદાચારને જાળવવાની કેટલી કાળજી હશે ? આજે તે નષ્ઠિક બ્રહ્મચર્ય, બ્રહ્મચર્યની દૃઢતા, આત્મા ઉપર કાબુ હોય તે સ`યોગ શું કરે?' આવી આવી વાત કરીને અનાચારોને આમંત્રણ અપાય છે! એ રીતિએ સદાચારને સાચવવાની સાવચેતી રાખનારાઓને હલકા પડાય છે અને દુરાચારના ચાવ કર ય છે! શ્રી સુદન ઓછા મકકમ છે કે આછા સત્ત્વશીલ છે એમ નથી, પણ જયાંથી અનાચાર આવવાના સ’ભવ દેખાય ત્યાંથી ખસી જવુ' એ વાત છે. હવે એ વિચારીજીએ કેશ્રી સુદર્શન ને પૌદ્ગલિક અનુકૂળતાના અથી હેાત, અનુકૂળતાના અનથી બનેલા ન હોત, તેા તેઓ આ સાગમાં સદાચાર જાળવી શકત ખરા ? અનુકૂળતાના અસ્થિને તા આવા પ્રસ ́ગે સદાચારને નેવે મૂકતાં વાર ન લાગે.
Page #8
--------------------------------------------------------------------------
________________
વર્ષ - અંક ૧-૨-૩ : તા. રર-૮-૯૫ :
"
<
<
<
<
-
હજુ આગળ જૂઓ. શ્રી સુદર્શન પરસ્ત્રી માટે નપુંસક છે, પણ વસ્તુત: નપુંસક ક છે એમ નથી. શ્રી સુદર્શન તે અનેક દીકરાઓના બાપ છે, પણ કપિલાને એ વાતની 1 કશી જ ખબર નહતી અને એથી જ એ આફતમાંથી શ્રી સુદર્શન ઝટ છૂટી શકયા. છે | હવે નવી આફત ઉભી થાય છે.
- એક વાર એવું બને છે કે-રાજાએ ઈન્દ્રમહત્સવ જ છે. જે ઉદ્યાનમાં 8 ઈન્દ્રમોત્સવ છે, તેમાં પુરોહિતની પત્ની કપિલા સાથે મહારાણી અભયા પણ જઈ રહી છે
છે. બીજી તરફ શ્રી સુદર્શનની પત્ની મનેરમા પણ પોતાના છ પુત્રોની સાથે તે ન ઉદ્યાનમાં આવે છે.
રૂપલા વણ્યના ભંડાર સમી મનેરમાને જોઈને કપિલા મહારાણી અભયાને પૂછે છે ? છે કે હે મિનિ ! આ કેવું છે?'
અભયાએ કહ્યું કે તું આનેય એળખતી નથી? સુદર્શનની એ ગૃહિણી છે.'
આ સાંભળીને કપિલાને આશ્ચર્ય થાય છે. એ કહે છે કે-રવી! જે આ સુદ.. 1 નાની ગૃહિણે હેય, તે તે આનામાં ઘણું જ કુશળતા એમ કહેવું પડે ?
રાણીએ કહ્યું કે-“આનામાં કયી કુશળતા છે ?' કપિલાએ કહ્યું કે-“એજ કે એણે આટલા બધા પુત્રને જગ્યા છે !'
રાણી કાંઈ જાણતા નથી એટલે સમજી શકતી નથી ? એથી તે કહે છે કે જે છે છે સ્ત્રી સ્વાધીનપતિકા છે, તે યદિ પુત્રને જાણે તે તેમાં કુશળતા શી છે?”
કપિલ કહે છે કે- દેવી ! તમારી વાત સાચી છે, પણ એ તે ત્યારે બને છે ? કે જયારે પતિ પુરૂષ હોય! સુદર્શન પુરૂષના વેષમાં રહેલે પુરૂષ નથી પણ પડક છે! છે
- રાણી પૂછે છે કે-“એ તે કેમ જાણ્યું ? - રણુએ પૂછયું અને કપિલાએ બધી હકીકત કહી દીધી ! આ વસ્તુ જે અહીં જ ! અટકી હોત. તે તે વાંધો નહતો, પણ અહીં તે વાત આગળ વધી.
રાણી કહે છે કે જો તું કહે છે તેમ હેય, તે તે તું છેતરાઈ ગઈ છે! મૂઢ! સુદર્શન ૫ડક છે એ વાત સાચી છે, પણ તે પરસ્ત્રીઓ માટે ! સ્વસ્ત્રી માટે નહિ ?
કપિલાને આ સાંભળીને અત્યંત ખેદ થાય છે. એના હૈયામાં ઈષ્ય જમે છે. 8 { એ કહે છે કે-હું મૂઢ છું તે છેતરાઇ, પણ તમે તે બુદ્ધિવાળાં છે ને? તે બુદ્ધિ-છે છે શાલી એવાં તમારામાં શું વધારે છે?'
જ
Page #9
--------------------------------------------------------------------------
________________
૮:
: શ્રી જૈન શાસન (અઠવાડિક) શ્રી જૈન શ્રમણ પાસક રને વિશેષાંક |
કપિલા ઈષ્યથી બેલી, પણ કપિલાનાં એ વચનેએ, અભયામાં ગવ પેદા કરી
છે.
અભયાએ કહ્યું કે “મુગ્ધ! રાગથી જો મે હાથ પકડ હેય તે જડ પત્થર | * પણ પીગળી જાય તે પછી સંજ્ઞાવાળા પુરૂષને માટે તે કહેવાનું જ શું હોય? 1 કહે, આ ગર્વ કરવાની કશી જ જરૂર હતી? એક સદાચારી અ માં ન હસાય તેમાં ગભરામણ શી? પણ નહિ, વિષય અને કષાય એ બેને આધીન બનેલાઓને એ ખ્યાલ !
જ હેતું નથી. કપિલા શ્રી સુદર્શનને ફસાવી ન શકી તેમાં અભયા કપિલાને મુખ કહે છે છે અને કપિલા ઈર્ષાવાળી બને, એ મોહના ચાળા સિવાય કાંઈ નથી. સદાચાને સાચે છે. પ્રેમ અતરમાં જાગે ન હોય, એથી આવું બને તેમાં નવાઈ નથી.
અભયાનાં ગર્વભર્યા વચન સાંભળીને, ઈર્ષોથી કપિલાએ કહ્યું કે- દેવી ! એ { ગર્વ ન કર ! જો એ ફક જ હોય તો સુદર્શન સાથે રમ!'
કપિલાના કથનથી અભયારે ગવ ઉલ્ટા વધી પડયે. એણે કહ્યું કે-એમ છે ? ! - તું સમજી લે કે-હું સુદર્શનની સાથે રમી જ ચૂકી. વિદગ્ધ રમણીઓએ કઠેર વનવાસી{ આવે અને તપસ્વીઓને પણ ફસાવ્યા છે, તે આ તે મદુ મનવાળે ગૃહસ્થ છે !' આટલું કહીને અહંકારના આવેશમાં ભાન ભૂલેલી અભયાએ પ્રતિજ્ઞા કરી કે- 8
સમયfમ ન થશે, પ્રવિણામિ તવાડ નમ !” શ્રી સુદર્શનને જે હું ફસાવી શકું નહિ, તે હું અગ્નિમાં પ્રવેશ કરે !—એવી છે પ્રતિજ્ઞા અભયા કરે છે ! આ બનાવ કેટલો વિચિત્ર છે ? એક સામાન્ય વાનમાંથી કેવું ? વિષમ પરિણામ આવે છે, એ વિચારવા જેવું છે. વળી એ પણ વિચારવા જેવું છે કે છે અહંકાર અભયાના પતિવ્રતાપણાના ખ્યાલને પણ ભૂલાવી દે છે. એને એ વિચાર નથી ! આવતે કે-આ રીતિએ હું મારી કુશલતા બતાવવા જતાં દુરાચાર તરફ ઘસડાઈ રહી છે છું' જેણે પોતાના જીવનમાં સદાચારને અખંડિત રાખો હોય, તેણે કષાયની આધીન તાથી પણ બચાવાની જરૂર છે. વિષયવાસના અને કષાયવૃત્તિઓને ઉત્તેજન મળે તેવી
સામગ્રીથી સદાચારના અથિએ બચતા રહેવું એ જરૂરી છે. અભયાને ખરું જોતાં તે જ | કપિલા તરફ તિરસ્કાર પેદા થ જોઈતું હતું અભયારે એમ થવું જોઈતું હતું કે- આ છે | કેવી દુરાચારિણી છે કે એક સદાચારિને ફસાવવા તેણે આવું કપટ કર્યું ! તેમજ કેવી ? છે નફફટ પણ છે કે-એ પાપને આ રીતિએ પ્રકાશતાં પણ શરમાતી નથી ! ! કપિલા ! છે પણ એવી રીતિએ બેત્યે જાય છે કે-અભયા ઉભાગમાં આગળ ધપે જ જાય ! ખરે.
Page #10
--------------------------------------------------------------------------
________________
૧
વર્ષ ૮ અંક ૧-૨-૩ તા. ૨૨-૮-૫ :
છે ખર જે સ્ત્રીએ પોતાના શીલની કિંમત પોતાના જીવન કરતાં પણ વધારે આંકતી ન હોય, તે સ્ત્રીઓએ કપિલા જેવી સ્ત્રીઓના સંસર્ગમાત્રથી પણ દૂર રહેવું જોઈએ. એ છે છે પણ સમજી લેવું જોઈએ કે-પપુરૂષને ફસાવવામાં કુશલતા નથી, પરંતુ ગમે તેવા કે સંગમ. પણ પિતાના શીલને સાચવી લેવું, એજ સાચી કુશલતા છે.
આ બનેએ આ રીતિએ શ્રી સુદર્શનને માટે તે આપત્તિને પ્રસંગ જ ઉભો કરી દીધે હતો. કારણ કે-તેવા પુણ્યાત્માને ફસાવવાની પ્રવિજ્ઞા થઈ હતી ! ચઢેલાને કે ? ચઢતાને પાડવાની પ્રતિજ્ઞા કરનારા શ્રાપરૂપ જ છે, છતાં આજે પાડનારા ઓછા નથી. ચઢતાને પડે અને પડતાનાં ઢોલ પીટે, એ આજે કેટલાકે ધંધે લઈ બેઠા છે. ૨ એમને સદાચારની કિંમત નથી. એમના જીવનમાં સદાચાર નથી. સદાચારને સેવ- 8 નારા અને વખાણનારા બને, પણ દુરાચારને માગે કઈ દેરાય એવી એક પણ પ્રવૃત્તિ છે
ન કરે ! સદાચારના દુશ્મન, એ દુનિયાના દુશ્મન જ છે. સદાચારને સાચવવાની દરેક તે સામગ્રી એવી મજબૂત બનાવે કે–સદાચાર જરાપણ ખલિત થવા પામે નહિ.
પિતાના સ્થાને પાછા આવ્યા પછીથી અભયાએ પિતાની પ્રતિજ્ઞાની વાત તેની જ 8 પાસે રહેલી પિડિતા નામની ધાત્રિકાને કરી. રાણીઓની પાસે જે ધાત્રીઓ હોય છે, તે છે છે બહુ ચતુર હોય છે. રાણીએ ઘણી ખરી બાબતમાં એની મદદ અને સલાહ લે છે. 8 છે અભયાએ જ્યાં પ્રતિજ્ઞાની વાત કરી, એટલે ધાત્રીએ કહ્યું કે-“તે ઠીક કર્યું નહિ. તને છે આ મહાન આત્માઓની દૌર્યશક્તિની ખબર નથી. તારી આ પ્રતિજ્ઞાને ધિક્કાર હો ! અન્ય ? છે પણ શ્રાવક નિત્ય પરનારીસહદર હોય છે, તે આ મહાસાવશિરોમણિ એવા શ્રી સુદ- ૨ છે શનને માટે તો કહેવું જ શું ? બ્રહ્મચર્યરૂપ મહાધનવાળા સાધુએ જેના ગુરૂઓ છે. છે અને ગુરૂ શીલાદિને જે ઉપાસક છે, તે અબ્રહ્મ કેમ જ કરે ? સદા ગુરૂકુલમાં રહેનાર 8 8 અને ધ્યાન તથા મૌનને આશ્રય કરનાર તેને લાવો કે ખસેડવો એ કેમ જ બને ? 8 ફણિધરના મસ્તક ઉપ૨નું રત્ન લેવાની પ્રતિજ્ઞા કરવી તેય સારી છે, પણ સુદશર્નને 8 ૬ શીલથી ભ્રષ્ટ કરવાની પ્રતિજ્ઞા ભુંડી છે!”
ધાત્રીએ જે કર્યું તે ઠીક કર્યું છે ને ? શ્રાવકે પરનારી સદર હેય, એ છાપ છે 8 શ્રાવકે જયાં જયાં વસે ત્યાં ત્યાં હોય કે નહિ? શ્રાવકો એટલે કોના સેવક ? વીતરાગ છે છે જેના દેવ અને નિગ્રંથ જેના ગુરૂ! આવા દેવ-ગુરૂને સેવવાને દાવો કરનારા શ્રાવકે છે શું એવા પામર હોય કે-પરનારી સહેદરપણાની પણ છાપ ન પાડી શકે ! 8 ધાત્રીએ કહ્યું પણ અભયાએ તે એક જ વાત કરી કે-એક વાર તું સુદર્શનને છે
અહીં લઈ આવ. પછી બાકીનું હું પતાવી લઈશ.”
Page #11
--------------------------------------------------------------------------
________________
છે ૧૦ : : શ્રી જૈન શાસન (અઠવાડિક) શ્રી જૈન શ્રમણોપાસકરને વિશેષાંક
ધાત્રી આખર તે નકર જ હતી. તેણે કહ્યું કે-એક ઉપાય છે. પર્વદિવસે સુદછે શન શુન્ય ઘર આદિમાં કાત્સગ કરે છે એ વખતે તેને લાવ જોઈએ. બાકી બીજે છે | ઉપાય નથી.”
રાણીએ કહ્યું કે-“એ ઠીક ઉપાય છે. તેમ કરજે.”
આ વાતને કેટલાક દિવસે થઈ ગયા. એમ કરતાં કરતાં કૌમુદી મહોત્સવને સમય છે છે આવી લાગ્યો. કૌમુદી મહોત્સવ જોવાને પ્રત્યેક નગરજને આવવું, એવું રાજ્ય તરફથી
ફરમાન નીકળ્યું. તે દિવસ ધાર્મિક પર્વને હોવાથી, શ્રી સુદશને રાજાની પાસે જઈને 8 ધર્મપર્વની આરાધના કરવા માટે નગરમાં રોકાવાની આજ્ઞા માગી. રાજાએ પણ અનુમતિ ? 9 આપી. આથી શ્રી સુદર્શન તે રાત્રે નગરમાં એક સ્થળે પિષધવ્રત લઈને કોન્સર્ગમાં આ 8 સ્થિર રહ્યા. ૧ અભયા રાણીની ધાત્રી પરિડતા આવા જ કઈ અવસરની રાહ જોઈ રહી હતી. આ છે એને ખબર પડી ગઈ કે-“શ્રી સુદર્શન કૌમુદી મહત્સવ જેવા જનાર નથી, નગરમાં રેકાછે નાર છે અને કાર્યોત્સર્ગમાં રાત્રી ગ ળનાર છે. એટલે આ તકને એણે પૂરેપૂરો ઉપયોગ ! કરી લેવાનો નિર્ણય કર્યો.
અભયા પાસે આવીને ઘાત્રિએ કહ્યું કે- તારા મનોરથ આજે કદાચ પુરાશે, માટે છે તુંય ઉદ્યાનમાં જઈશ નહિ.
અભયાએ એ વાત કબૂલ રાખી અને કૌમુદી મહોત્સવમાં પોતાને ન જવું પડે એમ છે માટે તેણે રાજાને કહ્યું કે-“મારા માથામાં પીડા ઉપડી છે માટે હું નહિ આવું આપ પધારે.”
રાજાએ ધાર્યું કે-“એમ હશે.”
હવે શ્રી સુદર્શનને અંત પુરમાં લાવવા તે ખરા? રાજમહેલ રેકીદારોથી તે ખાલી હાય નહિ ! પણ રાજધાત્રિઓ કપટનિપુણ હોય છે. પહેલાં બીજી મુર્તિઓ છે લાવવા દ્વારા રક્ષકને વિશ્વાસમાં લઈને, શ્રી સુદર્શનને મુતિની જેમ ઢાંકીને ત્યાં લાવવામાં આવ્યા. શ્રી સુદર્શન કાર્યોત્સર્ગમાં છે, હાલતા-ચાલતા નથી, એથી ઉપાડી લાવ.' નારને અનુકૂળતા મળી ગઈ !
શ્રી સુદર્શનને લાવ્યા બાદ પરિડતા ધાત્રી ચાલી ગઈ અને અભાએ પિતાની છે છે નિર્લજજતા પ્રકાશવા માંડી. વિનંતિ કરી, સમજાવવાનો પ્રયત્ન કર્યો અને છેવટે અંગ છે સ્પર્શ કર, ભેટવું વિગેરે બધું કરી જોયું. અભયાએ આમ ઘણું ઘણી રીતિએ શ્રી
સુદર્શનને પિતાને બનાવવાના કારમાં પ્રયત્ન કર્યા, પરંતુ શ્રી સુદર્શનના એક રેમમાં
Page #12
--------------------------------------------------------------------------
________________
YOR YOR
વર્ષ : ૮ અંક ૧-૨-૩ તા. ૨૨-૮-૯૫ :
* ૧૧
પણ તેની અસર ન થઈ. પર્યંતની જેમ શ્રી સુદર્શન નિશ્ચલ જ રહ્યા. જડ પુતળાને જેમ કશી અસર ન થાય, તેમ શ્રી સુદનના મન ઉપર કશી જ અસર ન થઈ.
શ્રી સુદર્શનની આ નિશ્ચલતા સામાન્ય કેટિની નથી. આત્માને આત્માનું વાસ્તવિક ભાન થયુ હોય અને જીવનમાં સંયમસવને ખીલવ્યું હેય, ઇન્દ્રિયા તેમજ મન ઉપર કાબુ કેળ૨ે હાય, તેા જ આવા ઉપસમાં પણ જરાય ચલાયમાન થયા વિના મતમાં સ્થિર રહી શકાય. આ નિશ્ચલતા ઘણી ઉંચી કક્ષાની છે, પણ આપણે તેના બીજી દૃષ્ટિથી વિચાર કરીએ. આજે તે કાઇ પણ પુણ્યપુરૂષનુ દ્રષ્ટાન્ત આવે એટલે માટે ભાગ કહી ૩ કે-એ મહાપુરૂષ. એમનાથી એ મને. આપણે તેા હાથ જોડીએ. આપણાથી કાંઇ બને– કરે નહિ.' આ રીતિએ સારામાં સારી, કરવા જેવી અને ધારે તેા કરી શકાય એવી પણ વાતામાંથી આજના ઘણાએ હાથ ખ'ખેરી નાખે છે, એવાએની સામે આપણે એ વસ્તુ લાવવી છે કે-મહાપુરૂષોએ જે કર્યુ. તે કરવુ સહેલું જ છે એમ નથી. મહા દુષ્કર છે, પર'તુ જો આપણા આત્મા ચૈાગ્ય માગે કેળવાઈ જાય અને મન મજબૂત બની જાય, તે એવી ઘણી વસ્તુએ છે, કે જે આપણે પણ ધારીએ તા અમુક પ્રમાણમાં કરી શકીએ. આપણે તે કાંઇ કરી શકીએ જ નહિ'-આવી નિ`ળતા જયારે મનમાં ઘર કરી જાય છે, ત્યારે કોવતવાળા આદમી પણ પોતે જ પેાતાની મેળે પામર બની જાય છે : પણ ધર્મના માર્ગે આવેલાની એ સ્થિતિ નહિ હાવી જોઈએ.
શ્રી સુદČન જેવા સમ સત્ત્વશીલ આદમીએ જે નિશ્ચલતા બતાવી, જે દ્દઢતા દેખાડી, તે એવા પરમ પુણ્યાત્માઓને માટે બહુ મેટી વાત ન ગણાય. જે આત્માઓના શમ રોમમાં શ્રી જિનેશ્વરદેવનુ શાસન પરિણમ્યું છે, જેમના હહૈયામાં વિષયા માત્ર વિષ જેવા જ દે એમ બરાબર લાગી ગયુ છે અને જે આત્માઓએ પેાતાની ઇન્દ્રિયા તથા મનને વશીભૂત બનાવી વધેલ છે, તે આત્માની સામે વિષયાની ગમે તેવી સામગ્રી આવી પડે, તે પણ તે આત્મા મુંઝાય નહિ તે સ્વાભાવિક છે. વિષયા વિષ જેવા છે, હુ... જુદા છુ', આ જીદુ' છે, આમાં ડુબ્યા તે। મારૂ ધાર્યુ નહિ ફળે, આ વિગેરે જેના રામરામમાં વ્યાપી જાય, તે કારમા ઉપસર્ગોના પ્રસંગે પણ સ્થિર કાઈ કહે ?–ફલાણા મુનિએ બહુ ઉપસર્ગ સહ્યા' તે આપણે કહેવુ કે મુનિ કહેવાય અને શિકત છતાં ઉપદ્રવ ન વેઠે તે નવાઈ કહેવાય ! શ્રી મુનિએ ઉપસર્ગ નહિ વેઠે તેા કાણુ વેઠશે ?”
રહી શકે છે. બરાબર છે. જૈનશાસનના
એમ ખરાખર
લાગી જવું જાય, તા-‘અમુક આકૃત ન
વત એ છે કે-દુનિયાના વિષા વિષ જેવા છે જોઇએ. દુનિયાના વિષયા જો ખરાખર વિષ જેવા લાગી વેઢાય : આમ કેમ બને? આ કેમ સહાય ?–એવી આજે જે માયકાંગલી વૃત્તિ આવી
Page #13
--------------------------------------------------------------------------
________________
૧
૧૨ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક) શ્રી જેન શ્રમણ પાસક રત્ન વિશેષાંક ?
4 ગઈ. છે તે નીકળી જાય અને કાંઈક ઉત્સાહ જાગે. તમે એ વિચારી જુઓ - દુનિયાના છે | વિષયે તમને વિષ જેવા લાગે છે ?” દુનિયાના વિષયે વિષ જેવા ન લાગતા હેય, 8 ૫ મીઠ્ઠા લાગતા હોય, એમાં આનંદ છે એમ લાગતું હોય, તે પછી તમે કઈ સામાન્ય આ વ્રતથી પણ ગભરાવ, સામાન્ય નિયમ પણ અખંડિત ન રાખી શકે કે ધર્મ ઉપર { આફત આવે ત્યારે- એ આપણું કામ નહિ –એમ કહીને ખસી જાવ, તે તેમાં આશ્ચર્ય
પામવા જેવું નથી, પણ સ્વાભાવિક છે. બાકી વિષયે વિષ જેવા લાગ્યા પછી તે દશા { જ ફરી જાય. દુધના કડાયામાં વિષનો એક નાને પણ કણીયે પડી જાય, તે એને છે છે છોડી દેવાની સામે કઈ દલીલ નહિ કરે. સે રૂપિયા નહિ પણ કદાચ કોઈ સે સયા છે { આપવાને તૈયાર થઈ જાય, તે પણ વિષવાળ કટોરો પીવાને તમે તૈયાર થાવ ખરા ? છે “દુધ કહેલું છે, મસાલેદાર છે અને ઉપરથી પૈસા પણ મળે તેમ છે, તે શા માટે એ છે છે દુધ ન પીવું?–એવા પ્રકારે મન લલચાય ખરું?
સભાપણ એમાં વિષને કણીયે પડે છે એ ખ્યાલ જ મનને લલચાવા દે
નહિ ને ? ' અરે, માને કે-મન લલચાય નહિ, પણ કે ઈ છાતી ઉપર પગ મૂકીને પાવા ? ન આવે તે તમે શું કરે?
સભા સામા થઈએ અને બને ત્યાં સુધી તે ન પીઈએ.
ત્યારે ઝેરરૂપ લાગ્યા પછીથી ગમે તેવી કિંમતી, સુન્દર અને મહા મુશીબતે તે મેળવેલી વસ્તુ, જીન્દગીમાં ફરી ન મળે એવી પણ વસ્તુ, ન વપરાય તેમાં નવાઈ છે?
સભા, ના. જી.
કઈ એમ કહે કે-“ઓહ, આણે તે ઘણું મહાભારત કામ કર્યું? આવો અમૂલ્ય છે. પણ વસ્તુને છોડી દીધી ! તે શું કહે ? 5 સભા- નવાઈ શી કરી? ઝેર પડયું હતું માટે છેડી છે. પીવે તે જીતે નહિ ને? [ આ વરતુ આપણી વાતમાં વિચારી જુઓ. વિષયે જેને વિષ કરતાં પણ ભંડાર } લાગ્યા છે, એવા પુણ્યાત્માઓ કારમી પણ આફતે આનંદથી સહી લે, તે એમાં એમના
જેવાને માટે બહુ નવાઈ પામવા જેવું નથી. આમ છતાં પણ આપણામાં એ હું સત્વ 1 રગટ થાય, એ હેતુથી એવા સત્વશાલી પુણ્યાત્માઓએ સામાની ઘણી બળજબરી છતાં મેં
નવ બતાવ્યું, તેની પ્રશંસા જરૂર થાય. હું ચેતનનું અને જડનું વાસ્તવિક સ્વરૂપ જેના હૃદયમાં પરિણમી જાય તે ઉપ
Page #14
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૮
કે ૧-૨-૩
તા. ૨૨-૮-૯૫ .
: ૧૩
સોંમાં અડગ રહે એથી બહુ નવાઈ પામવા જેવું નથી. જે એવા આત્માઓ પણ 4 ચલિત થઈ જાય, તે પછી અચલ રહે કેણ? એ મહાપુરૂષોની મહત્તા ઘટાડવાને માટે
આ ચર્ચા નથી. આ ચર્ચાને હેતું જ છે. આપણને એ બધામાં કેમ બહુ નવાઈ લાગે છે, રોજ ખાસ વિચારવું છે. આપણને એમ થવું જોઈએ કે-“આપણે પણ એમના જેવું કેમ ન કરી શકીએ?* અભયાને ઘણુ ઘણુ પ્રયત્ન કર્યો, પણ શ્રી સુદર્શનનું એક રૂંવાડું ય ન ફરકયું. અંગથી અંગ લગાડે, અંગસ્પર્શદ્વારા કામચેષ્ટા કરે, છતાં 8 શ્રી સુદર્શન કાયોત્સર્ગમાં સ્થિર રહે, એ ઓછી વાત છે? એવા સંગમાં શ્રી સુદછે શન જેવા જ ટકે ! પણ એથી–“આપણાથી કાંઈ ન બને એવો નિર્ણય ન કરતાં છે આવી વાત આવે ત્યારે ડુંગર દુરથી રળીયામણાની જેમ એની અસરથી દૂર ન રહો. આ
શ્રી સુદર્શનને માટે અભયારણી નિષ્ફળ નિવડી, એ વસ્તુ કમ કિંમતી નથી ? છે પણ વાત એ છે કે-વિષયે જે વિષ જેવા લાગી જાય અને સર્વ કેળવાય, તે જ એમ 5 છે બની શકે. બી સુદર્શન જે કરી શકયા તે શાથી કરી શક્યા, એ વિચાર ! ઘરમાં છે દેવાંગના જેવી સ્ત્રી હોય, આગ્રહથી પીરસતી હેય, ભેજન રસવાળું હોય અને ખૂબ ) છે મેજથી ખવાતું હોય પણ બરાબર એ જ વખતે ખબર આવે કે “પેઢી ઉડી !”—તે ! ૨
સભા 2 રસ ઉડી જાય. 8 કેમ? સામગ્રી મૌજુદ છે, ખાવાની ભૂખ છે, ખાદ્ય પદાર્થો સ્વાદિષ્ટ છે, દેવાં. 8 છે ગના જેવી બત્રીને આગ્રહ છે, છતાં રસ ઉડી ગયે, એનું કારણ વિચારે પેઢી ઉડવાની * ખબર મળતાની સાથે જ ક્ષણ પહેલાંને અપૂર્વ આનદ ઉડે અને શેકસાગર રેલે. એજ તે રીતિએ અન તજ્ઞાનિઓના કહેવાથી જેઓ વિષયોપભે ગના પરિણામે શેકની પરંપરા ૪ દેખે, તેને ગમે તેવા પણ વિષયે પણ મુંઝવે ? નહિ જ, પણ આજે મેટા વર્ગની એ તે દશા છે કે-સાનિના કહેવા મુજબની અનન્તી ભવપરંપરા દેખાતી નથી અને એથી જ $ વિષયે તરફ ઘસાયે જાય છે ! છે અનન્તજ્ઞાનિઓએ પ્રરૂપેલા માર્ગ ઉપર જે વાસ્તવિક પ્રતીતિ થઈ જાય, તે વિષ- ૨
થી ન મંગાવું એ મુશ્કેલ નથી. છે વિષા પ્રત્યે ખીચાવાથી આવતું અનિષ્ટ, જે જ્ઞાનિઓએ સ્પષ્ટપણે દર્શાવ્યું છે છે, તે જે છે રાબર યે બેસી જાય, તે ગમે તેવા વિષયેની સામગ્રી સામે પણ અકકડ છે છે અને અણનમ રહેવાની સત્વશીલતા અમે કેળવી શકે છે. મહાપુરૂષોએ કારમી આફત છે વેઠી અને મનને મલિન થવા દીધું નહિ, એ પ્રતાપ મુખ્યત્વે માર્ગ ઉપરની પ્રતીતિને 8 છે. શ્રી સુદર્શનમાં માર્ગ ઉપર કેટલી જમ્બર પ્રતીતિ હશે, એ ખૂબ વિચારે. તમને જે
Page #15
--------------------------------------------------------------------------
________________
: શ્રી જૈન શાસન [અઠવાડિક] શ્રી જૈન શ્રમણેાપાસકરના વિશેષાંક
લાગશે કે-એ વિના આવુ... જીવન જીવી શકાય નહિ. કપિલાથી ન ખીચાયા એ મેટી વાત નથી, પણ પછી પ્રતિજ્ઞા કરી કે-હવેથી એકલા પરગૃહમાં જવુ' નહિં’-એ સામાન્ય વાત નથી. વિષયેા કેટલા ભુંડા લાગ્યા હાય તા આવી પ્રતિજ્ઞા કરવાનુ' સુઝે ? માની પ્રતીતિ અને સત્ત્વશીલતા, આ એ એવી વસ્તુએ છે કે-આત્માને ઘણા કામા પ્રસંગોમાં પણ અચલ રાખી શકે છે અને એજ મહાપુરૂષની મેટામાં માટી લાયકાત છે. જેણે આત્માનુ` કલ્યાણુ સાધવું હોય, તેણે માની પ્રતીતિ અને સત્ત્વશીલતા, મા એ બામર કેળવવાં જોઇએ : પણ માની પ્રતીતિ થઇ જાય તે જ સત્ત્વશીલતા કામની છે : બાકી તા તે ભય કર જ છે !
૧૪ :
શ્રી સુદ ́નની સત્ત્વશીલતા તત્ત્વપ્રતીતિપૂર્વકની છે, માટે જ સદાચારના આદા ની તેમના જીવનમાંથી ઝાંખી મળી રહે છે. હજી આગળ જોવા જેવુ' છે. શ્રી સુદર્શનના સદાચાર માત્ર શીક્ષ પૂરતા જ છે, એમ પણ નથી,
રાણી અભયાએ જયાં અંગસ્પદિ જેવી ભયંકર કુટિલતા આદર, એટલે શ્રી સુદ ને મનમાં પ્રતિજ્ઞા કરી લીધી કે-'જ્યાં સુધી આ ઉપસગ ટળે નિહ યાં સુધી મારે કાર્યાત્સગ જ હો ! ઉપસર્ગ ન ટળે તે મારે અનશન હૈ !'
આ પ્રતિજ્ઞાપૂર્વક શ્રી સુદન ધધ્યાનમાં સુસ્થિર બન્યા.
શ્રી સુદન
અભયાની કનડગત તા ચાલુ જ હતી. જ્યારે અનુકૂળ ઉપસર્ગાથી જરાય ચલિત ન થયા, એટલે અભયાએ ધમકી આપવા માંડી. કહી દીધુ કે-કાં તા મને વશ થા, નહિ તા યમને વશ થવું પડશે. મારી અવગણુના ન કર મારી અવગણના કરી મને વશ ન થયા, તે સમજ કે-હવે તારૂ' માત જ થવાનું ઇં !'
શ્રી સુદČન ઉપર આ ધમકીની પણ અસર ન થઇ. શ્રી સુદર્શન વગર માતે મરવા નહાતા ઇચ્છતા, પણ શ્રી સુદર્શનમાં જીવનના ભેય એવા નહિ હું, કે જેથી તે પુણ્યાત્મા મરણુની બીકે સદાચારને મુકે.
આમ લગભગ આખી રાત્રિ વ્યતીત થઇ ગઇ, અભયાએ જોયું –હવે સમય ખાવા જેવા નથી.' અભયાને મુઝવણ થઇ. પેાતાની ધારણા તા પાર પર્વ નહિ, પણ પેાતાને માથે આફત આવે તેનુ શું થાય ? રાજને ખબર પડે કે-રાણીએ આ રીતિએ સુદર્શનને ઉપાડી મ‘ગાવ્યા અને અત્યાચાર ગુજાર્યા'−તા? આ કામ એવુ હતુ કે-જે ખીજા જાણી જાય તે રાણીથી જીવાય નહિ! પણુ દુષ્ટ આત્માએ જયારે દુષ્ટતા આદરવા માંડે છે, ત્યારે એ કયાં જઇને અટકશે એ કહી શકાતું નથી. સજ્જના પાતાના ભાગે બીજાને બચાવી લે છે અને દુર્જને પારકાના ભાગે પેાતાને બચાવી લેવાના પ્રયત્ન કરે
DRE LORD
Page #16
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૮ અક ૧-૨-૩ તા. ૨૨-૮-૯૫ :
* ૧૫
છે. સજજનનુ' ગમે તેવુ' ભૂંડુ' થાય એની દુનને ચિન્તા હૈતી નથી. સજજનને ખરાબ કરવાથી સન્માગ વગાવાશે, એનીય દુનાને દરકાર હાતી નથી. એ તા પેાતાના બચાવ આ । તેમ છે કે નહિ, એજ જુએ !
અભષાએ નક્કી કર્યુ કે—શ્રી સુદર્શનને કલ"કિત ઠરાવવા, શ્રી સુદર્શન દાષિત કરે તેા જ અભયાના દોષ ઢકાચને ? પણ એમ ને એમ તે કાઇમાને નહિ : એટલે અભયા જયારે બધી રીતિએ નિષ્ફળ નિવડી, ત્યારે તેણે પોતાના જ હાથે, પોતાના જ નખેથી પેાતાના શરીર ઉપર વલુરા ભર્યાં. આ પછીથી, અહી કોઇ મારા ઉપર બલાકાર કરવા માટે આવ્યા છે’-એવી માટેથી બૂમા પાડવા માંડી.
અભયાની ખુમે સાંભળીને નાકરે ત્યાં દોડી આવે છે. આવીને જુએ છે તે શ્રી સુદર્શોન કાચાસમાં સ્થિત છે ! નાકરા શ્રી સુદર્શનને પકડવાની હિંમત કરી શકતા નથી. રાષ્ટ્ર, રાડા પાડે છે, છતાં પણ રાજ્યના નાકરાને એમ થાય છે કે—સુદર્શનમાં આ સંભવે નહિ !?
કેટલી સરસ છાપ હશે?
નાકરા જઇને રાજને ખબર આપે છે.
હવે ખુદ રાજા આવે છે. રાજ આવીને રાણીને પૂછે છે કે શુ છે ?’
અભયા કહે છે કે−હુ' અહી` બેઠી હતી, એટલામાં પીશાચ જેવા આને અકસ્માત્ અહીં આવેલા મે જોયે, પાડાની જેમ ઉન્મત્ત બનેલા કામવ્યસની એવા આ પાપીએ, કામક્રીડા માટે, અનેક પ્રકારે નમ્રતાભરી આજીજી કરી, પણ મે' એને ધૂતકારી કાઢયા. મેં તેને કહ્યું કે-તું અસતીની જેમ સતીને ઇચ્છ નહિ. ચણાની જેમ કાંઇ મરચાં ચવાય નહિ.” મારૂ` કહ્યું એણે માન્યુ* નહિ અને બલાત્કારથી તેણે મને આમ કર્યું.'
આ પ્રમાણે કહીને અભયાએ પેલા વલુરા બતાવ્યા અને છેવટે કહ્યું કે એથી મે' ખુમા પાડી, કારણુ કે-અખલા બીજું કરે પણ શું ?”
કહેા, રાણીએ કહેવામાં જરાય બાકી રાખ્યુ છે ? ખરેખર, દુર્જન આત્માએ તે સજ્જનને ન સંતાપે એજ આશ્ચર્ય ગણાય !
રાણીએ આ પ્રમાણે કહ્યા છતાં પણ, રાજાને વિચાર થાય છે કે—સુઇČન માટે આ સંભવે ન§િ.'
રાજાને આ વિચાર કયી જગ્યાએ આવે છે ? કયા સચેગોમાં આવે છે ?
શ્રી સુદનને અન્તઃપુરમાં ઉભેલા જુએ છે, ખુદ પાતાની રાણી આાપ મુકે છે,
Page #17
--------------------------------------------------------------------------
________________
૧૬ :
: શ્રી જૈન શાસન [અઠવાડિક] શ્રી જૈન શ્રમણેાપાસકરના વિશેષાંક
રાણી કહે છે કે—માણે મારા ઉપર જુલ્મ ગુજાર્યા.' અને જુલ્મ ગુજ્રર્યા હોય તેવાં ચિન્હ પણ રાજા જુએ છે! અન્તઃપુર જેવું સ્થળ, સુદČન ખુદ હાજર, રાણી આરેાપ મુકે અને દાર્શનિક પુરાવામાં જરાય ખામી લાગે નહિ તેવાં ચિન્હ ! છતાં રાજા વિચારે છે કે-સુદર્શોન માટે આ સ`ભવિત નથી !?
આ કયી ખ્યાતિ ? આ કયા પ્રકારનુ જીવન ?
રાણી પાતે ચિન્હા દર્શાવીને કહે છે કે-આણે આ એજ રાણીની હાજરીમાં રાજા શ્રી સુદનને કહે છે કે સાચું કહે.’
જુલ્મ ગુજાર્યા છે.’–છતાં આ શું છે ? જે હોય તે
શ્રી સુદČન હજુ સુધી પણ કાર્યાત્મગ'માં જ સ્થિત છે. શ્રી સુદન જવાબ નથી દેતા, એટલે રાા વારવાર પૂછે છે : પણ શ્રી સુદન તા કાંઇ જ ચાલતા નથી, રાણીના દેખતાં રાજા આમ વારવાર પુછે-એને અ શે। થાય, રંગે શુ રાણી નહિ સમજતી હોય ? સમજે, પણ શ્રી સુદર્શનની ખ્યાતિ સામાન્ય કાટિર્ન નથી. જીવન બનાવટી હોય તે આવી સ્થિતિ પ્રાપ્ત થાય એમ લાગે છે ?
હવે તે વખતે શ્રી સુદન, આજના કેટલાર્કા કહે છે તેમ, જો નગ્ન સત્ય બાલે, તા શુ થાય ? જે કાંઈ બન્યું છે તે અક્ષરે અક્ષર સાચેસાચું તે શું થાય ? આ પણ ખાસ વિચારવા જેવું છે. અહીં ધમ કેળવવા, એ વિચારો ! અનુકૂળતાના અર્થિથી સદાચારને જેવા જોઇએ તેવા જાળવી શકાતા નથી, એ આપણા મુદ્દો છે.
કહી દે
શ્રી સુદન સમજે છે કે—‘હુ' બીનગુન્હેગાર છું, પણ જો હુ... રાચી હકીકત કહી દઉં તે રાણીનું શું થાય? જે આફ્ત મને ઇષ્ટ નથી, તે રાણી ઉપર આવે. રાણીના ફીટકાર થાય, એની ફજેતીના પાર ન રહે અને કદાચ એને શુળીએ પણ લટકવુ” પડે !
શ્રી સુદન જો ન ખેલે તા એ આકૃત શ્રી સુદ'નને વેઠવી પડે મ છે અને ખેલે તા એ આફત રાણીને વેઠવી પડે તેમ છે!
શ્રી સુદન વિચાર કરે છે કે આ આફત હું વેઠી લ”, એમાં માં ધર્મિપણુ કે આ આફત રાણીને માથે મારા સાચા પણ ખેલવાથી જાય એમાં મારૂં ધર્મિપણું ? અહી અહિંસાના વિચાર છે. અહિંસા પાલન, એ સદાચાર ખરા કે નહિ ? ખરા, તા હિંસા એ અનાચારને ? અહિંસા પાલનરૂપ સદાચાર કયારે જાળી શકાય ? આ સ્થાને અનુકૂળતાનેા અથી હાય ત તે શુ કરે ?
તમારી જાતને ઘડીભર એ સ્થિતિમાં કલ્પી લેા. માની લે। કે—તમે આવા પરમ
Page #18
--------------------------------------------------------------------------
________________
Do વર્ષ ૮ એક ૧-૨-૩ તા. ૨૨-૮-૯૫ :
થયા
શીલવાળા છે, આવા કસોટીના પ્રસંગમાં પણ ચલિત આવા તદન ખોટા આરોપ આવ્યા છે! એવા સમયે તમે અભયાના ઉપસર્ગા સામે મકકમ રહેવુ' એ જેટલુ પણ હવે માન રહેવું અને આફત ઉભી કરનારી તથા કલકઢનારીને તત્પર બનવું, એ વધારે મુશ્કેલ છે!
: ૧૭
નથી અને તમારે માથે
શું કરો ?
મુશ્કેલ હતું, એના કરતાં બચાવી લેવા
મૌન રહેવામાં આછું જોખમ છે ? જીવનભરમાં મેળવેલી સદાચારી તરીકેની ખાખરૂ ક્ષણુમાં રઝળાઈ જાય ! લાક ભી કહે! અત્યાર સુધી સદાચારી તરીકેના ઢાંગ કરતા હતા, એમ પણ કહે! ફજેતી અને ફીટકારમાં કમીના રહે નહિ ! શ્રી સુદર્શનની ખ્યાતિ એવી છે કે લેાક એકદમ આવુ' ન માને, પણ શ ́કામાં તે ગુ ંચવાયને ? મૌન રહેવામાં માત્ર આબરૂ રગદોળાઈ જવાના જ સભવ છે એમ નથી : મૌન રહેવામાં માત્ર જેતીના જ સભવ છે પ્રેમ પણ નથી : પણ મૌન રહેવાના પરિણામે શુળી મળશે, એ વાત પણ નિશ્ચિત છે !
મૌન રહેવામાં આટલુ બધુ જોખમ છે અને સાચુ'મેલવામાં ? શ્રી સુદ'ન જે કહે તેને સાચુ' માનવા રાજા તૈયાર છે! પરિણામે રાજા કદાચ રાણીને મારી પણ નાખે, તાય લેાક શ્રી સુદર્શનને દેષ કે નહિ ! ઉલ્ટો બચાવ કરે !! કહે કે એમાં શ્રી સુદને શુ ખાટુ કયુ" છે ? વળી એણે તે રાજાએ પૂછ્યુ' એટલે કહ્યું : કાંઇ એમ ને એમ કહ્યું નથી.” શ્રી સુદર્શનને લે!ક તા કાંઇ વાંક ન કાઢત, વધારામાં ફીટકારને બદલે ધન્યવાદ મળત ! લેાકમાં શ્રી સુદČનની જે ખ્યાતિ હતી, એના કરતાં કંઇ ગુણી વધી જાત! શ્રી સુદન સાચી વાત કહે તેા નુકશાન કેટલુ^?
સભા॰ રાણી મરી જાય.
એ તા કહી શકાયને કે જે ગુન્હો કરે તેને સજા થાય ? એને એના પાપે મારી. આપણે શુ' કરીએ ?’
આ સ્થાને આજના નગ્ન સત્યાદિએ શુ' કરવાનું કહે ? સદાચાર, સામાન્ય વસ્તુ નથી. સદાચારનું પાલન કરવુ... અને દુનિયાદારીના અથી પૌદ્ગલિક અનુકૂળતાના અથી બન્યા રહેવું એ મને નહિ : અનુકૂળતાનુ સદાચારથી પાડે અને દુરાચારમાં જોડે. શ્રી જિનેશ્વરદેવના શાસનને જે એ કારણે પૌલિક અનુકૂળતાને જે અથા ન હોય અને ધર્માંપાલન સČવ હોય, તેજ આવા કટોકટીના પ્રસંગે વાસ્તવિક નિય કરી શકે છે અને તેવા જ
એ કાઈ બન્યા રહેવું,
અસ્થિ પણ તે પામેલા હાય, મેજ જેને મન શુ કરણીય અને શું અકરણીય? તેનેા આત્મા આવા પ્રસ`ગે ધર્મને ચૂકતા નથી.
Page #19
--------------------------------------------------------------------------
________________
+ ૧૮ : શ્રી જૈન શાસન [અઠવાડિક] શ્રી જૈન શ્રમણોપાસક ૨ ના વિશેષાંક 1
- શ્રી સુદર્શન અભયારણીનું નામ દેવા ધારિત, તે દઈ શકે તેમ હતા. પોતે અભયાનું નામ છે કે, એ માટે પોતાના બચાવની અનેક બારીઓ હતી. અભયા જ પૂરેપૂરી ગુન્હેગાર હતી. શ્રી ૧
સુદર્શન સાવ નિર્દોષ હતા. આખી રાત અભયાએ શ્રી સુદર્શનને સંતાપ્યા હતા. શ્રી સુદ. | છે શનને ધ્યાનમાંથી ચળાવવાનો પ્રયત્ન કરવામાં અભયાએ કમીના રાખી નહતી. શ્રી સુદર્શનનું છે છે મૌન તેડાવવા માટે અભયાએ એનાથી શકય બધું જ કર્યું હતું. લાલચ બતાવી, 8 કરગરી, કુટીલતા વાપરી અને ધમકી પણ આપી. આટલે સીતમ ગુજાર્યા પછી પણ અભ- ૨ છે યાએ, શ્રી સુદર્શનને કલંકિત તરીકે જાહેર કર્યા. શ્રી સુદર્શન પ્રાણદંડની શિક્ષા પામે, 8 એવું કલંક મુકયું. આમ છતાં પણ શ્રી સુદર્શન મૌન રહે છે. રાજા પુદ છે, વારંવાર છે છે પુછે છે, છતાં મૌન જ રહે છે, સદાચાર જીવનમાં કેટલે ઓતપ્રોત થઈ ગયે હશે, એ છે 3 વિચારી જુઓ. શ્રી સુદશને એવા સંગમાં અભયા ઉપર કૃપા બતાવી છે કે–એ છે સંગેને જેમ જેમ તમે વિચાર કરશે, તેમ તેમ તમને લાગશે કે-આત્મા જ્યાં સુધી છે. વાસ્તવિક રીતિએ અનુકૂળતાને અનથી ન બને, ત્યાં સુધી તે આ જાતિની સદાચારિ. તાને સેવી શકે જ નહિ. માર્ગની વાસ્તવિક પ્રતીતિ અને સત્વશીલતા જો ન હોય, તે છે { આવા સયાગેમાં આત્મા પિતાના સદાચારને સહેજે દેષ લગાડયા વિના રહી શકે નહિ.
શ્રી સુદર્શન અભયાની કુટીલતા રાજાને જણાવી છે, તે બચી જાય એમ હતું. ( શ્રી સુદર્શન અભયાનું નામ દઈ. પિતાની જાતને બચાવી લીધા પછીથી, જે ધારે તે છે એ પણ બચાવ કરી શકે તેમ હતું કે
મારે તે અભયાનું નામ દેવું જ નહિં હતું. રાજાએ પુછયું પણ હું ચૂપ રહેત. રાજા બહુ બહુ તે મને શું કરત? શુલીએ ચઢાવવાની શિક્ષા કરત, એટલું જ ને? 8 છે એમાં મોટી વાત શી હતી ? મરવાનું તે વહેલું કે મેડુ છે જ; એમાં ડરવા જેવું છે હું કાંઈ હતું ય નહિ અને છેય નહિ. આપણા ભેગે જ જો એક જીવ ઉપર કૃપા થઈ શકે ? તેમ હોય, આપણું મૃત્યુ જ જે એક જીવને બચાવી શકતું હોય, તે એ મૃત્યુ પણ છે
વધાવી લેવાય ? એટલે તે મરવા તૈયાર હતે ? વળી લેક પાછળ શું બેલશે છે એનીય ચિન્તા શી? લેકને ફાવે તેમ બેલે આપણે નિર્દોષ હતા તે લેકન બેયે પાપી ! છે ન ઠરી જાત ! પણ મારે તે અભયાનું નામ એટલા જ ખાતર દેવું પડયું કે મેં જોયું છે જ અત્યારે એક મહાદેષિત ઉપર કૃપા કરવા રહીશ, તે મારા નામે શાસન નિન્દાશે !! 5 અજ્ઞાન લોક શાસન માટે જેમ-તેમ બેલશે. રાજા ફરી આવા ધર્મપર્વના પ્રસંગે કે છે
ધર્માત્માને ધર્મની આરાધના કરવાની અનુકૂળતા જોઈતી હશે તે નહિ આપે. એમ કહે- ૧ આ વાશે કે જેને એવા લુચા છે કે ધર્મના બહાને રજા મેળવી, પાછળ એકલા રહી, 5 છે રાણીવાસમાં પણ ઘુસી જાય છે. શાસનની આવી બદનામી થાય તે કેમ સહાય? એક оооооо
оооо.
Page #20
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૮ અંક ૧-૨–૩: તા. ૨૨-૮-૯૫ :
-
સારામાં સારા પ્રેમી તરીકેની મારી છાપ રહી, એટલે જે હું મુંગે રહી અભયાને બચાવવા જાઉં, તે હું મરું, શાસન નિદાય અને બચાવ ત્યારે એક કુલટાને થાય?.. આ કારણસર જ મા રે અભયાનું નામ દેવું પડયું. બાકી હું જીદગીને લેભી બનીને દયાનો [ અવસર ચુકે છે તે ન ભૂતો ન ભવિષ્યતિ!”
શ્રી સુદર્શન ભૂલ કરીને પણ ધારત તે શાસનહીલનાને નામે આ પણ બચાવ શું કરી શકત કે નહિ?
સભા કરી શકત !
અને શ્રી સુદર્શન જે આવો બચાવ કરે, તે લેક શ્રી સુદર્શનના આવા બચાવને ! | માને કે નહિ ? 4. સભા માને જ! { આવો બચાવ કરનાર શ્રી સુદર્શન જેવા હેય, તે લેક એમને માટે જરાય ઓછું છે ' ધારે એમ લાગે છે? ઇ સભા, ઓછું ન ધારે પણ ધન્યવાદ આપે.
એમ છતાં જુએ કે શ્રી સુદશને મૌન તેડયું નહિ.
શાસનના નામ નીચે જાતને બચાવનારાઓ શાસનના સેવક નથી, પણ અવસરે 5 શાસનના શત્રુઓ ન નિવડે તો સારું ! શાસનને નામે જાતની પ્રભાવના કરનારાઓ ને અવસરે આજ્ઞાને વેગળી મુકે, તે તેમાં જરા પણ નવાઈ પામવા જેવું નથી.
જેનામાં શાસનની સાચી દરકાર હેય, તેનામાં આજ્ઞાની આરાધનાની દરકાર ન હોય એ બને નહિ. એટલું શીખી જાવ કે-“જાનને લજવાતી બચાવવા, શાસનને વેપાળું મુકવું નહિ. આજે શાસનને જરા વેગ મુકયું, તે કાલે જતા ખાતર શાસન ને લજવવાને માટે પણ તેયાર થતાં વાર નહિ લાગે. આજ્ઞાને વેગળી ? મુકીને શાસનને ટકાવવાની વાત કરનારાઓને કહે કે “એ દંભ છોડો !' આજે જાતના બચાવ માટે શાસનની નિન્દા થાય. એવો બચાવ કરનારા નથી એમ નહિ ? તેમજ પિતાના બચાવ ખાતર શાસનના સેવકોને ઉભગાવનાર નથી એમ પણ નહિ ! શાસનની એવી વાત કરી કે તમે પાણી પાણી થઈ જાવ ! વણે રૂંવાડે રૂંવાડે શાસનની દાઝ ભરી S છે!! પણ સમજે કે એ તે “શાસન નિન્દાય એવું નહિ કરવા ખાતર આઝાદ્રોહમાં ! આંખ આડા કાન કરીએ છીએ !!” આ જાતિની અસર નિપજાવવાના પ્રયત્ન કરાય છે! તમે જે શાસનને સમર્પિત થાવ તે જ એ સમજાય. જાતની રક્ષાદિ માટે, જાતે આજ્ઞા- 8
Page #21
--------------------------------------------------------------------------
________________
૨૦:
· શ્રી જૈન શ!સન (અઠવાડિક) શ્રી જૈન શ્રમણાપાસ કરત્ના વિશેષાંક વિરૂદ્ધ કર્યુ હાય એ માટે, પેાતાની નબળાઇ છૂપાવી દેવાને માટે-એવાં એવાં કારણે!સર શાસનના નામને આગળ ધરવું' એ મહાપાપ છે ! સાફ કહેવુ' જોઇએ કે--‘હું કમતાકાત હતા, મારામાં પામરતા હતી.' સૌ સત્ત્વશીલ જ હોય એમ ન બને : એવાય પણ હાય, કે જેમનામાં સત્ત્વ ઓછું હાય : પણ એમણે સાફ સાફ પેાતાની નિ`ળતા કબુલ કરવી જોઇએ. શાસનનુ' નામ આગળ કરીને ખેાટી રીતિએ પેાતાની નબળાઈ નડું જ છુપાવવી જોઇએ.
શાસન ન નિન્દાય એની કાળજી અવશ્ય હોવી જોઇએ, પણ ાસનને નામે જાતની નબળાઈ છુપાવવાના પ્રપંચ કદિ નહિ કરવા જોઇએ. શ્રી સુદર્શન સમર્થ હતા અને સાથે શાસનના સાચા સેવક હતા, માટે મૌન રહ્યા. શ્રી જૈનશાસન એવુ... વિધાન કરતુ' નથી કે નૈષિતને શિક્ષા અપાવવી જ જોઇએ.' દૂષિતની દયા ન હૈ:ય, એવુ' શ્રી જૈનશાસન માનતુ જ નથી, શાસનરક્ષા ખાતર પ્રત્યનિકને શિક્ષા કરવી ૐ, ત્યાં પશુ એના પ્રત્યેની દયા તે જીવતી ને જાગતી હોવી જોઇએ. શ્રી સુદČન જુએ છે કેઅભયાને આક્તમાં મુકયા વિના હું બચી શકું તેમ નથી. મારે બચવુ' હાય તા અભ યાને આફ્તમાં મુકવી જ પડે. પણ શ્રી સુદ ́ન અભયાને આફ્તમાં મુકીને જીવવા ઇચ્છતા નથી. થાય તે સહવા તૈયાર થાય છે. આપણી વાત તા એ છે કે-શ્રી સુદન ધારત તા પોતાની જાતને બચાવી શકત. નામનાનું રક્ષણ કરી શકત, પોતે મરના તૈયાર હતા એમ બતાવી શકત અને કેવળ શાસનની ખાતર જ અયાનુ સાચી રીતિએ પણ નામ દેવું પડયું” આવું કહી શકત ! પણ શ્રી સુદ'ને એપ ન કર્યું", કારણ કે એમ કરવામાં પેાતાના કૃપાધરૂપ સદાચાર જળવાતા નહિ હતા. શ્રી સુદ'ને સદાચાર કરતાં જીવનને વહાલુ ન કર્યું. અને સદાચાર જળવાય તે નામાએ તુચ્છ વસ્તુ જ છે, એમ માન્યું,
આરાધના
માણસમાં સત્ત્વની કમીના હોય, એટલી ધીરતા અને સ્થિરતા ન ડાય, એવા પ્રસંગે બીજા માગ ના આશ્રય લેવા પડે તે વાત જુદી છે પરન્તુ ધર્માંન કરતાં ગમે તેવાં કષ્ટો આવે, મરણુ પર્યંતનાં કટા આવે, તે પણ ધર્માંની આરાધનામાંથી શકિત હૈાય તે જરાય ચલિત થવુ જોઇએ નહિ. જેટલે। સદાચાર સ્વીકાર્યાં તેટલા સદાચાર અનુકૂળ કે પ્રતિકૂળ ઉપસમાં પણુ, જરાય ડગ્યા વિના નિભાવવા જોઇએ. ઉત્તમમાં ઉત્તમ માર્ગ તા એજ છે. શ્રી સુદર્શન જે સ્થિતિમાં છે, તે સ્થિતિમાં તે આવા સમયે મૌન રહે, તેમાં જ તેમનું મિ પણ છે.
શાસ્રકાર પરમર્ષિ એએ આલેખેલાં ધર્માત્માએનાં જીવન ચરિત્રમાં, તમે જેમ
XERO
Page #22
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૮ અંક ૧-૨-૩ તા. ૨૨-૮-૯૫ :
૮ ૨૧
-
-
-
૧ જેમ ઉંડા ઉતરીને સમ્યફ રીતિએ વિચાર કરે, તેમ તેમ તમને નવું નવું લાગ્યા 5 વિના રહે નહિ. એક એક પ્રસંગના રહસ્યનો વિચાર કરનારા બનો. એમ કરે તે એ છે
જીવનચરિત્રનું શ્રવણ કે વાંચન નિષ્ફળ ન નિવડે, પણ સારામાં સારી રીતિએ સફળ છે નિવડે. એ જે તે કેટલાકે આદર્શ ધર્માત્માએને પણ જીવનના શ્રવણને કે વાંચનને, 8 પિતાને મ ટે નિષ્ફળ કે નુકશાનકારક બનાવી રહ્યા છે. બાકી જો સમ્યફપણે મહાપુર- ૨
ના જીવનપ્રસંગે વિચારાય, તે માલુમ પડે કે વાસ્તવિક ધર્મિપણું એ કયી વસ્તુ છે અને એવું ધમિ પણું પામવા માટે તેમજ તેને ટકાવવાને માટે માર્ગપ્રતીતિની કેવી છે ૬ શુદ્ધતા તે જ કેવી અનુપમ સવશીલતા જોઈએ છે ઉપલકીયા વાંચન-શ્રવણદિથી 8
કદાચ ઉપ વકીયા જાકાર બનશે, પણ એના દ્વારા આત્માને જે લાભ મળ જોઈએ { તેનાથી વંચિત રહી જશે : માટે માત્ર વિચારક જ નહિ પણ સમ્યફ વિચારક બને ! ૨ શ્રી સુદશને તે જીવનના, નામનાના, સર્વવના ભેગે પણ ધમને સાચવવાને 8 નિરધાર કર્યો છે. પોતાને જે પ્રતિકૂળ છે, તે પ્રતિકુળ અભયાને પ્રાપ્ત થાય, એમ શ્રી છે સુદર્શન કવછતા નથીકારણ કે શ્રી સુદર્શન સદાચારી છે. શ્રી સુદર્શન સાચું કહી દે, છે તે અભયાની કયી હાલત થાય એ ક! ફજેતી, ફીટકાર અને મૃત્યુની રિક્ષા ! શ્રી છે સુદર્શન પોતાના દયાધર્મરૂપ સદાચારને ચૂકી, અમયાને એ હાલતમાં મૂકવા તૈમર થતા { નથી ! રાજા વારંવાર પૂછે છે, છતાં શ્રી સુદર્શનનું મૌન અભંગ જ રહે છે. ઘણી ? છે ઘણી વાર પૂછવા છતાં પણ જયારે શ્રી સુદર્શન બેલતા જ નથી, ત્યારે હવે રાજાને છે
એમ થાય છે “કદાચ સદશન દેષિત હોય! વ્યભિચારિઓનું અને ચેરેનું મૌન એય છે છે એક લક્ષ છે!' રાજાને જયાં દષની સંભાવના લાગી, એટલે કાંધ આવતાં વાર લાગે?
આ આદમી ને આવું કામ ? પરદાર અને તેય રાણી ઉપર બલાત્કાર? ધર્મ કરવા છે રહ્યો અને કરવા માં આવ્યો? આવા અનેક વિચારે રાજાને આવવા એ સ્વાભાવિક છેઃ
આ કારણે ક્રોધથી ધમધમી ઉઠવું તે સ્વાભાવિક છે : અને ક્રોધને આધીન થયેલ છે { રાજા શ્રી સુદર્શનનો વધ કરવાની આજ્ઞા કરે, તેમાં પણ આશ્ચર્ય પામવા જેવું નથી. છે ઝું સુદર્શનને વધ કરવાની રાજા આજ્ઞા તે કરે છે, પરંતુ રાજા સમજે છે કે 5 શ્રી સુદર્શન જેવા મહા સદાચારી તરીકેની નામનાને પામેલા પુરૂષને આ જાતિની શિક્ષા કે છે કરવી, એ સહેલું કામ નથી. પ્રજામાં ઉશ્કેરાટ ફેલાવવાનો પૂરેપૂરો સંભવ છે. આથી 8 સજા આ કરે છે કે “નગરમાં આ પાપના દેષની જાહેરાત કર્યા પછીથી અને વધુ કર”
૨ જાની આજ્ઞા મુજબ રાજકર શ્રી સુદર્શનને પકડીને લઈ જાય છે. શ્રી સુદ- 3
Page #23
--------------------------------------------------------------------------
________________
: શ્રી જૈન શાસન (અઠવાડિક) શ્રી જૈન શ્રમણે પાસક રત્ન વિશેષાંક શનના માંઢા ઉપર મેશના લેપ કરે છે અને તેમના શરીરે લાલ ચન્દનને લેપ કરે છે. ગળામાં અને માથે પણ વિચિત્ર માલારાપણાદિ કરે છે. એ પછી ગધેડા ઉપર બેસાડે છે, માથે સુપડાનું છત્ર ધરે છે અને ઢોલ પીટતાં પીટતાં શ્રી સુઇશ્કનને લઇ જાય છે !
૨૨ :
આમ છતાં પણ શ્રી સુદન ધ્યાનમાં અને મૌનમાં પૂર્વવત્ સ્થિર જ રહે છે. શ્રી સુદર્શનની સદાચાર સાથેની ધીરતા અને વીરતાનુ માપ કાઢી જુએ ! પતે સવથા નિષ્કલ'ક છે, ૫૨મ સદાચારી છે અને રાણી જેવી રાણીએ પ્રલેાભના આપ્યાં, આજીજીએ કરી, કુટીલતા દર્શાવી તથા ધમકી આપી તે છતાંય તદ્દન પવિત્ર રહેલ છે ! આમ છતાં પણ માથે કલંક આવે છે: ગધેડે બેસવુ' પડે છે : અને વધ કરવાની આજ્ઞા છૂટી છે! જે નગરમાં શ્રી સુદĆન ૫૨મ આદરપૂર્વક ફરતા, તેજ નગરમાં પેાતે સથા નિર્દોષ હાવા છતાંય, તેમને આી આફતના ભેગ થવું પડે છે ! કારણ
સભા પૂના અશુભ કર્મના ઉદય,
- {
માના છે ? કમ'ના તત્ત્વજ્ઞાનને જો સમજો અને માના તા, આત્માના ઉદ્વાર છેટે નથી. આ ભવમાં માણુસે અનાચારના એક અશ પણ ન સેવ્યા હોય, માત્ર સદાચારમય જીવન વીતાવ્યુ. હાય, તે છતાં પણ દુરાચાર સેન્યાનું કલંક આવે, એ બનેને ? નિર્દોષ પણ ઢાષિત લાગે, એમ બનેને ? નિર્દોષ હોવા છતાંય દોષિત ઠરીને તે માટેની શિક્ષા ખમવાને વખત આવી લાગે, એમ બનેને ? હા કે પૂર્વના તીવ્ર અશુભ કર્મના ઉદય આવે તે તેય બને અને તેના કરતાંય વધુ ભયંકર વસ્તુ પણ બને.
તત્ત્વજ્ઞાનિએ ફરમાવે છે કે ક્રમ'ની ગતિ વિચિત્ર છે. અશુભ કર્મના ઉદયથી આવુ' આવુ' પણ બને, એવુ' સમજનાર અને માનનાર, પેાતાના ઉપર ગમે તેવું. આકૃત આવે તાય સુ'ઝાય નહિ. સવહીનતાના યાગે સહાય નહિ બને, પણ મુ આપ નહિ. એ પછી પેતાના ઉપર આવેલી આફત્તને ટાળવાને માટે જે આંધળીયાં કરીને અનાચાર સેવાય છે એ સેવાય નહિ ! ગઈ કાલના કોડપતિ આજે ભિખારી બની જાય, તાય એ સમતામાં રહી શકે, ગઇ કાલના રાજા આજે રંક જેવા બની જાય, તાય પાગલ ન અને. પારકાને માટે પૂર્વના અશુભ કર્મના ઉદય? એમ કહેા છે, તેમ તમારે માટે પણ વિચારતા બને. પૌદ્ગલિક અનુકૂળતા મળે ત્યારે શુભ કર્મના ઉદય અને પૌદ્ગલિક પ્રતિકૂળતા પ્રાપ્ત થાય ત્યારે અશુભ કર્મોના ઉદય, આટલું. સમજાય અને હૃદયપૂર્વક મનાય તા અનુકૂળતામાં અહંકાર ન આવે અને પ્રતિકૂળતામાં પામતા ન આવે
ત્યારે શ્રી સુદર્શન પેાતે સથા નિષિ જ હતા, તે છતાં પણ એમને માથે જે
Page #24
--------------------------------------------------------------------------
________________
૧ વર્ષ ૮ : અંક ૧-૨-૩ તા. ૨૨-૮-૯૫ :
છે આફત આવી, તે તેમના પૂર્વના અશુભ કર્મના ઉદયને લીધે આવી, એમ તે તમે ! માને છે. જો કે શ્રી સુદર્શન એવા પુણ્યશાલી છે કે કેટલી વખતે તેમને બચાવ થઈ ગયા છે અને તેઓ અપૂર્વ સન્માનને પામ્યા છે, પરંતુ બધા સદાચારી નિર્દોષને માટે એમ જ બને, એ કેઈ નિયમ નથી. તીવ્ર અશુભને કારણે ઉદય વતી રહ્યો હોય, ૫ તેવી જ કોઈ ભવિતવ્યતા હોય, તે નિર્દોષમાં નિર્દોષ સદાચારિને પણ કલંકિત તરીકેની ? કુનામના પ્રાપ્ત થાય ? કદાચ મરણની શિક્ષા પણ ખમવી પડે અને કોઈ જાણેય નહિ કે મેં એ નિર્દોષ હતો ! છતાં પણ એને તો એની ઉત્તમ સદાચારિતાનું સુદર ફલ મળે જ, એ નિર્વિવાદ વાત છે. આ જીદગીમાં ને આ જદગીમાં જ દરેક સદાચારી કલંક આવ્યા પછીથી નિર્દોષ તરીકે જાહેર થઈ જ જાય, એમ એકાતે ન માનતા. એવુંય બને છે કે લેક મારે ત્યાં સુધી એને કલંકિત જ ધારે. આથી સ્પષ્ટ છે કે જેણે સદાચાર સેવ હોય તેણે પૌગલિક ઈચ્છાઓ ઉપર કાપ મુકવું જ જોઈએઃ અર્થાત-પદગલિક અનુફૂળતાના અનથી બનવું જોઈએ.
શ્રી સુદર્શનને ભૂલીએ ચઢાવવાને માટે લઈ જનાર રાજનોકરો શહેરોમાં ઉફ.. { ષણ કરતા જાય છે કે-“સુદશને રાણીવાસમાં ગૂહે કર્યો છે, માટે તેનો વધ કરાય છે? છે રાજાને આમાં જરાય દોષ નથી!” રાજાને આવી ઉદઘોષણા કરાવવાની ફરજ પડે છે! { લેક છે તે પહેલાં જ રાજાને પોતાને બચાવ કરવો પડે છે કે-“આમાં મારે દોષ છે. નથી ! એ પણ વિચારવા જેવું છે. 4 શ્રી સુદર્શનના કાને આ દવનિ અથડાયા જ કરે છે કે-સુદર્શને રાણીવાસમાં # અપરાધ કર્યો છે, માટે તેને વધ કરાય છે. ” છતાંય શ્રી સુદર્શન જરાય ચલિત થતા
નથી.
ક
સદાચારી તરીકે પંકાએલા અને પૂજાએલા આદમીથી આ કેમ સહાય? “હે છે નિર્દોષ છ”-એમ કહેવાનું મન થઈ જાય ? પણ નહિ. એમ કહે તે અભયાને માથે R. આફત આવ્યા વિના રહે નહિ અને એમ થાય તે સાચા સદાચારશીલ ધર્માત્માથી સહાય નહિ '
લેક આ બધું જુએ છે અને રાજા દ્વારા કરાવાતી ઉદઘાષણ સાંભળે છે. લેકમાં હાહાકાર વર્તાઈ જાય છે. શહેરમાં એજ બેલાઈ રહ્યું છે કે-કઈ પણ રીતિએ આ વ્યાજબી થતું નથી. સુદર્શનમાં આવું સંભવે જ નહિ.'
શ્રી સુદર્શનને આ રીતિએ શહેરમાં ભમાવાય છે. શહેરમાં ભમતાં ભમતાં એ
Page #25
--------------------------------------------------------------------------
________________
છે
૨૪ :.
: શ્રી જૈન શાસન [અઠવાડિક) શ્રી જૈન શ્રમણોપાસક રત્ન વિશેષાંક
આ બધા શ્રી સુદર્શનના મકાન આગળ આવી પહોંચે છે. એ વખતે શ્રી સુદર્શનની ધર્મ { પત્નિ મને રમા એ જુએ છે અને રાજાની ઉદ્દષણ સાંભળે છે. મનોરમાને એમ થાય છે છે કે-કારમાં અશુભેદય વિના આ બને નહિ. મારા પતિ સદાચારી છે અને રાજા પણ ! 8 સદાચારપ્રિય છે ! મારા પતિ આવું કાર્ય કરે જ નહિ અને પ્રબળ નિમિત્ત વિના રાજા | છે પણ આવી શિક્ષા કરે નહિ ! ખરેખર પૂર્વના અશુભ કર્મનું જ ફલ ઉપસ્થિત થયું છે.'
મહાસતી મને રમા આ વિચાર કર્યા પછીથી, પૂજા કરીને કાસગમાં સ્થિર { થાય છે. નિશ્ચય કરે છે કે “પતિ ઉપરની આફત ટળે નહિ ત્યાં સુધી કાર્યોત્સ માં રહેવું છે અને અનશન કરવું.' * આ સ્ત્રીને પોતાના પતિ ઉપર કેટલો વિશ્વાસ હશે? આજે કેટલી; એને ?
આ વિશ્રવાસ પિતાના પતિ ઉપર હશે? મનોરમા માને છે કે મારા પતિ કદિ પણ છે આવું કૃત્ય કરે જ નહિ ! મને રમાને પૂરેપૂરી ખાત્રી છે કે “આ કલંક તદન ખોટું જ છે છે છે” એ વિશ્વાસના બળે તે મને રમા આવી કાર્યોત્સર્ગ અને અનશનની ઠેર પણ પ્રતિજ્ઞા કરી શકે છે !
વાત એ છે કે શ્રી સુદર્શનનું જીવન કેવું સદાચારી હશે? શ્રી સુદર્શનના છે જીવન પ્રસંગ ઉપરથી સદાચારના સેવનને માટે પૌદગલિક અનુકૂળતાનું બનર્થિપણું 8 કેટલું બધું આવશ્યક છે, એ વસ્તુ ઘણું જ સુન્દર રીતિએ સ્પષ્ટ થઈ જાય છે. અનુ છે કૂળતાન અથી સદાચારમાં કયાં સુધી ટકે ? પ્રતિફકળાના વરી તે સી છે. કેઈને ય છે પ્રતિકૂળતા પ્રિય છે એમ નથી. પ્રતિફળતા નામશેષ થઈ જાય એ માટે તે મહાપુરૂષોએ પણ સમ્યક પ્રકારે મહેનત કરી છે. મહાપુરૂષે એ જે પ્રતિકૂળતાઓ વેઠી છે. તે પ્રતિકૂળતાઓને નામશેષ કરવાને માટે જ ! આત્માને કદિ પણ કઈ પણ જાતિની પ્રતિકૂળતા વેઠવાનો વખત ન આવે, એવી દશા પ્રાપ્ત કરવાને માટે જ મહાપુરૂષોએ આફત આવી તે ઉત્સવ આ એપ માની લીધું છે આથી ૫ષ્ટ એ છે કે-મહાપુરૂષે પણ પ્રતિ. ફત્તાને વરી હોય છે. દુનિયાના બીજા છે તે પ્રતિકૂળતાના વૈરી છે જ ! પ્રતિકુ. | ળતાના તમે વૈરી ન હોત તે આજે તમે જે સહો છે, તે સતત ખરા? પ્રતિકૂળતા - ટાળવા માટે પણ પ્રતિકૂળતા વેઠવી પડે છે! જ્ઞાનીઓ કહે છે કે જો સીધી રીતીએ { પ્રતિકુળતા વેઠી લેવાય, તે પરિણામે આત્મા પ્રતિકુળ દશાથી સર્વથા મુક્ત થઈ જાય!
અનુફળતાનું અર્થિપણું, એને અર્થ એ છે કે-“સદાચારની અવગ અને અને છે અનાચારને આમંત્રણ!” અનુફળતાના અથિએાએ તે સદાચારને દેશવટ દીધા છે અને
Page #26
--------------------------------------------------------------------------
________________
2
વર્ષ ૮ બક ૧-૨-૩ તા. ૨૨-૮-૯૫ :
: ૨૫
અનાચારને આમંત્રણ આપ્યુ છે. અનુકૂળતાના અથી જે તે સદાચારી હોવાનું કહેતા હાય, તા માનવું કે-એણે કાઇ અનુફળતા સિદ્ધ કરવાને માટે સદાચારના કામચલાઉ અભ્ભા ઓઢી લીધે છે, પણ વસ્તુત: તે સદાચારી નથી.” જ્યાં એને અનુકૂળતા મળી એટલે એને સદાચાર હાલતા થવાના, સદાચાર સેવતાં આફત આવે તા એના સદાચારને કામચલાઉ ઝભે' ઉડી જતાં વાર લાગે નહિ. સદાચારના એ કામચલાઉ ઝભ્ભાની નીચે પણ, અનુકૂળતાના અસ્થિ પણાના ચેગે અનાચાર ખદબદતા હાય તા નવાઇ પામવા જેવું નથી. આપણે તે મૂળ સુધી પહેાંચવું છે. અનાચાર કે દુરાચાર માત્રનું મુળ કયુ' ? પૌદ્ગલિક અનુકૂળત!નું અસ્થિ પણુ' જાય, તેા જીવનમાં અનાચારને કે દુરાચારને સ્થાન મળે કયાંથી ? આજે સદાચારને ઝખ્માએઢીને ફરનારા કેટલાકા બ્રહ્મચર્યની રક્ષા માટે જ્ઞાતિએ વિહિત કરેલી વાડેને ચાવી ખાય છે અને કહે છે કે અમે પાકા ૨નના છીએ.' આવાઓનુ` પા` મન એટલે અનાચારથી ન ખસે અને સદાચારમાં ન ફસાય એવુ ! અન્યથા, જે પાકા મનવાળા હોય તેને વાડા જાળવવામાં વાંધા શે ? ત્રાડાની સામે વિરોધ કેમ ? અનાચારના સચેગોથી બચવુ', તેમાં ડહાપણુ કે જાણીજોઈને અનાચારને ઘસડી લાવનારા સંયેાગેામાં રહેલું, તેમાં ડહાપણુ ? સદામહ ના નીચે અનાચાર વધી ન જાય, તેનાથી પણ આજે તે સદાચારના અસ્થિ એએ ખાસ ચેતવા જેવુ છે,
ચારના
આત્મસુખનુ.
પૌલિક અનુકૂળતાનુ અસ્થિ પણું જાય અને 'િપણુ આવી જાય. એટલે માત્મા ઘણાં પાપાથી સહજમાં ખેંચી જાય. પ્રતિકૂળતાના વેરીપણાની સાથેના અનુકૂળતાના તીત્ર અથિ પણાએ તા દુનિયાને આજે પાગલ બનાવી છે. પ્રતિક્ ળતા ગમે હું અને અનુકૂળતા વિના ચાલે નહિ, એટલે જેનામાં જેટલુ' પાપ કરવાની તાકાત હાય, તેટલુ પાપ તે પ્રતિકૂળતાને ટાળવા માટે અનુકૂળતા મેળવવા માટે કરે, માટે સૌ આ મસુખના અથી ખના અને પૌલિક અનુક્ળતાના અનથી બની સાચુ' આત્મકલ્યાણ સાધેા તે જ ભાવના.
સહકાર અને આભાર
રૂા. ૫૦૦] સ*ઘવી ભેરૂ વિહાર પાલીતાણા.
રૂા. ૧૦૦] શ્રી તારાચ'દજી ખી, સઘવી ૯૯ વાલકેશ્વર ૪૧ ગોકુલ બિલ્ડીગ
સુ`બઈ-૬
Page #27
--------------------------------------------------------------------------
________________
--
22 કાર્ડ
342049%
336360p.mtzd:ht peo
‘વિજય પ્રસ્થાન'ને ચગવનારા સમજે તું
—પૂ. મુનિરાજ શ્રી જયદ,વિજયજી મ.
5050 3050
ક
એક સુશ્રાવક જેએ ‘વિજય પ્રસ્થાન’પુસ્તકના અનુવાદક-વિવેચક છે ઃ સમેલનવાદીએ ‘વિજય પ્રસ્થાન’ને ખોટી રીતે ચાવે છે. [મુદ્રણદોષથી થયેલ અશુદ્ધિને સુધારીને વાંચવા ભલામણ છે-લેખક ]
સુશ્રાવક નર।ત્તમદાસ અમુલખભાઇ કપાસી એલ.એલ.બી. એડ કેટ [એ.એસ.] એ વિ. સ. ૨૦૦૬ ની સાલમાં ‘વિજય પ્રસ્થાન' નામનું એક પુસ્તક ખડ્ડાર પાડયું હતું. તેમાં ઇન્દ્રિય પરાજય શતક, શ્રાદ્ધવિધિ, વૈરાગ્યશતક, સમાધ સત્તત્ત જેવા ગ્રન્થાના લેકે અનુવાદ સહિત છાપ્યા છે. પેાતાના સ્વ. પિતાશ્રીની સ્મૃતિ નિમિતે તેઓએ અનુવાદ–વિવેચન કરેલ છે. આ પુસ્તકની ખીજી આવૃત્તિ વિ.સ. ૨૦૨૯ ની સાલમાં બહાર પાડી હતી. તેમાં જિનદ્રવ્ય અંગેના શાસ્ત્રપાઠ અનુવાદ સહિત ઉમેરવામાં આવ્યા છે. એ પાઠી અને અનુવાદ પૂ. આચાર્ય દેવ શ્રીમદ્ વિજયરામચન્દ્રસૂરીશ્વરજી મહારાજ સાહેબ અને તેઓશ્રીના શિષ્યરત્ન પૂ. આ. શ્રી વિજયકનકચંદ્રસૂરીશ્ર્વ જી મ. સા. એ જોઇ આપેલ છે’—એવી નોંધ દ્વિતીય આવૃત્તિની પ્રસ્તાવનામાં છે. 'મેલનવાદીએ એ પેાતાની અશાસ્ત્રીય માન્યતાને સિદ્ધ કરવા માટે આ બીજી આવૃત્તિના પૃ. ૧૯૪ ને અડફેટે લીધુ છે.
વિ. સ', ૨૦૪૪ ના સમેલને દેદ્ભવ્ય સંબંધી અશાસ્રીય નિય લીધે હતા તે આપણે જાણીએ છીએ. સ્વપ્નાદે એલીની આવક દેવદ્રવ્ય જ ગણાય છતાં આ સંમે લને ખેાલીના દ્રવ્યને ‘શ્રી જિનભકિત સાધારણ દ્રવ્ય બનાવી દીધુ' છે, સંમેલનના આવા અશાસ્ત્રીય ઢાવના જોરદાર વિરેધ, પૂ આ.દેવ શ્રીમદ્ વિજયરામચંદ્રસૂરીશ્વરજી મ એ કર્યાં હતા. તેઓશ્રીની શાસ્રીયગર્જનાને કારણે માટા ભાગના શ્રી સદ્યામાં સમેલનના અશાસ્ત્રીય ઠરાવના અમલ થઇ શકયા નહિ. આથી અકળાયેલા પ.ન્યા શ્રી ચંદ્રશેખર વિજયજી મહારાજે સમેલનના બધા ભાર પેાતાના ખભે ઉપાડીને, ધાર્મિ’ક વહીવટ વિચાર' નામની અશાસ્રીય ચેપડી લખી નાંખી. આમાં મદદ માટે પન્યાસજીએ, મુનિશ્રી અભયશેખર વિજયજી ગણિવરને સાથે રાખ્યા છે. આ બન્ને પયાસ–ગણીજીની જોડીએ ધાર્મિક વહીવટ વિચાર' પુસ્તકમાં એટલેા બધા અશાસ્રીય કચર’ભરી દીધેલે કે એને સાફ કરવા માટે ચાર ચાર પરિમાર્જ કાને કામે લગાડવા પડયા. માટલી મહેનતને અંતે પણ પુસ્તક હજી શુદ્ધ બન્યું નથી. [આ ચાર પરિમાર્જ કમાંના એક-નામે શ્રી
Ly
Page #28
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૮ અક ૧-૨-૩ તા. ૨૨-૮-૯૫ :
: ૨૭
રાજેન્દ્ર સુ. મ. તે અમારા સમુદાયના મુનિશ્રી મેક્ષરતિવિજયજી આદિ કેટલાક સાધુએ એક ગામમાં મળે. ગયા હતા. તે આ એ આ પરિમાર્જ કશ્રીને ‘ધા. વ. વિ.' પુસ્તક સંબ’ધી સવાલે કર્યા હતા. તેએશ્રીએ અનેક સવાલેામાં ‘હું જાણુતેા નથી, મને ખબર. નથી' જેવા જવાબે) આપ્યા હતા. પરિમા કશ્રીના જવાએ પુસ્તકના પરિમાન અને શાસ્ત્રીયતા વિશે પણું ઘણુ' કહી જાય છે-આ બધી વાત અલગ છે. ]
ધાર્મિક લહીવટ વિચાર' પુસ્તકમાં પન્યાસ-ગણીજીની જોડીએ ‘વિજય પ્રસ્થાન’ પુસ્તકના રૃ. ૧૯૮ ઉપરથી અધૂરી વિગત ઉપાડી છે. શ્રાધ્ધવિધના પાઠ અધૂરે રજી કરા છે' એવા બમારા ઉપર આરાપ મુકનારી આ જોડીએ ‘વિજય પ્રસ્થાન’માંથી કેટલું છૂપાવ્યું છે તેને નિર્ણય સુજ્ઞાચકે જાતે કરી શકે તે માટે પૃ. ૧૯૪ ઉપરનું સમગ્ર લખાણુ અહીં રજુ કરૂ છુ' :
જિનેશ્વર દેવના સ્થ પના નિક્ષેપાને માનનારને જિન ચૈત્યની, તેની પૂજાની, તે માટે જરૂરી ઉપરાની અને તેમાં ખામી ન આવે તે ખાતર, દેવદ્રવ્યની વૃધ્ધિની અને તેના સ`રક્ષણુની અનિવાર્ય આવશ્યકતા છે.'
—વિચાર સમીક્ષા પૃ. ૯૭ લેખક : મુનિશ્રી રામવિજય
( હાલ-પૂ. આ.દેવ શ્રીમદ્ વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મ.) વર્તીમાન સચૈાગામાં સરકારી ભયને કારણે દેવદ્રવ્યના સુયેાગ્ય રીતે વ્યય કરી દેવા માટે ઉપદેશ આપતાં પૂ આ દેવ શ્રીમદ્ વિજય રામચ'દ્રસૂરીશ્વરજી મ. સા. નીચે મુજબ જણાવે છૅ :
કેટલાકો કહે છે કે-‘પછી અહી પૂજા વગેરેની વ્યવસ્થા શી રીતે કરવી ?' શું એવા શ્રાવક ખુટી ગયા છે કે-દેવદ્રવ્યમાંથી જ વ્યવસ્થા કરવી પડે? અથવા, સાધારણની રકમ કાઈ મંદિરના ઉપયેગ માટે મુકી ગયુ. હાય, તે ય શું તેના વિના નહિ જ ચાલે ? શ્રાવકા જો નક્કી કરે કે અમારે શ્રી જિનની ભક્તિ કરવી છે તે આમાં કાંઇ ચિં'તા કરવા જેવુ' છે જ નહિ. અવસર ોગ વતા આવડવું જોઇએ.' [ચાર ગતિના કારણેા પહેલા ભાગ, પ્રથમ આવૃત્તિ, પૃ ૨૫૯]
આ સમગ્ર લખાણુમાંથી ‘વિચાર સમીક્ષા'ના લખાણને પન્યાસ-ગણીજીની જોડી આગળ ધરે છે. પણ એની જે નીચે મૂકેલી નાંધ, સાથે સાથે ૨જી કરવા જેટલી સજજનવા તેએ બતાવી શકતા નથી. કારણ કે નીચેનું લખણુ રજુ કરે તા શકિત સપન્ન શ્રાવક પણ ભાવના સપન્ન ન બને અને દેવન્દ્વયંથાંથી જિનપૂજા કરે તા દ્વેષ ન લાગે'
Page #29
--------------------------------------------------------------------------
________________
# ૨૮ : : શ્રી જૈન શાસન (અઠવાડિક) શ્રી જેને શ્રમણ પાસક રત્ન વિશેષાંક છે એવી પિતાની શાસ્ત્રવિરૂધ્ધ માન્યતાને ટેક મળે એમ નથી, ઉપરથી એ માન્યતા તુટી છે પડે એમ છે. છે“વિચાર સમીક્ષા પુસ્તિકાનું પુરૂનામ શ્રીમાન ધર્મવિજ્યના વિચારોની સમીક્ષા... | છે છે. આ પુસ્તિકામાં કાશીવાળા ધર્મસૂરિજીના બેલી દેવદ્રવ્ય સબંધી શાસ્ત્ર વિરૂધ વિચા8 રનું સચોટ ખંડન કરવામાં આવ્યું છે. ધર્મસૂરિજી, સાતક્ષેત્ર સાધારણમાં બલી-ચઢાવાની રકમ લઈ જવાની શાસ્ત્રવિરૂદ્ધ માન્યતા ધરાવતા હતા. તેને પ્રતિકાર કરીને સ્વપ્નાદિ બેલીની રકમ દેવદ્રવ્યમાં જ જાય તેવી સિદ્ધિ આ પુસ્તિકામ કરવામાં આવી છે. તે સમયે, સ્વપ્નાદિ બેલીની રકમથી જિનાલન નિર્વાહ કર કે નહિ? તેની ચર્ચા ન હોવાથી, તે ખુલાસે પ્રસ્તુત પુસ્તિકામાં ન મળે તે સહજ છે. ખરેખર તે છે “વિચાર સમીક્ષા’ના પૃ. ૯૭નું લખાણ વિ. સં. ૧૯૭૬ ની સાલમાં થયેલ ઠરાવ જ છે. જ તત્કાલીન ભવભીરૂ ગીતાથ મહાપુરૂએ દેવદ્રવ્યને સાતક્ષેત્ર સાધારણમાં લઈ જવાના 4 અશાસ્ત્રીય માર્ગને બંધ કરવા માટે એ ઠરાવ કર્યો હતે. “ભગવાનની પૂજા કરવા માટે
ભેટ મળેલું દ્રવ્ય, ભગવાનને પૂજનાદિ સ્વરૂપે ચઢાવેલ દ્રવ્ય, જિનમ દિરના સમગ્ર ! કાર્યમાં વાપરી શકાય તેવી રીતે ભેટ મળેલ અક્ષયનિધિ આદિ સ્વરૂપ દ્રવ્ય : આવા છે બધા દ્રવ્યને સંબંધ પ્રકરણ, દશનશુધિ ટીકા વગેરે ગ્રન્થરમાં દેવદ્રવ્ય શબ્દથી કે ઓળખાવ્યું છે. આમાંથી, ભગવાનની પૂજા માટે ભેટ મળેલ દ્રવ્ય અને જિનમંદિરના
સમગ્ર કાર્ય માટે ભેટ મળેલ દ્રવ્યથી, ભગવાનની પૂજાદિ થઈ શકે. અને ભગવાનને પૂજનાદિ સ્વરૂપે ચઢાવેલ દ્રવ્ય વગેરે દ્રવ્ય જીર્ણોધારાદિમાં વપરાયઆવી શાસ્ત્રીયમર્યાદા છે. વિ. સં. ૧૯૭૬માં આ શાસ્ત્રીયમર્યાદામાં કઈ વિવાદ ન હોવાથી, શ્રી જિનચૈત્યની
અને તેની પૂજાના ઉપકરણમાં ખામી ન આવે તે માટે દેવદ્રવ્યની વૃદ્ધિ અને સંરક્ષ. છે ણની અનિવાર્ય આવશ્યકતા છે એમ જણાવ્યું છે. આમાં સ્પષ્ટ સમજી શકાય તેમ છે છે કે, ભગવાનની પૂજનાદિ ભકિત સ્વરૂપે આપેલ દ્રવ્યથી જીર્ણોધારાદિ કાર્યો થઈ શકે. છે અને ભગવાનની પૂજા માટે કે જિનમંદિરના નિર્વાહ માટે મળેલી રકમથી જિનપૂજનના છે ઉપકરણે લાવવા વગેરે કાર્ય થઈ શકે. અહીં સવપ્નાદિ દેવદ્રવ્યમાંથી જિનપૂજાના ઉપકરણો 8 લાવવાની વાત નથી. છતાં, પંન્યાસજી–ગણીજીની જોડી વિ. સં. ૧૮૭. ના ઠરાવને, છે આગળ કરીને કરોડપતિ કૃપણને પણ સ્વપ્નાદિ દેવદ્રવ્યમાંથી જિનપૂજા કરવાની છૂટ { આપી રહ્યા છે. તેઓની આવી બાલચેષ્ટા તેમના પદની ગરીમા ઘટાડે છે. તેઓની આ| છે. અજ્ઞાન ચેણ ઉપર ભાવકરૂણ ચિંતવવા સિવાય બીજે કંઈ રસ્તો નથી. છે ત્યાર પછીના સમયમાં શાસ્ત્ર પાઠોના નામે શ્રાવકને દેવદ્રવ્યથી જિનપૂજા કરાવકે વાની વાત ઉપડી હતી. આ અશાસ્ત્રીય વાતને વિરોધ પણ પૂ. આ. શ્રી વિ. રામચંદ્ર
સૂ. મ. સા. એ દાયકાઓ પહેલા કર્યો હતો. પાલીતાણા મુકામે તેઓશ્રીના ગુરૂદેવ પૂ.
Page #30
--------------------------------------------------------------------------
________________
- -
-
4 વર્ષ ૮ અંક ૧-૨-૩ તા. ૨૨-૮-૫ :
૧ આ. શ્રી વિ. પ્રેમ સૂ. મ. સા. ની નિશ્રામાં, વિ. સં. ૨૦૦૬ ની સાલમાં, તેઓશ્રીએ | પ્રયત્ન કર્યા હતા. તેનું સારભૂત અવતરણ ચાર ગતિના કારણે” નામના પુસ્તકમાં છપા યેલ છે. તેમાંથી આપણી વાતમાં જરૂરી કેટલુંક અવતરણ અહીં રજુ કરું છું.
[ શાસ્ત્રમાં લખેલ શ્રાવકની જિનપૂજા વિધિમાં સ્વદ્રવ્યથી પૂજા, પરદ્રવ્યથી પૂજા છે ૧ વગેરેની સ્પષ્ટતા કર્યા પછી ] “શાસ્ત્રમાં આવી આવી સ્પષ્ટ વાત કહેલી હોવા છતાં પણ, હું 4 શ્રાવકે પાસે દેવદ્રવ્યના કેસર આદિથી પુજા કરાવવાની વાતે, આજે શાસ્ત્રપાઠાના નામે છે છે પણ કરવામાં આવે છે અને તેમાં, દહાડે દહાડે સંમતિ આપનારાઓ વધતા જાય છે.” ૫ (પૃ. ૨૦ :) છે “જે સ્થળે જેનેનાં સંખ્યાબંધ ઘરે હય, તેમાં પણ સુખી સ્થિતિવાળા ઘરે {
હેય, ત્યાં પણ કેસર-સુખડ આદિના ખર્ચને માટે બૂમ પડવા લાગી છે. આના ઉપાય છે ન તરીકે, દેવદ્રવ્યથી શ્રી જિનપૂજા કરવાનું કહેવાને બદલે, સામગ્રી-સંપન જેને પિત- ૧ છે પિતાની સામગ્રીથી શકિત મુજબ પૂજા કરવાને ઉપદેશ આપ જોઈએ. દેવદ્રવ્યના રક્ષણ છે માટે પણ, આ દેવદ્રવ્યમાંથી શ્રાવકને પૂજા કરવાની સગવડ કરી દેવાનો ઉપાય, વ્યાજબી { નથી. દેવદ્રવ્યને દુરૂપયોગ થતો અટકાવવો હોય અને સદુપયોગ કરી લે છે, તે { આજે વિકર્ણ મંદિર ઓછાં નથી. બધાં જિર્ણ મંદિરોને ઉધાર કરવાને નિર્ણય કરે છે તે તેને પહોંચી વળે એટલું દેવદ્રવ્ય પણ નથી. પરંતુ, દેવદ્રવ્યમાંથી શ્રાવકને માટે છે એ પૂજા કરવાની વ્યવસ્થા કરવી અને શ્રાવકેને દેવદ્રવ્યથી લાવેલી સામગ્રી દ્વારા પૂજા કરતા છે બનાવી દીધા, એ તે તેમને તારવ ને નહિ પણ ડુબાવી દેવાને ધંધે છે.”
[ પૃ. ૨૨૯-૨૨૧] 4 આજે, આટલા બધા જેને જીવતા હોવા છતાં પણ અને એમાં સમૃદ્ધિશાલી છે જેને હેવા છતાં પણ, એક બૂમરાણ એવી પણ ઉપડી છે કે –“આ મંદિરને સાચવશે
કેણુ? સંભાળશે કોણ? ભગવાનની પૂજા માટે કેસર વગેરે જોઈએ, તે કયાંથી લાવવું? [ પે તાની કહેવાતી ભગવાનની પૂજામાં પણ દેવદ્રવ્યને ઉપગ શા માટે ન થાય ?' એથી { આજે કે ચાર ચાલી રહ્યો છે કે-“ભગવાનની પૂજામાં દેવદ્રવ્યને ઉપયોગ કરવા માંડે.” કઈ છે કે ઈ ઠેકાણે તે એવાં રીતસરનાં લખાણે થવા લાગ્યા છે કે–મંદિરની આવકમાંથી છે પૂજાની વ્યવસ્થા કરવી ! આવું વાંચીએ કે સાંભળીએ ત્યારે, એમ થઈ જાય છે કે-શું [ જેને ૫ ટી પડયા? દેવદ્રવ્ય ઉપર સરકારની દાનત બગડી છે–એમ કહેવાય છે. પણ એ છે આજે વાતે એવી ચાલી રહી છે કે દેવદ્રવ્ય ઉપર જૈનેની દાનત બગડી છે–એમ લાગે છે 1 નહિ તે, ભકિત પોતાને કરવી છે અને તે માટે દેવદ્રવ્ય વાપરવું છે, એ બને જ શી ! ' રીતિએ ? આપત્તિકાળમાં દેવદ્રવ્યમાંથી ભગવાનની પૂજા કરાવાય-એ વાત જુદી છે અને !
Page #31
--------------------------------------------------------------------------
________________
૩૦ઃ
: શ્રી જૈન શાસન [અઠવાડિક] શ્રી જૈન શ્રમણેાપાસકરના વિશેષાંક શ્રાવકાને પૂજા કરવાની સગવડ દેવદ્રવ્યમાંથી દેવાય-એ વાત જુદી છે, જૈના ફ્, એવા ગરીબડા થઇ ગયા છે કે-પેાતાના દ્રવ્યથી ભગવાનની દ્રવ્યપૂજા કરી શકે તેમ નથી ? અને એ માટે, દેવદ્રવ્યમાંથી તેમની પાસે ભગવાનની પૂજા કરાવવી છે ’[પૃ. ૨૦~૨૦૬] પન્યાસજીની દીક્ષા પહેલા અને ગણીજીના જન્મ પહેલાં વિ. સ". ૨૦૬ ની સાલમાં દેવદ્રવ્યથી શ્રાવકોને જિનપૂજા કરાવવી-એ શ્રાવકને ડુબાડી દેવાના ધેા છે. આવી સ્પષ્ટ વાત, પૂ આ. શ્રી વિ. રામચંદ સૂ. મ. સા. પેાતાના ગુરૂદેવની નેશ્રામાં કહી ગયા છે. આજે એજ પંન્યાસ-ગણીજીની જોડી, વિજય પ્રસ્થાન’ના અધૂરા મદને આગળ કરીને, દેવદ્રવ્યમાંથી જિનપૂજા કરાવવાની પેાતાની અશાસ્ત્રીય માન્યતા સિધ્ધ કરવા વ્ય પુરૂષાર્થ કરી રહ્યા છે. ભેળા લેાકાને ભ્રમમાં નાંખવા જતાં, પાતાની માનસિક તંદુરસ્તી' બહાર પડી જાય છે–તેની ચિંતા આ જોડીને નથી. પૂ. મા. શ્રી વિ. રામચંદ્ર સૂ. મ. સા. શ્રાવકાને દેવદ્રવ્યથી જિનપૂજા કરાવવી-એ કેદ્રવ્યના દુરૂપયોગ છે' એમ કહે છે. તેએશ્રીના સમુદાયની માં-ચતા પણ આ જ હાય કાઈક જગ્યાએ ‘ભક્ષણ' શબ્દના ઉપયોગ થયા હોય, તા પણ તે ‘દુરૂપયોગ’ન! અમ હૈ.યએ સ્પષ્ટ સમજી શકાય તેવુ' છે. ‘ભક્ષણ' શબ્દને ચગાવીને મુળ મતભેદને ગૌણ બનાવવાની સમેલનવાદી પંન્યાસ-ગણીજીની જોડીની ચાલબાજી, તેમની હતાશાને પ્રકાટ કરે છે. ધૈયલ વિસ્તરણ ।
પેથડ સત્રી :
—રતિલાલ ડી. ગુઢકા-લ’ડેન શાસ્ત્રમાં તપનું મહત્વ અને ઉજમણુ પેથડમંત્રીએ શાસ્ત્રમાં—છે કે ‘વિધિપૂર્વક ઉજમણું-ઉદ્યાપન કરવાથી લક્ષ્મી કૃતાર્થી થાય છે. ઉંજમણુ' કયારે કરાય-કોઇપણ નાનું માટું તપ પૂર્ણ કરીને વિધિથી તપ કરવાનું. પછી તે જ તપનું જમણુ વિધિપૂર્ણાંક કરવાથી તપ વિશેષ શૈાભાયમાન થાય છે. લક્ષ્મી કૃતાર્થ થાય છે, તપ સફળ થાય છે, 'ચા પ્રકારનું ધ્યાન પ્રાપ્ત થાય છે. જિનેશ્વર સ*બધિ રત્નના લાભ થાય છે. જિતે શ્વરની ભકિત થાય છે. જિન શાસનની ઘેાભા વધે છે. વગેરે અનેક ગુણ્ણા છે. પેથડ મંત્રીએ નવકાર મંત્રની આરાધના માટે ઉજમણું કર્યું હતું. તે સમયે પેથડે સુવ મુદ્રિકા, મણિ, મુકતાફળ, પ્રવાળા, સવ જાતિના ફળ વગેરે દ્રવ્ય સર્વ પ્રકારના પકવાન, ચ'દરવા, ધ્વજાએ વગેરે અડસઠની સખ્યામાં મુકયા હતા તે જોઈને લાખે કેએ તપની અને જૈન ધર્મની પ્રશ`સા કરી હતી. આ પ્રમાણે તપસ્વીએ. એ તપ પૂર્ણ થયા બાદ યથાશકિત ઉજમણુ' કરવુ જોઇએ એમ ઉપદેશ પ્રાસાદમાં બતાવ્યુ છે. ગ્રંથડશા ગરમ સાલ એઢતા એમના શિયળના પ્રભાવથી એ સાલ ગમે તેવા તાવ જેને હું ઇ અને એ જો આઢાડે તે એને તાવ પણ ઉતરી જાય-કેટલી શકિત.
Page #32
--------------------------------------------------------------------------
________________
F*
: નિષ્પક્ષ શ્રી જૈન શાસન : ( ભ. શ્રી ગૌતમસ્વામિ મહારાજા અને શ્રી આનંદ શ્રાવક છે
– શ્રી ગુણરાગી 5 x 8 + 81 8-
1 0 - ૨.૨મતીથપતિ શ્રમણભગવાન શ્રી મહાવીર પરમાત્માના શ્રી આનંદ-કામદેવાદિ દશ મહા શ્રાવક તરીકે સુપ્રસિદ્ધ છે. અત્રે મારે શ્રી આનંદ શ્રાવકની એક નાનકડી જ ! વાત કરવી છે.
વાણિજ્ય ગ્રામ નગરમાં મહા શ્રીમંત એવો આનંદ નામને ગૃહપતિ રહે તે છે તે અ ભગવાન શ્રી મહાવીર પરમાત્માની દેશનાથી પ્રતિબોધ પામી મહાશ્રાવક ન બને. ચૌદ વર્ષ સુધી શ્રાવકપણાના કર્તવ્યથી આત્માને ભાવિત કર્યો અને પછી ૧ વિચાર સાથે કે શ્રાવકની અગિયાર પડિમા વહન કરૂં. બધા વજન-કુટુંબીજનેને ન ભેગા કરે પોતાના જયેષ્ઠ પુત્ર ઉપ૨ ઘરનો ભાર સોંપી, પિતે કેટલાક નામના સંનિનઆ વેશમાં તાની પૌષધશાળામાં આવ્યું. ત્યાં ભૂમિને પ્રમાઈ, ઉચ્ચાર-પ્રશ્રવણની ભૂમિને ૧ પડિલેહી, દર્ભના સંથારા ઉપર આરૂઢ થયે. અને ત્યાં ક્રમે કરીને શ્રાવકની અગિયાર
પડિમા બહન કરી. તે પછી તપથી જેનું શરીર સુકાઈ ગયું છે તેવા તે આનંદ 8 શ્રાવકને એક દિવસ નિર્મલ અથવસાયથી અને જ્ઞાનાવરણીય કર્મના ક્ષયે પશમથી છે અવધિજ્ઞ ન ઉત્પન્ન થઈ આવ્યું.
હવે તે વાણિજ્યગ્રા મની બહાર એકવાર શ્રી મહાવીર પરમાત્મા સસર્યા. પ્રભુની અનુજ્ઞા લઇ શ્રી ઈન્દ્રભૂતિજી (ગૌતમ સ્વામી) ગણધર ત્રીજી પરિસિમાં તે વાણિજ્ય ગ્રામમાં યથારૂરિ આહાર ગ્રહણ કરી ગામની બહાર જતાં લોકોના મુખથી કલાક સંન્નિષમાં રહેલા શ્રી આનંદ શ્રાવકની તપની પ્રવૃત્તિ તેમના સાંભળવામાં આવી. તે પ્રત્યક્ષ રવા તેઓ ત્યાં ગયા ! ખરેખર મહાપુરૂષે કેવા ગુણાનુરાગી હોય છે. આજે છે આ ગુણ નુરાગી પણું નાશ પામવાથી શાસનમાં જે વિટંબણુ જન્મી છે તેનું વર્ણન છે. થાય તેમ નથી. ત્યારે તે શ્રી આનંદ શ્રાવક, સાક્ષાત્ શ્રી ભગવાન ગૌતમસ્વામી મહારાજાને આવતા જોઈ ઘણુ જ હર્ષથી તેમને વંદના કરી અને કહ્યું કે- હે સ્વામી! ? તપસ્યાને લઈને જેના શરીરમાં માત્ર નાડી અને અસ્થિ રહેલા છે એવો હું આપની સમીપે આવવાને શકિતમાન નથી. માટે આપ મારી ઉપર કૃપા કરીને મારી નજીક છે પધારે” તે વખતે શ્રી ગૌતમ સ્વામી મહારાજા પણ જયાં શ્રી આનંદ શ્રાવક રહેલા છે ?
ત્યાં આવ્યા. સ્વામીના ચરણમાં ત્રણવાર મસ્તક વડે નમસ્કાર કરીને આનંદ શ્રાવકે છે પૂછયું કે- “હે સ્વામી ! ગૃહસ્થને ઘરમાં રહેતાં છતાં અવધિજ્ઞાન ઉત્પન્ન થાય કે ? નહિ?” ત્યારે શ્રી પ્રથમ ગણધરદેવે કહ્યું કે- “હા, ઉત્પન્ન થાય.” તે વખતે શ્રી જ આનંદ શ્રાવકે પણ કહ્યું કે- “હે મહારાજ ! મને પણ અવધિજ્ઞાન થયું છે. તેનાથી
Page #33
--------------------------------------------------------------------------
________________
૩૨ : : શ્રી જૈન શાસન (અઠવાડિક) શ્રી જૈન શ્રમણેાપાસક રત્ના વિશેષાંક
હું પૂર્યાં, દક્ષિણુ અને પશ્ચિમ દિશામાં પાંચશેા પાંચશેા ચાજન ક્ષેત્ર રૂપ લવણ સમુદ્ર પંત હું દેખી શકું છું અને ઉત્તર દિશામાં હિમવર્ષાંત વધર પર્વત પર્યંત જાણી શકું છું અને ઊ`લાકે સૌધમ દેવલાક યાવત્ અને અાભાગે ૨ત્નપ્રભા પૃથ્વીના લાલુચ્ચય નામના નરકાવાસ પ ́ત જાણું છું- દેખુ` છુ.”
શ્રી આનંદ શ્રાવકના આ વચને સાંભળીને શ્રી ગૌતમ સ્વામિ ગણધરે કહ્યું કે“હે ભદ્ર! ગ્રહસ્થને અવધજ્ઞાન ઉત્પન્ન થાય, પણ એટલુ' બધુ` મેટું ન થાય, માટે આ સ્થાનનુ' આલેાચન- નિંદ્યનાદિક કરી, ત્યારે આન'દ શ્રી શ્રાવકે- “હે સ્વામી !
શ્રી જિનવચનમાં સાચા અથની આલાચના હોય છે ?
શ્રી ગૌતમ સ્વામી- એમ ન હોય.”
શ્રી આનંદ શ્રાવક- હે ભગવ`ત ! જો એમ છે. તા પછી તમારે જ એ સ્થાનકની આલાચના નિદના કરવી.
થયા અને
ગમના
શ્રાત્રકના આ વચને સાંભળી શ્રી ગૌતમ ગણધર હ્રદયમાં શંકિત ત્યાંથી નીકળી દ્ન તપલાશ ચૈત્યમાં જયાં શ્રી વીરવિભુ રહેલા છે ત્યાં આવી ગમન પ્રતિક્રમણાદિ પૂર્ણાંક ભગવાનને નમી, સર્વાં વૃત્તાંત જણાવી આ પ્રમાણે પૂછ્યું' કેહું ભગવ'ત ! તે સ્થાનક આનંદને આલેચવા ચેગ્ય છે કે મારે આલેચવા ચેગ્ય છે ? ભગવાને કહ્યું કે “હું ગૌતમ ! તું જ તે સ્થાનને આલેાવ અને તેને માટે આનંદને ખમાવ' ભગવાનના આ વચનને વિનયથી અંગીકાર કરી, ખુદ શ્રી ગૌતમ સ્વામી મહારાજાએ તે સ્થાનકની આલેચનાદિ લઈ પછી શ્રી આન ઃ શ્રાવક પાસે આવી તે અને ખમાવ્યા.
દ્વાદશાંગીના પ્રણેતા, શાસનના શિરતાજ, આદ્યગણધર દૈવ, અન` લબ્ધિના ભંડાર એવા શ્રી ગૌતમસ્વામી મહારાજા પશુ ભુલને,ભુલ રૂપ જાણી, એક શ્રાવક આગળ આવી ક્ષમાપના કરે છે. તેા આજના વિષમકાળમાં જે પેતાન ગુર્વાદિ વિડલાના નામના ખાટે દુરૂપયોગ પોતાની તકસાધુત્તા અને સ્વાની સિદ્ધિ માટે કરે છે. તેઓનુ ખરેખર શું થશે તે નાની જાણે ! ખાટી પકડ અને મમતાને વશ થઈ શાસનને નુકશાન પહેાંચાડવાની સાથે પેાતાના અને અનેક આત્માઓની બરબાદી કરી રહ્યા છે. અને જે સુવિહિતા સત્ય સમજાવવા પ્રયત્ન કરે છે તેમની ઉપર પણ કાદવ ઉછાળવાની તક ચૂકતા નથી. આવાઓની વાતમાં આવી ન જવાય, આવાઓના પ્રચારમાં ભરમાઈ ન જવાય તેની કાળજી રાખવા સાથે પેાતાની જાતને પચાવવી અને જે ચાગ્ય અથી આત્મા હોય તેમને સાચું માĆદન આપવુ. તે જ આજે સાચું પુણ્યકાય છે. સૌ પુણ્યાત્માએ સાચા વિનયી – વિવેકી આત્મ ગતિના માગે ઉન્નતિ સાધા તે જ કલ્યાણ કામના,
બની
Page #34
--------------------------------------------------------------------------
________________
| * આઠમા વર્ષના મંગલ પ્રવેશ પ્રસંગે જ !
- રાગ દ્વેષમહાદિ શત્રુઓને જે જીતે તે શ્રી જિન ! તે શ્રી જિનેશ્વર દેવને { જે અનુયાયે તે જૈન! સાચે જેને ભગવાનની આજ્ઞાને જ મસ્તક ઉપ૨ વહન કરનાર જ હોય. શકય આજ્ઞાને પાલક હેય અને જે આજ્ઞા પાળવા સમર્થ ન હોય તે આજ્ઞાનું પશુ પાલન કરનારે કયારે બનું તેવી મનહર ભાવનામાં રમતા હોય. તે માટે પોતાની છે
શ્રદ્ધા નિર્મજ અખંડ બની રહે, સસ્થજ્ઞાનની પ્રાપ્તિ થયા કરે અને સમ્મચારિત્રને છે ને પામવાની અને આજ્ઞા મુજબ આરાધવાની પ્રવૃતિમાં જ પ્રયત્નશીલ હોય. આવી પ્રવૃત્તિમાં છે છે સહાયક જે કઈ સાધને હેય તેના પ્રત્યે હૈયાના બહુમાન-આદર ભાવવાળો હોય. છે ભગવાન શ્રી જિનેશ્વર “આ ભયાનક સંસારથી પાર પમાડવા અને એકાન્તિક છે અને આત્યંતિક સુખના સ્થાનરૂપ એક્ષપદને પામવા માટે ધર્મ તીર્થ રૂપ શ્રી જેને ? શાસનની સ્થાપના કરે છે. તે શાસનની આરાધના કરનારા સૌ બને અને વહેલામાં વહેલા સી મુક્તિને પામે.
તે માટે સમ્યજ્ઞાનના પિપાસુ બને સમ્યગ્દશનની નિર્મળ જાતિ હયામાં હળહળ્યા કરે! છે અને સમ્યફ યારિત્રના આરાધક બની આત્મ કલ્યાણના માર્ગે આગળ વધે તે જ એક શુભ ૧ ભાવનાથી પ્રેરાઈને જગતમાં ભગવાનના સત્ય સિધા તેને સૌ યથાર્થ જાણે સમજે, શાસનની ઇ મજબૂત & દ્વાવાળા બને, સાચી સમજને પામે અને યથાર્થ સમજને શકય અમલ { ર કરનારા બની સન્માર્ગમાં સુસ્થિર બને તે જ શુભ હેતુથી અમને આ શ્રી જૈન શાસન”
સાપ્તાહિકનો પ્રારંભ કરેલ જે પા...પા.. પગલી ભરતું, અનેક આરોહ-અવરોહને ન પસાર કરી, સવયં ચાલવા માટે સમર્થ બન્યું છે અને આજે આઠમા વર્ષમાં પ્રવેશી શું રહ્યું છે તે અમારા માટે અત્યંત આનંદને વિષય છે.
આ વિષમકાળમાં માનાકાંક્ષા, લેકવણા આદિના કારણે જમાનાની હવામાં 8 તણાયેલાએ તરફથી શાસનના સત્ય-સિદ્ધાંત ઉપર ભયંકર પ્રહાર કરવામાં આવ્યા. ૧ બાહ્ય આક્રમણ જેટલો ખતરનાક નથી તેટલા અત્યંતર આક્રમણે છે. “માર્ગસ્થ મહાછે ત્મા-ધર્માચાર્યાદિની છાપ ઉભી કરી તે પ્રમાણે વર્તન કરી સુગર કેટેડની જેમ ભગવાનના છે સત્ય-સિદ્ધાન્તોને અ૫લાપ કરી, વિપરીત પ્રરૂપણ કરી ભેળા અને ભદ્રિક અને { ભરમાવવાના પ્રયત્ન કરાઈ રહ્યો હોય ત્યારે શાસનાનુરાગી શાસનના પ્રેમી, શ્રદ્ધાળુ છે આત્માઓ પણ સત્ય વાત જાહેર કર્યા વિના રહે નહિ. તેમાં પણ અમોએ અમારે
સંપૂર્ણ પ્રયત્ન જાળવી રાખે છે અને સન્માર્ગની સુરક્ષા તથા શ્રદ્ધાલુ આત્માઓને સન્માર્ગમાં સ્થિત કરવા સર્ચલાઈટ સમાન માર્ગસ્થ માર્ગદર્શન આપવામાં પણ પાછી ૪ પાની કરી નથી. શાસનની ધર્મપ્રેમી જનતાએ અમને આ તબકકે જે સાથ સહકાર
Page #35
--------------------------------------------------------------------------
________________
૩૪ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક) શ્રી જૈન શ્રમણેાપાસક રત્ના વિશેષાંક
આપી અમારા જોમ-જુસ્સા વધાર્યા છે તે પણ ભૂલી શકતા નથી. ધાર્મિક વહીવટ વિચાર’ નામની શાસનના મૂળ ઉપર જે કુઠારાઘાત કરી, હાળવાના પ્રયત્ન કર્યાં તે તેના પણ કરવાના પ્રયત્ન કરવામાં અમે પણ ઊણુા ઉતર્યાં નથી. હતી પણ ઘણાં મનારથા મનમાં જ રાખવા પડે છે તે અવસરે જોઇશું,
પુસ્તિકા લખી પ.... શ્રી ચન્દ્રશેખર વિજયજીએ શાસનના શાંત-સિદ્ધાંતિક કય વાતાવરણને જડબા તાડ પ્રતિકાર કરી, સન્માર્ગની રક્ષા અમારી તે ભાવના ઘણી મેટી
જરા
કાઇએ
પરંતુ ૨૦૪૪ કહેવાતા સ`મેલનની નિષ્ફળતાથી વાજ આવેલા ધન્યાસજીએ ધા. વ. વિ.' નામની પુસ્તિકા લખી જે અટકચાળાના પ્રયત્ન કર્યાં પશુ તેમાં ય ચ ફાવ્યા નહિ. તેથી આજના રાજકીય પક્ષોની જેમ લેાકેાને ઉશ્કેરવા જેવા નિમ્ન પ્રયત્ન શરૂ કર્યા. તેમના સ્વભાવને નખશિખ એળખનાર આત્માએ.ની દીઘ દ િતાપણાથી તેમની એકપણ મેલી મૂરાદો બર ન આવી તેથી વધુ તેની ત્રીજી આવૃત્તિ પણ પ્રગટ કરી તે હવે સન્માર્ગે પાછા ફરે તેવી આશા રાખવી નહિ કે તે માટે પ્રયત્નામાં પણ પીછેહઠ જ મળવાની તેમાં શકિતનું દુર્વ્યય જ છે તેના બદલે શાસનપ્રેમી આત્માને સાચુ સમજાવી, સન્માર્ગ માં રાખવા અને તેમના ભ્રમથી સૌને મુક્ત કરવા તે જ ખરેખર સાચા ઉપાય છે, જેમને પેાતાને જ પાતાના વિડલેાના નજીકના જુના, વડિલેાના સ ંમેલનેાના નિચેાના લખાણેા આદિની કિમત ન હોય તેવા બેજવાબદાર થી દૂર રહી, તેમનાથી ખીજા મેાને દૂર રાખવા પ્રયત્ન કરવા તે જ કલ્યાણકર હિતાવહ માગ છે. વર્તમાનની પરિસ્થિતિનું મત્ર દિગ્દર્શન કરાયું છે.
વ્યય તે
સ્થિર
સાવધિતિથી
છ છેડાયા
અમાશ ઉદ્દેશ તેા શાસનની જ સેવા-ભકિતના છે અને રહેવાના છે. શાસનરગી આત્માઓના સાથ પણ દૈવ મલવાના છે. અમે તે માત્ર નિમિત્તભૂત છીએ, શ્રયના સાચા અધિકારી તે તે જ પુણ્યાત્માઓ છે. જેએ શાસનની આરાધના-રક્ષાપ્રભાવના માટે પેાતાની બધી જ શકિતઓના સદુપયેગ પ્રાણના ભેગે પણ કરી રહ્યા છે- કરવાના પણ છે.
અમે તે અમારા કન્યપથથી જરાપણ વિચલિત થવાના જ શાસન સદૈવ જયવતુ રહેવાનુ' જ છે.
નથી અને
અમારી તા એક જ મંગલ કામના છે કે, પુણ્ય યેાગે મળેલી સઘળી સુંદર શકિતઓના શાસનની જ સેવા-ભકિત-રક્ષા કરવામાં સદુપયોગ કરી સૌ સ્વય' પરમાત્મા રૂપ બની વહેલામાં વહેલા મુકિતપદને પામે,
-
Page #36
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૮ : અંક ૧-૨-૩ : તા. ૨૨-૮-૯૫ :
* ૩૫
સૌ વાચક મિત્રો-સહાયકોજેન શાસન પ્રત્યે સાચી હમદર્દી બતાવનારા પુણ્યાછે ત્માઓ તેનાં પ્રચારનું પુણ્ય કામ કરનારા આત્માઓ સદૈવ આ સાથ-સહકારછે સહયોગ આ પનારા બનો અને આ સુકૃતના ભાગી બને તેમજ કેઇની પણ પ્રત્યે 4 અમારાથી દુ:ખ પહોંચાડાયું તે તેની ક્ષમાયાચના સાથે અમારા દયેયને જ મકકમપણે છે ૬ વળગી રહેનું બળ શાસનદેવ આપો. અને સૌ શાસનની શાન-આન વધારવા કટિબદ્ધ
બનીએ તે શાસ્ત્રના નામે શાસ્ત્રવિરુદ્ધ, ઉન્માગગામી બનેલાઓની એક પણ મુરાદ બર છે. { આવે નહિ. સ્વયં સૂત્રલક્ષી ન હોય, પુણ્ય ગે વિદ્વતા વરી હોય તેમાં આવેશ-ઘમંડ- ૧
અભિમાન ભળે એટલે શાસ્ત્રવચનની સાથે ચેડા કર્યા વિના રહે અને શાસ્ત્ર પાઠે છે. પણ થાય તેટલે દુરુપયોગ કરી, શાસ્ત્રને જ શસ્ત્રરૂપ બનાવી સ્વ પર અનેકનું કારમું 8 અહિત કર્યા વિના રહે નહિ. તેમાં આપણી જાત આવી ન જાય પણ બચી જાય તે છે માટે પણ “ડ સિગ્નલ” દ્વારા અમે કેઈને ગમે કે ન ગમે પણ સત્ય વાતો રજુ કર્યો છે { જ જવાના. પરોપકારના નામે ગ્રહણ કરેલી ધર્મ પ્રતિજ્ઞાઓને ભંગ કરવાનું જૈન { છે. શાસનમાં વિધાન છે જ નહિ. “ઘર વેચીને વરે કરવાની વાત જૈન શાસનમાં નથી E પણ ગ્રહણ કરેલી ધર્મ પ્રતિજ્ઞાઓને, જીવિતના નાશમાં પણ વળગી રહેવાનું જૈન
શાસન ફરમાવે છે. આ જ આદશ આપણા બધાને બની રહે તેટલી ભાવના સાથે વિરમીએ છીએ.
જે શાસનને જય હે !" જૈન શાસનના આરાધક – રક્ષક અને પ્રભાવક પુણ્યાત્માઓને જય હે ! ” છે
લી. સંપાદક તથા ટ્રસ્ટીગણું
-
-
Page #37
--------------------------------------------------------------------------
________________
- -: આભાર દર્શન :
અનંતે પકારી શ્રી તીર્થંકર પરમાત્માને માગને જગતમાં વહેતે ! B રાખવાનું ભગીરથ કાર્ય કરનારા શ્રી નવકાર મહામંત્ર રૂપ પંચ પરમે. $
ખ્રિમાંના તૃતીયપદ ઉપર શોભતા પૂ શ્રી આચાર્ય ભગવંતોના ચરણ કમલમાં છે છે કે ટિશ: વન્દનાવલિ.
હાલાર દેશે દ્ધારક કવિરત્ન સ્વ પૂ. આ. શ્રી. વિ. અમૃતસૂરીશ્વરજી છે મહારાજાની હૈયાની ભાવનાને સાકાર કરતું, શ્રી જિનશાસનના અણનમ 8 ૧ સેનાની ભારતવર્ષ જવાહર સ્વ. પ. પૂ આ શ્રી. વિ. રામચન્દ્ર મ. ની છે દિવ્ય અમી દકિટને પામેલું, શાસ્ત્ર સિદ્ધાંત સંરક્ષક, પ્રાચીનકૃતધારક પ. 8 પૂ. આ. શ્રી વિ. જિનેન્દ્રસૂ મહારાજાના માર્ગદર્શન મુજબ ચાલતું આ છે “શ્રી જૈન શાસન' સાપ્તાહિકને આપ સૌએ પોતાનું માની આ.૫ સી જે { | રોના સંપૂર્ણ સહકાર આપે છે તે બદલ અમારું હૈયું ગદગદ આનંદ છે. પામે છે.
દર વર્ષે જેનશાસનના પ્રારંભે વિશેષાંક પ્રગટ કરવામાં આવે છે. છે { આઠમા વર્ષના પ્રારંભે “શ્રી જૈન શાસનના શ્રમણે પાસક રત્નો ને વિશે. આ B ષાંક પ્રગટ કરવામાં પૂ. આચાર્ય ભગવંતેએ પૂ સાધુ-સાધ્વીજી ભગવંત છે છે તથા સાધમિક બધુ સમાન શ્રાવક-શ્રાવિકાઓએ લેખ આદિ મોકલી છે ?
સહકાર આપી અમારે ઉત્સાહ દ્વિગુણીત કર્યો તે બદલ તે સર્વે ને અંતરે છે કરણથી આભાર માનીએ છીએ ખરેખર વાચક મિત્રો અને લેખકોએ જે 8 છે ઉદારતાથી અમને સાથ સહકાર આપ્યો અને જે અંતરની લાગણી બતાવી છે
તેવી જ સદૈવ બતાવે તેવી ભાવના ભાવીએ છીએ. ટપાલની ક્ષતિને કારણે છે છેલા અંકે ૧ મહિને પણ મળ્યા કે ન મળ્યા તેવું બન્યું છે તે માટે ગ્રાહકે કેની ક્ષમા માગીએ છીએ તેમજ આ અંકનું સુંદર કામ કરનાર સુરેશ ૧ છે પ્રિન્ટરી તથા માનવંતા પ્રચારકાને પણ કેમ ભૂલાય ? “ઝાઝા બાથ રવિ- ૨ યામણું યાએ નામી-અનામી જે પુણ્યાત્માઓએ અમારા કાર્યમાં પ્રત્યક્ષ 8 કે પરોક્ષ જે કાંઈ સાથ-સહકાર આપે તે સર્વેને ખૂબ ખૂબ આભાર !
માનીએ અને ભવિષ્યમાં પણ આપતા રહે તેવી ભાવના ભાવીએ છીએ. છે. | મુરબ્બી શ્રી મગનલાલ ચત્રભુજ મહેતા દરરોજ ૪-૫ કલાક સતત કાર્ય
Page #38
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૮ : અંક ૧-૨-૩ તા. ૨૨-૮-૯૫ :
. ૩૭
ઘણી જરીફ વયે કરીને સોને નિશ્ચિત રાખે છે તે માટે તેમના સમર્પણ ની કિંમત થઈ શકે નહિ અમારા તરફથી પણ કંઈ પણ કારણે કેઇનું પણ ૪ મન દુ ખ થયું હોય તે તેની અંત:કરણથી ક્ષમા યાચી, ઉદાર દિલે ક્ષમાપ્રદાન કરશે એમ ઇચ્છીએ છીએ. જેન શાસન આપનું જ છે ! આપનું જ છે છે માને અને વધુને વધુ પ્રચાર કરે કરાવે એટલી અપેક્ષા રાખી વિરમીએ છીએ.
–સંપાદક તથા ટ્રસ્ટી ગણુ.
કાતિક શેઠનું સમકિત
–રતિલાલ ડી. ગુઢકા-લંડન
પૃથ્વી ભૂષણનગરમાં કાર્તિક શેઠ વસતા હતા તેમણે મુનિસુવ્રત પ્રભુ પાસે ધર્મ છે સાંભળ્યો એવા પામ્યા હતા. સમ્યકતવમાં અડગ શેરિકતાપસી દીક્ષા લીધી માઉ૫- ૨ છે વાસી થઈ તેની પ્રસંસા થવા લાગી આખું નગર તેના દર્શને ગયું કાર્તિક શેઠ ન છે { ગયા ગરિકને તેના ઉપર કેધ થઈ આવે પણ શું થાય ? એવામાં ત્યાંના રાજાએ જ 8 પરણું કરવા નિમંત્રણ કર્યું ત્યારે ગરિક તાપસ કહે જે કાતિક શેઠ પીરસે તે છે { તમારે ત્યાં પારણું કરૂં રાજાએ હા પાડી ઘેર આવ્યા કાતિક શેઠને વાત કરી સાંભળી # 5 ખેદ થયે, વૃતધારી શ્રાવક હતા સમ્યક વૃતને બાધા પહોંચે પણ રાભિયોગ છે
આગારને વિચાર કરી ન છૂટકે તેઓ તેમના આગ્રહથી ગયા તાપસ પણ આવી પહોંચ્યા છે 8 હતા પારણાવખતે કાર્તિક શેઠ તેને પીરસવા નમ્યા ત્યારે રિકે પિતાના નાક પર આડી આ આંગળી ઘસી જણાવ્યું કે મેં તારું નાક કાપ્યું' તું તે નમતું ન હતું પણ મેં કેટલે R નમાવ્યું આથી શેઠને લાગી આવ્યું વિચાર કર્યો પહેલેથી દીક્ષા ન લીધી તે આ પરાછે ભવ સહન કરવું પડશે ઘેર આવી મિત્ર સગા ઘરનાએને વાત કરી એક હજાર શ્રેણી ( પુત્રોએ તેમની સાથે દીક્ષા લીધી ૧૨ વર્ષ ચારિત્રપાળી ૧ લા દેવકમાં ઈદ્રને કે રાવત હાથી થયે.
લેખની અનુક્રમણિકા માટે જુએ છેલ્લું પાનું
Page #39
--------------------------------------------------------------------------
________________
વાંચક મિત્રાને વિનતિ * ઘરક પર 3
“ જૈન શાસન મારૂં છે. !
જૈન શાસન ન્યારૂ છે !”
આ ભાવના આપના હૈયામાં સુસ્થિત બની છે તે। અમારી અમાસૌ વાચક મિત્રને હું યાની આગ્રહભરી વિનંતિ છે કે જો આપ સહુ ‘જૈન શાસન, મારૂં” અને ન્યારૂ' માના છે તે તેના વધુ પ્રચાર કરવામાં આપના નાનકડા સહગ આપે!
શાસ્ત્ર-સત્ય-સિદ્ધાન્તાનેા નિર્ભયપણે પ્રચાર કરતુ એવુ આ જૈન શાસન માના છે ! તેમાં પ્રગટ થતું સાહિત્ય સકાર બેાધક, શ્રદ્ધાપોષક-નિમ`લક-પ્રાપક, માર્ગ - સ્થ માઢક, સત્ય સિદ્ધાન્ત પ્રતિપાદક અને સન્માĆમાં સ્થિર કરનાર લાગે છે તે અન્યને પણ તેના વાંચનના સહભાગી બનાવી, સૌની ભગવાનના શાસન પ્રત્યેની અવિ હડ શ્રધ્ધા પેદા કરવાના પુણ્ય કાર્યમાં આપના પણ નાના ફાળા આપેા. જેમાંનું વિવિધ વિષયાનુ સાહિત્ય આત્માને સમ્યગ્ઝનની પ્રાપ્તિ કરાવે છે, ભગવાનના શાસન પરની શ્રધ્ધા નિ`લ બનાવે છે અને સમ્યક્ ચારિત્રની ભાવનાને વધુ પુષ્ટ કરે તેા ભાગ્ય શાલિએ ! આપનું... પણ આ એક કન્ય નથી કે અના વધુ વ્યાપક વિસ્તારને કરવામાં આપણા પણ સહાગનુ” પ્રદાન કરીએ !
વળી વમાનના વિવાદસ્પદ વાયરાઓ સામે પણ જે સૌને શારાના સા સાચવવા–સમજાવવા ભગીરથ પ્રયાસ કરે છે અને શાસનાનુરાગી મયૂર સમ ભવ્ય જીવાને મેઘની જેમ શ્રી,નવાણીનું શીતલ પાન કરી સતુષ્ટ કરે છે તેવા આ જૈન શાસનના પ્રચાર માટે વાચક મિત્રા કટિબદ્ધ બને. માત્ર એક જ શુભેચ્છક કે એ જ ગ્ર!હક આપના તરફથી બનાવા તે ટીપે ટીપે સરોવર ભરાય? ત્યારે જૈન શાસન સત્ર ગાજતુ' થઇ જશે. માત્ર એક જ ગ્રાહક ! જેથી તેમાં આવતાં વિચારના વિપુલ
અત્ર-તંત્ર
પ્રચાર થાય.
શ્રી જિનશાસન શણગાર, અણુનમ અણુગાર, શાસનના સુસફ્ળ સુકાની સ્વ. પ. પૂ. આ. શ્રી વિ. રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજાએ સ. ૨૦૪૩ ના શ્રીપાલનગર ચાતુર્માસ દરમ્યાન પ્રકીણક ધર્મોપદેશ' ગ્રન્થને અનુલક્ષીને જે મનનીય પ્રવચના ક્રાવ્યા હતા. તથા જેઓશ્રીજીની સૂક્ષ્મ દૃષ્ટિ પૂર્વક જે સÀાધિત કરાયેલાં તે પ્રવચને... સારભૂત અવતરણ પણ વાંચક મિત્રોને ‘સૂરિરામ' હૃદયમાં જીવંત હોવાની પ્રતીતિ અનુભવાય છે. તથા વમાનમાં મૂંઝવતા પ્રશ્નનુ' જેમાંથી મા`સ્થ માદન મળે છે કે ધર્મ શું છે ! ધર્મ શા માટે કરાય? કા ધર્માં વિશુધ્ધ કહેવાય? અમારે સૌંસ રતું સુખ
Page #40
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૮ અ
૧-૨-૩ તા. ૨૨-૮-૯૫ :
: ૩૯
જોઈએ તે ધર્મ ન કરીએ તે શું પાપ કરીએ? આ અને આવા પ્રશ્નોનું જેમાંથી સચેટ-સુદ –સુસ્પષ્ટ શાસ્ત્રીય માર્ગદર્શન મળે છે. હૃદયમાં ધબકારે કરતા “સૂરિરામ' ની અનુભૂતિ કરવા પણ આના ગ્રાહક બનવા સૌને પ્રેરવા અમારી સર્વે વાચક મિત્રને છે | ભાવભરી હાક વિનંતિ છે. જેને સૌ વાચક મિત્રે જરૂર વધાવશે.
“આજે સૌને એક જ સાદ ઘર દ૨માં હેજો “જેને શાસન' ને નાદ”
-સંપાદક
સાંવત્સરિક ક્ષમાપના જ
ત્રિક શાસન ગીત
જય જય શાસન યાન, | સષ્ટિ સમસ્તના”
અશ્વ બલ શ્રદ્ધાનું ધારી, ' પ્રાણીમાત્રની સાથે..
ચક્ર ચારિત્ર ને જ્ઞાન;
અંગ પ્રવચન અખલિત ગતિથી, વૈરના વિસન અને
સિદધ પહોંચાડે ઠાણ. જય૦ ( સ્નેહના સર્જનની અહાલેક પુકારતી
આગમ તીર્થ ભૂમિ વિસ્તાર, પર્વાધિરાજ શ્રી પર્યુષણ મહાપર્વની
ઉત્તમ માગ પલાન; છે ઢળતી સંધર એ...
વિમલાં જન તીર્થોદક સાથે, હાર્દિક ક્ષમા અર્પણ ક્ષણે...
પથિક લભે પરમાન. * જય૦ | આપના ચરણોમાં
વિશ્વ દયાના ઘુઘર નાદે,
વ્યાપે મધુર ગાન; ક્ષમાનું અ ઘરું છે.
તવના શિખરે તુજ ફરકે, ક્ષમાની અંજલિ ધરી છે.
અનંગ વિજય એંધાણ. જય૦ ૩ આ -મિચ્છા મિ દુક્કડમ.
દુર્લભ અધિરોહણનું તુજમાં, –શ્રી ચંદ્રરાજ |
જાગૃત જીવને માન; | જબ્બે વીર બની તુજ ધરશું, સમય સેવામાં પ્રાણ, જય૦ ૪ ૫
-પૂ. આ. શ્રી વિજય જન્સૂરીશ્વરજી મ.
Page #41
--------------------------------------------------------------------------
________________
સુપાત્ર દાન મૂળદેવ
–રતિલાલ ડી. ગુઢકા લંડન હજહા--હા-હા હા હા હા હી નહી - કેશલ્યા નગરી ધનદેવ એને ૪થો પુત્ર મુળદેવ, મુળદેવને એના પિતાએ કઈ છે છે કારણ ઘર બહાર કાઢી મુક્યો. ભટકતાં જંગલમાં દેવાલયમાં સૂઈ ગયે, રાત્રે સ્વપ્ન છે એ આવ્યું એ સ્વપ્નની વાત ગુરૂને કરી. ગુરૂએ કહ્યું : તને રાજ્ય મળશે. પછી મુળદેવ છે
નગરમાં ગયો ત્યાં એક ગૃહસ્થ તેને અડદના થોડા દાણું ખોબે ભરી આપ્યા. હવે તે { લઈ જંગલમાં જઈને ખાવા જતું હતું ત્યાં તેની નજર એક મુનિ ઉપર પડી. મુળદેવે 4 આત્માના ઉલાસથી એ અડદ મુનિને હરાવી દીધા એ સમયે આકાશવાણી થઈ. છે
| મુળદેવ' અર્ધા કલેકમાં તું જે માંગીશ તે તને મળશે ? મુળદેવ જરા વિચાર છે કરી અર્ધો કલાક કહ્યો - હે દેવ તમે પ્રસન થયા છે તે મને દેવદત્ત ગણિકા, હજાર છે ૨ હાથી અને રાજ્ય આપિ દેવે કહ્યું : 'તથાસ્તુ'.
સાત દિવસ થતાં તે નગરને રાજા મૃત્યુ પામ્યા. તેને પુત્ર ન હતું, જેથી 8 1 મંત્રીઓની રાજાની પસંદગી માટે પાંચ દિવ્ય કર્યો. હાથણુએ મુળદેવ ઉપર કળશ છે છે . મુળદેવ રાજા બને : મુળદેવે રાજયનું પાલન ધર્મમય કર્યું. અડદના થડા ! આ દાણાના દાનના પ્રભાવથી મુળદેવ રાજ્ય સુખ પામ્ય :
અહિ શિષ્ય જિજ્ઞાસાથી દાનના ભેઠ પૂછે છે, ગુરૂ ઉત્તર આપતા કહે છે કે 4 સુપાત્રદાન અભયદાન ઉચિતદાન, કીર્તિદાન અને અનુકંપાદાન એમ પાંચ પ્રકારનાં દાન છે છે. સુપાત્રમાં પુણ્ય બુધિથી આપવું તે સુપાત્રદાન, કે પ્રાણીને જીવ બચાવ્યા તે છે અભયદાન. માતા પિતા પુત્ર સ્વજને ને આપ્તજનેને આપવું તે ઉચિતદા. કીતિ માટે છે છે યાચકે વગેરેને આપવું તે કીર્તિદાન અને દીન-દુખીઓને આપવું તે અનુકંપાદાન. 8 શિષ્ય પૂછે છે કે આ પાંચ પ્રકારના કાનમાં સુપાત્રદાન એક જ સર્વોત્તમ છે, એમ છે વારંવાર કહેવાય છે કારણ શું?' ગુરૂએ કહ્યું : - આ પાંચ પ્રકારના દાનમાં પ્રથમ બે સુપાત્રદાન અને અભયદાન મોક્ષને આપનારા છે છે એમાં એ અભયદાન સૌથી વધારે શ્રેષ્ઠ છે. સર્વ વૃતમાં પ્રથમ કહ્યું છે. સુપાત્રદાન છે 8 સર્વ વૃતેમાં છેલ્લું છે. બાકીના ત્રણ દાન છે. સંસારિક ભોતિક સુખ આપનારા છે. આ છે અ૯૫દાનના મહત્વથી મુળદેવ, નયસાર, ચંદનબાળા, શ્રેયાંસકુમાર અને શ્રી ઋષભદેવ ની 8 ભગવંતને જીવ ધનાસાર્થવાહ મોટા ફળને પામ્યા જીવનમાં આ કરવા જેવું છે. આપણને પણ આવા દાનને લાભ જ મળે એવી ભાવના ભાવીએ તે જરૂર એ ફળશે. ? એજ સુપાત્રદાન ઉત્તમ છે. એજ શુભ ભાવના.
Page #42
--------------------------------------------------------------------------
________________
ખમાવું હું સહુને, ખમાવો મને સહુ
–પ્રજ્ઞાંગ
પર્વશિરોમણિ, પર્વાધિરાજ શ્રી પર્યુષણ મહાપર્વને પ્રાણ જે કઈ હોય તે ! પરસ્પર સાચા ભાવે ક્ષમાપના કરવી તે છે. ગમે તેટલી સારામાં સારી ત૫-જપ-ત્રતાદિધર્મની આરાધના કરવામાં આવે પણ જે હયામાં સાચા ભાવે ઉપશમ ભાવ આવે નહિ તે તે બધી આરાધના નિષ્ફળ બને છે. કષાયથી ધમધમતા આત્મામાં સદ્દધર્મને પ્રવેશ છે પણ દુર્લભ છે. મલિન વસ્ત્ર પર જેમ રંગ ચઢાવી શકાતું નથી તેમ વેરભાવથી મલિન 8 એવા હદયમાં ધમ આવવો મુશ્કેલ છે. વેરભાવનું કારણ વિચારીએ તે રાગ-દ્વેષ-વિષય– 8 કષાયાદિ ભાવે જ તેના બીજરૂપ બને છે. આવા મલિન ભાવની મલિનતા જ આપણું છે આચાર-વિચારને મલિન બનાવે છે અને તેથી આત્મા કષાયાદિ વ્યાપ્ત બની વૈરાગ્નિમાં ૧ બળ્યા કરે છે. સામી વ્યક્તિનું તે કાંઈ બગાડી શકતું નથી પણ પિતાના આત્માની [ અર્ધગતિ ખરીદી લે છે.
માટે ૪ ઉપકારી પરમષિએ ભારપૂર્વક સમજાવે છે કે ભાગ્યશાલિઓ ! આત્મા { ઉપરના વેર- કેરના ભાવેનું વમન કરી નાખે. આ વેર-ઝેરના બીજ આત્માને અનેક + ભ સુધી હેરાન-પરેશાન કરી નાખે છે અને કેટયાધિપતિ એવા આત્માને કેડી કરી ૪ નાખે છે. –ઝેરથી દૂષિત આત્માને પાવન કરનાર કઈ ચીજ હોય તે સાચા ભાવે છે 5 હયાથી ક્ષમ પના આપવી તે છે. હામાપના તે એ જગુલિ મંત્ર છે જે વેર-ઝેરના વિષને નામશેષ કરી નાખે છે.
ક્ષમા તે દુશ્મની દુશ્મનાવટ દૂર કરનાર પરમ ઔષધ છે. ક્ષમાના નીરથી સીંચાયેલા યાં નવપલ્લવિત બને છે. આવી મહાન ક્ષમાદેવીના ગુણ ગાતા હિતેષીઓ આ ફરમાવે છે –“ક્ષમાવાન સમાન મહાન બીજે આત્મા એક નથી. ક્ષમા એ તે તેજ
સ્વીઓનું સાચું તેજ છે, તપસ્વીઓનું સાચું તપ છે, સઘળાય ધર્મને સાર છે, ત્રણે છે લેકના અગ્ર માગને વશ કરવા–પામવા, અપૂર્વ વશીકરણ મંત્ર છે, કડવાશને મધુરતામાં પલટાવનાર ચૂર્ણ છે, સારે યે જગતમાં મંત્રીનું માધુર્થ મહેકાવનાર અનુપમ અગધૂપ છે
છે, અવૈરની આરાધના કરાવનાર છે, સિદ્ધિ વધુને સંગમ કરાવનાર છે. આવી ક્ષમાના છે છે ગુણે ગાવા કેણ સમર્થ બને?
- તેથી મહાપુરૂષે ફરમાવે છે કે સાચું-સ્વાધીન સુખ પામવું હોય, સઘળાં ય ? ! દુખેથી મુળવું હોય તે ક્ષમાધર્મની જ આરાધના કરે. કેમકે, કહ્યું પણ છે કે
"खंती सुहाणमलं, मूलं धम्मस्स उत्तमा खंती । हरइ महाविज्जा इव, खंती दुरियाई सव्वाइं ।"
Page #43
--------------------------------------------------------------------------
________________
WOR
૪૨ :
• શ્રી જૈન શાસન (અઠવાડિક) શ્રી જૈન શ્રમણેપાસકના વિશેષાંક સઘળાં ય સુખાનુ મુલ ક્ષમા છે, ધર્માંતુ મુલ પણુ - ઉત્તમ ક્ષમા મહાવિદ્યાની જેમ સઘળા ય રિશ્તાના નાશ કરે છે, માટે–
એવી
ક્ષમા છે જે
આવી ક્ષમા ધર્માંનું પાલન કરવું તે જ દરેકે દરેક મુમુક્ષુઓ' કત્તવ્ય છે. ક્ષમાધર્મના પાલનમાં અવરોધક જો કઇ હોય તેા તેના પ્રતિપક્ષ મૂત ક્રોધ છે. અને વાતવાતમાં તપી જનારથી સા સેંકડા જોજન દૂર ભાગે છે તે સાના અનુભવની વાત છે. માટે ક્રોધને જીતવા પ્રયત્ન કરવા જરૂરી છે. ક્રોધ થવાનું કારણુ પેાતાના કે પેાતાના માનેલાના સાચા ખાટા દ્વેષના શ્રવણ માત્રથી જ આત્મા ક્રોધને આધીન થઈ જાય છે અને વસ્તુતત્ત્વના વિચાર કર્યા વિના, સાચું જાણ્યા વિના, કશી તપાસ કર્યા વિના સામાને ખેદાન-મેદાન કરવા તૈયાર થાય છે અને ફાવટ ન આવે તે માથા પછાડી રડે છે અને હુંયામાં ને હું યામાં બળ્યા કરે છે. કેઇએ દાયનું આરોપણ કર્યુ” કે નૈષિત કહ્યો તે વખતે શાંતિથી વિચારે કે, મારામાં જો તે દ્વેષ છે તા તે કહેનાા મારા ઉપ કારી છે અને દ્વેષ નથી તે ગમે તેના વચન ઉપર વજન આપવાના અર્થ નથી. પાગલ આ રીતના માણસ તા ગમે તેવા ગાંડા કાઢે તેની સાથે આપણે શું લાગે વળગે ’ ક્રોધને જીતી માધ`ને આચરે તે દુશ્મન પણ મિત્ર બની જાય.
માટે ફ્માના અર્થ સમજાવતા કહ્યુ` છે કે
'सत्येतरदोषश्रवणेन कार्यतत्त्वमविचार्यान्तर्बहिश्च कोपोदयाद्विक्रियामापाद्यमानस्यात्मनो निरोधनम् ।'
અર્થાત્ ‘સાચા કે ખોટા દોષ માત્રના સ્વભાવથી, સત્ય વસ્તુ તત્ત્વના વિચાર કર્યા વિના હું યામાં પ્રગટેલેા જે કાપ તેના કારણે માંઢા ઉપર આવેલા ગુસ્સા તેનાથી વિરૂપ બનેલા આત્માને રોકવા અર્થાત્ જાણે કાંઈ જ બન્યુ નથી તેમ પૂર્ણ સ્વસ્થત રાખવી તેનુ' નામ ફામા છે. હું યામાં સામી વ્યકિતનું વિપ્રિય કરવાની ભાવના ન હૈ ય ા માંઢા પરની રેખાઓ બદલાય નહિ ગાડનાર પ્રત્યે પણ ભલુ કરવાની ઇચ્છા હોય એટલે આત્મા પ્રશમભાવને પામેલે કહેવાય.
આવા પ્રશમ ભાવ પામવા એજ આ પર્વાધિરાજના સાર છે. માટ ~~
‘ોષ પૂવિષયતૃળોવરામ:' એટલે કે ક્રેધની ખણુજ અને વિષયતૃષ્ણાના ઉપશમ જેમાં હાય તે જ પ્રશમભાવ છે. ધર્માંના આરાધક સૌ પુણ્યાત્મા અનંતજ્ઞાનિ એ આત્માના એકાંતે કલ્યાણ માટે ફરમાવેલા આ પ્રશમભાવ પામે કે પામવા પ્રયત્નશીલ અને અને સાચા ભાવે પર્વાધિરાજશ્રી સંવત્સરી મહાપર્વની આરાધના કરી આત્માની મુક્તિ નજીક બનાવે એજ અભ્યર્થના.
Page #44
--------------------------------------------------------------------------
________________
– સાચી કલ્યાણ મિત્રતા :
શ્રી વ'કચૂલ અને શ્રી જિનદાસ :
ગુણપરાગ
XXXXXXXX********
આત્મને પાપથી બચાવી હિતકર માગે જોડે તેનું નામ સાચા કલ્યાણ મિત્ર છે. આવી કલ્યાણ મિત્રતા ખાસ જરૂરી છે. સંસારમાં જોડનાર, પ્રેરણા કરનાર તે બધા જ મલે પણ મેક્ષ માગમાં જોડી, પ્રેરણા કરી આગળ વધારનારા બહુ જ વિરલા મળે. અને આવા વિરલા તે ખરેખર શ્રાવક હોય તે જ હાય! કારણ તેઓ પાપના ડરવાળા હૈય છે, પાપના ડર ખરેખર લાગી ગયા હોય તેને કદાચ સંચાગવશાતૂ પાપ કરવું પડે તે હું યુ કપાતુ' લાગે, ચાલે ત્યાં સુધી તે તે પાપ કરે નહિ પણ પાપ કરવુ પડે તા કમને દુભાતે દિલે કરે પણ બીજાને પાપમાં પ્રેરણા તે હરગીજ પ્રેરણા ન કરે તે પાપની પ્રશંસા કરે ખરા ?
ન
કરે. જે બીજાને
પાપથી બચાવી હિતકર માગે જાડનાર કલ્યાણમિત્રની વાતમાં સામાન્યથી શ્રી વંકચૂલ અને શ્રાવક શ્રી જિનદાસની વાત કરવી છે. શ્રી વંકચૂલની કથા પ્રસિદ્ધ છે. માત્ર એક નાનકડો પ્રસંગ જ વણ્વવા છે. જે પ્રસ`ગ દેખાવે ઘણા જ નાના છે પણ જો દિલને સમજાઈ જાય તેા ઘણા જ મેાધદાયક છે.
તે
પ્રસા પામી રાજાએ વ કચૂલને પોતાના પુત્ર સમાન ગણ્યા અને તે રીતના જ માન-સન્માન આપ્યું. અવસર આવે બીજા શત્રુ રાજાની સાથે યુદ્ધમાં શ્રી વ"કચૂલ ગયા. શત્રુ રાજાના પરાભવ કર્યાં પણ શ્રી વંકચૂલ ઘણે! ઘવાયા. રાજસેવકે તેને રાજા પાસે લઈ આવ્યા. રાજવૈદ્યો તેની શુશ્રુષા કરવા લાગ્યા. ઘણા ઘણા ઔષધા કર્યા પણ કાંઈ ગુણુ ન થયા. રાજાએ કડક થઇ પૂછ્યું તે એક અનુભવી રાજવૈદ્ય કહ્યું કે-રાજન્ જો આ કાગડાનું માંસ ખાય તે તેના બધા ધાવ રૂઝાઈ જાય.' વૈદ્યતે। સચાટ ઉપાય
બતાવી ચાા ગયા.
રાજાએ તેને સમજાવવા ણા પ્રયત્ન કર્યાં પણ જે વંકચૂલે જે ચાર નિયમ ગ્રહણ કરેલા અને તે નિયમાનું ફૂલ પ્રત્યક્ષ પણ અનુભવેલું' તે કેઈપણ સયાગામાં રાજાની આ વાત માનવા તૈયાર ન થયા. ખરેખર ધર્માત્મા ખુમારીવાળા હાય, ટકીયા હાય, પ્રાણ જાય પણ વચન ન જાય' તે ભાવનામાં રમતા હોય. રાજા તેને જીવાડવા માટે ઔષધ કરાવા દબાણ કરે છે. અ`તે તેને સમજાવવા તેને એક શ્રી જિનદાસ નામના શ્રાવક મિત્ર હતા તેને એલાવરાવે છે.
Page #45
--------------------------------------------------------------------------
________________
૪૪
: શ્રી જૈન શાસન (અઠવાડિક) શ્રી જૈન શ્રમણ પાસક રને વિશેષાંક
, તે શ્રાવક રાજમાર્ગેથી આવી રહ્યો છે ત્યારે માર્ગમાં બે સ્ત્રીઓને રડતી જુએ છે. ? A દ ધુ હેવાથી તે બંને સ્ત્રીઓને રૂદનનું કારણ પૂછે છે તે તેઓ કહે કે-“અમે દેવ, છે લેકની દેવીએ છીએ. અમારે સ્વામી વી ગયા છે. આ વંકચૂલ જે પોતાના નિયમમાં છે 8 મકકમ રહે તે મરીને અમારે સ્વામી થાય તેવું છે. તમે સમજવવા જાવ છો તે $ નિયમ ન મૂકાવતા.” શ્રાવક કહે કે-હું શ્રી જિનેશ્વર દેવના માર્ગને અનુયાયી છે. તેને છે & નિયમ નહિ ભંગાવું.
તે પછી શ્રાવક શ્રી વંકચૂલની પાસે ગયે. તેને એવી સુંદર આરાધના કરવી ? 8 અને નિયમમાં મકકમ બનાવ્યું કે-અગ્નિમાં પ્રવેશ કરવું સારું પણ ગ્રહણ કરેલ નિય-
મને ભંગ કરવો સારે નહિ. ગ્રહણ નિયમ તે પ્રાણના ભોગે પણ પાળો જ જોઈએ.” આવા ભાવથી તેને અ.રાધનામાં ચઢાવ-ઉલ્લસિત કરી એવી સુંદર નિર્યા પણ કરાવી કે જેના કારણે તેના પરિણામની એવી ચઢતી થઈ કે, તે બારમા દેવલોકમાં દેવ થયા. {
પોતાના સાચા મિત્રના મૃત્યુને શેક અને તેની આરાધનાથી આનંદ પામતે તે 8 શ્રાવક હવે પોતાના ગામ જઈ રહ્યો છે. માર્ગમાં ફરી તે બે સ્ત્રીઓને ૨ તી જોઈ અને હું 8 પૂછયું કે હજી પણ કેમ રડે છે ? મેં તેને નિયમ ભંગ નથી. તે તે બે દેવીએ છે કહે કે તમે તે એવા સમતા રસમાં તેને ઝીલાવે એવી અનુપય આરાધના કરવાથી કે છે તે બારમા દેવલોકમાં દેવ થયા.” માટે અમારું કાર્ય સિદ્ધ ન થવાથી અ રડીએ છીએ. { છે આ પણ મુળ વાત એ છે કે ખરેખરા કલ્યાણ મિત્ર કેવા હોય! આપણો આત્મા છે * જો આવા ક૯યાણમિત્રને ન પામ્યા હોય તો તે પામવા મહેનત કરીએ તે આ દૃષ્ટાંત ! છે વાંચ્યું લાભદાયી થાય આપણે જેમ કલ્યાણ મિત્ર જોઈએ તેમ બીજાના કલ્યાણ મિત્ર
પણ બનવાનું. સો આવી સાચી કલ્યાણ મિત્રતાને પામી, ધર્મ આરાધી, બાત્માનું હિત 8 કરનારા બનીએ તે જ મંગલ ભાવના. '
– વે. જૈન જ્ઞાન ભંડારને ભેટ મોકલે – આછા (મધ્ય પ્રદેશ)માં શ્રી રાજતિલકસૂરીશ્વરજી જૈન શ્વે. જ્ઞાન ભંડારની સ્થાપના + 5 થયેલ છે તે કઈ પણ જૈન સાહિત્ય આગમ આદિ ભેટ મોકલવા હે તે નીચેના છે સરનામે મોકલશે.
| શ્રી નેમિનાથ જૈન કવે. દેરાસર (મંદિર) બડા બાજાર, આઝા-૪૬૬૧૧૧ જિલ્લા શિહેર (મધ્ય પ્રદેશ)
Page #46
--------------------------------------------------------------------------
________________
- શ્રેષ્ઠિ મહણસિંહ : ૫ પ્રશાંતમૂતિ આ. શ્રી વિ. જિમમાં કસૂરિ શિષ્ય
આ. વિ. રત્નભૂષણસૂરીશ્વરજી મ.
અનાદિકાલીન આ સંસારમાં આપણાં સૌના જન્મ-મરણ ચાલુ જ છે. સંસારમાં 5 8 આ રીતે પરિભ્રમણ કરતાં કરતાં મનુષ્યભવ આપણને જયારે મળી જાય, અને તેમાં પણ છે જે દેવ-ગુરુ-ધર્મની સામગ્રીને સંગ મળી જાય–પછી તે આત્માને ઉદ્ધાર કરવામાં 8 શા માટે ઢીલ કરવી ?
અવારનો સમય એટલે બધે વિષમ છે કે- અનત ઉપકારી જિનેશ્વરદેવની છે આજ્ઞા મુજબ જે કઈ ભાગ્યશાળી આત્માઓ ધર્મની આરાધના કરીને પોતાનું આત્મ3 કલ્યાણ સાધી રહ્યાં છે–તે દરેકનું જીવન પણ એકેક પ્રેરક કથા બની જાય છે, તેઓના છે જીવનમાં દમની પ્રાપ્તિ કેવી રીતે થઇ ? ધર્મનું બીજ કઈ રીતે રેપાયું ? ધર્મની 9 આરાધના કરવામાં અને આગળ વધવામાં તેને કેવા કેવા અવરોધ આવ્યાં અને છે તેઓએ કદ રીતે તે અવરોધે પાર કર્યા? આ બધી બાબતેને અભ્યાસ કરતાં ખરેખર છે આપણું અતર ભાવથી નમી પડે છે.
ધી અને ગમે તેવી વિષમ પરિસ્થિતિ પણ ઢીલા પાડી શકતી નથી, ઉલટું . છે તેઓની શકિત અને શ્રધ્ધા એવા અવસરે પૂર બહારમાં ખીલી ઉઠે છે. ભૂતકાળમાં છે દઢ ધમી અનેક આમાં થઈ ગયાં છે. જેનું વર્ણન આપણને શાસ્ત્ર ગ્રંથે વિગેરેથી
જાણવા માં છે. એવી જ રીતે તદન નજીકના નહિં અને બહુ દૂરના નહિં એવા ભૂતએ કાળમાં થઇ ગયેલ એક ભાગ્યશાળી આત્માની કથા પણ જાણવા જેવી અને માણવા છે છે જેવી છે. છે. ઈતહાસ પ્રસિદધ એવી દિલ્હી નગરીમાં ફીઝ શાહ સુલ્તાન જ કરે છે. તેઓ છે ખૂબ જ કાળજીથી પિતાની પ્રજાનું પાલન-પોષણ કરે છે અને ન્યાયપૂર્વક રાજા તરીકેની છે પોતાની ફરજ બજાવે છે. આવા ન્યાયી વહીવટના કારણે એના રાજયમાં જુદા જુદા ધર્મો છે
પાળતી પ્રજા પણ ભાઈચારાથી રહે છે. પોતે ઈસ્લામ ધર્મને માનનારો હેવા છતાં બીજા છે છે ધમને માનનારા જીવની યોગ્ય કદર પણ કરી જાણે છે. એના આવા સ્વભાવના કારણે | એક શ્રાવક-શ્રેષ્ઠિ મહણસિંહ ઉપર સુલતાનને ખૂબ જ પ્રેમ હતે-જયના મહત્તવના-અટ4 પટા કેયડા ઉકેલવામાં એની સૂઝ-બૂઝને એ ઉપયોગ કરતે, અને મહણસિંહ પણ એને
Page #47
--------------------------------------------------------------------------
________________
૪૬.
શ્રી જૈન શાસન (અઠવાડિક) : શ્રી જૈન શ્રમણે પાસક રને વિશેષાંક
એવી સુર સલાહ આપીને કોયડા ઉકેલી , કે એને લીધે જેમ જેમ સમય જતો. { ગયે તેમ તેમ તે સુલતાનને વધુ ને વધુ માનીતે બનતે ગયે.
એવામાં એકવાર સુલ્તાનને મુસાફરીને અવસર આવ્યું, તે વખતે તેણે મહણ૫ ૧ સિંહને પણ પિતાની સાથે લીધું. આ શ્રાવકને પિતે ઘરમાં હોય કે બહાર હય, ન છે પિતાની આવશ્યક ક્રિયા તો કરવી જ, એ નિયમ હર્તા-પ્રાણના પણ ભેગે તે !
પિતાના આ નિયમનું પાલન કરત-એટલે આવશ્યક ક્રિયાના સાધને પણ તે પોતાની રે છે સાથે જ રાખતે. ઘેડા ઉપર બેસીને સૌ પ્રવાસમાં આગળ વધી રહ્યા છે. મહણસિંહ {
પણ એમાં સાથે જ છે. એમ કરતાં સંધ્યા સમય થવાથી એક બાજુ આવીને ઘેડા ! ઉપરથી નીચે ઉતરી ગયો અને રસાલા સહિત સુતાન તે જે ગામે પહોંચવું હતું ? | ત્યાં પહોંચી ગયે. આ બાજુ મહણસિંહે તે નિર્દોષ અને ઉચિત ભૂમિ ઉપર સામયિક { લઇને પ્રતિક્રમણ શરૂ કર્યું એક પછી એક ક્રિયાનાં સૂત્ર બેલાય છે અને ઉલ્લાસપૂર્વક ? વિધિ સહિત પ્રતિક્રમણ ચાલુ છે.
એ વખતે ગામમાં પહોંચેલા સુલતાને મહણસિંહને પોતાની પાસે ન જે એટલે કે સેવકેને પૂછયું કે-“મહણસિંહ કયાં છે? જાએ તપાસ કરે અને જ બોલાવી ? લાવે.” તપાસ કરતા માણસે તેની પાસે આવ્યાં અને સુલતાન જલદી લાવે છે. એમ . કહ્યું, એવામાં પ્રતિક્રમણ અને સામાયિક પુરું થઈ ગયું એટલે સામાયિક રીતે મહણ છે સિંહ સુલતાન પાસે પહોંચે તે વખતે સુલ્તાને તેને પૂછયું કે- તું કયાં રે કાઈ ગયો? | તું ત્યાં શું કરતો હતે?, જવાબમાં મહણસિંહે કહ્યું કે- હું ગમે ત્યાં સવારે છે
સૂર્યોદય વખતે અને સાંજે સૂર્યાસ્ત વખતે-પ્રતિક્રમણ અવશ્ય કરું છું, મારે એ નિયમ ? મુજબ હું પ્રતિક્રમણ કરવા કર્યો હતે.”
એ સાંભળીને સુલતાને તેને કહ્યું, કે- ભલા ભાઈ આવી રીતે કરાય? આપણુ છે અનેક દુશ્મન છે. તેઓ લાગ જોઈને આવા સમયે તને મારી નાંખે તે શું થાય? ? જવાબમાં મહણસિંહે કહ્યું, કે-“ધર્મની આરાધના કરતાં જ મારૂં મરણ થાય તે માને છે
સ્વર્ગ જ મળે એટલે જયાં પ્રતિક્રમણ કરવાનો સમય થયે ત્યાં જ તે કરી લીધું. તેના છે છે આ જવાબથી સુલતાન ખૂબ જ ખુશ થયે. અને લકરને આજ્ઞા કરી કે-આ મહણસિંહ
જ્યાં પ્રતિક્રમણ કરવા બેસે ત્યાં તમારે એનું રક્ષણ કરવું સુલતાનના આવા આદેશથી ? હજારનું લશ્કર મહણસિંહ જ્યારે પ્રતિક્રમણ કરે ત્યારે તેનું રક્ષણ કરે છે
એક જૈન ધર્મ શ્રાવકની દઢતાથી પિતે બીજા ધર્મને માનનાર હોવા છતાં તે !
Page #48
--------------------------------------------------------------------------
________________
DO
વર્ષ ૮ અંક ૧-૨-૩ તા. ૨૨-૮-૯૫ :
* ૪૭
સુલતાને એન્ડ્રુ કેવી કદર કરી એ જ આપણે વિચારવાનું છે, ખરી મહત્વની વાત આ જ છે. પરંતુ એક સરખા સારાં દિવસેા કાછના ચેડાં જ જાય છે ? એકવાર સુલતાને કૈઇકની કાન ભંભેરણીથી ગુસ્સે થઈને આખા શરીરે ખેડીએથી બાંધીને જેલમાં નાંખ્યા. તે વખતે તેના આખા દિવસ ઉપવાસ થયા, પણ તેની એને કાઇ ચિ'તા નથી, પણ સાંજ પડી, પ્રતિક્રમણનો સમય થયા, પ્રતિક્રમણ કરવું છે, હવે તેને રસ્તા કઈ રીતે કાઢવે ? એને વિચાર કરે છે. ચાકીદારને એક ટાંક સેાનું અપાવીને બેઘડી પૂરતી બેડીએ કઢાર્થ નાંખી. ખુબ જ ભાવપૂર્વક ચઢતે પરિણામે પ્રતિક્રમણુ ક્યું, અને પછી બેડી પહેરી લીધી. દરરોજ સવાર-સાંજ આ રીતે પ્રતિક્રમણ કરવા માટે પોતે ચાકીદારને એકક ટાંક ાનુ અપાવે છે અને પ્રતિક્રમણ ચલુ રાખે છે.
કેદમાંથી છૂટવા માટે કે બીજા કોઈ પણ કામકાજ માટે નહિ પરંતુ પ્રતિક્રમણ્ કરવા માટે આ રીતે એક મહીનામાં ૬૦ ઢાંક સેતુ' ચૂકીદારને અપાવ્યું પણ પેાતાનું પ્રતિક્રમણ ન છેડયું. તે ન જ છેચુ..
એકવર અચાનક સુલતાનને વિચાર આવ્યે કે મે' તે આ મહસિંહને એડીએ થી બાંધીને જેલમાં નાંખ્યું છે, તે એના પ્રતિક્રમણના નિયમનુ શુ થયુ` હશે ? તપાસ કરાવતાં તેને હકીકત જાણવા મળી તેણે જેલમાં પણ આ રીતે અખંડપણે પેાતાના નિયમ જાળ છે, એ જાણીને એને જરા પણ ગુસ્સા તે ન આવ્યા પરંતુ તેના ઉપર તે બેહુદ ખુશ થયા. તેને જેલમાંથી મુક્ત કર્યાં. અને ખૂબ જ આદર સત્કાર કરીને તેનુ* બહુમાન કર્યું...
આમાં જેવી રીતે મહસિહની ધર્મની દૃઢતા અને શ્રમ માટે પ્રાણત્યાગ કરવા સુધીની પણ તૈયારી અનુમેદનીય છે. એવી જ રીતે સુલતાનની પણ સરળતા, ધર્માંના કારણે મહર્ષિં હું ઉપર પ્રીતિ, તે પછી તેને જેલમાં નાખવાની ભૂલ કરવા છતાં જયારે પોતાની ભૂલ સમજાઈ ત્યારે તુરત જ તે ભૂલ સુધારી લીધી, આ બધુ આ પણ આપણને ખુબ ખુબ પ્રેરક બની રહે છે..........
Page #49
--------------------------------------------------------------------------
________________
પરમ પૂજ્ય પરમ શાસન પ્રભાવક વ્યાખ્યાન વાચસ્પતિ તપાગચ્છાધિપતિ છે. સંઘસ્થવિર પૂજ્યપાદ આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય રામચન્દ્રસૂરીશ્વરજી છે. મહારાજાની ચતુથ સ્વર્ગારોહણ દિને પૂજ્યશ્રીનું સ્મૃતિ ગીત
* છવાયા છે. તમે ચોમેર , સૂરિવર રામ! સુરભિભેર છવાયા છો તમે મેર થઇને ધુપની ધુમ સેર છવાયા છે. તમે જે મેર સુવાસી એ સવારોને હૃદયમાં સાચવી રાખી હસીશું: સાંજ આંખેને ભલે, કરતી રહે ઝાંખી નિરખશું યાદના ખંડેર છવાયા છે તમે એમેર થઈને....૧ હૃદયનાં કોડિયામાંહી ચમકતી દીપ છાયામાં તમારા તેજ પસરે છે જીવું એની જ માયામાં નહીં નડશે કશો અંધેર છવાયા છો તમે મેર થઈ..૨ સતત સાનિધ્ય મળતુ રહે સ્મરણની ભાવ ધારામાં અને અસ્તિત્વ મારું આ ભળી જ જતું તમારામાં વિરહમાં ના કશે છે ફેર છવાયા છેતમે એમેર થઈને..૩ તમારાં નામથી વરસી જતાં આંખ નહી થાકે હવે, ખારાશ આંસુની અમી જેવી મધુર લાગે તમારૂં રૂપ એ ઝીર છવાયા છે તમે મેર થઈને...૪ તમારી યાદ આતમને અપૂરવ તાજગી દે છે અલખના સાદથી ઉરને છલોછલ એ ભરી દે છે. નથી શિવપદ જવામાં દેર છવાયા છે તમે મેર થઈને ૫ ભલે, આકાશ આખું આ અગનની જાળ વરસાવે પરંતુ, સાચને છોડી નવું તે ના કદી ફાવે મળી રહે જે તમારી મહેર છવાયા છો તમે રોમેર થઈને....૬ તમારી કૃપા થકી ધરશું પરમને લય અને ભવભય તમારી કૃપા થકી કરશું મમતને ક્ષય સગુણસંચય અને સુખને ગણીશું ઝેર છવાયા છે તમે ચોમેર થઈ ...૭ પરમપદને પ્રરૂપનારી મરી તુજ શબ્દની સુષ્ટિ પ્રશમ માં લીન તુજ મૂતિ અનહિત તેજની વૃષ્ટિ
બનીશું શુદ્ધને નિર્ભેળ છવાયા છે તમે ચોમેર થઈને...૮ (રાગ : સુહાની ચાંદની રાતે )
રમણલાલ છગનલાલ આ રાધના ભુવન છે વિક્રમ સંવત ૨૦૫૧ અષાઢ વદ ૧૪
૨નત્રયી આરાધક સ ઘ શાન્તાદેવી રેડ, નવસારી
-
-
-
Page #50
--------------------------------------------------------------------------
________________
ધર્મચુસ્ત-સાધનામાં ફર્સ્ટ પૂ વિશ્વવિક્રમી તપસ્વી આ. શ્રી વરિષેણ સૂરીશ્વરજી મ. દાદર-મુંબઈ
સવ માંગલ્યમાં પ્રથમ મંગલ, સર્વ કલ્યાણેનું શ્રેષ્ઠ કલયાણ, સવ ધર્મોમાં પ્રધાન કારણ
જયવંતા. જૈન ધર્મને, પુર્વના પુણ્યથી પ્રાપ્તિ થાય છે. ગત જન્મના સંસ્કાર ઉદ્યાનમાં છે ચુસ્તતાના ગુલાબ વાવ્યા હોય તે મોક્ષમાર્ગની મંગલ સુવાસ આ દુલભુ કાળમાં { પણ જેનને શોભાવવા ને મહીં લાભ મળે છે.
જે સોયે વાસનાને વાંછનાઓને ઉશ્કેરવા, ટી. વી. વીડીયે, હોટેલ, કલબ, ની. છે ભરપુર સામાર્ગ પુન્યને ખતમ કરવા વિકસી રહી છે.
મેકેલે. ની શિક્ષણ પદધતિ કેમળ માણસને શ્રદ્ધા ભ્રષ્ટ કરે છે, ત્યારે ધર્મમાં ચુસ્તતા નહી હોય તે પરિવારમાં ધમ ટક મુશ્કેલ છે.
વડીલે ની, જવાબદાર વ્યક્તિઓની, પાપાભિ બનીને ધર્મક્રિયાઓને ચુસ્તતાથી કે છે આરાધવી આવશ્યક છે. મોરારજી દેસાઈ પાપની રસી ન મુકવા મકકમ રહે,"લાલબહાદુર 8 શાસ્ત્રી દારૂ નહી ચા પણ નથી પીતે કહીશ કે, તે ન્યુ વેલ મર્ડન જમાનાના ઈશ્રમણ પાસકે વધર્મમાં કેમ ઢીલાશ મુકવી ?
- અમદાવાદમાં લાલજી નામને શુદ્ર જાતીમાં ઉત્પન થયેલ પણ, જેને ધર્મની ૨ ચુસ્તતા પાલન કરવા કે મકકમ રહ્યો. પાંચ હજાર ને નેકલેસ હાર શેઠાણનો ૧ * પ્રાયવેટમાં ૨ તા પરથી મળે છતાં ન લીધે ને બંગલામાં શેઠને બેલથી ઉઠાડીને છે
આપવા લાગે. કદરદાન શેઠે ઈનામ પાંચ રૂપિયા આપવા માંડયા પણ ન લીધાં જ પાટીમાં ભોજન માટે આમંત્રણ આપ્યું તે રાત્રિ ભજન ત્યાગ છે, કંદમુળ ન ચલાવી છે લેવાય, વાર્શ ન ખવાય, ની ચુસ્તતાથી વાત કરે છે.
શેઠ હે ભાત લઇ જજે જેમાં કશ્ય અભય નહી હોય, ત્યારે જેણે સુદ્ર કહે છે, ન ચ કહે છે, જેને અસ્પૃશ્ય ગણે છે ને પોતે આય. એમ. જેન ને આય. એમ. જેનને ગર્વ લે છે. જયાં દયા નથી. તેને અહિંસક, ભાવ સાંભળવા જેવો છે. લાલજી કહે શેઠ તમારા ચાવલનું પાણી ગરમગરમ, તમે તે ગટરમાં નાંખે છે ને ? કેટલા બધા નાના મોટા જીનાં જીવનમાં આગ લગાડે છે. તેવા ગટરમાં નાખેલા એ સામનના ભાત મને ન ખપે. મારે ઘમે લજવાય, મારો આત્મા ડંખવય, મને ? મારી મજુર નું લીલું–સુકું જે મળે તે અમૃત છે. નાની જિંદગીમાં આ માહ્યલાને દુભાવવાના પ્રયત્ન કેમ થાય. મારા કામ મારે જ ભેગવવા છે ને? ખ્યાલ આવે છે.
Page #51
--------------------------------------------------------------------------
________________
૬૬ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક) શ્રી જૈન શ્રમણોપાસક રત્નો વિશેષાંક
જેનને ભાવવા માટે ધર્મચુસ્ત બનવું જ રહ્યું. કેવી ધર્મચુસ્ત માતા જેને 8 પિતાની દીકરી ડે. થઈને દવાખાનાના ઓપનીંગમાં આવવા આગ્રહ કરવા લાગી, તે
માતાએ તેને પ્રાયશ્ચિત કરવા ઉપાશ્રયે મોકલી ગુરૂદેવે દેડકાં મારવાના ભયંકર પાપનું પ્રાયશ્ચિત સંયમ લેવા કહ્યું ને ડો. નીલમ જેન સંયમ પંથે સંચરી ગઈ. પુય 3 લાભના દાતા માતાની ધર્મ ચુસ્તતા હતી.
શ્રાવિકાએ એ ધર્મચુસ્ત બનવાની અતિ આવશ્યકતા છે. સતી મલયા સુન્દરીને ? સજજન પુરૂષ મહાબલ કુમાર રાજપાટને સુખ સાહ્યબી શીયલ રક્ષા માટે છોડી દે છે. હું { ને જંગલમાં મંગલ ભર્યા કષ્ટો સહન કરે છે. દાદર જ્ઞાનમંદિરના ફાઉડેશન જેવા છે. છે શેઠને કરોડો રૂપિયા ઘંધાના દુબઈમાં બાકી રહ્યા. રાજાની રાણીને પુત્રી કે તમે અમારી છે { સાથે લગ્ન કરે તે જ મળે, ને સંયમના ખપી આત્મ.એ કરડ જાતા કર્યા ને કાયાને આ છે શુbધ રાખી શિયલ અખંડીત રાખ્યું શ્રમણ પાસકે આજે પણ બહુ રત્ના છે. કે છે.
અમરાવતીના જેન નબીરાને દારૂના ધંધામાં ભાગીદારી કરવા અજેને ખુબ લલચાયે 8 ગાડી, બંગલ, ટી. વી. બધું જ આપવા તૈયાર પણ માતા પિતાના સં કારે પાપનો છે. છે બંધ ન કર્યો.
ઈતિહાસ વાંચીને ઇતિહાસ અજવાનો પ્રયત્ન કરે જોઇએ, નાની પણ ધર્મચુરતતા છે મહાન લાભને આપે છે. સહન કરવાથી સિદ્ધિ મળે છે. સમાધિ રાખે તે સુવર્ણાક્ષરે છે ઈતિહાસ લખાય છે. નાને પણ ધર્મ એક પણ પરોપકાર કરો. જેની ખુશબે જીવનભર 8 અનુભવાય.
આજના ભગવાઇ જમાનાવાઇ નાસ્તિકવાદની હવામાં આપના મનને મકકમ છે બનાવવું જરૂરી છે. માનવ જમ શીયલનાં અલંકારથી શોભાવશો. માનવનું અલંકાર છે લક્ષ્મી શકિત બને છે. શકિતને ૫૨ કાજે ખચે તેને સિદ્ધિના ઇનામ મળે છે માટે આ જ કહ્યું છે જેમ વર સાથે ઢેલકની અનીવાર્યતા છે. રંગ સાથે પાણીની જરૂરિયાત છે છે છે. તે ઉત્તમ જીવન સાથે ધર્મ ચુસ્તતાની પણ જરૂર છે.
આહ વરસે જેઠ અંગારે, યા પત કર હર કુલ ઉતારે, મન કી મકકમતા સહારે, ધર્મ ભવ પાર ઉતરે !! “અડગ મનના માનવીને, હિમાલય નઠો નથી, અસ્થિર મનના માનવીને, રસ્તે પણ મળતું નથી.”
| (અનુસંધાન પેઈજ ૬૭ ઉપર)
Page #52
--------------------------------------------------------------------------
________________
પુણિયા શ્રાવક
શ્રાવક રત્ન -શ્રી કિશાર ભાગીલાલ શાહ-વિરાર
prepared 4 વા
ભગવાન મહાવીર સ્વામીની અમૃતરૂપી વાણી પુણિયા શ્રાવકના હૃદયને સ્પી ગઈ. સામિક ભકિત કરવા જેવી છે. સાધર્મિક સમુ કાઇ સગપણ નહી. ઘરે આવ્યા પછી પુણિયા શ્રાવક ચિંતિત હતા, પ્રેમની ધર્મ પત્નીએ કારણ પૂછ્યું પુણિયા શ્રાવકે દેશનાની વાત કરી. આપણી આવક ઓછી આપણે સાધર્મિક ભક્તિ કેવી રીતે કરશુ? તેમની પત્ની પશુ ધર્મ પત્ની હતી. ધર્માંમાં સાથ દેવાવાળી, એને ઉપાય મતાન્યે નાથ- એક દિવસ હું ઉપવાસ કરીશ એક દિવસ તમે ઉપવાસ કરશેા. આ પ્રમાણે પેાતે જ ૧ શ્રાવકની સાધર્મિક ભકિત કરે છે.
તેમની આવક પણ ઓછી હતી છતા એમને એનું દુઃખ નહાતુ` કે નહોતી વધારવાની ઇચ્છા એમનામાં સાષ ગુણુ જીવતા જાગતા હતા. વેપારીઓએ મળીને નકકી કર્યુ કે પુણિયા શ્રાવકની આજ આવક હાવાથી એને માલ આછા ભાવે આપવા પરંતુ પુણિયા શ્રાવકમાં ખુમારી હતી. એને ના પાડી કહ્યું મને બજાર આપવા. કોઇની મહેરાની લેવા પણ તેઓ તૈયાર નહાતા.
ભાવે જ માલ
પણ કરેલા
તેમની સામાયિકના વખાણ તે ખુઃ મહાવીર સ્વામી ભગવાને શ્રેણિકરાજા ।તે આખુ રાજ આપવા તૈયાર થયા પરંતુ પેાતાની સામાયિક ન મલી, એ વખતે શ્રાવિકાથી ભૂલમાં પડેથીનુ એક છાણુ ઘરમાં આવી ગયું અણુહકકનુ ઘરમાં આવાથી એમનું મન સામાયિકમાં નહાતુ' લાગતું,
કરનારા અણુકનુ નહિ લેનારા
આવા સ તાષ ગુણવાળા સાધર્મિક ભઠિત પુણિયા શ્રાવકને તે કયારેય ન વીસરાય.
( અનુ. પેઇજ ૬૬ નુ' ચાલુ' )
આપના ધર્મોને ચુસ્તતાથી આરાધીને જીવન ધન્ય બનાવા, તકને સફળ બનાવા, મરણને સરસ બનાવે, પરલેાકને સદ્ધર બનાવા સાકરની મીઠાશ જેવા, કુલની સુવાસ જેવા ધમ` આત્મસાત કરે તે ઉપાધિના ત્રાસ દૂર થઇ જશે. સુખના પ્રકાશ પથરાશે, ધર્માંને ચુસ્તતાથી પાળી આત્મને નિર્માલ કરીને કમળ જેમ સુવાસિત બની અન`ત લબ્ધિને મેળવી ત્રણ ભુવનમાં તિલક સમાન સિધ્ધશિલાવાસીખના ભંકર માની આરાધના પુણ્યાનદના લાભ અપાવશે માટે સિ`ચનથી આત્મ ભાવેશને વિકસાવો.
અપ્રમત્ત ભાવથી
જિનવાણી રૂપી વારિના
Page #53
--------------------------------------------------------------------------
________________
!! દયા ધર્મનું મુળ છે. ' શ્રી મહાવીરાય નમઃ અહિંસા પરમો ધર્મ. |
ફોન : 9. ૯ એ. ૪૦ છે કે શ્રી જીવદયા મંડળ-રાપર-કચ્છ
– નમ્ર અપીલ :- '
ધર્મપ્રેમી ભાઇશ્રી, - જીવદયા ક્ષેત્રે ઊમદા કાર્ય કરી રહેલ શ્રી જીવદયા મંડળ રાપરને ઓળખાણ છે છે હવે ભાગ્યે જ આપવાની રહે. કારણ કે છેલ્લા ૨૦ [વીશ] વર્ષથી સતત જીવદયાની
કાર્યવાહીના કારણે સારાયે કરછ, કાઠીયાવાડ, ગુજરાત તેમજ મુંબઈ કે મહારાષ્ટ્રમાં તે છે છે ખુબ જ જાણીતી સંસ્થા બની ચુકી છે. ગમે તેવી મુશ્કેલીઓ ભરેલી સ્થિતિમાં પણ આ ?
સંસ્થાએ શકય સુયોગ્ય રીતે અબોલ જીવોનું જતન કરેલ છે તેમ ગમે તેવી આર્થિક છે ભીસ વખતે તેમ દુકાળના સમયે ગમે તેવી કપરી સ્થિતિમાં પણ ઢારે લેવાની ના ? નથી તેમ ગમે તેટલી મોટી સંખ્યામાં પણ ઢોરોને નિભાવ કરેલ છે.
રાપર તાલુકે વિસ્તારની દૃષ્ટિએ ખુબ જ વિશાળ છે. તેમ વ્યવસાય ખાસ કરીને ર ખેતી અને પશુપાલન હે ઈ ઢોરોની સંખ્યા વિશેષ રહે છે. વળી તાલુકામ ખાસ કોઈ
બીજી પાંજરાપોળ નહોતાં આ સંસ્થા ઉપર કાયમીપણે ઢોરોનું ખુબ જ મોટું ભારણ ન રહે છે. આ વરસે વરસ ખુબ સારૂ હોવા છતાં આ સંસ્થામાં હાલે તે રોની સંખ્યા છે છે ૨૧૫૦ (એકવીસે પચાસ)ની આસપાસ છે. સંસ્થા પાસે ફંડ સિવાય બીજા કેઈ આવ. ૧ કનું સાધન ન હોવાથી સંસ્થા હંમેશાં આર્થિક ભીંસમાં જ જીવે છે. આથી આ છે સંસ્થાને આર્થિક સહયોગની ખુબ જ આવશ્યકતા રહે તે સ્વાભાવિક છે. તે જીવદયા 1
પ્રેમી ભાઈઓ, શ્રી સંઘ તથા સેવાભાવી સંસ્થાઓને નમ્ર વિનંતિ કે આ સંસ્થાને A આર્થિક સહયોગ આપી અપાવી આભારી કરશે. વિતેલા વર્ષોમાં નામી-અનામી જે ! કે સોને ખુબ સુંદર સાથ અને સહકાર મળેલ છે તે સૌને સહદય પૂર્વક આભાર અત્રેથી ન { વ્યકત કરીએ છીએ તેમ ભવિષ્યમાં પણ સૌને સહયોગ મળતું રહેશે એવી અપેક્ષા , રાખીએ છીએ...
છે તાક : શક્ય હોય તે સંસ્થાની રૂબરૂ મુલાકાત લેવા નમ્ર વિનંતી. સંસ્થાનું ખાતુ છે , દેના બેંક રાપરમાં છે. શ્રી જીવદયા મંડળ રાપરના નામનું છે. હાલ ઢોરની
સંખ્યા ૨૧૫૦ ની છે. લી. ટ્રસ્ટી મંડળ તથા કાર્યવાહક કમિટી શ્રી જીવદયા મંડળ રાપર-કચ૭-૩૭૦૧૬૫
Page #54
--------------------------------------------------------------------------
________________
જૈન શાસનને , રામકતો સિતારે શ્રી ભ ગ સા ર
-પૂ. સા. શ્રી હર્ષપૂર્ણાશ્રીજી મ. - મુંબઈ પારલા (વેસ્ટ) છે -- જનક-હ-અજર અજાજ - --
સહામણું ને સુંદર કપિયપુર નગર બાર સતધારી સુશ્રાવક ભેગસાર શ્રેષ્ઠી. અનન્ય છે ભક્તિભાવથી સભર તેણે શ્રી શાંતિનાથ ભગવંતને નયન રમ્ય સુંદર પ્રાસાદ કરાવ્યા.
હંમેશા ત્રિકાળ પૂજા કરતું હતું. એક દિવસે તેની પત્ની મૃત્યુ પામી શ્રી ! આ વિના ઘર કે ચલાવે ? એમ માની બીજી પત્ની પરો. આ સ્ત્રી સ્વભાવે ચંચળ છે અને મનસ્વી હતી. મહાસ્વાથીને લંપટ હતી. પતિથી ગુપ્ત રીતે ધન ભેગુ કરી
છાપૂર્વક વર્તતી. એજ મજા અમન ચમનમાં શેઠનું ધન સર્વ ખલાસ થઈ ગયું છે તેથી શેઠ ભેસાર બીજે ગામ રહેવા ગયે.
પરંતુ શ્રી શાંતિનાથ પરમાત્માની બંને પૂજા (દ્રવ્ય અને ભાવ) ભૂલતે નહિ. 4 ભાવપૂજા તે ત્રિકાળ કરતે જ. એક અવસરે તેની સ્ત્રી અને અન્ય મિથ્યાદષ્ટિ લોકોએ કહ્યું શ્રેષ્ઠી ? આ તારા ભગવાન કાંઈ ફળ તે આવતાં નથી તે તેવા વીતરાગને છે ભજવાને શું અર્થ ? એની ભકિતથી તે તમને આ દરિદ્રતા આવી. એટલે એના કરતાં હનુમાન ગણપતિ ચંડિકા વગેરે દેવ દેવીની ઉપાસના કરે જેથી તરત ફળ મળે.
આ સાંભળી શ્રેષ્ઠી વિચારવા લાગ્યા કે આ બધા લકે બીચારા પરમાર્થના અભાવે મોહ મદિરામાં મસ્ત થઈ જેમ તેમ બેલે છે, પૂર્વે પુણ્ય કર્યું નથી ને આ છે ભવમાં પુણ્યનું સંપૂર્ણ ફળ ભોગવવાની મહેચ્છા ધરાવે છે તો આ બધાના મૂળમાં છે ગાઢ મિશ્યાની મૂઢતા જ નથી શું ?
અન્ય દેવ શું ન્યાય કરવાના ?
પણ એમ નથી સમજતા કે સંસારના દુઃખનું વિસ્મરણ કરવા પરમાત્માનું છે. મરણ જ અનિવાર્ય છે. વીતરાગ પરમાત્માના ગુણની સ્તવના કર્યા વિના મેહ કર્મ શું નાશ પામશે?
મિથ્યાવના વમળમાં મગ્ન બનેલા જ સાંસારિક ઈચ્છાઓ - આશાઓ પૂર્ણ છે 8 કરવા દેવ દેવીઓને ભજે છે, અને માને છે કે આ દેવ-દેવીઓએ મારી ઈચ્છા/મહેચ્છા છે પૂર્ણ કરી આ કેવલ ભ્રમણ છે.
આમ વિચારી શ્રેષ્ઠી ભોગસાર મનમાં જરા પણ મુંઝાયા નહિ. પરંતુ પરમાત્માના છે ૧ સિધાંતેમાં અડગ રહ્યા. વિષમ પરિસ્થિતિમાં ધર્મ ટકાવી રાખવા મહા કઠીન છે.
Page #55
--------------------------------------------------------------------------
________________
૭૦ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક) શ્રી જેન શ્રમણે પાસક રને વિશેષાંક
ધનના અભાવે શ્રેષ્ઠીએ ખેતી કરવા માંડી. તેની સ્ત્રી ભાવતા ભેજન ખાય ને પતિને રોળા વગેરે કુત્સિત અનાજ ખાવા આપે. એટલે ભેગાર નામ છે રહ્યો...ને છે. સ્ત્રી ભગવતી બની.
કુલટા એવી તે પરપુરૂષને પણ ભેગવવા લાગી શ્રેષ્ઠી પરમ ધર્મા સુશ્રાવક છે. પણ હાલ પાપોદય વતી રહ્યો છે, છતાં ય શ્રદ્ધાથી જરા પણ વિચલિત થતાં નથી. આ - એક અવસરે શ્રી શાંતિનાથ ભ. ના અધિષ્ઠાયક દેવે વિચાર્યું કે હમણાં સુધી દ્રવ્ય વડે પરમાત્માની ધુપપૂજા વગેરે કેમ થતું નથી? ૨ અવધિજ્ઞાનને ઉપગ મૂકી જાણયું.અ હા હા... હાલ ભોગસા ૨નું પુણ્ય છે ૧ નાશ પામ્યું છે- દરિદ્રતા પ્રાપ્ત થઈ છે. પરંતુ શેઠ જિનેશ્વરદેવને પરમ ભકત છે. છે તેમાં જરાય ઓટ નથી.
અને હું સહાયક બનું! સ્ત્રી તે લંપટ છે- કુલટા છે. જેથી પોતાના પતિ ? ન ઉપર પણ ભકિતભાવ કે પૂજ્યભાવ નથી.
માટે મારે આ શ્રેષ્ઠીને સાનિધ્ય આપવું છે. જ? ભાગ્યવ ને ! દેવને છે. બોલાવવા પડતાં નથી- ધર્મના પ્રભાવે દેવો જ હાજર થઈ જાય છે અધિષ્ઠાયક દેવે છે તે શેઠના ભાણેજનું રૂપ લીધું ને મામાના ઘેર આવ્યા. મામીને પૂછયું- મારા માટે ? કયાં છે ! મામી કહે છેતરે ગયા છે. દેવ ત્યાં ગયે મામાએ કહ્યું તું શા માટે અહી ?
આવ્યું? ભાણેજ (દેવ) બે - તમને સહાય કરવા. મામા કહે ઘેર જઈ જમી લે... 6 તે કહે ના, આપણે સાથે જમશું.
પછી મામાને સહાયક બની ક્ષણવારમાં ખેતરનું કાર્ય પૂર્ણ કર્યું ચાળાને ઢગલે ! { થયા- મામા કહે... કેવી રીતે આને લઈ જઇશું? તરત દેવી શક્તિથી બધું ઘેર લઈ ગયો. છે
આ બાજુ કુલટા સ્ત્રી પોતાના ઘરમાં આવતાં બંનેને જોઈ આભી બની ગઈ- ૨ છે કારણ! તેને જા૨ પુરૂષ (ખરાબ) ઘરમાં હતું. તેને સંતાડી દીધું. તેના માટે બનાવેલી છે 8 લાપસી વગેરે પણ સંતાડી દીધું.
ભાણેજે કહ્યું. મામી? મારા મામા આવ્યા છે તેની આગતા સ્વાગતા કરે ! ! { આમ બોલતાં-ચોળાને ભારો જ્યાં નીર પુરૂષ સંતાડયો છે તેના ઉપર ના પે. દાણું છે
કાઢવા માટે જોર શોરથી પ્રહાર કરવા લાગે. પેલો બીચારે જાર પુરૂષ તે હતપ્રહત છે | બની ગયો. પેલી સ્ત્રી વિચારે છે. મારા વહાલાને મારી નાંખશે એટલે કહે છે.... બંને ? જણ જમી લે !
Page #56
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૮ અંક ૧-૨-૩ તા. ૨૨-૮-૯૫ :
: ૭૧
છે
જમવા બેઠા ત્યાં કુત્સિત-ખરાબ ભોજન પીરસે છે- ત્યારે, ભાણેજ બે{ મામી? આવું ખરાબ અને હું નહિ ખાઉં ! તો બીજુ' સારૂં લાવું ક્યાંથી ? મામી બેલી.
ભાણેજ (દેવ) બોલે પેલી લાપસી પડી છે તે લાવને હું તે બેઠા બેઠા જોઈ જ રહ્યો છું. આ સાંભળી મામી તે ચકિત થઈ ગઈ. લાપસી પીરસવી પડી– પણ છે { મનમાં વિચારે છે આણે ગુપ્ત વાત કેવી રીતે જાણી?
ભુત-પ્રેત-ડાકણ તે નહિ હેય ને ? મામા ભાણેજ જમીને સુઈ ગયા- પેલે છે જાપુરૂષ બહાર ભાગી ગયે. દેવ બધું જાણે છે....પણ મૌન રહ્યો.
એક અવસરે ભાણેજે (વે) મામાને પૂછયું- આ તમારા શામળાના લગ્ન છે ! કેમ નથી કરતાં? મામા કહે ઘન નથી. ધન વિના લગ્નાદિ કાય કેવી રીતે બને ? 8
ભાણે જ કહે મામા.... આ પૃથ્વીમાં ધન દાટેલું છે તે બતાવું- એમ કહી તેની # છે સ્ત્રીની દેખતાં ધન કાઢી બતાવ્યું પેલી તો આ જાણી અચંબો પામી જે ધન ગુપ્ત છે ન રાખ્યું હતું તે પણ આણે બતાવી દીધું. મનમાં કલુષિતને બહારથી મીઠી મધુરી વાત ? B કરતી બે લી હે ભાણેજ ! તમે તે ખરેખર અમારૂં દારિદ્ર દૂર કર્યું.. ધન્ય છે તમને ?
હવે એક દિવસે શ્રેષ્ઠીએ પિતાના પુત્રને વિવાહ ઉત્સવ માંડ.
તે વખતે કુલટા સ્ત્રીએ પોતાના જરપુરૂષને કહ્યું કે તું સ્ત્રીને વેશ ધારણ કરી ? 4 બધી સ્ત્રીઓની વચ્ચે મંડપમાં જમવા આવજે. તે પણ સ્ત્રીને વેશ ધારણ કરી બધી છે ને સ્ત્રીઓની વચ્ચે બેઠો.
પેલે ભાણેજ (દેવ) મામાને કહે છે આજે તે હું જ બધાને પીરસીસ. પીર છે [ સતાં પીરસતાં પેલો જારપુરૂષ જે સ્ત્રીનો વેશ ધારણ કરીને બેઠો છે ત્યાં જઈ ધીમેથી કહ્યું. ૧ કે તું પેલે જ છે ને ? તેણે ના કહી આવી રીતે બે ત્રણ વાર કહ્યું....એટલે બીજા કહે છે
આવી ભેળી ભટ સ્ત્રીને વારંવાર શું કહે છે ! છે તે બે યે જ્યારે હું પીરસવા જઉં ત્યારે તે કંઈ પણ લેતી નથી- ના ન જ ? 1 પાડે છે. તે મેં કહયું જે તારે જમવું જ નથી તે પછી બધી સ્ત્રીઓની વચ્ચે શા છે તે માટે ઠી છો? કે આ રીતે બનાવી ભાણેજે તેને કાંઈ જમવા ન આપ્યું પેલી કુલટાને ચિ તા { થઈ મારો વહ લે ભૂખે રહી જશે સમજી ગુપ્ત રીતે લાડવા તેને પીરસી ઢધાં તે 5 જાપુરૂષે ચાર લાડવા ખાધા- ચાર લાડવા કુક્ષિમાં સંતાડયા. બધી સ્ત્રીઓ જમીને !
Page #57
--------------------------------------------------------------------------
________________
( ૭૨
: શ્રી જૈન શાસન (અઠવાડિક) શ્રી જેન શ્રમણે પાસક રત્ન વિશેષાંક 8
-
ઉઠી કે ભાણેજે બધાને કહયું આ મારા મામાના માંડવાને અક્ષતથી વધાવે ! બધી સ્ત્રીઓએ માંડવાને વધાવે- પણ પેલી જાર સ્ત્રી વધાવતી નથી. ત્યારે ભાણે જે દવે) કહયું- તમે કેમ વધવતાં નથી ? હવે વધાવ્યા વિના અલે નહિ છે | જ ઉઠીને વધાવવા લાગી ત્યાં પેલા ચાર લાડવાઓ જે સંતાડેલા તે નીચે સરી પડયા 8 આ રીતે બનવાથી પેલે જાર ભાગીને નાશી ગયે.
મામા કહે...આ બધું શું છે?
પછી ભાણેજે (દેવે) બધી વાતની સ્પષ્ટતા કરી પિતાનું દેવ સ્વરૂપે પ્રગટ કર્યું ? ૧ ને મામાને (શ્રેષ્ઠીને) બધી વાત સત્ય કહી.
પછી તે દેવે સ્ત્રીને પણ સમજાવીને આવા મહા ખરાબ કૃત્યથી પાછી વાળી { કહ્યું..તારે પતિ ભોગસાર કે ધર્માત્મા છે- કે મહા સુશ્રાવક છે? ને તું આવી કુકૃત્ય કરનારી બની ? અત્યાર સુધી તારી ઉપેક્ષા મેં એટલે જ કરી કે તું આ ધર્માત્માની પત્ની હતી.
હવે સમજુ બની ! બધા ને ત્યાગ કર ને પરમાત્માના ધર્મને જીવનમાં છે 4 વણી લે.
કામભાગે આ સંસારમાં અનંતીવાર ભગવ્યા- છતાં તૃપ્તિ આ જીવ પામતે ! { નથીમાટે વિષથી વિરામ પામ!
દેવના ઉપદેશથી ભેગારની પત્ની પણ ધર્મ પામી. બાર વ્રતને સ્વીકાર કર્યો. 5 દેવતા પણ ભેગાર શ્રે કઠીને લાખ સોનૈયા આપી અદશ્ય થઈ ગયે.
ભોગસાર શ્રેષ્ઠ મહા આપત્તિમાં પણ દિૌર્ય રાખી પરમાત્માના ધાથી જરા પણ . ડગે નહિ મકકમ રહ્યો અને અંતે પોતાની પત્ની સાથે શ્રાવક ધર્મ પાળી સ્વર્ગે ગયે. ભેગસાર શ્રેષ્ઠીની જેમ જે ધર્મક્રિયામાં અચલ રહે છે તેઓને દેવે પણ વણ છે બોલાવ્યા સાનિધ્ય કરતાં હોય છે.
આ રીતે સહુ આત્માઓ પરમાત્મા વીતરાગ દેવના ધર્મમાં ચુસ્ત રહી... અનુક્રમે છે B પરમપદના ભાગી બને છે એજ અભ્યર્થના.
Page #58
--------------------------------------------------------------------------
________________
સમકિત ઉપર જ ઘા થાય છે.
-પ્રાણલાલ શી. શેઠ, મલાડ (વેસ્ટ)
અનંત ઉપકારી જિનેશ્વર ભગવંતના શાસનમાં ધર્મ પામવાની લાયકાત ને “સમકિત પામ્યા પછી જ માણસને ધર્મ પ્રત્યે સાચી શ્રદ્ધા થાય છે. સમકિત થી 5 આત્માને મે ક્ષે જવાને દરવાજો મ એમ શાસ્ત્રમાં વર્ણવેલ છે. માણસને સંસાર છે
પરિભ્રમણ કરવાનું એક પુદગલ પરાવર્તનથી કાંઈક એ છે કાળ હોય અને ભવ્ય જીવ છે 1 હોય. ભવિ તને સાથ હોય ત્યારે સમકિત પામવાની લાયકાત આવે છે. '
એ સમકિત પામવા માટે આત્માને સારા ભાવથી નવાજ એટલે આત્મામાં કે આનંદ થવો. એવા ભાવ ઉત્પન થવા. આત્માને એવા ભાવ ઉત્પન થવા સૌથી શ્રેષ્ઠ ૧ આલંબન, “જિતેવર દેવની ભક્તિ પૂજા.' આવી પૂજા હરહંમેશ થાય ભાવ ઉલ્લાસથી થાય 8 કોઈ વખત ભક્તિ કરતાં હર્ષ ઉલાસ આવે અને આત્માને થાય છે. આ અપૂર્વ { આનંદ કયારે છું થયું નથી. એવા ભાવ વખતે વખત થતાં આત્મા સમકિત પામઇ વાની નજીક આવતા જાય છે. અને કેઈ ધન્ય દિવસે સમકિત પામી જાય ત્યારે એને ? સંસારકાલ અર્ધ પુદગલ પરાવર્તનથી કાંઈક એ રહે. અને એટલા કાળમાં નિયામાં 8 એ આત્મા મોક્ષે જાય. એટલે એને મોક્ષને દરવાજે કહ્યો છે અને એ પામવા માટે કે સૌથી ઉંચું અલંબન પ્રભુભકિત, જિનેવર દેવની પૂજા છે. - હવે. આવા ઉંચા આલંબન લઈ સાથે ભકિતપૂ–ભાવ આવે તે જ સમકિત” { મેળવવા જીવ લાયકાત પામે. આલંબન તે ઉંચું છે જ પણ તેમાં આપણે ભાવ ન
હોય તે આલંબન શું કામ આપે અને એ ભાવ માટે પ્રભુભકિતની સામગ્રી પિતાના દ્રવ્યની જેટલી ઉંચી એટલે સારે ભાવ આવે. અત્યારે પારકા પૈસે એટલે દેવદ્રવ્યના 4 પર જ કરવું. એમાં દોષ નથી. એવા જે વ્યાખ્યાન, જાહેર સભા, પુસ્તકો બહાર ન પાડીને પૂજા પારકે પૈસે કરવાના ઉપદેશ આપે છે તે એ પૂજામાં ભાવ ઉત્પન્ન થાય ? છે એ સી કેઈ નુભવથી જાણી શકે છે.
ભાવ ઉપન થવાનું કઈ કારણ નથી. અને તેથી એ સાબીત થાય છે કે દેવ. | ન દ્રવ્યથી પૂજા કરાવતાં થતાં ઉપાયથીઆત્માન સમકિત ગુણ ઉપર ઘા કરે છે જે કે સમકિત એક વખત જવા પામી જાય તે એને સંસાર કાળ અર્ધપુદગલ પરાવર્તન છે કાળથી કાંઈક રંપા રહે અને એટલા કાળમાં નિયમ મેક્ષે જાય એમ શાસ્ત્ર કહે છે. ? [ તે એવા સમતિ ગુણ ઉપર જ ઘા થાય એ આજે પ્રચાર થાય તે વ્યાજબી છે? આ
અપવાદ સેવવાની વાત કરે છે.
Page #59
--------------------------------------------------------------------------
________________
ને ૭૪ : : શ્રી જૈન શાસન (અઠવાડિક) શ્રી જૈન શ્રમણોપાસક ૨ ને વિશેષાંક છે
ન શાસ્ત્રમાં આવે છે કે શ્રી વિરપ્રભુ વિચારતા હતા. ગ્રિષ્મ ઋતુ હતી વિહાર લાંબે હું હિતે. રસ્તામાં પાણી કયાંઈથી મળી શકે એવી જોગવાઈ હતી નહિ. સા.ના સાધુએ ને ! તૃષા બહુ લાગેલી. એમાં વિચરતા વિચરતા એક સરોવર જોયું. સચિત પાણી તે સાધુભગવંતેને ખપે નહિ પણ તડકે (ગમી) એટલો બધો હતો કે તે પાણી ગરમ થઈ ? ગયેલ. અને હળવેથી ઉપગ પૂર્વક પાણી લીયે તે એ અચિત પાણી થયેલું, ગાળીને ૨ વાપરી શકત. સાધુ ભગવંતેએ વિરપ્રભુને તૃષાની વાત કરી. પ્રભુજીએ દયાનથી જોયું તે એ પાણે વાપરવા માટે દોષ હતે નહિ. અપવાદે વાપરી શકે. પણ કે જીવ જોઇ છે જાય કે સાધુ ભગવંત આ પાણી વાપરે છે તે તે સિદ્ધાંત દવંશ થાય અને એટલે છે પ્રભુએ પાણી વાપરવા આજ્ઞા ન આપી. આથી તૃષાના દુખથી ઘણુ સાધુ ભગવંત કાળ- છે ધર્મ પામ્યા. વિરપ્રભુ એ પણ જાણતા હતા. ત્યાં અપવાદ રૂપે પાણી વાપરી શકત પણ સિદ્ધાંતને વંશ થાય એટલા ખાતર આજ્ઞા ન આપી. અત્યારે અપવાદ એવાઈ અપવાદ વધે નહિ કહી સિદ્ધાંત વંશ કરવાની પ્રવૃતી ચાલે છે તે કેટલું વ્યાજબી 8 છે તે વિચારી શકે છે.?
શાસ્ત્રમાં આવે છે કે સાધન સંપન વગરને માણસ પિતાના દ્રવ્યથી પૂજા ન છે કે કરી શકે તે પૂજાના કપડા પહેરી મંદિરમાં આવી મંદિરની વ્યવસ્થામાં મદદ કરે છે ! છે કઈ ભાગ્યશાળીને પૂજાની સામગ્રી લાવી આપે. કેશર ઘસી આપે, કુલ ગુંથી આપે છે { આવું કાર્ય કરીને પણ પ્રભુભકિતનો લાભ લઈ શકે. અને એથી પ્રભુભકિતને લાભ 8 કે મળે જ.' હવે જે દેવદ્રવ્યથી પૂજા થઈ શકે એમ વિધાન હતા તે ઉપની હકીકતથી છે 4 પ્રજાને લાભ લઈ શકે તેમ વિધાન કરવાની જરૂર નહતી. ત્યાં એ લખત કે દહેરા| સરછના મહેતાજી પાસેથી પૈસા લઈ પૂજાની સામગ્રી લઈ આવી પૂજા કરી. પણ એવું છે
નથી દેવદ્રવ્યથી પૂજા થાય જ નહી એટલે જ શાસ્ત્રમાં ઉપરની હકીકતથી કાર્યથી હું છે પૂજાનો લાભ લઈ શકે છે તેમ વિધાન કર્યું છે.
જૈન શાસન જયવંતુ છે. સિદ્ધાંત પ્રણાલિકા દ્રવ્યથી પૂજા કરવાની પ્રણાલીકા ? ચાલુ છે જ અને ચાલુ રહેશે જ. માણસમાં સામાન્ય બુદિધ તે હોય છે. કે સવાપી. વાત્સલય જમવા જવામાં મેઢા માં અનનને કેળીયે આપણે જ નાખવાને હોય જમાડ-૨ 8 નાર ન ખવડાવે. કેઈ ભાગ્યશાળી દહેરાસર બંધાવે તેમાં પ્રભુભકિત કરવી હોય તે એ છે છે સામગ્રી આપણા દ્રવ્યની જ જોઈએ. કેઈ આપે નહી કે કેઈની પાસેથી મંગાય નહીં ? ? હા કેઈ ભકિતથી પહેરામણ પ્રભાવના રૂપે દ્રવ્ય અર્પણ કરે છે તે સંવદ્રવ્ય થવાથી ભકિત છે સ કરી શકે. મટી શાંતિસ્નાત્ર, વિગેરેમાં સાધર્મિક ભકિત રૂપે કરાવે છે તે કરે તેમાં જેમ છે જ સાધર્મિક વાત્સલ્ય પ્રભાવના વિ. છે તેમ આ પણ સ્વીકારે પરંતુ પારકુ લઇને કરવાની છે ધ બુધિ ન કરે,
Page #60
--------------------------------------------------------------------------
________________
*
*
૪
-
હું પ્રણ જાય પણ વચન ન જાય : શ્રી સૂર્યાયશા રાજા છે
–મુ. શ્રી પ્રશાન્તદશનવિજયજી મ.
સજજ
શ્રી જિનેશ્વર દેવેનું પરમતારક એવું શ્રી જિનશાસન જગતમાં સદેવ જંતુ છે 4 વર્તે ! લઘુકમ આત્માઓને જ શાસન પ્રાપ્તિને અનેરો આનંદ હોય છે, તેને આસધ. ( $ વાના સુંદર કાટિના મને રથે જમે છે અને યથાશકય આરાધના કરી સ્વ–પર અનેકનું છે આત્મકલ્યાણ સાધે છે. આ જગતમાં ભગવાનશ્રી જિનેશ્વરદેએ ઉપદિષ્ટ મોક્ષ સાધક
ધર્મ, મોક્ષના આશય વિના, યથાવિધિ આરાધ્યા વિના કેઈપણ પ્રાણીનું સાચું કલ્યાણ છે. 6 સધાયું નથી, સધાતું નથી કે સધાવાનું પણ નથી. મેક્ષમાર્ગની જ આજ્ઞા પ્રમાણે આરા- 8.
ધના કરનારા પુણ્યાત્મામાં એવું અપૂર્વ બળ જમે છે જેના કારણે તેમના હયામાં છે. છે એવી પ્રતીતિ થઈ ચૂકી હોય છે કે-આ જ ધમ આરાધના પ્રાણના ભાગે પણ કરવામાં
જ કલ્યાણ છે. ગ્રહણ કરેલી પ્રતિજ્ઞાને, જીવિતના નાશમાં પણ વળગી રહેવું તેમાં જ છે. - સાચું શ્રેય છે. તેથી તે પુણ્યાત્માઓ કેઈના મેહમાં જરાપણ મૂઝાતા નથી અને પ્રાણ- R. આ તના ભેગે પણ પ્રતિજ્ઞાનું દઢતાથી પાલન કરી, અનેક આત્માઓ માટે સુંદર, આદર્શ છે છે રજુ કરી, આલંબન રૂપ બને છે. આવા તે અનેક પુણ્યાત્માએ આ અવસર્પિણી કાળમાં 8 થઇ ગયા. તેમાં આજે યુગાદિદેવ શ્રી ઋષભદેવસ્વામિ ભગવાનના પુત્ર શ્રી ભરત ચક્ર છે. છે વર્તાના પુત્ર શ્રી સૂર્યયશા રાની વાત કરવી છે. તે પણ એટલા માટે કે, મહાપુણ્યદયે છે જ આપણને સૌને મળેલ આ શાસનની સાચી આરાધના કરવાનું આપણને બળ મળે છે, વર્તમાનના વાયરામાં આપણે ન આવી જઈએ, બી જાને જે કરવું તે કરે પણ આપણે જ તે માર્ગમાં સુસ્થિત બની, સન્માગને આરાધીએ.
અધ્યા નગરીમાં શ્રી ભરત ચક્રવર્તીના પુત્ર શ્રી સૂર્યયશા રાજા ઈમહારાજાની છે. છે જેમ શોભતા ત્રણે ખંડની પૃથ્વીનું આધિપત્ય ભોગવતા રાજ્ય કરી રહ્યા છે. શ્રી ઇન્દ્ર છે છે મહારાજાએ આપેલા મુગટને મસ્તકને વિષે ધારણ કરતા તેઓ મનુષ્યલેકના સાક્ષાત્ 8
ઈન્દ્ર જેવા લાગે છે. દેવી મુગટના અચિંત્ય પ્રભાવથી તે રાજા દેવને પણ સેવ્ય હતા. છે તેમજ “રાધાવેધના પણથી જીતેલા એવા તેમને શ્રી કનક વિદ્યાધરની પુત્રી જયશ્રી નામની ? 8 પટ્ટરાણી હતી. તેમજ બીજી પણ સુકુલમાં ઉત્પન્ન થયેલી રાજવંશીય ઘણી બધી રાણીઓ છે હતી. તે બધાની સાથે સાંસારિક સુખેને ભેગવતા કાળને પસાર કરે છે. ત્રિખંડને : R સ્વામી એવા પણ આ રાજા ચતુપાવી તેમાં ય આઠમ-ચૌદશ પર્વોને દિવસે વિશેષ { પ્રકારે પષધ-તપ આદિ ધર્મની આરાધના કરે છે. તે રાજાના હૈયામાં પોતાના જીવનના છે { આદર કરતાં પણ પર્વને આદર અત્યંત પ્રિય હતો. તેથી તે જીવનના ભોગે પણ પા. 8
Page #61
--------------------------------------------------------------------------
________________
૭૬ : : શ્રી જૈન શાસન [અઠવાડિક) શ્રી જૈન શ્રમણે પાસક અને વિશેષાંક | તિથિની આરાધનામાં ઉજમાળ બને તે હતે. ખરેખર જેઓના હું ધામાં સાચા ભાવે ધર્મ વસી જાય, ધર્મ જ પ્રાણપ્રિય લાગે તેઓને આ સંસાર કાંઈ જ નુકશાન કરી શકો
નથી. તેમને ઘમ બધાને માટે પ્રશંસનીય બને છે. છે . હવે એકવાર સૌધર્મ- અવધિજ્ઞાનથી, રાજાના આ પર્વના નિશ્ચયને જાણી આશ્ચર્યને શું 8 પામ્યા અને આનંદમાં આવી મસ્તક હલાવવા લાગ્યા. તે વખતે તેમની પટરાણી ઉર્વશી દેવીએ અચાનક મસ્તકકંપને જોઈને તેનું કારણ પૂછયું કે-હે સ્વામિન્ ! હાલમાં મસ્તક હલાવવાનું કઈ જ કારણ દેખાતું નથી તે કયા કારણથી આનંદિત બનેલા આપના વડે છે મસ્તક હલાવાયું? ત્યારે સીધમે કહ્યું કે-“હે દેવી ! મારા વડે હમણા જ્ઞાનદૃષ્ટિથી 8 { આ ભરતક્ષેત્રમાં શ્રી ઋષભદેવસ્વામિ ભગવાનને પત્ર અને શ્રી ભરત ચકી ને પુત્ર અય છે છે યાપતિ શ્રી સૂર્યશા નામનો રાજા સાવિકોમાં શિરમણિ જોવાયે.
અમ-ચૌદશ પર્વના દિવસે તપને કરીને રહે તે રાજા ઘણા પ્રયત્ન કરતાં છે. - દેવે વડે પણ ચલાયમાન કરવાને શકિતમાન નથી. કદાચ જે સૂર્ય પૂર્વને બદલે પશ્ચિમ છે દિશામાં ઉગે, મરૂપત વાયુ વડે કંપાયમાન થાય, સમુદ્ર પણ મર્યા મૂકે, ક૯પવૃક્ષ છે.
પણ કદાચ નિષ્ફળ બને તે પણ આ રાજા કંઠગત પ્રાણ વડે પણ શ્રી જિનાજ્ઞાની જેમ છે ? પોતે કરેલા નિશ્ચયને છોડતું નથી. શ્રી સૌધર્મે કરેલી આ પ્રશંસા પિતાના સ્વામીના છે
મુખથી સાંભળીને મોઢું મચકેડી ઈજાણ એવી ઉર્વશીએ કહ્યું કે-“હે સ્વામિન! ? યુકતાયુકતના જ્ઞાતા એવા આપ મનુષ્યના આ નિશ્ચયની કેમ પ્રશંસા કરે છે ? સાત છે ધાતુથી બનેલ શરીરવાળો અને અનથી પેટ ભરનાર એ મનુષ્ય દેવે પડે પણ અચલ છે છે એવી શ્રદ્ધા કેણ કરે? મારા ગામમાં મસ્ત બનેલા કયા આત્માના વિપક વગેરે ગુણો આ વિલય નથી પામ્યા ? તેથી ત્યાં તેને જોઈને હું જલદીથી તેના વ્રતથી મુકાવીશ.” આ પ્રમાણે છે પ્રતિજ્ઞા કરીને રંભાની સાથે ઉર્વશી હાથમાં વીણાને ધારણ કરતી દેવલોકમાંથી, મનુષ્ય 8 ૧ લોકમાં આવે છે.
હઠમાં ચઢેલી આ પિતાની હઠની પૂર્તિ માટે શું શું ન કરે? તે આ તે સમર્થ એવી દેવી અને ખુદ સૌધર્મેદ્ર સાથે વિવાદમાં ચઢેલી પછી પૂછવાનું શું હોય? - પિતાની બધી જ શક્તિ-કળા ખર્ચે તેમાં નવાઈ નથી. તેથી અધ્યા નગીની નજીકના 3 ઉદ્યાનમાં આવેલા શ્રી ઋષભદેવસ્વામિ ભગવાનના મંદિરમાં આવી, ત્રણે ભુવનને મેહ A પમાડનાર અદભુત રૂપ વિકુવી કિન્નરોને પણ ભૂલાવી દે તેવા અદભૂત સ્વરે ભગવાનના 8 ગુણગાન કરે છે. તેના ગાનથી મહિત થયેલા પશુ-પક્ષીઓ પણ ચિત્રમ આલેખ્યાની
જેમ, પાષાણુથી ઘડાયેલાની જેમ નિશ્ચલ નેત્રવાળા દેવ જેવા બની એકીટશે ગાનમાં આસકત બની બધું ભૂલી જઈ ઊભા રહ્યા છે. એક ડગલું પણ ચાલવા સમર્થ નથી.
Page #62
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૮ અંક ૧-૨-૩ તા. ૨૨-૮-૯૫ :
આ બાજુ ઘેાડા ખેલાવીને પાછા વળતા એવા શ્રી સૂર્યશા ગજાએ પણ માર્ગોમાં તેના અંતિમધુર ગાનના નાદોને સાંભળ્યા. પેાતાના હાથી, ઘેાડા, પાયદળ અને રથ રૂપ ચતુર'ગી સેન ને પણુ એક પગલું આગળ ચાલવા અસમર્થ જાણીને, રાજાએ પેાતાના અમાત્યને આદરપૂર્વક કહ્યું કે-હે મંત્રી! આ સસારમાં નાદ સમાન કઈને સુખદાયી બીજુ કાંઈ પશુ દેખાતું નથી, જેને પરવશ પડેલા આ પશુએ પણ તેમાં માહિત થયેલા દેખાય છે. મેટેભાગે નાદ વડે દેવ-દાનવ-રાજા-સ્ત્રી આદિ મથા વા થઇ જાય છે. આપણે પણ ભગવાન શ્રી ઋષભદેવ સ્વામિને નમસ્કાર કરવા આ મંદિરમાં જઇએ અને આ ગીતગાનના સ્વાદને અનુભવીએ.' આ પ્રમાણે તે દેવીએના ગાનમાં મૂંઝાયેલા રાજા પણ મંત્રી સ થે શ્રી જિનાલયમાં ગયા.
: Ge
ત્યાં હાથમાં વીણાને ધારણ ધરતી જાણે સાક્ષાત્ સરસ્વતી જ ન હોય તેમ ગીતગાનમાં લર્વન બનેલી, કામદેવની જાણે રતિ-પ્રીતિ નામની બે પ્રિયા સમાન દૈવીરૂપ સંપત્તિવાળી કે એ કન્યાને જોઇને, સ્નેહથી તેણીના કામરૂપી કટાક્ષમાણા વડે હૃદયમાં વિધાયેલા તે રાજા પેાતાના મનમાં વિચારવા લાગ્યા કે, આવું અતિ અદ્ભૂત રૂપ કયા પુણ્યશાલીના ભેગને માટે થશે. ખરેખર કામ અતિ ક્રુચ્ છે. કામને પરવશ પડેલા આત્મા સારાસારના વિવેક પણ ભૂલી જાય છે. ખરેખર ચરમશરીરી એવા આત્મા એને જો કામરાગ નુંઝવે છે તેા આજના જીવાએ તેા કેટલા સાવધ-સાવચેત રહેવુ જોઇએ. કેમકે આપ્તપુરૂષએ કહ્યું છે કે—‘મૂળમાંથી ઉખેડી નાખ્યા છે આચાર અને વિચાર રૂપી વૃક્ષને એવા કામવાયુ જયાં સુધી વાર્તા નથી ત્યાં સુધી જ બતાવ્યું।સદ્ધ ને! મા એવા વિવેકરૂપી દીપક હૃદયમાં દૈીપ્યમાન રહે છે, અર્થાત્ કામ એ વિવેકના નાશ કરનાર છે.
ત્યારપછી રાજા સાગર્દિષ્ટ વડે તે એને જ જોતા, ભગવાનને પ્રણામ કરી, ચૈત્યમાંથી બહાર આવી, બહારના ઉચિત પ્રદેશમાં બેઠા. તે બને દેવીએ પણ પેાતાની જાળમાં રાજા બરાબર ફસાયેલેા જાણી, ગાન પૂરૂ કરી, બહાર આવી, રાજાના આ દેશથી મંત્રી તેમની પાસે જઇ સુધા સમાન મધુરવાણી વડે તેમના કુલાર્દિકને પૂછવા લાગ્યું, તે બ'નેએ કહ્યુ` કે—અમે બંને મણિચૂડ વિદ્યાધર રાજાની પુત્રીએ છીએ. બાલ્યકાળથી જ ગીત-ગાનની કલામાં રસવાળી છીએ અને ક્રમે કરીને યૌવનને પામેલી અમારા માટે અમારા પિતાએ વરની શેાધ કરવા માંડી પણ અમારા રસ-રુચિ સમાન પતિને હજી પામી નહિ તેથી સ્થાને સ્થાને તીથ ભૂમિઓમાં જઈ ભગવાનના જિનાલયૈાને નમી અમારા આ જન્મને સફળ કરીએ છીએ. કેમકે, આવા દેવદુર્લભ મનુષ્યભવ ફરી કયારે મળે ? આ
K
Page #63
--------------------------------------------------------------------------
________________
૭૮
: શ્રી જૈન શાસન (અઠવાડિક) શ્રી જૈન શ્રમણોપાસકર ને વિશેષાંક
અધ્યા તે સાક્ષાત્ તીર્થભૂમિ છે તેથી શ્રી ઋષભદેવ સ્વામિના બિંબને વંદન કરવા અમે બંને અત્રે આવ્યા છીએ.' ત્યારે મંત્રીએ કહ્યું – આમ જ હોય અ. શ્રી સૂર્યયશા રાજા તમારે માટે બધી રીતના યોગ્ય છે. ત્યારે તે બંને સ્ત્રીઓએ કહ્યું કે અમને જ આધીન પતિને મુકી, બીજા પતિને વરવાની અમારી ઈચ્છા નથી.” ત્યારે રાજાની આજ્ઞાથી છે મંત્રીએ કહ્યું કે–“તમારા બંનેની વાતને અન્યથા કરતાં અર્થાત્ નહિ માન-સ્વીકાર એ રાજા મારા વડે રોકાશે.” પિતાની ઈચ્છાની પૂતિ થવાથી તે બંનેની સાથે રાજાને લગ્નોત્સવ કરો. ત્યાર પછી તે બંનેમાં જ આસકત એ રાજા, બીજા ને ભૂલીને, છે તે બેની સાથે જ ભેગમાં મગ્ન પિતાના દિવસે પસાર કરવા લાગ્યા.
એકવાર સંધ્યાના સમયે તે શ્રી સૂર્ય યશા રાજા, બંને પત્ની સાથે મહેલના ઝરૂખામાં બેઠી નગરચર્યા જઈ રહ્યો છે તે વખતે “હે લોકે ! આવતી કાલે અષ્ટમી છે પર્વતિથિ છે તે તેની આરાધનામાં આદરપૂર્વક તૈયાર થવું એવી નગરમાં થતી ઉદ્દ- 8 ઘોષણાને પડહ તે બંને કપટસ્ત્રીઓએ સાંભળે. તેથી હવે અમને રાજા ની પરીક્ષાની રે તક મળી છે તેમ જાણી, જાણે કશું જાણતી જ ન હોય તેવા અજાણ પણ ને ડોળ કરી મેં રંભાએ પ્રેમલાપ પૂર્વક રાજાને આ પટવાદનનું કારણ પૂછયું. ત્યારે આવા સુખ છે
ભેગમાં મગ્ન છતાં ય ધર્મના રંગથી રંગાયેલ અને દઢ પ્રતિજ્ઞા પાલક એવા રાજાએ રે કહ્યું કે– હે કયાણકારિણી રભે ! સાંભળ. પિતાવડે અમને કહેવાયું છે કે, ચતુદશી છે. { [ચૌદશ], અષ્ટમી [આઠમ] રૂપ ૫૧ છે તેમ અમાવાસ્યા, પૂર્ણિમા, બે શાશ્વતી અઠાઈ ? છે [આ ચિત્ર માસ સંબંધી] ત્રણ ચાતુર્માસી [માસી], શ્રી પર્યુષણ પર્વ રૂપ વાર્ષિક
પર્વ છે, જ્ઞાનની આરાધના માટે પંચમી [જ્ઞાન પાંચમ] પર્વ છે તેમ બીજા પણ પર્વો ? છે કહેવાયેલા છે. આ પર્વ દિવસમાં આજ્ઞા મુજબ કરાયેલી આરાધના આ માને સદગતિ ! છે અને મુકિતના સુખોને આપનારી થાય છે. તે જ કારણથી ચતુપવમાં સધળાય આરંભ- ૨ આ સમારંભ ગૃહ વ્યાપારને ત્યાગ કરીને એક માત્ર ધર્મની આરાધના કરવી જોઈએ. વળી ? છે આ ચતુપર્વના દિવસે માં નાન-વિલેપન-શ્રીસંગ-કલહ-ઘુત-ક્રિડા-હાંસી-મશ્કરી, . 8 ક્રોધાદિક કષાયે કે પ્રમાદાદિ કાંઈ પણ કરવું ન જોઈએ. પ્રાણપ્રિય ચીજ વસ્તુ વ્યક્તિછે એને વિશે પણ જરા પણ મમતા ન કરવી જોઈએ, શ્રી નવકાર મહામંદિ રૂપ શુભ ! તે દયાનમાં એકાકાર બનવું જોઇએ, સામાયિક પૈષધ કરવા જોઈએ, છઠ અઠમ વગેરે તપ છે ન કરવા જોઈએ, વિશેષ વિશેષ પ્રકારે શ્રી જિનપૂજા ભકિત કરવી જોઈએ.
આ રીતના હ યાના ઉમંગથી, આજ્ઞા મુજબ પતિથીઓની આ વના કરનારા રે છે આત્માઓ વિપુલ કમ નિર્જશને સાધતા ક્રમે કરીને સઘળાય કર્મોનો નાશ કરીને મુક્તિ !
Page #64
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૮ અંક ૧-૨-૩ : તા. ૨૨-૮-૯૫ :
1 પદને પામે છે. તેથી હે કાંતે ! સાતમ અને તેરશના દિવસે, લોકોને જણાવવા માટે ?
પ્રમાદ દૂર કરવા અને આરાધના કરવાની તૈયારી કરવા, મારા આદેશથી આ પટની છે. ઉદ્ઘેષણ કરાય છે. જેથી લે કે પર્વતિથિની આરાધના કરી આત્મકલ્યાણને સાધે.
રાજાના આ વચને સાંભળી, તેને નિશ્ચયમાં મકકમ જાણવા છતાં પણ માયા- ૬ 1 વચનોના પ્રપંચથી ઉર્વશી રાણીએ કહ્યું કે- “હે નાથ ! આ મનુષ્યપણું આવું લે કે- 8. ૧ ૪ર સુંદર રૂપ, આટલું મોટું ત્રણ ખંડનું રાજ્ય પામવા છતાં પણ તપ કલેશાદિ વડે છે. # શા માટે તમારાથી વિડંબના કરાય છે ? પ્રાપ્ત સુખને યથેચ્છ ભેગવ. ફરી ફરી ૧ માનવ ભવ ક્યાં ? આ રાજ્ય અને આવા કામો કયાં?
'કાનમાં તપેલું શીશું રેડવા સમાન તેણીનાં આવાં વચને સાંભળતાં જ રાજાને કે ધર્મપ્રકોપ ભગી ઉઠો અને કહ્યું કે-રે રે ધર્મનિદક ! મલિન સ્વભાવે! અધમે ! ? આ તારી વાણી જરા પણ વિદ્યાધરકુલના ઉચિત આચરવાળી દેખાતી નથી. તારી સઘળીય છે કે ચતુરાઈને ધિક્કાર છે ! તારી આ વય અને તારા કુલને પણ ધિક્કાર હે! જે કારણથી જ * તપ અને શ્રી, જિનપૂજાદિક સદૂધમ કૃત્યની નિંદા કરે છે. શ્રી જિનાગમમાં તે કહ્યું છે ! [ કે સાધુ અને ચે ત્યાદિના (શ્રી જિનમંદિર અને શ્રી જિનમૂર્તિ-શ્રી જિનામના) છે. ૧ પ્રત્યની કે, અવર્ણવાદીઓ અને શ્રી જિનપ્રવચનના શત્રુભૂત આત્માઓને પોતાના છે * પ્રાણુના નાશ વડે પણ વાચન કરવું જોઈએ. અર્થાત્ તે બધાને પ્રતિકાર કરવામાં છે છે મળેલી સઘળી ય શકિતઓને ઉપયોગ કર જોઈએ.' વળી આ મનુષ્યપણું, સુંદર જ ર નિરૂપમ રૂપ, આરોગ્ય, વિશાળ રાજય વગેરે તપથી–ભગવાનની આજ્ઞા મુજબ કરાયેલા છે છે ધર્મથી થયેલ કમનિ જેરા અને બંધાયેલ શુભ કર્મ પ્રકૃતિઓથી–પ્રાપ્ત થાય છે. તે તે છે * તપ-ધર્મની આરાધના કરે કતજ્ઞ પુરુષ ન કરે? જાણવા છતાંય જે આરાધતો નથી તે છે છે. ખરેખર કૃતન જ છે. ધમની આરાધનાથી શરીરને જરા પણ વિડંબના–પીડા થતી નથી
પરતુ ધર્મ વિના કેવલ વિષયના ઉપભેગાદિથી જે શરીરને પીડા થાય છે. તે કારણથી છે યથેચ્છ ઘર્મ જ કરે જોઈએ. કારણ ફરી ફરીને આ મનુષ્યભવ કયાંથી મળે? વળી છેધર્મ પામેલ શ્રાવકપણું આરાધતા એવા મૃગલા–સિંહ આદિ તિર્યો પણ આઠમ૧ ચૌદશના દિવસે આહાર પણ ગ્રહણ કરતા નથી તે હું તે કેમ જ આહાર કરું? તે છે લેકેનું જાણપણું અને મનુષ્યપણુને ધિકકાર છે. જેઓ સઘળા ય ધર્મોના કારણે એવા { પર્વોની (પવ તિથિઓની) આરાધના કરતા નથી. શ્રી યુગાદિદેવ એવા પરમ પિતા શ્રી આ જિનેશ્વર બતાવેલું આ ઉત્તમ પવે છે. તે હું તપ વિના કંઠે રહેલા પ્રાણ વડે પણ ફેગટ નહિ જ કરું અર્થાત્ મારા પ્રાણે ભલે ચાલ્યા જાય પણ પર્વ દિવસે તપની છે
Page #65
--------------------------------------------------------------------------
________________
૮૦ :
: શ્રી જૈન શાસન [અઠવાડિક) શ્રી જેન શ્રમણોપાસકરને વિશેષાંક
આરાધના અવશ્ય કરીશ જ. માટે હે સ્ત્રિ! મારું રાજ્ય ચાલ્યું જાય, મારા પ્રાણે શું ક્ષય-નાશ પામે, પરંતુ પર્વદિવસના તપથી હું જરા પણ ભ્રષ્ટ નહિ જ થાઉં. મારી છે પ્રતિજ્ઞામાં અરાલ રહીશ.'
તેથી રાજાના પ્રકોપનું વારણ કરવા સ્ત્રી ચરિત્રને બતાવતી મોહમાયા ક તી છે એવી ઉર્વશીએ ફરીથી કહ્યું કે- “હે સ્વામિન! હે પ્રાણનાથ ! તમારા શરીરને પીડા ન 8 { થાય એટલા માટે પ્રેમગર્ભિતવાણી વડે મારા વડે આ વાત કરાઈ છે, તે થી અત્યારે હું કોઈનો આ જરા પણ અવસર નથી. વળી પહેલા અમારા બે વડે સ્વછંદચારી એ 8
પતિ ન વરાયે. હાલમાં અશુભ કર્મના પરિપાકથી તમે વર તરીકે વરાયે, તેથી છે. 4 અમારૂં સંસાર સુખ અને શીલ બંને ચાલી ગયું, કારણ કે જે સ્વાધીન પુરૂષ અને છે. સ્ત્રીઓને વેગ હોય તે સાંસારિક સુખની પ્રાપ્ત થાય અન્યથા રાત્રિ-દિવસના વિયેગની છે છે જેમ વિડંબના જ થાય. વળી તે સ્વામિનાશ્રી નાયજિનની આગળ તાર વડે પણ છે છે મારું જ વાકય કરવાનું–મારું કહ્યું કરવાનું– અંગીકાર કરાયેલું જ છે. મેં એકવાર તરી છે ૧ પરીક્ષાને માટે તેની યાચના કરી તે ખેદની વાત છે કે તું તે અહપ કાર્યથી પણ છે A ક્રોધથી વ્યાપ્ત થઈ ગયે તેથી હે નાથ ! હું તે શીલથી અને સુખથી ઉભયથી 8 છે ભ્રષ્ટ થઈ ગઈ. તેથી મારે તે હવે ચિતાગ્યનું જ સેવન કરવું-ચિતામાં પડી બળી !
મરવું તે જ શ્રેય છે, શરણભૂત છે.” ( આ પ્રમાણે રાણીના મેહમય વચનને સાંભળીને તેનામાં હજી આરકત ચિત્ત છે ૧ વાળા એવા રાજાએ પોતાના વચનને યાદ કરતાં કહ્યું કે હે પ્રિયે ! પિતામહ વડે જે છે
કહેવાયું અને મારા પિતા વડે જે કરાયું તે જ પર્વને (પર્વતિથિની આરાધનાનો) છે ( નાશ તેમના પૌત્ર અને પુત્ર થઈને હું કેમ કરું? માટે હે હરિણાક્ષી ! મ રી સઘળી છે 8 પૃથ્વી, ભંડાર હાથી આદિ સઘળુ ય તું જાતે ગ્રહણ કર. પરંતુ જેના વડે સુખ પણ છે છે ન થાય અને ધમ પણ ન થાય તેવું કૃત્ય મારી પાસે મા–ના કરાવ.”
ત્યારે સહેજ હસીને પ્રેમ ગર્ભિત એવી મધુર વાણીએ તેણીએ કહ્યું કે હે ? { પ્રાણેશ! તમારા જેવાને તે સત્યવચન એ જ સદૂત્રત છે જે કારણથી જે પાપી વડે છે. જ પિતે જ અંગીકાર કરેલી પ્રતિજ્ઞાન ભંગ કરાય તે તે અશુચિરૂપ છે, તેવાના ભારથી જ છે 3 આ પૃથ્વી અત્યંત વિષાદને પામે છે. હે નાથ ! જે તમારા વડે આટલું પણ (તે છે કે સ્વીકારેલ અંગીકારના પાલન રૂ૫) કાર્ય સિદ્ધ નથી કરાતું તે રાજયાદિ માપવા રૂપ છે ૧ તે કઈ રીતના પળાશે ? અર્થાત્ આપ એકવાર પણ બોલેલું પાળવા તૈયાર નથી તે 5 આ બધું આપી જ દેશે તેવો વિશ્વાસ કેણ રાખે? વળી તમારી ખાતર મારા વડે છે
Page #66
--------------------------------------------------------------------------
________________
3
વર્ષ ૮ : અંક ૧-૨-૩ તા. ૨૨-૮-૯૫ :
( પિતાનું વિદ્યાધરપણાનું ઐશ્વર્ય પણ છેડાયું તે આ રાજ્યાદિ વડે શું કરું? તેથી છે સ્વામિનાથ ! જે પર્વભંગ કરવા ઇરછતા નથી તો મારી આગળ આ શ્રી યુગાદીશ્વ1 રના મંદિરને દવંશ કરો.”
આ પ્રમ ણે તેણીના દુશવ્ય રૂ૫ વચન શ્રવણથી જ રાજા જાણે વજથી હણાયેલે હું ન હોય તેમ અચ્છિત થઈને પૃથ્વી ઉપર પડશે. રાજમહેલમાં કેલાહલ દેડાદોડ મચી | ગઈ. તેના પરિવારે કરેલા શીતલ પાણીના છંટકાવાદિ સમુચિત ઉપાયોથી રાજા પુનઃ 4 ચિત્યન્યપણાને પામ્યા. અને ત્યારે પિતાની સંમુખ જ રહેલી તે માયા સ્ત્રીને જોઇને
એકદમ ગુસ્સામાં આવી કહેવા લાગ્ય-હે અધમે! આ તારો આચાર વાણી વડે તારા ! ૧ કુલની અધમતાને જણાવે છે. લોકોમાં પણ કહેવાય છે કે-“આહાર તે ઓડકાર' તું 5 વિદ્યાધર પુત્રી નહિ પરતુ ચાંડાલની પુત્રી લાગે છે. મારા વડે મણિના ભ્રમથી કાચના
ટુકડાને આદર રા. જે દેવ ત્રણે લેકથી વંદિત છે તેમના પ્રાસાદ-મંદિરને ભંગ ૧ આ કરનાર કેઈપણ કઈ રીતના થાય? તે હે સ્ત્રિ! સ્વયં પોતાના જ વચનથી બંધાયેલા છે એવા મને અનૂ (% ૨હિત કરવા) કરવા ધર્મને લેપ કરવા સિવાયનું બીજું જે | માગવું હોય તે માંગી લે. પર્વલોપ અને ચેત્યને નાશ હું સર્વથા પ્રાણભેગે કયારે ? પણ નહિ કરું,
તે સાંભળીને કાંઈક હસીને તેણીએ ફરીથી કહ્યું કે- “હે નાથ ! બીજું માંગ, 1 બીજુ માંગ એમ પ્રમાણે બેલતા તમારું વચન ચાલ્યું જાય છે જે આ પણ તમે સ્વછે કાર કરવા ન મળતા હે તે જાતે જ પોતાના પુત્રનું મસ્તક છેદીને જલદી મને આપો.'
વાચક મિત્રો ! વિચારો સત્વશાલી આત્માની કેવી કસોટી થઈ રહી છે. અગ્નિમાં છે પહેલું સુવર્ણ સો ટચનું થઈને નીકળે તેમ ધર્માત્મા આવા પ્રસંગમાં વધુ મકકમ બની ? તે બહાર નીકળે. જેને ધર્મની પડી ન હોય તે તે ગ્રહણ કરેલી પ્રતિજ્ઞાઓના ભેગે છે. E પોતાનું જ સંભાળીને બેસી રહે છે. પ્રતિજ્ઞાનું જે થવાનું તે થાય પણ “જીવતે નરલ R ભદ્રા પામે' જેવી વાત ને વિચારી પછી સ્વ-પરનું કારમું અહિત કરે. અતુ.
ત્યારે રાજા એ પણ ક્ષણવાર વિચારીને કૃતનિશ્ચયી બનીને કહ્યું “હે સુચને !! ૧ મારે દિકરો મારાથી જ ઉત્પન્ન થયે છે તેથી મારું જ મસ્તક તારા કરકમલમાં હો.” છે. છે આ પ્રમાણે કહીને રાજા તલવારને ગ્રહણ કરીને પિતાનું મસ્તક કાપવા જેટલામાં તૈયાર થાય છે તેટલામાં તેની તલવારની ધાર બુઠ્ઠી થઈ પણ રાજાના અપ્રતિમ સત્તવની નહિ. છે તેથી વિલખે થયેલા રાજા નવી નવી તલવારને ગ્રહણ કરે છે તે પણ તેવી જ થાય .
Page #67
--------------------------------------------------------------------------
________________
૮૨ :
: શ્રી જૈન શાસન [અઠવાડિક) શ્રી જૈન શ્રમણોપાસક રત્ન વિશેષાંક છે
-
-
-
-
-
-
-
-
-
-
-
-
છે. આ રીતના રાજા પોતાના સત્ત્વથી જરાપણ ચલાયમાન ન થયો ત્યારે તે બને છે છે. સ્ત્રીઓ પોતાના મુળ દેવીરૂપને પ્રગટ કરીને અત્યંત આદર આનંદથી “જય જય એમ કહેવા લાગી.
ઋષભદેવ સ્વામિના કુલરૂપી સાગરમાં ચદ્રમા સમાન તું જય મ. સરવશાલીઓમાં અગ્રેસર તું જય પામ ! ચક્રવર્તીના નંદન તમે જય પામે ખરેખર તમારું દીયે આશ્ચર્યકારી છે. તમારા મનને નિચય ખરેખર પ્રશંસનીય છે. જે કારણથી પિતાના જીવિતનાશમાં પણ તમે પિતાના વ્રતને જરાપણ વિરાણું નહિ. તમારી પ્રતિ
જ્ઞામાં અચલ રહ્યા. સૌધર્મેન્દ્ર પિતાની સભામાં દેવેની આગળ તમારા અતુલસવની 8 વિશેષથી પ્રશંસા કરી. હે રાજન! અમારા બે વડે સ્વર્ગમાંથી આવીને તમારા નિશ્ચથી 8 છે પાડવાને પ્રારંભ કરાયે. પરંતુ તમે જરાપણ ક્ષોભ ન પામ્યા, તમારા નિશ્ચયથી સહેજ છે
પણ ન ચસ્યા. તમને ક્ષેભ પમાડવા કેઈ સમર્થ નથી હે જગતપૂજય એવા શ્રી ઋષભછે દેવ પ્રભુના કુલના શિરમણિ ! હે વીર ! તમારા વડે જ આ પૃથ્વી “રત્નપ્રસૂતા” એ છે
સાર્થક નામને ધારણ કરે છે આ પ્રમાણે તે બને દેવીએ રાજાના સરવની સ્તવના કરે છે તેટલામાં ખુદ શ્રી ઈન્દ્ર મહારાજા જય-જય શબ્દ બોલતા ત્યાં આવ્યા અને પુની વૃષ્ટિ કરી. રાજાને શ્રેષ્ઠ મુગટ-કુંડલ-અંગદ-હાર આદિ આપીને તે બધા દેવલેકમાં ગયા શ્રી સૂર્યથશા રાજા પણ સત્યપ્રતિજ્ઞાથી આનંદિત થયા અને ન્યાયપૂર્વક પૃથ્વીનું પાલન કરતા પોતાના ધર્મની આરાધનામાં વધુ મકકમ બન્યા. તે શ્રી સુર્યયશા
રાજાથી સૂર્યવંશ નીકળે. અને એકવાર પોતાના પિતાની જેમ અરિસા ભુવનને જોતા, કે આ સંસારની અસારતાને ભાવતા, કેવળજ્ઞાન પામીને ઘણા ભવ્ય જીને પ્રતિબંધ કરીને { મુક્તિપદને પામ્યા.
આના ઉપરથી આપણે બેધ એટલે જ લેવાને છે કે મહાપુણ્ય પરમતારક એવા જ શાસનની પ્રાપ્તિ થઈ છે ત્યારે તેને સફળ કરવા આપણે આપણી બધી જ શકિતઓને R સદુપયોગ કરવો જરૂરી છે. તે માટે શ્રદ્ધા સંપન્ન બનવાની ખાસ જરૂર છે. આ કાળમાં છે શ્રદ્ધાના મુળિયા હચમચાવનાર ભગવાનના સાધુ વેષમાં રહેલા પણ પાક ચૂકયા છે. શાસ્ત્રના નામે ઊંધી ઊંધી વાત કરી સત્યસિદ્ધાંતને લેપ કરી પિતાનું મન માન્યું અને ફાવતું કરાવવા ઘણાં જ ધમપછાડા પ્રયત્ન કરે છે. શાસનાનુરાગી શ્રદ્ધાળુ જીવે આગળ ચાલતું નથી ત્યારે મહાપુરુષના નામે મહાપુરૂષેનું ગૌરવ હણાય તેવી અણછાજતી હિનકક્ષાની પ્રવૃત્તિ કરતાં પણ જરાય અચકાતા નથી, શાસનમાં એવા એવા વાદવિવાદના બિટા વિપ્લવે પેદા કરે છે જેના કારણે ભેળા-ભવિક પણ ભ્રમિત બને, પણ
Page #68
--------------------------------------------------------------------------
________________
4
વર્ષ ૮ અંક ૧-૨-૩ તા. ૨૨-૮-૯૫
: ૮૩
અટક
શાસનનું પુપ છે માટે તેવાઓને સજજડ મકકમ પ્રતિકાર કરનારા પુણ્યાત્માઓ પણ છે છે અને લેકેને સન્માર્ગમાં સ્થિર રાખી સાચું આત્મકલ્યાણને માર્ગ બતાવનારા છે.
આપણે આપણી પ્રતિજ્ઞામાં મકકમ રહેવું તે જ હિતાવહ છે. ઉસૂત્રભાષીઓની એક પણ ખેરી કારવાઈમાં આપણી જાત ન ફસાય તેની કાળજી રાખવી. કદાચ તેવાને પ્રતિકાર છે કરવાની શકિત ન હોય તે જેઓ પ્રતિકાર કરે તેમને સાથ-સહકાર આપે તે પણ ૧
શાસનની જ સેવા-ભકિત છે. કદાચ તેટલીય તૈયારી ન હોય તે તેમને વિરોધ તે જ છે સાથે રહીને " જ કરવો તે પણ આત્મકલ્યાણને માર્ગ છે અને આ શાસન ભવાંતરમાં આ દુર્લભ ન થાય તેમ જીવવું તેમાં જ સાચી શ્રેયસ્કરતા છે.
પુષ્પગે મળેલી સઘળી ય સુંદર સામગ્રીઓને શાસનની સેવા-ભકિત-આરાછે ધના અને રક્ષામાં સદુપયોગ કરી, આ શ્રી સૂયયશા રાજાની જેમ પોતાના નિયમમાં 8 દઢ બની સૌ આ મનુષ્યજન્યની સાચી સાર્થકતા સાધો અને પરમાત્માણનું બીજ આ આ ભવમાં પડી જાય તેવી આરાધના કરતા થાય તે જ મંગલ કામના. * *
= મહાશતકે મહાશ્રાવક જ
–રતીલાલ ઠી. ગુઢકા (લંડન) છે પષધથી ૨૭૭૭૭૭૭૭૭૭૭ એટલા પાપમના દેવગતિના આયુને બંધ જ થાય મહાશતક શ્રાવકને તે પત્નીઓ હતી. તેમાં, રેવતી સ્વભાવે ઈર્ષાળુ હતી વિષયછે લંપટ હતી-મહાશતક વીર પ્રભુના દેશનાથી મહાવ્રતધારી શ્રાવક ધ હતે, ૧૪ વર્ષ 8 લગી શ્રાવક ધર્મનું વિશુદધ પાલન આરાધન કર્યા પછી ઉપાસક પ્રતિમાનું વહન કરતાં તેને
અવધિજ્ઞાન થયું હતું. રેવતીની બધી સંપતિના માલિક થવું હતું માટે બારે શક્ય છે 8 વિવિધ પ્રકારે મારી નાખી પછી ગુમાનથી દારૂ પીતી એટલું જ નહિ કામવાસના ઉત્તેછે જન કરવા માટે સેવક પાસે તાજું તરત જન્મેલું બાળક મંગાવ્યું ને મારી તેનું માસ છે 8 હિંસા કરી શાની જણ વઘાયું અને આ દિવસે મહાશતક પૌષધમાં હતા શોધતાં ત્યાં જ પચી એક પછી એક કપડા ઉતારી મહાશતકને સ્પર્શ કરીને કહે મારી સાથે જલદી છે { ભેગ ભેગા ષધ છેડી હીએ. પણ મહાશતક મકકમ રહ્યા રેવતીને કીધું ઘર જા
આજથી સાતમા દિવસે તારૂં મૃત્યુ થવાનું છે, મરીને તું પહેલી નારકીમાં ૮૪ હજાર 8 વર્ષનું આયુષ્ય પામીશ-મહા શતકની આશવાણી સાંભળી કામ ઓસરી ગયો. તરત જ છે કપડા સંકેલી ત્યાંથી ભાગી સાત દિવસ બાદ એનું મૃત્યું થયુ મહાશતક, ૨૦ વર્ષ ! શ્રાવક ધર્મ પાળી સંલેખના કરી મૃત્યુ પામી સીધમ કેવકે ઉપન્યા.
-
-
-
-
-
Page #69
--------------------------------------------------------------------------
________________
જવા
૬ સન્માર્ગરાગી : શ્રાવક ઢક ,
– શ્રી ગુણદશી
પરમતારક એવાં આ શ્રી જૈન શાસન ઉપર ચરમતીર્થપતિ શ્રમણ શ્રી મહાવીર 5 સવામી પરમાત્માની હયાતીમાં જ વિપ્લવોને- શાસનનાં સત્ય સિદ્ધાંતેને દ્રોહ કર છે ૧ વાને, છડે ચેક અપલોપ કરવાનો પ્રારંભ થઈ ગયું હતું. તેના આગેવાન તરીકે પ્રથમ જ 8 નિન્યવ એવા જમાલિનું નામ આપી શકાય
કમોગે મતિ ફરવાના કારણે જમાલિએ ભગવાનના કડેમણે કરે' (કરાતું છે કરાયું- થતું થયું) સિદ્ધાન્તનો અપલાપ કર્યો. તેના જ શિવે એ સાચું સમજાવવા છે. છતાં ય ન માને તે ન જ માને. ખુદ શ્રી ગૌતમ સ્વામિ મહારાજાની પાસે પણ ૪ નિરુત્તર થઈ ચાલ્યા ગયે. તે કાળમાં જે આવા આત્માએ પાકયા તે “શ્રી જિનકેવલી છે પૂરવપરથી રહિત કાળમાં મન માન્યું કરનાર બિલાડીના ટેપની જેમ ફટી નીકળે તેમાં આશ્ચર્ય પામવા જેવું નથી. ખુદ ભગવાનને સંસારી સંબંધે ભાણેજ અને આ જમાઈ એવા જમાલિ પણ જે પરમતારક શ્રી તીર્થંકર પરમાત્માની સામે પડશે અને ભગવાનને પણ “બેટા” “જુઠ્ઠા” કહેવાની હદ સુધી પહોંચી ગયે. તે આજના આ છે વિષમ- દુષિત- ઝેરી કાળમાં પિતાના ઉપકારી, સર્વમાન્ય, લેકપૂજય એવા પૂજ્ય. છે પુરુષોને પણ ખોટા કહે, “કજીયેર” “ઝઘડાળું” “શાસનને ડહોળનારા” “બધામાં વિરોધ 8 કરનારા તરીકે નવાજે ત્યારે તેમની દયા ચિંતવવી એ જ શ્રેષ્ઠ ઉપાય છે. સૂરજ છે સામે ધૂળ ઉડાડનાર જેવી તેમની હાલત થાય છે. સત્યને ઢાંક પિછાડે કરવાના ગમે છે તેટલા નિમ્ન પણ પ્રયત્ન કરવામાં આવે તે પણ અંતે સત્ય એ છે ટચના શુદ્ધ સુવર્ણની જેમ વધુ ચળકાટ સાથે બહાર આવે છે. માટે બેટા 4 પ્રચારથી અકળાયા વિના સત્ય પિપાસુઓને સાચી વાત સમજાવવું સન્માર્ગમાં છે સ્થિર રાખવાનું ભગીરથ કાર્ય જરાપણ ખેદ કે કંટાળ્યા વિના કયે જવું તેમાં જ છે મહાપુરૂનું ગૌરવ છે.
તે જમાલિ ઉપરના પ્રેમથી ભગવાનની જ સગી દીકરી અને તેની પત્ની એવી ! 3 સા. શ્રી પ્રિયદર્શના પણ જમાલિના પક્ષમાં ભળી છે. રાગી આત્માઓને વિવેક પણ 1 નષ્ટપ્રાય થઈ જાય છે. “સાચું તે મારૂં નહિ પણ “મારૂં તે જ સાચું' આ ન્યાયને
અંગીકાર કરનારાઓ સ્વયં સમજે તે સારું છે. તેઓ હાર્યા વળે પણ વાર્યા ન વળે. આજે પણ આવું જોવા મળે તેમાં આશ્ચર્ય જરા પણ ન પામવું ! આશ્ચર્ય તે એ કહેવાય કે- જેઓ પહેલા સાચું કરતાં હતા તેઓ ગમે તે કારણે
Page #70
--------------------------------------------------------------------------
________________
. વર્ષ ૮
અં! ૧-૨-૩ તા. ૨૨-૮-૯૫ :
: ૮૫
છે એવા ઉંધા રવાડે ચઢી ગયા છે, જાણે હવે જ તેઓને સાચું બ્રહ્મજ્ઞાન થયું છે, આજ સુધી મિયાજ્ઞાન હતું- તેઓ બેટાના તે એવા પક્ષપાતી થઈ ગયા છે કે તેના સમર્થન- પ્રચાર માટે જે કરવું પડે તે કરવા તૈયાર છે– મજેથી કરી રહ્યા છે. સત્યના પક્ષ પા નીઓને, હબાળ મચાવી રહ્યાની રાડો પાડી રહ્યા છે. સત્યભાગના અનુયાયીઓ પાસે જાણે કાંઈ “મૂડી જ નથી અને બધી સાચી મૂડી માત્ર તેમની પાસે જ છે. એ રી ના ભેળા અને ભદ્રિક જીની આંખે પર પેટા પાટા ચઢાવી ભરમાવી રહ્યા છે. સર્વ સામાન્ય નિયમ છે કે પોતાની ખોટી વાતમાં જરા પણ ફાવે નહિ, છે છે લેકેને ધાર્યો પ્રતિભાવ પણ મળે નહિ પણ ઉપરથી ફિટકાર મળે તે આવેશમાં ? { આવેલા બીજને ઉશકેરવાનો પ્રયાસ કરે તે સહજ છે. અને પોતાને પક્ષ મજબૂત છે 8 બનાવવા બધું કરે જ. જેની ભવિતવ્યતા સારી હોય, ભાવિમાં ભદ્ર-કલ્યાણ થવાનું છે
હોય તેને કેદ યથાર્થ સાચું સમજાવાર મળે તે ભૂલનો સ્વી કાર અને એકરાર મજેથી કરી, સમાગે આવી જાય. આજે તો આવી સંભાવના નહિવત છે કારણ માનાકાંક્ષા છે અને પાછી વિદ્વત્તા અને અકડાઈ ભળે એટલે વળે તે નહિ પણ તૂટી જાય !
તે સા. શ્રી પ્રિયદર્શના પિતાના પરિવાર સાથે વિહારના ક્રમે વિચરી એકવાર શ્રી હંક શ્રાવકની કુંભાર શાળામાં ઉતરી છે. ત્યારે તે શ્રાવકને થયું કે આને પ્રતિબંધ છે કરવાની આ સારી તક છે તેથી સળગતા કેલસાને લઈ તેની સાડા ઉપર નાખે. * ત્યારે સહસા એકદમ તે સાદવજીના મઢાંથી નીકળી ગયું કે- “હે વિચક્ષણ શ્રાવક !
તે આ શું કર. મારે સાડે બળી ગયે.” સાનુકૂળ પ્રતિભાવની તક આવવાથી શ્રાવકે ? પણ હાથ જોડીને વિનયપૂર્વક કહ્યું કે, “હે ભગવતીજી આર્યા! આપ આ શું બોલ્યા ? 8 આ તે ભગવાન શ્રી મહાવીર પરમાત્માને સિદ્ધાન્ત છે. જ્યારે આપને સિદ્ધાન્ત તે
સંપૂર્ણ બળી જાય તેને જ બળેલું કહેવાય. બળતાને બળેલું ન કહેવાય. માટે આપ મિથ્યા દુષ્કત ચાપ !” આ સાંભળતા તેઓ એકદમ ચેંકી ગયા અને જાગી ગયા. 5 છે અમારી પકડ બેટી છે તે ભૂલ સમજાઈ ગઈ. ત્યાં જ પ્રતિબોધ પામ્યા અને
શ્રાવકને કહે – “હે ભદ્ર! તેં અમને સારી રીતના પ્રતિબંધ કર્યા. ભગવાન શ્રી મહાવીર પરમાત્માને સિદધાત સાચે છે અને અમારે ખોટે છે. હવે અમે ભગવાન પાસે જઈશું અને આજ સુધી જે વિપરીત કર્યું તેનું મિથ્યા દુષ્કત દઈ આલોચનાપ્રતિક્રાન્તિ કરી આત્માને વિશુદ્ધ કરીશું” આમ કહી તે સાધ્વીવર્યા પછી ભગવાન પાસે જઈ આલેચના નિંદ-પ્રતિક્રાન્તિ કરી પોતાના આત્માને વિશુદ્ધ કરી પિતાનું આત્મ કલ્યાણ સાધી ગયા.
આપણે કહેવાને સાર એટલો જ છે કે, એક આવકથી પણ પ્રતિબંધ પામેલી છે
Page #71
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૮ અંક ૧-૨-૩ તા. ૨૨-૮-૯૫ :
એવી સાવી સન્માગે પાછી આવી ગઈ. આજે તે સમજાવનાર સુરિ હિત માર્ગસ્થ ગીતાર્થ એવા પુણ્યપુરૂષ પણ હતા. છતાં ય તેમનું પણ ન માને, તેમને ય ખોટા કહેવાની ધૃષ્ટતા કરે તેમનાં વચને વાતને અનાદર કરે, વિપરીત પણે દુરૂપયોગ છે 4 કરે તે બીજાનું તે શું માને ? સમજે ? તે બધા સમજે કે ન સમજે, પણ આજની ! હવામાં આપણે ન તણાઈ જઈએ અને આપણું અકલ્યાણ. અહિત ન થાય તે માટે પણ આપણે સાવચેત રહેવાની જરૂર છે. લોક જુવાળ ગમે તે બાજુ ડેય પણ સત્ય છે આપણુ પક્ષે છે, સત્ય પુરવાર કરવાના બધાં જ સાધનો આપણી પાસે જુદ છે માટે આમ કલ્યાણના અથી મુમુક્ષુજનેએ સન્માગમાં મકકમ બની સ્વ પરના આત્મ ૧ કલ્યાણમાં સહાયક બની, આ શ્રી ઢક શ્રાવક જેવા વિચક્ષણ બની, માર્ગના સાચા છે જ્ઞાતા બનવું ખૂબ જરૂરી છે. જેથી આપણું શ્રેય તે સુનિશ્ચિત છે. “ઘર વેચીને વરો ? કરવાની વાત જૈન શાસનમાં છે જ નહિ માટે આપણા સત્ય સિદ્ધાન્તમાં મકકમ બની 8 સૌ સાંચા આત્મ કલ્યાણના ભાગી બને તે જ મંગલ કામના. શાસન દેવ આપણને તે તેના રક્ષણનું બળ આપે અને પ્રાણના ભેગે પણ તેનું રક્ષણ કરવા કટિબદ્ધ બનીએ તે આપણું આત્મ કલ્યાણ નકકી જ છે. સૌ આવી ઉત્તમ દશાને સાથે આરાધ - ૫ રક્ષક બની, આ શાસનની પ્રાપ્તિને સાર્થક કરનારા બને તે જ ભાવના. { કાલ સીરિક કસાયને દિકરો સુલસ -રતિલાલ ઠી. ગુઢકા-લંડન
રાજગૃહિમાં જ ૫૦૦ પાડાનો વધ કરનાર કાલ શૌકરિક અતિ પાપના ઉદયે છે દાહજવર શરીરમાં ઉપડયે- તેને દિકરે શાણે સંસ્કારી હતે સુલસ પિતાની શાંતિ ? માટે તેણે પુ િશય્યા પધરાવી સુગંધી છંટકાવ કર્યા ચંદન-બરાશના વિલેપન કર્યા છે શીતલ વીંઝણા વીઝાવ્યા મનગમતા ખાન પાન કરાવ્યા વેદના વિસરી જાય માટે કર્ણપ્રિય ગીત સારા મીઠાં સંગીત રખાવ્યા સારા નવકાર મહામંત્ર અને પ્રભુવીરના હિતકારી વચને સંભળાવ્યા જેમ જેમ આ કરવા માં આવે તેમ વધારે વધારે વેદના કારણે કર્મને ઢગ અને અભિવ્ય આત્મા હતું. તેના મિત્ર અભયકુમાર હતા. સુખદાતા કીધું આવું અઘેર ? પાપ કરનાર અવશ્ય નકે જાય છે. જેથી ખારા પાણી અશુચિના વિલે પન કાંટા કાંકરાની પથરાની પથારીમાં સંથારે કરવાથી તેને શાંતિ થશે. ને શાંતિ થઈ અને મૃત્યુ ? પામી તે સાતમી નરકે ગયે પછી બધા કહેતા બાપ દાદાને ધંધે છે કરો- તે સુલસે છે
ના પાડી પાપ લાગે તે કહે બધા પાપ લાગતું હશે તે બધા વેંચી લે શું કુહાડી છે છે મંગાવી સુલશે પગ ઉપર મારી ડે પાડવા લાગ્યા ખમાતું નથી પણ દુઃખ લેવા ? 8 કરગરે છે કે ઈ લેતું નથી– તે બધા કહે સૌનું પોતાનું દુઃખ પોતે જ ભગવે બીજા છે શું કરે? સુલશે શ્રાવક ધમ ૧ર વૃત આરાધી સ્વર્ગગામી બજે.
Page #72
--------------------------------------------------------------------------
________________
દેવદ્રવ્ય-ગુરૂદ્રવ્ય કયાં વપરાય ?
પૂ. સ્વસ્થ આચાય દેવશ્રી કૈલાસ સાગરસૂરિજી મહારાજના પટ્ટધર પૂ આ. શ્રી કલ્યાણસાગર સૂરીશ્વરજી મહારાજ *11***** * * * * * * * * પૂ. અ. શ્રી બુધ્ધિસાગર સૂરિજી મહારાજના સમુદાયવતી પૂ. આ. શ્રી કે લાઞ સાગર સૂરિજી મહારાજના પટ્ટધર પૂ. આ. શ્રી કલ્યાણુ સાગર સૂરિજી મહારાજ તરફથી તાજેતરમાં '' [વિ. સં. ૨૦૫૧ ની સાલમાં] સ્વપ્ન દ્રવ્ય અંગે માર્મિક ધ' નામક એક પુસ્તક :કાશિત થયું છે, આમાં સ્વપ્ન દ્રવ્યાદિની ખેાલીની ઉપજ દેવદ્રવ્યમાં જ જાય, આ વિષય ખૂબ જ વિસ્તારથી સમજાવવામાં આવ્યા છે. અને દેવદ્રવ્યના ઉપયાગ કયાં થાય ને ત્યાં ન થાય, તેમજ શ્રાવક-શ્રાવિકા સÛ સ્વકર્ત્તવ્યરૂપે કરવાની પ્રભુપૂજામાં આ દેવદ્રવ્ય વપરાય કે નહિ ? આ બાબતમાં ખુબ જ સ્પષ્ટ માર્ગદર્શન ક૨ાવ્યું છે. તેમજ ગુરૂપૂજનની શાસ્ત્રીયતા સિધ્ધ કરીને, એ ગુરૂદ્રવ્ય વૈયાવચ્ચખાતે ન જ વપરાય એ છાંદ્ધાર આદિમાં જ વપરાય આ અંગે પણ ખુબ કરાવ્યુ` છે. એશી એ પુસ્તકમાંથી આ વિષયક જરૂરી ભાગ અહી' પ્રસિદ્ધ થઇ રહ્યો છે, આની પ્રથમાવૃત્તિના પ્રકાશકીય આદિ લખાણામાં સ્પષ્ટ જણાવવામાં આવ્યુ... છે કે,
જ સ્પષ્ટ માર્ગદર્શન
જિને વર દેવની ભકિતમાં નિત્ય વપરાતી વસ્તુએ જેવી કે મારપીંછી, વાળાકુંચી, અંગલુછણુા, દૂધ, ઘી, કેસર, ચ'દન, ધૂપ, દીપાદિના સાધારણ ખર્ચ ભીષણ મેઘવારીના કારણે એટલા બધા વધી ગયા કે સીધા એકના દશ અને પંદર ગુણા અને કેટલીક વસ્તુએમાં તે ૪૦-૫૦ ગુણુા ભાવાના વધારા થયા... ચાથી બાજી આજે મેાટા ભાગના પ્રભુજીને પૂજક વર્ગ શ્રી જિનાજ્ઞાથી નિરપેક્ષ બન્યા, પેાતાના કતવ્યને ભૂલ્યા, દૂધ, ઘી, કેસર, ચંદન, ધૂપ, દીપાદિ આપણા પેાતાના જ ખર્ચના કાવા જોઈએ, એ વાત સાવ વિસરે પડી.... અમુકવ`ની નજ૨ અનાયાસે સહેલાઇથી ઉત્પન્ન થતી સ્વપ્નદ્રવ્યની ઉપજ પર પહેાંચી સાથે સાથે એ ઉદેશને સિધ્ધ કરવા તર્ક પણ શેાધી લીધે કે આ કયાં દેવદ્રવ્ય છે ? શા માટે સ્વપ્ન દ્રવ્ય સાધારણ ખાતે ન લઈ જવું ? પરિણામે સ્વપ્નવ્ય દેવદ્રવ્ય જ હોવા છતાં, એ દ્રવ્યના ઉપયાગ સાધારણુ ખચ ખાતે નિર્ભયતાથી નિ:શંકતાથી થવા લાગ્યું.
ઉપરકત લખાણુ એકદમ સ્પષ્ટ છે. પ્રભુપૂજાતિ માટેના કૈસર-સુખડ આદિ દ્રવ્યા સ્વદ્રવ્યથી લાવેલા હોવા જોઇએ. આ સામગ્રી હજી સાધારણ ખાતાના દ્રવ્યથી લાવી શકાય. પણ રૃદ્રુન્યથી તે ન જ લવાય.
આ જાતના સ્પષ્ટ ભાવ આમાંથી તારવી
Page #73
--------------------------------------------------------------------------
________________
-
૮૮ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક) શ્રી જૈન શ્રમણોપાસક રત્ન વિશેષાંક
- !
| શકાય છે. પ્રથમવૃત્તિ “સ્વપ્ન દ્રવ્ય વિચારના નામે ૨૦૧૭ માં પ્રગટ થઈ હતી. તાજે. ન તરમ (વિ. સં. ૨૦૫૧માં) પ્રકાશિત પુસ્તકનું નામ “વન દ્રવ્ય અમે મર્મિક બેધ
છે. આમાં પૂર્વ પ્રકાશનને ખૂબ ખૂબ આવકારતા, પૂ. આ. શ્રી સુબોધસ ગર સૂરીશ્વરજી છે મહારાજ, પૂ. પં. શ્રી પ્રદ્યુમ્ન વિજયજી ગણિવર (શ્રી નેમિસૂરિજી મ. ના સમુદાયના) આદિના અભિપ્રાય પત્રે પણ પ્રસિદ્ધ થયા છે. દેવદ્રવ્ય ગુરૂદ્રવ્ય અંગેના વખાણું મહત્વનું છે. માર્ગદર્શન પૂરું પાડતા હોવાથી પ્રસ્તુત પુસ્તકમાંથી નીચે સાભાર રજૂ થાય છે
–સંપ૦ પુજ્ય સકળ શ્રી જૈન સંઘ પર્વાધિરાજ શ્રી પર્યુષણા મહાપર્વની મહામંગળ છે 4 આરાધનાના શુભ પ્રસંગે અને ભાદરવા શુદિ ૧ને દિને પરમ તારક ચરમ તીર્થપતિ દેવાધિદેવ શ્રી મહાવીરસ્વામીજીના જન્મવાંચનના સમયે મોટાભાગે [પૂજ્ય સકળ શ્રી છે જેન સંઘ] ઉપસ્થિત થાય છે.
શ્રી તીર્થકર દેવ શ્રી યવનથી જ ત્રણફાન સહિત અને જન્મથી જ ચાર અતિ તે શોથી યુકત હોય છે. માટે શ્રી વનકલ્યાણક સમયના સ્વપ્ના તથા ઘેડીયા પારણનું દ્રવ્ય દેવદ્રવ્ય જ ગણાય.
જામનગર નિવાસી શ્રી અમૃતલાલ કાલીદાસ દેશીની માન્યતા ટ્રિસ્ટીઓ દેવદ્રવ્ય વિષે નીચે પ્રમાણે માન્યતા ધરાવે છે ? ૧ ભંડારની ઉપજ. ૨ બેલીઓ જેવી કે સ્વપ્નાની, વરઘેડાની ઉપધાનની માળની, તીર્થમાની આરતી |
મંગળદીવાની, પ્રક્ષાલ, વિલેપન પૂજન વિ. ૩ નાણુ, રથ, આંગી, વિગેરેમાં જિન મૂતિસ્થાપન કરવાનાં નાકરાની. . ૪ પ્રભુભકિત માટે અર્પણ કરેલી ચીજ વસ્તુઓ અગર તેવી રકમ. ૫ પ્રતિષ્ઠા, જિનભકિત, સ્નાત્ર મહત્સવ, અંજનશલાકા વિગેરેની બેલીઓ. ૨ દેરાસરની જગ્યાની રકમ, તથા દેવદ્રવ્ય ઉપર જે વ્યાજ આવે તેની રક.
ઉપર્યુકત વ્યાખ્યામાં જે જે બાબતેને જેમાં સમાવેશ કરવામાં આવ્યા છે, તે શું 1 તે બાબતની આવક અગર ઉપજેને હવાલે દેવદ્રવ્ય ખાતે જમા કશ્વાને (નાખ) છે. જોઈએ.
Page #74
--------------------------------------------------------------------------
________________
2
વર્ષ ૮ અંક ૧-૨-૩ તા, ૨૨-૮-૯૫ :
: a
દેવદ્રવ્યના ઉપયોગ :-દેવદ્રવ્યને જિનમૂતિ અને જિનમંદિર સિવાયના કાર્યમાં વાપરવું નહિ. અર્થાત્ તેના ઉપયેગ નીચે દર્શાવેલ કાર્યોમાં થઈ શકે :
૧ પ્રભુને અભૂષણુ, ટીકા, એટલે રત્નજડિત તિલક આદિ ચક્ષુ, લેપ, આંગી વિગેરે
કરાવવા.
૨. દેરાસરના જીર્ણોદ્ધાર તથા ર'ગરોગાન વિગેરે કરાવવા,
3 નવીન કૈર સર બંધાવવુ', તથા બીજા દહેરાસરાને મદદ કરવી.
૪ ધ્વજ, કળશ, ઈંડુ ચઢાવવુ .
૫
દહેરાસર અને તેના દ્રવ્યની વ્યવસ્થા અંગે કરવેરા* તથા ત્રિમાનુ‘પ્રિમિયમ વિ. આપવું.
સાધારણ દ્રવ્ય
સાધારણ દ્રવ્ય અગેની નીચેની માન્યતા દર્શાવે છે.
અને ટ્રસ્ટી
વ્યાખ્યા – દેરાસર અંગેનુ' ખર્ચ, કે જે દેવદ્રવ્યનાં ખાતામાં નાખી ન શકાય તેને માટે ઉપાશ્રયમાં કે બહાર ઊભું કરાતુ ક્રૂડ કે ભડાળ કે કાઇપણું સાધારણુ ખાતાની આવક અગર ઉપજ હાય અગર થાય. તેને નીચે દર્શાવેલ કાર્યો માટે ઉપયોગ કરવા જોઇએ.
૭ કેસર, સુખડ, બાદલુ' વગેરે પ્રભુપૂજાના દ્રા ખરીદવાનું પૂજા કરનાર કે કન કરવા આવનાર લલાટે તિલક કરે, કે પૂજા માટે કેસર, ચંદનનો ખર્ચ, તા ન્હાવાના કે હાથ પગ ધાવાના, પાણીને, તા લુછવાના કપડા, તથા પગ લુછણીયુ" વગેરેના ખર્ચ કરે તે દેવદ્રવ્યમાંથી કરવાના નથી. અગલુછણુાં, વાળાŕ'ચી, કળશ, કુડી આદિ વાસણા ધૂપદાની, ફ્રાણુસ વગેરે
ખરીદવાનુ
૮ ધૂપ દીપ વાટે ઘીની ખરી, ઇલેકટ્રીક રેશની વગેરે અંગેની ચીજ વસ્તુઓ ખરીદદવાનું કે ફીટી'ગ કરાવવાનુ` કે ટેલીફોન અંગેનુ' કોઇપણ ખચ કરવાનું ૯ ધાડીયા, ગેસ, કામળિયા તથા બહેનાના પૂજાનાં વસ્ત્રો ખરીદવાનું.... ૧૦ દેરાસરના કાર્ય માટે પૂજારી, ઘટી, મહેતાજી વિ. નાકરાને પગાર આપવાનુ ૧૧ પખાળ અ ંગે પાણી દૂધ વગેરે લાવવાનુ અને ન્હવણું વગેરે પધરાવવાનું.
* ધ ક્ષેત્રે કંઇ પણ સચાગે કરવેશ ભરવાનેા હાય જ નહિ, પરંતુ ધદ્રવ્યને હડપ કરવાની બ્રિટિશરોની કાતિલ કુટતાના મહાપાપે ધદ્રવ્યમાંથી કર ભરવાનું અતિવાય' બનાવ્યુ. એટલે દુ:ખિત હુંÔચે કર ભરવા પડે છે.
Page #75
--------------------------------------------------------------------------
________________
to: : શ્રી જૈત શાસન (અઠવાડિક) શ્રી જૈન શ્રમણેાપાસક ૨ના વિશેષાંક
આ પ્રમાણે દેવદ્રવ્ય અંગેની પ્રથમ છ કલમનુ' ખર્ચ દેવદ્રવ્યમાંથી કરવુ' જોઇએ. અને સાધારણ દ્રવ્યના ઉપયેગ અ'ગેનુ' સાતથી બાર કલમે નુ' ખર્ચ સાધારણ પ્રમાણે કરવુ' જોઇએ.
શ્રી શિવ શ્વેતામ્બર મુર્તિપૂજક જૈન સંઘની સભા
નેત્રાદિ પાંચ ઇન્દ્રિયાના અજોડ સાંયમી ૫૨મ પુપાદ પ્રશાંતમુર્તિપુરમ તારક ગુરૂદેવેશ આચાય પ્રવર શ્રી કૈલાસસાગરસૂરીશ્વરજી મહારાજ સાહેબજીની પુણ્ય ઉપ સ્થિતિમાં શ્રી વીર સંવત્ ૨૪૯૫, વિક્રમ સંવત્ ૨૦૨૫ ના ભાદરવા વિદ ૧ ને ગુરૂવારે રાત્રે શ્રી શિવ શ્વેતાંબર મુર્તિપુજક જૈન સંધના ઉપાશ્રયે એક સભા મળી હતી.
તે સભામાં સુશ્રાવક શ્રી વૃજલાલ સુંદરજી શેઠ, શ્રી હરસુખલાલ ઓધવજી શાહ, શ્રી ચિમનલાલ ટોકરસિભાઈ શાહ, શ્રી પ્રાણલાલ રામચ'દ શાહ, શ્રી માણેકલાલ ઝવેરચંદ વસા, શ્રી રમણિકલાલ સેકસરીઆ, શ્રી બાબુલાલ પેાપટલાલ શાહ વિન્તપુરવાળા, શ્રી છબીલદાસભાઈ તથા શ્રી ઉત્તમલાલ ચુનીલાલ શાહ આદિ ત્રીશેક ભાગ્યશાળિએ ઉપસ્થિત
રહ્યા હતા.
પરમ પૂજ્યપાદ આચાય પ્રવરશ્રીજીએ સ્વપ્નદ્રવ્ય દેવદ્રવ્ય જ છે. તે અંગે શાસ્ત્રીય પ્રમાણે થી, તેમજ પૂર્વાચાર્યાંના અને વમાનકાલીન પૂપાઇ આ. મ, આ દેના અભિપ્રાયા આપીને ખુબ મક્કમતાથી સમજાવેલ.
શ્રી પ્રાણલાલ રામચંદ શાહ તે સમયે શ્રી ગેડીજી પાર્શ્વનાથ જિનમંદિર પેઢી પાચની સુ બર્કના મેનેજી ંગ ટ્રસ્ટી હતા. તેમને મે' પુછેલ કે શ્રી ગોડીજી મ.ના ઉપાશ્રયે ખાલાતી સ્વપ્નદ્રષ્યની ખેાલીની શી વ્યવસ્થા છે ?
ત્યારે પ્રાણલાલભાઈએ જણાવ્યુ', કે સ્વપ્નદ્રવ્યની ઉપજમાંથી લગભગ સાત આઠે હજાર જેટલી રકમ જ દેરાસરજીના સાધારણખાતે લેવામાં આવે છે. તે ર્મના ઉપયાગ પૂજારી અને જિનમદિરના ચાકીદારના પગારમાં જ કરીએ છીએ.
મેં પૂછ્યું' કે શ્રી ગાડીજી મહારાજની પેઢીના વિકખર કેટલે ? ત્યારે પ્રાણલાલભાઇએ જણાવ્યુ', કે શ્રી ગેાડીજી મહારાજની પેઢીના વાર્ષિક ખન્ય એક લાખ રૂપિયાના મે* પૂછ્યુ: ખીજા ખર્ચીની શી વ્યવસ્થા છે ? ત્યારે પ્રાણલાલભાઇએ જણાવ્યુ, કે મકાનાના ભાડા આદિની વાર્ષિક આવક લગભગ રૂપિયા તેવુ' હજાર [૯૦૦૦]ની છે. ત્યારે મેં જણાવ્યું. કે રૂપિયા આઠ થી દશ હજાર જેવી રકમ માટે ભારતવર્ષના
Page #76
--------------------------------------------------------------------------
________________
.
વર્ષ ૮ અંક ૧-૨-૩ તા. ૨૨-૮-૯૫
:
શ્રી જૈન સંઘે શ્રી ગોડજી મ ની પેઢીને છેટે વાદ લે, તેવી અનિષ્ટ તક શ્રી ગેડીજી મ.ની પેઢીએ શા માટે આપવી ? ત્યારે પ્રાણલાલભઈએ જણાવ્યું કે એ વાત તે અમને પણ ખુંચે છે. સુધારે માંગે છે. ઘણીવાર બીજા કાર્યકરો સાથે વિચાર વિનિમય પણ છે. 8 કરેલ, પરંતુ કેલ [નિર્ણય] કરી શકયા નથી,
ત્યાર પછી મેં પૂછ્યું, કે, શ્રી ગેડીજીમાં કેસર, શ્રીખંડ (સુખડ ચંદન) { બરાસ, દૂધ, ઘી, ધૂપ દીપ આદિ માટે શી વ્યવસ્થા છે? ત્યારે પ્રાણલાલભાઇએ જણાવ્યું, કે એ બધી વસ્તુની વ્યવસ્થા શુદ્ધ સાધારણ ખાતાના દ્રવ્યથી જ કરવામાં આવે છે. મેં જણાવ્યું કે એ રીતે હોય, તે ખુબ ખુબ અનુમોદનીય.
શ્રી ગુરૂદ્રવ્ય અને તેને વિનિયોગ પરમ ' પાદ સાધુ સાધવજી મ.ને પ્રતિકાભેલ [વહેરાવેલ] આહાર, પાણી, વસ્ત્ર ? પાત્ર આદિ ગુરૂ દ્રવ્ય હોવાથી, પ્રતિભાવાહક જેવા પરમ ઉચ્ચ કક્ષાના શ્રાવકે પણ તે છે વસ્તુઓને ઉપયોગ કરવો યોગ્ય (ઉચિત) નથી. અર્થાત્ તે વસ્તુઓ ગૃહસ્થથી ન જ ? વપરાય.
પરંતુ ૪૫ ધ્યાનાદિ ધર્મની અભિવૃદ્ધિ અર્થે મહદંશે શ્રાવકાઢિને શ્રી સ્થાપના- ૧ ચાર્યજી મ., જપમાલિકા [નવકારવાળ], પુસ્તકાદિ આપવાને વ્યવહાર પૂ. ગુરૂ મહા 4 રાજાઓ કરે છે. કેમ કે, શ્રી સ્થાપનાચાર્ય મહારાજદિ વસ્તુઓ અનિશ્ચિત એટલે જ છે સ્વનિશ્રાકૃત ન કરેલ હોવાના કારણે જ્ઞાનેપકરણરૂપ હેવાથી પૂ. ગુરૂ મ. આપે, તે જ | તેને ઉપયોગ કરવાને વ્યવહાર પ્રચલિત છે.
પરંતુ સવર્ણ, રૂપું [ચાંદી] આદિ ગુરૂદ્રવ્ય હોય, તે તેને વિનિયોગ શ્રી જિન છે { મંદિર આદિના જીર્ણોદ્ધારમાં નુતન જિનમંદિર નિર્માણમાં, સિંહાસન, સમવસરણ,
ત્રિગટું, સ્નાત્રપૂજા આદિના ઉપકરણે, ભંડાર અને તેરણ આદિન નિર્માણમાં કર, £ એજ શાસ્ત્રસિદ્ધ પરમ હિતાવહ સુવિહિત માર્ગ છે.
૧ ગુરૂપૂજન સંબંધી સુવર્ણ આદિ દ્રવ્ય ગુરૂદ્રવ્ય કહેવાય? + ૨ પૂર્વકાળમાં આ પ્રકારે ગુરૂપૂજન કરવાનું વિધાન હતું?
૩ ગુરૂપુજનના દ્રવ્યને ઉપયોગ ક્યાં થાય? - જૈન મુનિવરની ઉપાધિ બે પ્રકારની હોય છે એક ઓધિક ઉપધિ. અને બીજી છે
પગ્રહિક ઉપદિ હોય છે. તેમાં મુહપત્તિ રજોહરણ આદિ ઓધિક ઉપધિ મુખ્ય કહેવાય. 8 અને કારણે રાખવા પડતાં કટલાંક ઉપકરણે [સાધન] ઔપગ્રહિક અર્થાત્ સહાયક ઉપધિ છે
Page #77
--------------------------------------------------------------------------
________________
R :
: શ્રી જૈન શાસન (અઠવાડિક) શ્રી જૈન શ્રમણેારાસકરા વિશેષાંક
કહેવાય. તઃકૌશ્તિન્ય ન્યાયે? ભેય ભાજક સબ'ધે ઔધિક ઉધિ ગુરૂદ્રવ્ય ગણાય છે. સુવર્ણાદિ બ્ય મુકીને કરેલ ગુરૂપૂજનનુ દ્રવ્ય ભલે ઔધિક ઉધિ કે ઔપહિક ઉપધિ કાટીનું... ગુરૂદ્રવ્ય ન ગણાતું હોય, પર ંતુ પૂજ્યની પૂજાના સંબધે તે સુવર્ણાદિક દ્રવ્ય ગુરૂદ્રવ્ય જ ગણાય છે. જો એ રીતે સ્વીકારવામાં નહિ આવે તેા, શ્ર. શ્રાદ્ધજિતકલ્પ’ની વૃત્તિ સાથે વિરાધ આવશે.
શ્રી પ્રશ્નનેાત્તર સમુચ્ચય' ‘શ્રી આચારપ્રદીપ’શ્રી આચારદિનકર’ તથા શ્રી શ્રાદ્ધવિધિ આદિ ધ ગ્રન્થાના આધારે ગુરૂપૂજન સિધ્ધ થાય છે.
પૂજા સ`ખ'ધથી ગૌરવ યાગ્ય ઉચ્ચસ્થાનમાં ગુરુપૂજનના દ્રવ્યને સદ્વ્યય કરવા, એવુ' વિધાન ‘શ્રી દ્વવ્યસપ્તતિકા' આદિ ધ ગ્રન્થામાં હોવાથી, શ્રી જિનેન્દ્ર પરમત્માની અંગપૂજામાં શુરુદ્રવ્યના ઉપયોગ ન કરતાં, શ્રી જિન ત્યાદિ નિર્માણકા'માં તેમજ શ્રી જિનચૈત્યાદિના જાંધાર આદિમાં જ સદ્વ્યય કરવા. એ શાસ્રસિધ્ધ પરમ હિતવંતા સુવિહિત માગ છે. ગુરુદ્રવ્યના ઉપયાગ સવ્યય કયાં કયાં કરી શકાય ? તેની સ્પષ્ટ સમજ ગુરુદ્રય અને તેના સદૃયય'ની વ્યાખ્યામાં જણાવેલ છે.
પૂ.પાર્ક ગુરુમહારાજ સમક્ષ આલેખેલ ગહુંળી તેના ઉપર ચઢાવેલા શ્રીફળ તેમજ સેાનારૂપાતિની વસ્તુ કે નાણું પણુ દેવદ્રવ્ય ખાતે લઇને તેના ઉપયેગ જીર્ણોદ્વારાદિમાં કરવા. શ્રી જિનેન્દ્રશાસનના પરમપ્રભાવક પરમ પૂ.પા શ્રી સિધ્ધસેન વાકરસૂરીશ્વરજી મહારાજે દૂરથી હાથ ઊંચા કરીને આશીર્વાદરૂપે ધ લાભ આપેલ શ્રી નીરવિક્રમ મહારાજા પરમ અભાવથી એક ક્રોડ સુવર્ણ મુદ્રા પુ. ગુરૂ મ. સમક્ષ ધરી હત. પૂ પાશ્રીએ તે સુવર્ણમુદ્રા શ્રી જૈન સધને અર્પણ કરાવીને જિનાલયાના જણેાધારમા તેના સદ્વ્યય કરાયે.
શ્રી ધારા નગરીના શ્રી લઘુ ભેાજરાજાએ પરમ પૂ. પાદ વાદી (તાલ આચાય પ્રવર શ્રી શાન્તિસૂરિજી મ.ને બાર લાખ સાઠ હજાર (૧૨,૬૦,૦૦૦) દ્રશ્ય અપÖણ કર્યું. તેમાંથી ગુરૂમહારાજે રૂા. ખાર લાખ (૧૨,૦૦,૦૦૦) દ્રશ્યના સદ્વ્યયથી ખાળવા દેશમાં જિનચંત્યા નિર્માણ કરાવ્યા. અને સાઠ હજાર (૬૦,૦૦૦) દ્રશ્યના સયથી થિરાપદ્ર (થરાદ)માં શ્રી જિનચૈત્ય અને દેવકુલિકા આદિ કરાવ્યા.
શ્રી આમરાજાએ ૫. પૂ પાદ આ. પ્ર. શ્રી બપ્પભટ્ટ સૂ, મ. ના ચરામાં લાખા સુવણ મુદ્રા ધરી, પ. પૂ.પાઃ આ. શ્રીજીએ તે મુદ્રાએના શ્રી જિનેન્દ્ર પ્રસાદ નિર્માઘુમાં અને જિનાલયેામાં છાંદ્ધારમાં સુવિનિયોગ કરાયૈ,
પરમાત શ્રી કુમારપાળ મ. પ્રતિદિન ૫. પૂ.પાદ કલિકાલસર્વજ્ઞ મા
પ્ર. શ્રી
D
Page #78
--------------------------------------------------------------------------
________________
___ष ८
: १-२-3 ता. २२-८-८५ :
.
6 હેમચંસુ. મ ની સુવર્ણકમળોથી પૂજા કરતા હતા. તેને ઉલેખ શ્રી કુમારપાળ પ્રબંધમાં 5 છે. શ્રી હીરપ્રશ્નમાં તેની સાક્ષી આપી છે. ___ श्री ही प्रश्न अथ पुनः पण्डितकान्हर्षिगणिकृतप्रश्नास्तत्प्रति वचांसि च यथा..
પત્રક ૧૯ ની પ્રથમ પુંઠી तथा-गुरुपूजासकं सुवण'दिद्रव्यमुच्यते न वा ? तथा प्रागवे पूजा विधानमस्ति । । न वा ? तथा-कुत्र चैतदुपयोगि ? इति प्रसाद्यिमिति । प्रश्ना अत्रोत्तराणिगुरु8 पूजासत्कं सुवर्णादि गुदुद्रव्यं न भवति स्वनिश्रायामकृतत्वात्, स्वनिश्राकृतं च । रजोहरणाद्यं गुरुद्रव्यमुच्यत इति ज्ञायते ॥१०॥ . तथा हेनाचार्याणां कुमारपाल राजेन सुवर्णकमलैः पूजा कृतास्त्येतदक्षराणि कुमारपालप्रसान्धे सन्ति ।।११॥
तथा-धर्मलाभ इति पोक्ते दुरादुच्छि तपाणये । सूरये सिद्धसेनाय ददौ कोट नराधिपः ॥१॥ इदं चाङ्गपूजारूपं द्रव्यं तदानीन्तनेन सङ्घन जीर्णोद्धारे व्यापारितमिति तत् प्रबन्धादौ श्रूयते । अत्रार्थे बहुवकतव्यमस्ति कियल्लिख्यते इति प्रश्न-1 त्रयप्रतिवचनानि ॥१२॥ __ अथ पण्डितवेलर्षिगणिकृत प्रश्नास्तत्प्रतिवचांसि च यथा
પત્રાંક ૨૨ ની દ્વિતીયા !ઠી છે तथा-न णकपूजा गुरो क्वास्ति ? इति प्रश्नोत्तरम्-कुमारपालेन राज्ञा श्री हेमाचार्याणां पूजा सुवर्णकमलैः प्रत्यहं कियते स्म इति कुमारपालप्रबन्धादौ प्रोक्तमस्ति, तदनुसारेण नाणकपूजाऽपि साम्प्रतं क्रियमाणा दृश्यते, तेषामपि धातुमयत्वात् ।
तथाऽत्र वृद्ध वादोऽपि । 'श्री सुमतिसाधुसूरीणां धारके माण्डवाचलदुर्गे मल्लिक श्री । जाफराभिधानेन (श्रद्धादिसंसर्गाज्जैनधर्माभिमुखेन) सुबर्णटङ्ककैः गीतार्थानां पूजा । कृता' इति ॥३॥
શ્રાધાદિસંસર્ગાત્ અહિ કોંસમાના શબ્દ શ્રી કુથસપ્તતિકા ગ્રંથમાં છે.
૫. પાદ આ. પ્ર. શ્રી સુમતિસાધુ સૂ, મ શ્રીના સમયે શ્રી માંડવગઢમાં શ્રાવકેના છે પરિચયથી જૈનધર્માભિમુખ અર્થાત્ જેનધર્મ પ્રત્યે આદર પ્રીતિવાળા થવાથી શ્રી જાફર નામના મહિલા બાદશાહે સુવર્ણ ટકે એટલે સુવર્ણ મુદ્રાએથી પ. પૂ.પા ગીતાર્થ ગુરૂ
Page #79
--------------------------------------------------------------------------
________________
છે ૯૪
: શ્રી જૈન શાસન (અઠવાડિક) શ્રી જેન શ્રમણે પાસક રત્ન વિશેષાંક
R
8 મ.એની પૂજા કરી હતી. પૂ. આ. શ્રી જીવદેવ સૂ મ.ની પુજાને માટે પરમ અહોભાવથી છે શ્રી મહલ નામના શ્રેષ્ઠિવયે અર્ધલક્ષદ્રવ્ય અર્થાત્ પચાસ હજાર (૫૦૦૦૦) દ્રવ્ય આપ્યું. છે તે દ્રવ્યથી પ. પૂ.પાદ આ. પ્રવરશ્રીએ શ્રી જિનેન્દ્રપ્રસાદ આદિ કરાવ્યા હતા.
પ. પૂ.પાદ આ. મ આદિ તારક ગુરુવર્યોના પવિત્ર સંયમબળથી આકર્ષાઈને અનેક & રાજા મહારાજાઓ, યવનબાદશાહે, અને શાહ સોદાગર શ્રેષ્ઠિવએ પ. પુ. ગુરૂવર્યોના છે પવિત્ર ચરણમાં લાફે કોડે સુવર્ણમુદ્રાઓ ધરીને અંગુઠે વાચુણેથી ગુરૂપુજન કરેલ. છે તે સર્વસ્વ સુવર્ણ મુદ્રાદિ દ્રવ્ય પૂ. સાધુ સાદવીના વૈયાવચ્ચ ખાતામાં કે સાધારણ ખાતામાં છે | ન અપાવતાં સર્વે ગુરૂવર્યોએ તે ગુરૂપૂજનનું સર્વસ્વદ્રવ્ય જીણું જિનાલયેના જીર્ણોદ્ધારમાં અને નુતન જિનાલના નિર્માણમાં સુવિ-નિગ કરવા માટે સુશ્રાવકોએ સંભળાવેલ. $
પ. પૂ. ગુરૂવર્યાની અને સુવિહિત આચરણા પ્રમાણે અમારા સમુદાયના પ. પુ. ગુરૂવર્યોશ્રી દેવદ્રવ્ય ખાતે લેવરાવે છે. તે સુવિહિત આચરણા પ્રમાણે હું પણ દેવદ્રવ્ય ખાતે જ જમે લેવરાવું છું.
વર્તમાનમાં કેટલાંક ગુરૂવર્ય પૂ. સાધુ-સા દેવીના વૈયાવચ ખાતે લેવા જણાવે છે છે તે ઉચિત કે અનુચિત છે. તે અંગે કે ઈ પણ ચર્ચા સમીક્ષા કર્યા વિના હું નિમ્નસ્તB રીય ધર્મક્ષેત્રનું દ્રય ઉચ્ચસ્તરીય ધર્મક્ષેત્રમાં સુ-વિ-નિગ થઈ શકે. એવી જિનાજ્ઞા છે હોવાથી અને જેમનું લફ ક્રોડે સુવર્ણ મુદ્રાથી ગુરુપુજન કરેલ તે તારક પ. પૂ. ગુરૂ8 વર્યોએ પણ જિનાલયના જીર્ણોધાર આદિમાં જ સુવિનિયોગ કરવા કરાવવા અર્થે જ શ્રી છે સંઘને અર્પણ કરાવેલ હોવાથી ગુરૂ પૂજનનું દ્રવ્ય દેવદ્રવ્યરૂપે જ જમે લેવાની માન્યતા # ધરાવું છું. એટલે ગુરૂપૂજનનું દ્રશ્ય દેવદ્રવ્ય રૂપે લેવરાવવામાં મને દે ષ લાગે તેમ છે નથી. પરંતું ગુરૂપૂજનનું દ્રવ્ય દેવદ્રવ્ય જ છે. એવું સર્વજ્ઞ ભગવંતેના કાનમાં હોય,
તે મોરારજી મીલની ચાદર ઓઢીને પોક મુકવાનો વારો કેને આવશે ? તેનો નિર્ણય
ગુરૂપૂજનનું દ્રવ્ય ૫. સાધુ-સાદેવીના વૈયાવચ ખાતે લેવાની પ્રરૂપણ કરનાર પાકારોએ R વયં કરી લે પરમ હિતાવહ લેખાશે.
–સ્વપ્નદ્રવ્ય અંગે મામિક બોધ : –લેખક : પૂ આ. શ્રી કલ્યાણસાગર સૂ. મ. હું -પ્રકાશન : વિ. સં. ર૦૫૧
Page #80
--------------------------------------------------------------------------
________________
5
જૈન શ્રમણેાપાસક રત્ના F 卐
—શ્રી અમૃતલાલ વેલજીભાઇ દોશી, જયરાજ પ્લોટ, રાજકેટ
::
જીઆરે જુએ નેા કેવા વૃતધારી, એવા
ધૃતધારીને વંદના અમારી.
જૈન શાસનમાં સ્થાવર અને જંગમ તીર્થીના આધારે જૈન શાસન અજર અમર છે, ને સમયે સમયે તેમાંથી પ્રેરણા લઇ કંઇક મહાપુરૂષ, ધર્માત્મા જૈન ધમમાં શ્રદ્ધાને ભક્તિથી પૂ. ગુરૂ ભગવંતાના સમાગમથી જિનવાણી શ્રવણુથી તપ, ત્યાગ, દાન વિ.માં ભકિતથી અમર થઈ ગયા. તેમાંથી જે મહા શ્રાવકે થઇ ગયા, હાલમાં છે, અને થશે. તે રૃ. પ્રતાપ દેવગુરૂ ધર્માંના પ્રતાપ છે. ત્યાગી સાધુ ભગવંતાના સમાગમથી કઇક મહા કાકા જૈન ઇતિહાસમાં અમર થઈ ગયા. જેમાં સંપ્રતિ મહારાજા ધના શાલીભદ્ર, જિયશેઠ, વિજયાાણી, દાનેશ્વરી, જગડુશાહ, ભામાશાહ, પેથડશાહ, ખીમા શેઠ હડાળાવ ળા, વિમલમત્ર, વસ્તુપાલ, તેજપાલ, અનુપમાદેવી સુદર્શન શેઠ, મહારાજા કુમારપાળ, ઠ મેાતીશા, શેઠશ્રી નરશી નાથા, નરશી કેશવજી યાદ કરીને લખી તા ભૂતકાળના ! શાસનના રત્ના માટે પાનાના પાના ભરાય. જેઓએ તપ, ત્યાગ, દાન, શીલ, ઉદારત તથા જૈન ધર્માંના સાતે નેત્રે માટે તન, મન, ધનથી, શાસન સેવા કરી જૈન ધર્માંને યવંતા રાખ્યા. પૂ.શ્રીએ પાસેથી આ સર્વે મહાન આત્માના આપણે જીવન—ઇતિહાસ સાંભળેલ, છે,
છે
હવે અર્વાચીન આ યુગમાં આપણી હયાતીમાં થઇ ગયેલા પુન્યાત્માએ ત્થા હજુ આપણી સમક્ષ છે તેના જીવન પણ જાણવા જેવા છે. જે બધુ દેવ ગુરૂ ધર્મ પ્રતાપે છે. ખંભાતન શ્રી રમણુભાઈ શેઠ,
ખભ તમાં શેઠ વર્ષોથી તેમનુ રસાડુ' બહાર ગામથી કાઈ પણ સાધર્મિક આવે તે કેવી ભિત કરે તે તા જેમણે ઇ અનુભવી હોય તે ખબર પડે. કેટલેા વિવેક નમ્રતા ? કાન્તીભાઈ ઝવેરી હસ્તગિરી તીક્ષ્ણ માટે તન, મન, ધન ખ' સમર્પિત કરી ગયા. ૨૧ વર્ષ સુધી ઉઘાડા પગે સેવા કરી તીથ ઉભું કર્યુ. ખીજા ઘણાં શ્રેષ્ઠીએ થયા અને છે જે શાસનને સમપીત થયા. કસ્તુરભાઈ શેઠ, જીવનલાલ પ્રતાપથી, ગોવિ દજી ખેાના, રજનીભાઇ દેવડી, અરે જેમની ીક્ષા અમર થઈ તેવા યુવાન અતુલભાઈ હજારા સબ્રપતિએ જેએ ભારતભરમાંથી સંઘ લઇ પાલીતાણા છરી પાળતા પધારે છે. પૈસા ધમાઁ ભકિત પાછળ પાણી માફક વાપરી સઘ ભકિત ગામેગામ કરતાં આવે છે તે તે શબ્દોથી વર્ણવી શકાય તેવી નથી. તેને માટે શેઠ શ્રી આણુ દજી કલ્યાણુજીના ચાપડા
Page #81
--------------------------------------------------------------------------
________________
૯૬ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક) શ્રી જૈન શ્રમણ પાસક રને વિશેષાંક ?
ઉખેડીએ તે જ માહિતી મલે કે સંધપતિએ સાતે ક્ષેત્રમાં જીવદયામાં ભકિતમાં દેવ છે મંદિર ઉપાશ્રય વિ. નિર્માણમાં ગુરૂ પ્રેરણાથી કેટલું ધન વાપરે છે તે દુનિયાના ઈતિહાસમાં જેને ના તેલ કેઈ નહિ આવે. આજે પણ ઘણા કડો પતિના સંતાને સનાતક થયેલા ડીગ્રીધારી, સંયમ ગ્રહણ કરી, કઠીન તપશ્ચર્યા કરી, શરીરને ધના શાલિભદ્રની જ માફક શરીર ગાલી તપ કરે છે. અમદાવાદના ગર્ભ શ્રીમંત જેસીંગભાઈ હાલ થશે દેવ છે સૂ. મ. થયા.
જેએ કરોડોપતિ લક્ષમીમાં આળોટતા તે લાત મારી દીક્ષા ૯ ય જેને ધમને ઝંડો ઉચે રાખી વિચરી રહ્યા છે. આના પ્રતાપે આજે સમગ્ર ભારતમાં પરદેશમાં હજારે લાખે શ્રાવક શ્રાવિકાઓ કેઈ બારવ્રતધારી વિ. તપ, ત્યાગ, દાન શીલ, ભાવ, ત્રિકાળપુરમાં યાત્રામાં સંઘમાં આપણે તેમના અચાર પ્રત્યક્ષ જોઈ માથું નમી જાય છે. કઈ ગુરૂકુલ વાસમાં સંયમની પ્રેરણા લે છે. પાઠશાળાઓમાં આવી જ ભાવી પેઢી તૈયાર થાય છે ખરેખર જૈન ધર્મ અલૌકિક છે.
– મુનિ દાનને પ્રભાવ-સંગમક –
–રતિલાલ ડી. ગુઢકા-કંઠન (૧) ધન્યા માતા ગામ શાલી બીજ ભવમાં શાલિભદ્ર, ભદ્રામાતા, પિતા ગભદ્ર છે દીક્ષા લઈ દેવલેકે રજની ૯૯ પેટી. દેવકથી માસક્ષમણનું પારણું પૂર્વ ભવની માતાના ' હાથે. (૨) રાધનપુર નગરમાં ચંપક શ્રેષ્ઠી એ મહાન ભકત હતા. તે પિષધ કરતે 4 ગુરૂમહારાજને વંદન કરી રેજ ગોચરી માટે આમંત્રણ આપતે, રસેઈ તેયાર કરાવતે છે { થાય, ફરી પાછા ઉપાશ્રયે જતે. ગુરૂમહારાજને પધારવા માટે ખાસ આમંત્રણ આપતે 5 ગુરૂમહારાજ આવતા ભકિતથી વાનગીઓ વહોરાવતો ગુરૂ મહારાજ જે હોરે તે જ વસ્તુ વાનગી વાપરતે. ગામમાં કયારેક પણ સાધુ મહારાજને જોગ ન મળે તો ગામ બહાર જઈ ચારે બાજુ જેતે ભાવના ભાવતે. એકવાર તે પાત્રમાં થી હરાવી રહ્યો હતે ઘીની ધારા પાત્રમાં રહી હતી તેની ભાવનાઓની ધારા ઉચે ચડી હતી. ચંપક ગોઠી ભાવનાની તનમયતા જોઈ સાધુ મહારાજે ઘીની ધારા પાડવા જ દિધી. વચમાં કયાંય તે અંગે તેમણે ના કહી. સાધુ જ્ઞાની હતા જોઈ રહ્યા હતા કે ચંપક શ્રેષ્ઠી અત્યારની ભાવનાઓથી અનુતર વિમાનની ગતિ બાંધી રહ્યો છે. ત્યાં જ ચપક શ્રેઠીના ધારાધડ દઈ નીચે ગબડી ગુરૂએ કહ્યું. આમ ઉંચે ચડી વળી પાછા નીચે પટકાવા જેવું કાં કરે છે.
-
-
-
Page #82
--------------------------------------------------------------------------
________________
જ શાસન રસિક : મંત્રીશ્વર વાગભટ્ટ :
– પ્રજ્ઞાંગ
મહાપુણ્યદયે ભગવાન શ્રી જિનેશ્વરદેવના પરમતારક શાસનની પ્રાપ્તિ થાય છે. છે - આ શાસનની પ્રાપ્તિ થયા પછી “શાસન એ જ મારા માટે તારક છે, બીજું કાંઈ ન છે છે નહિ માટે શાસન માટે સઘળું ય કરી છૂટવાની જેના હૈયામાં અપૂર્વ તમન્ના હોય ! આ છે તેવા આત્મ એ અવસર આવે પોતાના સર્વસ્વને પણ ભેગ આપતાં અચકાતા નથી. છે અને શાસનરસિકતા ગુણના કારણે પોતાના આત્માના કલ્યાણની સાથે બીજા પણ અનેક
પુણ્યાત્માઓના કલ્યાણ માં સહાયક બને છે. ભગવાનના શાસનમાં તે ઘણુ બધા છે છે પુણ્યાત્માઓ થઈ ગયા, જેઓને પોતાની જાત કરતાં પણ શાસન ઘણું જ વહાલું હતું કે છે અને જાતની ન મના- કીતિ પ્રભાવના કરતાં પણ શાસનની જ પ્રભાવના વધે એમાં છે
જ પિતાનું ગૌરવ સમજતા, પિતાની જાતને ધન્ય કૃતકૃત્ય માનતા કે પુ ગે મને મળેલી લક્ષમી બાદિને શાસનની સેવા-ભક્તિમાં સદુપયોગ કરવાની સુંદર તક મળી નજીકના ઈતિહાસમાં થલા પુણ્યાત્મા મંત્રીવર વાગભટ્ટના જીવનની સામાન્ય વાત કરવી છે,
પૂ. પિ મંત્રીશ્વર ઉદયનની અંતિમ ભાવના સાકાર કરવા મંત્રીશ્વર વાગભટ્ટ A શ્રી સિદ્ધાચલ, મહાતીર્થને ઉદધાર કરાવ્યો સુંદર નયનરમ્ય મંદિર સ્વદ્રવ્યથી જ બંધાવ્યું. પિતાની લક્ષમી કૃતાર્થ થઈ તેમ માનવા લાગ્યા. અને મંદિરને ઉદ્ધાર થયે છે તેના સમાચાર જ્યારે સેવકે એ આવીને આપ્યા ત્યારે મંત્રીશ્વરે આનંદમાં તેમને સેનાની સેળ જીભ દાનમાં આપી. હવે “આ મંદિરમાં પરમતારક યુગાદિદેવની મને હર પ્રમિમાં છે પધરાવીશ, અનક પુણ્યાત્માઓ જેનાં દર્શન-પૂજનાદિ કરી પોતાના આત્માના કલ્યાણને છે સાધશે અને ત્મિગુણને પામી યાવત્ આત્માની મુકિતને પણ પામશે” આવા મંગલ છે મને રથમાં મંદીશ્વર રમતા હતા એટલામાં જ થોડીવારમાં બીજા સેવકે આવ્યા. વાત ન કરતાં જીભ પબુ ઉપડતી નથી છતાંય મનને મકકમ બનાવી, માંડ માંડ ગદ્દગદ સ્વરે છે છે મંત્રીશ્વરને દુ: ખદ સમાચાર આપતાં કહે છે કે–“મંત્રીશ્વર! જે મંદિરને ઉદ્ધાર કરાવેલ છે ! તે તુટી પડયું છે.” વજ સમાન આવા સમાચાર સાંભળવા છતાં ય તે મંત્રીશ્વર જરા ? મ ય દુખી થયા વિના આ સમાચાર આપનાર સેવકોને પહેલાં કરતાં બમણું ઇનામ { આપ્યું. આ કંઈ પરમહંત શ્રી કુમારપાળ મહારાજાએ આવું બમણું ઈનામ આપવાનું !
કારણ પૂછયું કે મંત્રીકવરે ઘણું જ સ્વસ્થતા અને સ્વાભાવિકતાથી કહ્યું કે- “રાજન્ ! ! ને મારા જીવતાં જ મને આ સમાચાર મળ્યા તે હું ફરીથી તીથને ઉધાર કરાવીશ. એ મને આવો લાભ કયાંથી મળે મારા મય બાદ થયું હોત તો લાભથી વંચિત બનત.” વાર : રરર રરરર
ર ર
Page #83
--------------------------------------------------------------------------
________________
૮ :
PORA
• શ્રી જૈન શાસન [અઠવાડિક] શ્રી જૈન શ્રમણાપાક રત્ના વિશેષાંક
ભાગ્યશાલિએ ! વિચારા કે, શાસનના પરમાને પામેલા એ ત્રા શાસન રસિક આત્માના હૈયામાં શાસનની સેવા-ભક્તિની કેવી ધગશ હાય છે, આ ∞ જગ્યાએ આપણી જાત હોય તે આપણને પણ કેવા કેવા વિચાર આવે તે ય વિચારવ ની ખૂબ જરૂર છે. માટે ભાગે આજના જીવા હોય તેા પુનઃ ખંધાવવાના વિચાર જ માંડી વાળે
તે પછી રાજાની અનુમતિ લઇ મંત્રીશ્વર પેાતાના અલ્પ પરિવાર સાથે શ્રી સિદ્ધાચલજી ગયા અને શિલ્પીને મદિર તુટવાનુ` કારણ પૂછ્યું. તે શિલ્પીઓએ કહ્યું કે- અંદર પવન પેસી ગયા છે તે નીકળે નહિ તે આ જ હાલત થવાની છે. શ્રી વાગ્ભટ્ટ મંત્રી કહે કે- તે પવન કાઢી નાખો ! શિલ્પી- મત્રીશ્વર ! પવન કાઢી નાખવામાં મેટી મુશ્કેલી નડે તેમ છે.
મંત્રીશ્વર-એવી તે કઈ મુશ્કેલી નડે તેવી છે કે આમ ગભરાતા ગભગતા વાત
કરે છે.
શિદ્ધી-શિલ્પશાઅનેા એવે નિયમ છે કે મંદિરની ભમતીને પવન કાઢીએ તા ઉદ્ધાર કરાવનારના વંશ કે નહિં.
સ'સારસિક આત્મા અને શાસનસિક આત્માની મનાદશા અત્રે આપણને જોવા મળે છે, સ`સાસિક આત્માએ આવા પ્રસંગે પેાતાના વંશવેલા ચલુ રહે તેમ જ ઇચ્છે, જયારે શાસન રસિક આત્મા તા વિચારે કે, વંશ રહ્યો કે ન રહ્યો અને વર્દેશમાં ઉત્પન્ન થનારી કાઇ ખધી બાપ દાદાની આબરૂ ધુળધાણી કરે તે 3 થાય ! તેના કરતાં આ મંદિર એ જ મારા સાચા વશ વારસ છે.
મંત્રીશ્વરે પણ ક્ષણવારમાં જ નિય કર્યાં કે-મારા વંશ રહે તે ય શું અને ન રહે તે ય શું? વશ જતા હોય તા ભલે જાએ, પણ આ મંદિર આબાદ રહે !,
આ રીતના સઘળી ય ઈચ્છાઓ ઉપર કાબૂ શાસન હૈયામાં પરિણામ પામ્યા વિના આવવા સહેલે। નથી. એટલે શાસનરસિક આત્માએ જેમ હૃદાર હાય તેમ સઘળી ય માહુજન્ય ઇચ્છાઓની ઉપર પૂરા કાબૂ રખનારા હોય અને તેથી સદાચાર તા તેમના સાથી હાય અને સદ્વિચાર વિના ખાટા વિચારી તે તેમને પજવી શકે પણ નહિ.
શાસનરસિકતા ગુણના પ્રતાપે શાસનની આબાદી માટે સંસારમાં રહ્યા છતાં પણ, કમર્યે,ગેસ સારની પ્રવૃત્તિ કરવા છતાં પણ” સઘળું ય કરી છૂટે છે. આવા આત્માએથી જ શ્રી જૈન શાસન જગતમાં જયવત્તુ છે અને જયવતુ રહેવાનુ છે,
Page #84
--------------------------------------------------------------------------
________________
1 વર્ષ ૮ અંક ૧-૨-૩ તા. ૨૨-૮-૯૫ :
આપણા આત્મામાં પણ આ શાસન રસિકતા ગુણ પેદા થઈ જાય તે આ કાળમાં ન પણ આપણે એ શાસનની ધારી સેવા ભક્તિ અને રક્ષા કરી શકીએ. માટે એક જ હિયાની મંગ | ભાવના છે કે- પુણ્યગે મળેલી સઘળી ય સામગ્રીનો શાસનની સેવાછે ભક્તિ રક્ષામાં સદુપગ કરી, શાસનને આત્મસાત બનાવી શાસનમય બની, પરમાત્મા
સ્વરૂપને પર્મ એ. 3 Us કામદેવ શ્રાવક ! – રતીલાલ ડી. ગુઢકા (લંડન) { છે ચંપા નગર કામદેવ ધન ઢય શ્રાવક હતા. તેમની પત્નીનું નામ ભદ્રા શેઠાણી હતું ? છે ૬ કંડ દ્રવ્ય નિધાન રૂપે ભંડાયું હતું ૬ કોડ વ્યાપારમાં રાકી વ્યવસ્થા કરતા ૬ કરોડ છે દ્રવ્ય ઘર ખચી ઘર વકરી વાસણ વસ્ત્ર આભૂષણમાં રોકયું હતું ૧૦ હજાર ગોકુળ છે | ગાયે હતી ૬ ગોકુળ હતા. તેઓ પ્રભુ મહાવીર પ્રભુના પરમ ભકત શ્રાવક હતા. એકછે વા ૨ પ્રભુની દેનામાં ગયા ઉત્તમ ભાવ જાગ્યો હવે હું વ્યવહાર-સંસાર કાર્યથી ખસી
શ્રાવકની ૧૧ પ્રતિમાની આરાધના કરૂં” ને સવારે ધર્મ ધ્યાનમાં નિશ્ચલ થઈ બેઠા તે વખતે સૌ ધનદ્ર દેવેથી ભરેલી સભામાં અમદેવની અડગતા ધર્મરૂચિ ધાની તેમજ દૌર્યાદિની પ્રશંસા કરી આ વાતની શ્રદધા ન થાતાં એક દેવે કામદેવની પરીક્ષા લેવા છે
આવ્યા. દેવી શક્તિથી ઘણાં ભયંકર રૂપે વિકુ ડરાવવા લાગ્યા પણ કામદેવ પિતાના છે ભીષણ ધ્યાનમાં નિશ્ચલ રહ્યો. રાક્ષસનું રૂપ લઈ હાથમાં પકડેલી વિકરાળ તલવાર ઉગામી ભીષણ આંખે ચડાવી બેલ્ય. ધૂર્ત, આ ધર્મને ડોળ મૂકી દે ને નહિંતર એક જ છે
ઝાટકે મારી દુર્થીનથી ગતિમાં જાઈશ. પણ કામદેવ તે મક્કમ રહ્યા. પ્રહાર કર્યા ને છે ખડગન વળી લેહી વહેવા લાગ્યું. પણ કામદેવ મકકણ રહ્યા. એવા ઘણું ઉપસર્ગ કર્યા I પણ કામદેવ વધુને વધુ ભગવાનનું સ્મરણ કરતા ગયાં. અંતે દેવ થાકયે પ્રગટ થઈ કે હાથ જોડી બોયે એ શ્રાવક તમે ખરેખર માયારૂપી પૃથ્વીને ખેડવામાં હળ સમાન છે છો મહાવીર પ્રભુએ કથન કરેલા ધર્મમાં આસકત છે તો ખરેખર ધમી છે તમારૂં
આવું સુદઢ સમકિત જોઈ મારું અનાદિ કાલિન મિથ્યાત્વ નાશ પામ્યું અને મને પણ સમ્યકત્વની પ્રાપ્તિ થઈ, તમારા ધર્માચાર્ય મહાવીર પ્રભુ છે પણ મારા ધર્માચાર્ય તે તમો જ છે તમને ધન્ય છે. તમે કૃત પૂન્ય હો મેં ઘણું અપરાધ | કર્યો છે મને ક મા આપજે દેવ ખાલી આવ્યા હતા અને સમ્યફવ લઈને ગયો પછી છે | ત્યાં પ્રભુ મહાવાર પધાર્યા ત્યાં કામદેવ શ્રાવક સમવસરણમાં જઈ પ્રભુને વાંદી ઉભા હતા
ત્યાં પ્રભુ મહાવ.ર લાખો મનુષ્ય ને કોડે દેથી ભરી પર્ષદામાં કામદેવ ગઈ રાત્રે આવા ઉપસર્ગ સહન કર્યા પ્રભુએ તેની દઢતા વખાણું અને ગોતમ આદિ સાધુઓને ઉદ્દેશીને કીધું એક શ્રાવ આવા ઉપસર્ગ સહી શકે છે તો તમારે અનેક ગણ ઉપસર્ગો સહન કરવા તૈયાર રેવું જોઈએ. કામદેવ ૧ માસની સંખના કરી પહેલા દેવલોકમાં ગયા ૪ 1 પલ્યોપમવાળા દેવ ત્યાંથી મહાવિદેહ ચેત્રમાં જન્મ લઈ મોક્ષે જાશે એજ.
Page #85
--------------------------------------------------------------------------
________________
જ્ઞાન ગુણ ગંગા ?
– પ્રજ્ઞાંગ – શ્રી જિન મંદિરની ચાલીસ આશાતના :-- સમ્યજ્ઞાન-સમ્યગ્દશન અને સમ્યફ ચારિત્ર રૂપ આત્મગુણેને સંપૂર્ણ રીતે ? I વિનાશ કરે તેને “આશાતના” કહેવાય છે એ પ્રમાણે “આશાતના શબ્દની વ્યુત્પત્તિ છે. જ કરી છે.
શ્રી જિનમંદિરની દશ અને ચર્યાશી અશાતના પ્રસિદ્ધ છે.
દુષમા કાળના દોષથી દૂષિત એવા અમોને જે શ્રી જિનાગમ ન મળ્યા હતા ? ન તે અનાથ એવા અમારું શું થાત ?' આ પ્રમાણે હું યાને આર્તનાદ પિકારી, શ્રી 8 # જિનાગમ ઉપર અત્યંત બહુમાન,પ્રીતિ ધરનાર, ૧૪૪૪ થના રચયિતા, સુવિદિત છે. 1 શિરોમણિ પ. પૂ. આ. શ્રી. વિ. હરિભદ્રસૂરીશ્વરજી મહારાજાએ “શ્રી સંધ પ્રકરણ” ! ગ્રંથમાં શ્રી જિનમંદિરની ચાલીશ (૪૦) આશાતનાનું વર્ણન કર્યું છે.
તે આ પ્રમાણે છે.
શ્રી જિનચૈત્યમાં મૂત્ર-વિષ્ટા કરવા, જલાદિકનું પીવું, પારખાં પહેરવાં, + ખ વું, સૂવું', સ્ત્રી સંગ કર, તબેલ ખાવું થુંકવું, જુગાર ૨૫, જુ વિગેરે જોવી, છે ૧ વિકથા કરવી, પલાંઠી વાળવી, પગ પસારવાં, પરસ્પર વિવાદ કર, હાસ્ય કરવું, 8 મત્સરિકા કરવી (ઈર્ષ્યા કેળવવી), સિંહાસનાદિકને ઉપગ કર, કેશ સરીરની વિભૂષા છે કરવી, છત્ર રાખવું, ખગ રાખવું, મુકુટ પહેર, ચામર ધરાવવું, કારણુ-અપકારીને ૪ તથા દેવાદારને પકડ, સ્ત્રી સાથે હાસ્ય રસ કરો, તથા ખિ પ્રાંગ-કિડા રમત . કરવી, મુખકેષ ન બાંધવો, મેલું શરીર-વસ્ત્ર પહેરવું, શ્રી જિનપૂજા કરતાં મનને ૨
એકાગ્ર ન કરવું, સચિત દ્રવ્યને ત્યાગ ન કરે, અચિત્ત દ્રવ્યનો ત્યાગ કર, એક છે છે સાડી ઉત્તરપટ ન કરવું, શ્રી જિન દૃષ્ટિએ (પડતાં) અંજલિ ન જેડવી, શ્રી જિનેશ્વરને છે. { દેખવા છતાં અપૂજા (નમસ્કાર રૂપ પૂજન નો કરવી અથવા અનિષ્ટ કુસુમ વડે પૂજા 4 કરવી, તથા અનાદર કર, શ્રી જિનેન્દ્ર દ્વષીને ન નિવારવો, ચત્ય દ્રવ્યની ઉપેક્ષા છે ન કરવી, છત શકિતએ વાહન રાખવું પ્રથમ ચૈત્યવંદનાદિ (કરવું) એ પ્રમાણે શ્રી 8 4 જિન ભવનમાં રહેલાઓને એ ૪૦ (ચાલીસ) આશાતનાઓ જાણવી. (ગા. ૨૪૧થી ૨૫૪) { R (શ્રી સંધ પ્રકરણને (તત્વ પ્રકાશ પર નામક) ગુજરાતી અનુવાદ પૂ. આ. શ્રી નેમિ છે 4 સૂમ ના પટ્ટધર પૂ આ. વિજયેદય સૂના. શિષ્ય પં. શ્રી મેરૂવિજયજીગણીએ કરેલ છે. છે જે “શ્રી જૈન ગ્રંથ પ્રકાશક સભા”એ શ્રી લુણાવાડા મોટી પોલ જૈન સંઘB અમદાવાદના દ્રવ્ય સહાયથી વિ. સં. ૨૦૦૮, વીર સં. ૨૪૭૮, ઈ. સ. ૧૯૫૧ના છે માગશર વદ-૧૦ (પર્વનાથ જન્મ કલ્યાણક) ના પ્રગટ કરેલ છે. તેમ થી આ ૪૦ આશાતનાની નોંધ કરી છે,
Page #86
--------------------------------------------------------------------------
________________
હરણફાળ ?
વીર સૌનિક દળને માગે ??
વિ.સ’,૨૦૦૧માં પૂ. પાદ આ. ભ. શ્રી વિજયરામચ`દ્રસૂરીશ્વરજી મ. એ જામનગર શતિભવન તપગચ્છ જૈન ઉપાશ્રયમાં ચાતુર્માસ ક" અને એવી રંગરેલી પ્રવચનની જામી કે શેઠ શ્રી ફુલચંદભાઇ તંખેલી પણ જરા મેડા આવે તે અ કર જવાની જગ્યા ન મળે ત્યારે પાઠશાળા શ્રી સબંધે પૂ. શ્રીને ચાતુર્માસ વિન'તી કરી અને ૨૦૦૩નું' ચાતુર્માસ ત્યાં થયું ત્યારથી તે શ્રી સંધને ખૂબ રસ પડયા અને અનેક ચાતુર્માસ પૂ. શ્રીજીના સમુદાયમાંથી થયા.
પૂ. ૫. ભ શ્રી વિજયભુવનભાનુસૂરીશ્વરજી મ. એ ૨૦૩૧માં ત્યાં ચાતુર્માસ કર્યું પુનમબાબુ (હાલ પૂ. સુ. શ્રી પુરંદર વિજયજી મ) તરફથી ઉપધાન નકી થયા. આસે સુદમાં ઉપધાન પ્રારંભ નકી થયા અને આસે સુદ ચૌદસમાં ભેદ આવ્યા અને પૂ. ૫ શ્રી ચંદ્રશેખરવિજયજી મ,ના ઉપદેશથી પ્રથમ વીર સૈનિકદળ અહીં સ્થપાયેલું. તેના જે પ્રાયઃ ચુપના પૂ ભૂવનભાનુ સૂ મ, સામે પડયા અને મેટી હૈ।હા મચી ગર્યું. ચાંદશના ફેફારને નહી ચલાવી લેવાય. હાલમાં જ અજુગતી વાતા ધઘટ થયા અને સાધુઓ પ્રત્યે અવજ્ઞા થઇ.
છેવટે ચાલુ ચામાસે જ પૂ. ભુવનભાનુંસૂમ સા. ને પાઠશાળાથી વિહાર કરવા પડયે ૪૬ દિગ્વીજય પ્લોટમાં પધાર્યા અને ત્યાં ઉપધાન અને ચામાસુ પૂર્ણ કર્યું". તે સાથે વીર સૈનિકદળને પણ પૂ. પ્`. મ. શ્રીએ વિખેરી નાંખ્યુ,
આજે વર્ષો પછી આ વાત એમ યાદ આવે છે કે- હાલમાં મુંબઈ આવ્યા પછી પણ એક મહિના પછી પૂ પ, મ. એ ધાર્મિક વહિવટ વિચાર પુસ્તક પ્રગટ ક અને નમિનાથ ઉપાશ્રય-પાપધુનીમાં દેવદ્રવ્યથી પૂજા થાય તે નાબત બજાવી અને ત્યાર પછી અનેકવ અને રવિવારના પ્રવચનેમાં તે ખાસ તેનુ પ્રતિપાદન થયુ રહ્યું. પરંતુ તેમાં સંતોષજનક પ્રતિસાદ ન મળ્યા. અને તેમના વિચારનું શાસ્ત્ર પાઠે સહિત પ્રતિપદન થયું . સહન ન થવાથી પ્રતિપાદન કરતા વર્ગ સામે પ્રતિવાદના પ્રચાર થયા. અને તંસ્કૃતિ ધામના યુવાનેામાંથી કેટલાકે તે ઝીલી લીધા અને પૂર્વના વીર સૌનિક દળના માર્ગે પ્રયાણ પ્રારભાયા અને તેમને વીર રસ પાવાનું કાર્ય પૂ. પં. મ.એસ.ભાળ્યુ.,
આમ ત્રાણુના અને દબાવવાના પ્રયાગે શરૂ થયા. લાલખાગના જાહેર પ્રવ ચનમાં હૈ!હા કરવા ગયા. ઘાટકોપરના દીક્ષા નિમિત્તના પૂ. જિનેન્દ્રસ્મ ની નિશ્રાના વરધેડા એડ સંઘજમણની જવાબદારીએ સત્રની વિનંતી છતાં છેાડી દીધી મહારાજ કઇ મેલે નહિ કહી દેજો, ગેરેગાવમાં પૂ. પુ. શ્રી અરૂણ્ણાઢયસાગરજી મ. તથા પૂ. પંડિત મ. ની નિશ્રામાં થયેલ દીક્ષા મહાત્સવમાં આંગી વિ. ની જવાબદારી છે.ડી અને સંઘ
Page #87
--------------------------------------------------------------------------
________________
૧૦૨:
: શ્રી જૈન શાસન (અઠવાડિક) શ્રી જૈન શ્રમણેાપાકરને વિશેષાંક
જમણના પણ બહિષ્કાર કેટલાકે કર્યાં, ચંદનખાલામાં પૂ. નયવન વિ.મ. ના જાહેર પ્રવચનમાં ટેપેા ઉતારવા લાવીને હા હા કરી. ઘાટકેપર નિલકંઠ વલ્લીમાં રાત્રે ૧૧ વાગ્યે પૂ. જિનેન્દ્રસૂમના પાસે આમ કેમ એલ્યા વિગેરે કયુ સઘના પ્રમુખે છેવટે બહાર કાઢયા રસ્તા ઉપર જઇ દેકારા કર્યા તે પ્રમુખના ચિ ડૉકટરે ગમ થઇ જવાબ આપ્યા. અને હાલારીભાઈઓને લાગ્યુ કે આ જુસ્સાવાળા કઇ કરે તેા વહેલા પાંચ વાગ્યે ગાડીએ લઇ હાજર થઇ ગયા. કંઇ બને નહિ પણ તેમને એવુ' લાગેલુ', મલાડ ઈસ્ટમાં પ્રવેશ પહેલાં વેસ્ટમાં રહેવાનુ થયુ. ત્યાં પણ ટ્રસ્ટીએને દબાણ કર્યુ” કઈ દેજે કંઈ મેલે નહિ.
આમ છતાં ઘણાં યુવકેએ આ ગમતુ નહિ તે પણ જાણવા મળ્યું,
આ પ્રવાહ પૂ. ૫. મ. નવસારી તપાવનમાં ચાતુર્માસ હાવાથી વિહાર કર્યો અને 'થી આગળ સુરત પધાર્યા. કૂતરા મારના અભિયાન સામે ઝુંબેશ ઉપાડવા પર`તુ તેને બદલે દેવદ્રવ્યથી પૂર્જા અને ગુરુદ્રવ્ય વૈયાવચ્ચમાં-એ ધૂનથી વ્યાખ્યાના ચાલ્યા. સુરતના ૯૦ સંધ તેમની વાતના સસ'મત સ્વીકાર કરે છે. ઠરાવની યાજના પણ તે મીટી‘ગમાં તે વાત ન આવી કેમકે સર્વાંસ'મતિ તે શુ' પણ વાત કરવાના અવકાશ ન રહ્યાં –પણુ ઉશ્કેરણીમાં ઘણાં વિધાને થયા. તે તે અવસરે પર તુ એક વખતના વીર સૈનિકે પૂછેલા પ્રશ્નનાથી ધીરજ રહેતા પ્રેરણા કરી એક નવસારીના છેાકા મારી ાછળ પડયા છે. ઓળખી લેજો ત્યાં વફાદાર યુવાનેએ ધ્યાનમાં લીધુ. રામચંદ્રસૂ. આરાધના ભવનમાં સુ શ્રી દિવ્યકીર્તિ વિ.મ. ના પ્રવચનમાં સ્હેજ ઉંચા થયા પણ પૂં થયું. નવસારીના નરેશે પૂ. ભુવનભાનુસૂ. મ.ના પરમ તેજના લખાણ કર્યા અને પૂ. પ', મ. થી હુ' જોડાયા છુ' તેમને છેડવા પાલવે નહિ. તેમના હુ. શ્રાવક બનુ પુસ્તકના લખાણા દ્વારા દેવદ્રવ્ના વિધાના મુંદ્રાસર છટાથી કહ્યા, તે વાત કડવી લાગી અને હાહા થઇ ફરી શાંત થઈ વકતવ્ય ચાલુ થયુ' પણ કેટલાકને સહન ન થવાથી ધકકામૂકી થતાં બધા ઉભા થઈ ગયા સ`મ'ગલ થયું.
પછી નરેશને સોંપવા માફી માંગવાની માંગણી થઇ, ખપેરે સમેતશિખર પેાળમાં અનીલભાઈને ત્યાં જમવા લઈ યા. ત્યાં માટુ' ટોળુ ભેગુ' થઇ પેાલીસ વાલાવી લાઠી ચા થયા ફરીયાદો થઇ પેાલીસ ચેકી પાસે પણ મેટું ટોળુ થયુ.. પેાલીસ ઇન્સ ને કહે નરેશ માફી માંગે તે સમાધાન કરીએ. નરેશે આજીવન જિનવચન વિદ્ધ કઇ પણ ખેલાયુ` હોય તે। મિચ્છામિ દુક્કડ' છાપાઓમાં લખાણ આવ્યા. વિ.
આમ દબાણ અને ધમાલથી વીર સૈનિક દળને માગે તેા જવાનું નથીને ? પછી પેાતાના જ વિડલે ભારે પડેલા આ યાઉ શિખેલા પાછા પેાતાને તા ભારે નહિ પડેને? પૂ ૫', મ એ સુરતમાં જેહ! જગાવેલ તેના અંÀાના વિશેષાંશે ॰ળી અવસરે, —જોયેલુ. અને જાણેલુ
Page #88
--------------------------------------------------------------------------
________________
નિકો છે.
=
હે અને
હે છે * પં. શ્રી ચંદ્રશેખર વિ. ગણિ. લિખિત ' ધાર્મિક વહીવટ વિચાર
[બીજી આવૃત્તિ]
આ પુસ્તક ઉપર પ્રશ્નોત્તરી ૨. સુ@િmજwwwાવિરાછઋજ, જ જાનહ આ જ અરજહાજ હજ છે
(સુજ્ઞ વાચકોને આ લખાણ છપાવામાં મુદ્રણદોષથી થયેલ ક્ષતિ સુધારીને વારાવા | ભલામણ છે.
પ્રટ સંબોધપ્રકરણમાં જણાવેલ પૂજા, નિર્માલ્ય અને કહિપત દેવદ્રવ્યની પષ્ટ સમજ આપે.
ઉબધપ્રકરણની તે ગાથાઓના (સંમેલને કરેલા ભેળસેળીયા અર્થ સિવાયના) છે છે અર્થ મુજ પૂજા અને કરિપત (બેલીઓનું દ્રશ્ય નહિ) દેવદ્રવ્ય તરીકે ગણાતું દ્રવ્ય, 8 દેવની ભકિત માટે આવેલું દ્રવ્ય છે. સંધપ્રકરણમાં જણાવેલી વ્યવસ્થા મુજબ પૂબ ! ૨ દ્રવ્ય જિનદેહ સંબંધી કાર્યમાં અને કહિપત દ્રવ્ય જિનદેહ અને ગેહનાં સર્વ કાર્યોમાં છે
ઉપગી બને. અને એટલા માટે જ આ બંને દ્રવ્યને આજની વપરાતી ભાષામાં “જિન- A છે ભક્તિ સાધાર ” કહી શકાય કેઈ યકિત. જિનપૂજાની સામગ્રી લાવવા માટે પ સાં છે આપી જાય, કે સમગ્ર મંદિરના કાર્યો માટે પૈસા આપી જાય, તે પસા સંબોધપ્રકરણના ! આ તારે ક્રમશઃ પૂજા દેવદ્રવ્ય અને કહિપત દેવદ્રવ્ય કહેવાય. આ પસાથી જિનપૂજા કે છે મંદિરને નિર્વાહ કરવામાં આવે તેને વિરોધ અમે કરતા જ નથી કારણ કે આ દ્રવ્ય 8 દેવકા સાઘારણ જેવું છે. અમારો વિરોધ તે બેલીના દ્રવ્યને કપિત ગણાવી તેમાંથી છે જિનમંદિરને નિર્વાહ કરવાની વાત કરે છે તેની સામે છે. નિર્માલ્ય દેવદ્રવ્ય દેવની પૂજનાદિ ભકિત સ્વરૂપે આવેલું હોય છે. આ દ્રવ્યને ઉપગ જિનના અંગના આભૂષણે, છે
જીર્ણોદ્ધારાદિમાં થાય. દેવની ભકિત માટે અને દેવની પૂજનાદિ ભક્તિ સ્વરૂપે આવેલ છે 8 દ્રવ્યની ભેદરેખા સમજી લેવાય તે દેવદ્રવ્યના નામે ગપ્પાં મારવાનું નહિ બને.
- પ્ર જિનપૂજા કરવાની સામગ્રી ગામના કે બહારગામથી આવેલા છે છે જેને બરાબર મળે તે માટે જિનભકિત સાધારણ ભંડાર મૂકીને તે પર છે એ દ્રવ્યથી તે લેકે જિનપૂજા કરી શકે અને તેમાં દેશ જ ન હોય તો
Page #89
--------------------------------------------------------------------------
________________
૧ ૧૦૪ :
: શ્રી જૈન શાસન [અઠવાડિક) શ્રી જેન શ્રમણે પાસ કરીને વિશેષાંક
[ સ્વદ્રવ્યથી જ જિનપૂજા કરવાને એકાંતે આગ્રહ શી રીતે રાખી શકાય ? 1 છે (પૃ. ૧૭ ) છે ઉ૦ શકિત સંપને સ્વદ્રવ્યથી પૂજા કરવાની સાથે અન્ય સાધકને પૂજાની ન 8 અનુકૂળતા કરી આપવામાં ય ધર્મ જ છે. એ અનુકૂળતાને ઉપગ કરવો જ પડે છે. કે તે કેટલે અને કેવી રીતે કરતે વિવેક અનુકૂળતા લેનાર સાધર્મિકે ખવાનો છે. 1 { આપનારે ઉદારતા રાખવી અને લેનારે સંતેષ રાખ એ આપણું શાસનની મર્યાદા છે. છે આમાં પરસ્પર વિરોધ જનારાને શાસ્ત્ર આવડતાં નથી.
પ્રશ્રાવકોએ સ્વદ્રવ્યથી જ જિનપૂજા કરવી જોઈએ' આ વાત તો ? ઘર દેરાસરના માલિક શ્રાવક માટે જ છે, તમામ શ્રાવક માટે આ નિયમ છે લાગુ પડાય ?
ઉ. ગૃહમંદિરના માલિકે ગૃહ મંદિરે સ્વદ્રયથી પૂજા કર્યા પછી પણ જે સંઘ કે રાજ્યમાં જે સ્વદ્રવ્યથી પૂજા કરવી જોઈએ તેવું વિધાન છે તે ઘરદેરાસર વગરનાઓએ છે પણ સવદ્રવ્યથી જ જિનપૂજા કરવી જોઈએ તે પણ છે. ગૃહ ત્યવાળા શ્રા કે, ગૃહ ત્યછે માં આવેલી સામગ્રીથી નહિ, પણ સ્વદ્રવ્યથી જ સંઘચ ત્યમાં પૂજા કરવી એવું વિધાન { છે. આમાં “હ ચ મ વગરના શ્રાવકે દેવદ્રવ્યમાંથી પૂજા કરવી” એવું તો પર્ય કાઢનારા. નું ભણતર ફૂટી નીકળ્યું એમ જ કહેવાય.
પ્ર. (આશાતનાને ભય રહે) આવું કહેનારા ઘણાખરા લેકે ઘરમાં * દેરાસર કરવા પ્રત્યે અણગમો ધરાવતા હોય છે. તે માટે તેમને આ આશા? તનાનું બહાનું મળી જાય છે. આ રીતે ઘરમાં ભગવાનનો પ્રવેશ ન થવા ૫ દેવા એ જ શું અતિમેટી ભગવાનની આશાતના નથી શું ? ઘરમાં બધા છે છે રહી શકે, ભગવાન જ નહિ ! અરેરેરે.... ( પૃ ૭૬ ) ઘરદેરાસર કરવા માટે ! લેખકશ્રીએ કેવી સુંદર પ્રેરણું કરી છે ?
છે ઉ૦ ઘરદેરાસર કરવા માટે ખરેખર સુંદર પ્રેરણું કરી છે. પણ મારે પંન્યાસજી R ને પણ આવી જ એક બીજી સુંદર પ્રેરણું કરવી છે : શકિત સંપન્ન બાવક ભાવના | છે સંપન ન બને તે સ્વદ્રવ્યને બદલે દેવદ્રવ્યથી પણ પૂજા કરે તે આ લેખકશ્રીને તેમાં ! છે દેષ જણ નથી ઉપરથી સમ્યગ્રદર્શનની શુદ્ધિ માટે આવી પૂજા ઉપાદેય માને છે.
શકિતસંપન્ન શ્રાવક પોતાના સાંસારિક દરેક કાર્યો સ્વદ્રયથી કરે, માત્ર લાગવાનની પૂજા
Page #90
--------------------------------------------------------------------------
________________
છે
વર્ષ ૮ : અંક ૧-૨-૩ તા. ૨૨-૮-૯૫ :
* ૧૦૫
છે
છે કરવામાં જ સ્વદ્રવ્ય નહિ [અરેરેરે) સ્વદ્રવ્યથી જિનપૂજાદિ કરવામાં જ તેની ભાવના
જાગતી નથી એ શું પ્રશંસા પાત્ર કહેવાય? છતાં શકિતસંપન શ્રાવકની આવી વિચિત્રછે તાને અતિવિચિત્ર બચાવ આ પણ આ લેખક પંન્યાસજી કરે ! ! ! અરેરેરે.
પ્રય પાઠશાળામાં ભણતા બાળકે, બાલિકાઓ વગેરે માટે જરૂરી ! * પુસ્તકો આ [જ્ઞાન] ખાતેથી લાવી શકાય નહિ, તે પુસ્તકની વ્યવસ્થા છે છે તેમના વાલીઓએ કરવી જોઇએ, પાઠશાળાના પંડિતોને પગાર વગેરે પણ જ આમાંથી આપી શકાય નહિ” (પૃ-૨૫) લેખકની આ વાત ઉપર વિશેષ
- કારના
જજ
ઉ૦ જ્ઞાનદ્રવ્યમાંથી સમ્યગ જ્ઞાનનાં ય પુસ્તક શ્રાવક-શ્રાવિકા (પાઠશાળાનાં બાળકે) છે 8 માટે લાવી ન શકાય. પાઠશાળામાં શ્રાવક-શ્રાવિકાને ભણાવનાર જેન કે જેનેતર પંડિતને
ય જ્ઞાનખાતામાંથી પગાર ન અપાય. પાઠશાળાનાં પુસ્તક વગેરે, શ્રાવક-શ્રાવિકાની સમ્યગુ. જ્ઞાનની ય સામગ્રી મૂકવા માટેના કબાટ ગાન ખાતામાંથી ન લવાય (સાધુ-સાધવીજીએ પરિગ્રહનો સવ થા ત્યાગ કર્યો છે, માટે માત્ર તેમના જ ઉપયોગ માટેનાં પુસ્તક જ્ઞાન. ખાતામાંથી લેવાય, માત્ર તેમને જ ભણાવનાર જૈનેતર પંડિતને જ્ઞાનખાતામાંથી પગાર
અપાય, સાધુ-સાધ્વીની, પુસ્તક વગેરે માત્ર જ્ઞાનની સામગ્રી મૂકવા માટેના કબાટ વગેરે 1 જ્ઞાન ખાતામાંથી લેવાય, એકંદરે સાધુ-સાદવીજીની જ્ઞાન-સાધના માટેની બધી સામગ્રી જ્ઞાનદ્રવ્યમાંથી લાવી શકાય.) સમ્યજ્ઞાનની ય સામગ્રી શ્રાવક-શ્રાવિકાએ તે, સ્વદ્રવ્યથી અથવા સાતક્ષે સાધારણના દ્રવ્યથી જ લાવવી જોઈએ. કેઈ દાતાએ પાઠશાળા માટે કે છે સમ્યગ જ્ઞાનના અધ્યયન-અધ્યાપન માટે ખાસ દાન આપ્યું હોય તે તેમાંથી ચતુર્વિધ 8 શ્રી સંઘની સંયગજ્ઞાનની સાધના માટેની બધી જ સામગ્રી લાવી શકાય છે. આ રીતના છે દાતાએ આપેલ જ્ઞ દ્રશ્યમાં અને ઉપર જણાવેલ સાતક્ષેત્રમાંના જ્ઞાનદ્રયમાં ફેર છે. શાસના પાના ઉપર વાસક્ષેપથી પૂજન કરવાપૂર્વક મુકાયેલ દ્રવ્ય, તે શાસ્ત્રની ભકિત- 4 સ્વરૂપે આવેલું દ્રવ્ય છે.
આ જ્ઞાનદ્રવ્ય શ્રાવકે અર્પણ કરી દીધું છે. હવે એ દ્રય ઉપર (તે જ શાસ્ત્ર છે. ભણવા-ભણાવવાની સામગ્રી લાવવા પૂરત ય) અધિકાર શ્રાવકને રહેતું નથી. અપરિરહી સાધુ-સાધ્વીજી જ એ દ્રવ્યથી જ્ઞાનની સામગ્રી મેળવવાના અધિકારી રહે છે. શ્રાવક છે જે કઈ ઘર્મશાસ્ત્રના અધ્યયન-અધ્યાપન માટે-શાસ્ત્રમકિત માટે દાન આપે તેને ઉપગ છે શ્રાવક-શ્રાવિકા સહિત ચતુર્વિધ શ્રી સંઘ કરી શકે છે. આને પણ, જ્ઞાનની ભકિત માટે| નું દ્રવ્ય-એ અર્થમાં જ્ઞાનદ્રવ્ય કહી શકાય, પરતું ભકિત સ્વરૂપે આવેલા જ્ઞાનદ્રયથી ?
Page #91
--------------------------------------------------------------------------
________________
૧૦૬ :
: શ્રી જેન શાસન (અઠવાડિક) શ્રી જૈન શ્રમણે પાસક રત્ન વિશેષાંક
- *
-
-
-
-
જુદા પ્રકારનું આ જ્ઞાનદ્રવ્ય છે. અત્યાર સુધી, [ધા. વ. વિ. ની આ બીજી આવૃત્તિ છપાઈ ત્યાર સુધી તે] પંન્યાસજીના વિચારે આ બાબતમાં માર્ગસ્થ લાગે છે, છતાં ! આટલા વિસ્તારથી આ વાત અહી સ્પષ્ટ કરવાનું કારણ એ છે કે આ વી માર્ગસ્થતા છે પંન્યાસજી દેવદ્રવ્યની બાબતમાં કેમ રાખી શકયા નથી એ એમને પૂછવાનું અમારું મન છે. દેવદ્રવ્યથી જિનપૂજા થઈ શકવાનાં જે પાઠે પંન્યાસજી રજુ કરે છે. તે અમનેય માન્ય છે. પણ ત્યાં દેવદ્રવ્ય એટલે દેવની ભકિત માટે આવેલું એવું દેવદ્રવ્ય, દેવની પૂજનાદિ ભકિતસ્વરૂપે આવેલું તેવું દેવદ્રવ્ય નહિ-એવું અર્થઘટન કરવાનું છે. ! અમારી આવી રજુઆત સામે પન્યાસજી “એવા ખુલાસાના અક્ષરો લાવે' ની વાત મુકે છે. ઉપર જણાવેલી જ્ઞાનદ્રવ્યની વ્યવસ્થામાં પંન્યાસજી [અત્યાર સુધી તે] માર્ગસ્થ છે રહ્યા છે, સ્પષ્ટ અકારો મેળવાને દુરાગ્રહ પંન્યાસજી ત્યાં રાખતા નથી, તે પછી જ્ઞાનદ્રવ્યથી ચઢિયાતા એવા દેવદ્રવ્યની વ્યવસ્થામાં પંન્યાસજી આ કદાગ્રહ કેમ પકડી બેઠા છે-તે સમજાતું નથી. જો કે પંન્યાસજીને આવું પૂછતાં ય હવે અમને ભય લાગે છે છે. કયાંક દેવદ્રવ્યની વ્યવસ્થા સુધારવાને બદલે જ્ઞાનદ્રવ્યની વ્યવસ્થામાં ગરબડ શરૂ ન કરી બેસે ! પંન્યાસજી અને એમના પરિમાર્જકની ગીતાર્થતા કેઈક જુદી જ કક્ષાની છે. પહેલી કેસર પૂજા કેણ કરે એ માટેના ચઢાવાની આવેલી રકમ સાક્ષાત દેવદ્રવ્યમાં જાય. [ તે રકમ શ્રી જિનબિંબ કે શ્રી જિનમંદિરનો જીર્ણોદ્ધારમાં કે પ્રસંગે તેના નવનિર્માણમાં વપરાય] પણ આ આખું વરસ કેના તરફથી પ્રભુજીની કેસરપૂજા થાય
એના માટેના ચઢાવાની રકમ દેવકા સાધારણમાં શ્રી જિનભંકિત સાધારણ માં જાય. [આ 8 | રકમમાંથી મુખ્યત્વે શ્રી જિનબિંબની કેસરપૂજન થાય, પણ તેમાં વધારે છે તે અન્ય પ્રકારની પુષ્પપૂજા વગેરેમાંય આ રકમ વાપરી શકાય ]
શાઅને સાંભળીને સમજી શકનાર એક વહીવટદાર શ્રાવકના ખ્યાલ માં હોય તેવી ? 1 આ વાત ધુરંધર ગીતાર્થો સમજી ન શકે તેવું તે બને નહિ. પરિમાર્જ ગીતાર્થોની ને યોગ્યતા માટે શાસ્ત્રોમાં, તે ગીતાર્થ હોવા સાથે, અભિનિવેશ. (પોતાની બે ટી માન્યતાને 1 સાચી ઠરાવવા અને બીજાની સાચી માન્યતાને બે ટી ઠરાવવાને આવેશ) અને માત્સર્ય ૨ (સાચી વ્યકિત તરફની ઈર્ષ્યા, અદેખાઈ, તેને હલકા પાડવાની વૃત્તિ) આ બે દેષથી રહિત લેવાની શરત મૂકી છે. પંચાસજી અને તેમના પરિમાજમાં જ યોગ્યતા ખૂટતી હોવાનું લાગે છે.
“જ્ઞાનખાતાની રકમને પગાર લેતા અજેન પંડિતે પાસે ભણતાં સાધુ સાધવજીએ એક મિનિટને પણ બગાડ કરે તે જ્ઞાન ખાતાની રકમને દુરૂપયેગ કરવાને તેમને
Page #92
--------------------------------------------------------------------------
________________
8 વર્ષ ૮ અંક ૧-૨-૩ તા. ૨૨-૮-૯૫ :
૧૦૭.
છે દેષ લાગે છે એમ વધુમાં પંન્યાસજી ફરમાવે છે. જ્ઞાનદ્રવ્યની આટલી ચિંતા કરનારા { પંચાસજી, દેવદ્રવ્યથી ભરેલી કેસરની વાટકીનું બાકી વધેલ કેસરને કુંડીમાં ઠાલવી દેવા8 થી દેવદ્રવ્યને દુરૂપયોગ કરવાનો કેટલે દેષ લાગે છે એ પોતાની જ માન્યતાનુસાર 8 જણાવવામાં શરમ અનુભવે છે. [અમે તે શ્રાવકને સ્વદ્રવ્યથી કેસરની વાટકી ભરવાનું છે કહીએ છીએ, દેવદ્રવ્યથી નહિ એ ખ્યાલમાં રહે]
પ્રહ “જ્ઞાનખાતાની રકમમાંથી પાઠશાળાની ભણવાની ચેપડીઓ લાવી ( શકાય જ નહિ. વાલીઓ વગેરેએ જ તે વ્યવસ્થા કરવી જોઇએ જ્ઞાનખાતાA ની રકમને આ રીતને ઉપગ શ્રમણ-શ્રમણીઓ માટે જ કરવાનો હેય છે. છે છે એટલે જ પાઠશાળાનાં પંડિતોને પગાર, જ્ઞાનખાતેથી આપી શકાય નહિ, . { કે બાળકને ઇનામ આપી શકાય નહિ હા, જો આવાં જ કાર્યો માટે કેઇએ છે 5 રકમ ભેટ કરી હોય તો તે રકમનો આ કાર્યોમાં જરૂર ઉપગ કરી શકાય છે (પૃ. ૧ર૬) લેખકશ્રીની આ વાત ઉપર સવાલ ઉઠે છે કે દેવદ્રવ્યથી તેમના મતે શ્રાવકે પૂજા કરી શકે તે જ્ઞાનદ્રવ્યથી તેઓ શ્રાવકેને ધાર્મિક અભ્યાસ રે કરવાની છૂટ કેમ આપતા નથી ?
ઉ. તમારા પ્રશ્નનો ઉત્તર ઉપરના પ્રત્તિરÍ આવી જ ગયો છે, તમારે ખરે- 8 ખર તે આ રાવલ સંમેલનના સમર્થકને પૂછવું જોઈએ. તેમના મતે તે દેવદ્રવ્યથી સમ્યગ્દર્શનની શુદ્ધિ કરવા માટે જિનપૂજા થઈ શકે છે તે સમ્યજ્ઞાનની પ્રાપ્તિ માટે ? જ્ઞાનખાતાની રકમથી શ્રાવક પાઠશાળાની ચોપડી કેમ ન લાવી શકે ! આવા બેવડા ! ધોરણે તેઓ કેમ અપનાવે છે ? પાઠશાળાની ચોપડીઓ લાવવાના કાર્ય માટે કોઈએ R રકમ આપી હોય તે તેમાથી પાઠશ ળાની ચોપડીઓ લાવી શકાય, જ્ઞાન ખાતાની રકમથી છે પાઠશાળાની ચે પડીઓ ન લાવી શકાય. આવું “જ”કાર પૂર્વક લેખકશ્રી કહે છે. તે પછી જિનપૂજા કરવાની સામગ્રી લાવવા માટે કેઈએ રકમ આપી હોય તે તેમાંથી પૂજાની સામગ્રી લવાય, દેવદ્રવ્યમાંથી ન લવાય આનું માર્ગદર્શન આપતાલેખકશ્રી - છે માય છે કેમ ? આ સીધે શાસ્ત્રીય રસ્તે બતાવવાને બદલે દેવદ્રવ્યને વિવાદ ઉભો ? R કરવા પાછળ ન્યાસજીના મનમાં શું રમી રહ્યું છે તે તે તેઓશ્રી જ જાણે......! છે શાસનદેવ તેમને સદ્દબુદ્ધિ આપે !
(ક્રમશ:).
Page #93
--------------------------------------------------------------------------
________________
ભરતજી અને કુમારપાળ મહારાજાની સાધર્મિક ભકિત
પ્રભુ ભગવન મુનિઓને રાજમહેલની ગોચરી ખપે નહિં. તે મેં જે શ્રાવ- { કના ૧૨ વૃત લીધા છે તેનું સંપૂર્ણ પાલત કેવી રીતે થઈ શકે આરાધના અધૂરી રહેતે ! હું શ્રાવક કેવી રીતે થઈ શકું ?” શંકાનું નિવારણ કરતાં “કાલિકાલ સર્વજ્ઞ કહ્યું કે”! રાજન એવું શાસ્ત્ર વચન છે કે પહેલા અને છેલા તીર્થકરના સમયની મુનિઓને ! [ રાજાના ઘરનું અને ન ખપે આથી હે દેવાનુપ્રિય ! તારે શ્ર વકેની બાત્માના ઉ૯લામ સથી ભક્તિ કરવી જોઈએ. એક પૂર્વની વાત છે પ્રથમ તિર્થંકર રૂષભ દેવ પ્રભુ અષ્ટા પદ ! A ગિરિ ઉપર સમેસર્યા ત્યારે ભરત ચક્રવતીએ વિવિધ પ્રકારની ભેજ’ન સામગ્રીઓથી ? છે ભરેલા ૫૦૦ ગાડા તૈયાર કર્યા અને પ્રભુને ગેરારીએ પધારવા માટે પ્રાર્થના કરી, પણ ! { પ્રભુએ કહ્યું: “ભરત અમને તારા મહેલનું ખપે નહિ? પછી ઈદ્રને પૂછયું હવે શું ? આ કરૂં, ઈન કીધું ૫૦૦ ગાડા ભાત પાણી છે તેનાથી તમારાથી અધિક ગુવાન શ્રાવકેની ! R પૂજા-ભક્તિ કરે. ત્યાર પછી ભરત ચક્રવતીએ શ્રાવકને બેલાવીને કહ્યું આજથી તમારે ! આ સૌએ હંમેશા મારા ઘરે ભોજન કરવું. ખેતી વગેરે કંઈ કરવા નહિં મારે ઘરે આવીને ! ને કેવું કે તું જિતાયે છે. ભય વધે છે માટે હણ નહિ હણ નહિ. ભરત આ કથન છે ૫ ઉપર રેજ વિચાર કરતે હું કેનાથી જીતાયે છું છ ખંડમાં મારું એ કચક્રી શાસન છે છે ચાલે છે છતાં હું કેનાથી પરાભવ પામે છું ? આવી શુભ ભાવનાથી ભારત નિસ્પૃહ છે એવા દેવ-ગુરૂની સ્તુતી અને ભકિત કરતે સમય જતાં ભારતના રાજ રોડે શ્રાવકેની આ સંખ્યા વધતી ગઈ. રયા કંટાળ્યા રસેઇયાઓએ કહ્યું આમાં કેણ શ્રાવક નથી તેને ભેદ સ્પષ્ટ થતો નથી. પછી ભરતે તેમનું કહ્યું: “તેમને બાર વૃત પૂછી. પછી ભોજન
આપવું” એ પછી શ્રાવકેને ઓળખી કાઢવા માટે કાકીણ રન વડે શરીર પર ત્રણ ત્રણ છે લીટા કરાવ્યા અને ઘોષણા કરાવી કે આવા લીટાવાળા બાર વૃતરૂપ બાર તિલક કરનારા
અને ભરતે કહેલ ૪ વેદને જાણનાર જે હોય તે શ્રાવક ગણવામાં આવશે. નવા શ્રાવકે થતાં તેમને પણ આ વિધિ કરવામાં આવતી. ભરત ચક્રવર્તી પછી તેમના પુત્ર આદિત્યયશાએ શ્રાવકોને ઓળખવા માટે સોનાની યજ્ઞોપવિત પહેરાવી આદિત્યશાના છે પછી મહાયશા આદિ જે રાજાઓ થયા તેમણે શ્રાવકેની ઓળખ માટે રૂપાની થોઆ પવિત પહેરાવી ત્યારપછી કેટલાકે વિચિત્ર પટસુત્રની યજ્ઞ પવિત ત્યારથી યજ્ઞપવિત છે E પ્રથા શરૂ થઈ જે આજે પણ ચાલે છે.
કુમારપાળે પિતાના શાસન દરમ્યાન શ્રાવકેને કર માફ કર્યો ને સાધમીકેના છે ઉધાર માટે ૧૪ કેટી દ્રવ્યને રાજા કુમારપાળ ઘી ભાત મગ શાક વડાં વડી તીખા છે
વઘારીઆ શ્રાવકોને ભાવથી જમાડતાં હતાં જ સાધર્મિક ભક્તિ આપણે પણ ભાવથી 4 કરીએ સાધર્મિક ભકિતનું મુલ્ય થઈ શકે તેમ નથી. હજારે માણસને જમાડે એના
કરતાં એક ઉત્તમ સાધમિકની ભકિતનું પૂણ્ય વધી જાય છે. સમાન ધમી સમકિતધારી આત્મા તે જ સાધર્મિક ભાઈ સ્વામી ભાઈ છે. – રતીલાલ ડી. ગુઢકા (લંડન) |
-
-
-
Page #94
--------------------------------------------------------------------------
________________
છે અહિંસા પામે ધર્મ “જીવદયા એજ પ્રભુસેવા માનવસેવા એજ પ્રભુસેવાન છે. પરમ પૂજ્ય આચાર્ય ભગવંતે સાધુ સંતે તથા ભગવતી સતીવૃજની પ્રેરણાથી ચાલતું.
છે. શ્રી વિંછીયા સાર્વજનિક સેવા ટ્રસ્ટ - માત્રા ગેઇટ, જય ભિખ્ખું ચેક, વિંછીયા-૩૬૦ ૦૫ ૫ (સૌરાષ્ટ્ર) તા. જસદણ જી. રાજકોટ | એસ ટી.ડી. ૦૨૮૨૧/
ફેન : એ, ૭૭૦૯ રેસી. ૭૭૪૩ 5
-
-: નમ્ર અપીલ :પ. પૂ. નિરપેક્ષ, નિર્મોહી ધર્માચાર્યો વિદ્વાન મુનિ ભગવંતે, તપસ્વીની સાદવજી | મ. સા. તથ સંઘ સમાજ મંડળ તથા ધાર્મિક-સામાજીક ટ્રસ્ટના માનનિય પ્રમુખશ્રી, ૫. છે તથા ટ્રસ્ટી અને જીવદયાના પ્રચુર ભાઈ–બહેને જોગ નમ્ર વિજ્ઞપ્તિ.
શ્રી વિંછીયા સાર્વજનિક સેવા ટ્રસ્ટમાં છેલ્લા ઘણા વરસથી મુંગા અબેલ પશુ ? તે પક્ષીની સેવા થઈ રહી છે. આ સંસ્થા છેલ્લા ઘણા વરસથી જીવદયા ક્ષેત્રે ભગીરથ કાર્ય છે. | માટે ઝઝુમી રહી છે. તે બાબત તે આપશ્રીના જાણમાં જ હશે જ. કયાંય પણ જોવા ન જ મળે તે સુંદર મજાને માત્રાના દરવાજા પર (રાજાશાહી વખતન) ચબુતરે બનાવાય છે છે. જેમાં પક્ષીઓ માટે સુંદર સુવિધા બનાવવામાં આવી છે. પક્ષીઓ માટે દૈનિક ૧૦૦ કીલે જુવાર નાખવામાં આવે છે. ૫ કીલે કુતરાને રોટલાં નિરાધાર ઢોરને ઘાંસચારો કીડીઓને કોડીયારૂ પુરવામાં આવે છે. પશુ-પક્ષીઓ માટે પાણીના અવેડા ભરવામાં આવે છે. આજુબાજુના ગામડા તથા ધાર્મિક મંદિરમાં ફ્રીમાં જુવાર મેકલવામાં આવે છે. ' દરેક ધર્મના તહેવારમાં ગાયોને લીલુ ઘાસ કુતરાને લાડવા. પારેવાને ડાળીયાનું ભજન | કરાવવામાં આવે છે. કુતરીની પ્રસુતિમાં શિરે બનાવીને ખવરાવવામાં આવે છે. અને ગલુડીયાને દૂધ પીવરાવવામાં આવે છે. જરૂરિયાત મુજબ ગામડામાં પશુ-પક્ષી માટે છે પાણીના અપડા પાણીના પરબે બનાવવામાં આવે છે. પાણી માટે બાર તથા ડીપવેલની ૧ પણ સહાય અપાય છે. સંચાલક શ્રી જીવદયાના સ્થળ પર અવારનવાર મુલાકાત લે છે, અને માર્ગદર્શન આપે છે. ગામડામાં ચબુતરા ન હોય ત્યાં ચબુતરા પણ બનાવી દેવામાં 8 આવે છે. મંદિરમાં લોખંડના ચબુતરા બનાસકાંઠા સહાયક ફંડ પાલનપુર તરફથી ભેટ અપાય છે, તેમાં જાતી દેખરેખ રાખવામાં આવે છે. તે આ ખર્ચને પહોંચી વળવા ? માટે આપના દાનની જરૂર છે. તો ભાગ્યશાળીઓને નમ્ર વિનંતી પુણ્યના ભેગે મળેલી માં લયમી સદઉપગ કરો. પુર્યોદયથી પ્રાપ્ત થયેલી સંપતીને સત્કાર્યમાં વાપરવાની અમૂલ્ય તક એટલે તમારા હાથે અબોલ મુંગા જીવોને અભયદાન પશુ-પક્ષીઓના દુખ ! દર્દી જોઈ આપને કરૂણા ઉપજે તે આ મુક્તિ-કુંભમાં ઉદાર હાથે દાન મેકલવા વિનંતી.
-
રજી
Page #95
--------------------------------------------------------------------------
________________
૧૧૦ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક) શ્રી જૈન શ્રમણે પાસક રત્ના વિશેષાંક
આ સસ્થામાં દરરોજના રૂા. ૧૦૦૦ ના ખર્ચે છે. આ ખર્ચને પહેાંચી વળવા માટે દાન ધર્મ'ની પુણ્યતિ એકમાં પુણ્યતિ બેલેન્સ વધારીયે. આ ભન્ય દાનથી આપે દાન કરેલ એક પૈસા પણ રત્ન ગણાશે.
કરીલે મન વિચાર માનવી આ ખેલને કાણુ ઉગારશે નથી આપી કુદરતે જેને વાચા એ કેાની પાસે જઇને પેકારશે.’
વિન તિ
:
પુ, પૂ. મ. સાહેબ તથા સાધ્વીજી મ. સા. આપ જયાં બિરાજતા હ ત્યાં જી4 દયાના ફાળેા થાય ત્યારે અમારી સસ્થાને યાદ કરી દાન માકલવા વિનંતી કરીએ છીએ. અમારા વિસ્તારમાં છેલ્લા દસ વર્ષથી અપુરતા વરસાદને કારણે છેલ્લા દસ વર્ષથી વાડી ખેતરનાં કુવામાં પાણી નથી. આ વિસ્તાર સાવ પછાત છે. તો આપ અમારી વિન'તી ધ્યાનમાં લઈ અમને સહયોગ આપશે. તેવી અમે આશા રાખીએ છીએ. સુ'ગા જીવાની આંતરડી ઠારવામાં સહભાગી બની અનુમાદના કરશેા.
દેરાવાસી : અહી' બિરાજતા દેરાવાસી જૈન સઘના પ. પૂ. નેસીસુરી મ સા. ના સમુદાયના પ્રતિબધ કુશના પૂ. પ્રવિણાશ્રીજી મ. સા. ના શિષ્યા ભદ્રપરિણામી પૂ. જ્ઞાતયશાશ્રીજી મ. સા. તથા ઉજજવલયશાશ્રીજી મ. સા. સુખશાતામાં ખીરાજે છે. ધર્મ લાભ પાઠવ્યેા છે.
સ્થાનકવાસી : જૈન સંઘના ચાતુર્માસ અર્થે બિરાજતા પ. પૂ. લીંબડી અજરામર સ. પૂ. શ્યામગુરૂદેવના સુશિષ્યા વેલબાઇ મહાસતિજીના સુ. શિ. પૂ. વિદુષી ચંદ્રાતિબાઈ મ. સા. ના સુ. શ. પૂ. મીરાબાઈ સ્વામી તથા ક્રિષ્નાબાઈ સ્વામી પૂ. સુરભિખાઈ સ્વામી અહી" સુખશાતામાં બિરાજે છે, ધર્મ લાભ પાઠવેલ છે, આરાધના સુંદર થઇ રહી છે.
પ્રમ
ગત શુકનવ'તી ચેાજના ચબુતરાના
રૂા. ૫૧૦૦૦ ગામડામાં ચબુતરાના ખાંધકામ માટે ૩પ૦૦૦ ગામડામાં ચબુતરાના ચરૂમ માટે
31
૨૫૦૦૦ ગામડામાં પાણીના ખેર, ડીપવેલ તથા
પરબ, અવેડાના બાંધકામ માટે પેન્ટ એ ફોટા તથા આરસની તકતી.
ઓઇલ
૧૧૦૦૦ પાણીના પરબ તથા અવેડાના બાંધકામ માટે-મેઇલ પેન્ટ ફ્રેટા તથા તકતી.
99
પ્રવેશદ્વારમાં દાતાનું નામ એઇલ પેન્ટ છે, ફોટા તથા
આરસની તકતી.
""
Page #96
--------------------------------------------------------------------------
________________
,,
વર્ષી ૮ અ ૧-૨-૩: તા. ૨૨-૮-૯૫ :
,,
,,
રૂ. ૧૧૦૦૦ ધ્રુવ જીવા માટે કાયમી તીથીના-સહકુટુંબના નામની તકતી. ૫૦૦૦ મે જીવા માટે કાયમી તિથીના—એક ફુટની આરસની તકતી. ર ૧ ગાયાના ઘાંસ માટે કાયમી તિથીના-જનરલ તકતીમાં બે નામ. ૧૧૧૧ એક જીવ માટે કાયમી તિથીના-જનરલ તકતીમાં એક નામ, ફાટા તથા આરસની તકતી એફીસમાં મુકવામાં આવશે. દાન આપવા માટે સપર્ક લંડન-રતિલાલ દેવચંદભાઇ ગુઢકા ફેશન--રે. ૦૮૧-૯૦૪૯૮૫૧. જુઠાલાલ ધરમશી શાહ ફેન રે. ૦૮૧-૮૬૯૩૫૯૦, રતિલાલ પ્રેમચંદભાઇ ચ`દરીયા, કૉંચનબેન શાહ ફાન-૦૮૧૯૦૭૫૩૯૨ પ૨ેશ રતિલાલ ચુડકા ફ઼ાન ૦૮૧-૯૦૮૦૯૩, ૯૦૭૫૩૯૨, ૦૭૧/૭૨૭૩૪૭૩૪ નાઈરાખી : ૨'દુલાલ એમ. શાહ ફ઼ા. રે. ૩૩૬૪૭૯,૨૨૫૬૬૨. રામજીભાઇ પાનાચંદ શાહ કલકત્તા : ચૈતન શાહ ફાન ૭૪૭૨૦૮ મદ્રાસ : હૅરીશચ'દ ઉદ્દેશી ફ્રેન ૨, ૫૯૫૨૪૮૯ પી. પી. ૫૯૫૬૨૨૩. જીતેન્દ્ર શાહ રાજકોટ : જમીન જવેલસ ફેશન એ.: ૨૩૯૫૧:૨, ૨૩૯૪૮ હિં માશુ ચિનાય ફાન ૨. ૨૪૬૭૫ ફેશન ૨૦૫૯૩, ૯૧૯૨૫ ફેશન ૨૮૯૬૩ ૯૫૫૮૪૯, ૮૯૫૯૨૭૪
સુરેન્દ્રનગર : નિલેશ શાહ
: ૧૧૧
ભાવનગર : મનહરલાલ મકવાણા
દહી'સર : ગાધેલ બ્રધ બાબુલાલ ટી. ગોહેલ અમદાવાદ : જયેશ પી. પારેખ પી.પી.૩૨૨૯૪૧, ભરતકુમાર સી. જૈન ૪૧૪૨૩૧, ૪૪૫૦૨૨ હરેશ જયસુખલાલ શાહ આ. ૨૩૩૧૩૧૬૧, ૨૩૧૩૧૬૨, ૨૬૨૬૮૧ ૨. ૪૬૫૯૯૭ રમેશભાઇ દેસાઈ એ. ૩૬૨૦૧૭, કીરણુભાઇ દેસાઇ એ, ૫૩૫૮૨૫૨ મલાડ : દિનેશભાઈ માથુકીયા આ. ૮૮૨૧૫૪૯ ૨. ફાન પી. ૮૮૩૧૬૨૩. લલીતભાઈ ીમચંદભાઈ શાહ મહેતા રે. ૮૮૨૦૫૬૦ એરીવલી : જસ્મીન વારા
૮૪૦૬૫૪૫, રમણીકભાઇ શેઠ ૨. ૮૮૩૦૩૪૯, ચંદ્નકાંતભાઈ
શાંતાકુંઞ : રારેશ એલ. શાહુ
ઘાટકાપર : મહેશ પ્રેમચંદ શાહ
૨, ૮૦૧૭૨૫૨ પી. ૬૪૯૦૯૪૬, ૬૪૯૧૭૭૫ ૫૧૬૬૫૩૩, ૫૧૩૩૫૧૯
ક્ષમાપના : મન વચન અને કાયાના યાગથી તથા પત્ર દ્વારા લખાણુથી જાણતા અજાણતા આપના હૃદયને દુઃખ લાગ્યુ. હાય તા સૌંવત્સરી પ્રતિક્રમણ કરતા સૌ જીવાને ખમાવતા આપને પણ બે હાથ ખેડીને ખમાવુ છુ.
લી. વિંછીયા સાવજનિક સેવા ટ્રસ્ટના ટ્રસ્ટી મંડળના સેવાભાવી સાના મિચ્છામિ દુક્કડમૂ
Page #97
--------------------------------------------------------------------------
________________
5
૫ પં. શ્રી ચંદ્રશેખર વિ. લિખિત “ધાર્મિક વહીવટ વિચાર” નામનાં અશાસ્ત્રીય E આ પુસ્તકને અનેક સમુદાયના ગીતાર્થ આચાર્ય ભગવંતે વિરોધ કરી રહ્યા છે. છતાં આ 8 પુસ્તકનું સમર્થન કરનારા વર્ગ તરફથી એ અપપ્રચાર થઈ રહ્યો છે કે “માત્ર પૂ છે છે આ. શ્રી વિ. રામચંદ્રસૂરીશ્વરજી મહારાજને સમુદાય જ અને વિરોધ કરે છે, તેમને ? 9 વિરોધ કરવાની આદત પડી ગઈ છે આ પ્રચાર સત્યથી તદ વેગળ છે. વાસ્તવિકતા છે એ છે કે પૂ. આ. શ્રી ભુવનભાનુ સૂના ગણ્યાગાંઠયા અનુયાયીઓ સિવાય કેઈને આ છે | પુસ્તક સાથે કશી લેવાદેવા નથી.
સંમેલનીય ૨૧ આચાર્યોના નામે તેમણે ચલાવેલી માર્ગ પક પ્રવૃત્તિને આજ ! 8 સુધીમાં પૂ આ. કે. શ્રી વિ. રામચન્દ્રસૂ. મ. સા. પૂ. આ. શ્રી વિ શાબિતચન્દ્ર સૂ. મ. ? છે અને પૂ. આ. શ્રી વિ. અમૃતસૂ. મ. પરિવારના આ. ભ ભવંત અને છે તેમના ખુદ પૂ. આ. શ્રી ભુવનભાનુ સૂ મન પ્રશિષ્યરત્ન '. આ, શ્રી 8 વિ મિત્રાનંદસૂ. મ. નિવેદનાદિ દ્વારા વિરોધ કરી ચૂકયા છે. હવે આગળ વધીને
સકળ શ્રી સંઘ માટે પરમ શ્રધેય સંઘસ્થવિર પૂ આ. શ્રી વિ. સિદ્ધિસૂરીશ્વરજી છે (બાપજી) મહારાજના સમુદાયના પૂ. આ. શ્રી વિ. વિબુધપ્રભસૂ મહારાજ પણ પોતાના R અત્રે રજુ કરેલ નિવેવન દ્વારા “ધાર્મિક વહીવટ વિચાર” પુસ્તકને સદંતર અશાસ્ત્રીય છે 8 જાહેર કરી તેનાથી દૂર રહેવા સકળ શ્રી સંઘને ભલામણ કરે છે.
-- શ્રી ભારતના સ ઘેને અગત્યની સૂચના – આ. વિજય ભુવનભાનુસૂરિજી તથા પં. શ્રી ચંદ્રશેખરવિજયજી આદિ વર્ષો પૂર્વે શાસ્ત્રચુસ્ત હતા. ત્યારના તેમના શાસ્ત્રાનુસારી લખાણે જોતાં અને આજના તેઓ ના લખાણે જોતાં એમને મતિવિપર્યાય થયે લાગે છે. ધાર્મિક વહીવટ વિચાર પુસ્તકમાં ઘણી બાબતે વાંધા ભરી છે. સં. ૨૦૪૪ના મુનિ સંમેલનન ઠરામાં પણ ઘણા આચાર્યોનો વિરોધ હતે. સંમેલન પછી પણ ઘણા આચાર્ય એમાંથી છુટા થયા અને એમણે વિરોધ જાહેર કર્યો હતે. સં. ૧૯૦ના મેલનના ઠરાવ તેમજ ધર્મદ્રવ્ય વ્યવસ્થા પુસ્તકના આધારે જ વહીવટ કરવે જોઈએ બાકી જેમાં અશાસ્ત્રીય વાતે, પરસ્પર વિરોધાભાસી બાબતે હોય તેવા પુસ્તકને આધાર લેવાય જ નહી એટલે ભારતના સંઘે સાવધાન રહે એજ ખાસ ભલામણુ.
– લી આ. વિબુધપ્રભસૂ. હકીકતમાં પૂ. આ. મહારાજશ્રી નિકારણ ક્યારે પણ જાહેર વિરે ધમાં ઉતરતા છે. છે નથી. પરંતુ સંમેલનના ઝંડાધારીઓના અપપ્રચારથી શ્રી સંઘ ઉભાગે રાઈ ન જાય B તે માટે તેઓશ્રીએ રાજસ્થાનના ચાલુ વિહારમાં આ નિવેદન પ્રગટ કરવા અર્થે મોકલ્યું છે. તે
આ પુસ્તકને સંયોગ વશ જાહેરમાં લેખીત વિરોધ નહિ કરનારા અન્ય આચાર્ય કે # મહારાજાઓએ પણ આ પુસ્તક સામે પોતાની નારાજ વ્યક્ત કરી છે એવું તે સાથે તે રૂબરૂ મળતાં જાણી શકાયું છે,
Page #98
--------------------------------------------------------------------------
________________
3 અહિંસા પરધમ જીવદયા એજ પ્રભુસેવા માનવસેવા એજ પ્રભુસેવા છે વા, ખારચીયા સાર્વજનિક ચબુતરો ન
મુ. ખારચીયા-૩૬૦૦૫૫, વાયા વિંછીયા. તા. જસદણ જી. રાજકેટ-ગુજરાત (ઈન્ડીયા)
1 નમ્ર અપીલ : પરમ પૂજ્ય આચાર્ય ભગવંતે સાધુ સંતે તથા ભગવતી સતીવૃંદ તથા ધાર્મિક છે સંસ્થાના પ્રમુખશ્રી તથા ટ્રસ્ટીઓ તથા સકલ સંઘના ભાઈઓ તથા બહેને.
આપને જણાવતા અમને આનંદ થાય છે કે અમે એ અબેલ પંખીઓ માટે છે 8 અમારા ગામમાં ગામ સમસ્ત ચબુતર બનાવવાનું આયોજન કરેલ છે. વિંછીયા તથા
આજુબાજુના ગામડાનાં પચીસ જેટલા ચબુતરા છે, અમે છેલ્લા ઘણાં વર્ષોથી જમીન ઉપર પંખીઓ માટે ચણ નાખીએ છીએ. પરંતુ હિંસક પ્રાણીઓ અવારનવાર પંખી. છે એને મારી નાખે છે. જેથી અમારી ઘણુ સમયની ભાવના ચબુતરે બનાવવાની હતી ! છે તે સ્વપ્ન આજે સાકાર થાય છે. આ ચબુતરે બાંધવાને ખર્ચ રૂા. ૭૫૦૦૦ જેટલો છે જ થાય છે (રૂમ રહિત) અમારા ગામની વસ્તી આશરે ૫૦૦ જેટલી છે. નાનું ગામ = હેવા છતાં પણ જીવદયાના કાર્યોમાં એક સંપથી અને સૌના સહકારથી પંખીઓને છે છે નિયમિત ચણ નખાય છે. આ ગામની આજુબાજુમાં કયારેય પણ જીવહિંસા થતી નથી.
લગ્ન પ્રસંગે તેમજ દરેક પ્રસંગોમાં અહી ચણ માટે ૨કમ આપે છે, અમારા ગામ૪ માંથી ચબુતરાન બાંધકામ માટે ફાળે કરતા રૂ. ૨૫૦૦૦૧- જે ફાળે થયેલ છે. છે સાધારણ સ્થિતિના લોકો હોવા છતાં કુલ નહીં તે ફુલની પાંખડી રૂપે દરેક લેકેએ સાથ સહકાર આપેલ છે. તે આ૫ દાતાશ્રીને નમ્ર વિનંતી કરવામાં આવે છે કે આપ જીવદયાના કાર્યમાં મદદ આપી આ કાર્યને વેગવંતુ બનાવવા દાન આપવા કૃપા કરશે. બાંધકામ માટે તથા પંખીઓને ચણ માટે ફુલ નહીં તે ફુલની પાંખડી રૂપે રકમ છે મોકલી આપશે તેવી અમને શ્રદ્ધા છે. સગા – સબંધી મીત્રને દાન આપવા માટે 8. ૨ અનુમોદના કરશે સાધુ સંતે એ પણ કહ્યું છે કે કરવું કરાવવું તથા અનુમોદના કરવી છે છે તે મહાન પુણ્ય છે તે આ પુણ્યવંતિ બેંકમાં પુણ્યનું ખાતુ ખોલાવીને ચડતા વ્યાજે છે છે અનામત મુકવા જેવું છે. ચેક ડ્રાફટ કે રકમ શ્રી ખારચીયા સાર્વજનિક ચબુતરાના છે નામે મોકલવા વિનંતી. ચબુતરાના બાંધકામનું કામ ચાલુ છે'
“જબ તુમ આયા જગતમે જગ હસતા થા તુમ રેતા થા અબ ઐસી કરની કર ચલે તુમ હસે જગ રયે”
Page #99
--------------------------------------------------------------------------
________________
૫ ૧૧૪
: શ્રી જન શાસન (અઠવાડિક) શ્રી જૈન શ્રમણે પાસક ૨ને વિષાંક
શ્રી વિછીયા સાર્વજનિક સેવા ટ્રસ્ટ જ્યાં જ્યાં ગામડામાં ચબુતરો ન હોય ત્યાં 5 ચબુતર બનાવવાનું આયેાજન કરેલ છે. આપને એક પૈસે પણ રત્ન ગણાશે છે વિછીયામાં તથા આજુબાજુના ગામડામાં સુંદર રીતે સંચાલન થાય છે સંચાલકશ્રી ! 4 ચબુતરાની અવારનવાર મુલાકાત લે છે જ્યાં જ્યાં ચબુતરામાં ચણની જરૂર હોય ત્યાં ; છે વિંછીયા સાર્વજનિક સેવા ટ્રસ્ટ ચણ મોકલે છે. વિછીયા તથા વિંછી પાની આજુબાજુના { ગામડામાં ચબુતરો બનાવી અને પંખીઓને ચણ નાખવા માટે શુભ શરૂઆત પ. પૂ. આ સંત શીરોમણી પ. પૂ જિનેન્દ્રવિજયજી મ. સાહેબે પ્રેરણા કરી છે મ. સા. ની પ્રેરણાથી પચીસ ચબુતરા બનાવાયા છે. પુષ્કળ પ્રમાણમાં પંખીઓ ચણવા માટે આવે છે. તે બદલે વિંછીયાની દરેક સંસ્થા પ. પૂ મહારાજ સાહેબનો ખુબ ખુબ આભાર માને છે. છે. તો આપ પણ મુંગા અબોલ જીવો માટે દાન મોકલી દાન ધર્મની બેંકમાં પુણ્યનું ૧ બેલેન્સ વધારીને ખાતું ખેલાવશે. આપના ગામમાં બિરાજતા સાધુ પદવીજી મ. સા. છે સુખસાતામાં હશે. અમારા વતી ૧૦૦૮ વંદન કહેશે.
શ્રી ખારચીયા સાર્વજનિક ચબુતરાનુ ખાતુ ડીસ્ટીક કે. ઓપરેટીવ બેન્ક વિંછીયા શાખામાં છે. શ્રી અનંતરાયભાઈ મુળચંદભાઈ શાહ તથા ખજાનચી ભરતભાઈ વી. જકડીયા તથા ટ્રસ્ટીશ્રી અરવીંદભાઈ નારણભાઈ રાઠોડ તથા સરપં શ્રી વલ્લુભાઈ રામભાઈ ખાચર સંચાલન કરશે.
આપના દરેક પ્રસંગમાં મુંગા અબોલ જીવોને યાદ કરી દાન મોકલવા વિનંતી
તવારીખના પાના બેલે છે કે કોઈનો પેસે, કેઈન વૈભવ બીજી નહી . 1 ત્રીજી પેઢીએ વેલેજ ટકે છે. કરડેની લક્ષમી પણ એક દિવસ મુકીને છે ચાલ્યા જવાનું છે. મારૂ, મારાને માયાવી મેહ છેટે છે. સરકાર્યો જ માનવીની ૫ મહત્તા છે. સાચી મુડી છે ધનને સદઉપયોગ જ માનવીને વિરલતા અ છે. અમરતા છે આપે છે બાકીનું બધુ પાણીના રેલાની જેમ ચાલ્યું જવાનું છે. મુંગા જીની
આંતરડી ઠારવાને આ અણમોલ અવસર આવી ચુક્યા છે જે જો એળે ન જાય.
22
લી. ખારચીયા સાવજનિક ચબુતરો
ગામ સમસ્ત પરિવારના વંદન
Page #100
--------------------------------------------------------------------------
________________
-
-સમાગ પ્રકાશન દ્વારા પ્રકાશિતપૂ. આચાર્ય વિજયરામચંદ્રસુરિ સ્મૃતિ ગ્રંથમાળાનાં ચેથા વર્ષના * બાવીશ પુસ્તકની ટુંકી સમાલોચના *
છે (૧) સાધ્ય અને સાધન- સાધ્ય અચૂક હોય પણ જે સાધન યેગ્ય ન મળે છે છે તે માણસ ઈષ્ટ સાથને મેળવી શકતો નથી. ધમ પુરૂષાર્થ રૂપ સાધન મુકિત માટે છે
જવામાં આવે તે જ સાધનનો સાચે ઉપયોગ કર્યો કહેવાય. આ માટે જોઈતી વિવેક ? દષ્ટિને ખીલવવા આ સાધ્ય અને સાધનના ભેદને જાણવું આવશ્યક છે.
- (૨) ધર્મમાં ભાવની અનિવાર્યતા–ધમ ચાર પ્રકારનું –દાન, શીલ, તપ અને 8 જ ભાવ. આમાં મુખ્યતા ભાવ ધમની. તે વિનાનું દાન મૂકિત આપવા સમર્થ ન બને, તે છે. 5 વગરનું શીલ વિફળ નિવડે છે અને તે વિનાને તપ ભવની પરંપરાને વધારનારો બને છે
છે આવા શાસ્ત્રવચનના આધારે અપાયેલ એક મનનીય પ્રવચન. , (૩) શ્રધ્ધાદીપ-ધર્મ કરનારે પણ શ્રદ્ધા વગરનો હોય એમ બની શકે છે. તે શ્રદ્ધાવિનાની ગ તેટલી પણ ઉંચી ધમકરણ આત્માને અંતિમ લય મોક્ષ સુધી છે ન પહોંચાડી શકતા નથી. દુનિયામાં સર્વત્ર શ્રધા રાખનારને એક ધર્મમાં જ શ્રદ્ધા કરવાનું છે. મન થતું નથી તેની તે ખામી બતાવી તેને સુધારવાને ઉપાય કરી શ્રધ્ધાને દઢ કરવા ! અવશ્ય વાંચવા -વિચારવા યોગ્ય પ્રવચન.
. (૪) ધાર્મિક શિક્ષણ અને પાઠશાળા-શિક્ષણ અનિવાર્ય છે પણ કયુ છે 4 શિક્ષણ? સ્વાર્થ ભણું દેરનારૂં શિક્ષણ શિક્ષણ જ નથી. આત્માને આમા-પુણ્ય-પાપ– ૧ પરલેક-એક્ષ-રે પકાર આદિ અનેક ગુણનું શિક્ષણ આપતું શિક્ષણ જ શિક્ષણ છે. $ પૂર્વે ઘર પાઠશાળા ને મા-બાપ શિક્ષક હતાં. હવે પરિસ્થિતિ પલટાણી છે. તેમાં પાઠ- ૧ શાળા, સમ્યગ્ન પ્રતિ માટે અનિવાર્ય બની ગઈ છે તે અંગેનું વિશદ વિવરણ કરતું પુસ્તક
(૫) સાધર્મિક વાત્સલ્ય- જેને મન ધ વચ્ચે હોય તેને જ મન સાધમિક વસે. જે સાધક ભકિત બહુમાન પૂર્વક કરવાનું મન ન થતું હોય તો સમજો કે ધર્મ હૈ યે વસ્ય જ નથી. અપાર વાત્સલ્ય અને વિવેક સાથે સાધર્મિકની દ્રવ્યભકિત છે કરી તેની ભાવલકિત પણ કરવાની છે. જેથી તેને આલેક-પરલોક ઉજળે બને અને ૪ મુકિતના ઉદ્યાન માં તેને-આપણે સદાને સંબંધ બને. оооо
оооооо
Page #101
--------------------------------------------------------------------------
________________
૧૧૬ : ૐ શ્રી જૈન શાસન (અઠવાડિક) : શ્રી જૈન શ્રમણેાપસક રત્ના વિશેષાંક
(૬) જૈનત્વની સફળતાના પાયા-જન્મથી જૈન હોવુ' કમ`ધીન છે. જ્યારે જૈનત્વથી જૈન હાવુ' તે જિનની આજ્ઞા અનુસરવાથી પ્રગટે છે. જૈનવ દ્વારા જિનની પ્રાપ્તિ માટે તેની સમ્યગ એળખ અને તે પ્રકારનુ' આચરણ કરવા પ્રેણા આપતું પુસ્તક,
(૭) સાધુ ધમ અને ગૃહસ્થ ધર્મો :- અરિહતાએ છે પ્રકારને ધમ મતાન્યેાસ ધુ ધમ–ગૃહસ્થ ધ સાધુપણાની તીવ્ર કામના પણ કાગે પામી ન શકે તેને માટે જ ગૃહસ્થ ધર્યું. એમાંય ગૃહસ્થપણુ' એ ગૃહસ્થ ધર્મ નથી. ગૃહસ્થપણામાં રહીને સજ્ઞની આજ્ઞા પ્રમાણે સાધુ ધમ મેળવવા પુરૂષાર્થ કરવા તે ગૃહસ્થ ધર્મો છે. આ બધી વાતાને જાણવા વાંચવુ... જ રહ્યુ. આ પ્રવચન.
(૮) શ્રમણ જીવનની શ્રેšતા :- જેમાં વિશ્વશાંતિના મૂળ ધરબાયેલાં છે. જેની પરિપૂર્ણ સાધના અનાદિનાં કર્મનાં બંધના તાડી આત્માને પરમાત્મા બનાવે, એવુ' જીવન એટલે શ્રમણુજીવન. એક પણ પાપ કર્યા વિના જીવી શકાય એવું જીવન. એને સમજવા-વાચવું પડે આ પુસ્તક.
(૯) જૈન દીક્ષા માટે સ્વજનાની સંમતિ આવશ્યક ખરી = જૈન દીક્ષા એ જ કલ્યાણુના સાચા માર્ગ છે એમ હુંયાથી માનનારા સ્વજના રે.તે હુંયે પણ સ'મતિ આપે છે જ, જયારે મેાહાધીન કેટલાક સ્વજના સંમતિ ન આપે તે શું દીક્ષા ન લેવાય-ન અપાય? આ વિષયના શાસ્ત્રીય અવતરણા સાથે બેધ આપતુ પુસ્તક,
(૧૦) જૈન દીક્ષા અંગે પત્રકારાનું વલણ :- પત્રકારાત્યનિષ્ઠા અને વિવેક જાળવે તે ઘણાનુ` કલ્યાણ કરનારા ય ખની શકે પણ જો એ સત્યનિષ્ઠા અને વિવેક ગુમાવે તે ઘણાનેા સત્યનાથેય કરે. આવી જ એક બાબતમાં કેટલાકે પત્રકારો જ્યારે વિવેક ચૂકયા ત્યારે તેમને સત્યની રાહ ચીંધનાર તે વખતના પૂ. સુ. શ્રી રાવિજયજી મ.નું આ પ્રવચન આજે પણ એટલુક જ પ્રેરક છે.
(૧૧) જગતનું જવાહીર જૈનાચાય :- ઉન્માગ નુ' ઉન્મૂલન અને સન્માગ નુ‘ સસ્થાપન-સ રક્ષણ એમના જીવન મંત્ર હાય છે. ભીમ-કાંત શુષ્ણે વરેલા એક આંખે પ્રિતિને એક આંખે ભીતિ કરુણા વરસાવનાર અવસરે અ°ગાર પણ વરસાવે શાસન અને જગતના હિત ક,જે સ્તા! આવા જગતના જવાહીર જૈન ચાયના વિરલ અપ્રગટ ગુણેને પ્રગટ કરતું પુસ્તક.
(૧૨) મુકિતનુ· ધ્યેય સાચું શ્રેય :- ધ્યેય વિનાની કે વિપરીત ધ્યેયવાળી પ્રવૃત્તિએ પછી તે સાંસારિક હોય કે ધાર્મિક, સરવાળે તે ગતિ કે અવગતિ જ કરાવે
Page #102
--------------------------------------------------------------------------
________________
4
વર્ષ ૮ અંક ૧-૨-૩ તા. ૨૨-૮-૯૫ :
! ૧૫૭
જ છે. પ્રગતિ નહી. જેણે પ્રગતિ કરવી હોય તેણે તે મુકિતનું ધ્યેય નકકી કરવું જ જોઈએ છે આ બાબત ઉપર વિસ્તૃત સ્પષ્ટિકરણ આપતું પ્રવચન આમાં સંગ્રહિત કરાયું છે. - છે (૧૩) રત્નત્રયી રૂપતીર્થ - તીર્થ એટલે શું ? તીર્થયાત્રા શા માટે? રત્નત્રયી { તીર્થરૂપ કે? સંધ તીર્થ કેમ? તીર્થને આરાધક કણ ને કે હય? આદિ બાબછે તેને સમજાવી, તારે તે તીર્થ ને દશન જ્ઞાન ચારિત્ર રૂપ રત્નત્રયી એ જ સાચું તીર્થ 8 છે. એ વાતને જચાવી દેનાર પ્રવચન વાંચવા આ પુસ્તક વાંચવું પડે
(૧) સૌને ગમતા સુખનું મૂળ - મૂળની ઉપેક્ષા કરી સુખ પાછળ દોડ- 8 8 નારના હાથ ખાલી જ રહે છે. સુખની ઉપેક્ષા કરીને પણ મળની પાછળ દેડનારના
હાથ જરૂર ભરાઈ જાય છે. સુખ કરતાંય વધારે મહત્વ મળનું છે. તે વાત આપવ છે | ચનમાં સુંદર ખૂબી સાથે વર્ણવી છે.
(૧૫) સાચો શિષ્ય અગર્ષિ - સાચે શિષ્ય પિતાનું હિત તે સાથે જે છે, જે સાથે સાથે અવસરે પિતાના ગુરૂનું પણ ડિત સાધે છે જ્યારે કુશિષ્ય થવપરનું હિત છે ન જ કરે છે. સુશિષ્ય અને કુશિષ્યના ગુણ-અવગુણેને એક દષ્ટાંત દ્વારા સુદ્ધતમ રીતે ? સમજવા અને સુશિષ્ય બનવા વાંચે આ પુસ્તક. " (૧૬) વેતાંબર અને દિગંબર વચ્ચેનો તફાવત - દિગંબર મત કયારે છે ને કયા સંયોગમાં પ્રગટ થયે. મૂળ પ્રવાહથી એ કયાં કયાં કેટલા કેટલા અંશે કઈ કઈ { રીતે જુદો પડે છે તે અંગે દિગંબર ભાઈઓની વિનંતિથી તેમની બહુસંખ્ય હાજરીમાં છે અપાયેલું એક નિભીંક સ્પષ્ટ સમજુતી આપતું પ્રવચન.
(૧૭) પ્રભુપૂજા સ્વદ્રવ્યથી કે દેવદ્રવ્યથી - વર્ષો સુધી પ્રભુપૂજા તે છે | સ્વદ્રવ્યથી જ કરવી, પરદ્રવ્ય કે દેવદ્રવ્યથી નહિ! એનું જોરશોરથી પ્રતિપાદન કરનાર 8 ' વર્ગ જ જાણે કયા કારણથી હમણાં હમણા જુદા રાહે ફંટાણે છે ત્યારે સ્વનામધન્ય છે 1 સવ. આ. શ્રી વિજય પ્રેમસૂરિ મહારાજની નિશ્રામાં આજથી ૪૫ વર્ષો પૂર્વે અપાયેલ આ 8 ઇ ટંકશાળી પ્રાચન સુગ્યને સાચી દિશા પમાડશે. એમાં શંકા નથી.
(૧૮) તારનાર પણ તારે કેને? તારક તીર્થકરોને વેગ મળવા છતાં ? તે અનંતા ફૂખ્યા કેમ? શું આરાધના અધુરી હતી? અવિધિવાળી હતી કે વિપરીત ! { આશયવાળી હતી? તરવામાં ખૂટતી કડી મેળવવા માટે આ પ્રવચન વાંચવું પડે તેમ છે. 8 ' (૧૯ સાદ અંતરને નાદ મુકિતને - મેહાધીન આત્માના છે હવે સંસારને નાક હેય જ્યારે મહાવિજેતાને હવે મુકિતને ! વીતરાગ |
Page #103
--------------------------------------------------------------------------
________________
૧૧૮ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક) શ્રી જૈન શ્રમણોપાસક રને વિશેષાંક
૧ શાસનમાં “મુકિતનાદ' ની જ કિંમત અંકાય છે. સંસાર નાદ સંસારમાં રઝળાવે છે, આ છે મુકિતનાદ મુકિતમાં પહોંચાડે છે. બને નાદનું સ્વરૂપ સમજયા બાદ આ પકયા નાર 8 છે અપનાવવું જોઈએ તેનું માર્ગદર્શન આ વ્યાખ્યાનમાં કર્યું છે.
(ર) ચિંતા અને આત્મચિંતા :- ચિંતા એ હળી છે, બાળે છે. જયારે છે આત્મચિંતા એ દિવાળી છે, ઉજાળે છે. ચિતા સાધનાને અટકાવે છે. આત્મવિતા આધા. નાને વધારે છે. ધર્મ સાધના માટે આત્મચિંતા અનિવાર્ય છે જયારે ચિંતા તે સંસ.૨ { કાર્યમાં પણ અવરોધ રૂપ છે આદિ આદિ બાબતને સ્પર્શતું પુસ્તક.
(૨૧) ધર્મરક્ષા - ધર્મરક્ષા વિના ધર્મ કે નહિ. માટે ધર્મ જ જેનું સવ-૪ વ હોય તેવા ધર્માત્મા સ્વશકિતથી ધર્મ રક્ષા કર્યા વિના રહે જ નહિ. ધરક્ષા કેણે છે કરવી, કઈ રીતે કરવી, તેમાં જોઈને વિવેક, તેમાં જોઈતા પ્રશસ્ત કપાયે–તેને છે છે ઉપગ–આદિ દરેક બાબતનું દરેક ધર્માત્માના જીવનમાં અત્યંત ઉપયોગી થાય તેવું છે 8 વિવરણ આ પુસ્તક દ્વારા કરાયું છે.
(રર) ધમપ્રાપ્તિ કેને અને કયારે ? :- ધર્મ તે સારી ચી જ છે, એમ છે. કહી ગમે ત્યારે ગમે તેને આપી શકાય એવી વાતો પ્રચાર આજે પંડિત ગણાતાઓ છે છે પણ જ્યારે કરી રહ્યા છે, ત્યારે શાસ્ત્રાધારે ધર્મ પામવા માટે કેવી લાયકાત જોઈએ ? છે આ લાયકાત જીવનમાં કયારે પ્રગટે ? આ લાયકાતને પ્રગટાવવા શું કરવું જરૂરી છે ? છે ધર્મોપદેશકનું કય આદિ બાબતે ઉડાણથી આ પ્રવચનમાં રજૂ કરાઈ છે.
દેવડા (વીસનગર) અત્રે પ. પૂ. તપસ્વી સમ્રાટ આ. દેવશ્રી રાજતિલસૂ મ. ઈ. 8 સા. તથા ૫ પૂ. ગચ્છાધિપતિ આ. દેવ શ્રી મહોદયશ્ન. મ. સા. તથા પ્રવચન પ્રભાવક છે પૂ આ. દેવ શ્રી હેમભૂષણસૂ. મ. સા.ની શુભ નિશ્રામાં ૧૨૫, વર્ષ પ્રાચીન શ્રી મહા& વીર સ્વામી ભગવાનના જિનાલયને જીર્ણોદ્ધાર થતા તેની પૂન:પ્રતિષ્ઠા મહોત્સવ વૈશાખ 8 વદ ૧૪ થી પાંચ દિવસ ખૂબ ભવ્ય રીતે ઉજવાયેલ. જેઠ સુદ ૧ ના પૂ. આ. ભ. ને છે છે નગર પ્રવેશ થયેલ. જલયાત્રાને વરઘેડે નીકળેલ, બપોરે સિદ્ધચક પૂજન ભણાવાયેલ જેઠ 8 સુદ ૨ ના સવારના શુભ મૂહુર્ત પ્રતિષ્ઠા થયેલ. બપોરના વિજય મુહુર્ત શાંતિસ્નાત્ર છે ઠાઠથી ભાણવાયેલ. જીવદયાની ટીપ ખૂબ સુંદર થવા પામી હતી. પાંચ દિવસ સંઘ છે જમણુ થયેલ. વિધિવિધાન જામનગરવાળા શ્રી નવીનચંદ્ર બાબુલાલ શાહની મંડળીએ છે સુંદર રીતે કરાવેલ. સંગીતમાં અમદાવાદના રૂપેશકુમારની મંડળીએ સારી જમાવટ કરી છે
Page #104
--------------------------------------------------------------------------
________________
EEG ELLE
Emaimaa mod Amologો.
ર
મુંબઈ-મલાડ રન પુરી માં પૂ આ શ્રી વિખ્ય રામચંદ્ર મ. ની ચેથી પુણ્યતિથિ છે છે નિમિતે ત્રણ દિવસને ઉત્સવ પૂ આ શ્રી જિનેન્દ્ર સૂ. મ. ની નિશ્રામાં ઉજવાય. વદ ૧૩ ૧ પંચકલ્યાણક પૂજા ભણાવાઈ. વદ ૧૪ સવારે પૂશ્રીની પ્રતિકૃતિને વરઘેડ તથા બપોરે છે પૂજા શાહ લાધા પુંજા નાગડા લાખાબાવળ (મિતલવાળા જામનગર) તરફથી તથા છે ભવ્ય આંગી રંભાબેન લાલજી હેમરાજ લંડનવાળા લાભ લીધું હતું. વરઘોડે ઉતર્યા છે બાદ કુમાર માઈએ સ્તુતિ ગવડાવી બાદ વિજય ભજનવાળા હસુભાઈ, દેવચંદનગરવાળા છે બાબુભાઈ લાગીલ લ, હમીરમલજી, પં. રમણિકભાઈ ભાભરવાળા, પં. અમૃતલાલ ભારમલ હરિયાએ પણાનુવાદ કર્યા. પૂ.મુ.શ્રી દિવ્યાનંદ વિ. મ.એ પૂશ્રીની ખુમારી વણવી. પૂ. 4 જિનેન્દ્ર સ્ર મ. એ પૂ આ દેવશ્રીની સાર્વત્રિક પ્રતિભા અને શિરોમણિ પણું વર્ણવ્યા ? ગુરૂપૂજનનું ઘી બે લી શેઠ પ્રાણલાલ છગનલાલે કર્યું હતું. ઘણા દેરાસરમાં આંગી તથા છે અનુક પાદન થયેલ.
૦)) ના શ્રી ૧૦૮ પાર્શ્વનાથ પુજન હતું લાડુ–સેવની પ્રભાવના થઈ. વદ ૦)) { સવારે ૭ થી ૮ વિધિમાં પં. રમણિકભાઈ સંગીતકાર હસમુખભાઈ ધામી તથા દિલિપભાઈ શર્મા આવેલ. જિનેન્દ્ર રોડ ઉપર પૂ.શ્રીનું મંગળ ગુણાનુવાદ તથા લાડુની પ્રભાવના ૬ થઈ વીરેન્દ્રભાઈએ પણ સુંદર ગુણાનુવાદ કર્યું.
સુદ ૧ ને સવારે ગાવી તા ધનજી વાડીમાં સસ્વાગત પધરામણી ગુણાનુવાદ તથા છે. છે. સંઘપૂજન થયું. પં. એ પણ સારી રીતે ગુણાનુવાદ કરેલ. ગુરૂપૂજનને લાભ બોલી ? બોલી શ્રી પ્રવીણચંદ્ર ગંભીરદાસ શેઠે લીધે.
જ્ઞાન મંદિરમાં ધર્મ જાગૃતિ દાદઃ મુંબઈ-લબ્ધિસૂરિ જ્ઞાન મંદિરમાં પૂ. આ. શ્રી પુણ્યાનંદસૂરિ મ. ના છે આશિષથી 1, વિશ્વ વિક્રમી તપસ્વી આ. શ્રી વરિષેણસૂરિજી મ. ઠાણું ૫ બંધુ પંચક, 8 તથા સાધવી પદ્યરેખાશ્રીજી મ. ઠાણું ૩ ચાતુર્માસાથે પધારતા ૮-૭-૫ના સવારે ભવ્ય સામે વિકટેરીયામાં ગુરૂદેવને ફેટે કળશ દવજ બેડું ગલી સાથે થયેલા છે
પ. પ્રવર્તક હરિશભદ્રવિજય મ. સાયામાં પધારેલ સમુહ આયંબિલ ૨૨૦ થયેલ. છે. પ્રત્યેકને ૨૭ રૂા. પ્રભાવના પ્રવચને બદ સંઘપૂજન ૧૭ રૂ. થી થયેલ. બાલીકાઓએ
સ્વાગત ગીત રજુ કરેલ. પૂજા-આંગી ભાવના થયેલ. ૨૧ પાર્શ્વનાથ ઉવસગ્ગહર આરા ધના ૧૧૦ આરાધકોએ કરેલ. તપસ્વી બહુમાન એકાસણુ આયંબિલે સમુહ થયેલ.
Page #105
--------------------------------------------------------------------------
________________
૧૨૦ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક) શ્રી જેન શ્રમણોપાસક રને વિશેષક
છે શ્રાવણ સુદ ૩ થી ૫ ગુરૂદેવ લબ્ધિસૂરિજી મ. ની ૩૪ મી પુણ્યતિથિ પૂ.આ. શ્રી જયંત 8 સૂરિજી મ. ની ૧૮ મી સ્વર્ગતિથિ નિમિતે ઉવસગ્ગહર પૂજન સહ અઠ્ઠાઈ ઉત્સવ પ્રારંભ ! ઇ થયેલ. ગુણાનુવાદ સભા થયેલ. રાજ ધર્મબિન્દુ મલયા સુંદરી પર પ્રવચને ચા લુ છે છે ( સંઘપૂજન થાય છે. છે માટુંગા બી.બી. ભારતનગર, બંને સ્થળે પૂજ્ય ચૌમાસી કરાવવા પધારેલ છે
પર્યુષણરાધના માટે પધારશે સંઘમાં આરાધના સુંદર રીતે ચાલી રહેલ છે. ૨. ભેટ મળશે - “પુણ્યાનંદ ભક્તિ પૂ. આ. શ્રી વારિણસરિજી મ. ની ૯૬ મી ? { ઠામ ચોવિહારી એકદન્તી ઓળી નિમિતે દેવરાજ પ્રેમરાજ સેના ટ્રસ્ટ હિંગેલી તરફથી છે છે ૧ રૂ.ને સ્ટેપ મેકલનારને ભેટ મળશે. ' પતા રાજેશ એન. શાહ ભુવન તિલક કૃપા મંદિર, કાપડ બજાર,
છાણ-૩૯૧૭૪૦ ગુજ. ડી. વડોદરા
છીણ361° લબ્ધિ પ્રેરણુ-શકિત, સિદ્ધિ ને બુદ્ધિના જીવનમાં સુખની સામગ્રીની આવશ્યકતા છે છે છે. સમાધિ-શુદ્ધિ ને ભક્તિમાં પુણ્યવંતા જ્ઞાનની જરૂરીયાત છે, લાખોની દિવાળી ફટા૧ કડાથી નહિ પણ કર્મ ફેડિને કરે. અનાથ દિન ને દયાભાવથી કંઈક આપને સુખની છે છે દિવાળી પ્રગટાવે. ઉજળા કપડા કરવા કરતા ઉજજવલ કાળજા કરે, દિલ ઉજજવળ
બનાવે દેહ તે ચામડું છે ચમાર ને પ્યારું લાગે. વાઈટ વાળ આવતા. અગાઉ વાઈટ છે કામ કરવા લાગે. માનવ સરોવરે પાપના કાદવથી કદરૂપા ન બનતા શીતલ જલે પુણ્ય સંયમ ને અતર નિમલ બનાવે.
પુણાનંદ-છાણી. રાજકેટ-વર્ધમાનનગરે પ. પૂ. સુવિશાલ ગચ્છાધિપતિ પૂ. પાલ અ. ભ. શ્રીમદ્ ( વિજય રામચંદ્રસૂરીશ્વરજી મ. સા. ની ચતુર્થ સ્વર્ગવાસતિથિ નિમિતે પરમ તપસ્વી પૂ. 8 8 મુનિરાજ શ્રી લાભવિજયજી મ. સા. તથા પૂ. મુ. શ્રી હિતદર્શનવિજયજી મ.સા.ની શુભ છે છે નીશ્રામાં શ્રી સંઘ તરફથી અષાડ વદી ૧૨ થી ત્રણ દિવસને જિનેન્દ્ર ભકિત મહત્સવ છે A ભવ્ય રીતે ઉજવાયેલ. અષાઢ વદ ૧૪ ના સવારે વ્યાખ્યાનમાં પૂ.શ્રીના ગુણાનુવાદ થયેલ છે છે બાદ જુદા જુદા ભાવિકો તરફથી ૧૦ રૂ. નું સંઘપૂજન થયેલ. સંઘ તરફથી પૈડાની છે પ્રભાવના થયેલ. બપોરે વિજય મુહુર્ત શાંતિસ્નાત્ર ઠઠથી ભણવાયેલ બાદ શ્રીફળની છે
પ્રભાવના થયેલ, જીવદયાની ટીપ સુંદર થઈ હતી. વિધિવિધાન જામનગરવાળા શ્રી છે છે નવીનચંદ્ર બાબુલાલ શાહની મંડળીએ સુંદર રીતે કરાવેલ. સંગીતમાં અત્રેના શ્રી 8
જિનેન્દ્ર ભકિત મંડળે સારી જમાવટ કરી હતી.
- જીરાજ
Page #106
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૮ અંક ૧-૨-૩ તા. ૨૨-૮-૫ :
: ૧૨૧ ૫
અમદાવાદ-નારણપુરા-અત્રે પૂ. મુનિરાજ ચરણપ્રભ વિ. મ. સા. તથા પૂ. કલા- 5 ને પુર્ણ સૂ. મ. ના આજ્ઞાવતી પૂ. સા. શ્રી નિત્યધર્માશ્રીજી મ. ઠાણાને ચાતુર્માસ પ્રવેશ 8 આષાઢ સુદ ૨ ને થયો છે.
- હઠીભાઇની વાડી-અત્રે પૂ. પં. શ્રી કુંદકુંદવિજયજી મ. ઉપદેશથી બાળકની * ભવ્ય સત્ય પરિપાટી નીકળેલ શાહપુર વિસ્તારના ૭ દેરાસરમાં દર્શન તથા જુદા જુદા ૧ કપ શ્રયમાં ગુરૂવંદન પ્રવચનને લાભ લીધેલ પૂ. આ. શ્રેયાંસચંદ્ર સૂ મ, પૂ. પં. શ્રી ? કંદકંદ વિ. મ, પૂ. પં. શ્રી પુંડરીક વિ. મ, પૂ. પં. શ્રી રત્નપ્રભ વિ. મ. એ પ્રેરક પ્રવચને કરેલ. ઈનામ આદિ ભાઈર નિવાસી દિનેશચંદ્ર મગનલાલ દોશી, જીતુભાઈ છે સંઘવી, હરેશભાઈ વડુવાળા તરફથી થયેલ સંચાલન શ્રી નરેન્દ્રભાઈ કામદારે કર્યું હતું. ૧
બઠીદા (જી. ડુંગરપુર) અત્રે , મુ. શ્રી જંબુવિજયજી મ. ના શિખ્ય મુનિરાજ રે શ્રી નેમિચંદ્રવિજયજી મ.ને ચાતુર્માસ છે. - ઔરંગાબાદ-પૂ. આ. શ્રી વિજય પ્રભાકર સમ. ઠાણા ૫ ને ચાતુર્માસ પ્રવેશ અષાડ સુદ ૧ સવારે ૮ વાગ્યે ઠાઠથી થયો આચાર્યદેવનું પ્રથમ ચાતુર્માસ છે સામુદાયિક આંબેલ ૧૦૮ પાર્શ્વનાથ પૂજન થયા સુદ ૨ ના ૫. મુ. શ્રી પ્રભુરક્ષિતવિજયજી મ.ની વડી દીક્ષા ઉત્સાહથી થઈ. પૂ. મુ. શ્રી વિમલરક્ષિત વિ. મ. ની ૬૩ મી અને પૂ. મુ. શ્રી મક્ષરક્ષિત વિ. મ. ને ૪૯ મી ઓળી થઈ. પૂ. આ. ભ. શ્રી વિજયરામચંદ્રસૂરીશ્વરજી છે 8 મ ની ૪ થી પુયતિથિ પ્રસંગે અષાઢ વદ ૧૪ ના સવારે વરઘેડો ૯ વાગ્યે ગુણાનુવાદ જે બપોરે નવાણું અભિષેક મહાપૂજા રાખેલ.
સાંકડી અઠમ દર શનિવાર એકાસણા બપોરે મટીપુજા બપોરે પ્રઢ વિવાથીઓની * પાઠશાળા અહપાહાર વ્યાખ્યાનમાં જંબુસ્વામી ચરિત્ર તથા પ્રતિક્રમણ સૂત્રનું વાંચન શુ થાય છે. *
– ભેટ મળશે – બી પંચ પ્રતિ મણ વિધિ સહિત જુક સંવત ૨૦૫૦-૫૧ ની સાલમાં પાંચ પ્રતિકમણના સૂત્રે નાના મસ્કા અતિસર પે મ કર્યા હોય તે ૨૦ વર્ષ સુધીના ગુજશતી ભાષિ બાળક-બાલીકાઓને ભેટ આપવાની છે. જો સપન લેટરહેડમાં નામ, ઉંમર, છે. અભ્યાસ ઉપ પ્રમુખની સહી કરી મંગાવવી. યમ બપોરે ૧૨ થી ૨ ૨ સિવાય.
* સરનામું : શાહ એન્ડ શાહ ( પ૩૫-૯, માધવબાગ સામે, સારંગપુર દરવાજા બહાર, અમદાવાદ-૩૮૦૦૦૨
૧.
Page #107
--------------------------------------------------------------------------
________________
કર
, “ધર્મદ્રવ્ય વ્યવસ્થા” મંગાવે !
આપકે પત્રમે . પં. શ્રી ચંદ્રશેખરવિજયજીકી ધાર્મિક વહીવટ વિચાર’ પુસ્તક છે છે બાબત ચર્ચા છપ રહી છે તથા ઉસમેં પૂ ઉપા. શ્રી ધર્મ સાગરજી મ. સા. કી “ધર્મદ્રવ્ય તે વ્યવસ્થા પુસ્તકકા ભી સંદર્ભ આ રહા હે ચતુર્વિધ શ્રીસંઘકી જાનકારી હેતુ “જેન છે શાસન સંસ્થાકી શાસ્ત્રીય સંચાલન પદ્ધતિ’ પુસ્તક જીસકી પ્રથમવૃતિ વિ. સં. ૨૦૧૫ ૨ મે શ્રી પ્રભુદાસ બેચરદાસ પારેખકે અગાધ શાસ્ત્ર ચિંતન કે આધાર પર પૂ ઉપા. શ્રી ધર્મસાગરજી કે માર્ગદર્શનનુસાર પૂ. પં. શ્રી અભયસાગરજી મ. સા. ને શાસ્ત્રધારસે 5 પ્રકાશિત કરવાઈ થી. દ્વિતીયાવૃતિ વિ. સં. ૨૦૨૨ મેં પૂ. શ્રી શ્રમ. સંઘને સર્વાનુમત છે અભિપ્રાયકે પ્રકાશમેં તથા તૃતીયવૃતિ વિસં. ૨૦૪૭ મેં વર્તમાન કાચ્છાધિપતિ પૂ રે
આ. શ્રી સૂર્યોદયસાગર સુરીશ્વરજી મ. સા. કે માર્ગદર્શન મે ૫. પં. શ્રી નિરુપમસાગરજી મ.સાકી પ્રેરણુસે પ્રકાશિત કરવાઈ છે. તયપૂર્ણ એવઉપયોગી હેગી, યહ માનકર ૫. 3 વસે નિઃશુલક ભેજ રહા હું. પૂ. આ. શ્રી જિનેન્દ્રસૂરીજી પૂ. આ. શ્રી જીતેન્દ્રસૂરીજી ૫: મુનિશ્રી કમલરત્ન વિ. આદિ કે ભી બતાઈ હે ઓર ઉન્હને કઈ જ ગહ ભી જવાઈ હે એક પ્રતિ આપકે ભેજ રહા હું કૃપયા નિમ્ન સૂચના આપકે પત્રમં સમાચાર તમે છાપકા કટ કરે જીસસે ઈસકા અધિકાધિક લાભ સબકે મીલ સકે સધન્યવાદ
- “ભેટ મંગાવે પૂ આ. શ્રી ધર્મસાગર સંયોજિત સકલ સંઘ દ્વારા માન્ય “શ્રી જૈન શાસન સંસ્થાકી શાસ્ત્રીય સંચાલન પદધતિ' પુસ્તક અના નામ પતા ડાકઘર છલા રાજય પિનકેડ સુવાચ્ય લિખ કર નિઃશુલક મંગાવે તથા સાતક્ષેત્ર દ્રવ્ય છે વ્યવસ્થા સમજે. દે:ષસે બચે. . નથમલ પીતલિયા જેન ૧૧૯ ચાંદની ચેક, રતલામ (મ પ્ર.) ૪૫૭૦૦૧
* વીસનગર (તા. મહેસાણા) અત્રે શ્રી કડા દરવાજા પાસે આવેલા શ્રી કલ્યાણ પાર્શ્વનાથ જીનાલય ત્રણ મજલાયુકત જીર્ણોધાર થયેલ તેના મૂળ નાયક શ્રી કલ્યાણ પાર્શ્વનાથ આદી ૧૭૫ પ્રાચીન જીનબી બની પ્રતિષ્ઠા જેઠ સુદ ૧૪ ના ખુબ જ ઉમંગ અને ઉલાસપૂર્વક પ. પૂ. તપસ્વી સમ્રાટ આ. દેવ શ્રી રાજતિલકસ. મ. સાહેબ તથા ગચ્છાધિપતિ પૂ. આ. શ્રી મહોદયશ્ન. મ. સા. ની પરમ પાવનકારી શુભ નિશ્રામાં ૧૫ દીવસના મહત્સવ પુર્વે વિવિધ પૂજને દરરોજ ભવ્ય અંગ રચના બંને વખત સ્વામી 'વાત્સલ્યના જમણે પૂર્વક ભવ્ય રીતે ઉજવાયેલ. જેઠ સુદ ૧૩ ન જલયાત્રાને વરઘાડે !
બે રથ હાથી ઇદ્રવજા ચાર બેન્ડવાજા વીવીધ સાંબેલાયુકત નીકળેલ મહા સુદ ૧ થી ૪ છે પૂ. આ. શ્રી નરચંદ્રસૂ. મ પધારેલ જેઠ સુદ ૧૪ ના સવારે શુભ મુહર્ત પ્રાચીન જીન R બી બેની પ્રતીષ્ઠા થયેલ. બપોરે શ્રી બૃહદ અષ્ટોત્તરી સ્નાત્ર ઠાડથી ભણવાયેલ જીવદયાની છે ટીપ સુંદર થઈ હતી બાદ, પંહાની પ્રભાવના થયેલ દરરોજ જુદા જુદા વિધીકાર તથા
આંગીકારે પૂજન ભાવનામાં પધારતા પ્રતીષ્ઠાના વિધિવિધાન જામનગર નિવાસી શ્રી આ છે નવીનચંદ્ર બાબુલાલ શાહની મંડળીએ ખુબ સુંદર રીતે કરાવેલ.
Page #108
--------------------------------------------------------------------------
________________
શાન્તિ અને મૈત્રી ભાવની દસ્તીમાં ડોકિયું : નિદાનું નવું કેમિક
–તૃણુ તલાટી વજન હન-હાલ હ હાજર : હા
જમાને બેક બગડી ગયો છે. વાર્તાનું ડહાપણ વધી રહ્યું છે. અકકલનું સ્થાન છે R નકલ લઈ રહી છે. બેટી વાતેનો વિરોધ કરનાર સંઘર્ષર ગણાઈ જાય છે. ફાલતું રે છે. તેને અઘરી બનાવી દેનાર વિદ્વાન બની જાય છે. અહીં નિન્દાનું નવું કેમિક વિકસી છે રહ્યું છે. ધર્મમાં ઝઘડે ના જોઈએ—એવા સૂત્રે યુદ્ધના ધોરણે તૈયાર થઈ જાય છે. આ ઘર્મની ભેળસેળ કરનારને અથવા ધર્મમાં ભેળસેળ કરનારને આ બેમાં કર્યો ફરક છે 8 વારુ ?] બહુશ્રુત ગણાવી શકાય છે. જોયું, આમણે કેટલે સરસ સમનવય કરી આપ્યો ? 8 અવ્વલ દરજજાની છેતરપિંડીથી શરૂઆત થાય છે. છેતરવામાં ગૌરવ અનુભવનારા યોગ્ય
ગણાય છે. ન છેતરાય તે કદાગ્રહી બની જાય છે. એમને મૈત્રીભાવની જરૂર દેય છે. 4 8 એમનામાં પ્રમોદભાવની ખામી હોય છે. એમને સાચું સમજવાની તૈયારી રાખવાની છે છે સલાહ આપવામાં આવે છે તમે સામે છેડે ન ઊભા રહી જાઓ, કહી દે છે. એય ભદલે છે ભલે. અમને છેડાની ખબર નથી. છૂટાછેડાની તમા નથી જવાબ મળે છે. પછી આપડા ૧ બહુશ્રુતે ગાય છે. છે ક સા આયા જમાના, યે સા. ' સાચી વાતને જકકી થઈને પકડી લેવામાં મજા નથી. એમાં ધરમની સાચી સમજ (સમજ નહી, અનુભૂતિ–ભલામી) ન જ મળે. એ વિનાને ધરમ ખોખલે બની જાય છે છે ડાકલા વગાડે છે તેઓ તેમના નિસાસા મણમણના હોય છે. ભારતની ભૂમિ જે છે પરતંત્રતામાં પીટાઈ ગઈ તેનાં મૂળમાં સમજદારીને અભાવ હતો. એક થઈને લડવામાં છે શાન છે આને છે જાન છે. આમ કહીને તેઓ શું કરે છે? એક ન થનારા સાથે લડી પડે છે. ? ઝગડી પડે છે. હાહાકાર ફેલાય છે. એક ન થવા માટે ગાળો આપી દે છે અને એક ન થવા ! માટે લડાઈ આપી દે છે. મારો સાલેકું. તમે એક નથી થવા માંગતાને જોઈ લે. અમારે
સપાટે સભાઓ ગાજી ઊઠે છે નિવેદને ધમધમાટ કરે છે. જુના જમાનામાં શું ન હતું છે તેની દલીલ પેશ થવા માંડે છે. જુને જમાને પરગજુ હતે-વાળી ટેપ નવી રીતે વાગે છે { છે. આ બધા પોઝિટિવ એપ્રોચ હોય છે. સાચી વાતે પકડી રાખનાર બાપ નેગેટિવ 4 હેય છે. એને એકતાની ગતાગમ જ નથી હોતી. ઈવડે ઈ દંભી હોય છે. એને ને ખે છે કે માંડ હોય છે. એને શેમાં રસ હોય છે? પુછડું પકડી રાખવામાં એને પુછડું | \ છેડવું ના હોય તે એને જ આખે આખે છેડી દે. આ હો ગીતા દષ્ટિ છે. '
શાસ્ત્રની વાતે જુની છે. નવી છે તે કંઈ વાત? જમાનાની સીધી વાત છે.
Page #109
--------------------------------------------------------------------------
________________
-
-
૧. ૧૨૪: : શ્રી જૈન શાસન [અઠવાડિક] શ્રી જેન શ્રમણે પાસક રને વિશેષાંક 8 તમે આગ લગાડો છો ને ગરમીની બૂમ પાડે છે. પસીને નીતારો છે ને આગમાં ઘી છે ઠપકારે છે જમાને, ઠાવકી શૈલી વાપરીએ તે આગ જેવો છે. ગરમીની બીક હેય તે { આગમાં પાણી નાખવું પડે. પણ પાણીની વાત પાછી જુની પડે છે. પાણીની વાતોમાં 4 તે કદાગ્રહ અને જડતા અને અલગ કે દેખાય છે. આગ લગાડી ગરમી પડે પછી ૧ પુછવાનું, આનું કેમ કરશું? અરે, ધી ઠપકાર, સરદાર વલ્લભભાઈ પટેલ મુસ્લિમોના
વિસ્તારમાં આગ લાગે ત્યારે બંબાની ગાડી એકલાવતા પાઈપ વાટે આગ પર પણ ૧ છાંટવામાં આવતું ત્યારે આગના ભડકા વધી જતા ને મુસ્લિમ ટોળાબંધ ખાખ થઈ ન જતા. પટેલ કહેતા ! ૧. આ દેશભક્તિ છે. કૌમી વાતે કરાણે મુકી વિચારવું આ ડા શાનિત દૂતે ક સમસ્યાની સળગતી હાલત બતાવીને બંબા મોકલે છે. ધેધમાર છંટકાવ થાય છે બંબા ન ખાલી થઈ જાય છે. પરિણામ? મકાન કાળા પડે ને લાકડાની રાખ થાય. પાણીનાં નામે પેટ્રોલ છાંટવાની પ્રવૃતિને વિરોધ કરીએ તે ચીસાચીસ થાય છે, જોયું, જે યું– ઇ આમને ટુકડા પાડવા છે. આમની પાસે વિશાળ દષ્ટિ જ નથી. એમને ઝઘડવામાં જ રસ છે. અરે, તમારે કાઝી મરવું છે તે નારદજી કહે છે તથાત, પણ બધાને શીદ બાળી ! મારે છે. ' '
' આ પુરાણ માંડવાનું કારણ સુજ્ઞ વાચક, શું હશે? હમણાં ધાર્મિક વહીવટ ! ૧ વિચાર બીજી વખત બહાર પડી છે. આવૃત્તિ બીજી નકલ અમુક હજાર. આ ચોપડીએ !
દેઢ વરસ પહેલાં તહલકો મચાવેલ, જબરે વિરોધ થયેલ. એમ લાગતું હતું કે એક છે છે દિવસ રેલી નીકળશે, આ ચેપડી વિરૂધ નારા ગાજશે, ન કરે નારાયણ ને જુસ્સો ફાટી છે { પડશે તે ચોપડીની નકલે ખાળવામાં આવશે, છાજિયાં લેવાશે. પણ નારાયણ ચાલાક
નીકળે, એણે સસ્તામાં પતાવ્યું. ચેલેંજીસ થઈ, આહવાન થયા, સ્વી કાર થયો, ના ! પડી. પછી સમજાવટ થઈ. હા આવી મહિના વીત્યા મુલાકાતે થઈ, કેઈ છતા કઈ ? હારા. જીતવા વાળા માટે હારી ગયાની વાતે ઊડી, હારનારા માટે જીતી ગયાની વાત છે થઈ. અસલ રાજકારણ ખેલાયું. દી કરનાર ધુરંધરની ધોલાઈ થઈ અને દા કરનાર ધુરંધર સફાઈ કરી ગયા. બધી વખત બને છે એમ-સાચી વાત ખુણે મેલી દીધી એમણે બીજી અને બારમી વાતે ઊડવા માંડી. એમને આક્રોશ જબરે છે. તેઓ ભાર ! તની મૂળ સંસ્કૃતિને પકડી રાખે છે અને એ માટે ગજબનાક વફાદારી રાખે છે. અને ૬ આવડી આ શાસ્તરની વાતેમાં નકરી દલીલે રમાડે છે. દલીલ તે લીલ છે. એના છે પર દેડનાર લપસી પડે છે, પણ પકકડ કેનું નામ? મિયા પડે તે ય શરીરના અમુક ભાગને આકાશભણું અદ્ધર રાખી દે છે. અમે તે સાચ્ચા હાથછડના ચખા માટે લાંબુ
Page #110
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૮
ક. ૧-૨-૩ તા. ૨૨-૮-૯૫ :
* ૧૨૫
વિવરણ કરનારા-વહીવટ માટે આ વિવરણ કરી નાંખે છે-કહે છે–ગુરૂપૂજનના પૈસા { ગુરૂ માટે કેમ ન વપરાય? ભલાદમી, દેવના મુગટની ઉછામણીના પસા શેમાં વપરાય છે છે છે? અહી શાસ્તરમાંથી તેઓ દલીલમાં ઉતરી જશે. ત્યાંથી તેઓ ઇતિહાસમાં ફંટાય ! રે છે. ત્યાંથી પત્રોમાં છલાંગ લગાવે છે આટલેથી ન પડે તે તેને શું કહે છે? એ વાત છે
આખી અલગ છે. શાબ્બાસ પાઠ મળે તો અર્થઘટનના વાંધા પડી છે અર્થઘટન આપે ? છે તે પાઠ ગુમ થઈ જાય છે આખરે એ ટાઈમ જુદે હતું–થઈ જાય છે. સુધારે સ્વી- 5 8 કારવાની તેયારી હોય અને સુધારે સમજવાની તૈયારી હોય અને સુધારો ન થાય એ
બને ? આ તે પાના દેઢા થઈ ગયા છે. ખુલાસે અજીબ છે, અઘરો શબ્દ ઉલાળિયો ! કરાવે છે ?
પરિષ્કાર આ વખતે સંવછરીને ચોથ કે પાંચમનો ઝઘડો છે નહી એટલે કે આ ચોપડી ચોમાસું આખું ગજવશે. પાંચ પાંચ ગીતાર્થોના નામ લેવાશે. પરિમાર્જન થયું છે છે અને ઉમે થયે અને વધારો થશે અને ફેરફાર થશે અને નવેસરથી તૈયારી થઈ અને ૨ 4 નવું નકકર રજુ થયું અને ધરખમ બેઠવણ થઈ અને મહેનતુ સંપાદન થયું. બેલે ! ન હવે, આમાં સમજવાનું શું ? જુની આવૃત્તિમાં ફેરફાર થયે છે? પરિશિષ્ટ વાચી . 1 ડિટ્ટોડિદો. એજ વદ્રખ્ય અને પરદ્રવ્ય અને દેવદ્રવ્યની ભેળભેળા છે એજ સવાલ અને ન છે એજ જવાબ, એ જ શંકા, એજ સમાધાન, એજ શમ્મુજી ને એજ પિઠિયો. રમૂજ એ છે છે છે કે તિકડમ આખું પિઝિટિવ છે, આરાધકે માટે બિચારા ભોળાભટાક ભકતો નવા- ૧ છે ણિયા કુટાય છે. તેઓને કશી ખબર નથી, અને ખબર પડતી નથી અને આ 1 ઘાંઘાટ તેમના ઉપકાર માટે છે, તેઓ સમજી જાય તે માટે લાંબુ લચક લખાણ થયું 1 છે. આમાને એક ફકરો વખાણુમાં બેલીએ તે શ્રોતાઓના માથા નિદ્રાદેવીના મેળે ? તે જોતજોતામાં ઢળી પડે. તેઓ પરીક્ષા આપી દે છે અને પાસ થઈ જાય છે પણ એક 5 સવાલ પૂછીએ તે તેમના માથે પરસેવે વળી જાય છે, ના, હું આવી કે અમને ને ખબર નથી. અમે તે ભંડારમાં પરચૂરણ નાખીએ એટલું જ બાકી આ બધી શી !
માથાકુટ. સવાલ અજ્ઞાનનો નથી. સવાલ અર્ધજ્ઞાનને છે. તેમને સમજાતું નથી અને તે ને સમજવાને ડાળ કરે છે તે સમજાવી શકતા નથી અને સમજાવી દીધાને ઢંઢેરો , પીટે છે. આ બધું પાછું મંત્રીભાવનું પવિત્ર ઝરણું બનીને વહ્યા કરે છે. આજકાલ અજવાળા ય ધૂમ મચાવે છે.
. . . . ) * 1 ;\3 . છે. સુજ્ઞ વાચક, સજજને અથવા અને તને મલાજો જાળવતા હોય છે. જો 1 મતભેદને અ ત ન આવે તે ખટરાગને અંત તે લાવી જ લે છે તેમાં પણ આજે તને છે
Page #111
--------------------------------------------------------------------------
________________
૧૨૬ : : શ્રી જૈન શ'સન (અઠવાડિક) શ્રી જૈન શ્રમણાપાસક રા વિશેષાંક
મલાજો જાળવ્યા વિના હંસા, ઝીલ તુ... મૌત્રી સરોવરે-કહીને જય જયકાર એલાવે છે તેઓ. વરસ પહેલાં એક નવી વાત સાંભળવા મળેલી-રામવિજયજી મહારાજે જીના જમાનામાં ભદ્રકાળીના વધ અટકાવેલું તે બધી ખાટી વાત છે. રામવિજયજી મ તા ફકત વખાણુ આવેલા અને (તકતીમાં ન લખાયેલી) પ્રેરણા આપેલી બાકી બીજું બધુ અને પહેલુ બધું તે તેમના ગુરૂમહારાજે જ સંભાળેલું, પ્રેમવિજયજી મ નુ નામ જાણી જોઈને આજ સુધી આમણે [ ધેટ મીન્સ રામવિજયજીએ ] ઢાંકી રાખ્યુ. શાબ્બાસ, આ વાત છેક કયારે બહાર આવી ખબર છે ? રામવિજયજી મ. આચાય થયા બાદ સત્તાવન વરસે કાળ કરી ગયા ને, ત્યાર પછી કજિયાનુ` માં કાળું એમ કહેનારાનુ` માં આજ લંગણું રામવિજયજીને ગાળેા આપવા માટે ધેળું રહ્યું છે. બધાય શાંતિદૂત યમવિજયજી બાપા સામે છેલ્લે સુધી ગાળે આપવામાં એક રહ્યા.
આજે આટલા વરસેય જુની વાતા સાવ ઢંગ વિના બહાર આવી રહી છે. રાખ વિજયજી મહારાજે ખાલદીક્ષાની રક્ષા કરેલી ? ઠીક હવે એ તે જરાક અમથી જ. તેમણે ઉસૂત્રના પ્રતિકાર કરેલા ? અરે, એ પેાતે જ (કાન પર અને આંખ પર હા. ઢાંકી દે। ) સૂત્રભાષી હતા. તેમણે હિંસા કેલી. પૂછતા જ નહી. બધી વાતાના આડા વળ અપાઈ ચૂકયા છે. સારિકતા અને નિઃસ્પૃહતા અને નિર્ભીકતા અને વિદ્વતા અને પ્રવચન કુંશળતા અને અન્ય સગુણા મધ્યમકક્ષા સુધી માંડ હતા, કેમ ? સાવ સાચું !કત પુણ્યમાં એ જીતી જતા હતા આ પુણ્ય કયાંથી આવતું હતું? અને પુણ્ય કાંઇ એકલું જ ઓછું હતુ; આવા બધા અળવીતરા કરવાનું એમનું ગજું ન હતુ. એ બિલકુલ સ્થિતપ્રજ્ઞ રહી શકતા હતા, પણ એ ખ઼ધું નકામુ`. તેઓને સઘની ચિંતા ન હતી તેમણે સઘ સ્વરૂપના પ્રવચન આપીને નવા ઇતિહાસ સર્જ્યો તે તે ઠીક બધું તેમની જોઇએ એવી ઉપેક્ષા ન થઈ તેના અસેસ તેમના ગયા બાદ પણ છેાડી નથી શકાતા.
બધી ખાટી વિગતા ભલે બહાર આવે એની ફાજમાં ઉમેરા થતા જશે તેમ તેમ સચ્ચાઇ ખરેખરી, બહાર આવતી જશે જમના બેક બગડી ગયા છે; હશે. થાડા સારા આદમીએ પશુ છે. તમે એક માણસને ખદ્ધી વખત મૂરખ બનાવી શકે! બધા માણસને એક વખત મૂરખ બનાવી શકા પણ બદ્ધા માણસને બદ્ધી વખત મૂરખ શા, ખોડ શાએ કહ્યુ હતુ :
બનાવી
બેયા કરા તમ તમારે, છેલ્લે તમારા બધા વટાણા વેરાઈ જવાના છે.
RANE
ન
Page #112
--------------------------------------------------------------------------
________________
–: વિક્રમ રાજાની કથા :–
—રતિલાલ ડી. ગુઢકા, લડન
૬ ટી સમકિતની ભાવના કુસુમપૂરમાં રિતિલક રાન રાજય કરે ગૌરી નામક રાણી વિક્રમ પુત્ર પુત્રને ૩૨ કન્યાઓ પરણાવી ઘેાડા સમય બાદ અશુભ કમના ઉમે તેને શ્વાસ કાસ જવર બીજા ઘણા રાગે થયા કયાંય શાતિ કે ચેન મળે નહિ. ક્રમ એક યક્ષને સા ાડા ચડાવવાના માનતા કરી ત્યાં ગામમાં કેવળજ્ઞાની મુનિ પધાર્યો રાજાને ભાવ જાગ્યા દશને ગયા વદન કરી દેશના સાંભળી બાદ પૂછ્યુ... કે ભગવન આરા યુવાન પુત્રને એકા એક આવા વ્યાધિ શાથી ઉત્પન થયા કેવળજ્ઞાનીએ કહ્યુ કરેક કાર્યાના કારણ હોય છે આને પૂર્વભવ સાંભળવાથી તે તમને જણાશે.
પૂર્વાવમાં પદ્મનામક રાજા હતા, જાણે જાણે અન્યાયનુ તા ઘર જ જોઇલા શિકારે નિકળ્યા ત્યાં વનમાં મુનિને ધ્યાનમાં જોઇ, તેમને કાનસુધી ખેંચીને બાણુમાયુ પ્રધાન મંડળને આ વાતની ખબર પડી તેને પદભ્રષ્ટ કર્યાં અને તેના પુત્રના રાજ્યાભિષેક કર્યાં. મુનિરાજનુ` માયુષ્ય થાડુ' ખાકી હતુ... શુભ ભાવનામાં મરી સર્વાર્થસિદ્ધ વિમાનમાં દેવ થયા પદ્મના રાજાની ઘણી કુટેવો હતી પરિણામે સહુના મલખામણેા થઈ પડયા એક વાર ફ્રી જ જલમાં આત્મ સાધના કરતા એક મુનિને જોઈ. તેને ક્રોધ ચઢના ને દ્વેષથી મારવા ઢાડયે પણ જ્ઞાનબળથી તેને મુનિએ તેોલેશ્યા મૂકી તેથી મરી તે સાતમી ન ગયા ત્યાંથી સ્વયં સૂરમણમાં મત્સ્ય થયા ત્યાંથી ફરી સાતમી નરકે, પાછા છઠી નરકે એમ એક ૨કાગારમાં બે બે ત્રણ-ત્રણવાર ઉત્પન થયા. હલકી ધ્રુવની તિય "ચની ચૈાનીમાં ઉદભવ મૃત્યુ પામ્યા, પૃથ્વી અપ તેઉ વાયુ અનંતકાય એમ એ પદમરાયના જીવે અન ત ઉત્સપીણી અવસપી ણી સુધી ઘાર વ્યથા ન કલ્પી શકય તેવી વેદનાઓ સહી અકામતરાથી તે કાઇક વણીકને ત્યાં ઉત્પને થયા ત્યાં પણ દુભાગીએ દુઃખથી કંટાળી તાપી સન્યાસ લીધા બાહ્યતપથી (અનતપથી) હું રાજા આ તમારા પુત્ર થયા મુની હત્યાનું પાપ ધણુજ દુ:ખદાયી ઘાતક હોય છે આવ્યાધીની અવધી પૂરી થવા આવી છે, અને રાગે પણ ચેડા સમયમાં શાંત થશે સાંભળતાં અરેરાટી થાય. તેવુ પાતાનું ચરિત્ર જાણી વિક્રમને જાતિસ્મરણ જ્ઞાન થયું. તેણે કેવળી ભગવતના પગ પકડી કહ્યું. દયાળુ હવે મને કોઈ માર્ગ બતાવા મને શરણ આપે જ્ઞાની ગુરૂએ કહ્યું તુ ૬ એ ભાવના સહિત સમકિતને આદર બારે વ્રતનું સાવધાની પૂર્ણાંક પાલનકર પછી વિવિથી પાલન કરતાં ન્યાધી શાંત થઈ ગયા. ધમ આરાથી ક્રમે મેક્ષ સુખ પામશે.
Page #113
--------------------------------------------------------------------------
________________
-
-
-
વિજય શેઠ-વિજયા શેઠાણી
–શાહ રતિલાલ ડી. ગુઢકા છે વિજય શેઠ પત્નીને કહે છે. પશુ પક્ષીને વિષય તે સુલભ છે પણ છે આ જીવે દેવ વગેરેના ભવમાં અસંખ્યકાળ સુધી પાર વિનાનો વિષય . છે ભગવ્યા છે ગુરૂમહારાજે કહે છે કે ક૯૫વાસી દેવોને એક વારના ભાગમાં છે
વિષય સેવનમાં બે હજાર વર્ષ વીતી જાય છે નીચે ની ચલા દેવોને જતિક તે દેવને દોઢ હજાર વર્ષ વ્યંતર દેવને હજાર વર્ષ અસુરકુમાર ભુવનપતિ છે { દેવાને એકવાર વિષય સેવનમાં ૫૦૦ વર્ષ વીતી જાય છે.
ચંપાનગરીમાં વિમળ નામના કેવળજ્ઞાની મુનિ પધાર્યા દેશના ના અંતે છે. { ત્યાના નગરશેઠે જિનદાસે કહ્યું ભગવન મેં એ અભિગ્રહ કર્યો છે કે ૮૪ 8 હજાર સાધુ મહારાજને પારણું કરાવવું આ મારી અભિલાષા કયારે પૂર્ણ છે
થશે કેવળીભગવંતે કહ્યું ભાગ્યશાળી આટલા બધા સુપાત્ર સાધુઓને * યોગ તમારા ઘરે કેવી રીતે થઈ શકે? માનો કે કદાચ દેવયોગે એ સંભ{ વિત થાય પણ એટલાં બધા મુનિરાજેને તમારા ઘરેથી શુદ્ધ આહાર-પાણી
કયાંથી મળી શકે ? “આ સાંભળી ઉદાસ બનેલા શ્રાવકે પૂછ્યું: મારી આ છે ભાવના દરીદ્રના મનોરથની જેમ નિષ્ફળ જશે? તો મને સદા માટે અ8 સંતોષ રહેશે કેઈ ઉપાય હોય તે કહે ને તે કેવળી ભગવંતે કહ્યું “ભલા 8 શ્રાવક કછ દેશમાં મહાભાગ્યશાળી વિજય અને વિજયા શેઠાણ નામે
પતિ પત્ની રહે છે તેમની તમે અહાસદિથી હકિત કસે તે ૮૪ હજાર 8 છે સાધુ મહારાજના પારણું જેટલો લાભ મળશે કારણ કે શુકલ અને કૃષ્ણ છે. 8 એમ બંને ૫ખવાડીઆ બ્રહ્મચર્યવ્રત ધારણ કરનાર દંપતિને ભોજન કરા- 8. છેવ્યાથી ભકિતભાવથી રાશી હજાર સાધુઓનું પારણું કરાવ્યાનો લાભ
-
7
' અહીંયા ખાશ સમજવાનું એ છે કે એક સારી આત્માઓ પણ છે { ઉત્તમ ઉત્કૃષ્ટ બ્રહ્મચર્યવ્રત પાળનારા જેનું કેવળી ભગવંતે બતાવ્યું. ૮૪૬ 4 હજાર સાધુઓ જેટલા લાભ એક દંપતિને જમાડવાથી. સાધુઓ સર્વ કે વિરતિ છે શ્રાવક ઉત્કૃષ્ટપણે પાળે તોય દેશવિરતિ ૧ વસે છતાં સમજવાનું છે છે પછી તેઓ કચ્છમાં આવ્યા ઉત્તમ પ્રકારે ભકિત કરી અને જન સમૂહ- 8
માં પ્રગટ કરે તેમના ગુણગાયા. વિજયશેઠના માત પિતા આ વાત જાણી છે છે આશ્ચર્ય પામ્યા. વિજયશેઠ વિજયા શેઠાણીએ પોતાની પ્રતિજ્ઞા પૂર્ણ થતાં ? દીક્ષા લીધીને સદ્ગતિ પામ્યા. આમ શીયળના વૃતથી અને મહાતપથી જ
પતિ-પત્ની હજારો મુનિ કરતાં વિશેષતાને પામ્યા સવ સુખનું કારણ સવ છે કે દુઃખનું નિવારણ આ વૃત છે.
ооооооооооооооо
Page #114
--------------------------------------------------------------------------
________________
- માણેકચંદ શેઠ :
–શ્રી પદ્માનિતક
માલવ દેશના વિભૂષણ સમાન ઉજજયિની નગરીમાં માણેકચંદ શ્રેષ્ઠ વસતા # હતા. જેનધામ માં ખૂબજ રકત હતા પરતું તે કાળમાં યતિવર્ગમાં ક્રિયા ને આજ્ઞામાં છે 4 અતિશિથિલતા જોઈને તેમને થયું કે આવા જૈન સાધુએ આવા આચારે ? આ બધુ
જોઈને તેમની ભાવના શ્રધા જૈન ધર્મ ઉપરથી ઉડી ગઈ. સાધુ ભગવં તેને ધૃણાની છે નજરે જતા હતા. આમ છતા તેમના માતૃશ્રી પ્રભુ શાસન પ્રત્યે અવિચલ ભકિત ભાવના ન વાળા હતા. હવે આ બાજુ એક મહામુનિવરને માસક્ષમણની તપશ્ચર્યા ચાલતી હતી છે 8 પારણને દિવસ આવ્યા એટલે માતાયે વહાલસોયા પુત્રને કહ્યું કે “બેટા મહાતપસ્વી ? છે મુનિવરને આ પણે ઘેર વહોરવા માટે તેડી લાવજે” માતાની આજ્ઞા શિરોધાર્ય પારણને
માટે ગુરૂ ભગવંત ને તેડવા ગયા. પણ તેમની કુતુહલ અને ધૃણાસ્પદ બુધિએ એક છે ટીખળ કર્યું.
ગુરૂ . ની પરીક્ષા કરવા માટે તેણે સ્મશાનમાં અગ્નિ સળગાવીને મુનિવરની છે છે દાઢી પાસે ધરી એટલે દાઢી સળગતા છતા મુનિવરનું મુખ દાઝયું છતાં પણ પવનથી પર્વતે કંપે નહિ તેમ ગુરૂના મુખ પર સહેજ માત્ર પણ ફેરફાર ન થયા. માણેકચંદથી આ કાર્ય થતા તે થઈ ગયું પણ પછી તે ખુબ જ પસ્તા થયા. આવું કાર્ય કરવા છતા મુનિવરને તેના પ્રત્યે કરૂણ ભાવ જ ઉત્પન્ન થયે. કારણ કે તેઓ મેહની વિલઆ ક્ષણતા અને કષાયોની કુટિલતા સમજતા હતા. ગુરૂના આવા અપૂર્વ વાત્સલયથી તેઓ શરમાઈ ગયા ને પછી તે માણેકચંદ ગુરૂભકત બની ગયા. અને સવઅપરાધ ખમા છે
માણે ચંદ ધંધા માટે પાણી માં રહેતા હતા તેથી ગુરૂવરને પણ અત્યાગ્રહ પૂર્ણ { વિનંતિ કરીને પાણી લઈ ગયા. ને ચાતુર્માસ દરમ્યાન શાશ્વત ગિરિવરનું માહામ્ય સાંભળતા તે મહાતીર્થની યાત્રા કરવાની ભાવના ઉત્પન થઈ. ઉત્કૃષ્ટ ભાવનાના યોગમાં
જયાં સુધી શાવત તીર્થાધિરાજના દર્શન ન થાય ત્યાર સુધી ચોવિહાર ઉપવાસ” ! કયાં પાલી છે કયાં પાલીતાણા ? બીજા જ દિવસે સંઘનું પ્રયાણ થયું. દિવસે વહી જ રહ્યા છે ને ઘ આગળ ચાલી રહ્યો છે. ને માણેકચંદ શેઠને ચેવિહાર ઉપવાસ ઉપર ન
વિહાર ઉપવાસ ચાલુ છે. સાત સાત દિવસના વાણા વહી ગયા છે સંધ સિદ્ધપુર 5 નજીક મગરવાડ પાસે આવી પહોંચે છે. કેઈ જ વસ્તી નહિ સંઘ ડેરાતંબુ નાખીને કે
-
-
-
-
Page #115
--------------------------------------------------------------------------
________________
૧૩૦ :
: શ્રી જન શાસન (અઠવાડિક) શ્રી જૈન શ્રમણે પાસક રને વિશેષાંક
રહેલો છે. ચારે બાજુ ગાઢ ઝાડીઓને કારણે ભયંકર વનનું સવરૂપ ભાસતુ હતું ત્યાં તે છે અચાનક ભીલ લોકોએ સંઘ ઉપર હુમલે કર્યો ને માણેકચંદ શેઠને ખુબજ હથિયારે૧ ના ઘા લાગ્યા. તે પ્રાણુ નાશક નીવડે તેવું લાગતા શ્રી શત્રુંજય તીર્થાધિરાજનું ધ્યાન જ કરવા લાગ્યા ને ધ્યાનમાને ધ્યાનમાં પરલોકની વાટે સિધાઈ ગયા. ને વ્યંતર નિકાયમાં 1
માણિભદ્ર નામના વ્યંતરદેવ થયા. ૧ કિંવસે દિવસે ગછ મમત્વ વધતું જતું હતું. ખરતરગચ્છના સાધુઓને તપાસ આ ગરછીય સાધુઓ ઉપર ભારે જ હતું. તેથી ખરતરીય યતિઓને ભવની સાધના કરી છે છે તેના દ્વારા લગભગ ૫૦૦ મુનિવરને યમસદન મોકલી દીધા. આ નિર્દય સમાચાર
મળતાજ પૂજય આણંદ વિમલસૂ. મ. સા. નું મન અત્યત ખિન બન્યું કારણ કે છે પિતે ગચ્છનાયક પદે હતા તપગચ્છની સાર સંભાળ રાખવાની જવાબદારી તેમના શિરે હતી આવા કૃત્યેની ઉપેક્ષા કરી ન શકાય તે પિતાને પાલનપુર તરફ વિહાર લંબાવી મગરવાડાની ઝાડીમાં વાસ કર્યો ત્રિયે ધ્યાન લગાવીને બેસી ગયા. માણિકચંદજીમાંથી
બનેલા માણિભદ્ર દેવ પ્રગટ થયા. ને કહ્યું ગુરૂદેવ શી આજ્ઞા છે ? ફરમાવે ! આચાર્ય જ ભગવંતે કહ્યું કે ખરતરગચછીય યતિએને જુલમ કે છે ૫૦૦ સાધુઓને ખત્મ કરી ૧ નાખ્યા આવા જુલ્મ ને અટકાવે માણિભદ્રે કહ્યું “તહતિ” ને સાથે સાથે કહ્યું ભગ- 1 છે વત ? તપાગચ્છના ઉપાયમાં મારી મૂર્તિની સ્થાપના કરો જેથી વિહાર કરીને છે
આવતા જતા મહાત્માના ધર્મલાભ મને મળતા રહે તે વાત સ્વીકારી ને ત્યારે તપગચ્છીય સાધુએ મરણાંત ઉપર અટકી ગયા. ને ત્યારથી માણિભદ્ર દેવની મૂર્તિઓ છે
ઉપાશ્રયમાં મૂકવાની પ્રથા ચાલુ થઈ. ને આજે તે એક ડગલું આગળ વધીને તેમના જ 6 મદિર તેમના નિત નવા હવને હેમો આરતી માનતા આ બધુ કરવું તે બિલકુલ ચોગ્ય નથી. આરતી તે ભગવાનની ઉતરે દેવની નહિ માણિભદ્રને ખમાસમણ અપાય છે નહિ તેમને તે માત્ર સવારે તેમના મસ્તકમાં અંગુષ્ઠથી તિલક ને છે. હાથ જોડીને પ્રણામ જ કરવાના છે તેના સિવાય માનતા હવન આદિ કરવું તે તે એક પ્રકારનું છે મિથ્યા છે સુજ્ઞજને આટલાથી સમજી જશે.
(તપાગચ્છ પટાવલીના આધારે) -
-
-
-
૪ :
ના
, '
* * *
*
Page #116
--------------------------------------------------------------------------
________________
1 જેમલ બન્યા – જિતવિજય દાદા થઇ જાનલઇ દઉry (88) - - - - -- - -
ગ્રીષ્મત્ર તુને સૂર્ય તપી રહ્યો હતો. વિક્રમ સંવત ૧૮૯૬ના ચેત્ર સુદ ૨ ના છે | મંગલકારી બીજના ચંદ્રમાની શીતલતા દિન દિન વૃદ્ધિમંત બને એવા મહા પવિત્ર ન
દિને જેલના જન્મ જન્મદાત્રી અજોડ ભાગ્યવંતી અવલ માતાની રત્નકુક્ષીએ છે છે ઉદાર દીલ ઉડાજી પિતાના ગૃહ થયે. | કચ્છ દેશના આભુષણરૂપ મહાન પ્રાચીન ભદ્ર સર ભવ્ય તીર્થ અને અતીપુરાણી છે
પરમ ચમત્કારી અલોકીક ધૂત કલેલ પાર્શ્વનાથની ભવ્ય મૂર્તિ નયન રમ્ય જ્યાં ; 4 બીરાજે છે તે તીર્થના પ્રભાવે અનેક ભવ્યાત્માઓ વ કલ્યાણકર આરાધના કરી છે આત્મીન્નતી માધે છે એવી આ ભૂમિમાં જે દાનવીર શેઠ જગડુશાહ કે જે બાર વષી પર દુકાળમાં અવ દાનેશ્વરી અને કુબેર ભંડારી સમાન જમ્યા હતા તે ભૂમિના પ્રભાવ
તુય ભચાઉ તાલુકાના મનકા ગામે જેમલ જગ્યા કે કુદરતી સમસ્ત મનકરામાં ન મનને મેરલે હર્ષોલ્લાસથી નાચી ઉઠયે.
માત્ર માતા અવલને અને પિતા ઉકાજીને જ આનંદને મહાસાગર નહિ પણ ! ? મનફરાના ઘર ઘરમાં સ્નેહિ સંબંધી આદિ સજજનેને ગ્રીષ્મ કાલે પણ શીતલાને છે 1 આનંદ છવાયો હતે.
જન્મથી જેમલના શરીરની સૌષ્ઠવતા સૌમ્ય પ્રકૃતિ સમતા અને સરલતાના ૨ પ્રકૃતિમય ગુના દર્શન નામ તેવા ગુણે થતાં હતાં પુત્રનાં લક્ષણ પારણામાંથી જણાય ૧ એ ન્યાયે.
માતા હિરોળી કહે, ધમી થાજે બાળ. ધમ કરી સુજ આબરૂ વધાર જે બહુકાળ
એ ન્યાયે હિરોળું બાળ, તું થાજે જગમાં મહાન” માતા અવલના હયામાં હર્ષને મહાસાગર પ્રતિદિન પ્રગટતા હતા. પિતા 1 ઉકાજીને ઉભરાતો ઉમી પાપકાર પરાયણતાના પ્રવેશ માટે ઉછરી રહયા હતા છે કારણ કે જેમલ તે જન્મથી જ પ્રભાવશાળી હતે હવભાવે શાંત હતું, રૂપ રેખાએ
ગંભીર હતે, ભાગ્યથી ભવ્યતાની છાપ દશ્યમાન બનતી હતી. | માતા-પિતાને અનુભવ થવા લાગે કે આ બાળકે જયારથી જન્મ લીધે ! છે ત્યારથી પ્રતિકુળ સંયેગે હંમેશાં અનુકુળ થવા લાગ્યા છે ધન ધાન્યાદિથી પણ
સાનુકળતા આરેગ્યવૃદ્ધિ અને ધર્મારાધના વિગેરે સંયોગ વૃદ્ધિમંત બન્યા છે છે સ વ ધર્માનુષ્ઠાન દર્શન વંદન પૂજન રત્નત્રયીની આરાધનાદિમાં દિવસે પસાર થતાં
Page #117
--------------------------------------------------------------------------
________________
૧૩૨ : શ્રી જૈન શાસન (અઠવાડિક) શ્રી જૈન શ્રમણોપાસક રત્ન વિશેષાંક 1 જેમલ જયાં નિશાળે ભણાવવા ગ્ય બને ત્યાં બુધિની કુશાગ્રતાથી વડે નિશાળીએ ? બજે વાંચન લેખન અને મનનમાં સી નિશાળીઆઓ વચ્ચે અગ્રેસર બનતે હતે.
- કમને ઉદય દશનાવરણીયને બાર વર્ષની ઉમરે થતાં જેમલની આંખે એ 8 તીવ્ર અસહ્ય પીડા સતાવવા લાગી માતપિતાએ ઘણુ ઉપચાર કરાવ્યા કેઈથી પીડા ઇ શાંત ન થઈ બને નેત્ર બંધ થતાં વિચારે છે કે મહાપુરૂષે વ્યાખ્યાનમાં કહે છે કે
પૂજાની ઢાળમાં પણ લખ્યું છે કે “બંધ સમય ચિત્ત ચેતીયે રે યે ઉદયે સંતાપ 5 સલુણ” હવે મારે સારી રીતે જયણ પળાય કેઈપણ જીવની હિ સા મારાથી ન ૨ થઈ જાય માટે જે મારી આંખો સારી થાય તે ચારિત્ર લઈ લઉં.
કેમકે પૂર્વભવે માં મણમુંડા અળસીયા-ઈયળ વિગેરે કે બીજા બે ઇંદ્રિય ત્રણ છે ઈદ્રિય કે ચોરિદ્રિય જીવોને ચાંપ્યા હશે. જયણ પાળી નથી તેનું આ ફળ મને મલ્યું
છે. માટે હવે મને આંખે દેખાવ શરૂ થાય તે જયણા માટે ચારિત્ર ગ્રહણ એજ ઉત્તમ છે. ઉપાય છે, જેથી ભગવાનની આજ્ઞા મુજબ જીવન જીવી શકું.
મેં પૂર્વભવે ચીકણું કર્મ કર્યાનું ફળ સંતાપ કરવાથી નાશ નહિ થાય પણ ન છે હે મન ! હે ચિત્તા ! હવે તે તું ચેતી જા કે ફરીને આવાં ચીકણું કર્મો મારાથી ન છે બંધાય તેવું જીવન જીવવા તયાર થી આવે મનમાં શુભ સંકલ્પ પૂર્વક અભિગ્રહ છે. કે નકિક કર્યો ત્યાં અંધકાર સૂર્યોદયથી ઉલેચાય તેમ શુભ ભાવનાના બળે અશુભ કર્મો છે ૬ ટળી જતાં બને નયનોની અસહ્ય પીડા મટી અને જાણે નવે અવતાર લીધે હોય છે છે તેમ જણાવા લાગ્યું. છે. માતા પિતા સ્નેહિ સંબંધી સગાં વહાંલા સર્વજનને ઘણો જ આનંદ થયો ? { આંખો સારી થતાં સમ્યજ્ઞાનરૂપી શાસ્ત્રના અને સૂત્ર-અર્થોને અભ્ય સ સુગુરૂઓના
એગને પામવાપૂર્વક શરૂ કર્યો ચિત્ત વૃત્તિ જ્ઞાન ધ્યાનમાં એકાગ્ર કરી અને દુનિયાની 1 જંજાળમાંથી સદા અલીપી રહેવાનું શરૂ કર્યું પોતાના જ્ઞાનને લાલ આડેસી
પાડોસીને ભેગા કરી આપે ત્યારે શ્રોતાવર્ગ તેમના જ્ઞાનની અનુમોદના કરતે. છે માત પિતાદિની ભાવના સંસારના બંધનોમાં લગ્ન કરવાની થતાં જેમલ ઈ વિનય વિવેકથી જણાવે છે કે અમુદ્દગલરૂપ શરીરથી જ જીવ છું થઈ જાય તે તેની ? છે પરવા નથી પણ સવ પર બનેનું કાર્ય સુધારી અમુલ્ય માનવ જીવનને સફળ બનાવું { તે માટે જ આ માનવભવ પામ્યો છું આ પ્રમાણે કહી પોતાની પ્રતિજ્ઞાની વાત છે છેજાહેર કરી.
વિનીત ભાવે માતા-પિતાની સમક્ષ સંસારમાં નહિ પડવાની અને ચારિત્ર લેવા ? ઉત્કટ ઇચ્છા પ્રગટ કરી ત્યારે માતા-પિતાદિના હ યામાં જેમલની વૈરાગ્યમય ભરપુર ભાવનાઓના દર્શન થઈ ચુક્યાં અને અનુમતિ આપવી કે કેમ તેની ગડમથલ શરૂ થઈ.
રરર અસર
Page #118
--------------------------------------------------------------------------
________________
છે વર્ષ ૮ અંક ૧-૨-૩ તા. ૨૨-૮-૯૫ :
- ૧૩૩ મિ. ઉજવળ દટાંત રૂપ જેમના વિચારોને વેગ ચારિત્રના પંથ તરફ વેગવંતે ! બને છે. તેના મંગલરૂપે માતા-પિતા સાથે શ્રી સિધગિરિરાજની યાત્રાથે જવાનું થયું. પ્રથમ તીર્થાધિપતિ શ્રી ઋષભદેવ સ્વામીના દર્શન પૂજન વંદન કરીને દાદાની સમુખ ચતુર્થવ્રત અંગીકાર હયાથી કરી યાત્રા કરી સર્વ વતનમાં આવી પાંચ વર્ષ
સતત સમાગજ્ઞાન સંપાદન પૂર્વક સમ્યગદર્શનના ગે ચારિત્ર માર્ગે જીવન કેવા પ્રકારે છે છે સુંદર રીતે જીવવું એમ જ્ઞાનનું ફળ વિરતિ સવરૂપ અધ્યયન કર્યું અને માત-પિતા( દિની સંયમ માર્ગે જવા અનુમતિ મેળવી.
વિસં. ૧૯૨૫ના વૈશાખ માસે અક્ષય તૃતીયા દિને અસાર સંસારને સાપની કાંચળી જેમ ત્યાગ કરી શાસ્ત્ર વિશારદ મુનિરાજ શ્રી પદ્યવિજયજી મ. સા. પાસે પરમ ભાગવતી દીક્ષા અંગીકાર કરી જીવન ધન્ય બનાવ્યું અને જેમલ હવે જીવનમાં જય મેળવી જિનવિજ્યજી મુનિરાજ બન્યા જેઓ શ્રી જિતવિજયજી દાદા તરીકે સૌના હિયે સ્થાન પામ્યા છે.
જેલ-જિતવિજય દાદા એ તે માનપાનમાં લેપાય નહિ સકાર સન્માનમાં છે સંકેચાયા નહિ એછવ મહત્વમાં મનાયા નહિ પણ જીવનભર શાસ્ત્ર ચક્ષુને સામે છે. રાખી અનેક ભાઈ બહેનને ચારિત્ર માર્ગે પ્રયાણ કરાવ્યું તેઓશ્રીના હસ્તે વિ. સં. ૧૯૩૮માં પલાસવામાં ત્યાંના રહિસ ચંદુરા હરદાસને દીક્ષા આપી મુનિ શ્રી હરિ ૧ વિજયજી નામ રાખ્યું તેમના શિષ્ય શ્રી બુદ્ધિવિજયજી મ. સા. (ભાભરના વતની) ૨ તેમના શિષ્ય શ્રી શાંતિચંદ્રસૂરીશ્વરજી મ. સા. થયા પૂ. શ્રી કનકસૂરીશ્વરજી મહારાજ આદિ પૂજિતવિજયજી દાદાના પરિવારમાં થયા આમ તેમને સમુદાય જે શ્રી જિતવિજયજી દાદાના ઉપકારની સ્મૃતિરૂપે વટવૃક્ષ સમાન અનેક ભવ્યાત્માઓને જિનાજ્ઞાનાર અમત પાન કરાવી શીતલ છાયા આપી રહયે છે.
એવા શ્રી સુશ્રાવક-જેમલ-શ્રી જિતવિજયજી દાદાને કોટી કેટી વંદના
પંહિતવર્ય શ્રી રમણીકલાલ મણીલાલ સંઘવી છે
એ-૨૦૨ રત્ન પુરી ગૌશાળાલેન - દફતરી રેડ, મલાડ ઈસ્ટ છે
Page #119
--------------------------------------------------------------------------
________________
જ વિરાગમૂર્તિ ચિલાતીપુત્ર જ
-શ્રી ચંદ્રરાજ
|
4 “આમ-જનતામાં જૈન ધર્મની અવહેલના કરવાના ધંધા શું કરે છે? તારામાં ન 1 તેવક હોય તે ચાલ રાજસભામાં જઈને ચર્ચા કરી લઈએ. બાકી હવે પછી આ રીતે
જૈન ધર્મના સિા કરવાના ધંધા ખબરદાર જે તે કર્યા છે તે. * એક જૈન મુનિએ યજ્ઞદેવ નામના જૈન ધર્મના દુશ્મન બ્રાહ્મણને ચર્ચા માટે છે છે આહ્વાન કર્યું. ૧૪-૧૪ વિદ્યાના પારગામી યઝદે ચર્ચા કરતાં પહેલાં પિતે નક્કી કર્યું છે છે કે, “મને જે હરાવે તેને હું શિષ્ય બનીશ.” ચર્ચા કરતાં કરતાં સ્યાદ્વાદના અકાટય ? તે સિદ્ધાંતે સામે યાદેવ હારી ગયે. શરત મુજબ તેણે દીક્ષા લીધી. દીક્ષા તે લઈ લીધી, 5 { પણ શુદ્ધ ચારિત્ર પાળવા તત્પર ન બને. શાસન દેવીએ આવીને પ્રતિબંધ પમાડ. છે “સુરજ વિના આંખેવાળો માણસ પણ દેખી શકતું નથી. તેમ જ્ઞાનવાળે તેવા છતાં ?
છવ શુદ્ધ ચારિત્ર વિના આંધળો જ છે માટે તું ચારિત્રમાં સ્થિર થા.” | દેવીના વચનથી ચારિત્રમાં સ્થિર તે થયે પણ બ્રાહ્મણ હતા માટે દીક્ષા ઉપર છે તેને જે હર્ગછા હતી તે તેણે છેડી નહિ.
આ તરફ તેની પત્નીને યજ્ઞદેવ ઉપર અત્યંત સનેહ હતે. પણ દીક્ષા થઈ ગયા છે પછી પતિને મેળવી ના શકી. તેથી તેણે અનમાં કોઈ કામણ પ્રયોગ કરીને તેવું અને યાદેવ મુનિને વહરાવ્યું. કાર્મણવાળા અનથી પીડા પામતા શરીરવાળા દ્વિજર્ષિ–બ્રાહ્મણ મુનિ સમ્યગ આરાધના કરી સવગે ગયા. તેની પત્ની પણ કાર્ય પ્રયોગથી પતિનું મૃત્યુ માનીને દાખ પૂર્વક વ્રત લઈને કરેલા પાપની આલોચના કર્યા વિના મૃત્યુ પામીને દેવલોકમાં ગઈ.
જ 4 “હરામખેર ! નાલાયક ! ચાલે જ આ ઘરમાંથી. આ ઘર તરફ હવે નજર પણ ન કરી છે તે તારી ખેર નથી.” - રાજગૃહનગર. ધનસાર્થવાહ. ધનસાર્થવાહની દાસી ચિલાતી નામની છે તેને એક પુત્ર જન્મે. અને લોકોમાં તે ચિલતીપુત્ર તરીકે પ્રસિદ્ધ થયે.
યાદેવ બ્રાણને જીવ સ્વર્ગમાંથી રવીને હવે ચિલાતીપુત્ર બન્યો છે. જ યાદેવની પતનીને જીવ સ્વર્ગમાંથી ચાવીને ધનસાર્થવાહના પાંચ પુત્ર ઉપર 1 એકની એક અંતિપ્રિય “સુસુમ' નામની પુત્રો બની છે.
સંસારની આ ઘટમાળમાં જનમ-જનમના સાથી-સંગાથી જીવ ક્યાં અને | કેવી રીતે જોડાય છે તે કશું નિશ્ચિત કહી શકાતું નથી. એક સમયમાં એકબીજા વિના !
-
-
- -
-
- -
-
-
-
-
Page #120
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૮ : અંક ૧-૨-૩ : તા. ૨૨-૮-૯૫ .
: ૧૩૫
- -
-
છે રહી નહિ શકનારા પતિ પત્ની આજે અહીં દાસ અને શ્રેણિપુરી બન્યા છે.
ધન સાર્થવાહે પુત્રીને રમાડવા માટે ચિલાતી પુત્રને રાખી લીધ.
૨ડની સુસુમાને ચિલાતીપુત્ર શાંત કરવાના પ્રયત્ન કરતે. એક વખત રડતી છે સુસુમાના ગુપ્ત સ્થાનમાં હાથ મુકતા સંસમા તદન રડતી શાંત થઈ ગઈ. આથી સુસુમાને છે.
રડતી શાંત કરવાના ઉપાય રૂપે જ્યારે જ્યારે સુસુમા રડતી ત્યારે ત્યારે તેના ગુપ્ત સ્થાન છે ઉપર ચિલ તી પુર હાથ ફેરવતે. છે. એક દિવસ ધન સાર્થવાહને ચિલાતી પુત્રની આવી દુષ્ટ એ જોવામાં આવી. અને છે
રાષથી સળગી ઉઠેલા ધનસાર્થવાહે તે જ સમયે ચિલાતી પુત્રને કાઢી મુક્તા કહ્યું કે- 5 # હરામખોર ' નાલાયક ! ચાલે જ આ ઘરમાંથી... હવે પછી ફરી કયારે ય આ ઘર છે. છે તરફ નજ પણ કરી છે તે તારી ખેર નથી. છે ચિત્રાતીપુર ચાલ્યા ગયા. રખડતે રખડત સિંહગુફા નામની ચેરની ૫૯લીમાં છે જઈ ચડયે ત્યાં મૃત્યુની નજીક પહોંચેલા પલિપતિએ ચિલાતી પુત્રને પિતાના પુત્ર છે તરીકે સ્વીકારીને પલિપતિ બનાવ્યું.
કામ થી-વાસનાથી પીડાયેલા ચિલાતીપુત્રને તે સુસુમ સાંભરી આવી.
પિતાના સાથીદાર ચોરેને કહ્યું-ચાલે રાજગૃહીમાં ઘન સાર્થવાને લુંટી લઈએ. 8 જેટલું ધન મળે તે બધું તમારું. મારી એક માત્ર સુંસુમા.
- ધનસાર્થવાહના ઘરે રાતના સમયે ચાર સાથે ચિલતી પહોંચી ગયો. અવસવા- 4 E પનિકા-ઉંદતા રાખે તેવી વિવાને પ્રયોગ કરીને ચોરોએ ધરાઈ ધરાઈને ધન લુંટયું. 8 ચિલાતીએ સુંસુમાને ઉપાડી. કૃતકૃત્ય થયેલા તેઓ ભાગ્યા. પણ ધનસાર્થવાહ જાગી ગયા. આ છે પોતાના પાં ચે પુત્ર તથા રાજસુભટે સાથે ચોરને પીછો કર્યો. ભયભીત થયેલા ચોરો રે { જીવથી બચવા ધનને રસ્તામાં છેડી દઈને પાછા ફર્યા. રાજસુભટે પણ ધન પાછું મળતા છે નગર તરફ પાછા વળી ગયા.
હદે ચિલાતી પુત્ર સુંસુમાને લઈને ભાગી રહ્યો હતે. શ્રેષ્ઠિ તથા પાંચ પુત્રોએ તેને પીછો પકડી. તદન નજીક આવી ગયેલા ધનસાર્થવાહને જોઈને ચિલતીપુત્રે તલવારના એક જ ઝાટકે સુંસુમાના મસ્તકને ધડથી જુદું કરી નાંખ્યું છે
ધડ ને છોડીને લોહી ટપકતું મસ્તક હાથમાં લઈને ચિલાતીપુત્ર આગળ ચાલ્યા. 5 ૧ સુસુમાના ધડ પાસે આવીને ધન સાર્થવાહ હતાશ થઈ ગયા.
' જીવતી સુંસુમા માટે આટલી દોડધામ કરી છતાં અને તેનું મરેલું ધડ જ છે છે હાથમાં આવ્યું. ધડ આગળ બેસીને કરૂણ વિલાપ કર્યો પછી તેની ઉચિત ક્રિપા કરીને ?
ધન સાર્થવાહ રડતી આંખે પુત્ર સાથે ગમગીન પગલે પાછા ઘર તરફ ચાલ્યા. આખરે તે વિરાગ પામેલા ધનષ્ઠિએ શ્રી વિરપ્રભુ પાસે સંયમ સ્વીકાર્યું. તીન તપ તપીને વગે
-
-
-
-
-
Page #121
--------------------------------------------------------------------------
________________
} : ૧૩૬
: શ્રી જૈન શાસન (અઠવાડિક) શ્રી જૈન શ્રમણોપાસકરને વિશેષાંક
ઇ ગયા. પાંચ પુત્રોએ શ્રાવક ધર્મ સ્વીકાર્યો.
- આ તરફ સુસમાના મરેલા માથાને લઈને લેહીયાળ બનેલા ચિલાતીપુત્રે આગળ ન ચાલવા માંડયું. રસ્તામાં જતાં એક મુનિ મળ્યા. કાઉસગ્નમાં રહેલા તે મુનિને ચિલાત - નો પુત્રે કહ્યું. મને જલદીથી ધર્મ બતાવ. નહિતર આ તલવારના પ્રહારથી આ સ્ત્રીના છે
મસ્તકની જેમ તારૂ પણ માથું વાઢી નાંખીશ. - માતની આવી ધમકીથી જરાય ડર્યા વગર ચિલાતીપુત્રને યોગ્ય જાણીને તે મુનિવર !
ઉપશમ વિવેક-સંવર' આ ત્રિપદી વાળ ધર્મ કહ્યો. જ ચિલાતીપુત્રે વિચાર્યું –ઉપશમ તે ક્રોધની ઉપશાંતિમાં છે. ક્રોધના ચિન્હ રૂપ છે છે તલવારને તાણીને ફર્યા કરતા મારામાં ઉપશમ કયાં છે? આમ વિચારીને તેણે તલવારને છે - ત્યાગ કર્યો.
વળી વિવેક તે સત્કાર્યમાં પ્રવૃત્તિ અને દુષ્ટકાર્યમાં નિવૃત્તિ પામવા રૂપ છે. દુષ્ટ છે. E પ્રવૃત્તિમાં રાચનારા મારામાં સ્ત્રીનું મસ્તક છે ત્યાં સુધી વિવેક શેને ગgય? આમ છે વિચારી શું સમાના મસ્તકનો ત્યાગ કર્યો.
અને સંવર તે ઈદ્રિયોના નિરોધ=સંયમ કરવામાં છે. સ્વછંદી–સ્વેચ્છાચારી ન એવા મારામાં સંવર કયાં છે? આમ વિચારીને ચિલતીપુત્ર તે મુનિવરના જયાં ચરણે છે 9 પડયા હતા તે સ્થાનમાં કાર્યોત્સર્ગ લઈને ઉભે રહ્યો. અને ભીષ્મપ્રતિજ્ઞા કરી કે-“જ્યાં સુધી
આ શ્રીહત્યાનું પાપ મને યાદ આવશે ત્યાં સુધી મારે કાઉસગ્ગ છે. આ ભીષ્મપ્રતિજ્ઞા છે. | સાથે કાઉસગ્રની શરૂઆત થઈ.
સંસમાનો શિરછેદ કર્યો હોવાથી લોહીથી ખરડાયેલા તેના શરીર ઉપર રૂધિરના છે. ગંધથી ખેંચાઈ–ખેંચાઈને આવેલી ઢગલાબંધ તીક્ષણ મોઢાવાળી કીડીઓએ ચિલાતીપુત્રના છે એ આખા શરીરને ચટક ચટકા ભરી ભરીને કાળી વેદના પેદા કરી. આખા શરીરને ફેલી છે
નાંખીને ચાળણી જેવું બનાવી દીધું. પગમાંથી પેસેલી કીડીઓ મસ્તકમાંથી નીકળવા છે 4 લાગી. સતત બે-પાંચ કલાક નહિ પણ અઢી-અઢી દિવસ સુધી તીક્ષણ કીડીઓના તીક્ષણ ? છે પરિવહને ચિલાતી પુત્રે એવી શુભભાવનાથી સહન કર્યો કે-“મેં કરેલા કાળા પાપની છે { આગળ તે કીડીયાને આ ઉપદ્રવ કશું નથી. મેં તે પ્રાણીઓના પ્રાણેને પતાવી દીધા છે. જ્યારે આ કડીઓ તે મને માત્ર ચટકા જ ભરે છે.”
સતત અઢી દિવસ સુધી તી-કાતિલ ઉપસર્ગ સહન કરતાં કરતાં આયુષ્ય પૂર્ણ 4 થતાં ચિલાતીપુત્ર મૃત્યુ પામીને સહસ્ત્રાર નામના આઠમા દેવલોકમાં દેવ થશે.
અઢી દિવસની ઘેર આરાધનાના આરાધકના ચરણેમાં કેટિ કોટિ વંદના...
Page #122
--------------------------------------------------------------------------
________________
staro zamemonessspassword મનઃશુધિ ઉપર આણંદ શ્રાવક કથા
–પૂ. સા. શ્રી સુવર્ણપ્રભાશ્રીજી મ. 8
મનન સુદ્ધિ વિના જે મુકિત મેળવવા તેનુષ્ઠાન આદિ કરે છે. તેઓ ભર દ િવકાણું પડતું મૂકી બાવડાથી સાગર તરવા ઇરછે છે. માટે મુકિતના અભિલાષીએ છે.
અવશ્ય મન શુદ્ધિમાં લક્ષ રાખવું જોઈએ કારણ કે ઘણા આરંભશીલ આત્માને પણ ? ન મનશુદ્ધિથી ક્ષ માગ સુલભ બને છે. અને મુકિત મળે છે. તે સંબંધમાં આવ્યું છે
શ્રાવકને પ્રબધ આ પ્રમાણે છે.
E
'
આણંદ શ્રાવકની કથા વાણિ જય ગ્રામ નગરના કેહલાક સંનિશમાં એક આણંદ નામક સદગૃહસ્થ જ ન રહેતા હતા શ્રવણ માટે પરમાત્મા મહાવીરદેવ પાસે જતાં લોકોના સમૂહને જોઈને તે ! છે પણ ગયા. ભુની સ્યાદ્વાદ જણાવતી કલ્યાણી વાણી સાંભળી તેઓએ પ્રભુ પાસે તે ન સ્વીકાર કર્યા', દ્વિવિધ-ત્રિવેધે સ્થળથી પ્રાકૃતિપાત મૃષાવાદ આદિના ત્યાગ સ્વરૂપ પાંચ 5 4 અણુવ્રત ગ્રહણ કર્યા ચેથા વ્રતમાં પોતાની પત્ની સિવાય અન્ય કોઈ પણ નારી સાથેના છે સંબંધને ત્યાગ કર્યો પાંચમા વ્રત માં ચાર કરોડ સુવર્ણ મુદ્રા ઘરે રાખવાની ચાર કરોડ I વ્યાજે રોકવાની અને કરેડ વેપારમાં રેકવાની છુટ રાખી તે સિવાય નાણાને ત્યાગ છે કર્યો. દસ હજાર ગાયનું એક એવાચાર ગે કુળ રાખ્યા એક હજાર ગાડા પાંચસે હળ. 8 પોતાના માટે ચાર વાહન ઈત્યાદિ પાંચમાં વ્રતમાં તેણે નિયમ કર્યો એમ છઠ્ઠા દિશાવત- 2 માં ગામના ગમનની ભૂમિની મર્યાદા કરી સાતમા ભાગ-ઉપગ વતમાં અનંત કાય છે (કંદમૂળ) ૩ ભય તેમજ પંદરે કર્માદાનને સર્વથા ત્યાગ કર્યો.
જેઠી મધનું દાતણ મદન માટે શત પાક સહશ્રપાક તેલ ઉદ્વર્તન માટે ઉપલેટ ! અને કુટની પીઠી, નાહવા માટે ગરમ પાણીના આઠ ઘડા, પહેરવા માટે એક જોડ છે. ચીનાં શુક રિશમી] સફેદ કમળ અને માલતીના ફુલ અલંકારમાં નામવાળી વીંટી અને ૪ કંડલની જેડ. ધૂપમાં દશાંગાદિ ખાવામાં પેયા. મિષ્ટાનમાં ઘેબર અને ખાજા. ભાતમાં છે કમળ શાલના ચેખા દાળમાં મગ ચણા-અડદની દાળ. શરદ ઋતુમાં તપાવેલું ગાયનું 8 ધી શાકમાં 'ડી આદિ ફળમાં આમળાદિ પાણીમાં આકાશથી પડતું સંચિત કરેલું છે પાણી અને મુખવાસમાં જાયફળ-લવીંગ ઇલાયચી કેકેલ અને કપૂરથી વાસિત તાંબૂલ 8 એટલુ રાખી બાકી બધું ત્યાગ કર્યો. આમ પ્રભુ પાસે બાર વ્રત અંગીકાર કરી નવ- ૨ તવાદિની સમજણ લઈને આણંદ ઘેર આવ્યા તેમને અતિ પ્રસન્ન જોઈ શિવાનંદાએ 8
Page #123
--------------------------------------------------------------------------
________________
૧૩૮ :
ૐ શ્રી જૈન શાસન (અઠવાડિક) શ્રી જૈન શ્રમણેાપાસક રત્ના વિશેષાંક
મળ્યા છે. એમ કહી વ્રતપરમાત્મા પાસે જઈ ધમ
કારણ પૂછતાં તેમણે કહ્યુ... આજે મને અપૂવ-અચિત્ય લાભ ધર્મ પ્રાપ્તિની વાત તેમણે કહી અને ઉમેયુ" કે તું પણુ સાંભળ અને સ્વીકાર કર
આ સાંભળી શિવાન'દા સરખી સન્નારીએ સાથે રથમાં એસી ભગવાન પાસે ગઈ વંદન આદિ કરી. ધમ સાંભળ્યે અને અહે।ભાવથી સ્વીકાર કર્યાં અત્યંત નિષ્ઠા પૂર્વક ધમ પાળતાં આ ૬પતિને ચૌદ વર્ષ વીતી ગયા એક પછલી રાત્રિએ આણું જાગી. ગયા ને ધર્મના વિચાર કરવા લાગ્યા ખાખામાં ભરેલા પાણીને જેમ સાચવી શકાતુ નથી તેમ લાખ પ્રયત્ને પણ આ જીવન લાંબે કાળ સાચવી શકાતુ' નથી, અતિમાઘુ આ જીવન સાવ સસ્તું ભાવે ચાલ્યું જાય છે. લેકે કુશળ પૂછે છે પણ જયાં આયુષ્ય એગળતું હાય ત્યાં કુશળ કયાંથી હોય ? જીવનના મેટા ભાગ તા પૂરા થઇ ગયે માટે હું. પ્રમાદ છેડી શ્રાવકની પ્રતિમા વહન કરૂ" આ પ્રમાણે નિર્ણય કરી સવારે જ્ઞાતીય-ગાત્રીયજનાને નાતરી તેમને ભાજન કરાવી વસ્રાદિની પહેરામણી કરી પેાતાની શુભ ભાવના જન્નુાવી માટા પુત્રને વહેવાર વાણિજય ભળાવી પેાતે પૌષધશાળામાં આવી આ પ્રમાણે પ્રતિમા વહન કરી.
૧ પ્રથમ સમકિતની પ્રતિમા એટલે રાયાભિચાગેણુ ઇત્યાદિ છ આગા ના પણ ત્યાગ કરી શકા-કાંક્ષાદિ દૂષણ રહિત જરાય અતિચાર વિના એક મહિના શુદ્ધ સમ્યકત્વનું પાલન કરવા રૂપ પહેલી પ્રતિમા વહી.
૨ ખીજી ઋત પ્રતિમા એટલે મારે વ્રત સમકિત સહિત અખંડ પણું છે, માસ પ"ત પાળવા તે.
૩ ત્રીજી સામાવિક પ્રતિમા ત્રણ માસની હોય છે, પૂવની અને પ્રતિમાની આરાધનામાં મને ટકની નિયમિત યથા વિધિ સામાયિક મળે છે.
૪ આથી ચાર મહિનાની પૌષધ રાંત દરેક મહિનાની ચારે પ
પ્રતિમા તેમાં પૂર્વની ત્રણે પ્રતિમાની મારાધના ઉપણીમાં ચેકકસ રીતે પૌષધ કરવાના હૈાય છે.
૫ પાંચમી પાંચ માસની પ્રતિમામાં પહેલાની પ્રતિમાની ઉપાસના સાથે ચાર પર્વોના પૌષધમાં રાત્રિના ચારે પ્રહર કાઉસ્સગ્ગ કરવાના હોય છે.
૬ છઠ્ઠી છ મહિનાની બ્રહ્મચર્ય પ્રતિમામાં પૂર્વની પાંચે પ્રતિમાની ક્રિયા પૂર્વક છ મહિના પય ત યુદ્ધ બ્રહ્મચર્ય પાળવાનું હોય છે.
Page #124
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૮ અંક ૧-૨-૩ તા. ૨૨-૮-૯૫ ૪
૧૩૯
૭ સાતમી પ્રતિમામાં છ પ્રતિમાની વિધિ કરવા ઉપરાંત સાત માસ સુધી સચિત
પદાર્થને ત્યાગ કરવાનું હોય છે. ૮ આઠમી પ્રતિમામાં પૂર્વની સવ આરાધના સહિત આઠ મહિના આરંભને સર્વથા
ત્યાગ હોય છે. ૯ નવમી પ્રતિમામાં નવ માસ સુધી પૂર્વ આરાધના સાથે કેઈ નેકર વગેરે વ્યકિતને છે.
એકલી કાર્ય કરવાને પણ ત્યાગ હોય છે. ૧૦ દસમી પ્રતિમામાં પૂર્વના નવે પ્રતિમાની વિધિ સાચવવા ઉપરાંત પિતા માટે કરેલા છે.
આહારદિને પણ પરિહાર હોય છે. ૧૧ અગિયારમી પ્રતિમામાં તે પોતે અસ્ત્ર કે લે ચથી મુંડ થઈ રહ૨ણ તેમજ ઉપ- . - કરણ ગ્રહણ કરી શ્રમણની જેમ ધમને પશી અગિયાર માસ સુધી વિચરે. સાધુની જેમ પિતે ઘેર ભિક્ષાએ જાય અને “પ્રતિમા–પ્રતિપનાય ભિક્ષા દેહિ, એમ કહી ગ્ય ભિક્ષા ગ્રહણ કરે.
આવી રીતે આણંદ શ્રાવકે અગિયારે પ્રતિમા સત્વપૂર્વક વહન કરી પાંચ વર્ષ ૧ છે અને છ માસ આ પ્રતિમા પૂર્ણ થતાં આણંદ શ્રાવક ઘણું જ કૃશ થઈ ગયેલા તેમનું છે છે શરીર નિર્બળ થયેલું, આત્મા તેટલો જ સબળ થયેલ સત્ત્વદીન શરીર જોઈ અતિ છે. છે સાત્વિક આણંદ વિચારવા લાગ્યા આ શરીર હવે વધારે ચાલી શકે તેમ નથી. સંયમ 8
પણ લેવાયું નથી મારા પરમ ઉપકારી પરમ ગુરૂ પરમાત્મા મહાવીર દેવ હજી આ છે છે પૃથ્વી પર વિચરે છે. ત્યાં સુધીમાં મારે પુરૂષાર્થ કરી લેવું જોઈએ કલ્યાકારી નિર્ણયને છે તેમણે ક્રિયા શીલ બનાવ્યો અને સંલેખના લઈ ધર્મ ધ્યાનમાં લીન થયા મન:શુદ્ધિ છે સબળ થવાથી તેમને અવધિજ્ઞાન ઉત્પન્ન થયું.
એવામાં પરમાત્મા મહાવીર ભગવંત વાણિજય ગામમાં સમવસર્યા શ્રી ગૌતમ- 8 8 સ્વામી ભગવંતને વંદન કરી અને પારણે ગૌચરી પધાર્યા. ત્યાં તેને માટે આણંદ છે છે શ્રાવકની સંખના આદિના સમાચાર જાણી તેઓ તેને દર્શન દેવા પૌષધ શાળામાં પણ પધાર્યા.
ગૌતમ સ્વામી પધારેલા જોઈ આણંદ બેલ્યા ભગવન શારીરિક અશકિતને કારણે છે અભ્યથાન આદિ કરી શકતા નથી માટે અવિનયની ક્ષમા આપજે આપ સમીપમાં પધારી મને લાભ આપે ચરણ વંદન કરી શાતા પૂછી પછી પૂછયું ભગવાન શ્રાવકને
Page #125
--------------------------------------------------------------------------
________________
1 ૧૪૦
: શ્રી જૈન શાસન [અઠવાડિક] શ્રી જૈન શ્રમણે પાક રત્ન વિશેષાંક
4 અવધિજ્ઞાન થઈ શકે મને અવધિજ્ઞાન થયું છે. તેથી હું ઉપર સીધા દેવલેક, લુક છે પ્રભા નામક પ્રથમ નકવાસનો પાથ તથા તીર્થો લેકમાં સમુદ્રમાં ણ દિશાએ પાંચ-છે સે જન તથા ઉત્તર દિશામાં ચુલ્સ હિમવંત સુધી હું જોઈ શકું ?'
આશ્ચર્ય પામેલા શ્રી ગોતમ સ્વામી બેલ્યા આણુંદ ગૃહસ્થને આટલી લાંબી ! મર્યાદાવાળું જ્ઞાન થઈ ન શકે. માટે તમારે મિચ્છામિ દુકકડું આપવું જોઈએ
આણં? પૂછયું હે સ્વામી અસત્ય બેલે તેણે મિથ્યા દુષ્કત દેવું જોઈએ કે આ બીજાએ “જે અસત્ય બોલે તેણે આણંદ બેલ્યા જે એમ હોય તે આ પશ્રીએ મિથ્યાદુષ્કત દેવું ઘટે આ સાંભળી સંદિગ્ધ થયેલા શ્રી ગૌતમ સ્વામી શ્રી મહાવીર પ્રભુ પાસે પાસે આવ્યા અને તેમને પૂછતાં તેઓશ્રીએ ફરમાવ્યું કે હે ગૌતમ અ દ યથાર્થ બોલે છે. આ સાંભળી શ્રી ગૌતમ સ્વામી તરત જ પાછા ફર્યા અને આણંદ શ્રાવકને મિચ્છામિ દુકકડ દીધું. આણંદ શ્રાવક સારા ઉ૯લાસ પૂર્વક ધર્મ આરાધી પ્રથમ દેવલેકના અરૂણાભ નામના વિમાનમાં ચાર પલ્યોપમના આયુષ્ય વાળા ઋદ્ધિશાળી દેવ થયા ત્યાંથી યુવી મહાવિદેહે જન્મી મુકિત પામશે. આ પ્રમાણે પ્રવર્ણ પાન મનઃશુદ્ધિ વાળા આણંદ શ્રાવકનું વૃતાંત સાંભળીને શ્રાવકોએ આદર પૂર્વક મનશુદ્ધ માટે પ્રયત્ન કરવું જોઈએ.
યુગબાહુ અને મદનરેખા
રતિલાલ ડી. ગુદકા લર્ડન માલવ દેશમાં સુદર્શન નગર તથા રાજા મણિરથ અને યુવરાજ ના ભાઈ 6 યુગબાહુ હવે યુગબાહુની પનિ મદનરેખર એક એક અંગત રૂપરૂપના અંબાર સરખે છે.
હતે તેના જેઠ મણીરથની મદનરેખા ઉપર કડવી નજર સારી ચીજો મેકલતે પ્રેમ ? પિતા જે બતાવત પણ મદનરેખાં ભેળી તેને ઉત્તમ ગણે છે. આ બાજુ મોટા ભાઈએ ! નાના ભાઈને ઠાર મારી નાખ પેરી ગોઠવી એક દિવસ ઉપવનમાં બં સૂતા હતા ? મણીર્થ આવ્યો ને યુગબાહુના ગળા ઉપર તલવાર ફેરવી લીધી નાસતાં મણીરથને ૨
ઓળખી ગઈ યુગબાહના ગળાની નસે કપાતાં લોહીની ધારા વહી પત્નિ પતિ ના કાન પાસે છે આ મુખરાખી મીઠા સ્વરે પ્રિયતમ તમે બેટે ખેદ ન કરતા પૂર્વના કર્મો એજ કરેલ છે છે તમારા મનને સમાધિમાં રાખે જિનેન્દ્ર પરમાત્માનું શરણલે મમતા કયાંય ન રાખજે
પરમેઠીમહામંત્રનું ધ્યાન કરશે તેથી તમારા બધા કર્મોનાશ થશે નમે અરિહંતાણુ નામ છે ? સિદ્ધાણ નવકારના ધ્યાનમાં પ્રાણ છોડયા પમાં સ્વર્ગમાં કાન્તીવાળો દેવ થયે,
Page #126
--------------------------------------------------------------------------
________________
-
વિરાગદષ્ટા અર્જુનમાલી
– શ્રી રાજુભાઈ પંડીત | - - - - - - - - | હે પક્ષ ! તું તે પત્થર છે પત્થર. તારી આટલા સમય સુધી કરેલી પૂજાનું | મને આ જ ફળ મળ્યું ને કે- “મારી જ સગી આંખ સામે, તારા જ આ મંદિર ! છે મારી જ રૂપ-વૌવના પત્નીની આ નરાધમોએ મન ફાવે તેમ આબરૂ લૂટી. તું પથર છે
છે પથર, દક્ષ !” છે રાજ “હીમાં અર્જુન નામને એક માળી અર્જુનમાલી રહેતું હતું. તેને રૂપ છે અને યૌવનથી મને હર બધુમતી નામની પત્ની હતી.
નગરની બહાર પાંચ વર્ણના પુષ્પોને બગીચે હતે. તેની નજીકમાં એક હજાર છે મણ લેઢાના મુદ્દગરને ધારણ કરતા એક મુદ્રગરપાણિ નામના યક્ષનું મંદિર હતું. દરરોજ અજુન પત્ની સહિત તે કુલ દેવતાની પૂજા કરતે હતે.
એક વખત કંઈ મહત્સવના દિવસે સ્વછંદ ભટકનારા છ પુરૂષે મુદ્દગયક્ષના છે મંદિરમાં ક્રી કરતા વિચારવા લાગ્યા. બરાબર તે જ સમયે પિતાની યુવાન પત્ની છે સાથે અર્જુન યક્ષની પૂજા કરવા આવતે આ છ પુરૂષોએ જે.
છ પુરૂએ અંદર અંદર નકકી કર્યું કે- “આ પુરૂષને તે અહીં આવે એટલે બાંધી દઈને તેની નજર સામે તેની આ અતિ સુંદર-મેહક કાય વાળી યુવાન પત્નીની છે. ૧ કાયાને સ્વાદપણે આપણે ભેગવીઍ આમ નકકી કરીને યક્ષ-મંદિરના બારણા પાછળ છે સંતાઈ ગયા.
આ બાજુ અજુન યક્ષની પુષ્પાદિ વડે પૂજા કરીને પંચાંગ પ્રણામ કરે છે ત્યાં છે આ જ છએ પુરૂ પાએ એક સાથે આવીને અર્જુનને દોરડાઓ વડે બાંધીને તેની જુવાન-રૂપ છે છે લવ નીતરતી પત્ની સાથે છએ પુરૂએ ૨છા પૂર્વક ભેગે ભેગવ્યા.
સમસમી ઉઠેલ અર્જુને વિચાર્યું - મારા જીવતરને ધિક્કાર છે કેમ કે- હજી કદાચ છેમાતા કે પિતાના કેઈ દવારા થતાં અપમાનને માણસે સહી લેતા હોય તે પણ પિતાના છે છેપત્નીના આવા શીયલ સામેના દુષ્ટ ચેડાઓને તે ખુદ પશુઓ પણ સહન કરી શકતા છે * નથી. આ નરાધમે તે મારી દેખતા જ જંગલી જેવાઓ મારી પત્નીને ઉપભોગ કરી છે
રોષથી સળગી ઉઠીને હવે અજુન-યક્ષને ઉપાલંભ દીધું કે- “હે યક્ષ ! તું તે છે { સાવ જડ જે પત્થર છે પથર. તારી આટલી સમય સુધી કરેલી પૂજાનું “તે મને આ
Page #127
--------------------------------------------------------------------------
________________
૧૪૨ :
: શ્રી જૈન શાસન [અઠવાડિક] શ્રી જૈન શ્રમણોપાસક રને વિશેષાંક
જ ફળ આપ્યું ને કે તારા જ મંદિરમાં મારી જ સગી આંખ સામે મારી આ | યૌવના પત્નીની કાયાને આ નરાધમે એ ચૂંથી નાંખી તું પથર છે યક્ષ ! પત્થર.' '
આ દુષ્ટ પ્રસંગને કુલદેવ એવા યક્ષે જ્ઞાનથી જાણ્યો. અને અજુન માલીના છે | તેવા રેષના હરકે સાંભળીને ક્રોધથી ધમધમતા તે યક્ષે અર્જુનના શરીરમાં પ્રવેશ કર્યો. $
અર્જુનના દોરડાના બંધને તેડી નાંખીને લેઢાના હજારમણ ભારવાળા તે મુદગરને હું M ઉગામીને એક જ પ્રચંડ પ્રહારથી અર્જુનની પત્ની બંધુમતી સહિત છ એ છ પુરૂષોના ? ને ભૂકકા બોલાવી દીધા. ટુકડે ટુકડા કરી નાંખ્યા. ત્યારથી માંડીને દરરોજ જયાં સુધી એક છે ૬ શ્રી તથા છ પુરૂષ સહિત સાત-સાતની હત્યા ન કરે ત્યાં સુધી યક્ષ યુક્ત અર્જુનને છે ક્રોધ શાંત થતે નહી.
આવી રેજની સાત સાતની હત્યા સાંભળીને શ્રેણિક રાજાએ નગરજનેને જણાવી ? ન દીધું કે- જ્યાં સુધી અર્જુન માલી સાતની હત્યા કરી ના લે ત્યાં સુધી કેઈએ નગરની બહાર જવું નહિ,
હવે એક વખત ખુદ ભગવાન શ્રી મહાવીર સ્વામી જ પધાર્યા. તેમના વંદન ! માટે સુદર્શને પોતાના માતા-પિતાને જણાવ્યું. માતા-પિતાએ ભગવાન પાસે જતાં છે 1 સુદર્શનને અટકાવતા કહ્યું હજુ અજુન માલીએ સાતની હત્યા કરી નથી. તું જઈશ તે ? તને તે હણ નાંખશે. માટે ત્યાં જઈશ નહિ. અહીં રહીને જ ભાવથી વંદન કરી લે.
સુદર્શન શેઠે કહ્યું ત્રિજગદગુરૂના ઉપદેશને સાંભળ્યા વિના તે હું જમી પણ ૪ છે નહિ શકુ.” આ રીતે કહીને માતા-પિતાને સમજાવીને સુદર્શન શેઠ ભગવાનને વંદન છે કરવા તથા દેશના સાંભળવા ગયા.
રસ્તામાં લોઢાના મુદગરને ઉપાડીને અર્જુન માંલી સુદર્શન શેઠની સામે દેડ. 4 5 તરત જ સુદર્શન શેઠે જ્યાં ઉભા હતા ત્યાં ભૂમિ પ્રમાર્જન કરીને જિનેશ્વર ભગવંતને * મનથી નમીને ચાર શરણ સ્વીકારી સાગાર અનશન સ્વીકાર્યું ઉપસર્ગ દૂર થશે પછી જ ! કાઉસગ્ગ પારવાની પ્રતિજ્ઞા કરીને નમસ્કાર મહામંત્રનું સ્મરણ શરૂ કર્યું.
મંત્રના ઉદગારોથી ફફડી ઉઠેલા સપની જેમ આ મહામંત્રના સ્મરણ માત્રથી ફફડી ઉડેલે યક્ષ અર્જુનમાલના શરીરમાંથી નીકળીને લોઢાના પિતાના મુદગરને લઇને ૧ ભાગી ગયે.
- અજુન માલી તેના શરીરમાંથી યક્ષ ભાગી જતાં જમીન ઉપર પછડાઈ ગયે. ! { ડી વારમાં મૂરછ દૂર થતાં તેણે સુદર્શન શેઠને પૂછયું તમે કેણ છે? કયા જાવ
-
-
-
Page #128
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૮ અંક ૧-૨-૩ તા. ૨૨-૮-૯૫ :
છે ? શેઠે કયું ભગવાન શ્રી મહાવીર સ્વામીને વંદન કરવા જાઉ છુ' તુ સાથે ચાલ.
: ૧૪૩
પણ મારી
બન્ને ભગવાન શ્રી વીર પ્રભુની પાસે ગયા. દેશના સાંભળી. દેશના સાંભળીને નિયમને ગ્રહગુ કરીને સુદર્શન શેઠ પેાતાના ઘરે ગયા.
અર્જુન માલીચે પાર્ત કરેલા પાપના ઘાત માટે ઉત્કટ વિરાગ ભાવથીસ'યમ સ્વીકાર્યુ.
સૌંયમના દિવસથી અભિગ્રહ લીધે કે- હું પ્રભા ! આપની આજ્ઞાથી હું. હુમેશા છઠ્ઠના તપથી મારા આત્માને ભાવિત કરવા ઇચ્છુ છું.
ભગવાને કહ્યુ... ‘યથારુચિ કુ-તારી રૂચિ મુજબ કર.' છઠ્ઠને પારણે છઠ્ઠું શરૂ થયા. પારણાના દિવસે ભિક્ષા માટે અર્જુનમુનિ નગરમાં ફરે છે. તેને જોઇને લેાકેા કહે છે આ મુનિએ મારી માતા મારા પિતાને, ભાઈ ભાર્યાને હણી નાંખ્યા છે અને આમ કહીને લેાક ભિક્ષાર્થે આવેલા મુનિ ઉપર આક્રોશ કરે છે, માર મારે છે. હેલના કરે છે. નિંદા કરે છે.
આવી દશામાં મનથી સ્હેજ પણ દુષિત થયા વિના ક્રુતિ અર્જુનમાલી સ ઉપસને સહન કરે છે. આવી દશામાં કયારેક પારણાના દિવસે મળી ગયેલે આહાર પ્રભુને જણાવીને અમુષ્ઠિત પણે વાપરે છે.
છે છે. માસ
આ રીતે છ તપની કઠોર તપશ્ચર્યા કરતાં કરતાં અર્જુનમુનિના વીતી ગયા. અંત સમયે પંદર દિવસની સ`લેખના પૂર્ણાંક અંતકૃત કેવલી થઈને મેક્ષ પદને પામ્યા
5 પ્રભુપૂજા સ્વદ્રવ્યથી કે દેવદ્રવ્યથી 45 પ્રવચનકાર :- પુ. આ. ભ. શ્રી વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજા.
C/o. કીતિશાલ બાબુલાલ રતનપાળ, ગાલવાડ,
અમદાવાદ.
પ્રભુપૂજા સ્વદ્રયથી કરવા અગે શાસ્ત્ર વિધાન છે, પરંતુ પૂ་ગૅડી દેવદ્રવ્યથી કરાય તેમ નિરૂપણુ હાલ થાય છે. પરંતુ સ', ૨૦૦૬ માં પૂ. શ્રીએ આપેલ પ્રવચનમાં આ વાત વર્ષો પૂર્વે સમજાવી હતી. તે પ્રવચન પુસ્તિકા પ્રગટ થયેલ છે. પ્રાપ્તિસ્થાન :- સન્માર્ગ પ્રકાશન
મે. ભુદરભાઈ ખે‘ગારભાઈ સ્વામીનારાયણ મરિ રાડ, કાલુપુર, અમદાવાદ;
Page #129
--------------------------------------------------------------------------
________________
છે : પ્રભુભક્તિ શું રંગ લાગ્યો : મંત્રીશ્વર પેથડશા : 8
–પૂ. સા. શ્રી અનંતગણુ શ્રીજી મ.
=
૨
ભગવાન શ્રી જિનેશ્વર દેવના શાસનમાં મોક્ષના અસંખ્યાત ગ બતાવ્યા છે. છે જેને જે ગ રૂચે તેને પૂરે આદરભાવ હોય અને બીજો પેગ કરવાની પણ ઈરછા હોય છે પણ અનાદરભાવ ન હોય તે તે પણ આત્મકલ્યાણને ભાગી બને છે.
ભગવાનના શાસનમાં વિધિ બહુમાન અને અવિધિ ડરને ઘણું જ મહત્વ આપવામાં આવ્યું છે. વિધિ કરતાં અવિધિ થાય તે તેની ક્ષમાપના મા ભવાની છે પણ વિધિનો પ્રેમ સરખે ન હોય અને અવિધિ ચાલુ જ રાખતા હોય–સમજાવવા છતાં પણ અવિધિને ડર સરખે પણ પેદા ન થાય તે તે બિચારે “દયાપાત્ર જીવ છે. તેની ઉપેક્ષા કરવા જેવી છે. કેમકે, અગ્ય આત્માની ઉપેક્ષા પણ સવ-પરના કલ્યાણનું કારણ બને છે.
જેઓને પિતાનાં આત્મકલ્યાણનું જ લક્ષ્ય છે તે આત્માએ રાજના મંત્રી પદે હોય છે તે પણ વિધિના રસિક અને ખપી હોય છે. કેઈપણ ક્રિયા તેના સમયે હું યાના બહુમાન પૂર્વક કરતા હોય છે. પ્રભુ શાસનના રંગથી રંગાયેલા ભકતને મન ભક્તિ એ જ જીવનનો પ્રાણ લાગે છે. પ્રભુભક્તિને જ મુક્તિની દૂતી માને છે. પ્રભુભક્તિ પણ ભગ- વાનની આજ્ઞા પ્રમાણે કરવા ઉદ્યમી હોય છે, નહિ કે પિતાની અનુકૂળતાએ મરજી આવે છે છે તેમ કરવી. પ્રભુભક્તિમાં પોતાનું દ્રવ્ય જેટલું વપરાય તેને જ સફળ માને છે, પારકા દ્રવ્યથી કે દેવદ્રવ્યથી ભકિત કરવાને સ્વપ્ન પણ વિચાર તેવા પુણ્યાતમા મને કયારે પણ આવતું નથી કારણ હયું પ્રભુ આજ્ઞાથી ઓતપ્રેત બન્યું હોય છે. એ તે આજ કાલની બલિહારી છે કે શાસનના ગણાતા, પંચપરમેઠા પદ પર બીરાજતા મજેથે બોલી-લખી ! શકે કે, દેવદ્રવ્યથી પૂજા કરવામાં વાંધે નહી.” તેવા લોકોને આજ્ઞાને એમ તે નથી ? પણ પિતાને સમુદાય વગ વધારવાનું મન હોય છે અને જયારે પિતાને ફાવતી શાસ્ત્ર- 8 બાહ્ય વાતે ને પ્રતિભાવ મલતું નથી ત્યારે એવી અકળામણ અનુભવે છે કે વર્ણન છે ન થાય અને પછી આજના રાજકીય પક્ષ જેવા ગોરખધંધા કરતા અચક તા નથી અને ! શાસ્ત્રાનુસારી માર્ગદર્શન આપનારા તેમને આંખના કણાની જેમ ખુંચે છે તેમના માટે છે ઢગલાબંધ ઈલ્કાબે”ની મજેથી લહાણી કરે છે. શાંતિ અને એકતાના નામે શાસનને જ ડહળવાનું, ઉશ્કેરાટ ફેલાવવાનું કાળું કામ એવી સીફત અને હોશિયારીથી કરે છે કે છે વર્ણન ન થાય, પડદા પાછળથી બધે દોરીસંચાર કરી પોતાની જાતને નિષમાં ખપા. ૪ જ વવાની મહેનત કરે છે. પરંતુ શાણુ-સમજુ-સુજ્ઞ એવા શાસનરસિક આત્માઓ આ બધા !
Page #130
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૮ : અંક ૧-૨-૩ તા. ૨૨-૮-૯ :
‘મુત્સદ્દીઓને' સાંગોપાંગ-નખશિખ એળખે છે તેમના મનની બધી મેલી મુરાદો બરાબર સમજી ભેાળ અને ભડ્રિંક જીવે તેમાં ન ફસાય તેવા જ શુભ પ્રયત્નો કરી સ્વ-પરના કલ્યાણમાં અને શાસનના સપ્ત્યનું રક્ષણ કરવા પ્રયત્નશીલ રહે છે.
: ૧૪૫
વિધિરસિક આત્મા અ૯પ સખ્યામાં જ મળવાના અને રહેવાના. આપણા નબર તેમાં ટકી રહે તેવા જ પ્રયત્ન કરવા મહેનત કરવી તે દરેકે દરેક મુમુક્ષુ આત્મા એની અનિવાય ફરજ છે. તેમાં જેટલી બેદરકારી તેટલી મુમુક્ષામાં ખામી !
આપણી મૂળ વાત એ ચાલે છે કે, પ્રભુભકત હમેશા વિધિના ખપી હોય છે. જે જે કાળે જે જે ક્રિયા કરવાની કડી તેમાં જ આદરવાળા હોય છે. ભગવાને, શ્રાવકને માટે ત્રિકાલપૂજા કરવાની કહી છે અને તે પણ પોતાના ત્રિભવને અનુસારે તેના જ અ એ છે કે, શ્રાવક હમેશા સ્વદ્રવ્યથી જ પ્રભુભકિત કરે પણ પારકા દ્રવ્યથી કે દેવદ્રવ્યથી નહિં. તે પણ દ્રવ્યની મૂર્છા ઉતારવા માટે નહિ કે દ્રવ્યની મમતા-મૂર્છા વધે માટે,
ભગવાનના આગમ પ્રત્યે હૈયામાં બહુમાન પેદા થયા વિના આ વાત સમજાવવી શકય નથી, પણ હું યામાં જ આવ્યા વિના કલ્યાણુ પણ સુનિશ્ચિત નથી એ પણ એટલી સત્ય હકીકત છે.
આ ના પ્રસ'ગ પામી વત્તમાનમાં ચાલી રહેલા વિવાદને નિર્દેશ માત્ર કર્યાં છે. બાકી મારે તા શ્રી પેથડથાની અવિચલ પ્રભુભકિતના પ્રસંગની જ વાત કરવી છે. તા ચાલે! આપણે પ્રસંગના સંગ માણીએ.
શ્રી પેથડથા માંડવગઢના મહામત્રી છે. ધ રસિક આત્માઓની ઉદારતા, ધર્મચુસ્તતા, પ્રાપ્રિયતા આદિ ગુણ્ણાની કીર્ત્તિ વગર ફેલાવે-પ્રચાર-પ્રચારના માધ્યમના ઉપયાગ કર્યા વિના ચારે તરફ આપે।આપ ફેલાઇ જાય છે. પુણ્યાત્માએ પેાતાના ગુણ્ણાની પ્રશસા પાતૈ કયારે પણ કરતા જ નથી પણ ગુણાની સુવાસ સુદ્ર સુધી ફેલાયા જ જાય છે તેના વિસ્તાર વ્યાપ વધતા જ જાય છે. આવા માટા રાજ્યના સમાન્ય સર્વપ્રિય મહામંત્રી હોવા છતાં પણ પોતાના ધર્મપાલનમાં એટલા જ મક્કમ છે. વિધિરસિક છે. રાજ પાતે ત્રિકાલપૂજા ઠાઠ-માઠથી કરે છે. ખરેખર તે પ્રભુશાસનના રંગથી આત્મા રગાયા હાય તા તેના જીવનની પ્રત્યેક પ્રવૃત્તિમાં તેની જ છાંટ જેવા મળે જ, તેની
પ્રત્યેક પ્રવૃત્તિ પછી શાસનની પ્રભાવનાનું જ કારણુ બને. આ વાત આજના જીવાના હું યામાં તરવી અશકય-અસ’ભવ છે. સારી વાત જાણવા-સાંભળવા જીવનમાં ઉતારવા ચૈાગ્ય હું યુ. પણ ઘણા પાસે નથી, ધર્માત્મા ગણાવા છતાં પણ તે ય આ કલિકા ને
Page #131
--------------------------------------------------------------------------
________________
૧૪૬ : : શ્રી જૈન શાસન (અઠવાડિક) શ્રી જૈન શ્રમણેાપાસક ને વિશેષાંક
જ પ્રભાવ માનવા રહ્યા.
ધમ જ જીવનના આધાર લાગે તેને મન મ`ત્રીપદ કાંઇ જ એકવાર આ મંત્રીશ્વર મધ્યાહૂન કાળની શ્રી જિનપૂજા કરી રહ્યો છે પુષ્પથી મનેાહર અંગરચના કરવામાં એવા તલીન અને એકાકાર મની વન ન થાય. સેડડુ”ના પાતે જાણે સાક્ષાત્કાર અનુભવી રહ્યા છે.
વિસાતમાં નથી.
અને પ્રભુજીની ગયા છે જેનુ
જયારે મંત્રીશ્વર પ્રભુભકિતમાં તદાકાર અને લીન બની ગયા છે. તે જ વખતે રાજાને કોઇ મહત્ત્વના નિય માટે મંત્રીશ્વરની હાજરી અનિવાય` જણાઈ. મ`ત્રીશ્વરને બાલાવવા પેાતાના સેવકને મેકા. સેવક મત્રીશ્વરના ઘરે આવ્યા તા જવાબ મલ્યા કે, મંત્રીશ્વર હમણાં પુજામાં છે તેથી કાઈને નહિ મળે !' પેલે સેવક પ છે. આવ્યા. ખીજીવાર બીજો રાજસેવક માન્યે તે પણ તે જ રીતના જવાબ પામી વિલા થઈ પા આવ્યા, મંત્રીશ્વરની પૂજાભકિતની આવી દૃઢતા જોઈ ખુદ રાજને વિચાર માગ્યે કે, મારે પણ તેમની પૂજા જોવી જોઇએ. તેથી ખુદરાજા પેાતે મ`ત્રીવર જયાં પૂજા કરે છે ત્યાં આવે છે. અને પ્રભુજીની જે રીતના પુષ્પાથી સુદર અંગરચના કરે છે તે જોઈ અન્ય ત આનંદ પામે છે. પુષ્પ આપનારા સેવકને ઇશારાથી ખસેડી તેમની પૂજાભકિતમાં ખલેલ ન પડે તે રીતના પેતે બેસે છે અને પુષ્પ આપે છે પરતુ દરરાજના અભ્યાસ નહિ હાવાથી પુષ્પ આપવામાં ભૂલ થઈ જાય છે તેથી મંત્રીશ્વર જરાક પાછું વળી જુએ છૅ પણ રાજા ઈશારાથી જ તેમને શાંત રહેવા સમજાવે છે અને કહે છે ::-‘તમારી પૂજા જોવા આવ્યા છું.' પછી તેા રાજા નિણુય કરે છે કે, મ`ત્રીશ્વરના આ પૂજાના સમયે તેમને કયારે પણ ખેલાવવા નહિ કે તેમની પૂજા ભકિતમાં જરાપણ ખલેલ પાડવી નહિ. દેઢતાનુ" કેવું સુ...દર પરિણામ આવ્યુ. તે તા જોયુ. પણ જો આ જ જગ્યાએ આપણે હાઇએ તે પૂજા બાકી રહી જાય અને રાજાના સન્માનાદિ માટે દેરાસરની નિસિહીના ભાઁગ કરી પ્રભુ આશાતનાના ભાગી પણ બનીએ ને? ભગવાનનુ' ગ્રાસન રામેશમ વસે, શાસનની વફાદારી આત્મસાત્ ધાય, મરી જાઉ તે મંજુર પણ પ્રાસનને બેવફા કદી ન ખનું, શાસનના સત્ય સિદ્ધાન્તાના દ્રોહ કદી ન કરૂ་-આટલી પણ ટેક જો આપણામાં આવી જાય તે આપણે પણ આવા પુણ્યાત્માઓના ચરણમાં નંબર લખાવી શકીએ. સા વાંચકે શાંતિથી વાંચી-વિચારી, વત માનમાં શાસનના નાશ ! રનારા વિચારવમળામાં અટવાયા વિના મહાપુરૂષોના માČદન મુજબ ચાલી આત્મ કક્ષ્ાણુને પામ નારા ખને-તેવુ બળ આપણને મળે તેવી શાસનદેવને પ્રાર્થના !
'
Page #132
--------------------------------------------------------------------------
________________
-: ધર્મ પ્રદીપક–શ્રી સુવ્રતશેઠ -
-સુશ્રાવિકા મંજુલાબેન રમણલાલ-અમદાવાદ
શ્રી જૈન શાસન એ અદભૂત સુંદર શાસન છે. તે શાસનને પામેલ છે. આમ, કદાચ સંસારમાં રહ્યો હોય, સંસારની ય પ્રવૃતિ કરતો હોય તો છે છે પણ તેનું મન મોક્ષમાં જ હોય અને મેક્ષને પામવાની એવી લગની લાગી £ હોય કે, દરેક પ્રવૃત્તિમાં મોક્ષની જ આરાધના દેખાઈ આવે. પૂ શ્રી સાધુ છે આ સાવી મ. તો મોક્ષની જ આરાધનામાં લયલીન હોય છે પણ સુશ્રાવકે ય 8 ને મોક્ષને માટે જ ઝંખતા હોય છે એટલે વાર-તહેવારે, તક મળે તે મોક્ષની છે. આરાધના કરવાનું ચૂકતા નથી.
શ્રી મૌન એકાદશી એ શાસનનું બહુ મેટુિં પર્વ છે. જે મહાપવિત્ર દિવસે પરમ તારક એવા શ્રી તીર્થંકર પરમાત્માના ૧૫૦ કલ્યાણક થયા ! છે છે. તે દિવસે અમે પૌષધપવાસ કરીને, શ્રી સુવ્રત શ્રેષ્ઠીની કથા સાંભ. છે વીએ છીએ ખરેખર કથાનુગ પણ શ્રી જૈન શાસનનો જ છે. જેમાંથી આરાધનાનું અપૂર્વ બળ પ્રાપ્ત થાય છે.
શ્રી સુવતશ્રે ડી મહાશ્રીમંત પરમ શ્રાવક છે. પર્યતિથિએ ધમની છે 4 પુષ્ટિ કરે તેનું નામ જે પૌષધ તે પૌષધની ઉપવાસ કરીને આરાધના કરે ? ઈ છે અને સ્વાધ્યાય તત્વ ચિંતન આદિ આરાધનામાં તમય બની તે દિવસને ૪
પસાર કરે છે. એકવાર આ શ્રી સુત્રત શ્રેષ્ઠી મૌન એકાદશી પર્વને 8. ન પૌષધપવાસ કરી બીજા દિવસે પોતાના ઘરે આવે છે. તે વખતે પરિ- 8 છે વારના સો બધા ઘરના આંગણમાં એકઠા થયા છે. આવ્યા પછી હું છે શ્રેષ્ઠીને જાણવા મળે છે કે, ગઈ રાત્રિમાં ચરેએ ઘરમાં ખાતર પાડી, આ & ઘણી મેટ, મૂલ્યવાન રત્નાદિની ચોરી કરેલી પણ તે ચોરે મુદ્દામાલ સાથે છે જે પકડાઈ ગયા અને રાજાએ તે બધાને પકડીને કારાગૃહમાં પૂરી દીધેલ આ 8 [ સમાચાર સાંભળી ધમાત્મા શ્રેષ્ઠી વિચારે છે કે-“આ જ મારી કસોટીને ૪ છે સમય આવ્યો છે. મારે ધમ સાચવવાને આ પ્રસંગ આવ્યો છે તેથી ? છે પિતાની બીજી તિજોરીમાંથી રાજાને ભેટ ધરવા યોગ્ય ભેટાને થાળ | 1 તયાર કરાવી, પોતે પોતાના વિભવનુસારે વસ્ત્રાલંકાર ધારણ કરી રાજાની ? પાસે જાય છે.
Page #133
--------------------------------------------------------------------------
________________
છે ૧૪૮
૪ શ્રી જૈન શાસન (અઠવાડિક) શ્રી જૈન શ્રમણોપાસક અને વિશેષાંક ?
- રાજાને નમસ્કારાદિ કરી, ભેટાણું ધરે છે. રાજા પૂછે છે કે-“શ્રેષ્ઠી છે વર ! કેમ પધારવું થયું ?” ત્યારે કહે છે કે-મારા ઘરે ચોરી થઇ તે છે આ બાબતમાં આવ્યો છું. હજી પૂરી વાત કરે તે પહેલા જ રાજા કહે કે- ૬ તમારે ઘેર ચેરી કરનાર ચેરે પકડાઇ ગયા છે અને જેલમાં પૂરી દીધા છે. ત્યારે શ્રેષ્ઠી કહે કે–રાજન ! તે ચેરેને છોડાવવા માટે જ આવ્યો છું.” રાજા કહે કે-શ્રેષ્ઠીવર ! આ કયાંનો ન્યાય ? પકડાયેલા ચેરેને જે છેડી દઉં તો મારુ રાજ કઈ રીતના ચાલે? ત્યારે શ્રેષ્ઠી કહે -“રાજન્ ! આપનું રાજ નહિ ચાલે પણ મારે ધર્મ ન ચાલે જ્યાં સુધી આ ચારે છે જેલમાં હોય ત્યાં સુધી મારાથી પારણું પણ થાય નહિ. ખરેખર સત્વશાલી
આત્માની સાત્વિકતા શું અસર કરે છે તે આના પરથી સમજાય છે. રાજા છે કહે કે- ચેરેને છેડી તે મુકું પણ ફરી ચોરી કરે તો ? તે શાસન જેમના B રેમ રેમમાં વસ્યું છે એવો ધર્માત્મા ઍ છી કહે કે-રાજન ! આ ચારો 8 છે ફરી ચેરી કરતાં પકડાય તે તેમની સજા તે મને કરશે. ધર્માત્માનું ધર્ય
અને શાસન પર શ્રદ્ધા કેવી અદ્દભૂત હોય છે.
- રાજા જયારે ચોરોને છોડી મૂકે છે અને ચારાને ખબર પડે છે કે જેના છે ઘરથી ચોરી કરેલી તે જ શ્રેષ્ઠીએ આપણને છોડાવ્યા તો તેમનાં પણ
હદયપલટો થઇ જાય છે. આવીને સીધા શેઠના પગમાં પડે છે અને બધો , | મુદ્દામાલ - રજુ કરે છે ત્યારે શેઠ તેમને ઉભા કરી વાત્સલ્યથી પીઠ ઉપર 8 હાથફેરવી કહે છે કે-“આ બધું તમે લઈ જાવ. પણ આજથી નિયમ કે હું કે, હવેથી જીવનભર કયારે ય ચેરી કરવી નહિ. તમારે જરૂર પડે તે મારી પાસે વિના સંકેચે ચાલ્યા આવો.” ૧. આ ધર્માત્માના હૈયાની ભાવના કેવી ઉદાર હોય છે તે આ દૃષ્ટાન્ત પરથી
સારી રીતના સમજાય છે. આજના આપણું જીવનને અનુભવ કરીએ તે છે લાગે કે, ભગવાનનું શાસન મળ્યું પણ હજી તેનો લાભ આપણે લેતા નથી. 8. શાસનને સમજી જીવનને ધન્ય બનાવીએ તે જ ભાવના.
Page #134
--------------------------------------------------------------------------
________________
*
શાસન સમક–મત્રીશ્વર શ્રી ઉદયન
-પૂ. સા. શ્રી અન`તદશિતાશ્રીજી મ.
XXXXXXXXX*XBr)
ભગવાન શ્રી જિનેશ્વરદેવાના પરમ તારક શાસનની આપણને સૌને મહાપુણ્યે પ્રાપ્તિ થઇ છે. આપણે બધા શાસનની આરાધના-સેવા-ભકત પણ કરીએ છીએ અને શાસનના સેવક હેવાના દાવા પણ ધરાવીએ છીએ. છતાં પણ પ્રામણિકપણે આપણે વિચારીએ તે આપણે જ કબૂલ કરવુ પડે કે આ શાસનની પ્રાપ્તિ થવા છતાં પણ શાસનને નહિ સમજવાની આપણી બેદરકારી પણ તેટલી જ છે અને તેથી જ આપણી ધર્મ ક્રિયાએ મડદાની જેમ પ્રાણ વિહંાણી દેખાય છે. જેમાં ચેતના-ઉત્સાહ-ઉમ ગ હાવા જોઈએ તેવા પ્રાણભૂત તત્ત્વોના અભાવ દેખાય છે.
આ પાંચમા આરામાં જેમ આપણે શાસનને પામ્યા તેમ આ જ પાંચમાં આમાં પણ એવા ધણુા પુણ્યાત્મા ભાગ્યશ લિએ થઇ ગયા જેએએ પુણ્યાયે પ્રાપ્ત શાસનને સાચા અર્થમાં આત્મસાત્ કર્યુ. શાસન હૈયામાં બરાબર જચાલ્યુ –પચાવ્યુ` અને શાસ નની રક્ષા ખાતર મરી ફીટવાની પણ તૈયારી ખતાવી... આવા પુણ્યાત્માઓથી જ શાસન જગતમાં ઝળહળી રહ્યુ' છે. તેવા પુણ્યાત્માઓનું નામ પણ આપણામાં પણ સાચી ચેતના જગાવે, શાસનના સમર્પિતભાવ પેદા કરે તે માટે પ્રસંગ પામેથી મંત્રીશ્વર ઉડ્ડયનના એ જીવન પ્રસંગેની સામાન્યથી વાત કરવી છે, આપણી સુષુપ્ત શકિતઓને શાસનની સેવા-ભકિત, રક્ષા-આરાધના માટે સદુપયાગ કરાય તેા આપણુ જીવન પણ સાર્થક થાય અને આપણે પણ સાચા આરાધક બની સાચુ' આત્મકલ્યાણ સાધીએ તેવી માઁગલ કામન થી જ મારી આ અલ્પ પ્રયાસ છે. બાકી મારામાં તેવી શકિત નથી કે મહાપુરૂષોના જીવનનુ સાંગેપાંગ આલેખન કરૂં. આ તા અનતાપકારી પ્રાતઃ સ્મરણીય પરમ તારક ભવાધિતાતા સ્વ. પ. પૂ. આ. શ્રી વિ. રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજાની પુણ્યકૃપા અને મારા પૂ. ગુર્વાદિ વડિલેાના આશીર્વાદથી જ સહજ રીતે આ પ્રયાસ કર્યો છે.
મ ત્રીપર શ્રી ઉદયનને આપણે સૌ સારી રીતના જાણીએ છીએ. જેએ ગુજ્રેશ્વર શ્રી સિદ્ધરાજ જયસિહુના પણ મંત્રી હતા અને પરમા ત શ્રી કુમારપાળ મહારાજાના સમયમાં પણ મંત્રીપદે હેવા હતાં પણ ભગવાનના શાસનના સાચા સેવક હતા. પ્રજાને પણ ચેાગ્ય ન્યાય મળે, પ્રજનું અહિત ન થાય અને પ્રજા પણ ન્યાય—નીતિ માગે ચાલે તેવા જ પ્રયત્ના કરતા હતા.
પૂ. કલિકાલ સર્વજ્ઞની જૈન શાસનને ભેટ ધરવામાં આ પુણ્યાત્માના સિંહફાળા હતા તેમ કહેવુ ખાટુ' નથી. પૂ. શ્રી કલિકાલ સર્વજ્ઞ સ તામુખી પ્રતિભાના સ્વામી
Page #135
--------------------------------------------------------------------------
________________
૧૫૦:
: શ્રી જૈન શાસન (અઠવાડિક) શ્રી જૈન શ્રમણોપાસકરને વિશેષાંક ?
૧ આ. શ્રી વિ. હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજાની દીક્ષામાં મુખ્ય નિમિત્ત આ જ પુણ્યાત્મા ન જ હતા. તે પ્રસંગની વાત કરવી છે.
આ મનુષ્યભવમાં મોક્ષની જ આરાધના કરવા જેવી છે, તે માટે સાધુ જ થવા ૨ જેવું છે” આ ભાવના જેના રામ રામમાં પરિણામ પામી હોય તેવા પુણ્યાત્માએ કદાચ છે * કર્મ સંગે દીક્ષા ન પણ પામી શકે તે પણ અન્યને દીક્ષામાં તેટલા જ સહાયેક બને છે છે છે. તેના સવીકારમાં આવતા બધા જ અંતરાયે દૂર કરે છે. આ બાલક ચાંગદેવને માતા પાહિણી દેવીએ તે સહર્ષ પૂ. આ. શ્રી દેવચ સૂ. મ . 8 ને સે. હજી તેના પિતા તે વખતે હાજર નથી. તેમની સંમતિ બાકી છે. તે વખતે 4 ચાંગદેવના રક્ષણની જવાબદારી પુ. ગુરૂભગવંતે આ મંત્રીશ્વર ઉદયનને સોંપી. ચાંગ
દેવના પિતાને જ્યારે ખબર પડી કે, મારે દીકરો મંત્રીશ્વરને ત્યાં છે તેથી તેને પાછે ? 4 લેવા મંત્રીશ્વરના ગૃહે આવે છે. મંત્રીશ્વર તેમને ઓળખતા નથી પણ તેમની આકૃતિ છે
અને માંઢાના ભાવથી સમજી જાય છે કે આ ચાંગદેવના પિતા હોવા જોઈએ. તેથી ? તેમની પોતાના પદને છાજે તે રીતના આગતા-સ્વાગતા કરે છે અને અવસરે ચાંગદેવની 5 છે સાથે જ જમવા બેસાડે છે. તેથી તેમને લગભગ બધે જ ગુસે નાશ પામી જાય છે રે અને હવામાં ટાઢક વળે છે કે ના દીકરે હજી દીક્ષિત થયે નથી.
જમી પરવાર્યા પછી મંત્રીશ્વર તેમને સમજાવતા કહે શે કે તમે ભાગ્યશાલી છે છે માટે તમારે દીકરે પૂ. ગુરૂદેવની નજરમાં વસી ગયો. મારા ત્રણ-ત્રણ દીકરા છતાં ૧ એક પણ વસતું નથી. તે તમે તેને પૂ. ગુરૂદેવના ચરણે સોંપી દે.” છે ત્યારે ચાંગદેવના પિતા એકદમ ઠંડા પડી, નરમાશથી કહે કે- “મંત્રીકવર ! ! કે મારો દીકરે આપને જોઈએ તે સોંપીશ પણ તે જતિને તે નહિ જ સોંપુ છે ત્યારે મંત્રીશ્વર તેમને કહે કે “મહા ભાગ! તારા દીકરાને વાનર જે બનાવ છે જ તે મને સેં૫. કારણ મારા દીકરા મારા ઘેર આવેલા એને “આવો પધારો” “બેસ” છે “આવજે આવા પ્રકારની વાનરની જેવી ચેષ્ટાઓ કરે છે. તે પણ હજુ તેઓ જરાપણ છે 8 પિગળતા નથી. ત્યારે મંત્રીકવર પોતાના ત્રણે દીકરાઓને વસ્ત્રાલંકારથી સુશોભિત કરી,
ત્રણ લાખ સોનીયાઓનો ઢગલો કરી તેમને કહે છે કે, મારા આ ત્રણ દીકરામાંથી જે 5 તે જોઈએ તે લે અને સાથે ત્રણ લાખ સોનિયા ગ્રહણ કરે અને જગત જય બનાવવા 6
તમારા દીકરાને પૂ. ગુરુદેવના ચરણે સેપે. છે આવી ઉદારતા અને શાસનની અનન્ય ભક્તિ જઈ ચાંગદેવના પિતાનું દિલ
Page #136
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૮ અંડ ૧-૨-૩ તા. ૨૨-૮-૯૫ :
: ૧૫૧
? પીગળ્યું. અને પોતાને દિકરો પૂ ગુરૂદેવને સંખે. અને જૈન શાસનને પૂ. શ્રી કલિકાલ છે 8 સર્વજ્ઞ મળ્યા !
હવે બીજો પ્રસંગ પણ તેમના જ જીવન છે. તે પ્રસંગ તે તેમની ખરેખર ? છે કસેટીને છે. જે શાસન હવામાં પરિણામ ન પામ્યું હત, શાસનને સાચે સમર્પણ- ૫
ભાવ ન હોત તો આજે પરિણામ કદાચ બીજું મલત! પરતુ શાસનને જ પ્રાણ-વાણ . છે માનનારા સમર્પિત આત્માઓ શાસન માટે સઘળું ય હસતાં મુખડે સહન કરે છે અને છે { શાસનની શાનને ચાર ચાર ચાંદ લગાડે છે.
શ્રી બિદ્ધરાજ જયસિંહના ભયથી કુમારપાળ દેશ-વિદેશમાં ભાગતા ફરે છે. છે છે રાજાના સૈનિકે પણ તેમની પાછળ પડેલા છે. બધે છુપાતા-લપાતા ફરે છે અને જીવને આ
બચાવે છે. ૨ જાને પણ હકમ ફરી વળે છે કે, “કુમારપાળને જીવતો કે મારે ગમે છે છે ત્યાંથી પકડી લાવો.” શ્રી સિદ્ધરાજને એક પણ પુત્ર છે નહિ અને તેને જાણવા મળ્યું 3. છે છે કે મારી વાદીને વારસ આ કુમારપાળ બનવાનો છે અને તેને ગાદી આપવી નથી છે કે તેથી તેમને મારવા ચારે બાજુ તપાસ કરાવે છે. સંસારમાં આવું બધું ચાલ્યા કરે. 8. છે સારા ભાવથી કરેલા ધર્મથી બંધાયેલું પુણ્ય જ બધા પ્રસંગમાં આત્માનું રક્ષણ કરે છે. તે છે. આ રાતના કુમારપાળ ભાગતા-ભાગતા ખંભાતમાં આવે છે. ત્યાં કલિકાલ સવ: $ 4 જ્ઞને ભેટે થાય છે. { આકૃતિ અને લક્ષણે પરથી જૈન શાસનને મહાપ્રભાવક રાજા થશે જાણી તેને છે
ઉપાશ્રયમાં આશરે આપે છે. મંત્રીશ્વર ઉદયન પણ પૂ. આચાર્ય ભગવંતને વંદન છે ન કરવા આવે છે. ભાગ્યશાલીએ? વિચારો કે આટલા મોટા રાજ્યના મહામંત્રી પદે છતાં ? છે પણ પોતાના તારક પૂ. ગુરૂદેવ માટે કે અભાવ છે. તેમને વંદન કર્યા વિના. પરચ. 8 3 કખાણ લીધા વિના મોંમા પાણી નથી મૂકતા! અને આજે આપણુ આગેવાને..!
વંદનાદિ વિધિ થયા પછી પુ. આચાર્ય ભગવંત મંત્રીવરને કહે છે કે- મંત્રીAવર ! એક કામ કરવાનું છે થશે?' સત્ય હકીકત શું છે. તેનાથી અજાણ એવા મંત્રી- | - Aવર વિનય પૂર્વક પ્રત્યુત્તર આપે છે કે, “આપ ફરમાવે અને ન કરે તેવું બને ખરું?છે
તે પણ તેમની ચકાસણી કરવા પૂ. આચાર્ય ભગવંત ફરીથી પૂછે છે કે-મંત્રીકવર 1 કામ થશે ?' ત્રીજીવાર પણ તે જ પ્રશ્ન પૂછે છે, ત્યારે મંત્રીવરની આંખમાં ઝળ- 1 ઝળીયા આવી જાય છે. અને નત મસ્તકે કહે છે કે-જે હોય તે કામ વિના સંકેચે છે કે જણાવે. મારી પ્રાણના ભોગે કરીશ!
Page #137
--------------------------------------------------------------------------
________________
- ૧૫ર
: શ્રી જૈન શાસન [અઠવાડિક) શ્રી જેન શ્રમણે પાસક રને વિશેષાંક ?
| મારા વાચક મિત્રે ! વિચારે. આ એ જ મંત્રીશ્વર છે જેમના વાગે તે આ પૂ. 5 આચાર્ય ભગવંત દીક્ષિત બન્યા છે. મંત્રીશ્રવર આપણી જેમ શું શું કહી શકત તે છે આપણે હેત તે શું કહેતા તે વિચારવાની જરૂર છે. પણ શાસન પ્રત્યેની સમર્પિતતાને | કારણે ગદગદ સ્વરે કહે છે કે, ફરમાવે. તેમની બરાબર મકકમતા નિહાળી, પાસે છે બેઠેલા માણસ તરફ અંગુલી નિર્દેશ કરી, પૂ શ્રી કલિકાલ સવજ્ઞો કહ્યું કે- મંત્રીશ્વર ! !
આ કુમારપાળ છે તેની રક્ષા કરવાની છે !' છે “આ કુમારપાળ છે તેની રક્ષા કરવાની છે” આ શબે તેમના કાનમાં ગુજયા
કરે છે અને ક્ષણવાર તેમની આંખ મીચાઈ જાય છે. કારણ તેમની પાસે પણ શ્રી ને સિદ્ધરાજ જયસિંહને હુકમનામાને પાત્ર છે કે- “કુમારપાળને જયાં હોય ત્યાંથી જીવતે 1 કે મરેલે પણ પકડી લાવે છેકેવી કપરી કસે ટીને પ્રસંગ ઊભો થાય છે. એક બાજુ તે રજાની આજ્ઞા છે. અને બીજી બાજુ ગુર્વાસા છે. બંને આશાના અનાદરનું પરિણામ પણ શક્ય તેઓ સારી રીતના જાણે છે.
ક્ષણવારમાં જ કૃત નિશ્ચયી બની, સ્વસ્થતા કેળવી હસતે મુખે નત મસ્તકે કહે છે કે“આપની આજ્ઞા શિરસાવંઘ છે. આપની આજ્ઞાનું પાલન થઈ જશે. કુમારપાળના રક્ષણની જવાબદારી હવે મારી
રાજાની આજ્ઞા પર પરમતારક ગુર્વાસાને વિજય થયું એટલે કે શાસનની પ્રીતીને જયજયકાર થયે. શાસનને સમર્પણભાવ જીતી ગયો. અને સંસારમાં ૨ખડાવ૧ નાર રાજની આજ્ઞા વિલખી થઈ. આવી સાચી સમર્પિતતા આપણે કેળવી એ તે જ મંગલ ભાવના.
ધન્ય હે શાસન સમપક મહામંત્રીકવર ઉઠયનને
: આત્મસ્વભાવ ધર્મ પામવો અતિદુર્લભ છે. :
ઘr vāત્તિ, સ્ત્રકમ સા વિ નિરવકુમતના !
વાં નિવવધુના , સો ઘા દુહા સ્ત્રો ! આ નરકનાં દુખથી પીડા પામીને કયારેક પ્રવૃત્તિ રૂપ ધર્મ તે પામી શકાય છે પણ છે છે જેમાં આ વસ્તુને સ્વભાવ રહેલું છે એ જે ધર્મ તે આ લેકમાં દુલભ છે.
Page #138
--------------------------------------------------------------------------
________________
=
=
શ્રી જિનશાસન પ્રત્યેની અવિચલા શ્રદ્ધા યાને શ્રી મંડુક શ્રાવક
–પૂ. સાધ્વીશ્રી અરૂણ શ્રીજી મ. (વાગડવાળા)
છે.
ભગવાન શ્રી જિનેટવરદેવેનું પરમતારક શાસન લઘુકમી આત્માઓના હૈયામાં 8. જ યથાર્થપણે પરિણામ પામે છે. “શાસન એ જ તારક છે. શાસનના સત્ય એ જ છે સાચા છે. કદાચ મારી બુદ્ધિ અપ હાય હું ન સમજી શકું તે પણ ભગવાન શ્રી કે જિનેટવર એ જે કહ્યું તે જ સાચું અને શંકા વિનાનું છે? આવી ભાવના નિરંથ તર તે પુણ્યાત્માઓના હૈયામાં વહ્યા કરે છે અને તેથી જ તેઓ દિન-પ્રતિદિન શાસ. છે નના રંગે રંપાતા જાય છે અને શ્રદ્ધા તે એવી અતુલ હોય છે કે દુનિયાની કોઈ તાકાત તેમને ફેરવવા શક્તિમાન બનતી નથી. જે વાત પિતે ન જાણે તે જાણવાને છે બેટે કેળ જરા પણ કરતા નથી. આ જ ગુણના કારણે તેઓ બધાથી અકય બને 8. છે. આવા જ એક પરમ શ્રાવક શ્રી મંડક શ્રેષ્ઠીની સામાન્યથી વાત કરવી છે. છે
રાજગૃહી નગરીમાં શ્રી મંડક નામે એક શ્રાવક રહેતું હતું. તે ઘણી મોટી છે તે સમૃદ્ધિવાળ, સવલકમાન્ય પુજય, જીવાજીવાદિ તના સ્વરૂપને જાણનાર હતું અને ? છે નિરંતર ધર્મની આરાધના વડે આત્માને ભાવિત કરતે પોતાના કાળને સુખે કરી પસાર કરતે હો. -
આ રાજગૃહી નગરીની પાસે આવેલા ગુણશીલ નામના ચિત્યની સમીપના ભાગ- 3 4. માં કાલેદાયી, સેવાદાયી વગેરે ઘણા અન્ય તીથી એ વસતા હતા. એક વખતે તેઓ છે | બધા ભેગા થયા અને તેમની વચ્ચે પરસ્પર એવા પ્રકારને આલાપસંલાપ થયું કે- 8 4 “ભગવાન શ્રી મહાવીર સ્વામી ધર્માસ્તિકીયાદિ પાંચ અસ્તિકાને પરૂપે છે. તેમાં જ
ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય અને પુદગલાસ્તિકાયને અચેતન અને ૪ { જીવાસ્તિકાયને સચેતન પ્રરૂપે છે. તેમ વલી ધર્મ, અધમ, આકાશ, જીવ-અસ્તિકાને છે 4. અરૂપી અને પુદ્દગલાસ્તિકાયને રૂપી પ્રરૂપે તે. એ પ્રકારે સચેતન અચેતનારિરૂપે કરીને છે અદ્રશ્ય પણું હોવાથી તે શી રીતે મનાય ?
હવે એકવાર આસોપકારી ચરમતીથપતિ શ્રમણભગવાન શ્રી મહાવીર પરમાત્મા છે: ગુણશીલ ચિત્રમાં આવીને સમોસર્યા. પ્રભુનું આગમન કેના હયાને આનંદિત ન કરે. હું | સર્વે ધર્મજ પોતપોતાની ઋધિને અનુસારે પ્રભુને વાંચવા માટે જવા લાગ્યા. આ છે
Page #139
--------------------------------------------------------------------------
________________
૧૫૪ : • શ્રી જૈન શાસન [અઠવાડિક] શ્રી જૈન શ્રમણાપાસ રત્ના વિશેષાંક
Dra
શ્રી મંડુક શ્રાવક પણ પ્રભુને વંદન કરવા માટે હષઁથી જઇ રહ્યો છે. જેટલામાં તે શ્રાવક નગરની બહાર આવી, ઉપર્યુ કત અન્ય તીથિ ની અત્યંત નજીક પશુ નહિં અને અત્યંત ક્રૂર પણ નહિ તેમ આવ્યા અને તે તીથિ આની ટિપથમાં આવ્યા. એટલે તે બધા ભેગા થઇ તેની પાસે આવ્યા અને આ પ્રમાણે બેાયા કે-“હે મંડુક ! તારા ધર્માચાર્ય જે પંચાસ્તિકાયાદિકની પ્રરૂપણા કરે છે, તે શી રીતે મનાય ? તેમને શી રીતે જણાય ?”
ન
મંડુકે-જે ધર્માસ્તિકાયાદિકે કરી પેાતાનુ' કાય કરાયછે, તે કા` ઉપરથી તે ધર્માસ્તિકાયાદિકને અમે જાણીએ છીએ. જેમ ધૂમાડાથી અગ્નિ જશુાય છે, તેમ તેના કાય પરથી તે જાય છે. વળી જે તેએથી કાર્ય કરાતુ ન હોય ના અમારાથી જાણી શકાય. એટલે કાર્યાદિક લિંગદ્વારે કરીને જ છદ્મસ્થ જીવને અતીન્દ્રિય પદાર્થોનું જ્ઞાન થાય છે; તેમ વલી ધર્માસ્તિકાયાદિકનું કાર્યા≠િ લિંગ અમેને પ્રતીતવાળું દેખાતુ નથી તે પ્રસંગે તેના અભાવથી અમે નથી જાણતા.”
આ વખતે ધર્માસ્તિકાયાર્દિક સબધી અરજ્ઞાનને અંગીકાર કરતા મ`ડુકને ઉપા• લભ આપતાં તે અન્ય તીથિ આ ખેલ્યા—“હે મહુક ! જો તું આ અર્થને જાણતા નથી તે તું શ્રાવક કેમ ?'
આવા ઉપાલ ભથી તે મડુક શ્રાવક જેમને અદૃશ્યમાનપણે ધર્માસ્તિકાયાદિકને અસભવ કહેલા છે, તેમના તે વિષય ખ'ડન કરવા આ પ્રમાણે મેલ્યા હે આયુષ્મ ત! વાયુકાય વાય છે? ત્યારે તેમણે હ્યુ` કે-હા વાય છે.
મંડુકે પૂછયુ તમે તે વાયુકાયને વાતારૂપે રખે છે ? તેઓ એ પદાર્થ સમથ નથી, એટલે રૂપ દેખતા નથી. મંડુક – ગ ધવાલા પુદ્દગલે છે ? તેઓ હા છે.
મહુક
ત્યારે તમે ઘ્રાણુસહગત પુદ્દગલાના રૂપને ખેા છે ? નથી દેખતા.
તેઓ
-
---
મંડુક - કાષ્ટ સહચારી અગ્નિકાય છે ?
તે
હા છે.
મડુક
ત્યારે તમે અગ્નિકાયના રૂપને ખેા છે ?
Page #140
--------------------------------------------------------------------------
________________
3
વર્ષ ૮
અ's ૧-૨-૩
તા. ૨૨-૮-૯૫ :
૪ ૧૫૫
તેઓ - નથી દેખતા. મંડુક – સમુદ્રનું રૂપ પારગત છે ? તેઓ - હ છે. મંડુક – તમે તે દેખી શકે છે ? તેઓ - નથી દેખતા. મડુક – દેરક સંબંધી રૂપ છે ? તેઓ – હા છે. મંડુક – ત્યારે તમે તે રૂપને દેખે છે ? તેઓ – નથી દેખતા. મંડુક – “હે આયુર્ખતે ! હું, તમે અને બીજા છવસ્થજીવે જયારે તે દેખતા નથી 8 તે શું તે સ નથી ? તમારા મત પ્રમાણે તે ઘણું લેકે પણ ન હોય.”
આવ પ્રશનોથી તે બધા અન્ય તીર્થિઓને નિરૂત્તર કરી દીધા. તે પછી તે સ્ત્રી છે મંડક શ્રાવક ગુણશીલ ચેયને વિષે રહેલા શ્રી વીરસ્વામી પાસે જઈ વંદનાપૂર્વક 4 એગ્ય સ્થાને બેઠે. ત્યારે ભગવાને ખુદે તે શ્રી મંડુંક શ્રાવકને કહ્યું કે-“હે ભદ્ર ! તું શોભનિક છે. કારણ કે તે અસ્તિકાને ન જાણતાં છતાં અન્ય તીથિ ઓની આગળ હું ? નથી જાણતે એમ કહ્યું. જે તું અજાણતે છતે “હું જાણું છું” એમ કહ્યું હતું તે ! તું શ્રી અરિહંતાદિકની આશાતના કરનારે થાત.” પ્રભુના આવાં વચન સાંભળી. શ્રી છે મંડુક શ્રાવક ખુશી થઈ ગયા. પછી પ્રભુને વંદના કરી, ધર્મદેશના સાંભળી પિતાને ?
સ્થાને ચાલ્યા ગયા. ધર્મની આરાધનામાં તત્પર બની, આયુષ્યના ક્ષયથી અરૂણુભ છે નામના વિમાનમાં પહેલા દેવલે કે ઉત્પન્ન થયે. ત્યાંથી વી મહાવિદેહક્ષેત્રમાં ઉત્પન છે થઈ, સર્વજ્ઞ ભગવંતના ધમને આરાધી મોક્ષને પામશે.
આના ઉપરથી સૌ ભાગ્યશાલીઓએ વિચારવાની જરૂર છે કે ધર્મના વિષયમાં છે { આપણે જાણતા ન હોઇએ તે આપણે અભિપ્રાય ન આપ પણ મૌન જ રહેવું તે છે આ જ શ્રેયસ્કર છે. પરંતુ આજે તે એક માત્ર ધર્મમાં જ બધાને મન ફાવે તેમ કરવાની છે 1 જાણે છૂટ મલી તેમ મટેભાગે વર્તે છે. એટલું જ નહિ જમાનાની હવામાં સારા સારા છે 4 આત્માઓ પણ એવા તણાઈ ગયા છે કે સાચું કરવાની વાત તે ઘેર રહી, પણ સાચું છે તે સાંભળવાની સમજવાની ધીરજ પણ ગુમાવી બેઠા છે. અને મન ઘડંત કહપનાના છેડાઓ ને
Page #141
--------------------------------------------------------------------------
________________
* ૧૫૬ • શ્રી જૈન શાસન (અઠવાડિક) શ્રી જૈન શ્રમણે।પાસકરને વિશેષાંક
ઢોડાવી, મનફાનતા વિચરા ફેલાવે છે. પેાતાના અકલ્યાણ સાથે અનેક ભેળા-ભદ્રિક આત્માઓના અકલ્યાણના હથા બની જાય છે. સૌથી વધુ દુ:ખદ વાત તે એ છે કે, જો પેાતાના તારક માર્ગસ્થ ગુર્વાદ શુ કરતા હતા, પોતે પણ શુ શુ કર્યુ... છે. તેના જો શાંત ચિત્તે વિચાર કરે તે પોતાની ભૂક પેાતાને જ સમાયા વિના રહે નહિ. પશુ લેાકષણા એવી ભયાનક ચીજ છે જેના અથી બનેલા આત્મા સ્વ-૫૨ અનેકના અધઃપાતમાં જ સહાયક બને. આજના આ વાયરામાં સારા સારા ચારિત્ર સ'પન્ન નામાંકિત ગણાતા આવી ગયા છે અને ગમે તે કારણે પાછા વળતાં નથી તે કાલિકાલને જ પ્રભાવ માનવા રહ્યો. જો પેાતાના પૂર્ણાંજ પુણ્યપુરુષાના પગલે ચાલવાના વિચાર કરે તે આજે પણ શાસનને હેાળાતું બચાવી શકે છે. હૃદયની વેદનાને આ અજાણતા છતા ‘હુ' જાણુ' છુ” એમ કહ્યું હેત તેા તું શ્રી અરિહંતાદિકની આશાતના કરનારા થાત” જાણી અને મે' વાચા આપી છે,
6
આ. ભગવાનનું વચન
સબુદ્ધિ આપે અને હજી પણ થયેલ ભૂલને :વીકાર-એકરાર પાછા વળે અને પુણ્યયેાગે મળેલી સઘળીય સુંદર શક્તિના આરાધના રક્ષામાં જ સદુપયોગ કરે તે જ મગન્ન કામના છે. પણ શાસનરસિક આત્માએ સન્માગ માં સ્થિત થઇ, શાસનના શ્રી માઁડુંક શ્રાવકની જેમ સ્વ-પર અનેકનુ કાણુ કરનારા
શાસનદેવ સૌને કરી સૌ મૂળ સમા શાસનની સેવા-ભકિત, કદાચ તેએ ન સુધરે સાચા શ્રદ્ધાલુખની આ ખના તે જ શુભ ભાવના.
~: શાસન સમાચાર
રાજકાટ : અત્રે શ્રી વમાન નગર પ. પૂ. મુનિરાજ શ્રી લાભવિજયજી મ. સા. તથા પ. પૂ મુનિરાજ શ્રી ધિરત્ન વિજયજી મ. સા. ની શુભ હિંશ્રામાં શાહ ઈન્દુલાલ માધવજી તરફથી પૂ. પિતાશ્રી માધવજી ભાઈ તથા માતુશ્રી પ્રેમકુ ંવર બેનના આત્મ શ્રેયાર્થ જે વી-૯ થી શ્રી શાંતિ સ્નાત્ર યુકત પ`ચાહિનકા જિનેન્દ્ર ભકિત મહાત્સવ ખૂબજ ભવ્ય રીતે ઉજવાયેલ દરાજ પુજા, આંગી, પ્રભાવના, સદ્ઘ પૂજન વિગેરે સારી રીતે થયેલ જે વી-૧૩ ના શાંતિ સ્નાત્ર ખૂબ ભવ્યતાથી ભણાવાયેલ, જીવદયાની ટીપ સુંદર થઈ હતી બાદ શ્રીફળ ની પ્રભાવના થઈ હતી. વિધિ વિધાન જામનગરવાંળા શ્રી નવીનચ'દ્ર ખખુવાલ શાહની મંડળીએ ખુબ સુંદર રીતે કરાવેલા, સંગીતમાં શ્રી ચંદ્રકાંતભાઇ તથા પ્રતાપભાઇએ સારી જમાવટ કરી હતી.
2
Page #142
--------------------------------------------------------------------------
________________
1 અમારિ પ્રવર્તનમ્ન દિશા ::
–નીલીમા શાહ } %AA%
જશ: હજwww એક ટેકસીમાં ઓવરલોડ થવાને કારણે ચારથી વધુ માણસ ને બેસી શકે એ ? કાયદે જયાં પ્રર્વતી રહ્યો છે એ જ દેશમાં ચોપગાં મૂંગા અબેલ પ્રાણીઓને ચારેય પગે ! રે પેટ સાથે બાંધીને, કચકચાવીને શાકભાજીના ટેપલાંની જેમ એક ઉપર એક વીસ-પચીસ ! 8 મોટા પ્રાણીઓને એક ખટારામાં લઈ જતાં આરામથી જોઈ શકાય છે. એક સિંચાણને જીવ ! છે બચાવવા આખા શરીરને ત્રાજવે તળાવનાર શાંતિનાથ ભગવાનને જીવ હોય કે- ઘેડા- ૨ છે એને યે ગોલું પાણી જ પીવડાવતા કુમારપાળ મહારાજા હોય કે અમારિનું પ્રવર્તન કરાવનાર એ તે મુસલમાન પણ કમે દયાળુ એ અકબર બાદશાહ હોય. એ દરેકના છે નામ ભારતની તવારિખમાં ભલે સુવર્ણ અક્ષરે લખાયેલા મળે પણ એજ આર્યાવર્તામાં આજે પશુ-પંખીઓના માંસ ખાવા માટે ધૂપ વેચાણનું બજાર ચાલે, જયાં એકેન્દ્રિય છે
જીવની રક્ષાના સંસ્કાર હતા ત્યાં સંજ્ઞી “પંચેન્દ્રિય જીના હાડમાંસ કાગળની નોટના ? 8 બદલામાં મન-બીફ કે હેમ્બરગરના સુંવાળા નામે ફાઇવ-સ્ટાર હોટલમાં છાશવારે છે આરોગી જતાં નબીરાઓ જરાયે હિચકાટ અનુભવતા નથી.
મૂંગા બાળકની જેમ મુંગા પ્રાણીઓ પ્રત્યે વધુ વાત્સલ્યભાવ હેવાને બદલે આજે R મરઘા-બતકાંની ખેતી, માછલીનો ઉદ્યોગ, ઈડા-માંસમાં પ્રેટીન લેવાની શબ્દછલનાથી ૪ આખા દેશને ભરમાવી રહ્યાં છે. માત્ર જીભના સ્વાદ માટે કાં તે આંતરરાષ્ટ્રીય ખ્યાતિ 4 મેળવવા ગ્લોબલાઈઝેશનના નામે કાં તે માંસ નિકાસ દ્વારા વિદેશી હુંડિયામણ રળવા ? અથવા વધુ મશીન ખરીદી વધારે ઔધોગિકરણ કરવાના બહાના હેઠળ અથવા નિકાસ વચ્ચેની કટકી ખાટવા કતલખાનાના અધ્યક્ષ બની બેઠેલા રાજકારણીઓ બુદ્ધિશાળી ગણાતી ભારતની પ્રજાને ખુલેઆમ ઉલ્લુ બનાવી રહ્યાં છે.
કતલ ખાના ખેલતા કેટલાંયે બેકાર થયેલા ખેડુતે અને કામદારોની બેકારી કે ગિરનારમાં રે પ–વે થતાં બેકાર થનાર પાંચસે ડેલીવાળાઓની બેકારીની ચિંતા ન કરનાર સરકાર જયારે કતલખાના બંધ થતાં બેકાર થનારા ખાટકીઓની ચિંતા કરતી
જોવા મળે ત્યારે વિચારવું કે દાળમાં કંઈક કાળું છે! ખાટકીની ચિંતા છે કે કટકીની { એ તે સૌ જાણે જ છે? પ્રોટીનને નામે મધ્યાહન ભેજનમાં ઈંડા ખવડાવવાના ફતવા તે બહાર કાઢનાર સરકાર દેશવાસીઓના મોંમાંથી છીનવેલા સંપૂર્ણ ખોરાક ગણાતા ગાય૧ ભેંસના દૂધ, દહીં, ઘી, છાશને પીરસવાની વાત કેમ નથી કરતાં ? પ્રાણુઓની કતલના લેભમાં દૂધ, દહી ગયાં કુદરતી ખાતર છાણ ગયું. ધરતી મા પર રાસાયણિક ખાતરને
Page #143
--------------------------------------------------------------------------
________________
છે ૧૫૮ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક) શ્રી જૈન શ્રમણોપાસક રત્નો વિશેષાંક છે
-
મારો ચલાવ્યો ને કૃષિપ્રધાન દેશ અબજો રૂપિયા ખર્ચીને પરદેશનો કચ-છાણ આયાત આ કરવા બેઠે એજ કેટલું હાસ્યાસ્પદ લાગે છે. ગાંડાને માથે કંઈ શીંગડાં ઉગતાં હશે. છે જે દેશમાં માછલીને લેટ આપતાં ત્યાં હવે મત્સ્ય પાલનને ઉદ્યોગનું રૂપ નું નામ આપી આ રસાયણથી બહુલ સંખ્યામાં ઉત્પન કરી કેટલાંકે બે રાક બનાવે છે. કુરાને યે રોટલી ! છે પહેલી અપાતી ત્યાં હવે એને મારીને એના હાડકાં-માંસનો ઉપયોગ કરાય છે, પંખીને છે
ચણ નંખાતું તેને સ્થાને મોટા પાયા પર કાગડાંઓને બીજા દેશમાં બારોબાર મોકલી છે દેવાય છે. તેની પાંખને કલીપ કરી, મોં પર ટાંકા લઈ મોટા મોટા ટાયર માં કે બહારથી છે R બીજું નામ લખેલા ખોખાઓમાં ઠાંસીઠાંસીને ભરાય છે. ચીકનના કાયદેસર પેકીંગમાં ? છે બાજ, ગરૂડ, મેરને મારી-મચડીને ગોઠવી દેવાય છે. - પરદેશમાં સંઘરાયેલા આ પક્ષીઓને ગ્રાહક નક્કી કરે એટલે હોટલમાં ત્યાં ને !
ત્યાં મારીને વાનગી બનાવીને પીરસાય છે. જ્યાં ગાયને નીર અપાતું ત્યાં હવે માલ છે સામાનની જેમ ખટારામાંથી ફેંકાય છે. ટ્રેકટર સાથે બાંધી ઘસડવામાં આવે છે, “લેટર” ! કતલ માટે એગ્ય બનાવવા આંખ-નાકમાં તમાકું, નસકેરામાં એસિડ નંખાય છે, હટ્ટાકટ્ટા પશુઓને શીંગડા સાથે બટકાવી નાંખવામાં આવે છે, લોખંડના સળિયાથી પગ પર
મારવામાં આવે છે, બીજા પશુઓને આ રીતે મરત, રીબાતા જોઈ પતે એ ભયના માર્યા 3 કીકીયારી કરી મૂકે છે. આંખના ડોળા ફાટી જાય છે. કલુષિત થયેલા આ આભામંડળ છે અને કૂતરાના મે તે મરતાં પશુઓનું માંસ કેવી રીતે સુરક્ષિત-સલામત હોઈ શકે ? છે તેમના તનાવ, ભય, ગભરાટથી માંસમાં ભળેલા એ કુસંસ્કારો ખાનારના મનને પણ કુર ? 3 નિર્દયી, કલુષિત બનાવે છે.
દેવના૨માં ચાલતા યાંત્રિક કતલખાનામાં એક સાથે અગિયાર બજાર જાનવરને ૬ છે મારવ ની વ્યવસ્થા છે. ત્યાં રોજના ૧૦૦૦ બળદ, ભેંસ ને પાડા જેવા અને ૭૦૦૦ %
ઘેટાં બકરાની કતલ થઈ રહી છે. અહિંસાથી આઝાદી મેળવનાર તરીકે દુનિયાભરમાં છે { પ્રસિદ્ધિ પામનાર ભારત દેશ આજે સૌથી વધુ માંસની નિકાસ માટે પ્રખ્યાત બન્યું છે ! છે એજ ખેદજનક છે, ૩૦૦ કરોડનું હુંડિયામણ મેળવવા એક લાખ ટનથી વધુ માંસની છે 8 નિકાસ થાય છે. જયારે અબજોને ખર્ચ કરીને છાણ આયાત કરાય છે. ચીકનનું એક 8 છે ખાણું તે યાર કરવા ૪૦૦ ગેલન પાણી, એક હેમ્બર્ગર તેયાર કરવા ૬: ગેલન પાણી
એક રતલ ગાયનું માંસ પેદા કરવા એક ગેલન પેટ્રોલના જેટલી ઉર્જા અને ગાયને તગડી કરવા ૧૬ રતલ અનાજ ને સોયાબીન વપરાય છે. ખેતી કરવામાં એનાથી વીસમાં { ભાગને કાચા માલ જરૂરી છે. પીવાના પાણીની તંગીમાં જીવતા આ દેશવાસીઓને છે 4 રાજ દિ' ઉગે ટેન્કરના પાણી માટે એક ઘડાના પાંચ રૂપિયા આપવા પડે છે જયારે !
Page #144
--------------------------------------------------------------------------
________________
૧ વર્ષ ૮ એક ૧-૨-૩ તા. ૨૨-૮-૯૫ :
: ૧૫૯
પરદેશીઓ અધધ પાણી વાપરીને બનાવેલા આ પણ માંસની વાનગીઓને લહેરથી આરોગે છે. છેલ્લા રામાચાર મુજબ જ ત્રણ લાખ છપનહજાર એકસે ચેસઠ પશુઓની હત્યા થાય છે. આ ગ્રેજો હતાં ત્યારે જે ગુલામી હતી એના કરતાં પોતપોતાના દેશમાં જ બેઠા છે બેઠાં ભારતની વિવિધ ક્ષેત્રમાં ખરીદીને અમેરીકન રશિયન પાકિસ્તાની કે અરેબે એ આપેલી ગુલામી વધુ દયાજનક છે. આજ સુધી એક સજજન બીજા માણસને પોતાને જાન બચાવવા માટે ઈનામ આપતે જે છે. પણ આજે કતલ માટે કાયદાઓ થયા છે. છે કતલખાના માટે કરમાફી, સબસીડી, નિકાસનું પ્રોત્સાહન અપાય છે. દેવનારમાં સે ? કરતાં વધુ કાયદાના ભંગ થાય છે સંસ્કૃતિનો નાશ કરનાર “મેકડોનાલ્ડ જેવી કંપની. 4 છે એ બીડી સિગરેટ, ગુટકાની જેમ માંસાહારની જાળ બિછાવી છે. બહુરાષ્ટ્રીય કંપની-
એમાં ઘેચાઈ ગયેલા દેશને જઈ “ઈસ્ટ ઇન્ડિયા કંપની' સ્થપાયા પછીને ઈતિહાસ ફરીથી દેહરશે એ યે અર્થશાસ્ત્રીઓ, કે રાજકારણીઓ, દેશભક્તો જે શકતા નથી. અહિં છે સાથી આઝાદી અપાવનાર એ સાબરમતીના સંતની સમાધિ ઉપર રસાલા સાથે જઈ હાર ? તો કરનાર નેતાઓને એમની સમાધિ જોઈને યે પશુઓની કિકિયારીઓ કે ટાંચણીથી છે સતત ખુલ્લી રાખેલી સસલાએની આંખ યાદ નથી આવતી મરઘાઓની ચાંચ કાપી, ? પીંછા ખેચી યાંત્રિક પ્રકાશમાં અપ્રાકૃતિક ગર્ભાધાન કરાવી સતત માનસિક તાણમાં છે ૨ખવામાં આવે છે. ઉંદરો ઉપર કેન્સર જેવા રોગો ઉત્પન્ન કરાવી ઈલાજ માટે દવા- ૧ એના અખતરા કરાય છે. કુતરાઓને શેક આપી મારી નંખાય છે. દેરી પર પ્રાણીને ઉપર લટકાવ નીચે ભટ્ટ સળગાવવામાં આવે છે. આખું ને આખું પ્રાણી શેક ઈ જાય છે. * વનસપતિ જ ઘીમાં પ્રાણીઓની ચરબી વપરાય છે જે સ્વાથ્ય માટે ઘણી જ છે નુકશાનકારી છે એવું સાબિત થઈ ચૂકયું છે કે પી. જિલેટીસ એન્ડ કેમીકલ્સ ઇન્ડિયા 8 લીમીટેડના વાર્ષિક રીપોર્ટમાં સ્પષ્ટ જણાવ્યું છે કે જે જીલેટીન રંગરોગાન, કાગળે, સૌદંર્ય પ્રસાધન, છાપવાની શાહીમાં વપરાય છે એ જ જીલેટીન ટુથપેટમાં આઈસ્ક્રીમ વગેરેમાં પ્રવ હીતા લાવવા વપરાય છે.
શ્રાવકનાં કર્તવ્યોમાં અમારી પ્રવર્તનનું ચે કર્તવ્ય છે. ભૂકંપ અને દુકાળના તે સમાચાર મળતાંની સાથે જ જેને પૈસાના ઢગલા કરે છે. આ અલકબીર અને દેવનારમાં * રોજ ભૂકંપ અને દુકાળ છે. રાજકીય ઉથલપાથલે જે રીતે થઈ રહી છે. ચેરી, લુટ- 1
ફાર, મોંઘવારી જે રીતે વધી રહ્યા છે એ જોતાં લાગે છે કે “બેમ્બબ્લાસ્ટ ના ડરથી ! ૧ મુંબઈ કે હે.ગના ભયથી સુરત નહી પણ પ્રાણીનાશથી ઉભી થયેલી દૂધ-દહીં-ઘી– 4 [ પાણીની અછતથી થઈને ભારત જ છોડવું પડશે. કતલખાનાનાં જીને કેવી રીતે મરાય છે અને કેનું બિહામણું દશ્ય સર્જાય છે. એ ફિલમ દિલ્હીમાં મેનકા ગાંધીએ જ
Page #145
--------------------------------------------------------------------------
________________
૧૬૦ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક) શ્રી જૈન શ્રમણે પાસક રને વિશેષાંક
J
હાઈકોર્ટમાં રજૂ કરી તે જોઈ જજ બેહેશ થઈ ગયા. શાકાહારીઓએ માત્ર ભાષણે કરવાની અને સાંભળવાની રસમ જ ચ લુ રાખવાને બદલે નકકર કાર્ય હાથ ધરવું છે જોઈએ. રાજ લાગતા વળગતા અધિકારીએ ને, જજને, છાપાઓમાં, કતલખાનાના માંસ છે
ભક્ષણના ગેરફાયદા બતાવતા કાગળ લખવા જોઈએ ચૂંટણી વખતે વોટ લેવા આવતા ? 4 એમ. એલ. એ ને કતલખાના બંધ કરાવો નહીંતર વેટ નહીં મળેની ધમકી આપી છે ન શકાય. જેની આસપાસ માંસ રંધાતું હોય એ ચૂપચાપ બેસી ન રહેતા માંસની દુર્ગધ છે.
ફેલાઈ છે, બિમારી ફેલાઈ રહી છે. પાણી ગંદુ આવે છે લેહી પાણીની ગટરમાં જાય છે ? ૧ ગીધે આવે છે વગેરે દરેક ફરિયાદના કાગળ અધિકારીઓ ઉપર મોકલી શકે છે. કમસે. $
કમ જેને જે કેટલાક કતલખાનાના ચેરમેન કે મેનેજર બની બેઠા છે એ તો રાજીનામું ? જરૂર આપે નહીંતર પ્રાણીમાત્રને અભયદાન આપવાની આપણી એ ભાવવાનું શું ? A છે તેટલોમાં જઈ કમસેકમ જેન થઈને તે બિનશાકાહારી ખાણું નહીં જ ખાઈએ એવો ? છે સંક૯૫ તે કરી જ શકીએ. જેટલી જેટલી જે જે વસ્તુમાં પ્રાણીજ પદાર્થો હોય ર એનો ઉપયોગ તે નહીં જ કરીએ એટલી ખુમારી તે હેવી જ જોઈએ. મનને નિર્ભય છે ક કરીને ગમે તેને બચાવવા હું પ્રણની ભેગ આપીને પણ રક્ષા કરીશ એવી એક આત. 8 જ રિક નેતિક હિંમત, જુસે ઉભો કરવાનું છે. નજીકના સગાએ જે “સરકારમાં કે ઈ છે ૫ હેદ્દા ઉપર હોય તે એને પૂરેપૂરો ઉપયોગ કરી શકાય. પોતે ન લખી શકે તે પોતાના ? છે મંતવ્ય, રીસર્ચ કરી કટાર લેખકને મોકલી એક જનજાગૃતિ કેળવી મેટું આંદોલન
ઊભું કરીશું ત્યારે જ કંઇક પણ ફેરફાર લાવી શકશું અને તે જ સમયે સમયે લાગતા છે પ્રાણી હત્યાની અનુમોદનાના પાપમાંથી બચી શકશું નહીંતર “કરણ કરાવણ ને અનુ{ મદન સરખા ફલ ની પાયે ના સિધાંત પર સમયે સમયે આડકતરી રીતે યે એ * જીવોની કતલની અનુમોદનાનું પાપ ચઢી જ રહ્યું છે. એવી કંપનીઓના શેર ખરીદ 1 નારને તે સીધેસીધું જ માથે કલંક ચેટી રહ્યું છે. માનવીય કાયદાઓમાં એક જીવની છે હિંસાનું પાપ ફાંસી છે તે કુદરતના કાયદાની સજામાંથી કેણ બચી શકવા નું છે !
પર્યુષણ મહાપર્વના આ પ્રસંગે ચાલો હદયમાં સમસ્ત જી પ્રત્યે કરૂણાના ભાવ સાથે સ્વદયાના પરિણામને જાગૃત કરીએ અને હવે કડીથી માંડી પંચેન્દ્રિય જીવની મન-વચન-કાયાથી રક્ષા કરવાને સંકલ્પ કરીએ. એક આખે જુવાળ ભેગો કરી સરકાર પર દબાણ લાવીએ તે અલકબીરને તાળાં લગાવી શકીએ, નહીંતર વાઘ અને 5 જિરાફની જેમ ભારતવર્ષના ઈતિહાસમાંથી ગાય-ભેંસ-બકરીઓનું યે નામનિશાન નહી ન રહે. ને આજે મળતું પાણીવાળું દૂધ પણ મળતું બંધ થઈ જશે. '
Racercasionsorowa
Page #146
--------------------------------------------------------------------------
________________
મૈં પ્રભુભક્ત શ્રી રાવણુ F
—શ્રી રાજુભાઇ પંડિત
pooooooooooooooooooo
યાદ કરા જરા એ અષ્ટાપદ મહાગિરિને.
જેની સવિયના દુષ્ટ બુદ્ધિવાળા જીવાથી રક્ષા કરવા માટે સગર ચક્રવર્તીના ૬૦૬૦ હજાર પુત્રાએ ખાઇ ખેાઠાવી. જે તીર્થાંની રક્ષા માટે. ચારે તરફ ખાઈ ખાદાવનારા તે ૬૦-૬૦ હજા પુત્ર કાચી સેકંડમાં નાગકુમાર દેવની દૃષ્ટિવાળામાં ભસ્મ થઇ ગયા. અને જે તીને જ મૂળમાંથી જ ઉખાડીને લવણુ સમુદ્રમાં ફેકી દેવા માટે એક-એક હજાર વિદ્યાઓના બળથી રાવણે જડમૂળમાંથી ઉંચા કર્યાં તે રાવણે એજ તી ના તી”કરની અજોડ–અદ્વિતીય પ્રભુભક્તિ કરતાં કરતાં વીણાના તુટેલા તારને જોડી દેવા માટે ાંધની નસને ખે'ચી કાઢીને ભક્તિમાં જરાય ભંગ પડવા નહિ દઈને તીથંકર નામ ક્રમ ઉંપાર્જન કર્યુ.
તીન, રક્ષા કરવા ગયેલા અહી' બળીને ભસ્મ થયા છે અને તીના ઉચ્છેદ કરવા તત્પર બનેલાને એજ મહાથેિ તીથ કર નામકર્મીની ભેટ ધરી છે. કરમન કી ગત ન્યારી.
અષ્ટાપદના તીના શ્રી તીથકર પરમાત્માની ભક્તિમાં પોતાની જા ધની નસને ખેંચી નાંખનારા શ્રી રાવણુ જયારે શ્રી રામચંદ્રજી સામે ખુ...ખાર સંગ્રામ ખેલી રહ્યા છે. ત્યારે ચાલુ સ`ગ્રામમાં જ ભગવાનની ભક્તિ-પ્રાર્થના કરતા કહે છે કે—
પ્રાર્થના છે કે—તારા વિષે
ફ્રી ફી પણ હૈ જગત્ વિભુ ! મારી તને એજ ભવ-ભવ મારી ભક્તિ થતી રહેજો.'
આખઃ લ'કાના સીમાડાઓથી દૂર કાઇ રહ્યુસ ગ્રામ ઉપર રામ અને રાવણના સીન્યા ટકરાય.. ભીષણ યુદ્ધ ફાટી નીકળ્યુ. યુદ્ધ વધુ ને વધુ રૌદ્ર સ્વરૂપ પકડતુ ગયું. મેઘવાહન-ઇન્દ્રજિત જેવા રધર વૈદ્ધા રામચંદ્રજીની છાવણીમાં બંધન અવસ્થામાં ફસાઈ ગયા. રાવણુનુ` મેાટાભાગનુ સૌન્ય નષ્ટ થઈ ગયું.
અમેઘવિજયા નામની શક્તિ કે જે રાવણે વિભીષણ ઉપર છેડેલી અને વિભીષણને કોઈ પણ ભાગે બચાવી લેવા માટે દોડી આવેલા લક્ષ્મણુજી તે શકિતના પ્રહારથી બેભાન થઈ ગયા. છતાં ભાગ્યયેાગે જીવિત દશા પામી શકયા. આ સમાચારથી રાવણ દિગ્મૂઢ
બની ગયા છે
ચારે બાજુથી બરબાદીએના જ સમાચાર મળે છે. ાવણના ભાઈ તથા પુત્ર
Page #147
--------------------------------------------------------------------------
________________
૧ ૧૨ :
5 શ્રી જૈન શાસન [અઠવાડિક] શ્રી જૈન શ્રમણ પા તક રત્ન વિશેષાંક
વાલ
શત્રુના પક્ષમાં નજરકેદ થયા છે. લક્ષમણજી જીવતા થઈ ગયા છે. આ સતી સીતાદેવીને પિતાના બનાવવામાં આજ સુધી તે સહેજ પણ ફાવી શકયા નથી. મંત્રીઓને સલાહ પૂછતા મંત્રીએ રામચંદ્રજીને સીતાદેવીનું સન્માનભેર પણ કરી દેવાનું કહેતા હયામાં તીવ્ર વેદનાથી રાવણ ઘેરા પ્રત્યાઘાતે અનુભવી રહ્યા છે. આવી ચારે બાજુથી ધૂંધળા છે ભવિષ્યની વિષમ પરિસ્થિતિમાં ફસાઈ ગયેલા રાવણ આખરે બહુરૂપા નામની વિદ્યાને ! સાધવા નિમિતે શ્રી શાંતિનાથ ભગવાનના મંદિરમાં ગયા. ભગવાનની શાંત તથા પ્રસન ચિતે પૂજા કરી. સ્તુતિ કરતાં કરતાં રાવણે છેલ્લે છેલ્લે ભગવાન પાસે (આટલી વિષમદુઃખદ દશામાં ફસાયા હોવા છતાં માંગણ તે ચે જ કરી કે– ફરી ફરી પણ હે ! ભગવાન! કે જગતષિભુ ! મારી તને એજ પ્રાર્થના છે કે ભભવ તારા વિષે મારી | અત્યંત ભકિત થતી રહેજે.
भूयो भूयो प्रार्थये त्वामिहमेव जगद्विभो ।
भगवन भूयसी भूयोत्त्वयि भक्तय भवे भवे ॥३३७।।
સંસારના સુખના ભિખારી બનીને ભગવાનની ભકિતની સદાબાજી કરી દેનાર કે છે કરી દેવાની વાત કરનાર મહાનુભાવ! ચેતે આ દૃષ્ટાંતને કંઈક વિચાશે.
– શાસન સમાચાર :, , વાવ (જ. બનાસકાંઠા) અત્રે પરમ પૂજ્ય આચાર્યદેવ શ્રી કરસૂરીશ્વરજી મ. ] છે. સા. ના સદઉપૃદેશથી પાયાથી જીર્ણોદ્ધાર થયેલ શ્રી અજીતનાથ સ્વામી જિનમંદિર તથા ! ( શ્રી વિરુ વિહરમાન તીર્થંકર પરમાત્માની યુતિની ભવ્યાતિભવ્ય અંજનશલાકા પ્રતિષ્ઠા ! છે મહોત્સવ પૂ. આ. શ્રી અરવિંદસૂરીશ્વરજી મ. સા. તથા પૂ. આ. શ્રી યશવિજય સુ. | મ. સા. તથા પૂ. આ. શ્રી નવસાગર ( મ. સા. ની શુભ નિશ્રામાં શૈત્ર વદી ૧૪થી છે વૈશાખ સુદ ૮ સુધી ભવ્યાતિભવ્ય ઉજમણું ઊછામણી રેકર્ડ બ્રેક થયેલ. વૈ. સુદ ૭ ના
પ્રતિષ્ઠા થયેલ. બપોરે બૃહદ અષ્ટોતરી સ્નાત્ર ઠાઠથી ભણવાયેલ જીવદયાની ટીપ સુંદર થઈ હતી. વિધિવિધાન જામનગરવાલા શ્રી નવીનચંદ્ર બાબુલાલ શાહની મંડળીએ સુંદર ! રીતે કરાવેલ. સંગીતમાં શ્રી જયંત રહીએ ખુબ સારી જમાવટ કરેલી.
Page #148
--------------------------------------------------------------------------
________________
કઃ
? શ્રાવકપણુનો સાચે અલંકાર : ઉદારતા જ
-પૂ સા. શ્રી અક્ષયગુણાશ્રીજી મ. : મા-હ અ
અ અ -બ છે આત્મ હિતેષી મહાપુરૂષેએ ધમ પ્રાપ્તિનું પ્રથમ લિગે “ઉદારતા કહ્યું છે. તે છે દુનિયામાં પણ જે ત્યાગ કરે ઉદાર બને તેના જ સાચાં માન-સન્માન થાય છે. તે ! { લેકે ત્તર શ્રી રન શાસનમાં તો વાત જ શી કરવી ? જે આત્મામાં સાચા ભાવે ઉદા4 રતા આવી જાય તે બીજા ગુણે આપોઆપ ખેંચાઈ આવે છે. ઉદાર આત્માની સઘળીય
પ્રવૃત્તિમાં સદ્દવિચારોનું સિંચન દેખાઈ આવે. સદ્દવિચારોનું સિંચન હોય એટલે દુન્યવી છે ઈચ્છાઓ ઉપર આપોઆપ કાબુ આવે અને સદાચારોને સથવારો ગમે. જ્યાં ઉદારતા, સદાચાર, વિચાર અને સહિષ્ણુતાનો સુમેળ જામે પછી તે પૂછવાનું શું?
મારે તો શ્રી આદ્મભટ્ટમંત્રિની પ્રાસંગિક વાત કરવી છે. ભગવાનના શાસનની છે છાયા જે જે બાત્માઓ ઉપર પડી હોય અને તે આત્માઓ રાજયના મોટા મોટા અધિકારી પદ પર કે છેક રાજયમંત્રી પણ હોય તે પણ તેમના હૈયામાં ધર્મ જ છે પ્રધાન હોય. સંસારની–રાજકાર્યની બધી પ્રવૃત્તિ ગૌણ હોય એટલું જ નહિ તેમાં પણ છે ધમની છાયા દેખાયા કરે.
આ મંત્રીશ્વરને એકવાર પરમહંત શ્રી કુમારપાળ મહારાજાએ ઈનામમાં કેટિ 8 દ્રવ્ય, ત્રણ સુવર્ણ કલશ અને ગ્રેવીસ જાતવાન ઘેડા આપ્યા. આ મંત્રીવરની આ ખા નગરમાં ઉદાર તરીકેની અદ્દભૂત ખ્યાતિ છે. ઉદાર આત્માની આજુબાજુ યાચકે વીટ- ળાતા હોય તે પણ બધાને પ્રેમથી આપતું હોય. તે મંત્રીશ્વર ઈનામ લઈ રાજદરબારમાંથી પાતાને ઘેર જવા નીકળ્યા અને યાચકે ચારે બાજુ વીંટળાઈ વળ્યા, ઘેર પહોંચે તે 8 પહેલાં તે કેટે દ્રવ્ય–વીસ જાતવાન ઘેડા આદિ ઈનામમાં મળેલ બધું દોનમાં દઈ દે છે છે. હરેક કાલની અંદર બીજાનું સારું ખમાયે–જોઈ શકાય એવા આત્માએ વિરલ છે ? મળવાના. મેદો ભાગ પિતે કરે નહિ અને બીજા સારૂ કરે તે જોઈ-સાંભળી શકે નહિ ! તે હોય. આપણા બધાના અનુભવની આ વાત છે ને? વિનર્સ તેવીએ રાજાના કાને છે ભંભેર્યા કે “આપ રાજા ગણુ વ અને આખા ગામમાં નામના આમની ગેવાય આ કયા છે. ન્યાય? રાજા-વાજા ને વાંદરા કયારે ય કેઈના થયા નથી અને થતા નથી. આથી રાજાને છે પણ ગુસ્સો આવે. બીજા દિવસે મંત્રીકવર રાજ દરબારમાં આવ્યા અને રાજાના માં | પર ઉદાસીનત -મલીનતા જોઈ તેથી સમજી ગયા કે. રાજાના કાનમાં ઝેર રેડાયું છે. છે 4 હંસાના ભાવે ની ચાડી માં ખાઈ જાય ! વિચક્ષણ માણસ તરત સમજી જાય. એટલે શું ૧ શ્રી આશ્રમટ મંત્રીકવર કહે કે- “હે રાજન ! આપ તે બાર ગામના સ્વામી ત્રિભુવન- છે
Page #149
--------------------------------------------------------------------------
________________
૧૬૪:
: શ્રી જૈન શાસન (અઠવાડિક) શ્રી જૈન શ્રમણે પાસ કરીને વિશેષાંક
પાલના પુત્ર છે. પણ હું તે અઢાર દેશના માલીક એ આપને પુત્ર છું. એટલે મારું છે | આ દાન પણ થોડું છે.”
ભાગ્યશાલીઓ વિચારે કે, મંત્રીકવરે પિતાની આ હાજર જબાબતાથી રાજાને છે { ખુશ કર્યા અને રાજ પિતે સિંહાસન પરથી ઉતરી તેમને ભેટી પડયા. આવા જવાબ
આપતાં પણ ભગવાનના શાસનને પામેલા-સમજેલા આત્માને જ આવડે.
છે આ જ મંત્રીકવરે ભરૂચમાં ગગનચુંબી મનહર શ્રી જિનમંદિર બંધાવ્યું પુ. ન શ્રી કલિકાલ સર્વજ્ઞના હાથે પ્રતિષ્ઠા કરાવી અને તે પ્રસંગે શિખર ઉપર ચઢીને એ જે ? 5 રીતના નાયા છે અને નાચતા નાચતા છુટા હાથે એટલા બધા સેન યા ઉછાળ્યા છે કે ? છે જેઓ ત્યાં મંદિર બંધાય તે ઈચછતા ન હતા તેઓને પણ થયું કે આવી પ્રતિષ્ઠા ! B રેજ થાવ!
ભગવાનના શાસનને પામેલા પુણ્યશાલીએ મંદિર બંધાવે તે તેમના હયામાં ૧ એક જ ભાવના હોય છે કે મારી લકમીની સાચી સફળતા જ આ છે. સંસારસાગરથી છે છે તરવા જહાજ સમાન આ શ્રી જિનમંદિરમાં પરમતારક શ્રી વીતરાગ પરમાત્માની # છે મૂર્તિના દર્શન કરી અનેક ભવ્યાત્માઓ બેધિબીજ પામશે, ત્યાગ-વૈરાગ્યના રંગે છે 3 રંગાશે, પગલિક કામ-ભાગની મમતાને ત્યાગ કરી, સંયમ આરાધી મુક્તિને પામશે.
કહેવાને સાર એટલે જ છે કે, એક માત્ર આત્મકલ્યાણ ઈરછામ થી પેદા થેયેલી છે 3 ઉદારતા સાચી છે. આજે આત્મકલ્યાણની ઉપેક્ષા જેવાય છે માટે ઉદારત. પણ મારી છે છે પરવારી દેખાય છે. માટે સૌ પુણ્યાત્માએ દુષ્ટાન્તને એ બેધ લે કે-પુય યોગે મને 8 મળેલી લક્ષમી મેક્ષ માર્ગની સાધના-આરાધનામાં સહાયક થાય તે જ કામની, પણ છે ભેગાદિમાં વપરાય તે નકામી’ તે આજે પણ મૃતપ્રાય તે ઉદારતા સાચા ભાવે દેખાય 8 બીજી ટીપટીપ કરતાં ઉદારતા એ જ સાચે અલંકાર છે જેને પહેરી સૌ આત્માની અક્ષયગુણ સ્થિતિને પામે તે જ મંગલ ભાવના
Page #150
--------------------------------------------------------------------------
________________
– પરમ શ્રદ્ધારત્ન ગોવીંદજી જેવંત ખેના –
અમારા કુટુંબના અસીમ ઉપકારી પૂજ્યપાદ આચાર્યવેશ શ્રીમદ્ વિજય રામચન્દ્રસૂકવરજી મહારાજને અમારા આખા કુટુંબ ઉપર અગણય ઉપકાર છે. જેઓશ્રીની “સંસારના સુખ માત્રના વિરાગી. સંયમના જ રાગી અને મોક્ષના જ ન
અનુરાગી બનાવનારી, સુવિશુદ્ધ મેક્ષ માર્ગાનુસારી ધર્મદેશનાની પુનીત ગંગે...! છે ત્રીના પાવન પશે આખા કુટુંબમાં ધર્મ ભાવનાની હરિયાળી નવા ને પલવિત થઈ છે- થઈ રહી છે. અને પૂ. ગચ્છાધિપતિશ્રીજીના નિકટતમ સુપુણ્ય 3 પરિચયે શ્રી ગોવિંદજીભાઈ જેવતભાઈ ખેના ના હૃદયમાં સદ્ધર્મના બીજ વવાયાં અને છે
ધમની શ્રધા સદઢ બની તથા પુ ગે મળેલી લક્ષમીના સદુપયોગ દ્વારા પિતાના ? { જીવનને ઉજજવળ કરવા લાગ્યા. તેમાં પૂજ્યશ્રીના પરમવિનેયી શિષ્યરત્ન સ્વ. પૂ. ઉપા. 4 * શ્રી ચારિત્રવિજયજી ગણિવર્યની તથા સ્વ. પૂ. આ. ભ. શ્રી જિતમુર્ગીકર્મ. ની ? એ થાની સ્મૃતિ પણ ભૂલાય તેમ નથી.
પિલાશ્રીની જેમ પૂ માતુશ્રી જયાબેન ગેવિંદજીભાઈ ખેના પણ પૂજ્ય સદ્ધર્મ દાતા ગુરૂદેવેશ શ્રીજીની માર્ગાનુસારી દેશનાના શ્રવણથી તેમજ પૂજ્યશ્રીજીના આઝાવર્તિની છે સ્વ. ૫ સ. શ્રી લક્ષમીશ્રીજી મ. તથા પ્રવત્તિની પૂ. સા. શ્રી જયાશ્રીજી મ. ના 1 સસમાગમળી ધમની નિર્મળ શ્રધ્ધા સાથે શ્રાવિકાપણની યથાશકય સુંદર આરાધ ! મ કરી રહ્યાં છે અને અમો સૌના હૈયામાં પણ સુંદર ધાર્મિક સંસ્કારનું સીંચન કરી ? { રહ્યાં છે, તથા ધર્મમાર્ગે આગળ વધારી રહ્યાં છે.
તે પિતાના પરમતારક, શ્રી જિનશાસનના સુસફળ સુકાની, શ્રી વીરશાસનના 5 અણનમ સેનાની એવા સદ્ધદાતા પૂ. ગુરૂદેવેશ શ્રીજીના નિર્મળ સંયમજીવનના ૭૫ 4 વર્ષની પુર્ણાહુતિ અને ૭૬ માં વર્ષમાં મંગલ પ્રવેશના દીક્ષાદિનની ઉજવણીને ભવ્ય
સમારોહ નિહાળી “સંયમ કહી મીલે” ની ભાવનામાં તેઓશ્રી રમતા હતા પરંતુ કાલપરિણવિશ ૨૦૪૪ ના પિષ વદિ-૪ ને શુક્રવારના રોજ શ્રી અરિહંતાદિ ચારશરણને સ્વીકાર કરી તે ચારેનું તથા પોતાના તારક પૂ. ગુરૂદેવેશ શ્રીમદ્દ વિ. રામચન્દ્રસૂરીશ્વરજી મ. નું સ્મરણ કરતાં કરતાં આખા સંસારને હયાથી સિરાવી, 4 સુકૃતની અનુમોદના અને દુષ્કતની નિંદા કરી, શ્રી નમસ્કાર મહામંત્રાદિના શ્રવણ
અને સ્મરણ પૂર્વક પૂર્ણ જગતિ સાથે સુંદર સમાધિમૃત્યુને માણ ગયા અને અમારા | માટે સુંદર આદર્શ ખડો કરી ગયા
૫. પિતાશ્રીને અમારા ઉપર અનંત-ઉપકાર છે તેઓશ્રીએ અમને સુદેવ-સુગુરૂ ! ૧ સુધમની સુંદર પીછાન કરાવી સમ્યગધમ માર્ગે જોડયા-સ્થિર કર્યા. સંસારમાં રહેવું
Page #151
--------------------------------------------------------------------------
________________
૧૬૬
શ્રી જૈન શાસન (અઠવાડિક) ૬ શ્રી જૈન શ્રમણે પાસક રને વિશેષાંક 1
પડે તે ય સંસારને સ્પર્શ ન થઈ જાય અને ધર્મપ્રધાન જીવન જીવાય તેવા સંસ્કારે છે આ પૂ. પિતાશ્રીએ અમને સિં યા છે. આ પ્રસંગે તે સઘળાં ઉપકાર નું યત્કિંચિત
ઋણ અદા કરતાં અમો આંશિક સંતેષને અનુભવ કરીએ છીએ અને ભગવાનની છે { આજ્ઞા મુજબ શાસન પ્રભાવતાનાં અનેક કાર્યો કરવા શકિતમાન બનીએ એવી શાસન| દેવને પ્રાર્થના કરીએ છીએ. 1 જ પૂ. પિતાશ્રી ગોવિંદજીભાઇના અનુમોદનીય સત્કાર્યોની યાદી માં !
ઈ. સ. ૧૯૪૭ : મુલુંડમાં ઘર દેરાસર કર્યું. સંવ. કવિ કુલકિરીટ પૂ. આ. શ્રી 8 વિ. લબ્ધિસૂરીશ્વરજી મ. ની તારક નિશ્રામાં શ્રી નવપદજીની શાશ્વતી એની કરાવી. ભદધિનારક પૂ. આ. શ્રી વિ. રામચંદ્રસૂરીશ્વરજી મ. ને ફેટ, મુલુડના ઉપાશ્રયમાં છે 4 સ્વ. પૂ. આ. શ્રી. મુકિત ચન્દ્ર સૂ. મ. ની (ત્યારે પૂ. મું. શ્રી મુકિતવિજયજી મ.) છે
નિશ્રામાં મૂકાવ્યું. કે ઈ. સં. ૧૫૨ : ચિ. રાજેન્દ્રની પ્રથમ વર્ષગાંઠની ઉજવણી નિમિતે શ્રી અગાશી તીર્થની, રેલ્વે દ્વારા ૪૦૦ સાધમિકેને યાત્રા કરાવી.
ઈ. સં. ૧૯૫૪ પૂ. મુ. શ્રી હિતવિજયજી મ. ની નિશ્રામાં શ્રી વર્ધમાન તપને 1 પાયે નાખ્યું. તેને ઉઘાપન રૂપે ભણવેલું- શ્રી સિધચક્રપૂજન હીરા, મોતી, સોનું, છે રૂપું, ચલન નાણું મૂકીને ભણાવ્યું. પરમતારક , ગુરૂદેવેશ શ્રી વિ. રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજાની
- તારકનિશ્રાના પ્રસંગે ઈ. સ. ૧૯૫૭ પાવાપુરીમાં સમવસરણ મંદિરમાં શ્રી મહાવીર સ્વામી ભગ- ૧ વાનની પ્રતિષ્ઠા કરાવી. - ઈ. સ. ૧૯૫૮ : ચિ. રવિન્દ્રની પ્રથમ વર્ષગાંઠની ઉજવણી નિમિત્તે અમદાવાદમાં છે શ્રી હઠીભાઈની વાડીની ત્યપરિપાટી કરી. મુંબઈમાં બેરીવલી, થાણા, વાલે કેકવરની ચ ત્યપરિપાટી ૮ બસ દ્વારા ૪૦૦ સાધમિકેને કરવી. - ઈ. સં. ૧૯૫૯ પાલિતાણામાં ગિરિરાજ ઉપર ૨૪ નંબરની દેરીમાં છે ?
ખલામાં, શ્રી નેમિનાથ સ્વામી ભગવાન અને શ્રી અભિનંદન સ્વામી ભગવાનની, લઘુ શાતિસ્નાત્ર સમેત અણહિનકા મહોત્સવપુર્વક પ્રતિષ્ઠા કરાવી.
ઈ. સં. ૧૯૬૦ : સાડીથી પંચતીથી સહિત રાણકપુરને છરી પાલક સંઘ.
છે. સં. ૧૯૬૧: પાલીતાણાથી કદમગિરિજી તીર્થને ૧૨ ગાઉને સંઘ, પાલીતાણામાં છે 4 નવપેદજીને ઓળી.
Page #152
--------------------------------------------------------------------------
________________
DADOR
વર્ષ ૮ : અ'ક ૧-૨-૩ : તા. ૨૨-૮-૯૫ :
: ૧૬૭
ઇ. સ’. ૧૯૬૨ : ચતુર્વિધ સંધ સાથે ખંભાતમાં દેરાસરની ચૈત્યપરિપાટી કરાવી, ખાણુમાંથી વિધિપૂર્ણાંક પાષાણુ મગાવી અમારા ગ્રહમાં જ ધુપ-દીપક સહિત વિધિપૂર્વક
ભગવાન હરાવ્યા.
ઇ સં. ૧૯૬૪ : મુંબઇ-માટુંગામાં પૂ. ગુરૂદેવેશશ્રીજીના ચાતુર્માસ પ્રવેશ મહત્સવ તથા રચનાસહ અષ્ટાપદજીની પૂજા અને લઘુશાન્તિસ્નાત્ર સમેત માહિનક મàત્સવ. ૦ ચાતુર્માસન, ગ્રહમ'દિરમાં શ્રી મુનિસુવ્રતસ્વામી ભગવાન પધરાવ્યા અને ૨૧ દેવસના અજનશલાકા પ્રતિષ્ઠાદિ મહાત્સવ.
ઇ. સ’. ૧૯૬૫ : માટુંગામાં મહાંગણે નદીશ્વર દ્વીપની રચના સહિત પૂજા ભાવી. પૂ. ગુરૂદેવની ફા. સુર ની વડીીક્ષાના ૫૩ માં વર્ષમાં મંગલપ્રવેશ દિવસની ઉજવણી.
ઇ. સ’. ૧૯૬૬ : દીક્ષા-ચરપ્રતિષ્ઠા નિમિત્તો અઠ્ઠાઇ ઉત્સવ. તેમાં ફા. સુ ૩ ના પૂ. સુશ્રી નરવાહન વિ. મ. ની દીક્ષા ફ્ા. સુ ૪ ના ગ્રહમ`દિરમાં ચરપ્રતિષ્ઠા, ઈ સ’. ૧૯૬૭ : શ્રુતભક્તિ નિમિત્તે ૪૫ આગમન
સભ્ય વરઘોડા કાઢીને
ગ્રહે પધરાવીને ૪૫ આગમની પૂ ભણાવી,
ઇ. સ’. ૧૯૬૮ : સિધ્ધગિરિજીની તળેટી ઉપરના ભાગમાં શ્રાવણમાસમાં શ્રી અનાથ જિનપ્રસાદના ખનન તથા શિલ્રાસ્થાપનવિધિ,
ઈ. સ. ૧૯૬૯ : મુંબઈથી ભાતના ખસ દ્વારા સા અને તેમાં ગંધારપાદરાની યાત્રા ૭ ખંભાતથી પાલીતાણુના છ'રી પાલક સ`ઘ. પાલીતાણામાં તળેટીએ સ્વદ્રવ્યથી નિમિતે શ્રી ધનાથસ્વામી ભગવાનના સ ંગેમરમરના ભવ્ય જિનાલયમાં. અઠ્ઠાઇ માસવપૂર્વક વૈ. સુ. ૬ ના ૧૧ પરમતારક જિનબિ માની પ્રતિષ્ઠા. તથા ચાતુર્માસની આરાધના, ચતુર્માસમાં ગિરિરાજની તળેટીની નવાણું યાત્રા ચતુર્વિધ સધ સાથે કરી-કરાવી.
ઈ. સ. ૧૯૭૦ ૪ જામમગરમાં મેરૂપર્યંતની રચના સહિત ભવ્ય સ્નાત્ર મહાત્સવની ઉજવણી. મૂળવતન કચ્છ નલીયામાં શ્રી ચન્દ્રપ્રભવામી ભગવાનની પ્રતિષ્ઠા,
ઇ. સ. ૧૯૭૨ : પૂ. આ. શ્રી નવીન સૂ. મ. ની નિશ્રામાં સિકન્દરાબાદમાં દેશસરનું શિશ્નાસ્થાપન શાંતાક્રુઝમાં ઉપાશ્રયનું ખનન. પૂજ્યશ્રીને આચારાંગસૂત્ર વહેરાખ્યુ. • મોટીવાવડી ગામના જિનાલયના ખનન વિ.
હ
ઈ. ૧૯૭૩ : મહા દિ-૬ ના શ્રી સીમધરસ્વામી ભગવાનની ઘર પ્રતિષ્ઠા કરી ॰ ઘરે લહિયાપાસે વિવિપૂર્વક પાંચ આગમાં (૧) સૂયગડાંગ સૂત્રસટીક ભા. ૧-૨૩, (૨) અંતકૃતદશાંગસૂત્ર, (૩) અનુત્તરાવવાઈ સૂત્ર, (૪) ઔપપાતિક સૂત્ર અને (૫) અનુયાદ્વાર સૂત્ર લખાવ્યા અને શાંતિસ્નાત્ર સમેત પાંચ છેડનું ઉદ્યાપન કર્યુ.
Page #153
--------------------------------------------------------------------------
________________
( ૧૬૮ : : શ્રી જૈન શાસન (અઠવાડિક) શ્રી જૈન શ્રમણોપાસક રત્ન વિશેષાંક ?
ઈ. સં. ૧૯૭૪ : ચરમતીર્થપતિ શ્રી મહાવીર સ્વામી પરમાત્માન, ૨૫૦૦ માં આ નિર્વાણ કલ્યાણકને ભવ્યાતિભવ્ય વરઘેડે.
ઈ. સં. ૧૯૭૯ : પાલીતાણમાં ગોરવાડી પ્લેટના દેરાસર ખનનવિધિ - આબુમાં A વિમલવસહીમાં દેરી નં. ૨૦ માં શ્રી મહાવીર સ્વામી ભગવાનની દેરી, નં. ૫૫ માં છે શ્રી મહલીનાથસ્વામી ભગવાનની, લુણવસતીમાં શ્રી આદિનાથ ભગવાનની આ 8 દરી નં. ૪૫ માં મૂળનાયક શ્રી શાંતિનાથ સ્વામિ ભગવાનની આજુબાજુ શ્રી અજીતનાથ છે ભગવાનની સ્ત્રી પર્વનાથ, અને ચૌમુખજીમાં પહેલે માળે શ્રી પાર્શ્વનાથ ભગવાનની છે પ્રતિષ્ઠાનો લાભ.
ઈ. સ. ૧૯૮૨ : ૫ ગુરુદેવેશ શ્રીજીની તારકનિશ્રામાં પાલીતાણામાં ચાતુર્માસ કર્યું છે
ઈ. સં. ૧૯૮૩ : શ્રી હસ્તગિરિજી તીર્થમાંદેરી નં. ૨૪ માં પધરાવવા માટે છે 8 શ્રી કુંથુનાથવામી ભગવાન ભરાવ્યા. ઈ. સ. ૧૯૮૪ : અઢાર અભિષેક કરાવ્યા તથા શાતિનાત્ર ભણાયું.
– શ્રી ગોવીંદજી જેવંતભાઇ ખોના પરિવાર ન
શાસન સમાચાર , આષ્ટા (મધ્યપ્રદેશ) ના ઇતિહાસમાં સુવર્ણાક્ષરે અંકાયેલો સર્વપ્રથમ
તિહાતિક ચાતુર્માસને મંગલ પ્રવેશ પ. પૂ. સુવિશાલ ગચ્છાધિપતિ આ. ભ. શ્રીમદ્દ વિજય રામચંદ્રસૂ મ, ના ! છે સમુદાયના પ. પૂ મારવાડશે સધર્મ સંરક્ષક ગણિવર્ય શ્રી કમલરનવિજયજી મ. સા. ૨
ના શિષ્યરત્ન વ્યાકરણ-વિશારદ નૂતન ગણિવર શ્રી દર્શનવિજયજી મ. પ. પૂ. મુનિ. રાજશ્રી ભાવેશ રત્નવિજયજી મ. પ. પૂ. પ્રશમરત્નવિજયજી મ., પ. પૂ. સા વીજ { ડ્રદશનાશ્રીજી અાદિનો અછામાં અષાઢ સુદ ૨ દિ, ૩૦-૬-૧૫ ને ઐતિહાસિક સર્વપ્રથમ ભવ્ય ચેમાસાને પ્રવેશ થયેલ. પ્રવેશમાં અમદાવાદ, ઈર, દેવાસ અાદિ ) અનેક નગરથી ભાવુકે પધારેલ આંબેલને લાભ તથા ભાવુકની સાધર્મિક ભકિતને ! લાભ પારસમલજી સિંઘવીએ લીધેલપ્રવેશમાં વડનગર આદિથી અનેક બેંડ આવેલ પ્રવેશ ૫-૩૦ કલાક ચાલે. આખા નગરની શેરીઓમાં ચાલવાની જગ્યા નહતી એવી ભીડ જામેલ ૨૦૦ ઉપરાંત ગંહલિ થયેલ નગરમાં ૨૦૦ બેનર (પડદાના કપડાના બોર્ડ) લગાડેલ પ્રવેશની જાહેરાત દેશ ઈર, રવદેશ ઈન્દોર) સવદેશ (ભેપાલ) ભાસ્કર, ચોથા સંસાર, લેક સંઘ ચેતના આદિ અનેક દૈનિક અખબારમાં આવેલ. ? પ્રવેશના દિવસે કરીબન ૧૦૮ અબેલ થયેલ દરેકને પ્રભાવના તથા પ્રવચનમાં શ્રીફલની આ પ્રભાવનાં થયેલ પ૦૦-૭૦૦ અને જુલુસમાં સામેલ હતાં અને એ પણ ૫રૂપયા છે 8 આદિ મુકી ગંહુલિયે કરી હતી.
Page #154
--------------------------------------------------------------------------
________________
પ્રગટ
પ્રગટ થઈ ચૂકેલ છે. શ્વેતાંબર જૈન તીર્થ દર્શન
ભાગ ૧ લે મૂલ્ય રૂા. ૬૫૦)
બીજો ભાગ સાથે અગાઉથી મૂલ્ય રૂા ૧૦૦૦ શ્રી હર્ષપુષ્પામૃત જેન ગ્રંથમાલા (લાખાબાવળ)
c/o શ્રુત જ્ઞાન ભવન ૪૫ દિગ્વિજય પ્લેટ જામનગર પહેલા ભાગમાં ગુજરાત, રાજસ્થાન અને લંડન. જાપાન, આફ્રિકાના તીર્થો છે એ આપેલ છે. બીજા ભાગમાં બાકીનું ભારત તથા અમેરિકામાં તીર્થો આવશે. ૪
બીજો ભાગ સં. ૧૯૯૬ પજુસણ પહેલાં પ્રગટ થઇ જશે
શ્વેતાંબર જૈન તીર્થ દર્શન–ભાગ ૨
{ આ ભાગમાં એક પેજમાં શુભેચ્છક બનવા રૂ. ૩૦૦ભરીને નકી કરી લે ? છે કોઈપણ એક પિજમાં શુભેચ્છક બે હજાર નકલમાં લખાશે તથા એકે સેટ .
ભેટ મળશે. પરદેશમાં પારસલ પેસ્ટ ખચ અલગ થશે
– બીજા ભાગમાં આવનારા તીર્થોની યાદી – બિહાર-૧૩ (૨) વરકાર ઋજુ વાલુકા શ્રી મહાવીર કેવલજ્ઞાન પાદુકા નદીમાંથી મળેલા શ્રી મહાવીર સ્વામી ૯૩) ભાગલપુર શ્રી વાસુપુજય સ્વામી (૪) ચંપાપુરી શ્રી છે વાસુપૂજ્ય સ્વામી (૫) અધ્યા શ્રી આદીશ્વરજી (૫) પાવાપુરી તીર્થ (i) જુનાગામ
Page #155
--------------------------------------------------------------------------
________________
૧૭૦ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક) શ્રી જૈન શ્રમણ પાસક રને વિશેષાંક
મંદિર શ્રી મહાવીર સ્વામી (૪૦૦ વર્ષ) (i) પાવાપુરી તીર્થ જ લમ દિઃ પાદુકા (i) ને પુરાણું પગલા નંદિવર્ધન નુ પ્રતિષ્ઠિત (iv) (v) જુના સમવસરણ પગલા (vi) સમવ-
સરણ મંદિર (vi) સમવસરણ મંદિર ચૌમુખ શ્રી મહાવીર સ્વામી (૬) બિહાર શરીફ છે શ્રી મહાવીર સ્વામી (૭) કુંડલપુર શ્રી આદીશ્વરજી શાંતિનાથજી મહાર્વર સ્વામી શ્રી છે
ગતમ સ્વામી પાદુકા (૮) કાકંદી શ્રી સંભવનાથજી (૯) ક્ષત્રીયકુંડ શ્રી પવન કલ્યાણક છે. છે મંદિર શ્રી મહાવીર સ્વામી દીક્ષા કલ્યાણક મંદિર શ્રી મહાવીર સ્વામી (૧૦) જગૃહી છે
(i) પ્રથમ પહાડ શ્રી મુનિ સુરતસ્વામી (ii) બીજે પહાડ શ્રી ચંદ્રપ્રભુજી શ્રી શાંતિA નાથજી સમવસરણ (vi) ત્રીજો પહાડ શ્રી પાર્શ્વનાથજી (iv) તલેટી મંદિથી મુનિસુવ્રત છે ન સ્વામી આગળ પ્રાચીન શ્રી મુનિસુવ્રત સ્વામી રાજગૃહી બૌદ્ધ સ્તંભ (V) એથે પહાડ છે
સ્વર્ણગિરિ યાત્રા માટે બંધ મૂલનાયક નીચે મંદિરમાં આદિનાથજી ડાબી બાજુ (vi) 8 { પાંચમે પહાડ (૧૧) પાટલીપુર (1) શ્રી વિશાલનાથજી (i) પ્રાચીન મૂલનાયક પાશ્વ
નાથજી (ii) ઉપરના ભાગે પ્રાચીન શ્રી પાર્શ્વનાથજી (iv) ડાબી બાજુ 'મુગટ શ્રી ફળ છે ને સાથે શ્રી અભિનંદન સ્વામી (૧૨) ગુણીયાજી જલમંદિર શ્રી મહાવીર :વામી તથા છે. I પાદુકા (૧૩) ક્ષત્રીયકુંડ લચ્છવાડ તળેટી મંદિર શ્રી મહાવીર સ્વામી (૧૪. સમેતશિખરજી તીર્થ શ્રી પાર્શ્વનાથજી.
(1) શ્રી ગૌતમસ્વામી ટુંક શ્રી ગૌતમસ્વામી પાદુકા (ii) ચોવીશ જિન પાદુકા (ii) શ્રી 8 કુંથુનાથજી પાદુક ( શ્રી ચંદ્રાનનજિન પાદુકા (૫) શ્રી સુધર્માસ્વામી પાદુકા (vi) શ્રી ઋષભદેવ
પાદુકા (ii) શ્રી નેમિનાથજી પાદુકા (ii) શ્રી અરનાથજી પાદુકા (ix) શ્રી મહિલનાથજી છે પાદુકા (X) શ્રી શ્રેયાંસનાથજી પાદુકા (X) શ્રી સુવિધિનાથજી પાદુકા (Xii) શ્રી સમેત # શિખર તીર્થ સમુહ દર્શન (Xiii) શ્રી પદ્મપ્રભુસ્વામી પાદુકા (xiv, શ્રી મુનિ છે.
સુવ્રતસ્વામી પાદુકા (xy) શ્રી અનંતનાથજી પાદુકા (xy) શ્રી ચંદ્રપ્રભુજી ટુંક (Xvi) 8 * શ્રી શીતલનાથજી પાદુકા (xviii) શ્રી સંભવનાથજી પાદુકા (xx) શ્રી વાસુપૂજ્ય સ્વામી છે { પાદુકા (xx) શ્રી અભિનંદન સ્વામી પાદુકા (XX) શ્રા શુભ ગણધર પાદુકા (XXii) શ્રી ૫ મ જલમંદિર સમુખ દર્શન (xxiii) જલમંદિરશ્રી પાર્શ્વનાથજી (XXiv) શ્રી ધર્મનાથજી રે પાદુકા (Xxv) શ્રી વર્ધમાન સવામી પાદુકા (XXvi) શ્રી સુમતિનાથજી પાદુકા (xxvii) C
શ્રી શાશ્વત જિન વારિણુજી પાદુકા (xxviii) શ્રી શાંતિનાથજી પાદુકા (XXX) શ્રી | મહાવીરસવામી પાદુકા (XXX) શ્રી સુપાર્શ્વનાથજી પાદુકા (XxX) શ્રી વિમલનાથજી છે
*
*
* *
*
Page #156
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૮ અંક ૧-૨-૩ તા. ૨૨-૮-૯૫
- ૧૭૧
6 પાદુકા (Xxxii) શ્રી અજિતનાથજી પાદુકા (xxxii) શ્રી નેમિનાથજી પાદુકો (xxx) {
શ્રી પાર્શ્વનાથજી પાદુકા (xx:xv) શ્રી પાર્શ્વનાથજી પાદુકા [ભોંયરામાં] [xxxvi] શ્રી 8 હું બે મિયાજી xxxvi) શ્રી મધુવન દેરાસરજી પેઢી.
ઉત્તર પ્રદેશ [૧૧] ૧ મથુરા શ્રી પાર્શ્વનાથજી, ૨ આગ્રા શ્રી પાર્શ્વનાથ ૧ ૩ શૌર્યપુરી તીર્થ શ્રી નેમિનાથજી, ૪ હસ્તિનાપુરતીર્થ [i] શ્રી આદીશ્વરજી [ii] પારણું
તથા પાદુકા [ii] મુલસ્થળ પારણું. ૫ મેરઠ શ્રી સુમતિનાથજી, ૬ કમ્પીલપુરતીર્થ શ્રી ! 8 વિમલનાથજી, ૭ કાનપુર શ્રી
, ૮ લાખનો શ્રી, ૯ રનપુરી તીર્થ શ્રી છે કે ધર્મનાથજી ગુરાનાશ્રી પાર્શ્વનાથજી, ૧૦ શ્રાવર્તિતીર્થ શ્રી, ૧૧ અ.જ્ય શ્રી આદિવરજી
(ઉત્તર પ્રદેશના ઘટે છે.)
બંગાળ-૫-[૧] કલકત્તા ભવાનીપુર શ્રી મનમોહન પાર્શ્વનાથજી, ૨ કલકત્તા છે # બાબુ બદ્રીન થજી શ્રી શીતલનાથજી, ૩ કઠગેલા આ અભિયાથજી, ૪ જીયાગંજ શ્રી છે વિમલનાથજી, ૫ અજીમગંજ શ્રી ચિંતામણિ પાર્શ્વનાથજી.
હરિયાણુ-૧. કાગડાતીર્થ શ્રી આદીશ્વર ભગવાન
કાશ્મીર-૨. ૧ જમ્મુ શ્રી મહાવીર સ્વામી શ્રી મલિનાથજી, ૨ ઉકેટા શ્રી
પંજાબ-૧૧. ૧ હેશિયાર સ્વર્ણ મંદિર શ્રી વાસુપૂજ્ય સ્વામી, ૨ માલર કેટલા છે R ત્રિગડું શ્રી પાર્શ્વનાથજી, ૩ પટીયાલા શ્રી વાસુપૂજ્ય સ્વામી, ૪ અંબાલા શ્રી , ૫ લુધીયાણા
૬ અમૃતસર શ્રી આ ૭ ખડીયાલગુરૂ શ્રી
- , ૯ જીરા શ્રી કે. 8 પાર્શ્વનાથજી શ્રી વિજયાનંદસૂરીશ્વરજી (આત્મારામજી) મ, ૧૦ જલંધર શ્રી પાર્વ.8 ૪ નાથજી, ૧૧ હોંશિયારપુર શ્રી વાસુપૂજયસ્વામી.
દિલહી -૧ દિહી શ્રી મધ્ય પ્રદેશ-૨૭. ૧ અલિરાજપુર શ્રી આદીવરજી, ૨ લક્ષમણતીર્થ શ્રી પદ્મપ્રભુજી
Page #157
--------------------------------------------------------------------------
________________
છે ૧૭૨ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક) શ્રી જૈન શ્રમણ પાસક રન વિશેષાંક
-
-
-
--
--
--
-
૩ નાનપુર શ્રી મનમોહન પાર્શ્વનાથજી, ૪ તાલનપુર શ્રી આ દીકવરજી શ્રી ગોડી છે છે પાવૅનાથજી (જમીનમાંથી), ૫ કુક્ષીતીર્થ શ્રી શતિનાથજી, ૬ ભે પવરતીર્થ શ્રી શાંતિ૧ નાથજી, ૭ રાજગઢ દેરાસરજી, ૮ મે હનખેડા શ્રી ઋષભદેવજી, ૯ અમીઝરાતીથ શ્રી અમીઝર 5 શ્રી પાર્શ્વનાથજી, ૭ ધાર દેરાસર), ૮ માંડવગઢતીર્થ શ્રી સુપાર્શ્વનાથ, ૮ ઈન્દોર 8 પીપલી બજાર શ્રી આદિનાથજી, હું દેવાસ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથજી, ૧૦ દેવાસ શત્રુ 8 જય અવતાર શ્રી આદીશ્વરજી, ૧૧ મક્ષીતીર્થ શ્રી ચિંતામણિ પાર્શ્વનાથકા, ૧૨ ઉજજૈન છે અવંતિતીર્થ શ્રી અવંતિ પ. નાથજી, ૧૩ ઉહેલ શ્રી ચિંતામણિ પાર્શ્વનાથજી, ૧૪ 8 નાગેશ્વરજી નાગેશ્વર પાર્શ્વનાથજી શ્રી નાગેશ્વર સહસ્ત્રફણું પાનાથજી, ૧૫ પરાસલી 4 તીર્થ શ્રી આદીશ્વરજી, ૧૬ મંદસેર આદીશ્વરજી, ૧૭ વહીતીર્થ શ્રી વહી પાર્શ્વનાથજી | ૧ ૧૮ પ્રતાપગઢ શ્રી ચંદ્રપ્રભુજી, ૧૦ રતલામ બાલા મંદિર શ્રી આદીશ્વરજી (ii) શ્રી 8 છે શાંતિનાથજી (બાવન જિનાલય) શ્રી આદીશ્વરજી થી મહિલનાથજી ચીમખીપુલ.
૨૦. બિબડતીર્થ શ્રી આદીશ્વરજી, ૨૧ સાગઢીયા તીર્થ શ્રી આદિનાથજી, ૨૨ કરમદીતીર્થ શ્રી આદિનાથજી સિધ્ધાચલ રચના, ૨૩ બેતુલ શ્રી પાર્શ્વનાથજી, ૨૪
ભદ્રાવતીતીર્થ શ્રી આદીશ્વરજી, ૨૫ રજનાદગાંવ શ્રી પાર્શ્વનાથજી, ૨૬ રામપુર થી 8 છે ઋષભદેવજી, ૨૭ પાંડુરના | શીતલનાથજી.
મહારાષ્ટ્ર-૮૧. ૧ નંદરબાર શ્રી અજીતનાથજી, ૨ ડાંડાઈચા શ્રી સંભવનાથજી & ૩ અક્કલકુવા શ્રી વાસુપૂજ્ય સ્વામી, ૪ ખાપર શ્રી નેમિનાથજી, ૫ શિરપુર ની પદમપ્રમ છે સ્વામી, ૬ ધુલીયા શ્રી શીતલનાથજી, ૭ ને શ્રી મનવંછિત પાર્શ્વનાથજી, ૮ અમલનેર
શ્રી શામળા પાનાથજી, ૯ પારેલા શ્રી શીતલનાથજી, ૧૦ ચાલીસગાંવ શ્રી પદ્મપ્રભુજી, ૧૧ પાંચેરા શ્રી સંભવનાથજી
, ૧૨ જલગાંવ શ્રી સંભવનાથજી, ૧૩ મલકાપુર શ્રી સુમતિનાથજી, ૧૪ ખામગાંવ શ્રી આદીવરજી, ૧૪ બાલાપુર શ્રી ચિંતામણિ પર્વનાથજી, ૧૭ થી ૨પુર શ્રી અંતરિક્ષ પાર્શ્વનાથજી, ૧૮ કારંજા શ્રી આદીશ્વરજી, ૧૯ અમરાવતી શ્રી વાસુપૂજયસ્વામી, ૨૦ નાગપુર-નવું શ્રી મુનિ સુવતસ્વામી, ૨૧ નાગપુર શ્રી અજીતનાથજી શ્રી આદીવરજી (૩૦૦ વર્ષ), ૨૨ ભદ્રાવતતીર્થ શ્રી કેશરીયા પાર્વનાથજી, ૨૩ ચંદ્રપુર શ્રી શાંતિનાથજી, ૨૪ વેરા શ્રી
શ્રી ચંદ્રપ્રભુજી ૨૫ હિંગણાટ શ્રી ચિંતામણિ પાર્શ્વનાથજી. ૨૬. વર્ધા શ્રી ચંદ્રપ્રભુજી B ૨૬. દારા શ્રી ઋષભદેવજી ૨૭. દિગ્રસ શ્રી ચિંતામણી પાર્શ્વનાથજી,
Page #158
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૮ અંક ૧-૨-૩ તા. ૨૨-૮-૫ :
૧૭૩
૨૮. શે બાલ પિપળી શ્રી શાંતિનાથજી ર૯. હિંગેલી શ્રી શાંતિનાથજી ૩૦. પભણી શ્રી ગોડી પાર્શ્વનાથજી ૩૧. નાંદેડ શ્રી ચંદ્રપ્રભુજી ૩૨. જાલના શ્રી ચંદ્રપ્રભુજી ૧ શ્રી નેમિનાથજી (જુના) ૩૩. ઔરંગાબાદ શ્રી મહાવીર સ્વામી શ્રી ગેડીજી પાર્શ્વનાથ
૩૪ પુના કેમ્પ શ્રી વાસુપૂજયસ્વામી શ્રી ચૌમુખાજી ૩૫ પન સીટ
૩૬. સતારા શ્રી કુંથુનાથજી શ્રી આદીશ્વરજી ૩૭ કરાડ શ્રી છે [ સંભવનાથ : ૮. ઈસલામપુર શ્રી વાસુપૂજયસવામી ૩૯. સાંગલી શ્રી અમીઝરા પાશ્વ છે
નાથજી (મહાવરનગર ૪૦. સાંગલી શીવાજીનગર શ્રી મહાવીર સ્વામી ૪૧. સાંગલી { જવાહરનગર શ્રી ધર્મનાથજી ૪૨. સાંગલી માધવનગર શ્રી અમીઝરા પાર્શ્વનાથજી ૪૩
કેવલાપુર જેન દેરાસર મીરજ શ્રી વાસુપૂજયસ્વામી ૪૪. કુંજગિરિ તીર્થ શ્રી જગ# વલભ પાર્શ્વના વજી ૪૫. કહાપુર-શાહપુરી શ્રી સંભવનાથજી શ્રી શાંતિનાથજી ૪૬. કહા
પુર લમીપુરી શ્રી મુનિસુવ્રતવામી ૪૭. લાતુર શ્રી શાંતિનાથજી ૪૮. હિંગણઘાટ શ્રી વિમલનાથજી
૪૯ સેલ શ્રી આદિનાથજી ૫૦. વૈ જાપુર 1 ઔરંગાબાદ શ્રી સંભવનાથજી ૫૧. માલેગાંવ શ્રી તિલક રોડ શ્રી આદીશ્વરજી માલેગાંવ છે. છે કેમ્પ શ્રી મુનિસુવ્રતસ્વામી માલેગાવ–મહાવીરનગર શ્રી વાસુપૂજ્ય સ્વામી મારે ગાંવ કેપ 3
રોડ શ્રી વાસુપૂજય સ્વામી માલેગામ વસ્ત્રવાડી શ્રી શંખેશ્વર પાર્શ્વનાથજી માલેગામ છે રત્નસાગર બાગ શ્રી સુમતિનાથ પર. શદિવડ શ્રી મહાવીરચવામી પ૩. યેવલા શ્રી
અવંતિ પામવાથજી ૫૪. કે પરગાંવ શ્રી મુનિસુવ્રત સ્વામી ૫૫. શિરડી શ્રી આદી ? કવરજી ૫૬ રેગમને ૨ શ્રી કુંથુનાથજી ૫૭, સિનર શ્રી કુંથુનાથજી ૫૮. નાસિક 8 ૧ (પઢવા) શ્રી રવિધિનાથજી નસિક ટબકવાડી શ્રી મહાવીર સ્વામી નાસિક સુમતિ છે સંસાયટી શ્રી કુંથુનાથજી નાસિક સીટી શ્રી ધર્મનાથછ નાસિક સીટી શ્રી આદીશ્વરજી છે રાયણ પગલા ૧૯ વર્ણ શ્રી સંભવનાથજી ૫૯. ગોલવાડ શ્રી મુનિસુવ્રતસ્વામી ૬૦. છે ભાયંદર દેવચંદનગર શ્રી શંખેશ્વર પાશ્વનાથજી ૬૧. ભાયંદર જુનું દેરાસર શ્રી છે ચિંતામણિ પાકનાથજી ૬૨ કલ્યાણ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથજી શ્રી નેમિનાથજી.
- કહત પણ
Page #159
--------------------------------------------------------------------------
________________
૧૭૪ : : શ્રી જૈન શાસન (અઠવાડિક) શ્રી જૈન શ્રમણેાપાસક ૨ના વિશેષાંક
સુબઇ-૧. દહી`સર શ્રી શાંતિનાથજી ૨. બેરીવલી ઢાલતનગર શ્રી શ'ખેશ્વરા પાર્શ્વનાથ ૩. ખારીવલી જામલીગલી શ્રી સ`ભવનાથજી ૪, મલાડ-રત્નપુરી શ્રી અજીત નાથજી પ, મલાડ દેવચ‘દ્રનગર શ્રી શાંતિનાથજી ૬. મલાડ સ્ટેશન રોડ થી જગવલ્લભ પાર્શ્વનાથજી ૭. કાંીવલી પારેખગલી શ્રી મુનિસુવ્રત સ્વામી ૮. કાંદીવલી મહાવીરનગર શ્રી મહાવીર સ્વામી ૯. ગોરેગાંવ આરેરેડ શ્રી ચિંતામણિ પાર્શ્વનાજી ૧૦. શાંતાકુજ શ્રી શાંતિનાથજી ૧૧. વાલકેશ્ર્વ૨-ચંદનમાળા શ્રી મહાવીર સ્વામી ૧૨, વાલકેશ્વર શ્રી બાબુ પન્નાલાલ શ્રી આદીશ્વરજી ૧૬, વાલકેશ્વર શ્રી પાલનગર શ્રી આદીશ્વરજી ભેાંયરામાં શ્રી મુનિસુવ્રતસ્વામી ૧૪. પાયની શ્રી શાંતિનાથજી ૧૫ પાપની શ્રી નિમનાથજી ૧૬. પાપની શ્રી ગાડી પાર્શ્વનાથજી ૧૭, પ્રાર્થના સમાન શ્રી યુદ્નપ્રભસ્વામી ૧૮. કાટ શ્રી શાંતિનાથજી ઉ૫૨-શ્રી મહાવીર સ્વામી ૧૯, ભાયખલા દેરાસરજી ૨૦. ઘાટકોપર નવરાજલેન શ્રી મુનિસુવ્રતસ્વામી લેયરામાં શ્રી આદીશ્વરજી ૨. ઘાટકોપર દેરાસર લે તે છાનાથ ૨૨ મે મુર શ્રી મહાવીર સ્વામી શ્રી ચિંતામણિ પારવનાથજી
વર લાલબાગ
આંધ-૧૮ નિઝામાબાદ શ્રી વાસુચવામી ૨, દ્રાબાદ શ્રી અજીતનાથજી શ્રી પાČનાથજી ૩. હુંદ્રાબાદ કારવાન શ્રી ગોડીયા પાનાથજી ૪, હૈદ્રાબાદ બેગમબજાર શ્રી ચિ'તામણિ પાનાથજી ૫ સિકંદ્રાબાદ શ્રી આદિનાથજી, કુલ પત્રકજી તીર્થ શ્રી આદીશ્વરજી ૭, વિજયવાડા શ્રી સ`ભવનાથજી ૮, ગુડીપાડા ) પાર્શ્વનાથજી ૯. પેડ અચીરર શ્રી આદિનાથજી ૧૦. રાજ મહેન્દ્રી શ્રૉ વાસુપૂજયસ્વામી ૧૧, હી‘કાર તીર્થ શ્રી કલ્પતરુ ચિંતામણિ પાવ‘નાથજી ૧૨ તેનાલી શ્રી વાસુપૂજય કામી ગ'તુર શ્રી પાર્શ્વનાથજી ૧૪. અમરાવતી શ્રી ચિ'તામણિ પાર્શ્વનાથજી ૫૫. નેલ્લુર શ્રી શ્રેયાંસનાથજી ૧૬ અન તપુર શ્રી વાસુપૂજય સ્વામી ૧૭. કન્લ શ્રી શાંતિનાથજી ૧૮. અનેાદી કી વાસુપૂજય સ્વામી
૧૩.
તામીલનાડુ-૧૫-૧ મદ્રાસ મામલમ્ શ્રી શાંતિનાથજી ૨. મદ્રાસ સાવકાર પેઠ શ્રી ચ'દ્રપ્રભુજી ૩. મદ્રાસ ચૂલઇ સુલેહ શ્રી ચંદ્રપ્રભુજી ૪. મદ્રાસ દાદાવાડી શ્રી સુમતિનાથજી ૫. મદ્રાસ રૅહિલ્સ શ્રી ઋપેજી દેવજી (૨૫૦૦ વર્ષ જુના) ૬. ખારકાટ શ્રી વાસુપૂજય સ્વામી ૭. વેલેર શ્રી સ`ભવનાથજી ૮ તિરુવાન મલાઈ શ્રી પાનાથજી ૯. સેલમ શ્રી પાર્શ્વનાથજી ૧૦, ત્રિચીનાપલ્લી શ્રી મુનિસુત્રત સ્વામી ૧૧. છાડ શ્રી વાસુ
Page #160
--------------------------------------------------------------------------
________________
1
વર્ષ ૮ અંક ૧-૨-૩ તા. ૨૨-૮-૫ :
.: ૧૭૫
| પૂજ્ય સ્વામી ૧૨. તિરુપુર શ્રી સુવિધિનાથજી ૧૩. કેઈમ્બતુર શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ
શ્રી મુનિસુવ્રત સ્વામી ૧૪. કેનર શ્રી મુનિસુવ્રતસ્વામી ૧૫. કાઈમ્બતુર શ્રી 4 વિમલનાથજી. ૧ કેરાલા-૩ ૧ કોચીન શ્રી ધર્મનાથજી મેડા ઉ૫૨ શ્રી મુનિસુવ્રત સ્વામી શ્રી ? ચંદ્રપ્રભુજી શ્રી શાંતિનાથજી પાછા આવેલા ૨. અલેખી શ્રી વાસુપુજ્ય સ્વામી ૩. 5 કલિકર શ્રી કલિકટ પાર્શ્વનાથજી બાજુના દેરાસર શ્રી આદીશ્વરજી
કર્ણાટક–૧૪ ૧. મેંગલોર શ્રી વાસુપુજ્ય સ્વામી ૨. ચિકમંગલુર શ્રી નેમિ-૧ 4 નાથજી ૩. મૈસુર શ્રી સુમતિનાથજી ૪ મડિયા શ્રી સુમતિ નાથજી ૫. બેંગલોર-ગાંધી- 4 નગર શ્રી પાર્શ્વનાથજી ૬. બેંગલોર ચિપેઠ શ્રી આદીશ્વરજી ૭. દેવન હેલી શ્રી નાકેડા પાવ નાથજી ૮, કેલાર શ્રી મુનિસુવ્રતસ્વામી ૯. તુમકુર શ્રી અનંતનાથજી છે ૧ ૧૦. ચિત્રદુર્ગ શ્રી ગોડી પાશ્વનાથજી ૧૧ બલારી શ્રી પાર્શ્વનાથજી ૧૨. ગુલબગ શ્રી
શંખેશ્વરા ૫ 24નાથજી ૧૩. હુબલી શ્રી અજીતનાથજી શ્રી શાંતિનાથજી ૧૪. બીજછે પુર શ્રી જગવલ્લભ પાથર્વનાથજી.
આ
અગાઉથી ગ્રાહક થવા તથા શુભેચ્છક
નામ લખાવાના સ્થળે –
૧ હપુષ્પાવત જૈન ગ્રંથમાલા (લાખાબાવળ, ઠે. શ્રુતજ્ઞાન ભવન ૪૫ દિગ્વિજય
પ્લોટ જામનગર ૨ મહેતા મગન લાલ ચત્રભુજ શાક મારકેટ સામે જામનગર દેન : ૭૫૩૨૯ ૩ પ્રકાશકુમાર અમૃતલાલ દેશી ૧૦/૧૩ જયરાજ હોટ રાજકોટ ૪ મુકુંદભાઈ રમણલાલ શાહ ધરતી ટેક્ષટાઈરસ પાન કરનાકા અમદાવાદ
ફિન ૪૧૪ર૪ર ૬૧૧૮૦૫ ૧.
Page #161
--------------------------------------------------------------------------
________________
: શ્રી જૈન શાસન (અઠવાડિક) શ્રી જૈન શ્રમણેાપાસક રત્ન વિશેષાંક
૫ લાલજી પદમશી ગુઢકા ઠે. પરેશ પ્રેાવીઝન સ્ટાર ૬૬ ફીપ્થે રાડ ગાંધીનગર એંગલેાર ફ્રાન ૩૨૫૧૦૨
૧૭૬ :
૬ મગનલાલ લક્ષ્મણુ મારૂં થાણા નવપાડા મહાત્માગાંધી રોડ
ફેશન ૫૦૧૪૧૩ ૫૩૪૧૫૧૪ ૭ પ્રેમચ'દ મેઘજી ગુઢકા (/૦ ચુનીલાલ પોપટલાલ પરેલ પોય બાવડી શેઠે બિલ્ડી'ગ મુ.બઇ-૧૨ :ન ૪૧૩૨૮૨૯ ૮ ચંદુલાલ જેસંગભાઈ શાહ કડાવાળા શાંતિનગર નૈપીયન્સી રૉડ વાલકેશ્વર ફાન ૦-૩૪૪૭૫૭૩ ૩૬૨૬૩૪
હું બાબુભાઈ પોપટલાલ શાહ લાલબાગ “ભુલેવર ૧૦ પ્રવીણચંદ્ર ગ...ભીરદાસ શેઠ (/॰ ભારતી ટ્રેડસ ૨૦૯ દાદી શેઠ અગીયારી લેન મુંબઇ—૨ ફેશન ૦-૮૮૯૫૪૬૯ ૮૮૩૨૬૦૧ ૧૧ હરખચંદભાઇ મારૂ ઘાટકોપર (/૦ આશીષ.કે. ૨૭–૩૧ મેાટાવાળા બડી'ગ જુની હનુમાનગલી સુ'બઇ—૨ ફેન ૨૦૬૧૫૮૮ ૧૨ મહેશભાઈ કેશરીમલ ઝવેરી શુભલક્ષ્મી ગૌશાળા લેન મલાડ ઈસ્ટ ફેશન ૮૪૦૫૬૦૫ ૧૩ છગનલાલ નેમચંદ શાહુ હેમછાયા રૂમ ન', ૧૩ ત્રીજા માળે કસ્તુરખા રેડ
૮૪૦૫૦૨૬
મલુંડ વેસ્ટ
૧૪ નેમચંદ રાયશી શાહ હશ્મિન એપા. ઉપાસની હોસ્પીટલ ઉપર ૬ એલ રોડ મલુ’ડ વે, ૧૫ મહાવી૨ સ્ટો` ૨૬૮૧ ફુવારાબજાર ગાંધી રોડ અમદાવાદ
૧૬. રતિલાલ દેવચંદ શુઢકા ૧૧૭ સડબરી એવન્યુ નાથ વેમ્બલી મડલ એકસ HAO 3AW TeleX No. 24442
૧૭ મેાતીચંદ્ર એસ, શાહ ૨૯ રીગલ એ કેન્ટન હેરા
૧૮ શાહ મેઘજી વીરજી દાઢીયા નાઇરાખી
HA3 QRZ Te. 081907-5392
મ
Page #162
--------------------------------------------------------------------------
________________
આપણું જીવન, સંસ્કૃતિ, નીતિ મુલ્યતા, પ્રાણુઓ સાથેને આપણે સબંધ વિગેરે બાબતના દિલ્હીના પ્રથમ કક્ષાના ન્યાયાધીશ.
શ્રી સી. કે. ચતુવીધિ ના અગત્યના ચુકાદાઓ.
૧. કૂતરાઓ ન મારવા બાબત :
દહીમાં કુતરાઓની આડેધડ હત્યાઓ થતી હતી, તે સામે શ્રીમતી મેનકાગાંધી8 એ દિલ્હી મ્યુનિસીપાલ કેર્પોરેસન ઉપર કેસ કરેલ. નામદાર ન્યાયાધીશે જણાવ્યું ? છે કે અજાણ્યા નધણયાતા કૂતરાઓને મારવાથી તેમની સંખ્યામાં ઘટાડો થવાને નથી છે 8 અથવા તે હવાના કિસ્સાઓ ઘટશે નહિ ઉપરાંત કાયદામાં કુતરાઓને આ પ્રમાણે 8 આ મરાય પણ નહિ. પ્રાણીઓ પ્રત્યેની કૂરતા અટકાવાના કાયદાઓનું ખાટુ અર્થઘટન કરી છે R કૂતરાઓને જંગલીમાં ખપાવવાનું કામ બરાબર નથી. પ્રાણીઓ પ્રત્યે નિયતા ન આચ- ૧ 8 રવા બાબતને કાયદે, કૂતરાઓને લાટ મારવા અને મારવા બાબત મનાઈ કરે છે તે છે તે પછી મારી કેમ નખાય ? અને છેલ્લે જણાવ્યું કે દિલ્હી મ્યુનીસીપલ કે પરેસનને ?
દયાની ભલી લાગણ બતાવી નિયતા આચરેલ છે. માટે આવી હત્યાઓ બંધ કરવી. છે ૨. બિનકાયદેસર ચાલતા કતલખાના બંધ કરવા બાબત
આવા કતલખાનાઓ રહેનારની જગ્યાઓને નજીક હોવાથી ત્યાના રહેવાસીઓને કે ઘણી જ દુગધ સહન કરવી પડે છે. લે કે મુંગે મેઢ આવી ગઈ છે. લાંબા સમય છે સહન કરે તેને અર્થ એ નથી કે તે કાયદેસર બની જાય છે. ઉપરાંત આ બાબત એ 8 સામાન્ય લોકજનને પર્યાવરણનો પ્રશ્ન છે. થેલા માણસેના વ્યાપારિક લાભ માટે બહુ
જનહિતેને ઉલંઘન થાય નહિં. ઉપરાંત આવા બિનકાયદેસરના કતલખાનાઓ બંધ કરવાથી તેના માલિકને ઘણું નુકશાન થાય છે. એવી દલીલ કરી આમ જનતાના સ્વાસ્થ (તંદુરસ્તી) ને ઘણું નુકશાન પહોંચાડી શકાય નહિં. આવા કતલખાનાઓથી
મ્યુનીસીપાલટી ને મળતી કાચી આવકની બાબત આગળ કરી રાષ્ટ્રીય તંદુરસ્તીની બાબત છે ગૌણ કરી મેટું નુકશાન કરી શકાય નહિં. રાષ્ટ્રના લેકે માટે દધ હવા અને ઓછા { પર્યાવરણ વાતાવરણને જરુર છે. માટે આવા કતલખાનાએ સત્વરે બંધ કરવા
જાહેરમાં રામલીલા વગેરે છ બિનધાર્મિક કહેવાતા મનોરંજન છે. આ બાબત :
કી-હીના એક બગીચામાં શમલીલા જવા માટે છૂટ અપાતી પરંતુ લોકશાહી
Page #163
--------------------------------------------------------------------------
________________
૧૭૮
: શ્રી જૈન શાસન (અઠવાડિક) શ્રી જેન શ્રમણોપ સક રને વિશેષાંક
છે અને બિનસંપ્રદાયિકતા ના નામે અલલિતા સામે વિરોધ મુશ્કેલ હોય છે. પરંતુ નામ- છે છે દાર ન્યાયાધીશે જણાવ્યું કે આવા મને રંજનના કાર્યક્રમાં એવા ન દેવા ઘટે છે ન કે જેમાં ગીત અને નાચ બિભત્સ હાય કારણ કે ઘણા કુટુંબના બાળકને જવાની છે મનાઈ કરવી પડે અને બાળકના મન ઉપર ખરાબ અસર થાય. ઉપરાંત આવા કાર્યકમોમાં અવાજનું પ્રદુષણ આપણી શ્રવણશકિતને નુકશાન પહોચાડે છે. છેલ્લે ચુકાદામાં જ
જણાવ્યું કે રામલીલા ભજવવા માંગે તેઓની પાસેથી સત્તાવાળાઓએ બાહેધરી લેવી છે છે કે રામલીવાના ભજવતી વખતે ફિ૯મી ગીતે, ફિલ્મ આધારિત નૃત્ય કશે નહિ અને છે ફકત ભક્તિગીતે ધીમા લાઉડસ્પીકરથી જ વગાડશે. ૨ ૪ ઠાંસ હેલમાં થતા વિભત્સ ચેન ચાળા તથા અસાંસ્કૃતિક કહેવાતા
મનરંજન બાબત : છે . દિલ્હીના કૃષ્ણ પાર્ટીના પંચાવન રહીશે એ બિનકાયદેસરના ડાંસ હોલમાં ચાલતી { દારૂ વગેરે પીવાની બિભત્સ અને અસાંસ્કૃતિક ખડતી બાબત કેસ કરેલ. આવા કહેવાતા છે છે મને રંજન પ્રયોગમાં અસાંસ્કૃતિક ભાષણને ઉપયોગ થતો હતો. અને અર્ધનગ્ન 1 3 અવસ્થામાં નાચગાન ચાલતા હતા. આવી પ્રવૃત્તિઓ યુવાન છોકરા છોકરીબોને બહેકાવે છે છે. અને જીવન’ શાંતિ જોખમમાં મૂકે છે. નામદાર ન્યાયાધીશે જણાવ્યું કે આવી છે પ્રવૃત્તિઓ સાંસ્કૃતિક મુલ્યો ઉપર આક્રમણકારી છે અને ભારતીય સંસ્કૃતિ, સાંસ્કૃતિક 8 વારસો અને લોકેના નંતિક, જીવન ઉપર ઘાત સમાન છે. આવી પ્રવૃતિ એ આપણ ૧ મુલ્યવાન વારસાનું ગ્રહણ કરી જાય તે ચલાવાય નહિં. જીવન જીવવાને હકક બીજાના ન સ્વાસ્થમય [શારિરિક અને માનસિક] જિદગીને અવધ રૂપ ન થાય તેમ જીવવાનું
છે. સાંસ્કૃતિક દ્રોહાત્મક પ્રવૃત્તિઓ ચલાવાય નહિ. ફરીયાદીઓએ એમન, મહોલ્લાના છે સાંસ્કૃતિક જીવનની સાચવણી માટે ફરીયાદ કરી છે. મનોરંજનના નામે મનોભંજન 5 પ્રવૃત્તિઓ ચલાવા દેવાય નહિં. આવી પ્રવૃત્તિઓ ફરી કરવા દેવી નહિ.
૫. પાન મસાલા બાબત ચુકાદ :
રજની ગંધ છાપ પાન મસાલનું વેચાણ વાર્ષિક પચ્ચીસ કરોડ રૂપિયાનું છે. તે છે. આ કેસમાં ઉત્પાદક કંપનીએ નકલી માલ બીજા કોઈ બનાવે એ માટે કેસ કરેલ, પરંતુ ! નામદાર ન્યાયાધીશે પાન મસાલાની બનાવટ બાબત ઉંડા ઉતરી જણાવ્યું કે પાન છે મસાલા ચાવવાનું તબીયતને નુકશાન કર્તા છે એવું લેબલ ઉપર છાપવાનું ફરજિયાત ૨ છે. આમ છતાં આશરતનું પાલન જાહેરાત વગેરેમાં ચુસ્તપણે કરવાનું હોવા છતાં
Page #164
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૮
ક ૧-૨-૩ તા. ૨૨-૮-૯૫ ૪
: ૧૭૯
6 પાલન થતું નથી, પરિણામે વિદ્યાથીઓ, ગરીબ કામે જતે હાય વિગેરેમાં પૂરજોશથી 8 8 ઉપયોગ થાય છે.
આવે લેખિત ચેતવણી ફક્ત લખવા પૂતિ નથી પરંતુ તેના હાર્દને સમજવાની * જરૂર છે. ઉપરાંત, કાયદે ભેળસેળ વાળા પદાર્થો વેચવાની મનાઈ કરવી પડે ચુકાદામાં કે જણાવ્યું કે ઉપાદક કંપની સાચા અને બનાવટી પાન મસાલા બાબત પતિ માહીતી જે પ્રકાશિત કરતી નથી. જાહેરાતે પાનમસાલા સ્વાસ્થને હાનિકારક છે. તેમ પ્રસ્તુત કરતા 8 નથી. બાળ યુવા વર્ગ અને અભણ માણસે સમજી શકે તેવી માહિતી પ્રસારણ કરી છે નથી. પાઉચ માં વપરાતા પ્લાસ્ટિકને વિનાશ કરવાની કોઈ યોજના ન હોવાના કારણે
પર્યાવરણને કેયડો અણુઉકેલ છે. ઉપરોકત કારણેના કારણે રજની ગ ધા છાપ-પાન છે મસાલા ઉ૫ દન કરવાની અને વેચવાની મનાઈ કરવામાં આવે છે.
-અંગ્રેજી પરથી બાબુભાઈ હઠીચંદ દીઓરા છે
-મલાઇ { નોંધ : આ મનાઈ હુકમ છતાં અજ્ઞાન લાલચુ કે સ્વાર્થી એ વિરામ ન પામે તે
આ કાયદાને પ્રબળ પ્રચાર કરવા પૂર્વક આ પાપથી બચાવવા જોઈએ
– શાસન સમાચાર :સુભાનપુરા-વડોદરા : પૂજ્ય મુનિરાજ શ્રી મુક્તિધન વિ. મ. પૂ. મુ. પુન્યઘન છે આ વિ મ. ની નિશ્રામાં પૂ. ગચ્છાધિપતિ આ. ભ. વિ. રામચંદ સૂ મ. ની ૪ થી પુણ્ય- 8 છે તિથિ પ્રસં સવારે ૮-૩૦ કલાકે ભવ્યાતિભવ્ય વરઘડે નીકળેલ. વરઘેડે સુભાનપુરા વિમલનાથ ચાર રસ્તા, ગેઇન સીલ્વર, મેહુલ થઈ પરત સુભાનપુરા ઉપાશ્રયમાં આવેલ. 8 વરઘોડામાં હાથી ઉપર વષીદાન માપતા હતા. તેમજ ચાંદી રથ બેડાવાળી બહેને 8 બગી–બેન્ડવાજા સાથે તેમજ બગીમાં પૂ આ. મ. સા. ની પ્રતિકૃતિ મૂકેલ હતી. ? વરઘેડામાં બાજુબાજુથી પણ માનવ સમુદાય આવ્યા હતા. રસ્તામાં ઠેર ઠેર ગહુલી 8 થયેલ. વર ડે ઉતર્યા બાદ ૧૦-૧૫ કલાકે જૈન ઉપાશ્રયમાં પૂ. આ. મ. સા. ની પ્રતિ. $ કૃતિ સામે ‘તુતિએ પછી માંગલીક, ગુરૂ ગુણગીત બાદ નવ અંગે ગુરૂપૂજનની ઉછરા- 1 { મણ બેલાઈ હતી બેલી-બોલીને તેને લાભ શ્રીયુત આશાભાઈ સોમાભાઈ પટેલ પરિ.
Page #165
--------------------------------------------------------------------------
________________
૮૦ : : શ્રી જૈન શાસન (અઠવાડિક) શ્રી જૈન શ્રમણે પાસા રને વિશેષાંક | વારે લીધું હતું. ત્યારબાદ ગુરૂભકતે ગુણાનુવાદ કરેલ પછી પૂ. પંન્યધન વિ. મ. પિતાની શૈલીમાં પૂ. શ્રીજી કેવા હતા કે તેઓ પાદરા ગામના વતની અને જમથી | વર્ગવાસ સુધીની માહીતિ આપી હતી, ૧૭ વર્ષથી ૯૬ વર્ષના દંક્ષા પ્રમાણમાં કેવા કેવા ઝંઝાવતને સામને કર્યો હતો તેમજ ૨૦ થી વધુ વખત શ સન માટે કોર્ટમાં ઇ ગયેલ અને તેમાં તેમને વિજય થયો હતે. હંમેશા શાત્રને આગળ રાખીને વાત R કરતા હતા. બહુમતી ન જોતા શાસ્ત્ર મતી જોતા હતા. અમદાવાદમાં ભદ્ર પાસે બકરાને | ઇ વધ થતે તે પણ બંધ કરાવેલ હતું.
તેઓ પોતાના જીવનમાં શાસ્ત્રોની વાત એવી એક એક કરી હતી કે તેઓ કહેતા | હતા કે તમે પણ હવે શાસ્ત્રનો અભ્યાસ કરો અને અમારી સાથે ચર્ચા કરો તે તેમાં તમને મઝા આવશે. આવા ભાતીક સુખનાં જમાનામાં પણ શાસ્ત્રોની વાત કરવી અને સમજવી બહું દુર્લભ છે છતાં પણ તેઓ એવી રીતે સમજાવતા કે સામે વાળા માણસ ના હૈયામાં વાત સેંસરી ઉતરી જતી હતી. અંતિમ શ્વાસ પણ તેઓએ અમદાવાદમાં
પરિમલ ક્રોસીંગ પાસે દર્શન બંગલામાં અરિહંતનું જાપ કરતા લીધેલ. તેઓ બધા { માટે સમતા ભાવ રાખતા હતા, તેઓનું પહેલું પ્રવચન શીને ૨ ગ્રામ સમ્યગદર્શન છે ઉપર આપેલ. તેમના વિરોધીઓ પણ તેમના ભકત બનીને જતા હતા. બપોરે ૨-૦૦
વાગે પૂજા ભણાવેલ છે. તેમજ વડોદરા તમામ દહેરાસરમાં ભવ્ય આંગી થયેલ. છે. અત્રે ઉલ્લેખનીય છે કે પૂ. આ. શ્રીમદ્દ વિજયરામચન્દ્રસૂ. મ સા. ભારતભરમાં આ વિચરીને અનેક જન સંઘમાં શાસન પ્રભાવનાના કાર્યો કરેલ, ભારતભરમાં જૈન સંઘે R પર તેઓશ્રી ને મહાન ઉપકાર લેવાથી આજના દિવસે દેશભરના સંઘોમાં આ મહાન B ઉપકારી જૈનાચાર્યની ગુણાનુવાદ સભાઓનું આયોજન થયેલ હતું.
ગુરુગુણાનુવાદ બાદ રૂ. ૧૫ નું સંઘ પૂજન થયેલ તેમજ લાડુ તથા મઠીયાની 8 પ્રભાવના થયેલ. આ પ્રસંગ ઉપર છાણ-પાદરા–બીલ-બોરસદ-વાસદ વિગેરેથી ભાવિક
ભકતોએ લાભ લીધો હતે. છે. અત્રે ચાતુર્માસમાં પ્રવચનો તથા દર રવિવારે અનુષ્ઠાને, ૬૫ક એકાસણ ટીફીના છે. એકાસણુ અને અષાઢ વદ ૧૪ થી અષ્ટ પ્રાતિહાર્યા તપ, અને 2. વ. ૩ ના વામાં
માતાને થાળ. વિગેરે આરાધના સુંદર ચાલી રહી છે કે લાભ લઈ રહ્યા છે.
=
Page #166
--------------------------------------------------------------------------
________________
ડીસાના ફસ્ટકલાસ જ્યુ. મેજીસ્ટ્રેટ સાહેબ કહે છે; પાંજરાપોળો ધંધાદારી છે ?
– અમૃતલાલ શેઠ 8
છે ીસા ખાતે જયુડીશીયલ ફર્સ્ટ કલાસ મેજીસ્ટ્રેટ સાહેબની કેટમાં આજે તા. 5 ૬ ૨૦-૭-૫ ના રોજ ઘેટાં-બકરાંને કેસ ચાલતો હતે, નામદાર કેટના વિવાન મેજી. ન. આ સ્ટ્રેટ શ્રી પટેલ સાહેબ બોર્ડ ઉપરથી આ કેસ અંગે વકીલની દલીલો સાંભળતા હતા ! છે અને જેઓનાં ઘેટાં-બકરાં છે તેવા માલીકોએ તેમને માલ છે. તેવી નામદાર કેટને છે ખાત્રી આપ્યા બાદ સરકારી વકીલ શ્રી ખુલ્લી કોર્ટમાં ચાલતા કેસમાં પોતાની દલીલ R.
કરી રહ્યા હતા ત્યારે પાંજરાપોળ અંગેની દલીલ થતાં નામદાર ન્યાયાધીશશ્રીએ બેઠું છે 8 ઉપરથી બોલતાં જયાં એમ જણાવ્યું કે “પાંજરાપોળે ધંધાદારી સંસ્થાઓ છે અને ૨ છે ચામડું વેચે છે” તેવો ઘટસ્ફોટ કરતાં હાજર રહેલ પ્રેક્ષક ગણુમાં ભારે ગમગીની છવાઈ ગઈ હતી.'
આજે ચાલતા આ કેસમાં બંને પક્ષે રજુઆત થતાં એક સીનીયર વકીલશ્રી રજુઆત. કરવા ગયા ત્યારે બેડ ઉપરથી જ નામદાર કેટે “સીટ ડાઉન” કહી બેસી છે જવાની ફરજ પાડી હતી અને “મારે તમારી રજુઆત સાંભળવી નથી તેવું કહેતાં તે { વકીલશ્રી તેમનું સ્થાન છેડો બહાર નીકળી ગયા હતા.
આજે બંને પક્ષકારોની રજુઆતે શાંતિથી સાંભળવા મેકે મળે ત્યારે મને છે પણ કેટલીક વાતે ન્યાયતંત્ર માટે સુસંગત જણાઈ નહી કારણ કે ભારત ભરમાં જીવને દયાનું કામ કરતી પાંજરાપોળ આદિ અનાદિકાળથી ચાલતી સંસ્થાઓ છે અને ભારતીય 8 સંસ્કૃતિમાં જીવદયાનું મહત્વ છે તેવી સંસ્થાઓ માટે “ધંધાદારી અને ચામડું વેચનારી છે છે સંરથા જેવા શબ્દનો ઉપયોગ ન્યાયની અદાલતમાં બે ઉપરથી થાય તે શું ભારતના 4 ન્યાયતંત્ર અને બંધારણ માટે બરાબર કહી શકાય ? લોકલાગણીને કયાંય અસર પહોંચે ? છે તેવી વાત બરાબર છે?
અત્રે નોંધવું જરૂરી છે કે માનવીને સાચે ન્યાય મેળવવા માટે ન્યાયતંત્ર સિવાય ? છે કેઇના ઉપર વિશ્વાસ નથી અને ન્યાયતંત્રમાં અદલ ઈસાફ છે, સત્યને ત્રાજવે તેવી છે છે તેળીને વાત થાય છે હજાર ગુનેગાર છૂટી જાય તે ભલે પણ, એક નિર્દોષ માનવી છે.
માર્યો ન જાય તેવી કાળજી અદાલતમાં લેવાય છે ત્યારે ડીસાની નામદાર કોર્ટમાં ફરી. છે યાદ પક્ષે સરકારી વકીલશ્રીને દલીલ કરતાં તેમને પણ ન સાંભળવા હાઈકોર્ટ અને 8 સુપ્રીમ કોર્ટના રૂલીંગે બંને પક્ષનાં સ્વીકારવા માટેની સ્પષ્ટ અવહેલના કરવામાં આવી છે 4 હતી, છેલ્લે છેલ્લે નામદાર ન્યાયધીશ શ્રી પટેલ સાહેબે વકીલેની રજુઆતે વખતે હું 1 “જી જીવસ ભોજનમ? એવું પણ કહ્યું હતું. (૨ખેવાળ તા. ૨૧-૭–૯૫)
Page #167
--------------------------------------------------------------------------
________________
૧૮૨ :
: શ્રી જૈન શાસન [અઠવાડિક] શ્રી જૈન શ્રમણે પાસક રને વિશેષાંક
પાલડીમાં આચાર્ય શ્રી રામચંદ્રસૂરિ સ્મૃતિ ગ્રંથમાળ નાં
૨૨ પુસ્તકોને ભવ્ય વિમે ચન સમારોહ ઉજવાયે. છે. અમદાવાદના સન્માર્ગ પ્રકાશને સ્વ આચાર્ય શ્રી વિજયરામચંદ્રસૂરિજી મ.ની છે ન સ્મૃતિ નિમિત્તે એક ગ્રંથમાળાનું આયોજન કર્યું છે. જેમાં તેઓશ્રીનાં વ્યાખ્યાનોનાં તે મે ૧૦૮ પુસ્ત કે તેમની વાર્ષિક સ્વરેહણ તિથિને અનુલક્ષીને પ્રકાશિત કરવાના છે. દર છે વર્ષે ૨૧-૨૨ આ કેમે પુસ્તક પ્રકાશિત થઈ રહ્યાં છે. આજ સુધી ત્રણ વર્ષમાં કુલ ૬૫ રે
પુસ્તક છપાઈ ગયા છે જે ખુબ જ કાદરને પામ્યા છે. ચાલુ વર્ષના ૨૨ પુસ્તકનું છે છે દબદબાભેર વિમોચન દશા પેરવાડ સેસાયટીના આંગણે કરવામાં આવેલ. જેમાં નિશ્રા ? 4 પ્રદાન કરવા કાળુપુરથી વૃદ્ધ આચાર્ય શ્રી સુદશનસૂરિ મહારાજ પધારેલ વ. આ. ! 6 શ્રી રામચંદ્રસૂરિજી મહારાજને સમસ્ત જૈન-જૈનેતર સમાજ અત્યંત આ દરથી જેતે { આવ્યો છે. વર્ધમાન તપના આરાધક ગણિશ્રી ગુણયશવિજયજી મહા૨ જ શિષ્યરત્ન છે છે અધ્યાત્મિક પ્રવચનકાર ગણિશ્રી કિડીયશવિજયજી મહારાજે સન્માર્ગ પ્રક શનના આગે- છે વાનોની વિનંતિથી આ પુસ્તકનું સંકલન-સંપાદન કરી આપ્યું હતું.
- આજે કાર્યક્રમની શરૂઆતમાં ધનવંતભાઈએ રામ-કૃત-ગુણાનુવાદનું ગીત રજુ ! છે કર્યું હતું. ત્યારબાદ ટેરેટ લેબવાળા ઉત્તમભાઈ મેહતા, જાણીતા સાહિત્યવિંદકુમાર- છે. ન પાળ દેસાઈ આકિ અગ્રગણ્ય મહાનુભાવોએ બાવીશે ગ્રંથનું ક્રમશઃ વિમોચન કરી છે પૂજના કરકમળમાં અર્પણ કર્યા હતાં. આ પ્રસંગે પૂજય ગણિવર્યશ્રીનું ટુ કુ ઉધન છે છે પણ થયેલ. શ્રી કુમારપાળ દેસાઈએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે 4 રામચંદ્ર સ્ર મ. ના એક એક વચને એ આગમન અક છે. તેમના એક છે
એક વાકયપર એક એક પુસ્તકની રચના થાય તેમ છે. તેમણે જૈનશાસનના ૪ 3 વિરાટ આકાશનું દશન સમગ્ર દુનિયાને કરાવ્યું હતું. બીજા પણ બે ત્રણ છે પ્રસંગે એમણે સારી રીતે વર્ણવ્યાં હતા. આ પ્રસંગે હાઈકોર્ટના નિવૃત્ત જજ શ્રી ?
સાકળચંદ શેઠ પણ આવ્યા હતા. તેમણે પણ એક ગ્રંથ વિમેચીત કર્યો હતે. ૨૨ ૧ પુસ્તકે આકર્ષક ગેટઅપ-ફેર કલર ટાઈટલ-ચીકણે કાગળ ઓફસેટ મુદ્રણ બને જેકેટ છે સાથે હોવા છતાં કિંમત માત્ર રૂ. ૧૨૭ રાખી છે.
: દાદર-મુંબઈ-અત્રે આરાધના ભવનમાં જેઠ સુદ ૧૨ના પૂ. ગણિવર્ય શ્રી શિવા ? છે નંદવિજયજી મ. તથા પૂ. તપસ્વી મુનિરાજશ્રી નંદીશ્વરવિજયજી મ. આદિનો પ્રવેશ ૪ -ઉમાણ થયે. તે નિમિત્તે આંબેલ થયા પં. શ્રી નાનાલાલભઈ નવતત્વ અને પ્રવિ- ૬ કમ સત્ર એ વિષય ઉપર સમજાવે છે ઘણા ભાઇ બહેનો લાભ લે છે.
Page #168
--------------------------------------------------------------------------
________________
RDUODA
202
વસ્તુપાલ તેજપાલની ગુરૂસેવા
—પૂ. સુ શ્રી ધ્રુવસેનવિજયજી મ. રતલામ
ગુજરાત રાજ્યમાં જયારે શા વીરધવલ રાજય કરતા હતા ત્યારે એના મહામંત્રી હતા વસ્તુપાલ અને સેનાપતિ હતા તેજપાલ, વસ્તુપાલ અને તેજપાલ બેઉ ભાઇએ હતા. આ ા'ને ભાઈઓએ નોકરી સ્વીકારતી વખતે રાજા સાથે શરત કરેલી કે અમે સૌથી પહેલ સેવક અમારા પરમાત્માના અને ગુરૂદેવના પછી તમારા એટલે કે મહારાજાના ચેક વખત નાના સાધુ ભગવંતે ઉપાશ્રયમાંથી કચરા કાઢી બહાર ફેકયા તે વખતે રાજાના મામા ત્યાં થઈને જતા હતા કચરા ઉડીને એના પ૨ પડયેા એટલે એ બગડી મેઠ ઉપાશ્રયમાં જઇને એણે સાધુએને ન કહેવાના વેણુ કહ્યા.
સાધુ તે ક્ષમા શીલ હતા એથી પેાતે વેણુ સાંભળી લીધા પરંતુ ઉપાશ્રયમાં તે વખતે એક શ્રાવક સામયિક કરતા હતા તેણે જઈને વસ્તુપાલ અને તેજપાલને બધી વાત કરી ધી. વાત સાંભળીને બન્ને ભાઇઓએ અંદર અંદર મસલત કરી કે આજે સાધુઓને ગદા વેણુ રાજાના મામાએ કીધાં તા કાલે સાધુઓને સતાવે પણ ખરા,
આ અભદ્ર વ્યવહાર જોઇને ખીજા લેાકેા આપણા સાધુએનું અપમાન કરે, સતાવે એવુ' એ બને માટે રાજાના મામાને સજા થવી જોઇએ. બને ભાઇઓએ પેાતાના સૌનિકાને ભેગા કર્યાં બેઉ ભાઈ રાજમહેલ તરફ જવા નીકળ્યા. રાજા વીરધવલને બધા મામલાની જાણ થઈ ગઈ. તેજપાલની પત્ની અનુપમાદેવી તેની પણ ગુરૂભકિત અજોડ હતી. અનુપમ દેવી પણ રાજસભામાં આ વખતે પહોંચી ગઇ. કોઈ અન થતા હાય તા અટકાવવા તેજપાલ અનુપમા દેવીના વચન કહી ટાળતા નહી.
વસ્તુપાલ તેજપાલે રાજા વીરધવલ પાસે ન્યાયની માગી કરી. વીરવધલે કહ્યું. ગુનેગાર અહી હાજર છે એને સજા કરવી હાય તા કરી શકે છે મ્યાનમાંથી તલવાર ખેચી તેજાલ રાજાના મામાના સામે ધસી ગયા. અનુપમા દેવી સાવધ હતી. બેઉની વચમાં જઈ ! ઉભી રહી. નમ્રતા પૂર્વક હાથ જોડી એણે પેાતાના સ્વામીનાથને કહ્યું :
:
નાથ, મામને અભયદાન દેવાની કૃપા કરે. તેણે મામાને માર્યા નહીં પણ એમના જમણા હાથના આંગળનું એક ટેરવુ ઉડાડી દીધું. જેથી જમવા બેસે ત્યારે તેજપાલ યાદ આવે અને જીઢગીમાં કદી પણ સાધુ પુરૂષનુ મપમાન કરે નહીં. સાધુપુરૂષની સેવાથી વર્તમાન જીવનમાં શાંતિ પરલેાક સુધરે, જ્ઞ'ન, દČન, ચારિત્રની પ્રાપ્તિ થાય, આવા હતા આપણા આગળના શ્રમણેાપાસક રહ્તા.
Page #169
--------------------------------------------------------------------------
________________
હાવડા મેં અલ કબીર સમૂહ કા
માંસ પ્રસંસ્કરણ સંયંત્ર લગેગ નિહ આહાહાહાહાહાહા
જનસત્તા સંવાદદાતા
કલકત્તા, ૨૭ મઈ માંસ નિર્યાત કે લિએ મશહુર અલ કબીર સમુહને હાવડા મેં 8 માંસ પ્રસંસ્કરણ, પેકેજિંગ આ ૨ નિર્યાત કી ઈકાઈ લગાને કા ફેસલા કિયા હૈ ! ઇસ પરિયોજના પર ૭૦ કરોડ રૂપિયે ખર્ચ હેગે પશ્ચિમ બંગાલ રાજ્ય ઔદ્યોગિક વિકાસ નિગમ જમીન ઓર ઢાંચાગત સુવિધા એ મુઈયા કરાએગા ! નિગમ કે અધ્યક્ષ સોમનાથ ચટાઈ ઓર અલ કબીર કે સમુહ અધ્યક્ષ સુરેશ સબવાલા ને ઈસ મકસદ કે એક સહ. મતિ પત્ર પર આજ દસ્તખત કિએ હું
- સહમતિ પત્ર પર દસ્તખત કે બાદ શ્રી સળવાલા ને પત્રકાર કે બતાયા કિ યહ સંયંત્ર અપને આપ મેં પૂરા દેગા ઔર યહાં હર તરહ કી સુવિધાઓ મોજુ | હેગી જાનવર કે કર્લ, માંસ કે ઠંડા રખને, પેકેજિંગ કરને ઔર નિર્યાત કે લિએ 1 તયાર કરને કા કામ યહાં કિયા જાએગા. ઈસકે લિએ આધુનિકતમ તકનીક કી વ્યવસ્થા હ યહ સંયંત્ર પૂરી તરહ સે સાફ સુથરા ૨ખા જાએગા ઓર સ્વાસ્થય કા ધ્યાન રખા જાએગા અલ કબીર સમુહ દી કંપની કે સકેડ ઈનવેસ્ટમેંટ કંપની યહ સંયંત્ર | લગાએગી |
ઉન્હોંને બતાયા કિ ઇસ સંયંત્ર કી ઉત્પાદન સાલાના ક્ષમતા ૩૦,૦૦૦ ટન મુ ગી ઇસકા ૯૫ ફી સદી નિયત કર દિયા જાએગા ! ઇસકે નિર્યાત કા બાજાર મુખ્ય
રૂ૫ સે મધ્ય પૂર્વ, મલેશિયા, બુનેઈ ઔર પૂર્વ સેવિયત ગણરાજ્ય કે દેશ હોંગે ઈસ { 1 પરિયોજના સે ૧૮૦૦ લાગે કે સીધે ઔર ૫,૦૦૦ લગે કે પરિક્ષ રૂપ સે રેજગાર છે
મિલેગા ઇસકે અલવા ચમડા કાંપ્લેકસ મેં એક ટેનરી ભી બોલા જાએગા પરિ. ૪ I યેજના કે પૂરા હૈને મેં દેવાઈ સાલ કા સમય લગેગા
અલ કબીર સમુહ માંસ પ્રસંસ્કરણ કે ક્ષેત્ર મેં પૂરી દુનિયા મેં મશહુર હ ! 4 ઈસકે અધ્યક્ષ શ્રી સબવાલા અનિવાસી ભારતીય હ ઔર દુબઈ મેં રહતે હો ! યહ | દુબઈ મેં ૮,૦૦૦ દુકાને મેં માંસ સપ્લાઈ કરતા હ ! ઈસકી એક ઈકાઈ દરાબાદ
મેં 2 યહ ઇકોઈ સાલાના ૮૦ કરેડ રૂપએ કા નિયત કરતી હું કલકત્તા કી છે ઈકાઈ ૧૦૦ કરોડ રૂપિએ સાલાના કા નિર્યાત કરેગી !
- પત્રકાર સે બાત કરતે હુએ શ્રી ચટાઈ ને કહા કિ પશ્ચિમ બંગાલ કી છવિ છે
Page #170
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૮ : અંક ૧-૨-૩ તા. ૨૨-૮-૯૫ :
: ૧૮૫
છે સુધર કી હ ! બાત સિફ સહમતિ પત્ર પર દસ્તખત કરને તક હી સીમિત નહી છે
હ, ઈટ પર કામ ભી હો રહા હે . કઈ વિદેશી કંપનિયાં ને રાજ્ય મેં બિજલીવર છે 8 બનાને કી ઠેસ પેશકશ કી હ ! જદ હી કઈ પરિજનાઓ પર નિર્ણય લિયા જાએગા ! ઇસકે બાદ રાજય પડોસ કે રાજ્ય કે બિજલી દેશી રાજ્ય કી અપની જરૂરત કે મુતાબિર કાફી બિજલી હ ! જે બિલી બનેગી ઉસે બેચ કર રાજ્ય મુનાફા કમાએગા ?
ઉ- હોને કહા કિ સિતબર ૧૯૯૪ સે લેકર અબ તક કુલ ૨૪ સહમિત પડ્યાં છે પર દસ્તખત કિએ ગએ હી | ઇનમેં સે ૨૨ સહમતિ પત્રો કે મુતાબિક કામ કી પ્રગતિ કાફી હૈ ચુકી હી કુછ પરિયોજનાએ ઉત્પાદન કે કરીબ પહુંચ ચુકી હ ! રાજ્ય છે ૬ સરકાર યહ ભી દેખ રહી હૈ કિ સહમતિ પત્ર પર દસ્ત ખત કરને કે બાદ પ્રમાર કિતની દિલચસ્પી લેતે હે . જે પ્રમોટર પરિયોજના પૂરી કરીને મેં દિલચસ્પી નહીં લેંગે, ઉન્હ નિગમ સે મિલી જમીન વાપસ લે લી જાએગી
શ્રી ચટજી ને કહા કિ જલ હી ઈટલી કે રાજદૂત ખુદ પશ્ચિમ બંગાલ કા છે દર કરને વાલે હી વે યહાં ઉદ્યોગ વ્યાપાર સે જુડી સુવિધાઓ કા સુઆયના કરેગે 8 ઇસી તરહ ૩૧ તારીખ કે બ્રિટેન કે કોંસિલર ભી યહાં આ રહે હ ઈન બાત સે ? + સાફ હી કિ રાજ્ય મેં કામ છે રહા હ ( જનસત્તા તા. ૨૮-૫-૯૫) ૧
વુિં. સ્થા. જેનસભા ૧૮ ડી. સુકિયસ લેન, કલકતા ૭૦૦૦૦૧ થી કટીંગ મલ્યા ? છે છે. આ જ ગૃપે હ દ્રાબાદ પાસે અલકબીર ભેજના કરી હતી જે વિરોધ થવાથી અટકયું !
છે અને તેમાં પણ કલકત્તા હાઈકોર્ટના પૂર્વના ચુકાદાથી સારો ટેકો મળેલ તે કલકત્તા છે અને ભારતના સંઘએ તે માટે જોરદાર પ્રયત્ન કરવો જોઈએ. વધુમાં કલકત્તાની સવ ! જીવદયા પ્રેમી જનતા અને જૈન સંઘોએ આ અંગે સક્રિય કાર્યવાહી કરવા ઉદ્યમ કરવું ? જોઈએ ]
સમાચાર : નવસારીમાં અષાઢ વદ ચૌદશની ભવ્ય ઉજવણી
જેન શ્રમણ પરંપરાના પરમ તેજસ ઈતિહાસપુરૂષ . પૂ.આ. ભ. શ્રીમદ્દ વિ. રામચ દ્ર સ. મ.ના ચતુર્થ સ્વર્ગારોહણ દિવસની ભવ્ય ઉજવણી રત્નત્રયી આરાધક સંઘના ઉપક્રમે શ્રી રમણલાલ છગનલાલ આરાધના ભવનમાં થઈ હતી. સ્વર્ગસ્થ સૂરિદેવના | શિષ્યરત્ન પૂ. મુનિશ્રી વૈરાગ્યરતિ વિ. મ., પૂ. મુનિશ્રી પ્રશમરતિ વિ. મ. ની નિશ્રામાં શું યેલી આ સભાની શરૂઆતમાં ગુરુગુણસ્તુતિ અને સમૃતિગીત ગવાયા હતા. ત્યારબાદ અત્રના અનેક મહાનુભાવે દ્વારા સ્વર્ગસ્થ સૂરિદેવના જીવન પ્રસંગે, આદર્શો, ઉપદેશની ભાવભરી ગુણ કરતા વકતવ્ય રજુ થયા હતા. પૂ. મુનિભગવંતોએ સ્વર્ગસ્થ સૂરિદવની ને જવલ ત સત્યનિષ્ઠા અને અનુપમ સમાધિનિષ્ઠાનું વિશ વર્ણન કર્યું હતું.
Page #171
--------------------------------------------------------------------------
________________
1 પરમાઈ રત્ન શ્રાવક ::
શ્રી જૈનેન્દ્ર
પૃથ્વી પરની સ્વર્ગભૂમી કાશ્મિરમાં ઇંદ્રપુરી સમાન નવહુલનગરમાં રૂપે દેવકુંવર છે છતાં ધમરંગે રંગાએલ નવસ રાજા હતો રૂ૫ લાવણ્યવંતી હોવા છતાંય સતી એમાં છે
અગ્રેસરી વિજય નામે પટ્ટરાણ કે જે પ્રજા માટે માતૃત્સલા હતી. આજ નગરમાં 8 વૃતધારી પૂર્ણચન્દ્ર છેકડી કે જેને રન-મદન અને પૂર્ણસિંહ નામે ત્રણ પુત્ર રત્ન હતાં કે જેમાં રાજપૂજય દાનેવરી અને કુબેર જેવા ધન સમૃદ્ધ છતાં ધમધને ભારતમાં પ્રખ્યાતી પામેલા સાધમિકે માટે તે કલ્પવૃક્ષ જેવાં, એમાં રત્ન શ્રાવકને મે નામે અને ગુણે કરીને પવિની નામે ધર્મપત્ની હતી ઉભયને વિનયાદિગુણયુકત સવાર 3 શિરોમણી પાંચ વર્ષને કેમલ નામે પુત્ર હતું કે જેણે ગુણવૈભવથી માતા-પિતા દિને 5 પ્રમોદ ભાવમાં ૨૫તાં કરી દીધેલ, આ વાત શ્રી નેમિનાથ ભ.ના નિર્વાણ પછી ૧૮૦૦ છે વર્ષો સુવર્ણાક્ષરે ઇતિહાસના પાને અલંકૃત થએલી. છે પરમ ભાગ્યદયે પદમહાદેવ નામે કેવલી ભગવન નગરનાં ઉદ્યાને પધાર્યા. 1 1 ઉલાન પાલક સમાચાર આપતાં રાજા સાથે નગરજને કેવલી ભગવત્તને વહન કરવા | છે અને દેશના સાંભળવા આડંબરપૂર્વક નગરઉદ્યાને ગયાં. ચારે ય નિકાયનાં દેવતાઓ 1 વિદ્યાધર પણ આવી પહોંચ્યાં. સૂવર્ણકમળે બિરાજમાન કેવળી ભગવતે દેશના જ પ્રરૂપતાં શ્રી સિદ્ધગિરીરાજને અદભુત મહિમા વર્ણવ્યો અને ફરમાવ્યું કે શ્રી સિધક્ષેત્ર ન કરતાં પણ શ્રી ગિરનારતીર્થની યાત્રા મહાફળવતી છે કારણ કે આ તો શ્રી નેમિનાથ ! | ભ.ના મહાકાણક થએલા છે અને આવતી વિશીનાં તીર્થકરો આ ક્ષેત્ર મુકિતમાને છે વરવાનાં છે. જે ભાવથી વિધિપૂર્વક આ તીર્થની યાત્રા કરે એ મુક્તિને પામ્યા જ જાણ. છે
આ દેશનાને સાંભળી ન શ્રાવકે કેવલીભગવત પાસે પ્રતિજ્ઞા કરી કે “છ” રિશ છે પાલક સંવ અથે આ તીર્થની યાત્રા કરૂ પછી જ વિગઈ વાપરૂં. એકાણું કરવું. ! છે નિર્મળબહાર્યપાલન સાથે સંથારા ઉપર શયન કરવું. પ્રાણાતે પણ મારે આ પ્રતિજ્ઞાનું ! છે પાલન કરવું પછી તે રાજા પાસે ભેટશું ધરી શ્રી સંઘયાત્રાની અનુમતિ માગતાં શ્રી છે નવહંસ શાએ કહ્યું કે, આનંદપૂર્વક સંઘ કાઢે જે સામગ્રી જોઈએ એ પૂ શીથી લો
અને સંઘરશાશ્વ ચતુર્વિધ રોન્ય પણ લઈ જાવ, સાંભળી ૨નશ્રાવક પરમહર્ષને પામ્યા છે પામ્યો. ભારતભરમાં ગામે ગામ આમંત્રણ આપી સંઘતે એકઠું કર્યું. શ્રી સંછે પ્રયાણપૂર્વે અષ્ટાધિક મહોત્સવ ગ્રામ જખણ સાથે અમારિ પ્રવર્તન કરાવ્યું રાજાએ
સર્વ કેદીઓને છોડી મૂક્યાં. '
- કા
Page #172
--------------------------------------------------------------------------
________________
8 વર્ષ ૮ અંક ૧-૨-૩ તા. ૨૨-૮-૯૫ ૪
- ૧૮૭
અવસર પામીને શ્રેષ્ઠિની પદિને બાલ સખી વિજયા પટ્ટરાણીને મળવા જતાં ન બને સખિઓ ભેટી પડી, આનંદ આસુએ વિજયા રાણીએ કહ્યું કે, મુકિતપુરીને સંઘ છે જ કાઢે છે તે કરકસર કરી મને લજજાની ન પમાડતી ધનને એવી રીતે વાપર કે જેથી એ { લક્ષમી કેવળજ્ઞાન રૂપી લક્ષમી અપાવેજ એમ કહી અમૂલ્ય અલંકાર સાથે દેવતાઈ છે
વસ્ત્રો ભેટ આપ્યાં અને કહ્યું કે તીર્થયાત્રામાં આ સખિને ભૂલતી મા. શુભમુહુ . કે સંઘ પ્રયાણ કર્યું રાજા-રાણી પણ ખુલે પગે ચાલી વિદાય આપવાં સીમાડા સુધી આ
ગયે. શુભ શુકને સામેથી આવતાં રત્ન શ્રાવકને આનંદ ઉદધિ ઉછળવા લાગ્યા. ધનથી ? ૨ લદાએલ સેંકડે ઉંટ, લાખ ઉપરાંત તે કોટેશ્વરે, લાખ ઉપરાંત તે સંઘ રખાથે 8
સૈનિકે કડે જ પુત્રો પણ સંઘ સાથે આ ઉપરથી સંઘની ભવ્યતાને ખ્યાલ છે છે આવશે.
ગામે ગામ ભવ્ય સ્નાત્ર મહોત્સવ, સંઘપૂજા તીર્થોદ્ધાર સાધમિકવાત્સદ્ધ આદિથી છે 8 શ્રી સંધ એવી સુંદર આરાધના કરે છે કે, દેવતાઓ પણ શ્રી સંઘના દશનથી જીવનને આ
ધન્ય કવાં દેડયાં દેહયાં આવે છે. આ રીતે ભાગમાં આવતાં તીર્થોને વંદન કરતે ૬ છે અપૂર્વ શાસન પ્રભાવના કરતે સંઘ સૌરાષ્ટ્ર દેશમાં સમહત્સવ પ્રવેશી શિલા-તાલા! નામના જે બે પર્વતે શ્રી પાલિતાણાથી ગિરનાર તરફ જતાં રસ્તામાં નથી આવતાં પણ મુશ્વરતીર્થથી ગિરનાર તરફ જલ્પ વચમાં આવે છે. ત્યાં શ્રી સવે સ્થિરતા કરી છે આ દિ' નામોત્સવ, સંઘપૂન જિનવાણી શ્રવણ આદિ ધર્મકરણીમાં પસાર થયું. રાત્રી ધર્મજાગરીકમાં સુખ પૂર્વક પસાર થઈ. પ્રભાતે પ્રતિકમણાદિ ધર્મૌર્ય સાનંદ ! કરી શ્રી સંધ આગળ પ્રાયલુ કરતાં ભારે વિદન ઉત્પન થયું.
જોયું કે સામે અટ્ટહાસ્ય કરતા નર સિંહરૂપે સાક્ષાત યમરાજ જે શ્યામવર્ણી છે 8 વિકરાળ એ પિશાસ ગુફા જેવું ભયંકર મુખ ઉઘાડી યાવિકને જગવતાં દાંત વડે કચક છે
ચક ખાઈ રહ્યો છે અને ગર્જના કરે છે કે આજે તે હું સૌને ખાઈ જઈશ ! સાંભળી છે શ્રી સંઘ ડરી ગયે. પણ સંઘના રાજપુત્રો એ ધૂપતિ કરીને પુછયું કે “તું કેણ છે? છે શા માટે ઉપદ્રવ કરે છે ? અને તું શું છે છે ? કાલપિશાચ કહ્યું કે, શું પુછો છે? 8.
આજે તે એક એકને ખાઈ જવાને છું. ત્યાં સુભટ એ પાછા વળીને રત્નશ્રાવકને ! કહ્યું કે “કાલપિશાચને ઉપદ્રવ શરૂ થયેલ છે. શું કરીએ ? યાત્રિકો તે કહે છે કે, ભલે ? યમરણ થઈએ, નેમનાથ ભટ ના થામાં મરીશુ પણ પાછા વળશે નહિ. | તીર્થયાત્રામાં મરણ પણ રહેલી સિદ્ધિ આપશે. આ સાંભળીને ધીર-ગંભીર અને . સાત્વિક શિરોમણી સંઘપતિએ કહ્યું કે, પુષ્પ-ધૂપ-દિપાદિ સામગ્રી લઈને આવે અને છે કે તું કેવી કરી પ્રસન્ન થાય અને સકલસંઘ નિર્વિને તીર્થયાત્રા કરે? સુભટે સર્વ ને
Page #173
--------------------------------------------------------------------------
________________
DR A's
૧૮૮ :
વિના હુ’
જવા ૪૩ !
• શ્રી જૈન શાસન (અઠવાડિક) : શ્રી જૈન શ્રમણેાપાસક રત્ના વિશેષાંક સામગ્રી લગ્નને રાજપુત્રો સાથે ગયાં અને વિનંતી કરતાં કાલપિશાચે કહ્યુ` કે હું આ ગિરિભૂમીના સ્વામી છું... મારી રજા લીધા વિના અને મને બળી આપ્યાં તૃપ્ત ન થાવું' તેથી સંઘપ્રધાન એકનું' બલિદાન આપે। તે સૌને આગળ આ વાત રત્નશ્રાવકને કરતાં રત્નશ્રાવકે કહ્યું કે આ તે મારા પરમ ભાગ્યાઢય છે તમેા સૌ આનંદ પૂર્ણાંક યાત્રા કરે મારા બન્ને બન્ધુએ સધની સાઁભાળ કરશે.. સંઘની રક્ષામાં અસાર દેહ આપવાની તક મને મળી છે. શ્રી નેમનાથ ભ તા મારા હ્રદય મંદિ રમાં જ છે. એમનાં ધ્યાનમાં પ્રભુના ત્યાગ ચેસ મને અક્ષય સુખ આપશે.
તે સાંભળી રાજપુત્રો કહે છે કે સંઘપતિ? અમે આપનાં સેવક છીએ. સેવકના ધર્મ છે કે, પ્રાણભાગે પણ સ્વામિનું રક્ષણ કરવું. આથી અમને રજા આપે. સરક્ષાથે પ્રાણાપણુ એ તે અમારા માટે મહેત્સવ છે. ત્યાં સધશ્રેષ્ઠ શ્રેષ્ઠિએ કહ્યું છે કે, સઘરાજ આપ તેા લાખાનાં તારણહાર અને ધર્માદાતા છે!. આપ સૌંઘને યાત્રા કરાવે અને સંઘરક્ષાનુ પુન્ય અમને આપે. તી‘રક્ષા અને સંઘરક્ષા તા પ૨મ ભાગ્યદયે પ્રાપ્ત થાય... ત્યારે રત્નશ્રાવકે સૌને હાથ જોડીને કહ્યું કે, તમેને સંઘ સાથે આવીને યાત્રા કરવાં અને શ્રી સંઘની સંભાળના કરવાં પ્રેમથી નિમંત્ર્યા છે, તમારૂં બલિદાન સ્વીકાર્ તે મારી માતાના દુધને કલ`ક લાગે... શાસનની અપ્રભાજના થાય તેથી હું કોઈની પણ વિનતી નહિ જ સ્વીકારૂં. ત્યારે વડીલબ' ઉભા થઈને વિનતી કરે છે કે, ભાઈ! તુ ત। શાસનપ્રભ વક છે. હું તે ખયુ પાન કહેરવું. મને રજા આપ મારૂં મલિકાન સૌને તીથ યાત્રાનુ` સૌભાગ્ય અર્પી મુક્તિપુરીના વાહક બનાવશે.
કહેવાય. હુ પ્રામ કરી
આ સાંભળી રત્નશ્રાવકે કહ્યું કે, વડિલબન્યુ તે પિતાના સ્થાને આપને હા' પાડી કુલાંગાર બનવા માંગતા નથી. ત્યારે પૂર્ણ ચન્દ્ર લઘુત્ર વિન'તી કરે છે કે, માટા ભાઈ આપ મને રજા આપે. મારા બલિદાનથી શ્રી સઘરક્ષા સાથે આપ બન્ને વડિલ બન્ધુને તી યાત્રા કરાવવાને મને અપૂર્વ લાભ પ્રાપ્ત થશે આ કાર્યોમાં આપ અન્તરાય ન કરે... રત્નશ્રાવકે કહ્યું કે, ભાઈ! નાના ભાઈ તે પુત્ર સમાન કહ્યો છે. અને હું પુત્રનુ બલિષ્ઠાન આપુ? ચાંડાળ પણ કદાવી પુત્રબલિદાન ન આપે. માટે કશુ' ખેલ મ; એ વખતે પદ્મિનીદેવી કહે છે કે, સ્વામિનાથ ! કુવતીના પ્રાણા પતિ આધીન કહ્યાં છે. તેથીત્તે પતી પાછળ સતી સ્ત્રીએ હસતાં મેઢ ચિતામાં પ્રાણ અપે છે. તેથી મારા દેહના લિદાનથી આપ જીવા તા મને શુ નથી મળ્યું ? અર્થાત્ સ સિધિ પ્રાપ્ત થઈ કહેવાય... આપ મને ના પાડશે તૈય હુ મારૂ શરીર કાલિપશાચને અર્પણ કરીશ જ.
આ સાંભળીને પાંચવી ય નાજુક દેહયષ્ટિ ધારક કામલ કહે છે કે, છા--બાપુજી
ગમન
Page #174
--------------------------------------------------------------------------
________________
*
:
વર્ષ ૮ અંક ૧-ર-૩ તા. ૨૨-૪-૯૫ :
: ૧૮૯ છે. હું તે સાવ બાળક છું-ધર્મની ઝાઝી સમજ નથી. પણ એટલું સમજું છું કે, આ કાલપિ શાચ મારા કેમળ શરીરના ભક્ષણથી ખુબ જ તૃપ્ત થશે. એથી મને શ્રી સંઘરક્ષા સાથે આવા અણિના અવસરે આપ બંનેને જીવાડવાને અને શ્રી નેમનાથ દાદાના ધ્યાનમાં મરીને ભગવાન પાસે જવાનો સરસ લાભ મળશે. મારી દયા ખાતા મા, એમ કહીને નાનક કોમળ બલિદાન આપવા ચાલવા માંડશે. મા, પદ્મિની પણ ચાલવા લાગી, સી છે ઈ સંધ તબ્ધ બની ધાર આંસુએ પિકાર કરવા લાગ્યો. એજ વખતે રમજાવક વીરતા 8 8 પૂર્વક શીધ્ર ચાલીને કાલપિશાચ તરફ પહોંચી ગયો. ત્યાં ભયંકર ગર્જના કરતાં કાલ આ પિશાર, રત્ન વિકને ઉપાડી ગુફામાં લઈ જઈને ભયંકર ઉપસર્ગ કરવા લાગ્યો તે જોઈને 8 પવિની દેવી અને પુત્ર કેમલ ચારે ય આહારને ત્યાગ કરીને શ્રી નેમિનાથ ભ. ના થાનમાં કાયોત્સગ કરી રહ્યાં.
આ તરફ સિંહનાદ કરીને વિવિધ યાતનાઓથી રત્નશ્રાવકને ચલાયમાન કરવાં છે { ધમપછાડા કરવા છતાંય રતનશ્રાવક ધ્યાનમાં વધુને વધુ લીન અને મેરૂ પર્વતની જેમ છે અરાલ બની ગયાં.
એટલામાં અંબામાતાને વંદન કરવા કાલમેઘ મેઘનાદ ગિિિવહારણ કપાટ- ઇ સિંહનાદ, ખેટિક અને રેવત નામના ૭ ક્ષેત્રપાલ આવી પહોંચ્યા અંબામાતાને વંદન 8 ક કરી કહ્યું કે સ્વામિન ! પર્વત કંપી રહ્યો છે-જેથી જણાય છે કે કેક કુર વડે કોક છે મહાપુરુષ હેરાન કરાઈ રહ્યા છે. અંબા માતા એ જ્ઞાનથી જાણીને કહ્યું કે, તમે કેમ 8 અને એની માતા પદ્મિનીની રક્ષા કરે, હું મહાત્મા રતનશ્રેઠિને ઉપસર્ગથી મુક્ત કરું છું. 8 છે એમ કહીને અંબાદેવી ગુફામાં પહોંચી ગઈ. ૭ ક્ષેત્રપાલે મા, દિકરાની રક્ષા કરે છે. છે સકલ સંધ પણ શ્રી નેમનાથ ભ ના થાનમાં મગ્ન બની ગયો.
અંબાએ કાલપિશાચને કહ્યું કે, રત્નશ્રાવકને મુક્ત કર. તારામાં એ શક્તિ હોય ! છે તે મારી સાથે યુદ્ધ કર, આહ્વાન સ્વીકારી બંને યુધેિ ચઢયાં. અંબાદેવી એ કાલપિશા* ચના બે પગ પકડી જયાં પત્થર ઉપ૨ પછાડે છે ત્યાં દીવ્યરૂપે દેવ પ્રગટ થયો. રત્ન છે શ્રાવક ઉપર રત્ન-પુષ્પવૃષ્ટિ કરી દિવ્ય અલંકારમય બનાવી કહ્યું કે હે અંબે ! હું શંકર R નામે વૈમાનિક દેવ છું. આ રત્નની પરીક્ષા અને સવ જેવા જ મેં આ સઘળી માયા છે છે રચી છે. બાકી મને કે જીતી શકે ! નમ્ર છઠી, પક્રિમની શ્રેષ્ઠિની, કેમલ, શ્રી સંઘ છે અને સહાય કરનારા તમે સૌ ધન્ય છે એમ કહી સૌને વંદન કરી દેવકમાં ચાલે 8 "ા ગયે. અંબાદેવી અને ક્ષેત્રપાલે સ્વસ્થાને ગયાં અને શ્રી સંઘ મહત્સવ પૂર્વક ક્રમશ ૨
ગિરનાર તીર્થે પહો. ઘી સાથે ભૂરિભાવે ગિરિ ઉપર ચઢી શ્રી નેમિનાથ ભ.ના દર્શન એ કર્યા. ભારે ભાવલાસ પૂર્વક નાત્ર મહોત્સવ કરતાં સેંકડે શ્રાવકે એ કરેલા અભિષેકથી !
છે લેપમાં શ્રી નેમિનાથ ભ. ની પ્રતિમા ઓગળી ગઈ. આ ક જોઈને શી રતનશ્રાવક ભારે ?
Page #175
--------------------------------------------------------------------------
________________
૫ ૧છે ?
: શ્રી જૈન શાસન (અઠવાડિક) શ્રી જેન શ્રમ પાસક રત્ન વિશેષાંક
છે દુખી થયા. મારાથી આ તીર્થનાશ પામ્યું. હવે શું કરું?
જો સંઘ પણ ભારે દુખ સાથે ચિંતામાં પડ... તુરત જ અભિગ્રહ કર્યો કે છે છે જયારે ફરીથી આ તીર્થ સ્થપાશે ત્યારે જ પારણું કરીશ. એમ કહીને બંને બંધુઓને ૨
સંઘરક્ષાની જવાબદારી સંપીને પદમાસને અંબામાતાનું ધ્યાન શરૂ કર્યું. દિવસે ઉપર તે દિવસે પસાર થતાં ૬૦ માં ઉપવાસે અંબાદેવી પ્રત્યક્ષ થઈ. અને રતનશ્રાવકને કહ્યું છે ?
વત્સ! મારી સાથે ચાલે, તને ભવ્ય પ્રતિમા તીર્થસ્થાપનાથે આપું. એમ કહીને ! છે ઈદ્ર મહારાજાએ બનાવેલ કાંચન બલા” નામે દેવરક્ષિત ગુપ્ત ભોયરામાં લઈ ગઈ. ત્યાં
શ્રી નેમિનાથ ભ. ની ૧૮ પ્રનિમા રત્નની, ૧૬ સૂવર્ણની, ૧૬ ૨જતની અને ૧૮ પા. 8 5 વાણની એમ દીવ્યમાન ૭૨ પ્રતિમાનાં દર્શન કરાવી કહ્યું કે વત્સ તું જે પસંદ છે ન કરે તે પ્રતિમા આપું ?
- રત્ન શ્રાવકે નામ સાધમ્યથી રનની પ્રતિમા માગતાં અંબાદેવી એ કહ્યું કે હે ! ૨ વર આ મહા તીર્થ છે ધીમે ધીમે કલિકાલનું વાતાવરણ જામશે. તેમાં લે કે હીન1 સત્વવાળા ધનલુબ્ધ પાપકારી અને સર્વધર્મથી વિમુખ બનશે તેઓ આ પ્રતિમાને પણ છે નહિ છોડે તેથી ભયંકર આશાતનાં થશે માટે તું આ ચમત્કારિક પાષાણુબિંબ ને ? ન લે. રત્ન શ્રાવકે ભાવિને વિચાર કરી હા પાડી અને કહ્યું કે માં ! આ બોંબને કેવી છે
રીતે લઈ ને ? કે કહ્યું કે કાચા સુતરના તાંતણથી પ્રતિમાને ૭ આંટા મારીને છેડે હાથમાં લેખ,
પ્રતિમાજી અદ્ધર આવશે પણ જે તું પાછળ જઈશ તો આ પ્રતિમાજી ત્યાં જ સ્થિર થઈ જશે. રત્નશ્રાવકે તે રીતે કરીને ચાલવા માડયું. દેરાસરનાં કમરા આગળ આવતાં શંકા થઈ કે પ્રતિમાજી આવે છે નહિ ? પાછળ જતા જ બિંબ ત્યાર’ સ્થિર છે થઈ ગયું.
રત્ન શ્રાવકે તે રીતે કાર અને મંદિરની રચના કરી, જે આજે પણ તેજ રીતે ? છે છે. ત્યાં મહેન્સવ કરી શ્રી સંઘ સાથે પ્રયાણ કરી શ્રી સિદ્ધગિરિજી તીર્થની યાત્રા કરી છે ન કાશ્મિર તરફ જતાં બીજા પણ તીથની યાત્રા કરતાં નવહુલ પિતાના નગરીએ શ્રી ! 4 સંઘ સાથે આવ્યું. રાજાએ ભવ્ય પ્રવેશ મહત્સવ કર્યો. પ્રત્યેક ઘેરે મંગલ મહત્સવ છે
અને સંઘ પૂજનાદિ સાથે સાધમિક વાત્સલ્ય થયાં આ રીતે સંધરક્ષા કરીને શ્રી રત્નશ્રાવકે યાવરચન્દ્ર દિવાકર સુધી યશને પ્રાપ્ત કર્યું અને જીવનને ધન્ય બનાવ્યું. વ્રત- 4 મય શ્રાવક ધર્મનું યથાર્થ પાલન કરીને વહેલીતકે મુકિતપ્રાપ્તિનું લોકેત્તર સૌભાગ્ય ? સુનિશ્ચિત કર્યું.
આ દષ્ટાંતને વાંછી કરેલી પ્રતિજ્ઞામાં દઢ બની સૌ શાશ્વત મુક્તિ સુખન વામી ? બને એજ એક શુભાભિલાખ.
Page #176
--------------------------------------------------------------------------
________________
- અનુક્રમણિકા :કમ લેખ
લેખક આ પેજ નં. ૧ ૧ સાત્વિક શિરોમણિ શ્રી સુદર્શન શેઠ પૂ. આ. શ્રી વિ. રામચન્દ્ર. મ. ૧ ૨ વિજય પ્રસ્થાનને ચળવનાર સમજે પૂ. યુ. ) જયદર્શન વિ. મ. ૨૬ ૩ ભગૌતમ સ્વામિ મ. અને આનંદ આવક , ગુણરાથી ૪ આઠમા વર્ષના મંગલ પ્રવેશ પ્રસંગે ૫ આભાર દર્શન ૬ કાર્તિક શેઠનું સમકિત
શ્રી ૨. છે. ગુઢકા ૭ સાંવત્સરિક ક્ષમાપના (ગીત)
, ચ-રાજ, ૮ શાસન ગીત
પૂ. આ. શ્રી વિ. જબૂસ. મ. ૯ સુપાત્ર કાન મૂળદેવ
૨. ગુઢકા ૧૦ ખમાવું હું સહુને..
' , પ્રજ્ઞાંગ . . , ૪ ૧૧ શ્રી વંકચૂલ અને શી જિનદાસ
, ગુણપરાગ
૪૩ ૧૨ શ્રી ઠિ મહણસિંહ
| વિ. રત્નસ મ, રે ૧૩ છવાયા છે તમે ચેમ્બિર (ગીત) ૧૪ શુભેચ્છકેની નામાવલી ૧૫ ધર્મચુસ્ત સાધનામાં ફર્સ્ટ પૂ.આ. શ્રી વિ. વારિણ ૫ . ૧૬ પુણયા શ્રાવક
કિશોર શાહ ૧૭ શ્રી ભેગસાર
સા. , હર્ષપૂર્ણાશ્રીજી મ. ૧૮ સમકિત ઉપર વા થાળ છે.
પ્રાણલાલ શેઠ ૧૯ શ્રી સૂર્યય ન
પૂ, મુ. , પ્રાન્તાદશન વિમ. . ૨૦ મહાશતક મહાઅવક
, ૨. દે, ગુઢકા . ૨૧ સન્માગસી-અક્ક હક , , ગુણદશી ', ૨૨ કાલસૌરિક કસાયને શિરે સુલસ , ૨, દે, ગુઢકા . ૨૩ દેવદ્રવ્ય ગુરૂદ્રવ્ય કયાં વપરાય પૂ.આ. , કલ્યાણસાગર સ. મ. ૨૪ જૈન શ્રમણોપાસક રત્ન
, અમૃતલાલ દેશી રમ મુનિદાનને પ્રભાવ-સંગમક
, ૨. દે. ગુઢકા ૨૬ મંત્રીશ્વર વાગભટ્ટ ૨૭ કામદેવ શ્રાવક
એ ૨. કે. શાહકા
, ૨૮ જ્ઞાનગુણ ગંગા ૨૯ હરણ ફાળ ,
જોયેલું અને જાણેલું
|
* પ્રજ્ઞાગ
પ્રજ્ઞાંગ
Page #177
--------------------------------------------------------------------------
________________
૧૨ : • શ્રી જૈન શાસન [અઠવાડિક] શ્રી જૈન શ્રમણાપાસક ૨ને વિશેષાંક
પૂ મુ. શ્રી જયદન વિ. મ. ૨. ૪. ગુઢકા
99
વિષ્ણુધપ્રભ સૂ મ.
૩૦ વિચાર વસ'ત
૩૧ ભરતજી અને કુમારપાળ
૩૨ અગત્યની સૂચના
૩૩ પુસ્તકની સમાલાચના
૩૪ શાસન સમાચાર
૩૫ નિ'દાનું નવુ કેમિક
૩૬ વિક્રમ રાજાની કથા
૩૭ વિજય શેઠ-વિજયા શેઠાણી
૩૮ માણેકચંદ શેઠ
૩૯ જેમલ બન્યા જિતવિજયદાદા ૪૦ વિરાગમૂતિ ચિલાતીપુત્ર ૪૧ માણુ દશ્રાવક કથા
૪૨ યુગમાહુ અને મનરે ૪૩ વિરાગટ્ટા અજુ નમાલી
૪૪ મત્રીશ્વર પેથડશા
૪૫ શ્રી સુન્નત શેઠ
૪૬ મ'ત્રીશ્વર ઉદયન
૪૭ શ્રી મ'ડુક શ્રાવક ૪૮ અમારી પ્રવત નની દિશા
૪૯ પ્રભુભક્ત રાવણ ૫૦ શ્રાવકપણાના અલકાર-ઉદારતા ૫૧ શ્રદ્ધારન ગાવિ‘દજી ખેાના પર તિં દર્શોન
૫૩ વસ્તુપાલ તેજપાલની ગુરૂસેવા ૫૪ ૫રમાત્ રત્નશ્રાવક
પૂ આ.
૫.
..
પુ. સા.
-> તૃણુ તલાટી ,, ૨. દે. ગુઢકા
29
શ્રી પદ્મ-નિક
,,
,, સુવર્ણ પ્રભાશ્રીજી મ.
..
ર. દે. ગુઢકા *, રાજુભાઈ પંડિત
પૂ. સા. શ્રી અનંતગુણુાશ્રીજી મ.
મંજુલાબેન રમણુલાલ અનંતદર્શિતાશ્રીજી મ.
"9
રમણીકલાલ સંઘવી ચન્દ્રરાજ
પૂ. સા.
પુ. સા. 25 અરૂણુશ્રીજી મ.
નીલીમા શાહ
,,
9 રાજુભાઈ પડિત
પૂ. સા. છે અક્ષયગુણાશ્રીજીમ,
ܕܕ
""
પૂ. સુ. શ્રી ધ્રુવસેન વિ. મ. જૈનેન્દ્ર
સુચના : આ પછીના અંક તા. ૯-૯-૯પના પ્રસિદ્ધ થશે.
૧૦૩
૧૦૮
૧૧૨
૧૧૫
૧૧૯
૧૨૩
૧૨૭
૧૨૮
૧૨૯
૧૩૩
૧૩૪
૧૩૭
૧૪૦
૧૪૧
૧૪૪
૧૪૭
૧૪૯
૧૫૩
૧૫૭
૧૬૧
૧૬૩
૧૬૫
૧૬૯
૧૮૩
૧૮૬
Page #178
--------------------------------------------------------------------------
________________
Regd. No. G, SEN 84
Date : 29-8-95
GCCCCCCCCGT
શ્રી જૈન શાસન અઠવાડિક
હાલારદેશોદ્વારક કવિપ્રભાવક પૂજ્ય આચાર્યદેવેશ શ્રી વિજ્ય અમૃતસૂરીશ્વરજી મહારાજાના પટ્ટધર પરમ ઉપકારી ગુરૂદેવ પૂજ્ય આચાર્ય દેવ શ્રી વિજ્ય જિનેન્દ્રસૂરીશ્વરજી મહારાજાના પરમ ઉપકાર અને પરમ ઉપદેશથી વિવિધ પ્રકારના શાસનના ધર્મના કાર્યો, અંજનશલાકા, જિનમંદિર, ઉપાશ્રય, પ્રતિષ્ઠા, યાત્રા સંઘો, શ્રુતજ્ઞાન ભવન, જૈન ધર્મશાલા આદિના વિવિધ લાભોની પવિત્ર અનુમોદનાર્થે. તેઓશ્રીના પરમ સદુપદેશથી.
જૈન શાસન અઠવાડિક ને હાર્દિક શુભેચ્છા વિશેષાંક સૌજન્ય ધન્ય દાતાઓ
(૧) સ્વ. શાહ વીરજી હેમરાજ દોઢીયા
(૨) સ્વ. શ્રીમતી જશમાબેન વીરજી હેમરાજ દોઢીયા
(૩) સ્વ. ભાઇ વેલજી વીરજી હેમરાજ દોઢીયા
(૪) સ્વ. શ્રીમતી ગંગાબેન હીરજી પેથરાજ
(૫) સ્વ. શ્રીમતી પાનીબેન મેઘજી વીરજી દોઢીયા (૬) ભાઇ મેઘજી વીરજી હેમરાજ દોઢીયા તથા
શ્રીમતી ડાહીબેન વેલજી વીરજી દોઢીયા સર્વ પરિવાર. ક્નસુમરા (હાલાર) બૉક્સ નં. ૪૯૬૦૬ નાઇરોબી (કેન્યા)
જૈન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ (લાખાબાવલ) C/o. શ્રુત જ્ઞાન ભવન, ૪૫, દિગ્વિજ્ય પ્લોટ, જામનગર વતી તંત્રી, મુદ્રક, પ્રકાશક સુરેશ કે શેઠ સુરેશપ્રિન્ટરીમાં છાપીને વઢવાણ શહેર (સૌરાષ્ટ્ર)થી પ્રસિધ્ધ કર્યાં. તેન ૨૪૫૪૬
Page #179
--------------------------------------------------------------------------
________________
4 t< (* ( A Rો 937વાણ તાયરા ૩૫મારૂં મહાવીર પન્નવસામો
' હશiewળ જm & ત્ત હwા તથા થારનું થae
'UGU સામ0
સવિ જીવ કરૂં
6CIS
શાસન સી.સી.
I
|| j
gdise [ સા
]
[
] |
|
_
ભવવૃદ્ધિ-નાશનું કારણે ગઇ ! હું सुहिसयणमाइयाणं उवयरणं,
भवपबंध वुढिकरं । जिणधम्मपवनणं तं चिय भवभंगमुवणेइ । | સ્નેહી-સ્વજનાદિનું ઉપકરણ-સન્માનાદિ, ભવપ્રબંધ-ભવપરંપરાની વૃદિધ કરનારૂ બને છે. જ્યારે શ્રી જિનધર્મને પામેલાઓનું સાધન મિકપણાની બુદ્ધિથી કરેલું સન્માનાદિ ભવનાશનું - કારણ બને છે. છે હી રહે
? |
લવાજમ આજીવન.
લવાજમ વાર્ષિક શ્રી જન શાસન કાર્યાલય
શ્રત જ્ઞાન ભવન, ૪પ દિગ્વિજય પ્લોટ 1 જામનગર
| (સૌરાષ્ટ્ર) 1NDIAN PIN -૩૮૦૦૬
})
Page #180
--------------------------------------------------------------------------
________________
સ
[0ml
5 શ્રીરવાળા
પ્યારા ભૂલકાઓ,
સરી ગયા પધારેલ
પાવન
શ્રી પર્વાધિરાજ મહાપવ આવીને પાણીની જેમ એટલે આરાધનાની મેાસમ. આ મેાસમને સફળ બનાવવા પરિચયમાં તમે સૌ આવ્યા હશે.. તેએશ્રીની ધન્ય વાણી સાંભળીને ચારાને આચરનારા થયા હશેા. સામાયિક, જિનપૂજા, તપ, જપ, આરાધવામાં તત્પર બન્યા હશે।. પાંચ આશ્રવા અને ચાર અપ્રશસ્ત ક્રોધાદિ કાયાના રાધ કરવા પ્રયત્નશીલ બન્યા હશે, તમારા આત્માને કમથી હળવે બનાવવાની કળા હસ્તગત કરી હશે.
શ્રી સુષણુ પ સુગુરુએ ના તમે સૌ પ્રતિક્રમણાદિ કૃત્ય
શુભા
તે કળા દ્વારા સાંવત્સરીક પ્રતિક્રમણ કરતી વખતે સર્વે જીવાની સ થે રાગ-દ્વેષ ભૂલી જઈને ખમતખામણા કર્યાં હશે અને મને ખમાવ્યુ હશે. મે' પણ સાંવત્સરીક પ્રતિક્રમણ કરવાની પૂર્વ સયાએ મારા પ્યાશ ભૂલકાઓને યાદ કરીને ખમાવ્યા છે. કરેલ સુદર આરાધનાને સુંદર અક્ષરે કાગળની એક બાજુ લખી માકલશે। તા અન્ય ભૂલકાઓ તમારી ભૂરી ભૂરી અનુમેદના કરશે. માટે જરૂર લી માકલવા
ભલામણ.
વર્ષ દરમ્યાન જિનાજ્ઞા વિરુદ્ધ કાંઈ લખાણ થયું હોય તે તેની ક્ષમા યાચું છુ. આજના વિચાર
વિશ
વિશ્વાસ જીવન છે. શંકા મૃત્યુ છે.
(/૦. જૈન શાસન કાર્યાલય
કથાનક દૂરકરા
કપડા
તમે હમેશાં સફેદ દૂધ જેવા પહેરી છે. ને! કપડાં પર જરા પણું ડાઘ લાગ્યા હૈાય તેા તમને પાલવે છે કે ખરો ? રસ્તામાં જતાં કાઈ તમારા કપડાને ડાઘ લગાડી દે તા બે ચાર ચાપડાવી દેવા પશુ રતૈયાર થઇ જાવ છેા, શક્તિ હાય તા બે-ચાર ધેાલ-ધાપટ આદિ પણ ચખાડી
દા છે ? કદાચ તમે પણ બદલી કરી તેમ તમારે
લે
જામનગર
પાછા વળીને કપડાં છે કે નહિ.
ચાકકસ ખ્યાલ-ધ્યાન રાખવુ જોઇએ કે જેમ કપડાં ચાકખ્ખા જોઇએ તેમ આપણુ જીવન પણ ચાકખ્ખુ જોઇએ. આપણા જીવનમાં કાઇ દુર્ગુણના ડાઘ લાગવા ન જોઇએ. જો લાગ્યા હાય તા તેને દૂર કરવાની મહેનત કરવી જોઇએ ઢાષ લગાડનારા જો કૈાઇ ભેટી જતા હોય [ અનુ. ટાઇટલ ૩ ઉપર ]
Page #181
--------------------------------------------------------------------------
________________
*
*
*
*
-
-
Hiદેશે. ર8 જાવાજસૂરીશ્વરજી મહારાજની છે .
i wneu groue euHo er Ribbon P34 M Yulegum
=+::::
=
-તંત્રી [પ્રેમચંદ મેઘવજી ગુઢકા !
સંબઇ) હેમેન્દ્રકુમાર જયુબલાલ હ !
જઈ સુરેશચંદ્ર કીરચંદ શ્રેષ્ઠ
-
સ્થળ પર
ઢ%
ર
'
• હવાહિક : W' ઝાઝા વિરુદા ૪. શિવાય ૩ મા થી
NNNN
?
1 જાવેદ દિલ્મી
( જજ)
વર્ષ: ૮ ] ૨૦૫૧ ભાદરવા વદ-૧૦ મંગળવાર તા. ૧-૯-૯૫ [ અંક ૫
૧ પ્રકીર્ણક ધર્મોપદેશ .
- -પૂ. આ. શ્રી વિ. રામચંદ્રસૂરીશ્વરજી મહારાજા ૪ ૨૦૪૩, અષાઢ સુદિ-૮ શનિવાર, તા. ૪-૭-૮૭ શ્રીપાલનગર, જૈન ઉપાશ્રય, મુંબઈ 8 ( પ્રવચન એથું )
(ગતાંકથી ચાલુ) છે (શ્રી જિનાજ્ઞા કે પૂ. પ્રવચનકારશ્રીજીના આશય વિરુદ્ધ લખાયું તે ત્રિવિધે 8 ક્ષમાપના
–અવ) 1. - પ્રવે.. બે લાખ હોય તે દુખ આવે તે પ્રતિકાર કરી શકે ને?
ઉ૦-ઓકટર કહે ઉપાય નથી તે શું કરશે? ડોકટર મળે ને રેગ જય તેમ કે માને તે ગાંડાના લક્ષણ છે. 8 સંસારમાં પૈસે હોય તે સુખ થાય પણ જેટલા પૈસાવાળા છે તે બણા સુખી છે છે? ઘણા તે ખાઈ-પી શકતા નથી. પૈસા માટે અને સુખ માટે જે પાપ કરેલ તેને 8 ઉદય આવ્યું છે. તમે બધા આવા અજ્ઞાન કયાં સુધી રહેશે? ઉખ આવે તે શાથી ને આવે છે? એવા એવા દર્દો થાય કે ડોકટર કહે મારી પાસે દવા નથી, તે કઈ લાગવે છે જ છૂટકે છે, બીજે કેઈ ઉપાય નથી. તે પણ ડેકટ૨ સાચે હોય તે આવું કહે, બાકી છે તે પૈસા પડાવી લે. ડકટર મોટી મોટી ફી માગે, તમે આપે અને કાંઈ ફેર ન થાય તે { તમારા મન માં શું થાય? પૈસા પડાવી ગયે. માટે કહું છું કે જ્ઞાનીની કહેલી આ વાત છે સમજો કે, દુઃખ શાથી આવે ? પાપથી જ. પાપ શાથી બંધાય? દુનિયાના છે સુખની ઈછાથી. તે દુનિયાના સુખની ઈરછા થાય, તે મેળવવાનું મન થાય તે પાપ
Page #182
--------------------------------------------------------------------------
________________
૨૧૮
.
- શ્રી જૈન શાસન [અઠવાડિક) છે
* *
*
-
1
દયથી કે પુણ્યદયથી થાય? | પ્રવ- ગૃહસ્થ છે માટે અનર્થદંડમાં ન જાય પણ અર્થદંડમાં તે રહે ને ?
ઉં- અથડને ય તે પાપ માને કે પુણ્ય માને ? તમારી સાધુ થવાની શક્તિ ! છે નથી માટે ઘરમાં બેમ છે પણ ઘરમાં રહેવું તે પાપોદય કહેવાય કે પુણ્યદય કહેવાય છે
પ્ર- મેહનીયમાં ફાટ ન પડે તો? :
ઉ૦-મહનીયમાં ફાટ આપણે પાડવાની છે. તે માટેની મહેનત પણ આપણે જ છે છે કરવાની છે. B - દુનિયાના સુખની ઇચ્છા શાથી થાય છે? સારું સારૂં ખાવા-પીવાની, પહેરવાછે એઢવાની, મોજમજાકિની ઈરછ શાથી થાય છે? મોહથી ને? તે મેહ કે લાગે છે? 8 તમે કહે છે કે બહુ મીઠે લાગે છે. પૈસા મેળવવા તમારે મન નીતિ શું કે અનીતિ છે છે શું સાચું શું ને ખોટું શું ? પૈસા મેળવવા તે જે કરવું પડે તે કરાય. સગા ફૂ 8 મા-બાપને પણ ઠગે છે. કારણ તમને ભાન જ નથી ! ભાન હેત તે ખબર પડી કે
મેહે અમને કેવા ગાંડા બનાવ્યા છે. જે દરિદ્રી હોય અને સંતોષી છે કે મારે કાંઇ છે જોઇતું નથી તે તેને મહાપુણ્યશાલી કહીએ છીએ. શ્રીમંત હોય અને પૈસા કમાવવા છે 8 બસ્તિ કરે તે તેની દયા આવે કે તે સુખી લાગે? આજની દુનિયા જે દેડા દેડ છે કરે છે તેથી સુખી લાગે છે કે દુખી લાગે છે? તમને કેટલા પૈસા મળે તે શાંતિ છે થાય? તમે બધા વેપાર ન કરે તે ભૂખે ન મરે! શું તમારી પાસે આજીવિકા હવા છે છે છતાં ખૂબ પૈસાવાળા થવા વેપાર કરે છે તે પ્રતાપ કે છે ? મેહને, તેને મેહનો 8 છે ભય લાગ્યો છે તેમ કહેવાય ? છે . પ્ર... મેહબે મરમ કરવાને સરળ ઉપાય શો?
'- આજે કહું છું તે સમજી જાવ તે મહ નરમ પડે તે માટે મેહને 8 બરાબર ઓળખી લેવા પડે મેહ અનેક રૂપે આપણને વળગેલે છે, તેને ભય લાગ છે છે જે ઈએ. ‘આજે ઘણું છ મહથિી પ કરે છે અને ધર્મ કરી કરીને મહિને જ { પુષ્ટ કરે છે.
દુનિયાનું સુખ ગમે તે મેહ છે. દુનિયાની સંપત્તિ ગમે તે છે મહે છે. તે છે | સંપત્તિ મેળવવાનું મન થાય તે ય મહ. તે સંપત્તિ મળે અને આનંદ થાય તે ય છે
મહ! તે દુનિયાનું સુખ અને સંપત્તિ મેળવવા જ ધર્મ કરે તે મોહથી જ ધર્મ કર્યો ? [ કહેવાય ને? તેનાથી મેહની જે પુષ્ટિ થાય ને? દુનિયાના સુખ-સંપત્તિ ઈચ્છા થાય,
Page #183
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૮ અંક ૨ તા. ૧૯-૯-૯૫ :
• ૨૧૯
મેળવવાનુ મન થાય, મળી જાય અને આનદ થાય તે વિચારવુ' જોઇએ કે—આ બધા માહુ છે. તે મેહ મને જ નુકશાન કરશે. ઘણાં ઘણાં પાપ બધાવશે. એવા દુઃખી બનાવશે કે ભીમ માગતા ચ ખાવા નહિ મળે. મળેલી ભીખ પણ કાઈ પડાવી લેશે. તે ભીખ ખાઇશ તા એવા રોગ થશે કે વધુને વધુને વધુ દુ:ખી થઈશ.' આજે પણ એવા સુખી છે જેની પાસે પૈસાની ખેાટ નથી છતાં ખાઈ-પી શકતા નથી. ખાવા-પીવાની ભૂલ કરે છે તેા વધુ પીડાય છે. એસી-ઊઠી શકતા નથી. શાથી ? દુનિયાનુ* સુખ મેળથવા અને ભાગત્રવા જે પાપ કરેલાં તેનુ ફળ છે.
દુ:ખ શાથી આવે ? પાપથી. કોઇપણ આપણને મારી જાય તેના પાપાય જુદો. પણ મારા જ પાપના યેાંગે તેને મને મારવાનું મન થયુ તેવા વિચાર આવે ? કાઈ મારે તા તેના પર ગુસ્સે આવ કે જાત ઉપર ગુસ્સા આવે? આપણને કઇ દુ:ખ આપે તેમાં પણ આપણુ કમ નિમિત્ત થાય છે. કોઈને આપણા પર રાષ આવે તે સમજવું કે આપણા પાવાય તેમાં કારણ છે. ીઅને દુબુદ્ધિ આવી તૈય આપણા પાપના ઉચે આવે આ વાત નથી સમજાઇ તેથી કાઇ એક કહે તેને ચાર સભળાવા છે અને તેમાં ડહાપણુ માના છે. અને ઉપરથી કહે છે કે થાય તેવા થઇએ તા ગામ વચ્ચે રહીએ” આવા નાગાઓને તે ભગવાન પણ ન સમજાવી શકે! કાઇ એક કહે તેને ચાર સભળવા તે ડાહ્યો' કહેવાય કે ગાંડા કહેવાય ?
ભલે ગ્રાહક આવે અને તેને ઠગી લે તે તમને આનંદ થાય કે દુ:ખ થાય ? તેને ય ઠંગાત શાના પ્રતાપ છે ? પૈસાના લાભના તે લેાભ પાપ છે કે પુણ્ય છે ? માટે સમજો કે, દુનિયામાં દેખાતા મહાપુણ્યવાન પણ મહાપાપી હાય ! ગરીબડા આદમી ય સારામાં સારા હાય ! તમે તા માનેા કે, પીસાવાળા એટલે સામ્ય અને ગરીબ એટલે ખરાબ. ગરીબ આવે તે તમે તેને હડસેલેા. તાકાત હોય તા હૈમન કર્યા વિના રહા તમે સારા કાને માને ? નીતિના માગે, ધમ ના માર્ગે શાંતિથી જીવે તે તમને કેવા લાગે ? બચારા' પેલા ધાર પાપ કરી ગાડીમાં કોડે, પ્લેનામાં ઊઠે, જે વજ્રમાં આવે તે ગયા તેને સારા માના તે તે ય તમારા પાપાય છે. સુખીને ઔચિત્ય ખાતર આગળ બેસાડા તે જુદી વાત છે. તમે બધા સુખીનુ' સન્માન કરી તે ય સ્વા માટે કરાને ? તમારે ત્યાં સન્માન સુખીનું હાય કે ધમી નુ હાય ? તમારી પાંચ માણુસને જમાડવાની તકાત હોય તે પાંચ સારા ધમી હોય પણ ગરીબ હોય તે તેને એલાવે તમારા જેવાને મેલાવા
(ક્રમશઃ)
Page #184
--------------------------------------------------------------------------
________________
පපපපපපපපපපාංපපපපපපපපපපප
0 . 1 ૫. શ્રી ચંદ્રશેખર વિ. ગણિ. લિખિત
ધાર્મિક વહીવટ વિચાર '
[બીજી આવૃત્તિ] 1 - - ઋજિલ્ડwwÇ®ew -
જ : પુસ્તક ઉપર પ્રશ્નોત્તરી -જગજ-હાહ: હwહ: હા
પ્રહ- સ્વપ્નદ્રવ્ય અંગે કેઈ અપાય છે તે મોટું નુકશાન દૂર થઈ શાસ્ત્રપાઠ નથી તે આટલો વિવાદ જાય ને?' [પૃ. ૯૫] કરવા પાછળનું રહસ્ય શું? [૫૮] ઉ– સવપ્ન દ્રવ્ય, ઉપધાનની માળ
ઉ૦- શાસ્ત્રપાઠ સી અક્ષરપમાં ન વગેરેની રકમ કહિપત દેવદ્રવ્ય નથી. જિનમળે તોય તાત્પર્ય રૂપે તે મળે છે. મંદિરના નિર્વાહની બુદ્ધિથી અર્પણ કરાવધુમાં આજ સુધીની સુવિહિત ગીતાર્થોએ
ચેલા દ્રવ્યને કહિપત દેવદ્રવ્ય કહેવાય છે. માન્ય કરેલી પરંપરાથી ય વખાદિ દ્રવ્ય
આવા દ્રવ્યથી શેઠીને પગારાદિ આપી જીર્ણોદ્ધાર આદિમાં વપરાય છે. તેનાથી શકાય. બાકી તે બેલીની રકમમાંથી કે દેરાસર ચલાવવાની કે જિનપૂજા કરવાની દેવદ્રવ્યમાંથી પગાર વગેરે આપ એ તે સુવિહિત પરંપરા નથી. અહીં ઘણા બધા બધું દેવદ્રય જ થયું. બન્નેમાં કઈ ગીતાર્થ આચાર્યો એકમતે જે નિર્ણય આપે તફાવત નથી એટલે મે ટુ નુકશાન દૂર તે માન્ય રાખવા ની વાત કરનારા આવા થવાની તમારી વાત બરાબર નથી. દેવએકમતે નિર્ણય કરનારા આચાર્યોમાંથી દ્રવ્યમાંથી અપાતા પગાર કરતાં, દેવદ્રવ્યને કેટલા આચાર્યો વિરોધ કરીને ખસી ગયા કપિતદ્રવ્યનું નામ આપીને તેમાંથી તે જાહેર કરતા ગભરાય છે. ખરેખર તે અપાતા પગારનું નુકશાન માટુ છે. કારણ ઘણુ બધા આચાર્યોની એકમતીની સામે કે ભૂલને નિયમ બનાવી દેવાથી સુધરવાનો ઘણુ બધા ગીતાર્થ આચાર્યોની અસમ રસ્તે રહેતું નથી. સંમેલનીય ગીતાર્થ તિની ઉપેક્ષા કેમ થાય છે?
આચાર્યોએ બેલીના દ્રયને કરિપતમાં
ગણવાનું સર્વાનુમતે માન્ય રાખ્યું નથી. પ્રવે- “સ્વપ્ન દ્રવ્ય, * ઉપધાનની પ્રવર સમિતિના મુખ્ય ગણાતા આચાર્ય માળા વગેરે કહિપત દેવદ્રવ્યની પણ સંમેલનને વિરોધ કરીને સંમેલનરકમમાંથી દરેક સંઘ પૂજારીને માંથી ખસી ગયા છે આ જગજાહેર વાત પગાર, ગેઠીને પગાર વગેરે કાર્યો શા માટે છૂપાવવામાં આવે છે ? – કરે તે જે આજે અમુક દેવદ્રવ્ય- બેટે સર્વાનુમતિ કે સર્વસંમતિને ઢોલ માંથી કેટલાક સંઘમાં પગાર વગાડયા કરવાને શું અર્થ છે?
Page #185
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૮ અંક ૫ તા. ૧૯-૯-૯૫ :
: ૨૨૧
પ્રક- કપિતદ્રવ્યને તમે પણ ચાલવું જોઈએ. બહુ સંખ્યકેને કે બહુજિનભક્તિ સાધારણ કહે છે, મતિએને માન્ય રાખવી જ જોઈએ એવી તેમાંથી જિનમંદિર સંબંધી ખર્ચ જૈન શાસનની મર્યાદા નથી. કરી શકાય તેમ કહે છે. સંમેલન-
એવા પ્રસંગે “શક્તિ પવિજળેતુ’ આ
.. વાદીઓ પણ આમ જ કહે છે તે બનેમાં ફરક શું છે?
નિયમનું અનુસરણ કરવું જોઇએ. ઉદા. | ઉ- મટે ફેર છે. સંમેલનના સમ....
કોઈ વસ્તુ ભણ્ય કે અભયને વિવાદ થકે કહિપતદ્રવ્યમાં વિપ્નાદિ બેલીનું
. . ઉભે હોય ત્યારે એને ઉકેલ ન આવે ત્યાં
સુધી એ વસ્તુ ન વાપરવી એ જ સાચે દ્રવ્ય પણ લઈ જવાનું કહે છે. અને તેનાથી જિનમંદિર સંબંધિ સર્વકાર્ય
માગ છે. વાપરવામાં એક માન્યતા પ્રમાણે કરવાનું કહે છે. અમે સ્વપ્નાદિ બેલીના
(જે સાચી હે ઈ શકે છે,) દેષ લાગે છે. દ્રવ્યને જિનભક્તિ સાધારણ માનતા નથી.
જ્યારે નહિ વાપરવામાં તે બને માનવતા સંબધ પ્રકરણુકારે પણ એવી વાત લખી
પ્રમાણે છેષ લાગવાને સંભવ નથી. આવા નથી. માટે સંમેલનવાદીઓથી આ રીતે
તે પ્રસંગે ફાવતું કરવા માટે એક પક્ષને અમારી વાત અલગ પડે છે. સંમેલનના
| (ભય ગણુનારને) પકડી રાખનાર મહા
" સમથકે આવપ્નાદિ બેલીના દ્રવ્યને જિન
દેશનો ભાગી બને છે. દ્રવ્ય વ્યવસ્થામાં ય ભક્તિ સાધારણ માને છે, અને તે દ્રવ્યને ?
[ સા ઉપાય આ જ છે. એક રકમ સાધાદેવદ્રવ્ય, માનીએ છીએ તેમની અને રણ દ્રવ્ય હોવાની કે દેવદ્રવ્ય હવાની ચર્ચા અમારી વચ્ચે આ તાવિક ફેર છે. ચાલતી હોય ત્યારે એને દેવદ્રવ્ય માનીને
પ્ર - દેવદ્રવ્ય, ગુરૂદ્રવ્ય વગેરેની ચાલવામાં જ સાચી આરાધના છે. કારણ વ્યવસ્થામાં એક મહાત્મા જરી પર કે સાધારણ દ્રવ્ય પણ દેવદ્રવ્યના કાર્યમાં પણું કરે અને બીજા મહાત્મા જુદી
ની તે બન્ને પક્ષની માન્યતા પ્રમાણે આવી જ પ્રરૂપણું કરે તો ત્યારે ચૂંઝવણ થાય શકે છે જ્યારે આવા પ્રસ ગે ફાવતું પકડી છે. આ વખતે શું કરવું ? [પ્ર.૯ી લેવાના આશયથી એને સાધારણ દ્રવ્ય
ઉ– આવી અવસરે બહુસંખ્યક તરીકે વાપરવાથી મહાદેષ લાગે. કારણકે ગીતાર્થેની વાત સામે બીજા વિહિત દેવદ્રવ્ય સાધારણ દ્રવ્યના કાર્યમાં વાપરી જ ભવભીરૂ ગીતાથ ભગવતેને વિરોધ કે ન શકાય,
; " અસંમિતિને સમજવાનો પ્રયતન કર વર્તમાન વિવાદમાં ભવભીરૂ વહીવટજોઈએ. મહાત્માઓની જુદી પ્રરૂપણાથી દારે આ નિર્દોષ માર્ગ અપનાવે તે જ વિચલિત બનવા જેવું નથી. પૂર્વના હિતાવહ છે. તેને બદલે “સાધારણની સુવિહિત મીતાથ મહાપુરૂષે જે શાસ્ત્રીય આવક ઉભી કરવાના ભારમાંથી છૂટવા ના માન્યતાનુસાર ચાલતા આવ્યા તે ભાગે લોભે સંમેલનના રવાડે ચઢવા માંગતા
Page #186
--------------------------------------------------------------------------
________________
૨૨૨ :
,વહીવટદ્વારાને, દેવદ્રવ્યની ઘેાર વિરાધનાના “ભાર માથે લઈને ભાભ દુગતિમાં રખડવુ પડશે. ત્યારે આ ‘ગીતાર્થો બચાવવા નહિ આવે.
પ્ર૦-વળી જે સ્વામીવાત્સલ્યની ટીપ કરી હાય તેની રકમ ણુ જૈન ધની હીલનાને નિવારવા માટે અને જૈન શાસનની સર્વત્ર પ્રશંસા (પ્રભાવના) કરાવવા માટે અનુકંપામાં વાપરવી જોઇએ. ખાસ અનુકપા માટે કરાયેલી ટીપથી કામ નથી જતું હોય તેા આમ કરવાની જરૂર નહિ’ સાતેય ક્ષેત્રાથી-સૌથી ચડિયાતુ ખાતુ જિનશાસન પ્રભાવના છે. એટલે સ્વામીવાત્સલ્યની રકમ નીચેનાં અનુકપા ખાતે કેમ થઇ શકે? તે સવાલ કરવા જેવા નથી? [પૂ.૧૩૩] આ વાત બરાબર છે?
તેની
.
ઉ– ના, જૈન ધર્મની હીલના થાય તેમ હોય તે સાધમ કર્યું વાત્સલ્યની ટીપની રકમ તે ખાતે જ રહેવા દેવી. સમય-સ'ચાગ અનુકૂળ થાય ત્યારે તે કમ માંથી સાધમિ કવાત્સય કરી શકાય. પણ તે રકમને અનુકપા ખાતે લઈ જઈને શાસન પ્રભાવના કરવા જેવી નથી. રકમની અયેાગ્ય ખાતા બદલી કરીને શાસન પ્રભાવના કરવાની નથી પેાતાની લક્ષ્મીના ઉપયોગ કરીને કરવાની છે. અનુક`પા માટે અલગ ટીપ કરીને તે કાર્ય કરવુ હિતકર છે. સાધર્મિક વાત્સલ્યની રકમ પ્રભાવના'ના નામે અનુક પામાં લઈ જવી હિતકર નથી. જે તે
: શ્રી જૈન શાસન (અઠવાડિક)
ખાતાની રકમ સાસ્ત્રીય મર્યાદાંમાં રહીને વાપરવામાં આવે તા પ્રાવના થાય. મર્યાદા મૂકીને વપરાય તેા વાહ-વાહ થાય પ્રભાવના નહિ. જિન શાસનની પ્રભાવનાને સાતેય ક્ષેત્રોથી-સૌથી ચડિયાતા ખાતામાં ગણવી અને દેવદ્રવ્યથી તેવી પ્રભાવના કરવાનો નિષેધ કરવા એ પદની અસ્પ– જતા સૂચવે છે. મારા ખ્યાલ મુજબ કદાચ લેખક પંન્યાસજીને પેાતાના હાથે થઈ ગયેલા કાચના બચાવ માટે આ ખથી અપૂર્ણ દલીલે અહીનપણે ક૨વી પડી છે સાધર્મિક વાત્સલ્યની વધી પડેલી રસાઇને સાધમિ ક વાત્સલ્યની ટીપ સાથે સરખાવીને (એ ટીપ વધી પડોલી છે ?) લેખકશ્રીએ પોતાની તાર્કિકતાનું પ્રદર્શીન કયું” છે. આભાગથી કે અનાભાગથી એકવાર કરી દીધી હાય તાય કાઈ ભૂલ ખતાવનાર મળી જાય તા સમજીને ભૂલ સુધારવી જોઇએ, આમ ઢાંકપીછેાડા કરવા હિતકર નથી. વધેલી રસેાઇ-કે જે સાચવી રાખવાસ્તુ શકય નથી—અને સાધમિક
ભૂલ
વાસ
યની ટીપનું મૂળ દ્રવ્ય-કે જે સાચવી રાખવાનું અને સમય જતાં તેમાં વધારાજ થવાનુ. શકય છે તે ખન્નેને સરખાં ગણવા પાછળ પેાતાના સિવાય બીજું કશુ નથી. અને ઘણે સ્થળે જાગૃત વહીવટકારી તા વધેલી મીઠાઈ વગેરે વેચીને તેની રકમ ફરી સામિક વાત્સલ્ય ખાતે જમા કરતા હાય છે. ૫ યાસજી આવા વ્યવહારિક અનુભવાથી અજાણ રહ્યા લાગે છે.
(ક્રમશ:)
KIPE
Page #187
--------------------------------------------------------------------------
________________
ચિરંતનાચાર્ય વિરચિત
૬ શ્રી પંચ સૂત્ર છે
|| ભાવાર્થ લખનાર
–પૂ. મુનિરાજ શ્રી પ્રશાંતદર્શન વિજયજી મ. | [ ક્રમાંક-૩] '
"
[મૂળ અને ભાવાર્થ ]
શ્રી નિયુકિતકાર શ્રી ભદ્રબાહુવામિ મહારાજાએ “
મિચ્છામિ દુક્કડ પઠને અર્થ આ પ્રમાણે કહ્યા છે.
“મિતિ મિઉમઘવન, ૨છુ નિ ય દેસાણ છાયણે હેઇ. “મિ નિ ય મેરાએ ક્રિએ, “દુ તિ શુગ૨છામિ અપાયું. “ક” તિ કઠમે પાર્વ, “ડ” તિ ય ડેખિત ઉવસમેણું. એસે મિચ્છાદુક્કડપયફખર ન્હો સમાસેણું"
મિ-મૃદ-કમળપણથી છા–દને ઢાંકનાર-દોષથી પાછા ફરીને, “મિ'-' મર્યાદામાં રહેલે, “હું'- આત્માની દુગછા કરું છું, કેવા આત્માની ? – મેં જે પાપ કર્યું છે તેવા કેવી રીતે “ડમ–ઉપશભાવ પામીને આ મિરછામિ દુકકડ” પદા. રોને સંપથી અર્થ છે.
હેઉ મે એસા સમ્મ ગરિહા. હેઉ એ અકરમુનિઅમો. બહુમય મામેઅંતિ, ઇઅછામિ આણુસરિઠ, અરહંતાણુ ભગવંતાણું, ગુરુનું કલાણુમિત્તાકુંતિ. હાઉ મે એ એ હિં સંગે. હેઉ મે એસા સુપત્થણું. હાઉ મે ઇW બહુમાણે. હ9 મે ઈઓ મુકખબીઅંતિ
ઉપર જણાવેલી મારી એ ગહ ભાવરૂપ થાઓ અને મારે ફરીથી તેવું પાપ ન કરવાનો નિયમ છે. આ બન્ને બાબત મને બહુ સંમત છે અને એથી જ હું અનંત ઉપકારી શ્રી અરિહંત ભગ્રંવંતેની તથા કલ્યાણમિત્ર એવા ગુરુ ભગવંતની હિતશિક્ષાને વારંવાર ઈરછું છું.
આ બી અરિહંત પરમાત્માદિની સાથે મને ઉચિત એગ પ્રાપ્ત થાઓ. મારી આ શ્રી અરિહંત પરમાત્માદિના સંયેગવાળી પ્રાર્થના સારી રીતે સફળ થાઓ. આ પ્રાર્થ. નાને વિષે મને બહુમાન-હર્ષ ઉત્પન થાઓ. તથા આ પ્રાર્થનાથી મને માના બીજરૂ૫ શુભાનુબધી કમ અર્થાત્ પુણ્યાનુબંધી પુણ્યની પ્રાપ્તિ થાઓ.
પત્તો સુ એએસુ અહં સેવારિણે સિઆ. આણુરિહે સિઆ. પડિવરિજીત સિઆ. નિરઇઆરપારગે સિઆ.
Page #188
--------------------------------------------------------------------------
________________
-
૨૨૪ ૧.
: શ્રી જૈન શાસન (અઠવાડિક)
તે શ્રી અરિહંત પરમાત્માદિની પ્રાપ્તિ થવાથી હું તેઓની સેવા ગ્ય-લાયક થાઉં. તેઓની પરમતારક આજ્ઞા પાળવાને લાયક થાઉ, તેઓની ભક્તિ વડે યુકત થાઉં અને અતિચાર રહિતપણે તેમની આજ્ઞાને પારગામી , થાઉં. અર્થાત્ તેમની આજ્ઞાનું નિરતિચાર પણે પાલન કરી ભવના પારને ઉતરનારે થાઉં. '
આ પ્રમાણે દુષ્કતની ગર્તા કહી. હવે સુકૃતની અનુમોદનાને કહે છે. - સંવિગે જહાસતીએ સેમિ સુકાં. આણુમેમિ સવૅસિં અરહંતાણું અણુઠ્ઠાણું. સસિં સિદ્ધાંણું સિધભાવ. સસિ આયરિઆણું આયારે. સલૅસિં ઉવજજાયાણું સુરપયાણું સન્વેસિ સાહેણું સાહુકિરિઅં. સવેસિં સાવગાણું મુકખસાહણુગે. સવૅસિં દેવાણું, સસિં જીવાણું, દેઉકામાણું કાણસયાણું મગસાહણ જોગે.
સંવિગ્ન એટલે કે મિક્ષને જ અથી થયેલે એવે હું મારી શકિત પ્રમાણે સુકૃતને સેવું છું. તે આ પ્રમાણે-સર્વે શ્રી અરિહંત પરમાત્માના ધર્મકથા 6 અનુષ્ઠાનની હું અનુમંદના કરું છું. તે જ રીતે સઘળાય શ્રી સિધ્ધ ભગવંતેના અવ્યાબાધાદિ સિધિપણને, સઘળાય શ્રી આચાર્ય ભગવંતેના જ્ઞાનાચારાદિ આચારની, સઘળાય શ્રી ઉપાધ્યાય ભગવં તેના દ્વાદશાંગી રૂપ સૂત્ર પ્રદાનની, સઘળાય શ્રી સાધુ ભગવંતની સ્વાધ્યાય-દયાનાદિ શુભ ક્રિયાઓની, તથા સઘળાય શ્રાવકેના વૈયાવચ્ચાદિ મે ક્ષ સાધનના શેની હું અનુમોદના કરૂં છું. તે જ રીતે સઘળાય ઈ-દ્રાદિ દેના અને આસન ભવ્ય (જેને મેક્ષ નજીકમાં છે) અને શુધ આશયવાળા સઘળા ય જીના કુશલ અનુષ્ઠાનની એટલે કે માર્ગાનુસારીપણાના અનુષ્ઠાનની હું અનુમોદના કરું છું તેવી રીતે ગુણઠાણાને પામતા કે પામવાને પ્રયત્ન કરતા અનભિગ્રહી એવા મિયાદષ્ટિ જવાના માર્ગ સાધન ગની પણ અનુમોદના કરૂં છું.
હાઉ એસા અણુઅણ સમં વિહિપુવિઆ, સન્મ સુધાસયા, સમ્ર પડિવનિરુવા, સમ્મ નિરઇઆરા, પરમગુણજનઅરહંતાઈ સામર્થીઓ. અચિતસત્તિજુતા હિ તે ભગવતે વીઅાગા સવણુ, પરમકલાણું પરમકલાણુહિક સત્તાણું. મૂઢ અ મિહ પાવે અણાઇમાહવાસિએ, અણુભિને ભાવ, હિઆહિઆણું અભિને સિઆ, અહિઅનિવિરે સિઆ, હિઅપવિત સિઆ આરાહગે સિઆ, ઉચિઅપડિવીએ સવસાણું સહિઅંતિમ ઈચ્છામિ
સુકકડું, ઈચ્છામિ સુકકડ; ઈચ્છામિ સુકકોં. - પરમ ઉત્કૃષ્ટ ગુણેથી યુકત એવા શ્રી અરિહંત પરમાત્માદિના શ્રેષ્ઠ સામર્થ્યથી મારી આ અનુંસેદના, સૂત્રમાં–આગમમાં કહેલી સમ્યક વિધિ મુજબની થાઓ, કમને
Page #189
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૮ અંક ૫ તા. ૧૯-૯-૯૫ :
-
. : ૨૨૫
નાશ થવાથી શુદ્ધ આશયવાળી થાઓ, સમ્યફ પ્રતિપત્તિ રૂપ એટલે કે અમેદનીય તે તે અનુષ્ઠાનેને સારી રીતે ભાવથી કરવાવાળી થાઓ, અને તેને સારી રીતે નિવાહ કરવા પૂર્વક અતિચાર વિનાની થાઓ. કેમકે અચિત્ય શકિતથી યુકત એવા તે શ્રી અરિહંત પરમાત્માદિ રાગ-દ્વેષથી રહિત છે, સર્વજ્ઞ છે અને તે તે ઉપાય વડે દરેક પ્રાણિઓને પરમ કલ્યાણના કારક અને પરમ કલ્યાણના હેતુભૂત છે. જ્યારે હું તે મૂઢ છું, પાપી છું, અનાદિમેહથી વાસિત છું, અને પરમાર્થથી હિતાહિતને અજાણ છું. તેથી તે શ્રી અરિહંત પરમાત્માદિના સામર્થ્યથી હિતાહિતને જાણ થાઉં એટલે કે અહિતથી પાછો ફરું અને હિતમાં પ્રવૃત્તિ કરનારે થાઉં. અને પોતાનું હિત જાણીને સર્વ પ્રાણીઓની ઉચિત સેવા વડે આરાધક થાઉં. એટલા માટે હું સુકૃતને ઈરછું છું, સુકૃતને છg, છું, સુકૃતને ઈચ્છું છું. .
આવી રીતે સુકૃતનું આસેવન-કરવા રૂપે કરાવવા રૂપે અને અનુમોદવા રૂપે ઉત્તમ જ છે અને શ્રી બળદેવમુનિ, રથકાર અને મૃગના દષ્ટાંતથી વિશેષથી તેનું પરિભાવન કરવું જોઈએ.
હવે આ સૂત્રને પાઠ કરવામાં ફલને કહે છે. આ
એવમે અં સન્મ પઢમાણુટ્સ સુણમાણસ અણુપેહમાણુક્સ, સિટીલીભવતિ પરિહાયંતિ ખિજતિ અમુકમ્માણબંધા. નિરણુંબધે વાસુહકમે ભગસામન્થ સુહપરિણામેણું, કશુગબદ્ધ વિઅવિસે, અમ્પલે સિઆ, સુહાવણિજજે સિઆ, અપુણુભાવે સિઆ.
' આ પ્રમાણે આ સૂત્રનો સંવેગ સહિત સારી રીતે પાઠ કરનાર અથવા બીજા પાસે સાંભળનાર અથવા તેના અર્થનું બરાબર ચિંતવન કરનાર મનુષ્યના અશુભ કર્મના અનુબંધ; મંદવિપાકને લીધે શિથિલ થાય છે, તેના મુદ્દગલે દૂર થવાથી હાનિને પામે છે. મંદ થાય છે અને વિશેષ પ્રકારના તીવ્ર ઉત્તમ અધ્યવસાયને લીધે મૂળમાંથી પણ નાશ થાય છે. ત્યાર પછી અનુબંધ રહિત એવું જે કાંઈ અશુભ કર્મ બાકી રહ્યું હોય તે આ સૂત્રને સારી રીતે પાઠ કરવાથી, સાંભળવાથી કે ચિંતનથી ઉત્પન્ન થયેલા શુભ પરિણામથી સામર્થ્ય રહિત ભગ્ન સામર્થ્ય વાળું થાય છે. એટલે કે પોતાના અશુભકામને વિપાક બતાવવા શક્તિમાન થતું નથી. જેમકે મંત્રના પ્રભાવથી વિષયુક્ત ભાગને દેરીથી બાંધવામાં આવે છે તે વિષને વિકાર આગળ વધતું નથી તેમ શુભ પરિણામથી સામર્થ્ય હીન બનેલું તે અશુભ કર્મ અપફળવાળું બને છે, સુખે કરીને સંપૂર્ણ વિનાશ કરવા લાયક થાય છે. તથા ફરીથી તેવા પ્રકારને ઉત્કૃષ્ટ કર્મબંધ ન થાય તેવું અપુનભવવાળું થાય છે. આ પ્રમાણે અશુભની નિવૃત્તિરૂપ ફલ કહ્યું. . (ક્રમશઃ)
Page #190
--------------------------------------------------------------------------
________________
-
-
-
-
-
8 લઘુકથા
છે.
પૂ. સા. શ્રી અનંતગુણાશ્રીજી મ.
આપે તેવું પામે - મેઢ કહી શકતા ન હતા. “વાઘને કે આપે તેવું પામે આ કહેતી અનુસાર
, કહે કે તારૂં મેં ગંધાય છે....
હવે તે શેઠે પિતાના દીકરાને ધામજેવું અપાય તેવું પમાય દુનિયામાં પણ કહેવાય કે “ખાંડે છે તે પડે” “વાવે
. ધુમથી પરણાવ્યું અને ઘરમાં નવી નવી
, વહુ આવી પિતાના સસરાની આવી ચેષ્ટા તેવું લણે આજે હજી દાન દુનિયામાં
જોઇ તે દુઃખી થઈ કે- “મારા સસરા ગાજતું છે. વાર-તહેવારે દાનના પ્રસંગે
ઉદાર દાની છે પણ પરમાર્થને જાણતા છલકાય છે પણ જો તેમાં વિવેક ભળે
નથી માટે આવું દાન આપે છે તે મારે તે તે દાન લેખે લાગે વિવેક રહિત પણે.
અવસરે તેમને સમજાવવા જોઈએ.” - અપાતું લાખોનું દાન પણ માત્ર નામના
- થોડા દિવસ પછી એકવાર રસેઈયાને કીર્તિ વિના બીજુ ફળ આપતું નથી,
બોલાવીને વહુએ કહ્યું કે આજે જ્યારે લક્ષમીની મૂછ ઉતારવા, મમત્વ મૂકવા
મારા સસરા જમવા આવે ત્યારે તેમના અપાતું રાતી પાઈનું દાન પણ વાસ્તવિક
માણામાં આ સડેલા કેહવાયેલા જવના દાન ધર્મ બને છે. માટે સૌ સુજ્ઞજને એ
લેટની રેટ પીરસશે અને પૂછે તે દાન દઈને પશુ તે સફળ બને પણ નિર
મારું નામ જણાવજે. , એક ન બને તે પ્રયત્ન કરવા જોઈએ. શેઠ જમવા આવ્યા ત્યારે રસેઇયાએ - અજ્ઞાનપણથી ભૂલ થંઈ જવી સંભવ વહના કહ્યા પ્રમાણે શેઠના ભાણામાં તેવા છે પણ ભૂલ જણાયા પછી તેને સુધારવી જવને રોટલો મૂકો . સેઇ યા પાસેથી તે જ સાચે હિતકર'માગ છે. આ અંગે આ વહુનું કારસ્તાન જાણુ શેઠે વહુને એક નાનકડું દૃષ્ટાન્ત પણ દાનવીરે” માં બોલાવી. જે “ચેતના” હોય તે જગાડવા સમર્થ છે. ત્યારે વહુએ વિનયપૂર્વક કહ્યું કે
કે ઈ. એક નગરમાં એક દાનપ્રેમી “હે પૂજ્ય શ્વસુર જેવું દાન અપાય છે શ્રેણી રહેતું હતું પણ વિવેકરહિતપણાથી તેવું જ ભવાંતરમાં પ્રાપ્ત થાય છે. જે દાન આપતો હોવાથી લોકોમાં સન્માનીય કારણથી તમે સહેલું કહેવાયેલું જવના ન હતે બની શકતે તે હંમેશ ગરીબ- ધાન્યનું દાન કરે છે તે ભવાંતરમાં પણ ગુરબાં દીન-દુ:ખીને દાન આપતે પણ તેવું જ પ્રાપ્ત થશે. તેથી હમણથી જ દાનમાં સડેલા કેહવાયેલા જવ આપતે આવા નિરસ અસાર એવા જવના રોટલાને લેકે જાણવા છતાં પણ શ્રેષ્ઠીને મોઢા (અનુ. પેઇજ ૨૩૨ ઉપર
Page #191
--------------------------------------------------------------------------
________________
පපපපපපපපපපපපපපපපපපපංපප પૂ. પં. ચન્દ્રશેખરવિજયજી મહારાજના આવેશના પ્રતાપે
એમના અનુયાયીઓએ કરેલ અન્યાયીવર્તન? ' (૨) .
. -સુરેશ વી. શેઠ (સુરત) උපපදාව පහත පරපපපපපප
પૂર્વના જૈન શાસનમાં સુરતના પં. ચન્દ્રશેખરવિજયજીના મહાપુરૂષને માટે ઝેરીલા ડંખીલા- ટીકાત્મક- નિંદાત્મક- આક્ષે પાત્મક પ્રવચન અંશે અંગે આપે વાંચ્યા. એ પંન્યાસજી મ. ઘણી વખત પૂજ્યશ્રીના ભક્તવર્ગને સંભળાવતા હોય છે કે મારી નસેનસમાં એ મહાપુરૂષનું લોહી વહે છે. પણ આ દાવે તેમને કે પિફળ છે, એ મહાપુરૂષ પ્રત્યે હૈયામાં કેવી વેરભાવના બેઠી છે તે સુરતના સાત દિવસના પંન્યાસજી મ.ના પ્રવચનો જ પ્રકાશ પાડે છે. માટે તેમની માયા- કાવાદાવા– પ્રપંચભરી યુકિતમાં પૂજ્યશ્રીને ચાહક વર્ગ હવે નહિ ફસાય તે નિર્વિવાદ છે.
આટલું બન્યા પછી પણ રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજને કેાઈ ભકત તેમના પ્રવચનમાં ગયા નથી. તેમને વ્યાખ્યાનમાં આગ એકતા અટકાવ્યા નથી. તેમની સભામાં ઝઘડવા ગયા ન હતા. હકીકતમાં ગુરૂભક્તિને લઇને આવા પ્રવચનની ચર્ચા સાંભળતા ત્યારે ગુરૂ ભકતેને લાગણીને ઘણે ધકકો પહોચતે હતે છતાં તેઓ ગવ ખાઈ ગયા અને સુરતમાં ઝઘડે ન પ્રસરે તે માટે જ મૌન રહ્યા.
પણ આ પક્ષના મૌન ને તે લકે કાયરતા સમજતા હશે જેથી જ્યારે રામચન્દ્રસૂરીશ્વરજી આરાધના ભવનના ટ્રસ્ટીગણે પૂ. મુ. શ્રી દિવ્યકિતિવિ. મ. સા.ના - પ્રવેશ દિને ત્રણ દિવસ પછી રવિવારે ધર્મદ્રવ્ય વ્યવસ્થાની શાસ્ત્રીય સમજણ આપતી સભાનું આયોજન કર્યું જેમાં બહારગામથી નરેશભાઈ નવસારીવાળાને પણ આમંત્રણ અપાયું હતું.
રવિવારે સભા શરૂ થઈ એ પૂર્વે જ નરેશભાઈ નવસારીથી સુરત આવી જ શકે તે માટેના પ્રયત્ન થયા છતાં પણ તેઓ આવ્યા પૂ મ. સા. પ્રવચને કર્યો વિરોધીઓએ ઘણું ઘણા પ્રકને કર્યા પણ પૂજ્ય મુનિરાજશ્રીએ તમામ પ્રશ્નોના શાસ્ત્રધારે ખુલાશા કર્યા ત્યારે વિરોધીઓને અહં ઘવાય.
ત્યારબ દ નરેશભાઈ પિતાનું વકતવ્ય આપવા ઉભા થયા. જેવું નરેશભાઈનું વકતવ્ય શરૂ થયું કે સભાને તેડવા જ આવેલા ટેળાએ હેહા શરૂ કરી પણ ટ્રસ્ટીગણ સભા તુટે તેવું ન ઇચ્છતે હેવાથી શાંતિ રાખવાની અપીલ પ્રમુખ શ્રી ડૉ. રમેશભાઈએ કરી અને ફરીથી સભા શરૂ થઈ.
Page #192
--------------------------------------------------------------------------
________________
૨૨૮ :
: શ્રી જન શાસન (અઠવાડિક)
-
નરેશભાઇની વકતવ્ય શકિત ઉપર સમગ્ર સુરતની જનતા આફ્રેિન પુકારી ગઈ જેમ જેમ વકતવ્ય આગળ વધતું ગયું તેમ તેમ વિરોધીઓ ખુલા પડતા ગયા વિરોધી પ્રશ્ન કરે એ પહેલા એવી ભૂમિકા નરેશભાઈ કરતા કે વિરોધીઓને શું પુછવું તે જ સમસ્યા થઈ ગઈ. '
* વિરોધીઓનું એક જ નિશાન હતા નરેશભાઈ. તેમનું એક જ લક્ષય હતું નરેશભાઈની સભા તેડવાનું આગલા દિવસે પ્રીપ્લાન થઈ ગયું હતું તે નરેશભાઈને પ્રશ્નને પૂછી મુંઝવીને ચૂપ કરી હુરીયો બેલાવ કદાચ બુદ્ધિમાં નરેશ ભાઈ આગળ હેય તે બળ તે આપણી પાસે છે જ ટેનું જેટલું કરવું હોય તેટલું થઈ શકે તેમ છે ટેળાશાહી પર મુસ્તાક એવા બુદ્ધિના અને શાસ્ત્રના બળ આગળ એમના બુઠ્ઠા શત્રે ચાલ્યા નહિ એટલે બળ પ્રયોગ અજમાવવા બુદ્ધિશાળી ગણાતા પ્રશ્નનકારક સભા છોડી જવા લાગ્યા અને એમના સ્થાને તેફાની વગ ગોઠવાતે ગયા
નરેશભાઈને સભા પ્રશ્નને પુછે એના બદલે નરેશભાઈ સભાને પુછવા લાગ્યા કે બેલે હવે કંઈ પુછવાનું છે ! દેવદ્રવ્ય ભક્ષણની વાત પં. ચન્દ્રશેખર મહારાજના પુસ્તકમાંથી વાંચી સંભળાવી એટલે દેવદ્રવ્ય ભક્ષણનો પાઠ માંગવાના ઓરતા જ અધૂરા રહ્યા. સ્વદ્રવ્યથી જ પૂજા કરવી જોઈએ એ વાત પણ પંન્યાસજીના પુસ્તકના આધારે જે સિદ્ધ કરી બતાવ્યું એટલે સાવ હવા જ નીકળી ગઈ. એટલે ટોળું તેફાને ચડયું- “નરેશભાઈ બેસી જાવ, તમે બહારથી કેમ આવ્યા છે ? અમારે મ. સા.ને સાંભળવા છે તમને નહિ...“વગેરે વગેરે બકવાસ– ઘંઘાટ શરૂ કરીને રાભા અશાંત કરાવી મેટે વાઘ માર્યો.
આમાં પણ આવા ટેળાશાહીમાં સ્વભાવે સુંદર અને શાંત પ્રકૃતિ ધરાવતા, સુરતમાં આગળ પડતે માન- મેલે ધરાવતા, ઉદાર દાનવીર તરીકે પ્રખ્યાતી પામેલા વાવ જેને સમાજના પ્રમુખ અગ્રણી પણ ભળી ગયા અને એ જ્યારે આ ઉપાશ્રયમાં મોડેથી આવીને ટેળાની સાથે હાજરી પુરાવી તે ખૂબ જ વખેડાઈ ગયું તેમના માટે આ ઉચિત ન હતું તે સુરતના આ ઉચિત ન હતું તે સુરતના અનેક સમાજ કહેવા લાગ્યા
- એમની સાથે સાથે સેવંતીભાઈ અમથાલાલ મહેતા પણ આવ્યા એઓ ત્રણ જેટલા સમાજના યુવાનોને ઉશ્કેરીને સાથે લઈને આવ્યા અને ઉપાશ્રયમાં આવી માઈક પકડી લીધું અને શાંતિ રાખવાની સલાહ સાથે સાથે બીન જરૂરી અને અસ્થાને અયોગ્ય ભાષામાં એમના બકવાદ શરૂ થયે. ત્યાં જ રાધનપુર સમાજના અગ્રણીઓ શ્રી સુબોધભાઈ કે શેઠ અને વસંતભાઈ રાએ પડકાર કર્યો તમારી સલાહ, અમને નથી જોઈતી ચૂપ થઈ જાવ. સેવંતીભાઈને કહપના પણ નહિ હોય કે આવા શો
Page #193
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૮ : --પ
તા. ૧૯-૯-૯ :
: ૨૨૯
સાંભળવા પડશે અને ત્યાંજ તેમના ટાંટીયા ઢીલા થઇ ગયા. રૈષમાંને ફ્ષમાં મહાર નીકળી ગયા તેમની સાથે તેમનુ ટાળુ' પણ નીકળી ગયુ'. એમનુ કામ નરેશભાઇની સભા બધ રાખવાનું હતું. તે સફળ થઇ ગયું. છતાં આટલેથી તેને અટકવુ' ન હતું. તેઓ જાણતા હતા કે સુરતમાં નરેશભાઈને ચુપ કર્યા પણ આ બધેય સભાએ ભરશે અને આપણા ચન્દ્રશેખર મહારાજને ખુલ્લા પાડશે એટલે નરેશસાઇને મેાલતા કાયમને માટે ચૂપ કરવા હતા. એટલે ટાળુ* ઉપાશ્રયની બહાર ઉભું' રહયું. નરેશભાઈના હુરીયા મેલાવવા લાગ્યું', એમના સૌંસ્કાર મુજબનું વન ચાલુ રાખ્યું. એમની સંસ્કૃતિ મુજબનુ વતન દેખાતા લાગ્યું' કે આ બધા કઈ સંસ્કૃતિની રક્ષા કરવાના હશે? અન્યને ઝઘડાખાર ચીતરનાચ પેાતે કેવા છે તેનુ' વરવું' પ્રદશન તેમનુ જોનારાએએ જોયુ. નરેશભાઈને બહાર કાઢની એક જ માગણી અને સૂત્રોચ્ચાર થયા. તે ટોળું નરેશભાઇને સલામત નવસારી પહેાંચવા ન દેવાના નિર્ધાર સાથે એક કલાક સુધી હટયું નહિ. ધર્માંસ્થાના ઉપર હુમલા કર્યાં, સંઘના પ્રમુખ ડા. રમેશભાઇ ઉપર ચપલા ફેંકી. આ બાજુના યુવાના પણ પોતાના સઘના પ્રમુખનુ અપમાન જોઇ અકળાઈ ઉઠયા બધા બહાર નીકળી જે થવાનુ છેાય તે થાય .એ નિર્ધાર સાથે જવાબ આપવા તૈયાર થઈ ગયા. ત્યારે ડોકટરે હાથ જોડી સમજાવ્યા કે પશુ જેવુ વતન આપણાથી ન થાય અને બધા શાંત રહયા.
ધમ સ્થાનમાં પેાલીસ મેલાવવી પડે તેટલી હદ સુધી ના છુટકે જવું' પડયુ આમત્રણ આપી ખાલાવેલા મહેમાનને કંઇ પણ થાય તે સંઘને કલંક લાગે. સામા વાળાઓને તે કલંક કલગી બનવાની હતી એટલે ન છુટકે પોલીસ મેલા. ત્યાંથી નરેશભાઇને સમેતશિખર એપાર્ટમેન્ટમાં અનિલભાઈના ઘેર જમવા લઈ ગયા. સાથે પેાલીસ હતી. જેથી સહીસલામત ત્યાં પહોંચ્યા પેાલીસ ગઇ અને દશ જ મીનીટમાં અનુની ટાળુ સમેતશિખર પર હલ્લે લઈને આવી ગયુ. લલ્લુપ્રસાદના તઘલખી નિર્ણયાને પડકારવા પેલા બહારના સમેતશિખર સુધી જવાની હામ નહી ધરાવતાઓએ આ સમેતશિખ એપાર્ટમેન્ટ ઉપર હલ્લા લઇને હું શે-હ કરીને આવી ગયા. નરેશભાઈને બહાર કાઢા, અમારા ગુરુદેવનું અપમાન કરનારને અહી'જ સજા મળશે. મારી નાખાને કાપી નાખા,ની ભાષા કીડીને બચાવનારા આપણા માર્ગ ભૂલેલા જૈન ભાઈઓ ઉચ્ચારી રહ્યા હતા.
જેમ જેમ સમય વીતતા ગયા તેમ તેમ ફેશનના ચકરડા ઘુમાવી ઘુમાવીને અડધા કલાકમાં બે હજાર માણસાને એકઠા, કરી દીધા બધાને એક જ ઝેર પીવડાવીને ખેલાવ્યા કે નરેશભાઈએ ચન્દ્રશેખર મહારાજને ભાંડયા છે. વાસ્તવમાં એ સભાની કેસેટ અક્ષરે
Page #194
--------------------------------------------------------------------------
________________
૨૩૦ :
: શ્રી જૈન શાસન [અઠવાડિક]
અક્ષર ટેપ કરી છે. કયાંય ચ દ્રશેખર મહારાજની ઠેકડી ઉડાડી નથી, નિંદા કરી નથી. છતાં આ જુઠે પ્રચાર કરીને પબ્લીકને ઉશ્કેરી.
ફરીને પોલીસ બોલાવી આ વખતે ટેળું એટલું બે કાબુ હતું કે સમેતશિખર એપાર્ટમેન્ટને લોખંડને મજબુત ગેટ પણ આ ટોળું તેડીને ઉપર ઘસી આવે તેમ હતું. એટલી જ વારમાં પોલીસની મેટી ફેજ જીપ અને ગાડીએ આવી ગઈ ટેળાની સામે જે કંડ ઉગામ્યો કે ઘડીમાં તે આ બધા બહાદુરે દોડીને ભાગી ગયા. કેટલાંકને પકડીને લોકઅપ કરી દીધા જેમાં સેવંતીભાઈ જેવા અગ્રણી પણ ઝપટમાં આવી ગયા અને એ બધાને પકડીને પોલીસ સ્ટેશન લઈ ગયા.
- પછી નરેશભાઈને પણ ત્યાં લાવ્યા. તેમના સાથીદારો સાથે નરેશભાઈ પણ ગયા. બંને પક્ષની વાતે પિલીસ ઇન્સ્પેકટરે સાંભળી. એ પણ સમજી ગયા કે કેની વાતમાં તથ્ય છે. સાંજ સુધી બધી ચર્ચાઓ ચાલી સાંજે ચાર વાગે સામા પક્ષ તરફથી સમાધાનની ફોર્મ્યુલા આવી નરેશભાઈ માફી માગે તે બધું પતી જાય.
નરેશભાઈના સાથીદારોએ સ્પષ્ટ જણાવી દીધું જે થવું હોય તે થાય. જેલમાં જવું પડે તે પણ એમાં શું છે ? શાસનના અને દેવદ્રવ્યની રક્ષા કરતાં કરતાં શહીદ થઈએ તે પણ એ સૌભાગ્ય કયાંથી? માટે નરેશભાઈ અને એમના સાથીદારેએ ના કહી દીધી. તેફામ તમે કહ્યું, ગાળગાળી તમે કરી, ચંપલો તમે ફેંકી, ઘર પર પત્થરે તમે ફેંકયા. અને માફી નરેશભાઈ માગે? આવી માગણી કઈ રીતે ઉચિત છે. છતાં પછી વિવિધ સમાજના અગ્રણીઓ આવ્યા. ઘણું સમજાવટ કરી. સંધના નગરશેઠ જેવા - મધ્યસ્થી એ લેકેને ન મળ્યા. જેથી પટેલ કામના હીરાના અગ્રણી વેપારી જીવરાજભાઈ ધારૂકાને અને કેશુભાઈ પટેલના વેવાઈને એ લેકે દબાણ મુકવા વચ્ચે લાવ્યા. પણ જેના હૈયે જૈન શાસન હેય પછી એ કેશુભાઇના નરસિંહરાવના શાસનના ગમે તેવા - દબાણે લાવે તે પણ દબાય ખરા ? ' ,
, સામા પક્ષને પંણે આ લેકોની ખુમારી નૈતિક હિમતના દર્શન આ સૂર્ણ થયા હશે. એક બાજુ ચંદ્રશેખર મહારાજના દાવા પ્રમાણે સાડા પર આની ) અને આપણે અડધી આની (!) માં છતાં જે મક્કમતા જોઈ અને દબાણને વશ ન થયા એટલે માફી પરથી ક્ષમા ઉપર આવ્યા. ત્યાંથી સમાધાન ન થયું એટલે પછી મિચ્છામી દુક્કડમ પર આવ્યા અંતે નરેશભાઈએ કહ્યું કે “મારાથી શાસ્ત્ર વિરૂદ્ધનું જીવનભરમાં કયારેય પણ આચરણ થયું હોય તે મિચ્છામી દુકકડમ” આ શબ્દ બોલવા માટે તૈયારી બતાવી. અને આ રીતે શાંતિ થઈ,
Page #195
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૮ અ ક ૫ તા. ૧૯-૯-૫ :
' : ૨૩૧
- આટલી એમની પીછે હઠ પણ ટંગડી અધર રાખવા ગયા. કેટલાક બેલ્યા કે હવે દસ વરસ સુધી પણ આ લેકે ઉંચા નહિ થાય એટલા દબાવ્યા છે. એમને ખબર નથી કે રામને એક શ્રાવક કે એક ઘર જે સમાજમાં–જે. ગામમાં હોય છે તે બધાથી શ્રદ્ધામાં અને સમર્પણમાં અલગ તરી આવે છે. એ માત્ર વાતોમાં આગળ નથી હોતે. જીવન પણ એવા જીવે છે એ ભૂલી ગયા કે દબાય તે બીજ દસ વરસ તે શું પણ દસ દિવસ પણ નહિ દબાય. અને બીજા જ રવિવારે નરેશભાઈની સભા એ જ સ્થાનમાં એ જ સમયે ગોઠવી પુરા માન સન્માન અને સ્વમાન સાથે. ટીપટે૫ શાંતિ સાથે.
ફરીથી એઓએ વિચાર કર્યો કે હવે શું કરવું? પણ ઠેર ઠેર બદનામ થયા એ બાદ એમને પણ લાગ્યું કે આમ ઝઘડવાથી એ લોકે શાંત નહિ થાય. અને આપણે
બદનામ થઈએ છીએ. એમણે રેહ જ એ લઈ લીધું હતું કે સામે ચાલીને બદનામી વહોરી હતી અને નરેશભાઈને વધુ પ્રખ્યાત કર્યા જે પ્રથમ સભામાં જ તોફાન ન કર્યું હેતતે આટલી બદનામી એમની ન થાત પછી તે નરેશભાઈને ઠેર ઠેરથી સભાના આમંત્રણ મળ્યા. લાલબાગ મુંબઈમાં. પણ પછીના રવિવારે જબર જસ્ત સભા ભરાઈ. છેકે બહાર સુધી ચીકકાર માનવ મેદની થઈ નવ વાગ્યે શરૂ થયેલી સભા દોઢ વાગે પૂરી થઈ.
- :
, , , - આમ સુરતની તેફાની સભાઓને અહેવાલ આ રીતને છે. તેફાને પછી ખરેખર લેકે પણ જાણતા થયા. આ ઝઘડે માત્ર ઝઘડવા ખાતર નથી. પણ દેવદ્રવ્યની રક્ષા ખાતર છે. વરસે વરસે નવા વિવાદમાં ચમકવા ઈચ્છતા અને એ રીતે સતત પ્રસિદ્ધિમાં રહેવાની ભૂખ ધરાવતાઓએ હવે જૈન સંઘના હિત માટે નવા વિવાદે ઉભા કરવાની જરૂર નથી. વિવાદ વકરાવવામાં નિમિત્ત બનવાની જરૂર નથી.
સંધ એકતા અને પૈત્રી ભાવના વધારવા કરેલું સંમેલન બધી રીતે તે નિષ્ફળ છે જ પણ મૈત્રી ભાવના વિકસાવવા જેટલું પણ સરળ-સાહજીક નથી તે ઘણા દુ:ખની વાત છે.
(સમાપ્ત).
| સર્વજ્ઞ ભાષિત ધર્મની સર્વોત્તમા . . सम्व बल धम्मबल जिणाइ, सव्वा कहा धम्मकहा जिणाइ । ' सव्वा कला धम्मकला जिणाइ, सब्व सुह मुत्तिसुह जिणाइ, ॥
સઘળાય બળોને ધમબળ જીતે છે, સઘળી ય કથાઓમાં ધર્મકથા શ્રેષ્ઠ છે, સઘળી ય કલાઓમાં ધમકલા શ્રેષ્ઠ છે અને સઘળાય સુખને મુક્તિનું સુખ જીતે છે. .
Page #196
--------------------------------------------------------------------------
________________
૨૩ર :
* શ્રી જૈન શાસન [અઠવાડિક]
91216 2142113
*
જે
તે
મલાડ ઈસ્ટ-અત્રે પૂ. આ. શ્રી વિજય સુદ ૧૧-૧૨-૧૩ જિન મંદિર રૌત્ય જિનેન્દ્રસૂરીશ્વરજી મ.ની નિશ્રામાં પયુર્ષણ પરિપાટી સારી રીતે થઈ સ્વપ્નની બોલી રૂડી રીતે ઉજવાયા મેરુ મંદિર તપમાં તથા જીવદયા ફંડ તથા સર્વ સાધારણ ટીપ - ૧૪૦ સંખ્યા થઈ. શાહ કેશવજી રવજી સારી થઈ. છેડા તથા જયંતિલાલ મણિલાલ મહેતાએ
- ધનજીવાડી–અત્રે આઠે દિવસ પૂ. તપના બિયાસણ કરી લાભ લીધે તપસ્વી
મુનિરાજશ્રી ગોવિજયજી મ. પ્રવચન એને પ્રભાવના થતાં ૩૦૦ રૂા.ની પ્રભાવના થઈ.
આપવા પધાર્યા હતા ઉપજ વરઘોડે શ્રીમતી દેવકુંવરબેન મૂળજી જીવરાજ વિગેરે સારા થયાછેડા. (પ્રભાદેવી)એ મેરૂ મંદિર તપ સાથે.
ગોરેગાંવ શ્રીનગર – અત્રે મલાડથી માસ ખમણુ કરતાં સુદ ૫-૬ના સવારમાં
ન પૂ. મુ. શ્રી દિવ્યાનંદવિજયજી મ. તથા રથયાત્રા વડે રાખેલ સંઘ તરફથી
પાર્લાથી પૂ. મુ. શ્રી નયવર્ધન વિજયજી પારણું તથા ૧૦ વાગ્યે સંઘ જમણ થયું.
મ.ના શિષ્ય પૂ. મુ. શ્રી પુન્યવર્ધનવિ. મ. પર્યુષણના આઠે દિવસ પ્રભુજીને ભવ્ય, આંગી તથા જન્મ વાંચન વખતે સૌ પ્રથમ *
* આદિ પયુર્ષણ માટે પધાર્યા હતા. ઉપજ
આરાધના સુંદર થઈ સુદ ૧૦ના રથયાત્રા લાડુની પ્રભાવતા લંડન બાઉન્સ ગ્રીન
આ પ્રસંગે પૂ. આ. શ્રી જિનેન્દ્રસૂ છે. આદિ સત્સંગ મંડળ ચંદ્રિકાબેન તથા દેવકુંવર
- સર્વે પધાર્યા હતા. બેન તરફથી હર રતિલાલ દેવચંદ ગુઢકા દ્વારા થઈ સુદ ૭ના રથયાત્રા વરઘેડો તથા
અભ્યાસ નહિ કરે તે પરલોકમાં તમને સુધારી અને ઉમરમજતિનું દાન આપવાનું આવું ધાન્ય કઈ રીતના રચશે એમ શરૂ કર્યું. માનીને મારાં વડે આવું કરાયું છે” આ કથાને સાર એટલે જ છે કે તેણીની બુદ્ધિ પ્રતિભા, વાકચાતુર્ય અને પરલોક સુધારવા માટે આપણે આપણી હયગત ભાવને જાણીને આનંદિત બધી કુટેવને જલાંજલિ આપવી જોઈએ થયેલા શ્રેષ્ઠીએ ત્યારથી પિતાની ભૂલ અને વિવેકપૂર્વક દાનાદિ ધર્મોના સમાન
(અનુ૨૨૬ તું ચાલું ) " રાધક બનવું જોઈએ.
Page #197
--------------------------------------------------------------------------
________________
[ ટાઇટલ રતું ચાલુ' ] તા તેને બે-ચાર ચેપડાવીને દૂર કરવા જોઇએ તેમ પણ તે દૂર ન થાય તે તેને ગરમાગરમ ભજીયાં ચખાડીને દૂર કરવા પ્રયત્ન કરવા જોઈએ.
આપણા દ્વેષ। દૂર કરવા ચોકકસ ગુસ્સેા કરો પરંતુ પરદોષને જોઇને ગુસ્સે થતાં નહી કાઇની ઉપર ગુસ્સે થયા વગર હૃદયમાં ક્ષમા ધરીને સ્વચ્છ ગુણેની છાયા પ્રગટ કરીને જીવન ધન્ય બનાવીએ. ઉમીલાબેન યુ. શાહ જગ્યા પુરા
(૧) ગિરિરાજ ઉપર પાંચ કરોડ મુનિની સાથે...........માક્ષે ગયા હતા.
(૨) આગે અન ́તા સિદ્ધશે પૂજા ભગવ’ત
...***....
(૩) યાત્રા નવ્વાણુ* કરીએ. વિમલગિરિના ચયિતા..........છે.
(૪) નવાણુ' કરનારે એછામાં ઓછી નવયાત્રા.........કરવી જોઇએ.
- ભકિતના નવ પ્રકાર
ભ’ન
-
૧ સત્સંગ-ઈશ્વરની પુરૂષાની સામત,
૨ પ્રભુ કથા પ્રીતિ-પ્રભુની કથા અનહંડ પ્રેમ.
ૐ ગુરુ ચરણ સેવા-અમાપ ભિકત
૪ નિષ્કપટ-ઇવર ગુણુ સ*કી*ન ૫ મ`ત્રજાપ-પ્રભુમાં અતુટ વિશ્વાસ સાથે
આસ્થાવાળા મહા
ઉપર
૬ સદાચાર-શીલ-વિરતિ પ્રેમ-સદ્ગુણ સેવા
: શ્રી જૈન શાસન (અઠવાડિક)
૭ ઈશ્વરમય વિશ્વ ઇન-સંતો તરફ મનહુડ પ્રેમ
૮ યથા લાભ સંતુત-પરદેષનુ સ્વપ્નમાં પણ અદન.
૯ પ્રાણિમાત્ર તરફ પ્રેમ-સરલતા, અભય, અદ્વેષ, અખેદ,
(ચિત્રના મલને દૂર કરવા માટે શાસ્ત્ર જણાવેલ ૯ પ્રકારા)
૨
૧
પુન્યપાલ એસ. મહેતા (ગોરેગાંવ)
જ બુદ્ધિપની જગતિ
મેરૂ પર્વતથી પૂર્વદિશાએ ૪૫,૦૦૦ યાજન જઈએ
ત્યારે પ્રથમ વિજય
નામનુ દ્વાર આવે છે.
મેરૂ પર્વાંતથી દક્ષિણ દિશાએ ૪૫,૦૦૦ ચેાજન જઇએ ત્યારે દ્વિતીય વૈજય ત નામનુ' દ્વાર આવે છે.
૩ મેરૂ પર્વાંતથી પશ્ચિમ દિશાએ ૪૫,૦૦૦ ચેાજન જઇએ ત્યારે ત્રીજી જય ત નામનુ દ્વાર આવે છે.
૪ મેરૂ પર્વતથી ઉત્તર દિશાએ ૪૫,૦૦૦ ચેાજન જઇએ ત્યારે ચાથું અપરાજિત નામનુ દ્વાર આવે છે.
આ ચારે દ્વારા ચાર યાજન પહાળાં તથા ૮ યે।જન ઉંચા અને બન્ને બાજુ ૧-૧ ચેાજન શાખ હાય છે.
સ‘કલિત: હરેશ એચ, મહેતા, રાજકોટ દર્શન એ. શાહ પુના,
Page #198
--------------------------------------------------------------------------
________________
શ્રી જૈન શાસન (અઠવાડિક)
Reg No. G. SEN 84
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
SI S
K
), સ્વપ પૂ આચાર્યદેવેશ શ્રીમદવિજયેશમચંદ્રસૂરીશ્વરજી મહાઇ
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦eos
૦ પિસા–ટકા, બંગલા-બગીચા, સુખ સામગ્રી જોઈ રાજી થાય તે અસલમાં સાધુ જ છે
નથી. કેઈના પૈસા, કોઈની શેઠાણી, કોઈની સુખ સામગ્રી અને કેની ભકિત છે
જે અસર કરે તે સાધુનું ગુરૂપણું ભાગી જાય. ૦ શ્રાવકપણું એ મામૂલી ચીજ નથી. શ્રાવક એટલે સાધુ પાછળ મવા તૈયાર છે
હોય, પણ સાધુની ખોટી વાતમાં “હા” કદી પાડે નહિ. ૦ જીવને ધર્મ પામવામાં, ધર્મ કરવામાં, અંતરાય કરનાર જ સુખને લેભ છે. 6
૦ ધર્મ દેખાવ માટે કરવાનું નથી. હયામાં આનંદ ન સમાય તેનું પ્રદર્શન 0 છે એ જ ભગવાનને મહત્સવ છે. • નિ:સીહિ એ ભગવાનના મંદિરમાં પેસવા માટે પહેલા નંબર પહેરગીર છે. 0
પ્રયંમ નિ:સીહિ બોલતાં વિચારવાનું છે કે- “હે આત્મન ! તું સંસારના મેહમાં છે પડે છે, તેને ઘર-બાર, પૈસા–ટકા, મોજ-મજાદિ બહુ ગમે છે. ભગવાનના છે મંદિરમાં ઘરબારાદિને જરા પણ વિચાર આવો ન જોઈએ, તેની વાત પણ ન કરાય કદાચ ઘરબાર છોડવાની વાત કરવી હોય તે છૂટ છે. પરંતુ ઘરબારઢિને સારા બનાવવાની ઈચ્છા હોય તે તું ઘેર પાછો જા આ રીતે નિ:સી હૈ ન બોલે છે તે તે પહેલા નંબની ભગવાનની આશાતના છે.
જ્યાં સુધી પાપથી દુખ આવે છે. ધર્મથી સુખ આવે છે. દુઃખ એ મઝેથી ભેગવવા જેવું છે, સુખ તાકાત હોય તે ફેંકી દેવા જેવું છે. તાકત ન હોય ? અને કદાચ સુખ ભોગવવું પડે તે સાચવી સંભાળીને ભેગવવા જેવું છે. ખરે. Q ખર સુખ તે મોક્ષમાં જ છે. મેક્ષ તેને જ મળે જે આત્માને ઓળખે અને તે આત્માનું સ્વરૂપ જાણે આમાના સ્વરૂપને પ્રગટ કરવાના ઉપાયે શીખવે તેનું તું
નામ જ સાચું ક્ષાન છે. Votos oscoconsooood
જેન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ (લ ખાબાવળ) c/o. શ્રુતજ્ઞાન ભવન ૪૫, દિગ્વિજય પ્લોટ-જામનગર વતી તંત્રી, મુદ્રા, પ્રકાશક સુરેશ કે. શેઠે સુરેશ પ્રિટરીમાં છાપીને વઢવાણ શહેર (સૌરાષ્ટ્ર)થી પ્રસિદ્ધ કર્યું
පපපපපපපපපපපපපපපපප6 conce
Page #199
--------------------------------------------------------------------------
________________
ભt (- ૫ - ક
ગર,
નો ચવિસા તિજવાનું શાસન અને સિદ્ધાન્તા ૩મમાડું. મહાવીર-પનવસાmi. oો રક્ષા તથા પ્રચા૨નું પત્ર
(
]]
pD
)
E
lepJ32119
[ સંસારમાં કશું નિશ્ચિત નથી
कि नास्ति मरणं तस्मिन्शरणं
वास्ति किञ्च । कि नानित्याश्च संयोगा निश्चन्तैः
છ Jટા| Tીe Jag Image GJ16 ) | [ આ સંસારમાં મૃત્યુ કેને નથી | તથા શરણે જવા લાગ્યું ક કાણુ છે )
અને સ્ત્રી-પુત્ર-પરિવારધન દિન અઠવાડિક : કે સગા અનિત્ય છે તે નિશ્ચિત
ઈ. પણે કેમ રહેવાય ? !!> $1ટ [c) અંક
3615s J ig SqTE 09 05 g | Iકા ઝUથિીegઇ 1915 |
31s ai n illa 9 ડા | []=19 | દીપCIs | giri j[ ) ags હ go જા હા !
શ્રી જૈન શાસન કાર્યાલય ,
શ્રુત જ્ઞાન ભવન
૫, દિગ્વિજય પ્લોટ, જામનગર (ભેંૌરાષ્ટ્ર) INDIA
PIN - 361005
भी महावीर जैन आराधना केन्द्र, कोबा.
રિ, ન ધ: INTS, વિન-3821309.
Page #200
--------------------------------------------------------------------------
________________
પૂજયશ્રી કહેતા હતા કે -
- શ્રી ગુણદર્શી
-
૦
૦.
૦ ભગવાનની સેવા-ભક્તિ કરવા છતાં પણ ભગવાને જે કહ્યું તે જાણવાનું–સમજવાનું
મન ન થાય તો તે બધા ભગવાનના ભગત નથી. ૦ ધર્મથી જે સુખ મળે તે જીવ સાવચેત હોય તે મુંઝવે નહિ. ધમ પાસે જે સુખ
માંગે, તે માર્યા વિના રહે નહિ !
પોતે કરેલા કર્મોની સજા મજેથી ભોગવવી તે જ દુઃખ મુકિતને ઉપાય છે. ૦ જેને દુનિયાનું સુખ જ સારું લાગે છે અને દુખ ભૂંડું લાગે છે, તે કદિ સુધર્યો
નથી, સુધરતું નથી, સુધરવાનો નથી ! • કોઈને દુઃખ આપીને, કેઈનું સુખ ઝુંટવીને કદિ મજા ન કરે તેનું નામ જ સાધુ
જીવન ! ગમે તેવા ય કાળમાં અનંતજ્ઞાનીની આજ્ઞા મુજબ જ ચલાય. જીવાય પણ સમય
કાળ મુજબ ન ચલાય ! ૦ મતને મારવાની કળા શીખવાડનાર ભગવાનનું શાસન છે. • સંસાર સુખમાં મજ તે દુર્ગતિનું દ્વાર! દુ:ખમાં મજા તે સદગતિની ચી-ચાવી ! - ભગવાન શ્રી જિનેશ્વર દેનાં જન્મ કલ્યાણકને એક જ સંદેશ છે કે-“આપણે હવે
જન્મ જોઈ નથી. જમ ન જોઇએ તેને જન્મ ઘટાડવા સારી રીતના મરવું પડે, તે માટે સારી રીતના જીવવું પડે. તે માટે દુખ મજેથી વેઠવાનું અને સુખ ન છૂટી શકે તે કમને ભેગવવાનું અર્થાત્ અજન્મા થવા મહેનત કરવી તે જ તેને સંદેશ છે.
હરપળ કમથી સાવધ રહે તેનું નામ ભગવાનને શ્રી સંઘ! ૦ આત્મા બળી બને અને કર્મ નબળા પડે તેનું નામ ગુણઠાણું ! ૦ ખોટું કરવાનું મન ન થાય અને શકિત મુજબ સારું કરવાનું મન થયા કરે તે
જીવ દેવ-ગુરુની કૃપા બેલે તે સાચી ! ૦ મરજી મુજબ જીવવું તે જ મોટામાં મોટું પાપ ! ૦ જેને પાપ કરવું તે તે બધા “વતંત્ર' નથી પણ કમને ગુલામ છે. જેને પાપ
નથી કરવું તે જ સવતંત્ર છે. • જે વડિલ હોય તેને પૂછયા વિના એક પણ કામ ન કરવું તે જ સાચી સ્વતંત્રતા છે! ૦ આજે મનમાં આવે તે ખાવા-પીવાથી, જ્યાં-ત્યાં જ્યારે-ત્યારે રખડવાથી અને બેટી
વાસનાઓથી રેગ ફાટી નીકળ્યા છે. ૦ સંયમયાત્રા મેળવવા તીર્થયાત્રા છે.
Page #201
--------------------------------------------------------------------------
________________
-
હાલારા દુwwવજયસૂરીશ્વરજી મહારાજની
I CH 3964 euco era lielon Phu Nu Yule 47
M
અને ૬
તંત્રી:'પ્રેમચંદ મેઘજી ગુઢકા
૮jલઈ) હેમેન્દ્રકુમાર જયુબલાલ શાહ
(૨૪૦ઝ ક્રેટ) સહેજચંદ્ર રચંદ જૈs
વઢવ) | જાશેદ કેજર
(જજ)
A
NE • અઠવાડિક • • •
વર્ષ: ૮ ) ર૦૫૧ આસો સુદ-૨ મંગળવાર તા. ૧૬-૯-૯૫ [ અંક ૬
છે.
ક્ષમાપના
આ પ્રકીર્ણક ધર્મોપદેશ
-પૂ. આ. શ્રી વિ. રામચંદ્રસૂરીશ્વરજી મહારાજ ૨૦૪૩, અષાઢ સુદ-૮ શનિવાર, તા. ૪-૭-૮૭ શ્રીપાલનગર, જૈન ઉપાશ્રય, મુંબઈ છે. છે ( પ્રવચન એથું )
(ગતાંકથી ચાલુ) { (શ્રી જિનાજ્ઞા કે પૂ. પ્રવચનકારશ્રીજીના આશય વિરુધ લખાયું તે ત્રિવિધે છે
–અવ4) { - પ્રવે-પાંચ ગરીબને બેલાવીએ તે બીજાને ખબર થી પડે? 4 ઉ૦-તમે તે જે કરે તેથી પાપ જ બાંધે છે. ભગવાન.. તોબા છે. સારું છે { દેખાડવા જમ ડો છો અને અવસરે મને પણ કામ આવે તે માટે જમાડે તે પાપ 8 બંધાય કે પુણય બંધાય ?
આ નહિ સમજે તે માર્યા જશે. ભૂતકાળમાં ધર્મ કરેલો તેથી આજે સારી છે સામગ્રી મલી છે. અહીંથી મારીને કયાં જવું છે? મેહથી, કમથી ગભરાતે હોય,
તે બે થી બાતે હોય તેની સદગતિ થાય. સેક્ષ તે મેહ મરે પછી થાય. મેક્ષમાં ગયા પછી દુઃખનું નામ નિશાન નથી અને સુખ પૂરેપૂરું છે. તે સુખ કેવું છે જે આવ્યા પછી કદી જાય નહિ. કાયમ રહેવાવ છું અને પૂરેપૂરું છે. ત્યાં બધા આત્મા એક સરખા છે! અહીં તે શ્રીમંતેમાં પણ ભેદ પડે ત્યાં કઈ ભેદ નહિ. આજના તે શ્રીમંતે પણ દુખી છે. આજના મોટા શ્રીમંતને પિતાના પૈસા કયાં મૂકવા તેની ચિંતા છે તે ખબર નથી ! તમારે ય અનુભવ નથી ? તમારી પાસે કેટલા પૈસા છે
Page #202
--------------------------------------------------------------------------
________________
૨ ૨૩૮ :
'
'
: શ્રી જૈન શાસન [અઠવાડિક].
{ તે જહેક કરી શકે તેમ છે? તમે કઈ સાધુને પણ એમ કહ્યું છે કે શાસનનું કાંઇ તે કામ પડે તે મને યાદ કરજે મારી પાસે ઘણા પૈસા છે'! આજે કૈઈ શ્રીમંતના ! જ વખાણ કરવા હોય તે અમને ભય લાગે કેમકે આજે જેટલા શ્રીમંત તે મોટામાં ન
મોટા ચેરે છે. તમે બધા અને વિરોધ કરે કે- શ્રીમંતને શેર કર્યો છે? તે મને છે. છે આનદ થાય. આજે તમે બધા મારી વાત સ્વીકારી લે છે પણ કેઈ એમ નથી ? 8 કહેતું કે, શ્રીમંત તે વળી શેર હોતા હશે! તમારે જેગી તમને સરકાર મલી છે. ઇ
માટે મેટરમાં દેડી શકે છે અને તેને મા ઉડી શકે છે. આજના ખુરશી ઉપર 8 બેઠેલાને સાચવી લે તે ખોટું કામ કરે તે ય કઈ પકડે નહિ, કદાચ કે અધિકારી છે
આવી ગયેલ હોય તે તેને ય તમારા જેવા બનાવ્યા વિના રહી નહિ, આજે જેની છે. પાસે ઘણા પૈસા છે તેણે ઘણે ખેટે ઘધ કર્યો હશે, ઘણા ખોટા પડા બનાવ્યા છે છે હશે તેમ કહીએ તે ખાત છે ?' આવી રીતે પૈસા મેળવીને મજા કેતે કરતો મરે તેને 8 મરીને ક્યાં જાય? તમને તેમની દયા આવે છે કે તેમના જેવા થવાનું મન થાય છે?
સભા-સરકાર સારી હતી તે અમે સારા હેત.
ઉ–આજે લોકશાહીમાં સરકાર તેમે છે. સરકાર તેમે લાવ્યા છે. તે તે છે (ખુરશી ઉપર બેઠેલા) તમારા કરે છે, તમે માલિક છે. પણ તમે તેને એવા માલિક આ બનાવ્યા છે કે, તે જે માગે તે આપવું અને તેની પાસે લુંટના પરવાના લખાવી છે છે લેવા. આજને મોટામાં મોટે સુખી કહે છે કે. ગમે તે સત્તાધીશ હોય મારે ચિંતા B નથી. બધા પ્રધાને મોટે ભાગે આજે ખરીદાયેલા છે.
- આજના સુખીને સુખ ભોગવવું હોય તે મહાપાપ કરવાં પડે તેમ છે, તે આ છે. ખબર છે? તમે બધા પણ જે તે સુખના અથી મટી જાવ, જે મળે તેમાં જીવે છે
તે ઘણું પાપથી બચી જાવ તેમ છે! તમે જ કેટલાં પાપ કરે છે ? તે પાપ છે કેમ કરે છે ? આવા ડાહ્યા, સમજુ છ પાપ કરે તેમ બેલાય ? પાપ તે સમજે છે. . છે ને? જુઠ બોલવું, ચોરી કરવી, કેઈને ઠગવે, વિદ્રવાસઘાત કર વગેરે પાપ છે ! . છે જયારે ધમી એટલે પાપથી ભાગે એને ધમ કરવા દેડે આજના સુખી મે ભાગે છે છે મોટી દુર્ગતિમાં જવાના હોય તેમ લાગે છે. હુંખી ઓછી દુર્ગતિમાં જશે કેમકે, { છે તેમની પાસે પાપ કરવાની સામગ્રી નથી, પણ પાપ કરવાનું મન છે માટે ! મિટ છે બંગલામાં વસનારા પણું જુઠ. મજેથી બેલે છે. ચેરી પર્ણ કરે છે. તેમાં સરકારની
ચેરી ખાસ કેરે. રાજની ચોરી તે મોટું પોપ ખરું ને? મેટા સુખને હાથમાં બેડી છે નાંખીને બજાર વચ્ચેથી પકડીને લંઈ જય તે ય બેંકે કહે કે- “સાલે તે જ દાવને !
Page #203
--------------------------------------------------------------------------
________________
4 વર્ષ
: અંક-૬
તા. ૨૬-૯-૯૫ :
: ૨૩૯
હતે. ઈને તેના ઉપર દયા ન આવે. બધા જ કહે સારું થયું તે પકડાઈ ગયે ૧ અનેકનું લેહી ચુસનારો હતે. •
પ૦-નીતિનું ધોરણ મરી ગયું છે. બીજો ઉપાય નથી.
ઉ–તમે બધા સમજુ થઈ જાવ તે આ જ ઉપાય છે કે સુખ માસ વિના છે બીજે નથી ભય મેહ વિના બીજો એક નથી. '
મેહ જ આત્માને ગાંડે બનાવે છે. તમે ડાહ્યા છે કે ગાંડા છે? ડાહ્યો ? માણસ જૂઠ બેલે? ચોરી કરે? કેઈને ઠગે ? કેઈને ય હેરાન કરે? આજના સખીની સામે જે થયે તેનું ચાલે તો પાયમાલ જ કરે. તે ગમે તેવાં ખેટાં કામ કરે તે પણ 1 તમારે તેમાં સંમતિ આપવી પડે, તેને હાથ જોડવા પડે, સલામ ભરવી પડે. મારે માલિક ઘણું છેટાં કામ કરે છે તેમ જાણવા છતાં તમે તેને સાચું કહી શકે કે તેના ! ખેટામાં સહી કરે? બેટા ચેપડા લખવાનું કહે તે લખે ને? એક કાળ એ હતે કે મુનિમ શેઠને ય કહી શકતું કે, આવું આવું ચેપડામાં ન લખાય! શેઠ બહારગામ ગયા હોય અને જેટલા પૈસા લઈ ગયા હોય તે પછી તે પાઈએ પાઈને હિસાબ મુનીમને આપ પડતે તેમાં બીડી-સીગરેટને સીનેમ-નાટકને ખર્ચે લખે હોય તે મુનીમ કહે કે, આવા ખર્ચા પડામાં ન બળાય! (ન લખાય). જ્યારે આજે તે ખેટું લખનારા ભાડે મળે છે. તમે સેલ્સમેન કેને રાખે? છોકરાને પણ કહી દે ને કે પેઢી ઉપર જાયતે મેનેજરને પૂછી પૂછીને કરજે. તેવાને મહિને | બે-પાંચ હજારને પગાર આપે. અડધી ય રાતે માગવા આવે તે તરત કાઢી આપે છે, 8 પણ ગરીબ નેકરને પગાર વધારો કરશે?
તમે બધા આ વિચારતા કેમ નથી? તે તેનું એક જ કારણ છે કે, મિક્ષમાં . આ જ સુખ છે તે વાત હજી બેઠી નથી, મેહને ભય લાગ્યું નથી, કમેં વળગેલાં છે ભયંકર છે તે વાત સમજાઈ નથી. કર્મોથી છૂટવું જોઇએ, નવાં કર્મ ન બંધાય તેમ છે જે ઈ છે નહિ તે ધમી જ નથી. ગમે તેટલી સારામાં પ્રારી ધર્મક્રિયા કરે તે પણ!? R. આપણે સૌએ મેહથી ડરવાનું છે. કમેં વળગ્યા છે માટે મેહ વળગે છે. છે ધ કર્મ જે સુખ આપે છે તે પણ દુ:ખ માટે આપે છે. કવિઓએ ભગવાનની સ્તવનામાં ?
પણ ગાયું કે- “કર્મ જનિત સુખ તે દુખ-રૂપ” કર્મ જનિત જે સુખ છે તે ખરૂપા છે છે, દુઃખ આપનાર છે.. { બહુ પૈસાવાળે લેભ ખૂબ કરે તે લોક પણ કહે કે બહુ લોભિયે છે. શાસ્ત્ર { લેભને પપને બાપ કહ્યા છે. લોભી માયાવી જ હેય. લેમીને જૂઠ બોલ્યા વિના , .
અarat
Page #204
--------------------------------------------------------------------------
________________
"
.
: શ્રી જૈન શાસન (અઠવાડિક) છે 8 ચાલે નહિ. તમે લેભી છે તે તેમને પાપ માને છે કે પુણ્ય માનો છો? દાન, { આ શીલ, તપ અને ભાવ એ ધર્મ છે. તે તમને દાન ગમે કે પૈસે કમાવાનું ગમે છે છે ઘણા ય ભાગ્યશાલીઓ! અમને કહી જાય છે કે, બહુ ટીપવાળાને ઉભા ન કરે, નહિ તે A અમે નહિ આવીએ ટીપ કરવા આવનાર તમને બહુ ગમે ? ટીપ કરવા આવનાર છે છે અમને દાન ધર્મ કરવાની તક આપે છે તેમ માને ? તમારે ત્યાં સારો આડતિયે ! 9 આવે તે તમને ગમે ને? બાઈએ પણ સમજી જાય. સારામાં સારી સેઈ કરે તેમ ? { અહીં દાન દેવાને પ્રસંગ આવે તે ગમે ? શકિત મુજબ દાન દે ખરા ? છે હજી તમને સુખની ઈચ્છા થાય છે. સુખ મળે તે મા ય આવી જાય છે છે છે. તેને માટે સંપત્તિનું ય મન થાય છે, સંપત્તિ મેળવવા મહેનત પણ કરો છો છે તે વખતે હું પાપ કરું છું તેમ લાગે છે? બંધ કરૂં તે પાપ કરૂં છું તેમ લાગે છે? છે જેઓ ઘધે ન કરે તે ય મજેથી જીવી શકે, સારી રીતે ધમ કરી શકે અને બે-પાંચ ? છે પૈસા ધમમાં ખચી શકે તેવા પણ વેપાર કરે છે ને? તેને કમને ભય છે? મેહને કે ભય છે? અહીંથી મરવાનું નકકી છે. તે મરીને કયાં જવું છે? સદગતિમાં જવાની છે છે ઈચ્છા પણ થઈ છે?
પ્ર-દુર્ગતિમાં જવાની ઈરછા નથી. * ઉ–ચેરી કરનારને જેલમાં જવાની ઈચ્છા હોય?
આજે પાપ કરતાં કેઈને ડર લાગતું નથી. પા૫ કરતાં જેને ડર ન લાગે છે છે તે તે ધમી જ નહિ. તેને ધર્મ સ્વાર્થ માટે હોય, સારા થવા માટે નહિ! A ધર્મ જુઠ બેલે ? આજીવિકાનું સાધન હોય તો વેપાર કરે ?
. બહુ સુખી જેના દર્શન અમને થતા નથી. ભગવાનને ય થતા નથી ! તેની છે તે મંદિર જોઈને આંખે સળગે છે. સાધુને જોઈને થાય કે, નવરા લોકે છે. કામધે
આવડે નહિ માટે નીકળી પડયા છે. ધર્મ કરનારા બધા વેવલા ને તે દેયા લાગે છે ! શું કેઈવાર તે અહીં આવી ગયો હોય અને વ્યાખ્યાન વધારે ટાઈમ ચલે તે કહે કે, હું મહારાજને સમયનું ભાન નથી !
તમારે જે સુખ જોઈએ છે તે મેક્ષમાં જ છે, સંસારમાં છે જ નહિ આ 8 છે વાતની ખબર છે? તમારે દુ:ખના લેશ વિનાનું, તમારા કરતાં બીજા પાસે અધિક ન ! ૫ હોય તેવું અને સદા રહે તેવું સુખ જોઈએ છે, તેમ હું માનું છું. તમારે તમારા 8 છે સુખમાં દુ:ખને અંશ પણ જોઈને નથી; તમારા કરતાં બીજે અધિક સુખી હોય તે ! છે તેની ઈર્ષ્યા થાય છે, તે સુખ ચાલ્યું જાય તે માથાં પછાડે છો...! સુખ જોઈતું ? A હોય તે મે ક્ષમાં જ જવું જોઈએ તે મેક્ષે જવું છે? ઝટ મોક્ષે જવું છે, સંસારમાં ! છે રખડવું નથી તેમ પણ મનમાં છે ? તમે સંસારમાં રખડવું પડે તેવી રીતે જીવે છે આ ૬ કે મે પહોંચાય તેવી રીતે જીવો છો? તમે સંસારમાં જે સુખ છે તેને લોભી છે કે છે 8 મેક્ષમાં જે સુખ છે તેના લેભી છે?
( ક્રમશઃ ) 8.
Page #205
--------------------------------------------------------------------------
________________
જૈન ગમાણના
(ગતાંકથી ચાલુ)
[ ૪૬ ] શૂપણુખાના સર્વનાશ
સમાજ-મૃત્યુરાજને . તારી ભેટ ધરી દઈને આ વનમાં પણ હુ દાનેશ્વરી બનીને યમરાજને પ્રસન્ન કરવા ઇચ્છુ છું, તારા પુત્ર શમ્બુક અને તારા ભાઇ ત્રિશિરાને મે' જે રસ્તે મેકલ્યા છે તે રસ્તે ચાલ આજે તને પણ દેખાડી દઉ', ચાલ સ`ગ્રામ માટે
સજજ થા'.
સીતાનું હરણ કરીને રાવણુ લ`કામાં હેમખેમ પહેાંચી ગયા.
આ તરફ્ સિંહનાદ સાંભળીને તથા સીતાદેવીના કહેવાથી રામચંદ્રજી ધનુષભાણુ ધારણ કરીને ત્યાં પહોંચ્યા, જયાં શત્રુસૈન્ય સામે સિ...હ-શ્રાવનથી એકલે હાથે સૌમિત્રી-લક્ષ્મણ ઝઝુમી રહ્યા હતા.
રામચદ્રજીને આવેલા જોઈને તરત જ લક્ષ્મણે કહ્યું-અરે આ સીતાદેવીને એકલા મૂકીને તમે અહી કેમ આવ્યા?
પ્રસંગો
શ્રી ચંદ્રરાજ
તારા સ ́કટના સકેતવાળા સિ’હુંનાદ્ધને સાંભળીને હું તે આબ્યા .
AB
આ
ષડયંત્ર રચ્યું છે. બાકી મારે તા સિંહનાદ કરવાની જરા જેટલી પણ જરૂર નથી. (આવા શત્રુતા મારા માટે તણખલા જેવા છે. માટે મારે સિંહનાદની જરાય જંરૂર નથી પડી.) માટે હું આય બંધુ ! જલ્દીથી તમે સીતાદેવીનું રક્ષણ કરવા પાછા કુ. અને હું પણ આ દુશ્મનાને ખતમ કરીને તમારી પાછળ જ આવુ છુ''.
રામચંદ્રજી પેાતાના સ્થાને પાછા ફર્યાં. પણ હવે તે ઘણું બધુ માડુ' થઇ ગયું હતુ'. પેાતાના સ્થાને જલ્દીથી પાછા ફરેલા રામચંદ્રજીએ જોયુ તે ત્યાં સીતાદેવી હતા નહિ. અને સીતાદેવીને ન જોતાં જ રામચ`દ્રજી મૂર્છા ખાઈને જમીન ઉપર પછડાઈ ગયા. થાડી વારે કળ વળતાં ઉઠીને સમગ્ર દ્રજીએ મૃત્યુની તદ્ન નજીક આવી પહોંચેલા તરફડીયા મારતાં પક્ષીરાજ જટાયુને જોયા. આથી તીક્ષ્ણબુદ્ધિશાળી રામગ્ર દ્રજી તરત જ સમજી ગયા
સીતાનું અપહરણ કરનારા કેાઇ છેતરપીંડી પણ મેં તે સિ'હનાદ કર્યા જ નથી ઉપર ક્રોધાયમાન થયેલા આ જટાયુની મધુ ચાકકસ આપણને કાઇ છેતર... બન્ને પાંખે છેઢી નાંખીને તે પાપીએ જ પીડાએ છેતર્યા છે. સીતાદેવીનું અપહરણ આ મહાત્મા જટાયુને હણી કરવા માટે જ તમને દૂર ખસેડવા કાઇએ લાગે છે.
નાંખ્યા
Page #206
--------------------------------------------------------------------------
________________
૨૪ર.
'
: શ્રી જૈન શાસન (અઠવાડિક)
" આથી પ્રત્યુપકાર કરવા માટે તે શ્રાવક અને નમસ્કાર કરીને લક્ષમજીને કહ્યું કેજટાયુની અંતિમ વેળામાં રામચંદ્રજીએ હું તમારે સેવક છું. આ સામે રહેલા પરલકના માર્ગના ભાથા રૂપ નમસ્કાર તમારા શત્રુઓને હું દુશ્મન છું. મારા મહામંત્ર સંભળાવ્યો. મૃત્યુ પામીને જટાયું પિતા ચંદ્રા દરને કાઢી મૂકીને ખર-ખેચરે માહેન્દ્ર દેવલોકમાં દેવ થયો.’ ઉડ ગયા પાતાલ લંકા અમારી પાસેથી ઝુંટવી લીધી પંછી પડ રહા માલા.' ' , "
છે. તમને આ સહાયની જરા સરખી પણ સીતાદેવીના કારમા વિરહ શોકમાં પણ જરૂર ન હોવા છતાં એક સેવક જેવા મને પક્ષીરાજ જટાગ્રુની અંતિમ પળે નમરકાર આ રણ-સંગર માટે તમે આદેશ આપ.” મહામંત્ર સંભળાવી સીતાદેવીને બચાવ. હસીને લક્ષમણુજી બોલ્યા-તું જે વાના ઉપકારને પ્રત્યુપકાર કર્યો. વિરાધ ! હમણાં જ આ શત્રુઓને હું
હ પક્ષીરાજના મત્યુ પછી ત્યાંથી ખાત્મો બોલાવી દઉં છું. બાકી હું એટલું ઉઠીને રામચંદ્રજી સીતાજીની શોધમાં સમજ્યા છે કે અન્યની સહાયથી શત્રુ જંગલમાં આમ તેમ ભટકવા લાગ્યા.
ઉપર વિજય મેળવવો શક્તિશાળીને માટે
શરમજનક વાત છે. આજથી મારા વડીલ આ બાજુ જેને સખાના સહાયની બંધુ રામચંદ્રજી તારા સ્વામી છે. અને જરૂર નથી એ સિંહ-પરાક્રમી સૌમિત્રિ તને મેં આજે જ પાતાલલકાની ગાદી લક્ષમણ" બેચર સામે ઘેર સંગ્રામ ઉપર સ્થાપન કર્યો છે.
૬ કરવા પ્રવર્તે. એટલામાં ખર-ખેચરને : ના ભાઈ ત્રિશિરા યુદ્ધ કરવા આવી,
પિતાના જાનના દુશ્મન વિરાધને ચડ. અને કહેવા લાગ્યું કે હે ભાઈ!
બીજા શત્રુ લક્ષમણ પાસે ગયેલે જોઈને આવાની ભલામણની) સામે તમે યુદધ
ખર–ખેચરને ધ તીવ્ર વેગવાળો બનતાં કરવા કયાં આવ્યા? આ તે મારા એક જ
ધનુષ્ય ઉપર પણછ ચડાવીને આવી શસ્ત્રને ઘરાક છે.” આમ કહી લઉમણ
પહોંચે. અને લક્ષમણજીને કહેવા લાગ્યા. સામે સમરાંગણમાં સંગર-યુધ્ધ ખેલવા
કે-હું વિશ્વાસઘાતી! મારો પુત્ર શબુક રથારૂઢ થઈને ત્રિશિરા આવ્યો.
" કયાં છે? અને આ માયકાંગલે વિરોધ
'તને મરતે કયાંથી બચાવી શકવાને છે ? પણ હજી તે સંગ્રામમાં આવીને કંઈ
- ઉપહાસ પૂર્વક હાસ્ય કરીને લમમજી કરે તે પહેલાં જ લક્ષમણુજીએ ત્રિશિરાની હત્યા કરી નાંખી.
બેલ્યા- “તારા પુત્ર શબુકને મળવાની
ઉત્કંઠાવાળા તારા ભાઈ વિરાને તે આ જ સમયે સજજ થયેલા વિશાળ શબુકના રતે શબુકને મળવા પહોંચાડી સન્ય સાથે વિરાધ લક્ષમજી પાસે આવ્યા. દીધું છે. હવે જે તારી ત્રિશિરા અને
Page #207
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૮ અંક ૬ તા. ૨૬-૯-૯૫ :
થયેલા.
પણ
શમ્બુક ખ તેને મળવાની તીવ્ર તમન્ના હાય તા તને પણ જલ્દી ત્યાં મેકલવા હું આ ધનુષ્યને ધારણ કરીને સજજ જ છુ. હું મૂરખા ! પગ પડતાં કુ થા મરી નય તેમ તારા પુત્ર શમ્ભુક તે મારા પ્રમાદની ભૂલથી મરી ગયા હતા. અને તેમાં મારૂ કોઈ પુરૂષવ ન હતું. તારી જાતને શૂરવીર સમજતા તું જો મારી તને હણવાની ચળને પૂરી કરીશ તે આ યમરાજ-મૃ યુરાજને તારી ભેટ ધરી દઇને આ વનમાં પણ હુ દાનેશ્વરી બનીને યમરાજને પ્રસન્ન કરવા ઇચ્છુ છું. ચાલ તારા પુત્ર શમ્બુક અને તારા ભાઈ ત્રિશ રાને મે' જે રસ્તે માકલી દ્વીધા છે અને તારે પણ જે રસ્તે જવાની તીવ્ર-તમન્ના છે તે રસ્તા ચાલ તને પણ દેખાડી દઉ. સ...ગ્રામ માટે સજજ થા.'
',
સૌમિત્રીના આવા હાડાહાડ પે‘સી જાય તેવા શબ્દો સાંભળીને ખર ખેચર પ્રહાર કરવા લાગ્યા. લક્ષ્મણજીએ ખાણાના મારે ચલાવીને આકાશને ઢાંકી દીધું. ભયંકર સ'ગ્રામ શરૂ થયા. ખર-ખેચરે લક્ષ્મણજીના પૂરેપૂરા સામના કર્યાં. અને જરાપણુ મચક ના આપી.
પણ
આથી વિષ્ણુ લક્ષ્મણુજી સામે પણ જે ખર-ખેચની આવી પ્રચંડ તાકાત છે તે તે અહા! પ્રતિવિષ્ણુ કરતાં ચડીયાત છે. આવી ધ્રુવ-વાણી થઇ. આવાના વધુમાં મારે આટલે સમય ગયા . આમ વિચારીને લજજા પામેલા લક્ષ્મણુજીએ ખર-ખેચરને સમેટી
બધા
૨૪૩
લેવા સુરપ્ર નામનુ તીક્ષ્ણ શસ્ર ફેકયુ અને ક્ષણમાં જ ખર-ખેચરના માથાના ધડથી ઉચ્છેદ કરી નાંખ્યા.
એટલામાં તે ખરખેચરના મીત્તે ભાઇ દૂષણું લક્ષ્મણ સામે યુદ્ધ કરવા આવી ચડયા. તેના પણ લક્ષ્મણજીએ જતાં જતાં સહાર કરી નાંખ્યા. શૂપણખાના લગભગ આખા કુટુંબના સવનાશ વેરાઈ ગયા. ચાંદ હજાર વિદ્યાધરાના પશુ સહાર થઈ ગયા. માતરાજની મહેફીલ પૂરી કરીને વિરાધ સાથે લમણુ રામચંદ્રજી તરફ જવા નીકળ્યા.
ચો દ
[ક્રમશઃ]
શાસન રક્ષા અને પ્રચારનું માસિક શ્રી મહાવીર શાસન વાર્ષિક લવાજમ રૂા. ૪૧] આજીવન સભ્ય રૂા. ૪૦૧] મહિનાની ૧લી તારીખે પ્રગટ થાય છે.
(દર
--
જૈન શાસનની રક્ષા અને પ્રચારનું' અઠવાડિક જૈન શાસન
દર મગળવારે પ્રગટ થાય છે. વાર્ષિક લવાજમ રૂા. ૧૧] આજીવન સભ્ય રૂા. ૫૦૧૩ આજીવન વિશેષાક યાજના શુભેચ્છક સૌજન્ય રૂા. ૧૧ હજાર શુભેચ્છક સહાયક રૂા. પ હજાર શુભેચ્છક રૂા. ૧] હજાર C/o. શ્રુતજ્ઞાન ભવન, ૪પ દિગ્વિજય પ્લાટ, જામનગર, (સૌરાષ્ટ્ર) ઇન્ડિયા
ફાન : ૭૫૩૨૯ (મગનલાલ મહેતા)
૧.
ર
૩
Page #208
--------------------------------------------------------------------------
________________
' જ
રા નજર
જ ગૌવંશ હત્યા પ્રતિબંધ મહારાષ્ટ્ર સરકારનું આવકાર્ય પગલું
મહારાષ્ટ્રમાં સંપૂર્ણ ગોવંશ કતલ - ભારતના બંધારમાં માર્ગદર્શક પ્રતિબંધ માટે કાનુની જોગવાઈ કરતે સિદ્ધાતમાં જે રાજયોને ગે રક્ષા માટે
ખરડો મંગળવાર, તા. ૮ મી ઓગસ્ટ કાનુન ઘડવાનો અધિકાર આપવામાં આવ્યું - ૧૯૯૫ના મધરાત બાદ વિધાનસભામાં છે. બંધારણ અમલી બન્ચે ૪૫ વર્ષ થઈ , પસાર કરવામાં આવ્યો છે.
ગયા છે તે વખતે મહારાષ્ટ્રમાં ગોરક્ષાના ગોવંશ ઍતિબંધનો જ ખરડે મુદ્દે શાસક પક્ષ અને વિરોધ પક્ષ વચ્ચે બુધવાર, તા. ૨-૮૯૫ ના રાજય સરકારે રાજકારણ ખેલવામાં આવે છે, તે ગ્ય પાછું ખેંચી લીધો હતે.. યુતિ સરકારના નથી. પશુસંવર્ધન પ્રધાન નારાયણ રાણેએ સુધારા સાથે ખેલદિલીપૂર્વક આ સુધારેલો. પ્રજાની લાગણી સાથે ચેડાં કરનાર ખરડે રજૂ કર્યો હતો અને મહારાષ્ટ્ર
આ પ્રજાની લાગણીને ઠોકર મારના કેઈપણ વિધાનસભાએ ગોવંશ હત્યા પ્રતિબંધક
- પક્ષના આવા ઉમેદવારોને ચૂંટણી વખતે કાયદાને વધારે સખત અને વધારે વ્યાપક .
પદાર્થ પાઠ શીખવવા મતદારોએ જાગૃતિ બનાવતા આ ખરડાને મંજૂરી આપી દાખવવી જ રહી.. દીધી છે.
મહારે ટ્ર સરકારે મંજુર કરેલ આ આ ખરડે બીજા ગૃહવિધાન પરિ– ખરડામાં સુધાર આમેજ કરવા માં આવ્યા ષદમાં પણ પસાર થવું જરૂરી છે. કોંગ્રેસ છે, જેથી કંઈપણ હટલમાં ગોવંશનું સહિતનાં કેટલાક વિપક્ષે આ ખરડાના માંસ પીરસી નહીં શકાય. અન્ય રાજયોવિરોધી હેવાને કારણે યુતિ સરકારનું કામ માંથી પણ કેઈપણ માંસ લાવી નહિ થોડું દુષ્કર બનશે. રાષ્ટ્રીય રાજકારણમાં શકાય. ટ્રાન્સપોર્ટરે તથા વેપારીઓ પણ સવ સંમતિની વાત કરનાર કોંગ્રેસ પક્ષ આંતર રાજય ગેરકાયદેસર માંસની હેરફેર અને દાણચરો સાથે સંબંધ રાખનાર નહીં કરી શકે. આવાં ગેરકોમાં જે તેમના પક્ષના નેતાઓ રાજયપાલ સમક્ષ વાહનોને ઉપયોગ કરવામાં આવશે તેને આ ખરડાને મંજુરી ન આપે તેવી જપ્ત કરવામાં આવશે. પશુઓ કસાઈને વિનતી કરવાના છે ! કેસ પક્ષના વેચી નહિ શકાય તેમજ કેસ ચાલતું હોય નેતાઓ હણું અને આવી છીછરી બુદ્ધિ ત્યારે વચગાળામાં પશુઓ સેવાભાવી ધરાવે છે તેને આ ઉપરથી ખ્યાલ સંસ્થાઓને સોંપવામાં આવશે તેમજ તે
અંગે પ્રાગ્ય વળતર પણ અપાશે. આ
આવે છે.
Page #209
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૮ અંક ૬ તા. ૨૬-૯-૫૪ ,
: ૨૪૫ :
કાયદાનો ભંગ કરવામાં આવે તે એ છામાં મુખ્ય મંત્રીશ્રી મનોહર જોષી, ઉપપ્રમુખ ઓછી ૬ મહિનાથી લઇ ૫ વર્ષ સુધીની મંત્રી ગોપીનાથ મુડે-તથા શ્રી બાલાસજા તથા ઓછામાં ઓછા રૂ. ૧૦૦૦ થી સાહેબ ઠાકરેને તેમજ વિધાન સભ્ય રાજ લઈ રૂ. ૧૦,૦૦૦૦ સુધીને દંડ કરવામાં કે. પુરોહિત, મંગળપ્રભાત લોઢા વિગેરેને આવશે. આ ગુને કેગ્નીઝેબલ . અને અભિનંદન આપીએ છીએ અને સરકારે બીન જામીન પત્ર નકકી કરવામાં આવ્યા છે. લીધેલા નિર્ણયને આપણે સ્વાગત કરીએ. ' - જુના કયદાની છટકબારીઓ બંધ
. [કેલ્ફરસ સંદેશ] થઈ જવાથી મીટ લેબી' સાથે સાંઠગાંઠ 2 ધરાવતા કહેવાતા નેતાઓ વિધાન પરિ- -: વિવિધ વાચનમાથા - ષદમાં આ ખરડો પાસ ન થાય તે માટે પૂ. સા. શ્રી હર્ષપૂર્ણાશ્રીજી મ. પ્રયત્ન કરી રહેલ છે તે ટીકાને પાત્ર છે. પાંચે સ્થાવર છાનું પ્રમાણે મટન ઉદ્યોગની લોબી કેટલી મજબુત છે ૧ પૃથ્વીકાય ? લીલા આંબળાતે આમાં જોઈ શકાય છે.
0 જેટલા પૃથ્વીકાયને વિષે જે છ રહેલા ગોવંશની કતલ આર્ય સંસ્કૃતિ ઉપર છે, તે દરેક જીવો પારેવા જેવડુ પિતાનું એક ભયંકર કલંક છે. તેટલી જ ભયંકર શરીર બનાવે તે આખા જંબુદ્વીપમાં ન ગૌરવ-હાણું દેશમાંથી થતી માંસની સમાય. નિકાસની છે. ધટતી જતી દુગ્ધાલ પંથક ૨ અપકાય : પાણીના એક બિંદુમાં સંખ્યાને પરિણામે દૂધ અને દૂધની પેદાન જેટલા છો રહેલા છે તે છો સરસવ શેનું ઉત્પાદન ઘટી રહ્યું છે અને તેથી જ જેવડું પિતાનું શરીર બનાવે તે આખા દૂધના ભાવ આસમાને ચઢી રહ્યા છે. જબુદ્વીપમાં ન સમાય. પરિણામે દેશમાં દરેક ક્ષેત્રે મોંઘવારી વધી ૩ તેઉકાય : ચેખા જેટલા અનિના. રહેલ છે.
કણીયામાં રહેલા છ ખસખસના દાણા
જેવડું પિતાનું શરીર બનાવે તે આખા મહારાષ્ટ્રમાં ગોવંશ પ્રતિબંધ વિધાન પરિષદમાં પ સ થાય તેવી " શાસનદેવને
જબુદ્વીપમાં ન સમાય.
- ૪ વાઉકાય ? લીબડાના પાન જેટલી પ્રાર્થના કરીએ અને સમસ્ત ભારતમાં ગોવંશની કતલ ઉપર પ્રતિબંધ મૂકવામાં
જગ્યામાં રહેલા વાઉકાયના જી માથાની અવે તેવા પ્રયત્નમાં મા જગૃતિ દાખવે
- લીખ જેવડી કાયા કરે તે-બનાવે તે તેવી વિનંતા આ સ્થાનેથી કરીએ છીએ.
: આખા જબુદ્વીપમાં સમાય નહિ.'
- ૫ સાધારણું વનસ્પતિકાય: સેલના ગોવંશ તિબંધ ખરડે વિધાન અગ્રભાગ જેટલા અનંતકાયને વિષે અનંતા સભામાં મંજુર કરવામાં યુતિ સરકારના છેવો રહેલા છે.
Page #210
--------------------------------------------------------------------------
________________
સંઘ અને શાસનના ગૌરવ પર કુઠારાઘાત કરનારા મુક્તિદૂત' માસિકના આવા લખાણે અંગે “મુકિતદૂત પાસેથી જવાબ માંગવાની પળ શું
પાકી ગઇ નથી ? મકરાણુનો પત્થર અને મૂતિ પણ પત્થર છે ?
કમાલ તો એ છે કે દેરાસરના પત્થરને શિલ્પી ઘસે તો તેને દેવદ્રવ્ય આપી શકાય છે. અને તે પથ્થર ને ધોઈને પૂજારી સાફ કરે તો તેને દેવદ્રવ્ય આપી શકાતું નથી કે –“મુકિતદૂત' એગષ્ટ ૧૯૯૫, પેજ ૧૧ સકળ સંઘને નમ્ર નિવેદન
- પં. ચન્દ્રશેખર વિજયજી વિ. સં. ૨૫ની સાલનું ચાતુર્માસ હું અને મારા શિષ્યો (૩૫ થી વધુ) તપવન (સાબરમતી પાસે) કરવાના હોવાથી, કેઈપણ સંદ. ચાતુર્માસ અંગે વિનંતિ કરવા માટે મારી પાસે આવવું નહીં. વિશિષ્ટ સંયમપાલન અને શાસ્ત્રીય સ્વાધ્યાયની ધુમ મચાવી દેવાનો હા માણવાની અમારી સહુની ભાવના છે. એ રીતે અમે સહુ વિશિષ્ટ સંયમપાલન અને શાસ્ત્રીય સ્વાધ્યાયની વિશિષ્ટ રીતે અન્તર્મુખતાની મસ્તી અનુભવીશું.
–મુકિતદૂત, સપ્ટેમ્બર, ૧૫, પેજ ૧૯ વાચકો ને નમ્ર સૂચન,
- પં. ચન્દ્રશેખર વિજયજી 1 મારા લખાણમાં કયાંય એવું જોવા મળે કે એક વિચાર રજુ કરાયા બાદ તેને વિરોધી વિચાર રજુ કરાયે હેય આવું બનવામાં તે વખતના મારા સન્દર્ભો કારણભૂત બન્યા હોય છે. કયારેક રાજકારણુદિના વિષયમાં પલટાતા દેશકાળનો સન્દર્ભ અથવા કયારેક પાછળથી પ્રાપ્ત થતું શાસ્ત્રીય ચિંતન અને વિચાર બદલવાની ફરજ પાડતા હોય છે. * આવા વખતે વાચકને માર પછીને વિચાર માન્ય રાખ પૂર્વ વિચાર રદ કર તે અંગે મારી ક્ષમાપના જાણવી. મને લાગે છે કે વાસ્તવિકતાને સ્વીકાર કરવા માટેની મારી તૈયારીને કારણે પ્રથમ રજુ થયેલા વિચારથી મારે પીછેહઠ કરવી પડતી હોય તે તે કઈ અઘટિત કૃત્ય બની જતું નથી.
તપવન : તા૧૫-૮-૯૫ ઉપરોક્ત મુકિતદૂત અંક પેજ ૨૦.]
મુકિતદૂત” માં પૂ. પંન્યાસજી શ્રી ચન્દ્રશેખર વિજયજી ગણિવરે ઉપર મુજબના લખાણ-નિવેદને પ્રસિદ્ધ કર્યા છે. લખાણ નિવેદન જે કહેવા માંગે છે, એ એકદમ સ્પષ્ટ છે. એથી એની પર વધુ પિષ્ટ-પિષણ કરવાની જરૂર જણાતી નથી. આનાથી શાસન સંઘની ગરિમા કેટલી બધી કલંકિત થઈ છે, એ વિષયમાં કઈ કહેવા જેવું નથી. આ બધું એકદમ સ્પષ્ટ છે. છતાં આમાંથી નીચેના જે ફલિતાર્થો,
Page #211
--------------------------------------------------------------------------
________________
. ૧ ૨૪૭,
વર્ષ ૮ અંક ૬ તા. ૨૬-૯-૯૫ :
.
. પ્રગટ થાય છે, એ તરફ સવિશેષ ધ્યાન કેન્દ્રિત કરવું જ રહ્યું. - -“દેવદ્રવ્યથીય દેવ પૂજા થઈ શકે” આ પકડાઈ ગયેલા બેટા કકકાને સાચે ઠેરવવા પરમાત્માની પૂજનીય પ્રતિમાજીને દેરાસરની દીવાલના પથ્થર જેવી કક્ષામાં અને પ્રશાલ પૂજાને “વું સાફ કરવું જેવી કક્ષામાં મૂકવા સુધીની મનોવૃત્તિ ધરાવનાર પૂ. પંન્યાસજી મ.ની સામે, આટલી હદ સુધીની છૂછતા અંગે કોઈ પગલા લેવાની વાત તે હાલ દૂર રહી, પણ આ અંગે સકળ સંઘે જવાબ માંગવાની પળ હવે એકદમ પાક ગઈ હેય એમ નથી લાગતું શું ? - - શાતુર્માસ આદિની વિનંતી કરવાનું કર્તવ્ય બજાવતા સંઘ સામે આવવું નહી આ જાતનું ફરમાન શું સિઘાતદિવાકર ગણાતા પૂ. આ. જયેષસૂરિજી મ.ની અનુજ્ઞાપૂર્વક પૂ. પંન્યાસજી મહારાજે જાહેર કર્યું છે ? આવી અનુજ્ઞા આપવાને ગચ્છાધિપતિને પણ અધિકાર ખરે? તપોવનમાં ચાતુમાસ કરવાને માત્ર નિર્ણય જ સકળસંઘને હજી જણાવી શકાય. એને ફલિતાર્થ સમજી ન શકનારે કોઈ સંધ વિનતી માટે ઉપસ્થિત થાય, તે એને શાંતિથી સમજાવી શકાય. પણ “આવવું નહિ આ જાતનું ફરમાન તે કેમ કાઢી શકાય? શું બધા મુનિએ ઉપવાસી હોય એટલા માત્રથી ગોચરીની વિનંતી જ કરવા ન આવવાને હુકમ જાહેરમાં છોડી શકાય ખરે? વિશિષ્ટ સંયમપાલન અને સ્વાધ્યાયની ધુમ, શું આટલી વઘ સંયમયાત્રા પછી
હાવા” રૂપે માણવાની હજી બાકી છે? વિશિષ્ટ રીતે અન્તર્મુખ બન્યા બાદ શું તપવનની કડાકુટ અને દેવદ્રવ્યાદિના મિહેતુક વિવાદની વણઝાર સરજી જનારા સંમેલનની પકડમાંથી મુક્ત બનવાના મને રથ છે ? સમૂહ ચાતુમાંસના પ્રવેગ પાછળ આવી કઈ ભાવના હૈય, તે તે આવા ચાતુર્માસ દરમિયાન વિશિષ્ટ સંયમ પાલનની ભાવના હવા છતાં ગોચરી-પાણી આદિના લાગનારા અનેક દોષે કંઈક અંશે ક્ષતવ્ય ગણાય? -
- વચને કરાયેલ નમ્ર સૂચનને સૌ પ્રથમ તે ખુદ પૂ. પંન્યાસજી મહારાજે જ ધ્યાનમાં લેવાની આવશ્યકતા છે. ગઈ કાલની એમની શાસ્ત્રીય વિચાર ધારા સંમેલનના સંમેહન પછી આજે વિકૃત બની ગઈ છે. એ તે જગ જાહેર જ છે.
પ્રસ્તુત નિવેદન મુજબ આવતી કાલે પણ તેઓ આ જ વિચારધારામાં સ્થિર રહી શકે, એ સંભવિત નથી. પછી આજની વિચારધારાને “સત્ય” તરીકે સ્થાપિત કરવા તેઓ કેમ આટલા બધા ઝનુને ચડયા છે? શું એમના અથિ અંતરમાં થિર થયેલી આજની વિચાર ધારા હવે પલટાવાની જ નથી ! આ એમને આવતી. કાલે “રદ' ન કરે પડે એ નકકર વિચારે છે, એવું છાતી ઠેકી કહેવાની એમની તૈયારી છે? શાને સામે રાખીને ચિંતન-મનન કરનારે જ આવું જરૂરી છાતી ઠોકીને કહી શકે. માટે આ નિવેદન મુજબ પૂ. પંન્યાસજી મ. પિતાની આજની વિચાર- -
Page #212
--------------------------------------------------------------------------
________________
૨૪૮ :
*
: શ્રી જૈન શાસન (અઠવાડિક
ધારાને અંતિમ સત્ય માનવાનું મૂકી દે, અને એને સત્ય તરીકે ઠસાવીને સંઘે પર ઠેકી બેસાડવાનું ઝનુન પણ છોડી દે, તે સંઘમાં શાંતિ સ્થપાતા પળાય વિલંબ ન થાય. આજે ઠેર ઠેર જાગેલી અશાંતિની આગના મૂળમાં છેલ્લું સંમેલન છે. અને વિશેષ કરીને તે પોતાની જાતને એ સંમેલનના પ્રવકતા માની બેઠેલા ૫ પંન્યાસજી મ.ની ઝનુની પ્રવૃતિઓ છે, આ તે દીવા જેવું એક જંગ જાહેર સત્ય નથી શું ?
રાજકારણમાં તે હજી બદલાતા સંદર્ભે મુજબ વિચાર ફેરવાની વાતને થડે પણ અવકાશ રહે, પણ તાવિક અને સ ધાંતિક બાબતમાં આ સંભવ બહુ એ છે રહે છે. અપરિપકવ અને અતલસ્પર્શી અભ્યાસ હય, તે અલગ વાત ! જે પૂ. પંન્યાસજી મ. વદ્રવ્યથી પ્રભુપૂજ, દેવદ્રવ્યમાંથી પૂરીને પગાર નહીં, ધનની મૂછો ઉતારવા જ જિનપૂજા, આદિ પિતાની વિચારધારાને રદ ઠરાવીને ક્ષમાયાચના કરવા માગતા હોય તે આમ કેથળામાં પાંચ શેરી ને કુટે જેથી સંમેલન તરફીઓને પણ જવાબ માંગવાની ખબર પડે, વાસ્તવિકતાના સ્વીકાર માટેની પીછેહઠ તે આવકાર્ય જ ગણાય. પણ સવાલ એ વાસ્તવિકતા સાચી હેવાને છે. પોતે માની લીધેલી વાસ્તવિકતાને સાચી પુરવાર કરી આપવાની જવાબદારીમાંથી છટકી જવા થતી પીછેહઠ આવાં લુલા-લંગઠા નિવેદન દ્વારા કોઈ દાહડે ઘટિત કૃત્ય તરીકે સાબિત થઈ શકતી નથી, એટલું શું . પૂ. પંન્યા મહારાજ જેવા પણ નહી સમાઈ શકતા હોય ? ;
આપણે-અંતે એટલું જ ઇચ્છીએ કે આ નિવેદન મુજબ પૂ. પંન્યામ.ની સંમેલન તરફી વર્તમાનની વિકૃત વિચારધારા પણ અસિથર જ સાબિત થાય. અને તેઓ પુના પિતાની ગઈકાલની શાસ્ત્રીય વિચારધારામાં સ્થિર બને.
- તા.ક. : પૂ. પંન્યાસજી મ. ભલે ઉપરના પિતાના નિવેદનને બોધપાઠ પતે ગ્રહણ ન કરે. પણ એમના ભક્તવર્ગો અને એમના રાગી સંઘએ તે માની પરથી બોધપાઠ લઈને એમની આજની વિચારધારાને અંતિમ સત્ય માનીને એના પ્રચારપ્રસાર માટે મેદાનમાં કુદી પડવાની ઝનુની ઘેલછાને ત્યાગ જ કરી દે ઈએ. કેમકે
આ નિવેદન જ પછીને વિચાર માન્ય રાખવા પૂર્વક પૂર્વને વિચાર રદ કરવા સૂચવે • છે. એથી આજની એમની વિચારધાર કાલે પલટાઈ જતા અશાસ્ત્રીય–ઉસૂત્ર વિચાર- ધારાના સમર્થક બનવાના પાપથી કપાળને કલંકિત બનવા દેવું ન હોય તે પૂ. પંન્યાસજી મના ભકતવર્ગ કેઈપણ વિષયમાં અંતિમ-નિર્ણય જાહેર ન થાય, ત્યાં સુધી એ વિષયમાં મૌન રહેવું જ હિતાવહ ન ગણાય શું? અને એ અંતિમ નિર્ણયને પણ બધા ગીતાર્થો માન્ય રાખે, એ પછી જ માન્ય રાખવો, એ જ સમ જણ પૂર્વકનું પગલું ગણાય.
Page #213
--------------------------------------------------------------------------
________________
පපපපපපපපපාපපපපපපපපපපප
asyme * ૦.૧ ૫. શ્રી ચંદ્રશેખર વિ. ગણિ. લિખિત " (P Mને ધાર્મિક વહીવટ વિચાર
[બીજી આવૃત્તિ). ૨ સુશિરાજwwwાવિછરાજ ...
Kરા પુસ્તક ઉપર પ્રશ્નોત્તરી છે જ
નહ૦ -૦ ૦ - પ્રવ- જે દેવદ્રવ્યના ત્રણ પેટા સમજાતું નથી. આવા પટાભેદો નહિ ખાતાએ વહીવટી ચેપડે જુદાં પાડવાથી જે એકબીજાના ખાતાની પાડી દેવામાં આવે તો આ અંગેના રકમ એકબીજામાં ન વાપરી શકાય. વિવાદેનું શમન થઈ જાય [પૃ ૧૬૨] તે વપરાઈ જવાને દોષ સ્પષ્ટ છે. હાલ તે દેવદ્રવ્યની એક જ કેથી છતાં તેઓ મૌન રહ્યા છે. ખેર... રાખીને જિનભક્તિ માટે ઉપયોગ તેમના દિલની વાત શી રીતે સમજી કરાય છે. પણ, આથી તો નિર્માલ્ય શકાય? [પ્ર. ૫] હવે તમારા દેવદ્રવ્યની રકમમાંથી પણ જિનપૂજા દિલની વાત લેખકશ્રીને સમજાવી થવાને સંભવ રહે, જેને શાસ્ત્ર- દે ને ? કાએ નિષેધ કર્યો છે એટલે આવી ઉર ઉપરના ચારે અવતરણમાં શ્રી ત્રણ કેથળીઓ કરાય અને ક૯િપત સંબોધપ્રકરણ ગ્રન્થના નામે દેવદ્રવ્યની ત્રણ દેવદ્રવ્યમાંથી પૂજારીને પગાર કેથળી અલગ રાખવાની વાતમાં લેખક અપાય. જિનપૂજાની સામગ્રી લવાય પંન્યાસજી નકામી બૂમાબૂમ કરી રહ્યા છે. તે તે શાસ્ત્રવ્યવસ્થા બરોબર આજે બધા સંઘના વહીવટમાં શ્રી જળવાઇ રહે' (. ૧૬] પૂજ્યપાદ સંબધ પ્રકરણમાં જણાવેલ વ્યવસ્થાનું હરિભદ્ર સૂરિજી આદિ પૂર્વના પાલન થઈ જ રહ્યું છે. શ્રી જિનપૂજાની આચાર્યોએ દેવદ્રવ્યના ત્રણ પેટા સામગ્રી લાવવા માટે મળેલી રકમ અને વિભાગે વિશે વાત કરી પણ તેઓએ શ્રી જિનમંદિરના સમસ્ત કાર્યમાં વાપરવા કઇ સંઘમાં અમલ કરાવ્યો હોય માટે આવેલી રકમને કઈ સંઘ દેવદ્રવ્યમાં તેવું કેમ નથી લાગતું?” [૫. ૯૪] જમા કરતું નથી–તે રકમને જિનભક્તિ “આજની તારીખમાં મારા પુસ્તકની સાધારણ ખાતે જમા કરે છે. આ રકમને દેવદ્રવ્ય સંબંધી વાત સામે જેઓ ઉપયોગ શ્રી જિનપૂજાની સામગ્રી લાવવા તીવ્ર વિરોધ કરી રહ્યા છે તેઓ આ અને જિનમંદિરના નિર્વાહ માટે ક્રમશ: પેટી ભેદને વ્યવસ્થા ચાલુ કરવા કરવામાં આવે છે. (આ રકમ અવસરે બાબતમાં સાવ ચૂપ કેમ છે? તે જરૂર પડે જીર્ણોદ્ધારમાં પણ વાપરી
Page #214
--------------------------------------------------------------------------
________________
૨૫૦ '
: શ્રી જૈન શાસન [અઠવાડિક]
' .
શકાય.) સ્વપ્નાદ બેલીની રકમ, જિન- ૧૯૯૦ના સંમેલના “દેવદ્રવ્યથી પણ અશક્ત પૂજનાદિ સ્વરૂપે આવેલ રકમ વગેરેને દેવ સ્થળોમાં પૂજા કરાવવી? એવા ઠરાવમાં દ્રવ્યમાં જ જમા કરવાની હોય છે. આ “નિર્માલ્યદ્રવ્યથી પૂજા થવાને દેષ” કેમ રકમ સોધારણ ખાતે કે જિનભક્તિસાધારણ દેખાય છે? ૨૦૪૪ ના સંમેલનની સંધખાતે જમા ન કરાય. આ રકમને. ઉપગ ભક્તિ પંન્યાસજીને ૧૯૯૦ના સંમેલનના
ધારાદિમાં થાય. ગીતાર્થ ગુરૂભગવંતે પૂરી આશાતના કરાવી રહી છે. કેના પાસે શાસ્ત્ર સાંભળીને સમજી બનેલા દિલમાં શું રમી રહ્યું છે? તે આટલા વહીવટદારે આ વ્યવસ્થાનું ચુસ્તપણે જાણ્યા પછી સુઝવાચક પોતે જાણી શકશે. પાલન કરે જ છે. આ રીતે ચાલતી વ્યવસ્થામાં શ્રી સંધપ્રકરણમાં જણાવેલ દેવદ્રયના ત્રણ પેટભેદની વ્યવસ્થાનું
શાસન સમાચાર બરાબર પાલન થઈ જ જાય છે. વિ. સં. ૨૦૪૪ના સંમેલને શ્રી સંધપ્રકરણની
સાવરકુંડેલા-જૈન શાસનના મહાન આ વ્યવસ્થામાં અવ્યવસ્થા ઉભી કરી છે.
તિર્ધર, સુવિશાલ ગચ્છાધિપતિ વ્યાસ્વપ્નાદિ બેલીનું દ્રવ્ય દેવદ્રમાં જ
જ પાન વાચસ્પતિ પરમ પૂજય આચાર્યદેવ જય તેવી શાનુસારી સુવિહિત પરંપરા
શ્રીમદ્દવિજય રામચન્દ્રસૂરીશ્વરજી મહાછે. આ પરંપરાને લેપ કરીને ૨૦૪૪ના
રાજાની ચતુર્થ વાર્ષિક સ્વર્ગારોહણતિથીની સંમેલનવાદીઓ. સવપ્નાદિ બેલીના દ્રવ્યને
ભવ્ય ઉજવણું થઈ પૂજ્ય મુનિ જિનભક્તિ સાધારણ દ્રવ્ય બનાવી રહ્યાં છે.
રાજશ્રી હિતપ્રજ્ઞવિજ્યજી મ. આદિ ઠાપંન્યાસજી સંમેલનની આ પિલ. ઢાંકવા
તથા પૂ સાત્રિીજી જાતિ પ્રભાશ્રીજી મ. માટે જ વારંવાર દેવદ્રવ્યની ત્રણ કેથળીની .
આદિ ઠા-૬ ની નિશ્રામાં સવ અને બેન વાત આગળ ધરી રહ્યાા લાગે છે. ત્રણ નરોત્તમદાસ હસ્તે લહેરૂભાઈ તરફથી દરેક કેથળી જુદી ન રાખવાથી “અશક્ત સ્થળામાં
કાર્યક્રમમાં પ્રભાવના વગેરેને સારે લાભ દેવદ્રવ્યથી પૂજા કરાવતા, નિર્માલ્ય દ્રવ્યથી હાથ પ્રભુપૂજ થવાને દેષ પન્યાસજીને સ્પષ્ટ દેખાય છે. આ જ પંન્યાસજી પાછા
ભવ્યનાત્ર મહોત્સવ-ભાવના :ધાર્મિક વહીવટ વિચારના પુ. ૨૦ ઉપર તેમના તરફથી સામુદાયિક આયંઅક્ષતાદિ નિર્માલ્યદ્રવ્યથી પણ પૂજા થઈ બિલની આરાધના કરવામાં આવેલ. આર્યા. શકે એમ ફરમાવે છે. “અશક્તસ્થળામાં બિલ ઘણી જ સારી સંખ્યામાં થયેલ જેમાં નિર્માલ્ય દ્રવ્યથી પણ પૂજા થઈ શકે બેટિંગના તથા ગામના બાળકોની સંખ્યા આવી છૂટ આપનારા પંન્યાસજીને વિ. સં. સારી હતી.
Page #215
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૮ અંક ૬ તા. ૨૬-૯-૯૫ :
*
૨૫૧
આયંબિલ કરનાર દરેકને અલગ સિદ્ધાંતનિષ્ઠ પૂ. આ. ભ. શ્રી સોમચંદ્ર સુ. અલગ ભાઈઓ તરફથી રૂ. ૧૦ ની પ્રભા- મ. ના પટ્ટધરન પ. પૂ. આ. ભ. શ્રી વન તથા એક ભાઈ તરફથી રૂમાલની સમસુંદર સૂ. મ. સા. આદિઠાણ-૫ તથા . પ્રભાવના કરવામાં આવેલ.
- '- પૂ શ્રી ને આજ્ઞાવતિ સા. શ્રી સુવર્ણપ્રભા સવારના ભવ્યસ્નાત્ર મહોત્સવ તેમાં સંછિ મ. ના શિયાઓ સા. શ્રી પુનીતપ્રભાવના. : સવારનાં વ્યાખ્યાનમાં પૂજય
યશાશ્રીજી મ. તથા સા. શ્રી શીલપ્રજ્ઞાશ્રીજી પાદશ્રીજીના ગુણાનુવાદ કરવામાં આવેલ
મ: આદિઠાણા-૧૧ જેતાવાડા જૈનસંઘની
* આગ્રહભરી વિનંતિથી ચાતુર્માસ પધારેલ છે. તથા ગુરૂપુજને ઘીની બોલી કરીને લાભ લીધેલ. વ્યાખ્યાન બાદ અલગ-અલગ પૂ. શ્રી ના પ્રવેશ નિમિત્ત શા, પની ": આરાધકભાઈઓ તરફથી રૂ. ૧૦ નું સંઘ.. લાલ ઉમાજી પરિવાર તરફથી આકર્ષક પૂજન થયેલ
આમંત્રણ પત્રિકા દ્વારા પ્રવેશ પ્રસંગે
પધારવા ભાવિકેને આમંત્રણ આપવામાં - બપોરના બહેનની પૂજા તથા સામુ- આવ્યું હતું. પત્રિકા પ્રાપ્ત થતાં અમદાવાદ દાયિક સામ ઇક પ્રભાવના ગામના તથા પાલનપુર-ડીસા-થરાદ વિ. શહેર તથા બેડિંગના જિન મંદિરમાં આરાધક બહેને આજાબાજના ગામડાઓમાંથી પણું ભાવિકો તરફથી તેમજ સ્વ. અનપબેન નરોત્તમદાસ પધાર્યા હતા. અષાઢ સુદ ૧૦ સવારે પૂ. તરફથી ભવ્ય અંગરચના કરવામાં આવેલ. શ્રી પધારી જતાં સામે યાને' શુભારંભ તેમના તરફથી ભાઈઓ તથા બહેન ના થયું હતું. જે બેડાવાળી બાલીકાઓ, પ્રતિક્રમણમાં તેમજ બાળક બાલીકાઓની. નાશીકના ઢોલીએ, અમદાવાદ ડીસાના પાઠશાળામાં પ્રભાવના કરવામાં આવેલ. સુપ્રસિદ્ધ બે બેન્ડ પાટીથી શોભતું હતું
નગીનદાસ પ્રેમચંદ શેઠ તરફથી સકલ જેમાં વિશાળ પ્રમાણમાં શ્રી ચતુર્વિધ સંઘમાં પીરસણું કરવામાં આવેલ. સંઘની ઉપસ્થિતિ હતી. સામે યુ ગામમાં
અમીચંદ ગુલાબચંદ દોશી તરફથી કરીને જિનાલય ઉપાશ્રય આગળ બાંધેલ આયંબિલ કરનાર દરેકને બીજા દિવસે પ્રવચન મંડપ પાસે ઉતર્યું હતું. વિશાળ પારણા કરવામાં આવેલ.
પ્રવચન મંડપ ભાગ્યશાળીઓથી ભરાઈ સકલ સંધને ઉત્સાહ સારો હતે.
2. ગયે હતે. શ્રી જિનાલયમાં દર્શન કરી
પૂ. શ્રીએ માંગલિક તથા પ્રાસંગિક - જેતાવાડા (રાજ.)-માં જામેલો જોર- પ્રવચન ફરમાવ્યું હતું. પ્રવચન પૂર્ણ દાર ધર્મરંગ. પર્યુષણ મહાપર્વમાં થયેલ થયા બાદ શ્રી સંધ તરફથી શા. પન્નાલાલ અભૂતપૂર્વ ધર્મ આરાધના રેકર્ડ રૂ૫ ઉમાજી પરિવાર તરફથી તથા અન્ય પણ તપશ્ચર્યા રેકારૂપ દેવદ્રવ્યાંદિની બોલી ગામના અને બહાર ગામના ભાગ્યશાળીએ
Page #216
--------------------------------------------------------------------------
________________
૨૫૨ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક) :
તરફથી સંઘપૂજન કરવામાં આવ્યું હતું. (૨) તપસ્વીઓને પારણુ કર વવાની બેલી કુલ મળીને ૧૦૧ રૂા. નું સંઘપુજન તથા (શા. પનાલાલ ઉમાજી પરિવાર) (3) શ્રીફળની પ્રભાવના થયેલ. બપોરે શ્રીસંઘ- ઉપસ્વીઓનું સન્માન કરવાની બોલી (શા. જમણ તથા ૧૦૮ શ્રી પાર્શ્વનાથ મહાપૂજન મયાચંદ વરધીચંદ પરિવા) ૫. શ્રી નું ભણાવવામાં આવ્યું હતું. જેમાં સંગીતકાર ગુરુપૂજન કરવાની બેલી (શ, પન્નાલાલ બળવંત ઠાકુર એન્ડ પાર્ટી દ્વારા પ્રભુત્વ પ્રતાપચંદજી પરિવાર) પ્રભુજીને વરઘેડામાં ભક્તિ કરવામાં આવી હતી. પ્રભુજીને રથમાં લઈને બેસવાની બેલી શા. ચંદુભવ્ય મનહર આંગી કરવામાં આવી હતી. લાલ જવાનમલ પરિવાર વિગેરે બેલીઓ આજના દિવસે પૂ. શ્રી ના સામૈયાને શ્રી લાખે રૂ. માં થઈ હતી. અન્ય બોલીઓ સંઘજમણ તથા પૂજન વિ.ને સઘળે લાભ પણ હજારો તથા લાખો રૂ. માં થઈ હતી. શાહ પન્નાલાલ ઉમાજી પરિવારે શ્રી સંઘ આરાધકે ઉલાસપૂર્વક આરાધના કરી શકે પાસે આગ્રહપૂર્ણ વિનંતિ કરી મેળવ્યું ' માટે ગામના તથા બહારગામના પધારેલ હતો. ચાતુર્માસ દરમ્યાન શ્રી સાધર્મિક સૌ કોઈ આરાધકે માટે આમેય દિવસ શ્રી ભક્તિ તથા પ્રવચન મંડ વિ. ને લાભ સંધ તરફથી સાધર્મિકભક્તિ રાખવામાં પણુ (શાહ પન્નાલાલ ઉમાજી) “ઉપરોક્ત આવી હતી. શ્રી પર્યુષણ પર્વ દરમ્યાન પરિવારે શ્રી સંઘ પાસે આદેશ મેળવી પરચકખાણ પરફખવાના દિવસમાં લીધેલ છે. આ રીતે આનંદ-ઉલાસ પૂર્વક વિવિધ ભાગ્યશાળીઓ તરફથી રૂ. ૧૦૧ પૂ શ્રી ને પ્રવેશ થયેલ હતું. ત્યાર બાદ તથા ૫૧ રૂ. નુ સંઘપૂજન થયા હતાં પૂ. શ્રી ની પ્રભાવક ધમવાણીથી સુંદર જન્મવાંચન દીને બે રૂા. ના સીકકા સાથે એવી ધર્મજાગૃતિ આવવા પામી હતી જેના લાડવાની પ્રભાવના થયેલ. તેમજ સંવત્સરિ યેગે શ્રી પર્યુષણ મહાપર્વમાં અભૂતપૂર્વ પ્રતિકમણુમાં [શ્રાવકેના] લગભગ ૧૨૦૦ ધર્મરંગ જામ્યો હતે. ૪૦ ઘરની વસતિ ની સંખ્યામાં પધારેલ આરાધકને પ૧ ધરાવતા આ નાનકડા ગામમાં તપશ્ચર્યાની રૂા. તથા શ્રીફળની પ્રભાવના કે વામાં હેલી વરસી હતી. સિદ્ધિતપ ૨૭, માસ- આવી હતી. ભા. સુ. ૫+૬ ના દિવસે ક્ષપણ-૪, ૧૬ ઉપવાસ ૧૯ ૧૦ ઉ. વાર્ષિક કર્તવ્ય તરીકે અતિભય રથયાત્રા ૨૯ ચટ્ટાઈ' ૧૦૮ થવા પામેલ. તપશ્ચર્યા [વડે] નીકાળવામાં આવી હતી. બે રેકર્ડ રૂ૫ થઈ હતી તે દેવદ્રવ્યાદિની બેલી ગજરાજ, ઘડાઓ, વિકટેરીયા જીપ-૫, પણું લાખ રૂ. માં થઈ હતી બેલીઓમાં તપસ્વિની ગાડીઓ, તેમજ વિશાળ શ્રી સૌથી અધિક બેલીએ આઠમે થઈ હતી ચતુર્વિધ સંઘથી શોભતી હતી. તથા (૧) પ્રભુજીનું પારણું ઘેર લઈ જવાની સુપ્રસિદ્ધ બેન્ડ પાર્ટીના મધુર ગાયન-વાદન બેલી (શા. પનાલાલ પ્રતાપ, પરિવાર) સાથે શ્રી જૈન શાસનને જયજયકાર જગા
Page #217
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૮ અંક ૬ તા. ૨૬-૯-૯૫
વતી હતી. ત્યારબાદ ભા. સુ. ૭ દિવસે તપસ્વિના સન્માનના કાર્યક્રમ રાખવામાં આન્યા હતા. જેમાં ઉછળતા ઉલ્લાસપૂર્ણાંક અને અનુમાદનીય ઉદારતાથી યુક્ત એવુ' સમાન [ભકિત] કરવામાં આવ્યુ. હતું. જેમાં (૧) સિધ્ધિતપ તથા માસક્ષપણુ તપસ્વિનુ ૧ તાલાપ્રમાણ સુવણુ ચેઇનથી, (૨) સાળ ઉપ. ના સ્વિનુ" ૬ ગ્રામ પ્રમાણ સુવણુની નથી, દશ ઉપ. ના તપસ્વીનુ ગ્રામ પ્રમાણુ ચાંદીના સિકાથી તથા તથા ચૌષઠપહેરી પાષધવાળાઓનુ ગ્રામ પ્રમાણ ચાંદીના સિકકાથી
સન્માન
(ભકિત) કરવામાં આવ્યું હતુ.
વૈષધમાં
રહેલ ૫. નાના બાળકાનુ' એક સગૃહસ્થ તરફથી ૧૦૦૧ રૂા. અણુ કરવા દ્વારા બહુમાન કરવામાં આવ્યું હતું, સઘળાય તપસ્વિએ નું બહુમાન શ્રી સંઘ તરફથી કરવામાં મળ્યું હતું. અણુ કરવાને લાભ તપસ્વિચ્ચેના સન્માન કરવાની મેલી મેાલીને આદેશ લેનાર શાહ મયાચદ્રજી વરધીચંદજી પરિવારે કરેલ.
તપ–
ચૈઇ
૨૫૦
અટ્ટાઈ
૨૦૦
આમ અભૂતપૂર્વ આનંદ ઉલ્લાસ તથા ધ પરિણામ પૂર્વક આ સઘળાય કાર્યક્રમા સંપન્ન થયા હતાં. તપધની અનુમાઢના નિમિત્તે વિશિષ્ટ શ્રી જિનભકિત મહેાત્સવ પ્રાયઃ દીવાળી આસપાસ થવા ગણત્રી છે. તથા ત્યારબાદ શાહ પન્નાલાલ ઉમાજી પરિવાર તરફથી આસા માસમાં ઉપધાનતપ કરાવવાના નિર્ણાય કરેલ છે.
વિશેષ જૈનેતરોમાં પણ ધમ ભાવના જાગતાં નવ જણાએ અકૃછતપ કરેલ. જુદા જુદા ભાગ્યશાળીઓ પણ તપસ્વીઓના બહુમાન જુદી જુદી વસ્તુઓ દ્વારા કરેલ. જેની નોંધ કરવી અશકય છે. આસામાસની એળીની આરાધના પણ કરવામાં આવશે.
મુંબઇ ગોરેગાંવ- પ.પૂ. આ. ભ. પદમસાગર સુ. મ. સા. ના પરમ વિનય શિષ્યરત્ન નીડરવકતા ૫. પૂ. અરૂણાય સાગર મ. સા. ની આદિ નિશ્રામાં સ્વ. પ. પૂ. ગચ્છાધિપતિ શ્રીમદ્ વિજયરામચ'દ્રસુરિશ્વરજી મ. ની ૪ થી સ્વર્ગારાહણ તિથી નિમિત્તે ગુણુાનુવાદ સારી રીતે ઉજવાયેલ, તે નિમિત્તે. જુદા જુદા પુન્યશાળીએ તરફથી ૨૫ રૂા. નું સંઘપૂજન તથા ગુરૂપૂજન થયેલ. તે નિમિત્ત આય'બિલ તપ પણ સારા પ્રમાણમાં થયેલ પ્રભુજીને સુંદર અગરચના થયેલ તેમજ વિવિધ તપધર્મ વગેરૈના કાર્યો સુ ંદર રીતે થાય છે તેમાં સારી સખ્યામાં ભાવિકા લાભ લઇ રહ્યા છે.
છેદી ભેદી નાખે છે.
ગાઢ કાળાશને
એકજ દીપક
છેદી નાખે છે
એ જ રીતે
ગમે તેવા મોટા પાપાને ધર્માંની કરવત છેદી ભેદી નાખે છે.
--લઘુ ગોવિંદ
Page #218
--------------------------------------------------------------------------
________________
શ્રી જૈન શાસન (અઠવાડિક)
Reg No. G. SEN 84 ૨૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
ITLU ISBUT LET
(9 સ્વ. ૫ પૂ. આચાર્યદેવેશ શ્રીમદવિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજ ||
૯૦૦૦૦૦૦૦૦૦૦૦ વર૦esses
* ૦ રાગ જેટલે ભંડો લાગે, તેટલે વિરાગ ઉંચે હોય પણ રાગની ભયંકરતા તે
સમજાયા વગર વિરાગ આવે નહિ. તે રાગ પર દ્વેષ જાગે તેને વિરાગ આવે છે તે
ચીજો સારી લાગે છે તે ચીજો ભૂંડી લાગે ત્યારે વિરાગ આવે. ૦ સુખ માત્રને જેમાં ત્યાગ હોય અને દુઃખ માત્રને જેમાં સ્વીકાર કરાય તેનું 0.
નામ જ સાધુપણું ! 0 ૦ રાગ એ દેશ છે, વિરાગ એ આત્માને ગુણ છે અને વીતરાગતા આ માનું !
સંપૂર્ણ સ્વરૂપ છે. છે . દુનિયાનું જ્ઞાન એ વાસ્તવિક કેટિનું જ્ઞાન નથી, પણ આત્માને હેવાન બન વનાર ૪ તું છે. જે વસ્તુ જેવી હોય તેવી બતાવે તેનું નામ જ્ઞાન. 0 ૦ દુઃખથી ડરે તે બધા જ ધર્મ કરવા માટે નાલાયક છે. પાપથી ડરે તેવા જ છે.
જી ધર્મ કરવા માટે લાયક સજજન કેટિના જીવ છે. જેને ડું પણ ખાવા- 2 પીવા માટે પાપ કરવું પડે તે મરવા કરતાં પણ ભૂંડ લાગે તેનું નામ સજજન
છે. અને આ જીવ જ સાધુ થવા લાયક છે. 0 ૦ સાધુ થવું એટલે દુઃખની સામે જવું અને સુખને લાત મારવી. ૦ જેને જરૂર પડે તે મેળવવાની ઈચ્છા થાય, પણ સીધી રીતે મળે તે લેવાનું છે
મન થાય પરંતુ ખરાબ રીતે એટલે કે અન્યાયના માર્ગે મેળવી ખાવાપીવાની છે મજ મજા કરવાની ઈચ્છા ન થાય તે સજજનનું લક્ષણ છે.
મોહ જેને પકડીને ઘરમાં બેસાડે પણ ઘરમાં બેસવાનું જેનું મન નહિ તેનું 8. છે , નામ “જૈન” * ૦ પૈસાને સારો માનનાર ગમે તેટલું દાન દે પણ તેનું કલ્યાણ થાય નહિ. 00000000000000000000000
ન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર રટ (લાખાબાવળ) C/o. શ્રુતજ્ઞાન ભવન ૪૫, દિગ્વિજય પ્લેટ-જામનગર વતી તંત્રી, મુદ્રક, પ્રકાશક સુરેશ કે. શેઠે સુરેશ પ્રિન્ટરીમાં છાપીને વઢવાણ શહેર (વ્યારા)થી પ્રસિદ્ધ શણ"
0පපපපපෞදපපපපපපපපපපපපපපපපප
Page #219
--------------------------------------------------------------------------
________________
Nિ 9
g0 'નમો 9374ણા 17થયરાi સરૂમાડુંમહાવીર પન્નવસાને
en boy evad averlord esul den franzo 24.
'
રે
lo| શા
|
સવિ જીવ કર્યું
જેઠS૪ શાસન રસી.
૭ નિરાશસ ભાવનું દાન $ J જ મુકિતનું કારણ બને છે ? ? T) માં ટોમવથત રહી કા - 2 | CE Jકુળ સૂકો રાનg તવઃ S ) ये दातारवयं मुत्त्वधा
ઘચારતે કુત્તિYTIfમન: ( કી
ભય-લોભ તથા સ્નેહ-પ્રેમ એ ત્રણ દાનના હેતુઓ છે. જે કાનવીરો આ ત્રણે હેતુ–કારણો મૂકીને દાનને આપે છે. ધન્ય એવા તેઓ મેક્ષમાં જાય છે.
ગ
T
T
Reede
'લવાજમ વાર્ષિક ી
શ્રી જૈન શાસન કાયૉલય લવાજમ આજીવન
છે . 4. . શ્રુત જ્ઞાન ભવન, ૪પ દિગ્વજય પ્લોટ
જામનગ૨ (સૌરાષ્ટ્ર) IND1A: PIN-361005
\\૭ | 45)
मा.श्री कैलाससागर सूरि ज्ञानमंदिर महावीर जैन आराधना केन्द्र, काना, જિ. Tધીનાર, પિન-382009.
Page #220
--------------------------------------------------------------------------
________________
පදපපපපපපපපපපපපපපංතාපයට ર જ્ઞાન ગુણ ગંગા છે
– પ્રજ્ઞાંગ පපපපපපපපුළපෙGඋපාපුප්රාපුෂ්ප ૦ નીચેની વસ્તુઓ ૪૫ લાખ જન પ્રમાણ છે.
૧ અઢી દ્વીપ - ૨ પહેલી નરકને સીમંતક નામને પાટડે.
૩ સિદ્ધશિલા.
૪ સૌ ધર્મેદ્રની સભા. ૦ નીચેની વસ્તુઓ એક લાખ જન પ્રમાણ છે.
૧ જબૂદ્વીપ
૨ સી ધર્મેન્દ્રનું પાલક નામનું વિમાન. ૦ શ્રી તીર્થંકર પરમાત્માનું બળ :
ઘણા માણસેને હંફાવી શકે તે ધે કહેવાય, તેવા બાર યોદ્ધાનું બળ એક ગેધા બળદમાં હોય. દશ ગેધાનું બળ એક ઘડામાં, બાર ઘેડાનું બળ એક પાડામાં, પંદર પાડાનું બળ એક ઉમત્ત હાથીમાં, પાંચસો હાથીનું બળ કેશરી સિંહમાં, બે હજાર સિંહનું બળ એક અષ્ટાપદ નામના પ્રાણુમાં, દશ લાખ અષ્ટા પદનું બળ એક બળદેવમાં, બે બળદેવનું બળ એક વાસુદેવમાં, બે વાસુદેવનું બળ એક ચક્રવત્તિમાં, એક લાખ ચક્રવત્તિનું બળ એક નાગેન્દ્રમાં, કેડ નાગેન્દ્રનું બળ એ ઈન્દ્રમાં એવા અનંતા ઈ-દ્રનું બળ એક શ્રી તીર્થકર ભગવાનની ટચલી આંગળીમાં હોય છે. જેથી શ્રી અરિહંત પરમાતમાઓ અતુલ બળના ધણું અને અનંતવીર્ય પરાક્રમવાળા કહેવાય છે. ૦ દરેક જીવોને આહાર લેવાની ઈચ્છા કયારે થાય તે અંગે – ૧ નારકી, વિકી , પંચદ્રિય તિય"ચ અને મનુષ્યને જઘન્યતાથી સમયે
સમયે અને ઉત્કૃષ્ટથી અંત મુહુતે આહાર લેવાની ઈચ્છા થાય. ૦ સ્થાવરને હમેશા સમયે સમયે ઈરછા થાય. ૦ પત્યે પમ પ્રમાણુ આયુષ્યવાળાઓને ૨ થી ૯ દિવસ સુધીમાં ઈરછા થાય. ૦ એક સાગરોપમના આયુષ્યવાળાને એક હજાર વર્ષે એમ દર સાગરોપમે એકેક
હજાર વર્ષ વધે એટલે ૩૩ સાગરોપના આયુષ્યવાળાને ૩૩ હજાર વર્ષે આહાર લેવાની ઈચ્છા થાય.
Page #221
--------------------------------------------------------------------------
________________
.
ધોનમાર, પિન-382009.
હલાદેશે ર૦ ૨. mવિજયમસૂરસૂરીશ્વરજી મહારાજની ñ a UICN gora UHOY exã Bibel 004 PBU Nen yauzo 44
-તંત્રી
'
પ્રેમચંદ મેઘજી ગુઢકા
૮jલઈ) હેમેન્દ્રકુમાર મનસુખલાલ શte : .
(૨૪ જજેe સુરેશચંદ્ર કીરચંદ શ્રેષ્ઠ
(૧૩ ) | જશેદ
જ (જ8)
:
A
- ''
NNN • કવાઉક आज्ञाराच्या विरादा च. शिवाय च भवाध च
વર્ષ: ૮ ] ૨૦૫૧ આસો સુદ-૧૦ મંગળવાર તા. ૩-૧૦-૯૫ [ અંક ૭
8 પ્રકીર્ણક ધર્મોપદેશ ક.
-પૂ. આ. શ્રી વિ. રામચંદ્રસૂરીશ્વરજી મહારાજા છે ૨૦૪૩, અષાઢ સુદિ-૮ શનિવાર, તા. ૪-૭-૮૭ શ્રીપાલનગર, જૈન ઉપાશ્રય, મુંબઈ છે 1 ( પ્રવચન ચૈથું )
(ગતાંકથી ચાલુ) " (શ્રી જિનાજ્ઞા કે પૂ. પ્રવચનકારશ્રીજીના આશય વિરુધ લખાયું તે ત્રિવિધે ક્ષમાપના–
–અવ) B પ્ર- આ સુખમાં મેક્ષ યાદ જ નથી.
ઉ- તે યાદ કરાવવા માટે તે આ ગ્રન્થ છે. પ્રથકાર સમજાવી આવ્યા કેમોક્ષ એવા સૌખ્યમૂ' તે વાત હજી બેઠી નથી ને?
જે સુખને અથી હોય તે મોક્ષને અથી ન હોય તે ઘણે દુખી ! ન થવાનો છે. તે તો ધમ કરવા નાલાયક છે.
પ્રવ-હજી આત્માની શુદ્ધાવસ્થાનો અનુભવ નથી થયા અંશ પણ નથી આવ્યું.
ઉ– તે અનુભવ કરાવો છે. તે માટેની મહેનત છે. આ વાત સમજે તે છે બધાને અનુભવ થાય. શાત્રે કહ્યું છે કે, આજ્ઞા મુજબ જીવનારા સારે સાધુ કે શ્રાવક અહીં જ મોક્ષ સુખને અનુભવ કરી શકે છે.
પાપથી દુઃખ અને ધર્મથી સુખ તે વાત પણ ગ્યને જ સમજાય, બધાને સમજાય પણ નહિ. તે સમજવા માટે ભગવાનના વચન ઉપર શ્રદ્ધા થવી જોઈએ. ભગવાને કહ્યું છે કે, “આ સંસાર ભૂડે તે માટે છોડવા જેવો છે, મોક્ષ જ મેળવવા જેવો છે. તે માટે સાધુ જ થવા જેવું છે. આ વાત સાંભળતા સાંભળતા કે વિચાર
-
-
જ
ર
- -
-
-
-
-
-
Page #222
--------------------------------------------------------------------------
________________
૨૫૮ * * *
: શ્રી જૈન શાસન (અઠવાડિક) છે
8 કરતા કરતા જેને ગમે તે ધર્મ પામવા લાયક છે. આ વાત ગમી* હેત તે આટલાં છે પાપ કરેત ! આજે પાપ વધારે કરે છે કે ધર્મ ? તમે બધા પાપ ન કરે તે જીવી ન શકે તેમ નથી? અધિક સુખ મેળવવા પૈસા માટે જ પાપ થાય છે અને તે પાપ છું મજેથી થાય છે. આ બધું નહિ સમજો તે આ વાત નહિ સમજાય. . *
આ ગ્રન્થકારે શ્રી ઉપદેશરત્નાકર નામને ગ્રન્થ બનાવ્યો છે અને તેમાં પહેલે જ જ શ્લેક લખે કે- આ ધર્મ જય આપે, લક્ષમી આપે, વાંછિતને ય આપે, અનિષ્ટોને
નાશ કરે અને અર્થ-કામ પણ ઘમથી મળે માટે ધર્મમાં જ સારી રીતે ઉદ્યમ કરે 5 જઈએ. પછી તેમને લાગ્યું કે આ ઘમ સમજ્યા વિના કરશે તો કાંઈ નહિ મળે અને છે જે મળશે તે ય મારી નાંખનારૂં મળશે-તે સમજાવવા માટે આનો મન્થ બનાવ્યા કે આપણે બધા ધર્મ કરીએ છીએ. અમને કે તમને કઈ પૂછે કે કંયાં જવું છે તે 8 શું કહીએ? મેક્ષમાં. મેક્ષમાં ન જવાય ત્યાં સુધી જવું છે સદ્દગતિમાં. તે ય ત્યાં આ સુખના સામગ્રી મળે માટે નહિ પણ ધર્મની સામગ્રી મળે અને શક્તિ મુજબ મેક્ષ
માર્ગની આરાધના ચાલુ રહે માટે. અમારે દુગતિમાં નથી જવું તે દુ:ખથી ડરીને નહિ ? છે પણ ત્યાં મેક્ષમાગરૂપ ધર્મની આરાધના ન થઈ શકે માટે. - પ્રવે- સમક્તિ થાય તે આમ કહે.
ઉ૦- સમકિત પણે કેને થાય? આ સમજવાનું મન થાય તેને. " તમે બધા આ સમજવાની વાત જ કરતા નથી. અમને ન સમજાય તેમ કહે છે { . અમારા અનુભવમાં નથી, અમને અનુભવ થતો નથી તેમ કહો છો તે શું થાય?
- આજના મોટા ભાગના સાધુ-સાધ્વી શ્રાવક-શ્રાવિકાને ય આ સમજવાની ચિંતા તું જ નથી. આજે તમને પૈસાટકાદિમાં સુખ દેખાય છે, અમને ખાવા-પીવા, માનપાનાછે દિમાં સુખ દેખાય છે પણ ધર્મમાં સુખ દેખાતું નથી.
ધમી ગરીબ હોય તે બને. તે લુખે રોટલો ખાય તે ય મજામાં હોય. તું ! છે શાથી મજામાં છું એમ પૂછે તે કહે કે આવા દેવ-ગુરુ-ધર્મ મળ્યા છે માટે તેજ રીતે ? છે ધમી માટે શ્રીમંત હોય અને બજારમાં જતો હોય એને કેઈ પૂછે કે તમે બજારમાં છે
જાવ છે? તે તે કહે કે, “નશીબ કુટયું છે માટે મારે તમારા બધાની પાસે આ 8 સાંભળવું છે. તેના પરથી તમારા ધમપણાનું માપ નીકળે છે. આજે એટલા પાપ છે ચાલે છે કે તમે પકડાવ અને સારો ન્યાયધીશ હોય તે સજા કરવા વષો પૂરા ન મળે. 5 આજે જે આખે દાઝ ધર્મ કરી શકે તેવા છે તે લેકે ભટકતા ભૂતની જેમ ભટકે છે છે તેવા કેવા કહેવાય ? તમે જે સંસારમાં દેહાદેડ કરે છે તે મોટામાં મોટું પાપ કરો !
Page #223
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૮ : અંક-૭ તા.૩-૧૦-૯૫ :
છે તેમ માના છે ? સુખી થવા બહુ પાપ કરવાની જરૂર છે ? જેટલા પાપ કરેા છે તે કર્યા વિના ચાલે તેમ નથી તેમ પૂરવાર કરી શકે ?
: ૨૫૯
શ્રાવિકા ચૂલા સળગાવે તે માને કે, સાળી ન થઇ માટે આ પાપ છે.' ચૂલા સળગાવતા દુઃખ ન થાય તે શ્રાવિકા નહિ. તેમ મજેથી ચૂલા શ્રાવિકા નહિ. આજે તા જેમ જેમ સગવડ મળતી ગઈ તેમ તેમ પાપને મટી ગયા. વધુને વધુ ખરાબ થવા લાગ્યા.
કરવું પ સળગાવે તે ય
પાપ માનતા
કરે
ખટકે
ધપા
ઘણા
કરવા સાવાળા ઘણું' પાપ કરે છે. ઘણા સુખી ધમ કરે છે તે પાપ છે. ધર્મ કરનારને મેાટી પેઢી 'ખે છે? મેટા પાપના ધધો કરનારને તે ધધે છે કે હજી ધા વધારવાનું' મન છે ? ધધા કરવા જેવા છે તેમ માને છે ? છેડવાનું નથી ગમતું તા જેને છેડવાનુ` મન ન હાય તે જૈન હોય ખરા ? સુખમાં મા રનારાની અમને દયા આવે છે. તે માટે ભાગે ધમ માનપાન ખાતર કરે છે. તેને ટ્રસ્ટી થવાનું ગમે પણ મન્દિર ઉપાશ્રય સાચવવાનું ન ગમે. નહિ તે આજે સે ઘરની વસ્તીમાં મન્દિર નભાવવુ પડે! કેસર-સુખડની ટીપ કરવી પડે! મંદિરમાં પૂરીને પગાર આપી શકે તેવા જીવે છે ને? કેટલા આપે છે ? વેપારની વાત તા પેાતે જ ગામે ગામ પેઢી ખેાલે, તે તેને ધમી કહેવાય કે અધમી કહેવાય ?
બહુ
આવે
સુખ માામાં જ છે, સૌંસારમાં છે જ નહિ. અમારે તે આ જ વાત સમજાવવાની છે કે, માક્ષનું જ સુખ મેળવવા જેવું છે, તેના વખાણ કરવાના છે. સ`સારનુ સુખ તા છોડવા જેવું જ છે, તેથી તેને તા ખરાબ જ સમજાવવાનું છે. અહી આવનારા તે બાળ અને મૂરખ છે, કાંઇ સમજે તેવા નથી તેમ જે ઉપદેશક સાધુ માને તે જ પહેલા નંબરના બેવકૂફ સાધુ છે. તેને તે આ પાટ ઉપર બેસવુ જોઇએ નહિ, પાટને અભડા— વવી જોઈએ ન.હે. આ સૌંસારનુ સુખ કઇ રીતે સારૂ' નથી. આ સુખે જ તમને પાપી બનાવ્યા છે, હરામખાર બનાવ્યા છે, અનીતિખાર બનાવ્યા છે. આ સુખ જ તમને વધારે દુખી બનાવનાર છે. ઘણા સુખીને મર્યા પછી એવી દુર્ગાંતિ મળશે કે ભીખ માગતા ય પેટ નહિ ભરાય. કેઇ ભીખ પણ નહિ આપે. તમને બધાને ભિખારી નથી ગમતા પણ અવસર આવે ભીખ માગવી ગમે છે. ભગવાન પાસે દુનિયાની સુખસપત્તિ માંગવી તે મેટામાં માટી ભીખના ધંધે છે ભગવાન તા માક્ષે છે. માક્ષે આવાનુ કહી ગયા છે તે તેમની પાસે મેાક્ષ વિના બીજુ મંગાય ? રાટલાના ભિખારી કરતાં સંસારના સુખના ભિખારી તે મેાટામાં મેાટા ભિખારી છે. તેને ક્રિ સંતાષ થાય નહિ,
ગયા
Page #224
--------------------------------------------------------------------------
________________
છે
૨ ૬૦
: શ્રી જન શાસન (અઠવાડિક)
તે સમજે કે, સુખ મેક્ષમાં જ છે. ભય મેહનો છે. માહ કર્મથી પેદા થાય છે. છે તેને નાશ થઈ શકે છે. આત્મા જ શાશ્વત છે. મેક્ષ ન મળી શકે ત્યાં સુધી એક્ષ
સાધક ધમ થઈ શકે તેવી સદગતિ જોઈએ છે. અને દુર્ગતિ નથી જોઈતી તે દુઃખથી ! છે કરીને નહિ પણ મેહસાધક ધર્મ ન થાય માટે. તે માટે શું કરવું તે હવે પછી
| (ક્રમશ:) છે
- પૂજયશ્રી કહેતા હતા કે ૯ - શ્રી ગુણદર્શી
-
:
:
»
-
-
-
- -
છે . વિષય-કષાયરૂપ સંસારની પુષ્ટિ માટે ધર્મ છે જ નહિ. ધર્મ તે વિષય-કવાયરૂપ 8સંસારને મારવા અને આત્માની પુષ્ટિ માટે છે. . છે . મિક્ષ માગ સ્થાપીને મેક્ષે ગયેલા અને મોક્ષે જવાને સંદેશ આપીને ગયેલા [ ' ભગવાનના મંદિરમાં મેક્ષ વિના બીજા હેતુથી જવું તે જ ગુને ! ૧ ૦ ભૂતકાળમાં મોટે ભાગ વિરાધના કરી કરીને આવ્યો લાગે છે, જેથી ધર્મ મળવા
છતાં, સાચે ધર્મ સમજાવનારા સદ્દગુરૂએ મળવા છતાં, સમજવાની બુદ્ધિ પણ * હોવા છતાં, અને સમજ્યા દા કરવા છતાં પણ વિરાધનાને ડર નથી અને
ધનાનો ભાવ નથી 8 : શ્રી વીતરાગદેવના શાસનને માનનારા જીવ, દુનિયાની કઈ ચીજ પર કદિ. હક
રાખતા નથી. • સંસારના સુખની-પૈસાની લાલચ રાખીને-આપીને ધમ કરાવવું તે સાધુ માટે છે . મહાપાપ છે.
૦ સંસારની ચીજે ઉપર પ્રેમ થાય એટલે ધર્મમાં વાંધા પડે ધામ બરાબર થાય જ છે જ નહિ પણ ધર્મ અણગમતે થાય. છે ' બેટાં કામમાં મરતાં ય સહાય ન કરવી તે “વિવેક છે. ખેટાં ઘમમાં મજેથી છે સહાય કરવી તે “અવિવેક ! છે . અવિરતીને દ્વેષી અને વિરતિને પ્રેમી તેનું નામ સમકિતી!
- ' ભગવાનના ભગત કહેવરાવવું અને કર્મના હુકમ મુજબ જીવવું તેના જેવી છે અગ્યતા બીજી એક નથી. ઉદયભાવને જીવવાનો ઈન્કાર અને ક્ષયે પશમ ભાવમાં
જીવવાનો નિર્ધાર તે જ ભગવાનના ભગતનું સાચું લક્ષણ!
Page #225
--------------------------------------------------------------------------
________________
શ્રી વિછીયા મહાજન (પાંજરાપેાળ) ટ્રસ્ટ
પાંચાલની અમેલ જીવ સાચવનારી સંસ્થા
વિછીયા-૩૬૦૦ ૫૫. (તા. જસદણ) જી. રાજકાટ. ટેલી ન'. STD. ૦૨૮૨૧૯-૭૬૪૫ ૨. ૭૫૧૬
好
નમ્ર
અપીલ અપીલ
ક
ધરાવતા વર્ષ થી
શ્રીમાન જીયયા પ્રેમી, સવિનય જણાવવાનુ કે જસદણ તાલુક!ના ૧૦૮ ગામામાં ફક્ત વિંછીયા ગામમાં જ પાંજશપેાળ સંસ્થા છે. ફક્ત ૧૦ હજારની વસ્તી આ ગામમાં આ સસ્થાનું સ`ચાલન ગામના જૈન ભાઈઓ દ્વારા છેલ્લા ૧૫૦ અવિરત પણે થઈ રહ્યું છે. જેમાં (૧) પક્ષીઓને ચણુ માટે બે ચબુતરા (૨) અલગ અલગ પશુઓ માટે સ્વચ્છ સુઘડ પાકા R.C.C. શેડ-૨૬ ચા. ફ્રુટ ૧૨૫૦૦ (૩) લીલે। તથા સુકા ઘાંસચાર દરરાજ (૪) અદ્યતન દવાઓ તથા પશુ ડૉ. ની દેખરેખ (૫) મધુર ગીત સ્તવન શ્લાકનુ શ્રવણ (૬) અંત સમય નવકાર મહામ`ત્રના જાપ (૭) વટેમાર્ગુ માટે ઠ'ડુ પાણી (૮) કુતરાને રાટલાની વિશિષ્ટ વ્યવસ્થા (૯) મુંગાજીવે ને સ્વછતા સદંળતા સુંદરતા અને તંદુરસ્તી તથા સ્નેહના સમન્વય જોય પૂ. સાધુ ભગવ ંતો તથા માલધારીઓ તથા મુલાકાતીએ ખુબ સારો અભિપ્રાય આપે છે. વિશાળ ૨૫૪૩૦ રાત્રે પશુઓને આરામ માટે ખુલાશેડ નગ-૫ ચા. ફુટ ૧૨૬૦૦
એ ફીસ
સસ્થામાં ઢારાની સંખ્યા હાલ ૨૫૦ છે. દરરાજનુ રૂા. ૫૦૦૦ નું ખર્ચ છે. તેની સામે આવક ખુખજ મર્યાદિત છે. તેમાંથી ૨૫૦ અખેલજીવને નીભાવવામાં આવે છે તથા પારેવાને દરરાજ ૧૦૦ કીલો જુવાર, કુતરાને રોટલા તથા એકડાને દુધ વિગેરે પ્રતિદિન આપવામાં આવે છે. બીમાર તથા અશક્ત ઢારાને ડોકટરી સારવાર અપાય છે. તેમજ લીટા ઘાંસચારા બહારગામથી મગાવી નાખવામાં આવે છે, અમારી આજુબાજુ ૧૦ કી.મી. માં ૨૦ જેટલા ચક્ષુતરા છે. જેમાં પારેવાને જુવાર નખાય છે, પરંતુ સ્થાનિક લેાકેા પુરેપુરી જુવારના ખર્ચ ઉપાડી શકતા નથી તેથી ૨૫ ટકા જુવાર આપવાની સૌંસ્થાએ તા. ૧-૧૧-૯૪ થી શરૂ કરેલ છે.
પ્રસ ગની કાયમી યાદગીરી માટે નીચે મુજબ દાન સ્વીકાય છે. કાયમી તિથિ : સુદલ રકમ અનામત રાખી તિથીના દિવસે વ્યાજ વાપરવામાં આવે છે તથા ખેડમાં જાહેરાત થાય છે. ૧. ગાયાના ઘાંસની તિથી રૂા. ૫૦૧] ૨. પારેવાની જુવા૨ની તિથી રૂા. ૩૦૧] ૩. ખેાકડાના દૂધની તિથી રૂા. ૧૫૧) ૪ કુતરાના રોટલાની તિથી રૂા. ૧૫૧] ટોટલ રૂા. ૧૧૦૪] ૨. સંસ્થાના ખાલ જીવોને એક ટકનો આહાર રૂા. ૧૧૧૧ ૩. સંસ્થાના સુ'ગા પશુઓને ૧ ટક નવકારશી (લાપસી) જમણુ માટે મુદ્દલ અનામત રાખી વ્યાજ વાપરવાની શરતે રૂા. ૫૦૦૧ ૪. સસ્થાના અખેલ
Page #226
--------------------------------------------------------------------------
________________
૨૧૨:
• શ્રી જૈન શાસન અઠવાડિક
જીવાને એક ટંક લાપસી રૂા. ૨૦૦૧ ૫. ઘાસના ગ્રેડ ૪૦૪૩૦ ના નકરા (આવા બે શેડ બાકી છે. રૂા. ૩૧૧૧૧ ૬. ઘાસના ગાડાઉન દીવાલ ૧૮૬ા (આવા ચાર ગોડાઉન બાકી છે) રૂા. ૩૧૧૧, ૭. રૂા. ૧૧૧૧ કે ઉપરની રકમ આપનારનું આરસના જનરલ એડમાં નામ આવશે વ્યાજ ખાલી વપરાશે.
સુબઇ પ્રતિનિધીઓ :
૧. શ્રી જસવ'તલાલ મગનલાલ અજમેરા,-૭૯, પ્રીસેટ સ્ટ્રીટ, સુ*બઈ-૪૦૦ ૦૨૦૨ ફે. ૨૦૬૨૬૬૫-૨૦૬૭૧૨૭-૩૬૩૨૩૮૮-૩૬૨૦૧૧૯ ૨. શ્રી કાન્તીલાલ મગનલાલ દુધવાલાફે. ૫૧૩૮૨૫૯, (૨૪ કલાક), ઘાટકાપર (ઈસ્ટ) ૩. શ્રી દીનેશકુમાર ચુનીલાલ માથુ કીયા-એફીસ ઃ ૮૮૨૧૫૪૯, ઘર : ૮૪૦૬૫૪૫, મલાડ [વેસ્ટ] ૪. શ્રી અનાપચંદ વારા, ઘર : ૫૧૫૧૩૮૭, ઓફીસ : ૫૧૪૨૦૨૦, ઘાટકાપર [વેસ્ટ] પ. શ્રી હીંમતલાલ સીવલાલભાઇ શાહ [નડાળાવાળા] ઘર ઃ ૮૦૫૭૩૯૩ એ. : ૩૭૫૨૬૮૯ એરીવલી [વેસ્ટ] ૬. શ્રી રાજેશભાઈ લીલાધરભાઈ શાહ ટે. નં. ૬૪૯૦૯૪૬ ૭. શ્રી ગાતીલાલ જે અજમેરા 2. ન. ૨૪૨૫૧-રાજકોટ.
વિવિધ
વાંચનમાંથી
સ -પૂ. સા. સઁ. હ`પૂર્ણાશ્રીજી મ. સા. આઠ સિધિએ (અષ્ટ મહાસિધિ)
૧ અણુિમા... આ લબ્ધિથી શરીર એટલુ બધુ' સૂમ કરી શકાય કે સાયના નાકામાંથી પેતે પસાર થઇ શકે.
૨ મહિમા... આ લબ્ધિથી મેરૂ પર્વત કરતાં પણ માટુ' શરીર કરી શકે. ૩ લઘિમાં... આ લબ્ધિથી પેાતાનુ શરીર વજનમાં પવન કરતાંય હલકુ કરી
શકાય. ૪ ગરિમા.. આ લબ્ધિથી પેાતાનુ શરીર એટલુ બધુ વજનદાર બનાવી શકાય
કે વા કરતાંય ભારે થઈ જાય.
પ પ્રાપ્તિ શક્તિ... આ લબ્ધિથી પેાતાના શરીરની એટલી બધી ઉચાઈ કરી શકે કે પેતે ભૂમિ ઉપર રહ્યા છતાં અંશુલીના અગ્રભાગ વડે મેરૂપર્વતની ટોચને કરી શકે. અને ગ્રાક્રિકને પણ સ્પશ કરી શકે. (વૈક્રિય શરીર નહિ'.)
૬ પ્રાક્રામ્ય શક્તિ. આ લબ્ધિથી પાણીની માફક જમીનમાં ડુબડ્ડી મારી શકે અને જમીનની માફક પાણી ઉપર ચાલી શકે.
૭ શિત્વ શક્તિ.. આ લબ્ધિથી તીર્થંકર
ભગવાન તથા ચક્રવતીની અને
ઈન્દ્રની રૂદ્ધિ પ્રગટ કરવા શકિતમાન થઈ શકે.
૮ શિવ શક્તિ... આ લબ્ધિથી સિ”હાર્દિક કુર વિકરાળ જાનવી પણ પેાતાને વશ થઈ જાયુ
-
Page #227
--------------------------------------------------------------------------
________________
===RAKH K 1 T@ K > જાહ8 6 જ્ઞાની ગુરૂના ઉપદેશો શા ? કુ
–રતિલાલ ડી. ગુઢકા (લંડન) පපුතුපපපපපපපපපපපපපපපපපා
પ્રભુ દર્શન કરવા જઈએ ત્યારે શું છે? પિતા નારાજ થયા કે રાજય મુકવું (માંગવું) શું ભાવના ભાવવી કે ભવને પડયું સુખ સંપતિ છવી પડી, કઢી વિવેદ-માનુસારીતા-ઇષ્ટફળની સિદ્ધિ પતિ મળે. એમાનુ મને કંઈજ દુ:ખ લેક વિરૂદ્ધ કાર્યોને ત્યાગ ગુરૂજનપૂજા– નથી અને ખરેખર લેશ પણ દુખ નથી, પરાર્થકરણ શુભ ગુરૂને વેગને તારો પણ આ કાર્યવાહિના પરિણામે મિથ્યાદષ્ટિ વચનની ભવે ભવે અખંડ સેવા તેમજ લોકો શ્રી જિનેશ્વર દેવના ધર્મને નિંદે છે દુખક્ષય કક્ષય સમાધિ મરણ ને બોધિ અને વળી મિશ્યા ધર્મને વખાણે છે, એ લાભ ભભવ તારૂં શાસન (જેનશાસન) દુખ મને મેટું થાય છે. કે હે સ્વામિ વિતરાગને ધર્મ, બાકી બીજું કંઈ ન આપ કૃપા કરે અને એને ઉપાય મને મંગાય, અને માંગીએ તે મિથ્યાત્વ લાગે કહે કે જેથી મારા પતિને આ કુટ અને સમ્યફ વ ભાગે ? માટે જ કહેવાય છે વ્યાધિ નાશ પામે અને ધર્મની નિંદા કે ધર્મના ફળ તરીકે પગલિક સુખ સમેટાય. એટલે કે આવી જાતિના કાપમાગવાથી સમ્યક્ત્વ કલંકિત થાય, અને વાઇને ક્ષય થાય. પરિણામે ચાલ્યું પણ જાય.
વૈદક વિદ્યા મંત્ર તંત્ર આ બધી - જેમ શરીરમાં લોહી સુકાઈ જાય કે,- વતએ પાપ રૂપે છે. માટે એને ઉપદેશ ઓછું થવા માંડે તે પરિણામ શું આવે- કર એ પણ પાપનો જ ઉપદેશ કરવા અગરતો એની દવા તે હોસ્પીટલમાં બરાબર છે. બારવૃતધારીને ધમ પણ જ થાય એમ સાચી સમક્તિની ખરી દવા મનિ ધર્મરૂપ મેરૂ પાસે સરસવ એટલે જ કિંમત પોષાશાળામાં વૃત વખતે થાય છે. કહ્યો છે.
માટે હું આર્યો વિચારે શોભતું ઉત્તમ ઉપર શું આવ્યું કે વૈદક વિદ્યા મંત્ર મનુષ્યભવ ઉત્તમ ગેત્ર પંચેન્દ્રિયપણું સર્વ- તંત્ર જડીબુટી આ બધી જ વસ્તુઓ પાપજનેને વાત્સલ્યભાવ સર્વજને વહાલા ૩૫ છે. એને ઉપદેશ કરે એ પણ પ્રિયે ત્યા રેગ્યતા દીઘાયુષ્ય સંપદા ધન પાપને જ ઉપદેશ કરવા બરાબર કહ્યું. કુટુંબ પરિવારરૂપ પ્રભુના આનંદ રૂપ યશ અહીંયા ઘણું જ સમજવાનું છે. અને આ બધી જ વસ્તુઓ પ્રાણીઓ પુર્ણય ભાવાર્થ તે બહુ જ માટે થાય છે અને પ્રતાપથી મેળવે છે (મળે છે)
પાના ભરાય વળી ગુરૂએ કહ્યું કે, સાધુએટલે મયણ સુંદરી ગુરૂને શું કહે એને આ આચાર પણ નથી તે સંતપુરુષે
Page #228
--------------------------------------------------------------------------
________________
: શ્રી જૈન શાસન (અઠવાડિક),
વિદ્વાનો ને આચાર નથી, તે શું શ્રાવકને જીવન ટકાવવા અન્ન પાણી નિદ્રા આનંદ
આચાર ધર્મ છે ? ના બીલકુલ નહિ. વિના જીવનમાં મજા નથી આવતી એના - જે સાધુઓને આચાર નથી તે પછે વિના ચાલતું નથી. તેમ આપણા જીવાત્મ આજકાલ ઘણા એવા વિદ્વાન કે પંડિતો માટે ધર્મ ધ્યાન દર્શન પૂજા ભક્તિ ધર્મ કે શ્રાવકે આજે બતાવી રહ્યા છેમંત્ર ધ્યાન સ્વાધ્યાય સામાયિક પ્રતિકમણ આ
બધી વસ્તુ એક જાતની દવા છે જરૂરીતંત્ર જત્ર અને આ ચમત્કાર થયો આનાથી આમ થયું રક્ષક દેવને મોટા
યાતની છે. ટૂંકમાં એ બધાને સમાવેશ
ધર્મમાં જ થાય છે અને ધર્મથી સુખ અધિષ્ઠાયક દેવોને આજે દેવાધિદેવ દાદાની ઉપમા આપી અને લોકોને ભ્રમમાં
આનંદ શાંતિ શરીરે નિરોગી પણું. ઘન નાખી અને થડને મુકી ડાળને વળગવા
લક્ષમી બધું જ ધર્મથી (પુણ્યથી જ) કહી રહ્યા છે. મોટા સર્જન ડોકટરને મુકી
મળ્યું છે ને વધારે મળે. અને એનું મૂળ
ભાવ ધર્મ છે ટુંકમાં જીવન જરૂરીયાતની કમ્પાઉન્ડરને મળવા જેવું બતાવી રહ્યા
* ચીજો જેમ કામ કરવાથી બધુ જ મળે છે છે. રાજાને મુકી સિપાઈને મળવા જેવું થઈ રહ્યું છે.. અને આને માટે ખુલે આમ
તેમ ધમ ધ્યાન કરવાથી આતમને બધું જ બહાર પાડી અને શાસનને રગદોળવા.
ન મળે છે ને અંતે એક દિવસ સાચું સુખ જેવું થાય છે.
મેક્ષ પરમ આનંદ મળી જાય છે. - અહીંઆ ગુરૂએ મયણું સુંદરીને કહ્યું જેમ કે શાસ્ત્રના પાને આવે છે કેકે અમારે આચાર નથી તે પણ એક અખમાં કીકી સાર, કુલમાં સુગંધ સાર ને યંત્ર જે ચૌદ પૂર્વને સાર છે એવા નવ સઘળાં ધર્મોમાં સમ્યમ્ દશ”ન સારભૂત છે. પદનું આરાધન કરવા ને આ માસથી
- જેમ ગુરૂ વિના જ્ઞાન પ્રાપ્ત થતું નથી થતી શરૂ નવપદ તપની આયંબિલ ઓળી (વિના) જેમ હવા વિનાનું ઘરમાં અંધારું વિધિપૂર્વક આરાધના કરવાથી સરગ લાગે તેમ મન ઘરમાં મન મંદિરમાં ગુરુ નાબુદ થઈ જાશે સુખ સંપત્તિ અને વિણ અંધારું જ છે. ગુરૂ તે દી છે. ને આનંદને પામશે અને જેના કારણે જૈન ગુરુ ચંદ્રમાં છે. ગુરૂ જ્ઞાનના દરિયા છે ધમની નિંદા થઈ છે તે ફૂર થઈ જશે. અને જવ દ્રવ્યમાં ગુરૂ વિના ગુણની
બાકી વૈદક વિદ્યા મંત્ર તંત્ર આ બધી ઉત્પત્તિ થતી નથી. વસ્તુઓ પાપ રૂપ જ છે માટે એને ઉપ- જેમકે ગુરૂને હીરા રનની ઉપમા દેશ કરવો એ પાપને જ ઉપદેશ કરવા આપી છે. જેમ હીરે રત્ન જયાં પણ હોય બરાબર છે.
ત્યાં એનું તેજ પ્રકાશ છાનું નથી રહેતું આપણા જીવનમાં જીવન નિર્વાહ અને એટલું જ નહિ હીરાના પ્રકાશથી જ્ઞાન
Page #229
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૮
ક છ તા. ૩-૧૦-૯૫ :
સાધના થઈ શકે છે તેવી જ રીતે ગુરૂ પાસે પ્રભુ સાથે પ્રીતિ પ્રેમથી ભક્તિથી ગ્રહણ કરેલા જ્ઞાનથી આત્મ સાધના ઉત્તમ કરવી પડશે બેટી ખટપટ છોડવી પડશે. પ્રકારે થઈ શકે છે ગુરૂગમથી પામેલા જ્ઞાન પુણ્યદાન દયા ધર્મ પુરેપુરૂં જીવનમાં ગંગાથી આત્માને પખાળી પાવન બનાવ અપનાવું પડશે માયાથી મનડું વારંવાર એજ ગુણ ગંગા છે.
પુરૂષાર્થ કરવો પડશે અને એના માટે જેમકે પહેલું જ્ઞાન અને પછી ક્રિયા ઘણી જ સાધના કરવી પડશે આરાધનામાં છે. જ્ઞાન અને ક્રિયાથી મોક્ષ છે. જેમ ઉજમાળ રહેવું પડશે ઉપાસનામાં ઉંચારથના બે ચકથી રથ સુસ્થાને પચે છે તે ભાવ લાવવા પડશે. ભક્તિના રસમાં સ્નાન પણ રથને ચલાવનાર (૨થકાર) કે તો કરવું પડશે. દરેક જીવો પ્રત્યે અંતરની સારથી કહે રથને ડ્રાઈવર કહે તે જોઈએ મંત્રી સેવવી પડશે લાખ ચેરાંશી ખમાછે તેમ જીવન રથના બે પૈડાં જ્ઞાન અને વીને એક દિવસ ત્યાગના માર્ગે સંચરવું ક્રિયા છે. ધર્મ અને કર્મ છે. તપ અને જ પડશે ચારિત્ર વાહનમાં બેસણું તે જ ત્યાગ છે અને બધાને માલિક મન છે મેક્ષનગર આવશે. એજ. (આત્મા છે) એટલે કે જીવનરૂપી રથને - ચલાવનાર મન છે (આત્મા)
હા હ - આ બધા કાર્યોમાં મનની મકકમતા
પર મુંબઈમાં મન સ્થિર રહેવું જોઈએ મેક્ષ મેળવવા માટે અત્યાર્થી સુંદર સાધના કરશું તે
જૈનશાસન-શ્રી મહાવીર શાસનતથા જેમ કે દુર દુર દેશાવર કે અહીં આ હર્ષ,પામૃત જૈન ગ્રંથમાલા અંગે પાંચ હજાર માઈલ જાવું હોય તે ઘણુ સ્ટેશને કરવા પડે છે. અને વિશામા લેવા
આ રકમ ભરવાનું સ્થળ પડે છે એમ તૈયાર થઇ તે દેશને શ્રી હરખચંદ ગાવિંદજી મારૂ કરવા પડશે વિશામાં પણ લેશું પણ ખરો આશીષ કોર્પોરેશન ૨૩-૩૧ બેટાદવાલા ભાગ લીધો હશે તે અવશ્ય જે સ્થાને છa - પંચવું છે તે સ્થાન મળી જવાનું.
- બિલીંગ જુની હનુમાન ગલી, મુંબઇ-૨ એમ અ પણે હજુ ઘણું દેશનો તે ફેન :- ૨૦૬૧૫૮૫૪ ૨૦૫૪૮૨૯ કરવા જ પડશે. આયુષ્ય પુરું થયે ફરી ' , , ઘર :- ૫૧૩૨૨૨૩ દેહ ધારણ કરી ચારિત્ર લઈ સુંદર સાધના કરી આગળ વધીશું અને એમ કરતાં (બપોરે ૨ થી સાંજે ૮ વાગ્યા સુધી) કરતાં મુખ્ય સ્થાન નજીક પહોંચી શકીશું. રાહુલ ૦૦
Page #230
--------------------------------------------------------------------------
________________
ચિરંતનાચાર્ય વિરચિત
'' || - ભાવાર્થ લખનાર
થી પંચ સૂત્ર
– મુનિરાજ શ્રી
"
[મૂળ અને ભાવાથ]
પ્રશાંતદશન વિજયજી મ.
[ ક્રમાંક-૪ ]
.
||
હવે સારા ઉપાયની પ્રાપ્તિરૂપ ફલ કહે છે.
તહા આસગલિજજતિ પરિપસિજજતિ નિમ્નવિજજતિ સૃહકમાણુબંધા. સાબંધ ચ સુહકમ્મ પગિટું પગિદ્રભાવજિજઆં નિયમફલર્યા. સુપઉરો વિમહાગએ સુહલે સિઆ, સુહપવરંગે સિઆ, પરમસુહસાહગે સિઆ. અપડિબંધમેઅ અસુહભાવનિરહેણું મુહભાવબીઅહિંસુપણિહાણું સમ્સ પઢિાવવું, સમ્મસઅવં અણહિઅવંતિ.
તેમજ સંવેગ પૂર્વકનાં આ સૂત્રનાં પાઠાદિથી શુભકર્મોના અનુબંધ ખેંચાય છે, ભાવની વૃદ્ધિને લીધે પુષ્ટ થાય છે, અને પરિસમાપ્તિને પામે છે અર્થાત્ પિતાના શુભ વિપાકને આપવા યોગ્ય બને છે. આ અનુબંધ સહિત કર્મ શ્રેષ્ઠ છે, એ શુભ કર્મ શ્રેષ્ઠ ભાવથી ઉપજેલું છે તેથી તે નિયમે કરીને સુંદર ફળને આપનારું છે. સારી રીતે સેવેલા ઉત્તમ ઔષધની જેમ એકાતે કલ્યાણ કરનારું અને શુભ ફળને આપનારું છે. અનુબંધ કરીને પણ શુભ કર્મોમાં જ પ્રવૃત્તિ કરાવનારૂં છે અને પરંપરા એ પરમસુખ સ્વરૂપે નિર્વાણ પર-મોક્ષને પ્રાપ્ત કરાવનારૂં થાય છે. તેથી જ કરીને કઇ પણ જાતના પ્રતિબંધ એટલે કે નિયાણ રહિત, અશુભ ભાવને રોકવા વડે અને આ સૂત્ર શુભભાવનું બીજ છે એમ સમજીને સુંદર કેટિના પ્રણિધાન-સારી રીતે પ્રશાન્ત મનવચન કાયાની એકાગ્રતા વડે આ સૂત્ર ભણવું જોઈએ, સારી રીતે બીજા પાસે સાંભળવું જોઈએ અને તેના અર્થનું ચિંતન કરવું જોઈએ.
હાઉ મે એસા આણુઅણુ સમ્મ રિદ્ધિપુવિઆ ઈત્યાદિ પદેના કારણે આ નિયાણ સ્વરૂપ છે એ પ્રમાણે નહિ માનવું જોઈએ. કેમકે, ધર્મના ફળ તરીકે સંસારના સુખની, રાજા-મહારાજા-ચક્રવતીપણાની કે દેવ-દેવેન્દ્રપણાની ઇરછા કરવી. કરેલો ધર્મ વેચીને ભવાંતરમાં મને આવું આવું સુખ કે આવી આવી પદવીની પ્રાપ્તિ થાવ તેમ માગવું તેનું નામ નિયાણું છે. કહ્યું પણ છે કે
ફિલસ્ટકમબન્ધહેતોભવાનુંબન્ધિાન: સંવેગશૂન્યસ્ય મહભિગ-' ગૃદ્ધાવધ્યસાનસ્ય નિદાનત્વાત.
Page #231
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૮ અંક ૭ લા. ૩-૧૦-૯૫ :
અર્થાત્ ફિલષ્ટ કમબંધનું કારણ, ભવની પરંપરાને વધારનારે સંવેગશુન્ય અને મેટાઋષિ, કામભેગાદિની વૃદ્ધિ સ્વરૂપ જે અધ્યવસાય તેને નિયાણા તરીકે કહ્યું છે.
નિયાણાનું આ લક્ષણ આ પ્રાર્થનામાં ઘટી શકતું નથી માટે આ પ્રાર્થના એ નિયાનું સ્વરૂપ નથી. છતાં પણ જે કદાગ્રહીઓ આ પ્રાર્થનાને પણ જે નિયાણ તરીકે જ કહેવા માગતા હોય તે “અરેબેહિલામં સમાવિવર મુત્તમ દેતુ' ઇત્યાદિને પણ નિયાણ તરીકે માનવાને પ્રસંગ આવશે. અને એવું માનશે તે પ્રત્યક્ષ આગમને વિરોધ આવશે. માટે આ પ્રાર્થના એ નિયાણ સવરૂપ નથી. તે સુજ્ઞજનો સારી રીતના સમજી શકે છે.
' ' - આ રંગની પૂરિસમાપ્તિ કરતાં અંય મંગલને કહે છે.
નમો નમિ અનમિઆણું પરમગુરુવીઅરાગાણું નામ સેસનમુક્કારારિ– હાણું. જયઉ સવણુસાસણું. પરમસબેહીએ, સુહિણે ભવતુછવા, સુહિણે ભવતું જીવા, મુહિણે ભવતુ છવા.
ઈતિ પાપડિઘાય-ગુણબી જાહાણસુરં સન્મત્ત []
દેવ-દેવેન્દ્રો, માન માનવેન્દ્રોથી પણ નમસ્કાર કરાયેલા એવા પરમગુરૂ શ્રી તીર્થંકર પરમાત્માને નમસ્કાર થાઓ. નમસ્કાર કરવા યોગ્ય ગુણવિક એવા શ્રી આચાર્ય ભગવતે, શ્રી ઉપાધ્યાય ભગવંતે, શ્રી સાધુ ભગવંતને પણ નમસ્કાર થાઓ. સર્વજ્ઞ એવા શ્રી જિનેશ્વરનું શાસન અન્ય કુતીથીઓના નાશ વડે જગતમાં જયવંતુ વર્તે શ્રેષ્ઠ ધિરન એટલે કે સમ્યક્ત્વરનના લાભ વડે અને મિથ્યાત્વ દેષની નિવૃત્તિ થવાથી જગતના સઘળાય છો સુખી થાઓ... સુખી થાઓ... સુખી થાઓ..
. આ પ્રમાણે પાપના પ્રતિઘાત-નાશ વડે એટલે અકુશલ-અશુભ અનુબંધવાળા આશ્રવના વિનાશ વડે ગુણીજનું આદાન-ધારણ કરનારું આ “પાપપ્રતિઘાત અને ધર્મ ગુણ બીજાધાન' નામનું પ્રથમ સૂત્ર સમાપ્ત થયું.
૨-સાધુધર્મ પરિભાવના સૂગ - જમીનમાં બીજ વાવવા માટે સૌ પ્રથમ ભૂમિશુધિ કરવી પડે છે. તે કર્યા પછી બીજ વાવવામાં આવે, તેને 5 વર્ષાદિ સહકારી કારની પ્રાપ્તિ થયા પછી તેની યેગ્ય માવજત કરવામાં આવે તે તે બીજ ફળદાયી બને છે. તેવી રીતે પ્રથમ “પાપ પ્રતિઘાત ગુણ બીજધાન” સૂત્રમાં ધર્મના બીજનું સાધન કર્યું. આત્મશુદ્ધિ કર્યા બાદ તે ધર્મબીજ વવાયા બાદ તથા ભવ્યવાદિકના વિચિત્રપણાને લીધે તે તે કાલાદિ નિમિત્તના
Page #232
--------------------------------------------------------------------------
________________
ન
: શ્રી જૈન શાસન (અઠવાડિક)
વિશેષે કરીને તેના વિપાકને પામે છે અર્થાત ફલની સંમુખ થાય છે. તેથી જીવને ધમગુણ અંગીકાર કરવાની શ્રધ્ધા ઉત્પન થાય છે. શ્રી જૈન શાસનમાં સાધુપણાને જ ધર્મ કહ્યો છે. તે ધર્મગુણને અંગીકાર કરવાની શ્રધા ઉત્પન થાય તે શું કરવું જોઈએ તે કહેવા માટે આ બીજા “સાધુધર્મપરિભાવના” સૂત્રને ઉપન્યાસ કરે છે. • ન જાયાએ ધમ્મગુણપડિવત્તિ સદ્ધાએ ભાવિજા એએસિં સર્વ પયઈ– સુંદરત્ત અણુગામિત્તપરેવયારિત્ત પરમન્થલેઉત્ત. તણા દુરાણુચરત્ત, સંગે દારૂણ, મહામોહજણગ, ભૂઓ દુલહત્તતિ. એવં જહાસતીએ ઉચિઅવિહાણેણું અચંતભાવસાર પડિવજિજજજા. તું જહા-જુલપાણાઇવાયવિરમણું ૧, થુલગભુસાવાયવિરમણું ૨ ચુલગઅદત્તાદામવિરમણું ૩, થલગ-મેહુણવિરમણું ૪, થુલગ-પરિગહવિરમણું ૫ સિચ્ચાઇ.
જગતમાં બુદ્ધિમાન પુરૂષે કેઈપણ પ્રવૃત્તિ કરતાં પૂર્વે તેના ગુણ-દેષને વિચાર કરીને પછી તેમાં પ્રવૃત્તિ કરતાં હોય છે. જ્યારે મુગ્ધ જી આપ્તપુરૂન વચન ઉપરની શ્રદધાથી પ્રવૃત્તિ કરનારા હોય છે. તેથી જ પ્રથમ સૂત્રના વારંવાર શ્રવણ-મનનચિંતવન અને પરિભાવનથી તથા ભવ્યવાદિના પરિપાક બાદ–તથા પ્રકારનાં કર્મના ક્ષપશમથી જીવને સાચા ભાવથી ધર્મગુણેને અંગીકાર કરવાની સાચી શ્રધા ઉત્પન્ન થાય છે. શાસ્ત્રકાર પરમર્ષિઓએ કરણભિલાષ-કરવાની આકંઠ ઈરછા ને શ્રધ્ધા કહી છે. આવી શ્રદધા પેદા થાય ત્યારે તે તે ધર્મગુણનું સ્વરૂપ વિચારવું જોઈએ. કેમકે, કઈ પણ વસ્તુની સાચી પરિક્ષા કર્યા વિના સાચું તત્વ હાથમાં આવતું નથી. જે વસ્તુ સવીકારવી હોય તેના લાભાલાભને વિચાર કરે પણ જરૂરી છે. તેથી જ આ ધર્મગુણો કેવા એકાતે હિતકારી અને લાભદાયી છે તેનું વર્ણન કરતાં કહે છે કે
“પયઇ સુંદરત્ત–આત્માના રાગ-દ્વેષાદિ સંકલિષ્ટ પરિણામને શુદ્ધ કરનારા હેવાથી સ્વભાવથી જ સુંદર છે. આણુગામિત્ત-વારંવાર તેનું આવનાદિ કરવાને કારણે આમામાં તેના ગાઢ અને દઢ સંકાર પડવાથી, ભવાંતરમાં પણ તેની જ વાસના ઉત્પન્ન થાય છે તેથી તે ધર્મગુણે અનુગામી-ભવની સાથેને સાથે જ જનારા છે. પરોવયારિત'–ભગવાનની આજ્ઞા મુજબ વર્તવાથી સવ-પર કેઈને પણ તે ગુણો જરાપણુ દુઃખ-પીડાદિને નહિ કરનારા હોવાથી પરોપકારી છે.
પરમથઉત્તર-અને પરંપરાએ આત્માના શુધ, સાચા અને વાસ્તવિક સ્વરૂપ મોક્ષના હેતુભૂત થવાથી પરમાર્થના હેતુભૂત છે.
(ક્રમશ:)
Page #233
--------------------------------------------------------------------------
________________
21217 21H2112
US
in
g: 0p
= =
,
=
-
a
કાન હતા પર
વણુમાં ભવ્ય શાસન પ્રભાવના વણી ગામમાં છે. મૂ પૂ. ના ૪૦ જ
- ઘર લેવા છતાં ઉલ્લાસ અમાપ હતે. વણી (નાસિક) માં ધર્મોઉલ્લાસ:
આખું ગામ શણગાયું હતું. ઉપાશ્રય ૪૧ વ પૂર્વે વણીમાં જ દીક્ષિત નાને હેઈ ૧૫ દિવસ રાતદિવસ જોયા થયેલ પુ. આ. શ્રી પુણ્યપાલ સૂ મ, ને વિના સંઘના યુવાનોએ કારસેવાના ભગીરથ વણી સંઘ કે વર્ષોથી વણીમાં ચાતુર્મા કામે લાગી ડબલ વ્યા. હલ લાંબો કરી સાથે વિનંતી કરતો હતે. તેને સ્વીકાર નાંખ્યો. ' થતા વણી આદિ સંઘોમાં આનંદના પુર અ. ૨. રના પ્રવેશ હાઈ' ગાંવકરી ઉમટયા. ફી વ. ૧૧ ના પાલીતાણથી
દૈનિકની પૂર્તિ કાઢવામાં આવેલી. બહાવિહાર કરી ખંભાત એળી કરાવી જગ
રની સામગ્રીથી વડે ર કલાક ઉપર ડીયા પધાયા ત્યાં ત્રણ દિવસના ભવ્ય ફર્યો. માંગલિક પ્રવચન થયું. ગુરૂપૂજન ઓચ્છવ પૂર્વક વડેદરા નિવાસી મનસુખ
૧૧ હજારમાં તથા કામળીને ચઢાવે રૂા. ભાઈએ ધર્મપત્ની ઉષાબેન વ. ના પારણું
૩૧ હજારમાં ગયે. વણીના શ્રાવકે વણ કરાવ્યા. ૨૫ માણસ સાથે આવેલ તેમની
સંઘને ૩ એકર જમીન ભેટ આપી રૂ. ૫
રે . સાધર્મિક ભકિત સંઘપૂજનાદિ કર્યું ત્યાંથી
રૂ. ૭ સંઘપૂજન, શ્રીફળની પ્રભાવના બાદ વાંસદા પધારતા સંઘે મંદિરમાંથી લાઈટે
બે હજાર ભાઈઓનું નવકારશી જમણ કાઢી નાંખી ઘીના દીપકે રાખવાને નિર્ણય
થયું. દુકાન બંધ રાખવાના નિર્ણય પૂર્વક કર્યો. તેમાં અનેક તિથિએ નોંધાઈ ગઈ.
સંઘ સાથે સ્થા. ભાઈઓ તથા અન્ય લોકે . . વ. ૧૪ના . નાસિક પધાર્યા. ૧ ખૂબ મોટી સંખ્યામાં વ્યાખ્યાનને લાભ
માસની સ્થિરતા દરમ્યાન અઠ્ઠાઈ મહત્સવ લઈ રહ્યા છે. ધર્મરત્ન પ્રકરણ તથા જૈન પૂર્વક આદીશ્વર સોસાયટી આદિમાં બે સમાયણને ચઢાવે ૧૨ તથા ૧૩ હજાર ભવ્ય પ્રતિષ્ઠા મહોત્સવ થયા. રમેશભાઈ રૂ. માં ગયે. વ. ૬ થી વાંચન શરૂ વકીલે નૂતન જિનમંદિરને શિલા સ્થાપન થયેલ. વદ ૭ થી સામુહિક બેસણુ સહિત વિધિ કરાવ્યે. સાસાયટીઓમાં ઘણા સંઘ- સામુહિક ૭૦ ઉપર સિદ્ધિતપ તથા માસપૂજને, સાધર્મિક વાત્સલ્ય આદિ થયા. ખમણે વિ તપ ચાલી રહ્યા છે. સ્વ પૂ. રોટરી કલબમાં વ્યાખ્યાને થતા લોકેએ ગચ્છાધિપતિ વિ રામચંદ્ર સૂ. મ. શ્રી નો સુંદર લાભ લીધો.
. અ. વ. ૧૪ની સ્વર્ગતિથિ નિમિત્તો ૩
Page #234
--------------------------------------------------------------------------
________________
૨૭૦ :
દિવસના ભવ્ય ઓચ્છવ થા. ૧૦૮ પાર્શ્વનાથ પૂજન, ભવ્ય વરઘેાડા, નવકાશી, સા કલાક ગુણાનુવાદસભા, ૫. ગચ્છાધિપતિના ફોટાનું.રૂા. ૧૧ હજારમાં ગુરૂપૂજન, રૂા. ૧૨-૧૨નુ’સંઘ્રપુજન વિ. થયેલ. ખીજે દિવસે બાળકાની પૂ. શ્રીજીના ગુણાનુવાદ વકતૃત્વ સ્પર્ધા થયેલ. ઇનામા અપાયા. રાત્રે પૂ: મુ. શ્રી ભુવનભૂષણ વિ. મ. મરાઠીમાં પ્રવચન આપે છે. દર શનિરવિ અપેારે બે થી ચાર શિશુ સામાયિકમાં પૂ. મ. ભુવનભૂષણુ વિ. તથા પુ વજ્રભૂષણ વિ.મ. બાળક-માલિકાને વાચના આપે છે. બાદ અલ્પાહાર અપાય છે. ચારેય મહિના સાધર્મિક ભકિતના લાભ ૩ ભાઇઓએ લીધેા, વિજય દ્વારાએ સ્વ. પૂ. ગચ્છાધિપતિશ્રીજીના ૬ા કુટ ઊંચા ભવ્ય લેમીનેટેડ ફોટા ઉપાશ્રયમાં મૂકાવ્યા. દર શુક્રવારે જૈન ઇતિહાસની ઝલક, શનિવારે પ્રશ્નનાત્તરી તથા રવિવારે જૈન રામાયણુ ઉપર તેમજ રાજના ધર્મરત્ન પ્રકરણ પર પ્રવચન ચાલુ' છે. સાંકળી અઠ્ઠમ, શુદ્ધ આય બિલ સંઘમાં નિયમિત છે. રૂા. ૭૭ની પ્રભાવના અપાય છે. દરે સુદર ધર્મારાધના ચાલી રહી છે.
ચાલું
એક
શ્રી જૈન શાસન [અઠવાડિક]
૭૩
८
આવ્યા ૧૧ ૩૫૩૧ ૩૦ સિદ્ધિતપ * ઉ૫. ૬૧ ૧ કું૨ ૫દસ દસ વરસની ઉમરના બાલક ખાલિકાએ પણ તપમાં જોડાયા હતા દર બેસણા જુદી જુદી વ્યક્તિ તરફથી થતાં ને સુદર પ્રભાવનાઓ થતી શ્વે. મૂ. પૂ. સંધના પ્રમુખ કમરૂભાઇ તથ્ય સ્થા. સઘના પ્રમુખ રતનચંદ્ર ચાપડા આદિ ભાઇઓએ સૂભ સહકાર આપેલે સુશ્રાવક મનસુખભાઈ (માલેગાવવાળા) સંગમનેરના મંડળ સાથે પર્યુષણ કરવા આવી પહાંચતા ઉલ્લાસ ખૂબ વધી ગયેલ. જ્ઞાનન્ય દેવદ્રવ્ય અષ્ટપ્રકારી પૂજાના વાર્ષિક ચડાવા રેક રૂપ થયેલા. તપવિએના પારણા જુદા જુદા દિવસે આવતાં રાજ અન્ય અન્ય સ્થળે ાજતે ગાજતે પધરામણી ગુ. ભ. ની થતી સંઘ પૂજા થતા. ભા. સુ. ૫. સવારે ૭ ભાઇઓ તરથી ૨૦૦ તપસ્વિને પારણા હેાઈ પૂ. શ્રીજી સાથે સૌ વાજતે ગાજતે મંદિરે ચૈત્યવંદનાદિક કરી ઉપાશ્રયે માંગલિક સાંભળવા જૈન ભુવનમાં પારણાં માટે પધાર્યા સૌના દર ખેલણે દૂધથી પગ ધોઇ સોંઘ પૂ. થતા તેમ આજે પણ તે વિધિ સાચવી ૨૫-૨૫ રૂા. થી સ' પૂ. થયા.
જૈનતરા સાથે સ્થા. વાસી ભાઇઓએ પશુ પ્રવચન આદિમાં ખૂ ઉલ્લાસથી ભાગ લીધે.
અ. ૧. ૭ થી સામુહિક સિદ્ધિતપ પૃ. . ભ. વિ. પુણ્યપાલ સ. મ. ની નિશ્રામાં શરુ થયા સામુહિક આ તપમાં આવતી કાલે ભવ્ય વરઘેડા વિ. હાઇ તથા બેઆસણા કરાવવામાં ભાઈ બહેનાએ પણ ખૂબ સુંદર સાભ માનવ મેદની મુખ· ઉમટી હતી સુદ ૭ લીધે સભવનાથ શ્વે. સુ. પુ. ટ્રસ્ટની આજે સવાર સાંજ બન્ને ટાઈમના નવકાસ્થાપના સાથે સાત ટ્રસ્ટી નીમવામાં `રંશીના લાભ એક સ્થા.વાસી ભાઇએ લીધેલ
સ્થા. વા.
Page #235
--------------------------------------------------------------------------
________________
વ ૮ અ ક ૬ તા. ૨૬-૯-૯૫ *
ખુબ ઉદારત થી ઉમટેલા ૧૦,૦૦૦ (દસ હજાર) માણસની ભક્તિ કરેલી ત્રણ એન્ઝા ત્રણ મ`ડળેા ૨૦ અનેક શણગારેલા વાહને સાથે ભવ્ય તપસ્વિના વરવાડા ચડયા હતા. ૧ કિ. મી. લાંબા વરધૈાડાને નીહાળવા નાસિક, ચેવા, પચિારા, અમલનેર, માલે ગામથી સેકડો ખસેા આવી પહોંચી હતી. રા કલાક રવાડા ફરી ઉપાશ્રય પાસે વિશાળ બાંધેલા ભવ્ય માંડપમાં સ્ટેજ પર તપસ્વિના સત્કાર સમારેહ યાજાયા. બહુમાનના શણુ ચઢાવા ૨૦ હજાર, ૧૧ હજાર, નવ હજારમાં ગયેલ. એના લાલ અનુક્રમે ગુલ ખચંદ મેાથરા પરિવાર વણી ભુપેન્દ્ર સધવા પરિવાર નાસિક શશિકાંત મેાતીલાલ નાસિકવાળાએ લીધા હતા. સુમતિભાઇ ૨દુલાલના હસ્તે તમામ તપસ્વિને અનુશાદન પત્ર અપાયેલ. સદ્ય તરફથી ૮૧, મેાટા તપસ્વિને સેનાની વીટી તેમજ માલેગ મવાળા જગદીશભાઈ તરફથી પશુ ૮૧, ધાટા તપસ્વિને સાનાની વીટીની પ્રભાવના થયેલ ઉપરાંત સા તરફથી ૧૬--૧૧ , ઉપ૨ના તપસ્વિને ચાંદીના ગ્લાસ ૯–૮ ઉપરના તપવિએને ચાંદીની કડકાટી મેક્ષદ'ડકવાળાને ચાંદીની વાટકી તથા ૨:૦૬૪ પ્રહરી પાષધથી ચાંદીની દીવી ત્થા અમલનેરના મ`ડળના તમામ સભ્યને પણ ત દીવી આપેલ ઉપરાંત ૨૦૦ રૂા. રોકડાની પ્રભાવના ઉપરાંત ત્રણ ભાઇએ તરફથી જુદી જુદી તમામ ૨૫૦ તપસ્વિ. આને ૧૦-૧૦ ગ્રામ ચાંદીના સિકકાની પ્રભાવના થયેલ.
: ૨૦૧
સાંજે અતિભવ્ય મહાપૂજા (મ`દિર શણગાર-આંગી) ભુપેન્દ્રભાઇ સ`ઘવી પરિવાર નાસિકવાળા તરફથી હાઇ સાંજે વાજતે ગાજતે રાજાશાહી ડ્રેસમાં ધાડાપર બેસી વર્ષીદાન દેતા દેતા પૂજયશ્રી આદિ ચતુર્વિધ શ્રી સ'ધ સાથે મદિરે ચૈત્યવદનાદિ કરી ભવ્ય આરતિ ઉતારી હતી, સત્રે ભવ્ય ભાવના થઈ હતી..
સકાળ દૈનિકની પૂતિ નીકળી હતી જેમાં તમામ ઉપકારી પૂ. ગુરૂ ભાની પ્રતિ કૃતિ સાથે (નેવુ) મેાટા તપસ્વિના ફોટા સાથે તપમની મહત્તા સમજાવતી વાર્તા અંકિત કરવામાં આવી હતી.
ભાદરવા વધુમાં તપશ્ચર્યા ઉજવણી નિમિત્તે ભવ્ય પ'ચાન્શિકા મહાત્સવ થશે માદ ગુલાબચ`દજી એથરા (વણી) પરિવાર તરફથી આસા સુદ ૧૪ ના ઉપધાન તપ શરુ થશે.
ઉપરોક્ત પ્રસંગ મહારાષ્ટ્રભરમાં સુવર્ણ પૃષ્ઠ ઉમેરી ગયા. આખાયે મહારાગ્ભરમાં અત્ર તપશ્ચર્યા રેક રૂપ ચઈ હતી.
*ટી (ઉટકામ’ડ) પૂ. આ. દેવ શ્રી વિજ્રય ભુવનતિલકસૂરીશ્વરજી મ. ના શિષ્ય પૂ. આ. શ્રી ભશેાકરત્નસૂરીશ્વરજી મ. ઠા. ૪ સાથે પૂ. સાધ્વીજી શ્રી જિતેન્દ્રશ્રીજી મ. ઠાણા ૯ ને અષાઢ શુદ ૨ ના ચાતુર્માસાથે પ્રવેશ શુદ ૧૪ થી સાંકળી અર્જુમ અને આ બિલ શ્રી ગૌતમસ્વામીજીના છઠ્ઠુ શ્રી શ'ખેશ્વર પાર્શ્વનાથ ભ‚ના અર્જુન પારણા સન્માન વ્યાખ્યાનમાં શ્રી અમરસેન વિ. મ.
Page #236
--------------------------------------------------------------------------
________________
,
ર૭ર ,
: શ્રી જૈન શાસન (અઠવાડિક
શ્રી આત્મપ્રબોધ અને ધન્ય ચરિત્ર અંગે સારી બાર મહિનાના સાધારણના ચઢાવા : વ્યાખ્યાન આપી રહ્યા છે. પૂ. આ. દેવ સારા. શ્રી વિજય લબ્ધિસૂરીશ્વરજી મ.ની શ્રાવણ
પૂ. આ. શ્રી અશોકરન સૂ. મ. ની સદ ૫ ની પુણ્યતિથિ નિમિતે શ્રી ભકતામર વર્ધમાન તપની ૯૬ મી એની પુ.સાદવજી પૂજન વ્યાખ્યાનમાં ગુણાનુવાદન તપશ્ચર્યા શ્રી પ્રણયશાશ્રીજી મ. ની ૮૯ મી ઓગળી નિમિતે શ્રી ઉવસગ્ગહર મહાપૂજન' શ્રી પુ. સા. શ્રી રત્નકીતિશ્રીજી મ. ની ૨૫મી નમિઉણ મહાપૂજન આદિ શ્રી પર્યુષણ ઓળી પૂ. સા. શ્રી પાવનશીલાશ્રીજી મ.ને પર્વની આરાધના તપશ્ચર્યા અને ઉપજ ઘણું ૧૦ મી એની અન્ય પૂ. સાધ્વીજી મ. ને સારી,
વિશ સ્થાનક તપની આરાધના આ મહિ. * - માસક્ષમણ ૪ ૧૬-૨, ૧૫-૨, ૧૧-૯, નામાં આયંબિલની ઓળી પારણા શ્રી
- ૮-૨૧, સિધિતપ-૬, મેક્ષદંડ-૧૧, મિંડળ પૂજન શ્રી ગૌતમસ્વામી પૂજન ૩-૧૦૦ સૌને પારણુ અને સન્માન, ૫ સવામી વાત્સલ્ય શ્રી કલપસત્ર શ્રી વીર શ્રી કલ્યાણ મંદિર અને શ્રી શાંતિસ્નાત્ર ભગવાનના પારણાને અને રથયાત્રાને ભવ્ય મહાપૂજા સાથે પાંચ દિવસની મહત્સવ વરઘોડે દેવદ્રવ્ય સાધારણ દ્રવ્યમાં ઉપજ આ મહિનામાં ઉજવાયે.
જ ન
મળેલ સહકાર જ
૧૦૧) શાહ પ્રેમચંદ પાનાચંદ તરફથી અઠ્ઠાઈ નિમિતે પૂસા. મ. શ્રી અનંતપ્રભાશ્રીજી
મ.ના શિષ્ય સા. અ. કુલદર્શનાશ્રીજી મ. ના ઉપદેશથી ભેટ જામનગર ૧૦ શ્રી જૈન ભવે. મૂ. ૫. સંઘ પૂ. મુનિરાજ શ્રી અમરસેનવિજયજી મના ઉપદેશથી
ઉટાકામંક ૨૦૧૩ શ્રી જેન વે. મૂ. પૂ. સંઘ પૂ. મુનિરાજ શ્રી દશનરત્નવિજયજી ગમના ઉપદેશથી
આષ્ટા ૧૦૦ પૂ. સ. મ. શ્રી ઈન્દ્રપ્રભાશ્રીજી મ.ના શિષ્યા ચારિત્રાશ્રીજી મ. ના માસક્ષમણુની
તપસ્યા નિમિતે શ્રી ઈન્દોર હાલારી વિશા ઓસવાળ સમાજ તરફથી ભેટ. ૧૦૧ થી છાણી જૈન સંઘ શતાબ્દી મહોત્સવ તથા દિક્ષા પ્રસંગે પૂ. આમ. શ્રી
પૂર્ણાનંદ સ. મ. ના ઉપદેથી.
Page #237
--------------------------------------------------------------------------
________________
જૈન સંઘ અદ્દભુત ઉપયોગી ગ્રંથ
પ્રગટ થઈ ચૂકેલ છે.
1:'
'
'
શ્વેતાંબર જૈન તીર્થ દર્શન
ભાગ ૧લે મૂલ્ય રૂ. ૫૦] ભાગ ૨ જે મૂલ્ય રૂા. ૬૫૦)
બીજા ભાગ સાથે અગાઉથી મૂલ્ય રૂા. ૧૦૦૦ શ્રી હર્ષ પામૃત જૈન ગ્રંથમાલા (લાખાબાવળ)
c/o શ્રુતજ્ઞાન ભવન ૪૫ દિગ્વિજય પ્લેટ જામનગર તે પહેલા ભાગમાં ગુજરાત, રાજસ્થાન અને લંડન, જાપાન, આફ્રિકાના તીર્થો છે. { આપેલ છે. બીજા ભાગમાં બાકીનું ભારત તથા અમેરિકાના તીર્થો આવશે. 4
બીજો ભાગ સં. ૧૯૬ પજુસણ પહેલાં પ્રગટ થઈ જશે.
શ્વેતાંબર જૈન તીર્થ દર્શન–ભાગ ૨ 1 આ ભાગમાં એક પેજમાં શુભેચ્છક બનવા રૂા. ૩૦૦થ ભરીને નકી કરી લે છે છે કેઈપણ એક પેજમાં શુભેચ્છક બે હજાર નકલમાં લખાશે કે
ભેટ મળશે. પરદેશમાં પારસલ પોસ્ટ ખર્ચ અલગ થઇ વ -
શ્રી હર્ષપુષ્યામૃત જૈન ગ્રંથમાલા (લાખાબાવળ) cશ્રુત જ્ઞાન ભવન ૪૫, દિગ્વિજય પ્લોટ, જામનગર (સૌરાષ્ટ્ર) ગુજરાત
Page #238
--------------------------------------------------------------------------
________________
શ્રી જૈન શાસન (અઠવાડિક)
Reg No. G. SEN 84
OK
કહ૦૦હજહહહહહહહહe-0292
WUDUK
Oષ્ટ સ્વ. ૫ પૂ. આચાર્યદેવેes શ્રીમદવિજયૂશમચંદ્રસૂરીશ્વરજી મહારાજ હું
'I'
-
૦૦૦૦૦
સંસારનું વાતાવરણ હંમેશા ખરાબ રહેવાનું. સારા માણસે વાતાવરણ સુધારે ? કદાચ સારા માણસની સંખ્યા ઓછી હોય તો વાતાવરણ ન સુધરે. પણ સારા છે માણસેને વાતાવરણની અસર ન થાય. જેમ ગામમાં મરકી આદિ રોગચાળે છે ફેલાયો હોય, ત્યારે ઇજેકશન લઈને ડોકટરો જેમ મથી ફરે છે તેમ સંસારમાં 0 મરકી સદા ફેલાયેલ છે. તેમાં આપણે ડોકટરની જેમ શુદ્ધ ભાવપૂર્વકની ધર્મક્રિયા- 0 રૂપી ઈનજેકશન લઈને ફરવાનું છે. જેથી ખરાબ વાતાવરણની આપણને અસર 0
ન થાય. ૦ હે વીતરાગ ! તારી સેવા ઘણી સારી છે. પણ તારી સેવા કરતાં તારી આજ્ઞાનું છે
પાલન અનંતગણું ઉચું છે. તારી સેવા કરતાં સુધી કરે, પણ તારી આજ્ઞાને તું સમજે નહિ, આજ્ઞા સમજીને તે મુજબ ચાલે નહિ, ઉપરથી આજ્ઞાની વિરાધના
થાય તે રીતે વર્તે, તે તેની કદિ મુકિત થાય નહિ. ૦ પોતાની જાતને જે ઓળખે નહિ, તે કદિ સારે બને નહિ.
જેની તિજોરી ચકખી હોય, જેના ચેપડા ચેકખા હોય, જેને વ્યવહાર ચેક હય, જેની ભાવના ચકખી હોય, જેની ચાલ ચકખી હય, અને 9
જેનું હૈયું ચકખું હોય તેનું નામ સજજન ! ૐ ૦ શ્રી જૈન શાસનમાં બાર પ્રકારના તપનું વિદ્યાન દુઃખને આમંત્રણ આપવા માટે છે. તે છે , કેઇનું પણ બીન- હકનું ગમે તે રીતે લઈ લેવું તે પાપ છે. પિતે નહિ કર્યા Q gિ છતાં મેં કર્યું તેમ કહેવું તે મહાપાપ છે.
. પ્રમાણિક્ષણે લુખે રે ખાઈને સૂઈ જવું તે સારું છે, પરંતુ અપ્રમાને છે
Tી માં ઝબળી રોટલે ખાવ તે ભૂંડામાં ભૂંડ છે. છે . જે જીવને સુખની સામગ્રી આંખે ચઢે તે ભય લાગે અને દુઃખની સામગ્રી આવે છે જ તે આનંદ આવે તેનું નામ જ વિરતિને પરિણામ! aeonezooooooooooooo
જેને શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ (લાખાબાવળ) c/o. શ્રુતજ્ઞાન ભવન ૪૫, દિગ્વિજય પ્લેટ-જામનગર વતી તંત્રી, મુદ્રક, પ્રકાશક સુરેશ કે. શેઠે સુરેશ પ્રિટરીમાં છાપીને વઢવાણ શહેર (સૌરાષ્ટ્ર)થી પ્રસિદ્ધ કર્યું
oooooooo
0
Page #239
--------------------------------------------------------------------------
________________
Rો ૨૩૦ તતwયરા ૩મારૂં. મહાવીર અવસાને
ROWળ જજે હજ હા જી આર .
Tuj #ા |
સવિ જીવ કર્યું
અઠવા/S9_
શાસન રસી.
તો બને સમાન દેષના ભાગી છે जे साहुज्जे वट्टइ आणाभंगे पवट्टमाणाणं । मणवायाकाहिं समाणदों सं तयं विति ।।
એક
શ્રી જિનેશ્વર દેવેની તારક આજ્ઞાના ભંગમાં પ્રવૃતિ કરનારાઓને મનથી, વચનથી કે કાયાથી સહાય
દેનારા સમાન દોષનાં ભાગીદાર છે,
લવાજમ વાર્ષિક 1 શ્રી જૈન શાસન કાર્યાલય લવાજમ આજીવન
શ્રુત જ્ઞાન ભવન, ૪પ દિગ્વિજય પ્લોટા 1 જામનગર " (સૌરાષ્ટ્ર) 1ND1 A- PIN-361005
श्री महावीर पोन भाराभना केट, कोक.
Page #240
--------------------------------------------------------------------------
________________
અદા
અનુપમ સૌભાગ્યના સ્વામી પૂ. મુનિરાજ
શ્રી જયભૂષણુવિજયજી મ. સા. મ-જવર હર મ હાદ :one-૯ હું સૌભાગ્યવંતે સેરઠ દેશ તેમાં મોટી મોરડ (ધોરાજી) ગામ મૂળનાયક શ્રી ! આ વાસુપૂજ્ય સ્વામી શીખરબંધી દહેરાસરમાં બિરાજે. તેમાં વીસા શ્રીમાળી જ્ઞાતિમાં છે. R દેશી સોમચંદ જગજીવનદાસ તથા શ્રીમતી કપુરબેનને વસવાટ. બંને સીધા સાદા ?
અને ધમી જીવ તેમના ત્રીજા પુત્રરૂપે વિ.સં. ૧૯૬૧ના કા. શુ.–૫ જ્ઞાન પંચમીના 4 # શુભ દિને જન્મેલા જીવનલાલભાઈ એ જ આપણા પૂજ્ય મુનિરાજ શ્રી જય ભૂષણવિજયજી છે
મ. સા. તેઓને નાનપણથી જ માતા-પિતા તરફથી ધાર્મિક સંસ્કારને વરસે મળેલ. અભ્યાસ તે ગુજરાતી બે ધરણને જ. પણ કેઠસૂઝ એવી કે વેપાર ધંધાના હિસાબ છે 8 કિતાબ અને સરકારી કામકાજમાં પણ ક્યાંય પાછા ન પડે. ધાર્મિક અભ્યાસ પાંચ $
પ્રતિક્રમણને પૂરો એટલે વતનમાં હેય ત્યારે પોતે ઉપવાસી હે ય , છટુ કરેલ છે છે હોય તે પણ આખા સંઘને પકખી પ્રતિક્રમણ આદિની આરાધના કરે. સંધના છે નાના મોટા સૌ એમનું માન સાચવે.
વડીલ બધુના પગલે ૧૪ વર્ષની વયે વ્યવસાય અર્થે તેઓ કલકત્તા ગયા. ? છે ત્યાં ધંધે સારે વિકસાવ્ય, તેની સાથે સાથે ધર્મમાં પણ ખૂબ આગળ વધ્યાં.
પિતાશ્રીની બધી અંતિમ ઇચ્છાઓ પૂરી કરી મનડું તે સંસારમાં ન માને, તેમ છતાં તે છે પણ લગ્ન કરવા પડયાં અને પરિવાર પણ થયે. સાંસારિક જવાબદારીઓ એક પછી છે એક આવતી ગઈ અને ઉચિત કાવ્યરૂપે તેઓએ તે બધી પૂરી કરી.
તે સિદ્ધગિરિની શીતલ છાયામાં સં. ૧૯૮૦ માં પૂ. આ. શ્રી વિજય રામચંદ્ર- 8 8 સૂરીશ્વરજી મ. સા.ની પાવન નિશ્રામાં માસુ-ઉપધાન તપ-માળ વખતે સજોડે છે છે ચતુર્થ વ્રતને સ્વીકાર, આ આરાધનાઓ કરીને દીક્ષા લેવા માટે સજજ થયા. તે { વખતે જ અચાનક ટૂંકી માંદગીમાં ધર્મપત્ની છબલબેનને સ્વર્ગવાસ થશે. જેના છે પરિણામે નાની ઉપકારના બંને પુત્ર રમેશચંદ્ર અને છબીલદાસની જવાબદારી એમના 8 Öપર આવી પડી અને દીક્ષા લઈ ન શકયા. આ બંને પુત્રોને પણ સંયમ માગે છે વાળવાની તેઓની ભાવના પ્રબળ બની અને તે માટેને પુરુષાર્થ પણ તેએાએ ચાલુ છે રાખે.
સં. ૨૦૦૨ માં પૂજ્યશ્રીનું ચાતુર્માસ જુનાગઢમાં થયું, તે વખતે આખું ચોમાસુ અખંડ પૌષધ વચમાં લેચ, તપશ્ચર્યા આદિ આરાધના સભર પૂરું કર્યું, ત્યાર બાદ ફરીથી કલકત્તા જવાનું થયું. સં. ૨૦૦૯ માં પૂજ્યપાદશ્રીનું ચોમાસું કલકત્તા થયું, છે
- ((અનુ. પેઈજ ૨૮૮ ઉપર)
Page #241
--------------------------------------------------------------------------
________________
હાલારદેશધારક યુ.આશ્રી વિજયકૃત શ્રીજી મહારાજની પ્રેરણા મુજબ શાસન અને ચિલ્લાત / તથા પ્રચાર
www
પાન કથાની
અઠવાડિક
•
WIN
·
••
મારા વિરાપ્ત ય, શિવાય ન માય થ
તંત્રી જૅમચંદ મેઘજી ગુઢકા
(મુંબઇ) (રાજકેટ) હેમેન્દ્રકુમાર મનસુખલાલ શા સુરેશચંદ્ર કીચંદ શેઠ
(વઢવાk)
નાચંદ પદમશી ગુઢકા (થાનગઢ)
be be
':
: ૮ ] ૨૦૧૧ આસા સુદ-૧૦ મંગળવાર તા. ૧૦-૧૦-૯૫ [ અર્ક ૮
પ્રકીર્ણાંક ધર્મોપદેશ ક
-પૂ. આ. શ્રી વિ. રામચ`દ્રસૂરીશ્વરજી મહારાજા
૨૦૪૩, આસે સુદિ-દ્ધ ને રવિવાર, તા. ૫-૭-૧૯૮૭ શ્રીપાલનગર, જૈન ઉપાશ્રય, સુ`બઈ–૬. (પ્રવચન પાંચમુ)
(શ્રી જિનાજ્ઞા કે પૂ. પ્રવચનકારશ્રીજીના આશય વિરૂદ્ધ લખાયુ'તા ત્રિવિધ -અવ)
ક્ષમાપના—
જેને આ સ*સારના ભય ન લાગે, મેક્ષનુ` મન ન થાય તે જીવ માટે શાસ્ત્રે કહ્યુ છે કે તે ધર્મને ધમ તરીકે આરાધવા લાયક નથી. તે તે સમજવા છતાં ધમ કરીને સ`સાર વધારે છે.
આ ધર્મ તે સંસાર રૂપી રોગની દવા છે. તે ધમ શા માટે કરવાના છે ? આત્મા અનાદિથી સસાર રૂપી રાગમાં ફસાયેલા છે. તે સંસારની શિખામણથી છૂટી ચ અને મેષ રૂપી આરગ્યને પામે તે માટે
ભગવાન પાસે તા મેક્ષ જ મગાય, મેાક્ષસાધક ધમ મગાય પણ પૈસા ટકા તા ન જ મગાય.
तदनन्तममिश्रमव्यय, निरुपाधिव्यपदेशवर्जितम् ।
परिचिन्तितसुन्दरस्रद्विषयाद्यौपयिकाद्भवं परम् ॥
અનંત ઉપકારી શ્રી અરિહંત પરમાત્માના શાસનના પરમાય ને પામેલા શાસકાર
Page #242
--------------------------------------------------------------------------
________________
૧ ૨૭૮
.
: શ્રી જેને શાસન (અઠવાડિક)
{
૫ પરમર્ષિ આચાર્ય ભગવાન શ્રી મુનિસુંદરસૂરીશ્વરજી મહારાજા ફરમાવી રહ્યા છે કે, { ભગવાન શ્રી જિનેશ્વરદેવને ધર્મ ઉંચામાં ઊંચી કેટિને છે. જે જોઈએ તે બધું ! મ ધર્મથી મળે પણ ધમ પાસે શું મંગાય, શું ન મંગાય તેવી સમજ ન આવે તે જીવે | ગમે તેટલો સારામાં સારો ધર્મ કરે તે પણ તેમને સંસાર વધે. ભગવાને ઘમ શા છે
માટે કરવાને કહ્યો છે ? મોક્ષ માટે જ. મોક્ષ માટે જે જીવ ધર્મ કરે તે જ સાચે છે છે ધમી છે. બાકી સંસારના સુખ માટે ધર્મ કરે તે જે ધર્મ તારનારે હતું તે જ ધર્મ 8 છે ડૂબાડનારે બને. આ એક બહુ મહત્વની વાત છે. જે શ્રી અરિહંત પરમાત્માને માને, છે
શ્રી અરિહંત પરમાત્માના સાધુને માને, શ્રી અરિહંત પરમાત્માએ ફરમાવેલા ઘર્મને 8 ન માને તે આ સંસારના સુખને કેવું માને? સંસારમાં સારામાં સારું સુખ આપનાર, રે ઊંચામાં ઊંચી ઈન્દ્રપર્ણની કે મનુષ્યલેકમાં ચક્રવતીપણાની પદવી આપનાર અને મે ૨ આપનાર આ જ ધર્મ છે.
માટે જ આ મહાપુરુષ સમજાવી રહ્યા છે કે, સાધકે ધર્મને મેણાની સાધના છે તે માટે જ કર જોઈએ. આવી રીતે જમ જેનામાં જ્ઞાન હોય તે કરી શકે. જ્ઞાન આપવા ન માટે કહે છે કે મેલ જ ખરેખર સુખ છે: “મા એવ સૌખ્યમ્'. દનિયાનું જે સુખ છે 4 ઇંગતે સુખ જ નથી, મિથ્યાષ્ટિને જ તે સુખ લાગે. છે : સંસારનું વિષય-કષાય જનિત જે સુખ છે તેની ઈચ્છા પાપને ઉદયવાળાને થાય, 8 { પાપનો ઉદય હોય તેને જ સુખ, ગમે, પાપના ઉચવાળો જ તે સુખની સામગ્રી મળે છે તે રાજી થાય, પાપને ઉદય હોય તે જ તેને ભોગવી શકે. દુનિયાની સુખ-સામગ્રી
મળે પુણયથી જ પણ તેને મેળવવાની ઇચ્છા શાથી થાય? પાપથી જ. આ વાત નહિ એ સમજે તે ઠેકાણું નહિ પડે.
આજે તે ઘણા લોકે-શ્રાવકે પણ કહે છે કે, અમે તે ઘરમાં કહ્યા છીએ. અમારે આ-તે જોઈએ તેની ઈચ્છા પણ થાય, તે મેળવવા મહેનત પણ કરીએ અને હું X સફળ થઈએ તે રોજી પણ થઈએ તેમા તમારા બાપનું શું જાય છે ? વળી એવી પણ છે માન્યતા ફેલાવે છે કે-“અમારા પુણ્ય મુજબ જે મળે તે મજેથી ભોગવીએ તે વધે છે
શું ? મારે તમને વાત સમજીવવી છે કે, ભગવાનને એને ભગવાનના સાધુને કે માને, ભગવાનના ઘમને. માટે તેને સંસારમાં રહ્યો છે તેથી સુખની ઇરછા પણ થાય.
પણ જે ઈચ્છ પાના ઉદયથી થાય છે એમ જે સમજે તે, તે ઈચછાને મારવાની | મહેનત કરે કે વધારવાની મહેનત કરે ? '
Page #243
--------------------------------------------------------------------------
________________
I
-
-
B
'
'
વર્ષ ૮ અંક ૮ તા. ૧૦-૧૦-૯૫ : , - શનિઓ કહે છે કે, મનુષ્ય જનમ જેવો ઉત્તમ જનમ બીજો એકે નથી. દેવ { | જનમમાં ઘણું સુખ છે પણ ભગવાને જેને ધર્મ કહ્યો છે તે ધર્મ દેવતા કે ઇન્દ્રા પણ ,
કરી શકવાને શક્તિમાન નથી. ભગવાને ધર્મ કોને કહ્યો છે? સાધુપણાને. તે સાધુપણાં ? { રૂપ ધમ મનુષ્ય જ કરી શકે છે. મોટા પણ મનુષ્યપણામાંથી જ મળે છે. માટે આ છે છે જનમ ઊંચે છે.
જેને સંસારનું સુખ બહુ ગમે, મળે તે ખુશી થાય, મજેથી લાવે અને છે ભેગવતાં આનંદ કરે તે જીવ મરીને જાય કયાં? જે મનુષ્ય ભવે મોક્ષે મોકલે મે જવા
સહાય કરે, તે જ ભવમાંથી નરક અને તિર્યંચમાં પણ જવાય! સમજવાળો આત્મા ? દેવગતિ પણ જે સુખ માટે ઇચ્છે તે તેય તેને નુકશાન કરે. ,
શાસ્ત્ર તે કેલ આપે છે કે, ધમી આત્મા માટે બે જ ગતિ છે જે તે ક્ષે છે જાય તો મનુષ્યગતિમાંથી વૈમાનિક દેવલોકની ગતિ અને ત્યાં પણ તે ધર્મ સાચવે છે છે તે ત્યાંથી ધર્મની સામગ્રીવાળી મનુષ્યગતિ. ધર્મ કરનારા મનુષ્ય કદી વથાનિક દેવ છે | વિના બી જાય નહિ અને ત્યાં ય સમ્યક્ત્વને જીવે સાચવે તે મનુષ્ય થયા વિના રહે ? નહિ. દેવલોકમાં જઈને જે ભાન ભૂલે તેને સંસાર વયા વિના રહે નહિ. વખતે છે
અનંતકાળ પણ કાઢવું પડે. ત્યાં જઈને વિમાનમાં પાગલ બને તે પૃથ્વીકાયમાં પેદા ? ન થાય, વાવડીઓમાં મૂંઝાઈ જાય તે અપકાયમાં પેદા થાય અને બગીચાઓ બહુ ગમી છે 4 જય તે વનસ્પતિકાયમાં પેદા થાય.
- જેને આ સંસારનો ભય ન લાગે, મોક્ષનું મન ન થાય તે જીવ માટે છે છે શાત્રે કહ્યું કે તે ધર્મને ધર્મ તરીકે આરાધવા લાયક નથી તે તે સમજવા ?
છતાં ધર્મ કરીને સંસાર વધારે છે. જ્ઞાનિઓ કહે છે કે, આ સંસારનું સુખ તે છે જ દુ:ખરૂપ છે, દુખફલક છે અને ખાનુબંધી છે. તે સુખને સુખ કેમ કહેવાય ?
સારામાં સારી ખાવાની ચીજ હોય તણ તમને વૈવા કે ડેકટરે એમ કહ્યું હોય કે, આ 4 આ ચીજ તમારા રોગને વધારનાર છે, તે ખાશે તે પછી અમારી પાસે તમને જીવાડ
લાને કેઈ ઉપાય નથી તે તમે ખાવ ખરા? આગળના વધારે માત્રા પણ આપતા ૫ { પણ કોને ? જે તેમનું માને તેને તે માત્રાઓ એવી હતી કે વેવે કહ્યા મુજબ બર-
બર ચરી પાળે તે શરીરને તાંબા જેવું બનાવે. વેલા તેને કહેતા કે તારી રસોઈ પણ 1 તારે હાથે બનાવીને ખાવી પડશે. તેલને કે ચીકાશને હાથ લાગે તે મારી દવા ફૂટી છે નળશે. પછી મારી પાસે કેઈ ઉપાય નથી. તે શરીરનું પ્રેમીએ તેમનું માને છે. અને જે બરાબર કરે છે તે નિરગીય થાય છે. અને જે ન માને તે હેરાન પણ થાય છે
કિમી
-
-
-
Page #244
--------------------------------------------------------------------------
________________
•
=
i
,
.
શ રાવલ
•
CE
મારા ભૂલકાઓ,
ચોમાસું આવ્યું ને લાવ્યું મુશળધાર વરસાદ.
ધરતીમાતાએ લીલી લીલી મુલાયમ ચાદર માથે ઓઢી લીધી ને વરસતા વર. ચાદમાં નાના નાના ભૂલકાઓ છબછબીયા કરવા લાગ્યા,
આવ રે વરસાદ, ઢેબરી વરસાદ
‘હની ઉની હતી તે કરેલાનું શાક કેક ભોળાં ભૂલકાઓ શેરીમાં છૂપી-છૂપી રમી રહ્યાં છે ને કેક ભીની માટીથી અનેક પ્રકારની રચનાઓ બનાવી રહ્યાં છે. કેક વળી પત્તાના મહેલ જે માટીને મહેલ બનાવી રહ્યાં છે.
. ત્યાં તે જોરદાર પવનને ઝપાટે આવ્યું ને સાથે લેતે આ મુશળધાર વરસાદ. નાના-નાના ઝુપડાઓ તુટી પડયા. નાના-નાના ગલુડીયાઓ રમત-ગમત છેડીને ભરાઈ પેઠાં પિતપતાના ઘરમાં.
પ્યારાં ભૂલકાઓ, તમે પણ આવી રમત રમતા હશે ને! પરંતુ,
તમને ખ્યાલ હશે જ કે આપણું જીવન પણ આ ભૂલકાઓની ઘર-ઘર રમત જેવું છે.
' જીવન ક્ષણ ભંગુર છે. જ્યારે કાળને ઝપાટે આવશે તેની ખબર નથી જે સાવચેત ન બન્યા તે આ કર્મરાજને જોરદાર આંચકે ને સાથે લેતે આબે પાપની વણજાર. કાંઈક આશાઓ ને મહેરછા કકડભૂસ થઈને તુટી પડશે. બળીયું છેડીને ૮૪ લાખ યોનિમાં ભટકવા ચાલવા જવું પડશે.
ખરેખર, કર્મરાજાને મેથીપાક ખા ન હોય અને આઠ-આઠ સાંકળેના બંધનથી છુટવું હોય તે આપણે સૌ સત્કાર્યો, ધાર્મિક અનુષ્ઠાને, તપ, જપ અને નિસ્વાર્થ ભાવે ભગવાનની ભક્તિ કરતાં થઈ જઈશું તે જ જીવન ધન્ય બનશે, પાપની વણજાર કકડભૂસ થઈને તુટી પડશે.
* ક્ષણભંગુર જીવનની કિંમત સમજ આજથી, અમ ઘડી સુશ્રદ્ધાપૂર્વક સતકાર્યો આદિ કરવા લાગી જશો ને? કયા કયા સત્કાર્યો તમે કર્યો તે મને જણાવવા નેધી લે મારું સરનામું
રવિશિણ જૈન શાસન કાર્યાલય, જામનગર-૫
(5
Page #245
--------------------------------------------------------------------------
________________
તા વર્ષ ૮ : અંક-૮ તા., ૧૦-૧૦-૯૫ :.
.૩, ૫ .
૨૮૧
*
આજને વિચાર પિશેલા દુષણે એ શા દૂર કરીને આપણને નમ્રતા એ દેવી સદગુણ છે.
નિરામય બનાવે છે.
* એ પ્રસાદ છે-આપણે ત્યાં અપઆ શાસ્ત્ર એટલે શું?
વિત્રતાની કઈ બેટ નથી. એક ઈંચ જેવી ૦ એ દિ છે-એને ચોગ્ય ઉપયોગ
જગ્યા નથી કે જ્યાં અશુદ્ધિ ના હોય, કરવામાં આવે તે એ આપણા આખા શા આપણને એવો પ્રસાદ આપે છે. જે જીવનને અજવાળી શકે છે. વિવેક પૂ. બધાનું નિરસન કરે છે.
' . એને તમામ ક્ષેત્રોમાં ઉપયોગ થઈ શકે.
• -ગજજર રમણભાઇ વિરલભાઈ • એ ઘણું છે-આપણા ઉપર હડતાના
છે (ઉના) જમી ગયેલા અનેક કેચલાંને તેડવાનું આ શબ્દ સંશાધન જવાબ કામ એ સરસ રીતે કરી શકે છે, એ આપ
(૧) મેહ (૨) હાય (૩) મેળ () ને નવજીવન આપી શકે તેમ છે.
નળ (૫) વમન (૬) વાક (૭) જેમતેમ છે એ બીજ છે-એને આપણી અંત: (૮) વેરંટ (૯) છેતરપીડી. ભૂમિમાં રીતે ધમને રેપીને એની
-વતિન એ. શાહ બરાબર માવજત કરવામાં આવે તે આપણે
(ઠભેાઈ) શિળ ફળકુલથી લચી પડીએ છીએ.
હાસ્ય હજ ૦ એ અરિસો છે–શાસ્ત્રમાં જઈ પતિ આજે તે શી વાત કરું ? આપણે પિતાના વ્યવહારની ગુણવત્તા નક્કી.
પતિ : કેમ શું થયું? કરી શકીએ તેમ આપણે કેટલામાં છીએ, યેગ્યતા કેટલી છે તેની ખબર શાસ્ત્ર દ્વારા
પત્નિ : આપણી આ ઘડિયાળ ભીત- પરથી
પડી ગઈ પરંતુ એ એક મિનિટ
વહેલું પડયું હેત તો મને ગંભીર . . એ અનિ છે-આ ધરતી ઉપરની
' ઈજા થાત.' આપણી યાત્રા દરમિયાન આપણે કેટલાય નકામો કમ જાર (કચરો) એકઠો કરીએ પતિ : એમ, ને શું નવું કહ્યું, મને છીએ, શામે તેને બાળવામાં મદદ
ખબર જ છે કે આપણી ઘડિયાળ
" હમેશાં મિડું જ પડે છે. કરે છે. - ૧ એ ઓષધ છે–વાતાવરણમાં અનેક
-વિલાસ આર. શાહ પ્રકારનાં એવા સક્ષમ કીટાણુઓ છે જે
નાસિક જીવનને ચેપ લગાડે છે તેમ જીવનમાં
(સમજે પછી મેલો)
Page #246
--------------------------------------------------------------------------
________________
૨૮૨ :
* શ્રી જૈન શાસન [અઠવાડિક).
કથાનક
ચિંતન સાથે ભાવલાસ પણ વધવા લાગે. - જેવી કરણી તેવી ભરણી દેશે-પાપનું પ્રાયશ્ચિચત થવા લાગ્યું મન
આજથી લગભગ ૫૦ વર્ષ પહેલાની વચન-કાયાથી જે કાંઇ દુષ્કૃત થયા હોય આ સત્ય ઘટના છે. એક શહેરમાં મગનભાઈ તેની ક્ષમાપના કરવા લાગ્યા. શેઠને મન ' ઝવેરી રહેતા હતા. ઝવેરાતને ધંધો ધીકતો ધન કરતા ધર્મની વધુ કિંમત હતી. . ચાલતું હતું, એક વખત ઈર્ષાળુ ચમચા
જ દિવસે વહેવા લાગ્યા, શેઠ બે ટાઈમની - ઓએ આ શેઠને ગુનેગાર ન હોવા છતાં આવાયક ક્રિયા ખુબ જ ઉલ્લાસ પૂર્વક " ગુનેગાર ઠેરવીને પિોલીસમાં પકડાવી દીધા. કરી જાય છે. શેઠાણી નિત્ય નવી નોટ આપે
* છે. જે તમામ પંચ શેઠને નિર્દોષ જાહેર - સવારના પ્રકલા શેઠને સમી સાંજ સુધી છુટકારે ન થયે સંધ્યા વ્યતીત થાય
સરકાર શેઠનું નહેરમાં બહુમાન કરે તે પહેલાં શેઠ મુંઝવણમાં આવી ગયા.
છે સયના અને પવિત્રતા જગમાં જાહેર પ્રતિક્રમણને સમય થવા આવ્યું. પ્રતિક્રમણ
કરી માનભેર શેઠને મહેલે મોકલી આપ્યા. દ કરવું છે. જે ન કર્યું તે માટે નિયમ તુટે
આ દશ્ય જોઈ ૫ટાવાળાને પશ્ચાતાપ ચિંતા થવા લાગી, સંગે પ્રતિકુળ છે - કાંઈક ઉપાય કરીને પ્રતિક્રમણ તે કરવું જ છે.
થવા લાગે. મોટી ભૂલ કરી, ધનની લાલચે
હું બેટું કામ કરવા પણ શરમાય નહીં. . વતની અડગતાએ ઉપાય શોધી આપ્યા હવે શેઠના મહેલ જઈ, આંસુ અનરાધાર પટ્ટાવાળાને નજીક બોલાવી કાનમાં કહ્યું, વહાવીને આ રૂપિયા શેઠના ચરણે ધરી દઉં. ભાઈ! મારી ધર્મક્રિયાના સાઘને લાવી શેના ચરણે પખાળતે તે રખેવાળે આપીશ અને એક કલાક નિરાંતે બેસવાનું શેઠના મેળામાં રૂપિયા ચુકયા છે કે તે કોઈ સ્થળ બતાવીશ તે તને જના દશ રૂપિયા પાછા આપવા ઉપરાંત રૂપિયા સોની રૂપિયા આપીશ.
બક્ષીશ આપી. રખેવાળ મન રહ્યો. શેઠે કલમ રખેવાળ આનાકાની કરતો રહ્યો ને ઉપાડી શેઠાણી ઉપર ચીઠ્ઠી લખી આપી. શેઠ બોલ્યા ભાઈ! મારે મન ધન કરતાં અન્ય રખેવાળને બેસાડી તે પટ્ટાવાળે શેઠના ધર્મની કિંમત ઘણું છે તે જે મને બે ઘરે પહોંચ્યો. શેઠાણુએ પ્રેમથી આવકાર્યો. * ટાઈમ મારી ધાર્મિક ક્રિયા કરવાની સગવડ ચા-પાણી, નાસ્ત કરાવ્યા, શેઠના ધાર્મિક કરી આપી તેનાથી મારે નિયમ અડગ રીતે ઉપકરણે આપ્યા તે કડકડતી દશની નેટ જળવાઈ રહ્યાથી તેની આગળ પૈસાની શી પકડાવી.'
કિંમત છે? શેકની આ ધર્મભાવના જોઈ - હવે, આ બાજુ શેઠ એકાંતમાં બેસી પટ્ટાવાળે પણ ધમ પામી ગયે. ધાર્મિક ક્રિયા કરવા લાગ્યા સૂવ-અર્થના - --મેઘા અકસી [ ખંભાત ]
Page #247
--------------------------------------------------------------------------
________________
පපපපපපපපපපපපපපපපපපපපප
* % ૨ શ્રી અભયશેખરજી ગણીનું 9 “તત્વનિર્ણય"ના
3. ALORIENAS 22/09 HOR/%.
નામે તત્તખંડન පපපපපංපපපපපපපපපපපපපපපපා ( [ સુજ્ઞ વાચકોને મુદ્રણદોષથી થયેલ ક્ષતિ સુધારીને વાંચવા ભલામણ –લેખક ]
શ્રી અભયશેખર વિજયજીએ તાજે- જીના પક્ષવાળાની જુની અને નવી પડી. તરમાં “તવનિર્ણય નામનું પુસ્તક, બહાર એમાં રહેલે ભયંકર વિરોધ લોકોની પાડીને પિતાના કદાગ્રહી વ્યક્તિત્વનો નજરે ચડી ગયું છે. એ તરફથી લોકોનું આંશિક અણુસાર આપે છે. મધ્યસ્થ– ધ્યાન બીજે દોરવા માટે, ગણુજીએ, બુદ્ધિનો ડોળ કરીને પક્ષઝનૂનથી કેવા અમારા પૂજ્યપાદપાદ શ્રીજીનાં સીધા-સરળ કુતર્કો થઈ શકે છે–તે જાણવા માટે આ વાકયાને પોતાના કુતકને ચેપ લગાડવાનો પુસ્તક ઉત્તમ નમૂનો ગણાય. તેમના નિમ્ન પ્રયાસ કર્યો છે. આ પંડિતની વડિલ પાસેથી વારસામાં મેળવેલી આ “તાર્કિકતા જોયા પછી, એમનામાં અને ગાયાનો અનુભવ, તેઓ આ અગાઉ પણ ૫, મહાપાધ્યાયીએ વર્ણવેલા પેલા કરાવી ગયા હોવાથી અમને એને કોઈ બઠર પંડિત” માં કઈ ફેર જણાતો નથી. આશ્ચર્ય નથી. પૂજ્યપાદ પરમગુરુદેવ (ફુર નજીક હાથી હણે છે, જેમ એ બઠર
ચાર્ય ભગવંત શ્રીમદ વિજયરામચન્દ્ર- વિચાર,). સૂરીશ્વરજી મહારાજ આદિના શાસ્ત્રીય અભયશેખર વિ. એ પિતાના “તમાર્ગદર્શનને પેતાના કુતર્કના ચશ્માં નિર્ણય માં પૃષ્ઠ ૬૭ ઉપર જૈનશાસન” પહેરાવીને લેકોને બતાવવાને તેમણે સાપ્તાહિકના તા. ૨૮-૯-૯૩ના અંકમાં “ભવ્ય” પુરૂષાર્થ કર્યો છે. પરંતુ પિતાની પૃષ્ઠ ૩૨૧ ના મારા લેખને યાદ કર્યો છે. જાતને મહાન તકવાદી સમજતા આ તકે જડ માણસની ખાસિયત અહી સ્પષ્ટ ગણજી વંચાવે એમ જ પૂ. પરમગુરૂદેવશ્રી જોવા મળી. અઢાર પાનાનાં અભયશેખર આદિનાં વાક્ય વાંચવા જોઈએ એ વિ. ના લખાણ માટે મેં ખાસ લખ્યું નિયમ નથી. પોતાની સમજ શક્તિને હતું કે “સ્વદ્રવ્યથી જિનપૂજા કરવી જોઈએ ઉપગ કરીને તેઓશ્રીનાં વાકાને વાંચ- એમ કહીને પણ, દેવદ્રવ્યથી જિનપૂજ શા નાર માણસ, લેખક ગણીજીની , વક્રાડતા માટે ન થાય? આ સવાલ ચીપીયે, તુરત સમછે જય છે. ખરેખર તે ગણી પછાડીને અઢાર પાનાનું લખાણ લેકનૈ.
Page #248
--------------------------------------------------------------------------
________________
૨૮૪ ?'
.: શ્રી જૈન શાસન (અઠવાડિક)
પૂછી રહ્યું છે. અઢાર પાનાની ઓથે “અંધકવૃવિણ રાબ પૂછે છે કે હું છૂપાઈને જેમ તેમ ગણગણાટ કરતા સંમે- પ્રથમ સમ્યકત્વ પામેલ છું? હું કેણ લન ભક્ત પઠિતમૂર્તોને ઠેકાણે લાવવા માટે હવે ?' સાધુએ અવધિજ્ઞાનથી જાણીને મેં આગળ લખ્યું કે “આજે કઈ પણ કહ્યું કે સાંભળઃ શ્રી ઋષભદેવસ્વામીના માણસ લોકોને પૂછી શકે છે. દ્રવ્યથી તીથમાં સાકેત નામના નગરમાં ધનદત્ત જિનપૂજા થાય તે દેવદ્રવ્યથી શા માટે ન નામને સાર્થવાહ કે જે શ્રાવક હતું, થાથ, બાલ જોઉં ?' આ લખાણને તેની નંદા નામની સ્ત્રી હતી. અને તેને આગળ કરીને ગણીએ છણકે કર્યો છે. સુરેન્દ્રદત્ત નામને પુત્ર હતું. સુરેન્દ્રદત્તને આવી માન્યતા અમારી છે જ નહિ. અને રૂદ્રદત્ત નામને બાળમિત્ર હતે. વાહન પછી શામ્રપાઠની શેખી કરી છે. આપણે (નાવ) દ્વારા સમુદ્રયાત્રા કરવાની ઈચ્છાએમના શાસ્ત્રપાઠને જરા ચકાસીએ. વાળા સુરેન્દ્રદત્ત “પ્રવાસ ઘણાં વિદનવાળે
, છે? એમ વિચારીને રૂદ્રદત્તના હાથમાં ત્રણ વારંવાર “સામે પણ શાસ્ત્રપાઠ અરે ૨જુ કરે છે એવી બૂમ મારનાર આ
કેટિ દ્રવ્ય આપીને કહ્યું કે “આ ત્રણ
કેટિ દ્રવ્યને દેરાસરના અને પ્રભુ ગણીજી, પિતાની શાની માન્યતાને ?
પૂજાના ઉપગમાં લેજે.' આ પ્રમાણે સિદ્ધ કરવા માટે શાસ્ત્રપાઠ કે અધૂર
કરી વ્યાપાર માટે તે દ્વીપાંતરમાં ગયે. રજુ કરે છે, તેને એક નમુને બતાવું.
હવે રૂદ્રદત્ત તે ધનને ઘુતરાયસને કરીને ધાર્મિક વહીવટ વિચાર માં પૃષ્ઠ નાશ કર્યો. પછી ચોરી કરવા લાગે. અને ૧૯૭ ઉપર શ્રી વસુદેવહિંડીને પાઠ રજૂ લોકોએ જે એટલે ભાગીને “ઉલકામુખ” કરીને તેમણે લખ્યું છે કે “જે ચૈત્યદ્રવ્યને નામની ચર૫લીમાં પેઠો. કાળે કરીને તે, - નાશ કરે છે તે, જિનપ્રતિમાની પૂજા તે પલીને અધિપતિ થયો. ત્યાર પછી જઈને આનંદિત હૃદયવાળા થનારા ભવ્ય નિર્લજજ અને કૃર એવા તેણે પોતાના જીવેને એ દ્વારા થનારી સમ્યગ્દર્શન-શ્રુત- પરિવારની સાથે આવી સાકેતનગરને પીડીત અવધિ-મન: પર્યાવ-કેવલજ્ઞાન અને યાવતું કર્યું. રાત્રિમાં તે ગામના ઘરે સળગાવ્યાં. નિર્વાણ-મણની પ્રાપ્તિને રૂંધે છે–આ નગરના લોકોએ તેને જોયું અને જાણયું કે શાસ્ત્રપાઠ પરથી પડ્યું સ્પષ્ટ છે કે દેવદ્રવ્યથી આ રૂદ્રદત્ત અમારો નાશ કરવા માટે જિનપ્રતિમાની પૂજા-ભકિત વગેરે થાય છે. ઉપસ્થિત થયેલ છે. માટે તેની ઉપેક્ષા કરવી
ગણીજીએ રજુ કરેલો આ શાસ્ત્રપાઠ યોગ્ય નથી–આ પ્રમાણે નિશ્ચય કરીને અને તેનું અર્થઘટન ગેરમાર્ગે દોરનાર નગરના લોકોએ તેને નાશ કર્યો. દેરાઅને અધૂરું છે. ખરેખર તે શ્રી વસુદેવ- સરને માટે સુરેન્દ્રદત્ત આપેલા હિંડ'માં સમગ્ર અધિકાર આ પ્રમાણે છે ધનનો ના શ કરવાથી તેણે
Page #249
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૮ અંક ૮ તા. ૧૦-૧૦-૯૫
-
૨૮૫
શ્રી જિનેશ્વર ભગવાનની પ્રતિમાની પૂર્વક છુપાવી છે. કારણ કે આ શાસ્ત્ર પૂજા અને તેના દર્શનથી આનંદિત પંકિતઓ પ્રગટ કરી દે તે, “ઉત્સર્ગ માગે હૃદયવાળા ભવ્ય જીને થતાં સમ્યગૂ: દેવદ્રવ્યથી પ્રભુપૂજા થઈ શકે છે' એવી દર્શન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન: પિતાની શાસ્ત્રવિરૂદ્ધ માન્યતા તુટી પડે તેમ પર્યાવજ્ઞાન, કેવળજ્ઞાન અને નિર્વાણુરૂપ છે. સંમેલનવાદીઓની પકડાઈ ગયેલી શાસ્ત્ર લાભને પ્રતિષેધ કર્યો યાવતુ તેનાથી વિરૂધ માન્યતાને સિદ્ધ કરવા માટે તેઓએ પ્રાપ્ત થતી દેવસંબંધી અને મનુષ્ય શાસ્ત્રપાઠ અધુરા રજુ કર્યા વિના ચાલે તેમ સબંધી બદ્ધિ, આગમનો મહિમા, નથી. “પ્રભુપુજ માટે ભેટ મળેલ રકમથી સાધુજનનો થર્મોપદેશ અને તીથની પ્રભુપૂજા થઈ શકે એવી શાસ્ત્રીય વાત રજુ ઉન્નતિને પણ તેણે નાશ કર્યો અને કરતા આ શાસ્ત્રપાઠને, “સ્વપ્નાદિ દેવદ્રવ્યથી. તેથી તેણે દીઘસ્થિતિવાળા દર્શન પ્રભુપૂજા કરવાની પિતાની અશાસ્ત્રીય વાતને મહનીય અને અશાતા વેદનીય કર્મનો સિદ્ધ કરવા માટે રજુ કરી દેનારા આ બંધ કર્યો, અને રૌદ્રધ્યાનના પ્રતાપે નર- ગણીજીની સાહસિકતા ઉપર ભારે કરૂણા. કનું આયુષ્ય બાંધીને સાતમી નરકે ગયે. ઉપજે છે, અને પિતાની આવી સાહસિક- “શ્રી વસુદેવહિડીના આ સમગ્ર અધિ- તારે આરોપ સામાપક્ષ ઉપર ચડાવતા કારથી સ્પષ્ટ જણાય છે કે, “સુરેનદ્રદતે રહેવાની તેમની કુટિલતા માટે તે કશું ત્રણ કટિ દ્રવ્ય દેરાસર અને પ્રભુપૂજાના કહેવા જેવું રહેતું નથી. જો કે વટ–પટની ઉપયોગમાં લેવા માટે આપ્યું હતું. આ ખટપટ કરતાં જ મેટા થયેલા આ ગણુંદ્રવ્યને શાસ્ત્રીય પરિભાષામાં ત્યદ્રવ્ય- જીની દેવદ્રવ્યને સમજવા જેટલી કક્ષાન દેવદ્રવ્ય કહેવામાં આવ્યું છે. “દેરાસર અને હોય તે સ્વાભાવિક છે. તેથી તેઓ બિચારા પ્રભુપૂજાના ઉપયોગમાં લેવા માટે ભેટ આવા પ્રપંચે વિના બીજું શું કરી શકે? અપાયેલું દ્રવ્ય હોવાથી આજની ભાષામાં તેમનું આવું ઝનુન તેમના વડીલની માયા આ દ્રવ્યને દેવકું સાધારણ” કે “શ્રી જિન- નીતિને જાહેર કરે છે. ખરેખર તે અજ્ઞાન ભકિત સાધારણ દ્રવ્ય કહેવાય. અને એને શું ખરેએ દેવદ્રવ્ય જેવા ગંભીર વિષયમાં ઉપયોગ પણ શ્રી જિનભકિત સાધારણ દ્રવ્ય માથું મારવું જ ન જોઈએ. તરીકે થઈ શકે. આ વાતમાં કેઈએ કશો આટલી વિચારણાથી સુવાચકે સમજી વિરોધ કરવા જેવું નથી.
શકશો કે શ્રી વસુદેવહિંડીને આ પાઠ - આપણુ અભયશેખરજી ગણીએ આ પ્રસુપૂજન માટે ભેટ મળેલ ઐયવ્ય સ્વરૂપ શાસ્ત્ર પાઠમાંની “દેરાસર અને પ્રભુપૂજાના શ્રી જિનભકિત સાધારણું બની જત ઉપયોગ માટે ભેટ અપાયેલ ત્યદ્રવ્ય છે કરનાર છે. તેથી આવા દ્રવ્યને નાશ થાન, આવી વાત જણાવતી શામપંકિતએ ઈરાદા પ્રભુજાથી માંડીને નિર્વાણ પ્રાપ્તિને લાભ
Page #250
--------------------------------------------------------------------------
________________
૨૮૬ :
: શ્રી જૈનસાશન (અઠવાડિક
આદિ રૂંદાય-એ વાત સ્પષ્ટ સમજી શકાય માટેના બનાવટી બહુમાનનું પ્રદર્શન કરનારા તેવી છે. અહીં સ્વપ્ન દ્રવ્ય બેલી દ્રવ્ય આ સંમેલનવાદીઓ શાસ્ત્રોન દ્રાહ અને આદિ બધા દેવદ્રવ્યથી શ્રી જિનપૂજા કરવાની અ૫લાપ કરવામાં કેટલા કાબેલ છે એ પણ વાત, આ શામ્રપાઠને આગળ ધરીને કરી જોઈ શકાય છે. ” રહેલા સંમેલનવાદીઓ લોકેને ઉભાગે લઈ પોતાના “તત્વનિર્ણય (આ પુસ્તકનું જાય છે. જેઓ પોતાની જીદ અને અશા
સાચું નામ “અતવાભિનિવેશ છે.) માં સ્ત્રીય માન્યતાને સિદધ કરવા માટે શ્રી ,
અભયશેખર વિ.એ કેવું પિતાની અક્કલનું વસુદેવહિંડી જેવા અતિપ્રાચીન શાસ્ત્રને પ્રદર્શન કર્યું છે તેને પણ નમૂને બતાવું: આ ખુલે દ્રોહ કરતા પણ અચકાતા. નથી, તેઓની શાસ્ત્રપાઠના નામે થતી અન્ય
પૂ. આ. ભ. શ્રી હરિભદ્ર સૂ. મહાવાતે પણ કયો સુજ્ઞજન સ્વીકારી લે ? રાજાએ આ લોકના સુખના ઇરાદે કરાતા અહી જે કે ગણીજી પિતાની આદત મુજબ
ધર્મને વિષાનુષ્ઠાન (વિષ જેવું ઝેરી અનુશેખી કરશે કે મારી વાતને છેટી સિધ્ધ
ઠાન) કહ્યું છે અને આ અનુષ્ઠાનને ત્યાજ્ય કરવા માટે એક પણ પાઠ રજુ કર્યો નથી. જ જણાવ્યું પૂ આ. ભ. શ્રી વિજય તેમની આવી જડતાની હું ઉપેક્ષા જ કરૂં
રામચન્દ્ર સ્ર મ. સા. પણ આ જ વાતને છું. કારણ કે દરેક વિદ્વાને મારી ઉપરની
દેઢ બનાવતા કહે છે કે “અર્થ-કામની
ઈરછાથી કરાતે ધર્મ મહાભૂંડ છે” કઈ રજુઆત વાંચીને “શ્રી વસુદેવહિંડીને પાઠ જોઈ શકે છે. અને અભયશેખર વિ. કેવા
પણ સમજુ વિવેકી માણસ વિષાનુષ્ઠાનને ખોટા છે, તે સમજી શકે છે. સામા પક્ષ
- “મહાસારૂં' માની શકે નહિ. તેને “મહાપાસે શાસ્ત્ર પાઠોની ઉઘરાણી કરનારા આ
ભૂંડ જ માનવું પડે. છતાં “મહાભૂંડે” પંડિતે, પહેલાં આપેલા શાસ્ત્ર પાઠને
શદ ભાળીને ભડકેલા અભયશેખરજી અભ્યાસ કરે અને શાસ્ત્રલેપના પોતાનાં
ગણુએ પૃષ્ઠ ૨૫-૨૬ ઉપર બહું સવારે પાપોનું પ્રાયશ્ચિત કરે, સામા પક્ષને શાસ્ત્ર,
કર્યો છે. પૃષ્ઠ ૨૪ ઉપર તેઓ લખે છે :
જેઓ ભૌતિક અપેક્ષાથી આરાધાયેલા પાઠ સાથે રમત કરનાર કહી નાંખવાથી પિતાનાં પાપ ઢંકાઈ નહિ જાય. દેવની
ધમને ભૂંડે કહે છે તેઓ પોતાના ગુરુ ભકિત માટે આવેલા દેવદ્રવ્યથી પ્રભુપૂજા *
અને દેવને ભૂંડા કહેશે ?” થઈ શકે એવા ભાવના શાસ્ત્રપાઠને, સંમે- ગણીજીના આ સવાલથી લાગે છે કે લનવાદીઓ દેવની ભક્તિરૂપે આવેલા દેવ. હજી તેમને તેમના ગુરૂઓએ દેવ-ગુરૂ-ધર્મ દ્રવ્યથી પ્રભુપૂજા કરાવવા માટે રજુ કરી ની સાચી સમજ જ આપી નથી. પૂઆ. રહ્યા છે. આવી અમારી રજુઆત. સાચી શ્રી હરિભદ્ર. મ. સા.એ ધમને “ચિત્તમાં હોવાનું આ રીતે પૂરવાર થાય છે. શાસ્ત્રો ઉત્પન થનારો કહ્યો છે. અને એટલે જ
Page #251
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૮ અ ક ૮ તા. ૧૦-૯-૫ :
.: ૨૮૭.
જ્યારે દુષિત ચિત્તથી ધર્મમાં આરાધવામાં અવશ્ય ભુંડે કહી શકાય. પણ પવિત્ર આવે છે ત્યારે, આ રાધા ધર્મ પણ એવા પોતાના દેવ-ગુરૂને કહેવાની જરૂર દૂષિત બને છે. માટે જ શાસ્ત્રકારોએ રહેતી નથી. ધર્માનુષ્ઠાનેની ઓળખાણ વિષાનુષ્ઠાન- આજે પૂ. આ. શ્રી હરિભદ્ર સૂ. ગરલાનઠાન-અમૃતાનુષ્ઠાન વગેરે રૂપે આપી મ. સા. હયાત નથી. નહિ તે આ છે. એથી જ ભૌતિક અપેક્ષાથી આરાધા- અભયશેખરજી ગણી તેઓશ્રીને પણ ચેલા વિવાનુડાનને ભૂંડું કહેવાય, મહાભૂંડું પૂછત કે જેઓ ભૌતિક અપેક્ષાથી કહેવાય. જ્યારે ભૌતિક અપેક્ષાથી દેવ કે . આરાધાયેલા ધામ (વિષાનુષ્ઠાન)ને ગુરૂની આરાધના કરનારે આત્મા, વિષાનુ- ઝેરી કહે છે તેઓ પોતાના ગુરુ અને ઠાનના કારણે પિતાની આરાધના-ધર્મને દેવને ઝેરી કહેજો.” ભૂંડે બનાવે છે પણ તેથી દેવ-ગુરૂ ભૂંડા
અજ્ઞાન શેખરે જ્યારે દેવ-ગુરૂં-ધર્મની બની શકતા નથી. કારણ કે ધમ જેમ
સમજ મેળવ્યા વિના જેમ તેમ લવાર ચિત્તમાં ઉત્પન્ન થાય છે તેમ દેવ-ગુરૂ ચિત્તમાં ઉત્પન્ન થયેલા નથી. આત્માથી
કર્યા કરે ત્યારે બહુશ્રુત ગીતાર્થો એની અલગ છે. તેથી અમાના સારા-નરસા
ઉપેક્ષા કરે છે. અહીં અજ્ઞાનશેખરે છાતી
ફુલાવીને કહી શકે છે કે મને જવાબ પરિણામથી દેવ-ગુરૂ સારા નરસા બની શકતા નથી. દેવતવ કે ગુરૂતત્વ સ્વભાવથી
આપી શકતા નથી. તુતુ વકજડા
અભયશેખર વિ.એ અહી દંભશેખર જ શુદ્ધ હોય છે ત્યારે, આરાધકના મલીન આશયથી દેવ-ગુરૂ મલીન બની જતાં
બનીને જે ગાળા ગાળી કરી છે તે તેમની નથી. એની જેમ જ દેવ કે ગુરુ સ્વ
ખાનદાની' ને શેભે તેવી હોવાથી, તેને
અનુત્તર એ જ ખરો ઉત્તર છે. અભયભાવથી અશુદ્ધ હોય છે ત્યારે આરાધકના સારા આશયથી તે અશુદ્ધ દેવ-ગુરૂ શુધ
શેખર વિ.ની આવી બિભત્સ મનવૃત્તિ બની જતાં નથી. માટે જ શાસ્ત્રકારોએ
બદલ સૌ સજજને આ અજ્ઞાનશેખરની ધર્મની બાબતમાં વિષાનુષ્ઠાન અને અમૃતા
ભાવકરૂણ ચિંતવી ! નુષ્ઠાન- એ ભેદ બતા (કારણ કે અભયશેખર વિ. જેને તર્કસમ્રાટ ધમચિરામાં પેદા થાય છે.) જયારે દેવ– કહીને ઓળખાવે છે તે. પં. જયસુંદર ગુરૂના સ્વરૂપને આરાધકની મલીન આરાધના વિ. (ઓળખ્યાને ? પેલા “લાલબત્તી’ દૂષિત કરી શકતી ન હોવાથી દેવ-ગુરૂ વાળા) એ આ અજ્ઞાનશેખરના પાગલતુકકાતત્વમાં ધર્મ જેવા બે ભેદ શાસ્ત્રકારોએ એને “લીલીબત્તી’ બતાવીને પાસ કરી બતાવ્યા નથી. આથી, ભૌતિક અપેક્ષાથી દીધા. આ ઘટના તેમને “તુકકાસમ્રાટ' આરાધાયેલા વિવાનુષ્ઠાન સ્વરૂપ ધર્મને સિદ્ધ કરવા પર્યાપ્ત છે. [૫, જયસુંદર
Page #252
--------------------------------------------------------------------------
________________
- ઇડર
૨૮૮
: શ્રી જૈન શાસન (અઠવાડિક) { છે અને મોટા પુત્ર રમેશચંદ્રની દીક્ષાની ભાવના થઈ. માતુ શ્રી કપુરબેનના સમાધિમય
સ્વર્ગવાસ પછી સં. ૨૦૧૩ ના અષાડ શુદિ ૩ ના જબલપુર મુકામે પૂ. ગણિવર શ્રી માનતુંગ વિજય મ. સા. ના શિષ્ય મુનિ જયભૂષણ વિજયજી મ. સા. રૂપે દીક્ષિત છે બન્યાં ચોમાસા બાદ સં ૨૦૧૪ ન માગ. વદિ ૯ ના નરસિંગપુર (મ પ્ર.) ગામમાં છે તેઓની વડી દીક્ષા થઈ. દીક્ષા કિનથી જ મુળથી બે વિગઈને ત્યાગ લી તરીને ત્યાગ છે વર્ધમાન તપની ઓળીઓ ૬૪ સુધી પહોંચયા જ્ઞાનપંચમી નવપદજીની આળી કલ્યાણકછે ની આરાધના તે એમને જીવન પ્રાણ બની ગઈ. મોટી ઉંમર હોવા છતાં લાનની આ
વૈયાવચ્ચ અંતિમ સમાધિ આપવી, વિગેરેમાં પણ તૈયાર જ હોય ભગવાનની ભકિત છે છે જીવદયા જયણા આ બધામાં પણ તેઓ અપ્રમત્ત ભાવે લયલીન બની જતાં દીક્ષા છે { પહેલાં પણ વર્ષો સુધી એસ8 પહેરી પિષધ સાથે અઢાઈ કરી હતી. આ સાથે જ્ઞાનની છે છે આરાધના પણ ચાલુ જ હતી. આ બધામાં શરીરની પરવા પણ ન કરી. પરિણામે ૨ છે. સં. ૨૦૨૧ માં જામનગરમાં આખા શરીરે જીવલેણ વ્યાધિ થયું. તે સમાધિથી ભેગ- 5 આ વીને અપૂર્વ કર્મનિર્જરા કરી. સારવારથી રોગમુકત બન્યા. પરંતુ અવસ્થાએ છે પિતાને પરચે બતાવવા માંડ્યું.
તેઓનું સૌભાગ્ય પણ એવું કે તેના પગલે મોટા પુત્ર રમેશચંદ્ર સં. ૨૦૧૪ માં પૂ. ગણિવર શ્રી મૃગાંક વિજયજી મ. સા. ના શિષ્યરૂપે દીક્ષા લઈને મુનિ રતનR, ભૂષણ વિજયજી મ. સા. બન્યાં અને નાના પુત્ર છબીલદાસ પૂ. મુ. રત્નભૂષણવિજયજી R. મ. ના શિ ય મુનિ કુલભૂષણ વિજયજી મ. સા. બન્યાં. જીવન ભર પિતે ભાવેલી . ભાવનાઓની સફળતા નજરે જોઈ અને તેઓના સહારે સંયમની સાધનામાં આગળ Rવધતા ગયા.
વૃદ્ધાવસ્થામાં પ્રાયઃ થિરવાસ કરે પડે એવી ૮૩ વર્ષની પાકટ વચ્ચે પૂ. દાદા ! ગુરુની આજ્ઞા અને આશીર્વાદથી પૂર્વ ભારતને ઉગ્રવિહાર કર્યો. ત્યાંના પાંચ વર્ષના છે વિચરણ દરમ્યાન છરી પાલિત સંઘ, કલ્યાણક ભૂમિઓની સ્પર્શના શીખરજીનું યાદ છે 8 ગાર ચોમાસુ, અંજનશલાકાના બે મહોત્સવે, ૧૫ પ્રતિષ્ઠાઓ, કલકત્તામાં ના ભવ્ય ચાતુ- 5 8 ર્માસે આદિ શાસન પ્રભાવનાના અનેકવિધ કાર્યો થયાં તે તેમાં તેઓએ અપ્રમત પણે હું હાજરી અને નિઝા આપી. સં ૨૦૪૯ માં કલકત્તાથી ૨૬૦૦, કી. મી. ને ઉગ્રવિહાર 8 કરીને મુંબઈ પધાર્યા અને ચપાટી શ્રી કલ્યાણ પાર્શ્વનાથમાં ચોમાસુ કર્યું. મારા હું બાદ સં. ૨૦૫૦ માં પૂ. ગચ્છાગ્રણી માલવશે સદ્ધર્મસં૨ક્ષક આ. શ્રી. વિજય સુદર્શન 8) સૂરીશ્વરજી મ. સા. ની આજ્ઞાથી પૂ. પંન્યાસજી મ. શ્રી રત્નભૂષણ વિજયજી ગણિવરને છે. આચાર્ય પદ પ્રદાન કર્યું તે વખતે બોરીવલી કાર્ટર રેડમાં ભવ્ય શાસન પ્રભાવના ?
(અનુ. ટાઈટલ ૩ ઉપર)ને
છે
* .
,
, ' '
Page #253
--------------------------------------------------------------------------
________________
વાંચો વિચારો સત્ય સામે દેખાશે
આજે દેવદ્રવ્ય,ગુરુપૂજન દ્રવ્ય, સિધ્ધાંતથી કડક શબ્દમાંજ અપાય. સાધુ ભગવંતો વ્યાખ્યાવિપરીત રીતે વાપરવાનો જે ઉપદેશ અપાય છે. નમાં બોધ આપે છે કે ખરાબ કૃત્યો કરશો તો તમારી પુસ્તકો છપાય છે એનો વિરોધ કરનારને યેનકેન નરક ગતિ થવાની. રીતે હલકા કરવા નનામી પત્રિકાઓ છપાય છે. હવે લડાઇમાં લડતા રાજાએ ઘણાને હણી સંઘના બંધારણમાં જીઆત ફેરફાર કરાવવો, નાખ્યા, વ્યાખ્યાનો એના સિધ્ધાંતથી વિરૂધ્ધ દેવાય કે આ દ્રઢ પ્રહારીએ. સ્ત્રી હતા. બાળ હત્યા. ગો વાત શાસ્ત્ર વિરૂધ્ધ છે. એની સામે વ્યાખ્યાન બંધ હત્યા કરી બીજા ઘણા દેખાવે ભયંકર એવાદુષ્ટ કરવા સાધુ ભગવંતને કહેવું કે અહિં આવા કૃત્યો કર્યા તેઓ પણ નીચ ગતિમાં ગયા નથી પણ. વ્યાખ્યાન આપવા નહીં. નહીંતર અજુગતું થશે, સારી ગતિએ ગયા છે ત્યાં તેના સંજોગો, કૃત્ય કરતી પછી અજગતું સુરતની જેમ કરી બતાવવું. જે વખતે તેમને અધ્યાવસાયબગડેલા પણ કૃત્ય કર્યા આચાર્યભવત શાસ્ત્રસિધ્ધાંત શિરોમણી છે, જે પછી પસ્તાવો થયો. આવા સંજોગોમાં એ નીચ વર્ષો થયા. દેવદ્રવ્યથી શ્રાવક પૂજા કરી શકે, ગતિને પામ્યા પણ એવા કૃત્યોથી નીચ ગતિ થશે ગુરૂપૂજન સાધુ વૈયાવચ્ચમાં જાય'- એ શાસ્ત્ર તેજ ઉપદેશ અપાય. એમ દેવદ્રવ્યથી પૂજા કરનાર સિધ્ધાંતથી ખોટું છે. આવો ઉપદેશ આપે છે અને ભવ ભીરૂ મનમાં એવો પસ્તાવો કરે કે હું કેવો ‘જેનશાસન' અંકમાં શાસ્ત્રોકિત સિધ્ધાંતથી ભાગ્યહીન કે હું મારા દ્રવ્યથી પ્રભુ ભક્તિ નથી એનો વિરોધ કરે છે. તે આચાર્ય ભગવંતે અમારી કરી શકતો. એવા મન દુઃખે પૂજા કરે અને બીજો માફી માગી અને તમારા સિધ્ધાંતને હું સહમત છું “મફ્રકા ચંદન ઘસ બેલાલીયા એવી ભાવના રાખી એમ આચાર્ય ભગવંતના નામથી પેપરમાં આપીને પ્રભુ પૂજા કરે તો બંને પૂજાના લાભ ઠ્ઠક પડે જ. છેલ્લે તો વિરોધની પરાકાણ કરી છે. દેવદ્રવ્યથી પહેલી પૂજાવાળો સ્વદ્રવ્યથી પૂજા કરનાર શ્રાવક પૂજા કરે તો શ્રાવકને દેવદ્રવ્ય ભક્ષણનો દોષ કરતાં પણ વધુ પામી જાય પણ મક્તકા ચંદન ઘસ લાગે એમ શાસ્ત્રની વાત સમજાવે, તો તેઓ બે લાલીયાવાળાને માટે દેવદ્રવ્ય ભક્ષણ શબ્દ પણ ભક્ષણનો દોષ લાગે એમ શાસ્ત્ર પાઠબતાવો એમ હલકો પડે. કહે છે. પણ શાસ્ત્રમાં સ્વદ્રવ્યથી કરવાનું કહ્યું છે તમોબાર મહીને પૂજાની સામગ્રીના બહુ બહુ તે કામ દેવદ્રવ્યથી કરે તો ભક્ષણ દોષ લાગે એ તો બે હજાર લાગે તે છતી શક્તિ યે ન વાપરો અને સહેલાઇથી સમજાય તેમ છે. વળી ઉપદેશ તો ઘસ બે લાલીયાની જેમ પૂજા કરો તો એ બચેલી
Page #254
--------------------------------------------------------------------------
________________
(રકમ તમારા ઘર વહેવારમાં વપરાઈ તે દેવદ્રવ્ય ટીપ થઈ હોય એથી વધારે ખર્ચ કરી નાખે. સંઘના ભક્ષણ થયું કે નહીં? આ સાધારણ સમજણની ટ્રસ્ટીઓને મોટાઈ જોઇએ છે. પૈસા ખૂટે એટલે વાત છે. શાસ્ત્રોકત પાઠની વાત બાજુએ મૂકો. દેવદ્રવ્ય પડ્યું છે તેમાં નજર જાય અને સાધુ ઉછીના પૈસા લાવી ઘરનો પ્રસંગે ઠાઠમાઠથી કરો ભગવંતોએ પણ એ બાબત વિચારવાનું છે. તો લોક શું કહે? વ્યવહેવાર નય શું કહે ? ઉત્સવોની હારમાળા કરવી મંડપો લાઈટો, ગવૈયા
દેવદ્રવ્યથી પૂજા કરવાનો સિદ્ધાંત નક્કી બેન્ડબાજા, જમણવાર, આ બધું સંધની શકિત કરવા માટે એમના તરફથી દલીલ થાય છે કે હોય એ પ્રમાણે થવા જોઈએ.દેખા દેખીન ચાલે હિંદુસ્તાનના ઘણા ગામડાઓમાં શ્રાવકોના ઘર આજે મંડપની લાઈટના ખર્ચા કેટલા બધા વધ્યા ચાર-પાંચ કે દસની અંદર છે અને તે પણ સાધારણ છે? સાધુ ભગવંતો. જ્યાં ચોમાસુ આરાધના કરવા સ્થિતિના છે. ત્યાં બીજુંદ્રવ્ય ક્યાંથી લાવવું એટલે જાય ત્યાં ત્યાંના સંઘની શકિત પ્રમાણે, ઉત્સવો દેવદ્રવ્યમાંથી પૂજા કરવાનો સિધ્ધાંત કરીયે તો કરવાનો ઉપદેશ આપવો જોઇએ. જો કે આમાં તેઓ પૂજાથી વંચિત ન રહે.
ટ્રસ્ટી મંડળ પોતાની વાહ વાહ કરાવવા વધારે હવે આ બાબત આગમ સિધ્ધાંત રક્ષક સ્વ. ઉત્સાહી હોય છે. એટલે આ પરિસ્થિતિ થાય છે. ગચ્છાધિપતિ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મ. સા. આ પરિસ્થિતિને સુધારવા માટે જે સંઘ કહેતા હતાં કે આવી પરિસ્થિતિ હોય ત્યાં ભગવાન ચોમાસું માટે સાધુ ભગવંતની માગણી કરવા, પૂજ્યા વગરના ન રહે તે જોવું. બાકી શ્રાવકે તો વિનંતી કરવા આવે ત્યારે પૂછવું કે તમારે ત્યાં યથાશક્તિ પૂજા કરવાની એમ કહ્યું છે. એટલે દેવદ્રવ્યનો ઉપયોગ બીજા ખાતામાં વપરાતો હોય ચપટી ચોખા મૂકીને કે દેરાસરનો કાજો કાઢીને કે લોન રૂપે હોય તો સાધુ ભગવંત નહીં મળે. જુનું અથવા પાણી ભરીને કે કોઇના ફ્લ ગુંથીને પણ દેવું ભરે અને નવી લોન લેવી નહીં, આ વચન લાભ લઈ શકે તેમ શાસ્ત્રોમાં કહ્યું છે. આપો તો સાધુ ભગવંત મલશે. આમ કડક વલણ
વળી કહે છે કે મોટા શહેરોમાં દેવદ્રવ્યની લોન થાય તો બે ચાર વર્ષે ઠેકાણે પડી જાય. બાકી જે લઇને ઘણા સાધારણના ખર્ચ થાય છે અને લોન પરિસ્થિતિ છે તેમાં આવું કાંઈ ન કહે તો સંઘના લીધેલી રકમ વર્ષે વર્ષે વધે છે. ચોપડામાં શોભા વહીવટદાર સાથે સાધુ ભગવંતો પણ દોરમાં પડે. પુરતી દેવદ્રવ્યની લોન દેખાડે છે. હકીકતમાં આ બાબત સાધુ ભગવંતોના અંશની છે. દેવદ્રવ્યથીજ બધા ખર્ચા થાય છે. આ પરિસ્થિતિ પણ એના માટે સિધ્ધાંત ફેરવવાની મથામણી છે તે સત્ય છે. પણ તે પરિસ્થિતિ થવાનું કારણ કરવી તેમાં વધુ દોષ છે. ભગવાનની પૂજામાં સંઘના મન ફાવતા ખર્ચની છે. કોઇપણ ઉત્સવની સાધારણના તટાથી દેવદ્રવ્ય નથી વપરાતું.
Page #255
--------------------------------------------------------------------------
________________
સાધારણની ટીપ થાય છે ત્યારે તો કેસર-સુખડ ધરજીના વિચારો એકમત હતા. બન્નેની એક સરખી બરાસ. અરબત્તી, ઘી, પૂજારીનો પગાર અને સિધ્ધાંતિક વિચારસરણી હતી એટલે અમે સહેજે બીજી જોઇતી વસ્તુના બાર માસના ખર્ચનો આચાર્ય ભગવંત પાસે દેવકરણ મુલજી જૈન અંદાજે, ખર્ચ થાય તેનાથી ટીપમાં રકમ ઉપાશ્રયે ગયા. એમણે ૨૦૪૪ના મુનિ સંમેલનનાં વધારે મલે છે. દેવદ્રવ્યની રકમ તો બીજા ઠરાવોની વિરુધ્ધમાં, ઠરાવો અશાસ્ત્રીય છે તેની ખર્ચાઓમાં વપરાઈ જાય છે. તે ઉપર હકીકતથી દલીલ સહીત બુક છપાવેલી. તે અમોએ ૧૦૦ બુક જણાવી છે તે ખર્ચનો વિવેક રાખવાની જરૂર છે. લીધી અને અમોએ વંદન કરી પૂછ્યું સાહેબ બીજા ખર્ચા ઓછા કરવા નથીને. શ્રાવકોને પૂજા આપના સિધ્ધાંત અને આચાર્ય ભગવંત વિજય દેવદ્રવ્યથી કરાવવી તે રસ્તો ખોટો છે. પૂજાની રામચંદ્ર સૂરીજી મ.ના સિધ્ધાંત એક જ છે. ફકત સામગ્રીની સાધારણ ટીપાંતો પૈસા વધે છે. તિથિ પ્રશ્ન ક છે. આ બાબત કાંઈ વિચારો તો
ગામડાના ખોટા દાખલા આપી આખો જૈન જૈન સંઘ હવે ઉલ્લાસમાં આવે. ત્યારે એ આચાર્ય સમાજ દોષમાં પડે એવા સિધ્ધાંતો નક્કી કરવા ભગવંતે કહ્યું કે તિથિ બાબત અમારા ગુરૂ ભગવંત તે ઉચીત નથી. સિધ્ધાંતમાં ફેરફાર કરવા ઉહાપોહ માનતા કે સ્વ.આ.ભ.સાગરાનંદ સૂરીજીની પ્રણાકરનારા પૂજ્ય મુનિરાજ શ્રાવકોને પોલીસકક્ષમાં લિકા હોય તેજ અમારી પ્રણાલિકા બાકી શાસ્ત્રો મોકલવાના અને સ્વરક્ષણ માટે કરાટે શિખડાવ- સિધ્ધાંતનો ધ્વંશ થતો હોય ત્યારે મારાથી ચૂપ વાની વિચાર સરણી ધરાવે છે. તે સાધુ જીવનમાં ન રહેવાય તેથી જ આ બુકો છપાવી અમારો વિરોધ ઉચિત છે
જાહેર કરીએ છીએ. સં. ૨૦૪૪ના અમદાવાદમાં થયેલ મુનિ આ લખવાનું પ્રયોજન આ છે કે ૨૦૪૪ના સંમેલનમાં થયેલા ઠરાવો (આશાસ્ત્રીય સિધ્ધાંતો)નો સાધુ સમેલનમાં પોતાના ગુરૂ દાદા ગુરૂના સિધ્ધાંત પૂજ્ય પં. ચંદ્રશેખર વિજયજી આજે જોરશોરથી જાળવવાની મહેચ્છા હોત તો એકતાના નામે જૈન પ્રચાર કરે છે ત્યારે તે સાલ દેવકરણ મુળજી જૈન શાસ્ત્રોક્ત સિધ્ધાંત, દાદા ગુરુના સિધ્ધાંત, બધું દહેરાસર માલાડમાં આચાર્ય ભગવંત કલ્યાણ છોડી દીધું તે ન છોડવું પડત. પણ સ્વ. આચાર્ય સાગરજી મ. સા. (ચોમાસું) બીરાજમાન હતા ભગવંત વિજય રામચંદ્ર સૂરીશ્વરજીને એકલા પાડો. એમણે. ૨૦૪૪ના સંમેલનમાં સિધ્ધાંત ફેરફાર એ સિધ્ધાંત પહેલો બાકી સિધ્ધાંત પછી, એટલે ન કરી નવા ઠરાવો કર્યા તેનો વિરોધ કર્યો. આચાર્ય મૂકવાના સિધ્ધાંત મૂકી દીધાં. એકતા જેની જેની ભગવંત કલ્યાણ સાગરજી સિધ્ધાંતિક વિચારો સાથે કરી તે બધાને કાંઈ ગુમાવવાનું હતું નહિ એ અને રૂ. આચાર્ય ભગવંત વિજય રામચંદ્ર સૂરી- બધા મનમાં સમજતા હતા અને હજી સમજે છે.
Page #256
--------------------------------------------------------------------------
________________
એતો હવે મુનિ સંમેલનનાં ઠરાવોનો વિરોધ કરે છે. મલ્યું. મહાવીર શાસન અંકમાં પુરાવો મલી ગયો. સ્વ. આચાર્ય ભગવંતવિજય રામચંદ્ર સૂરીશ્વરજીને તો પેપરમાં ધન્યવાદ આપવાને બદલે પ્રથમ તમને ગમે તેટલા હલકાં ચિતરવામાં આવે તો પણ સૂર્ય ખબર છે કે આચાર્ય ભગવંત રત્નપુરી મલાડમાં ઢાંકયો ઢંકાઈ નહિ. એમની અંતિમ યાત્રા જેણે બીરાજમાન છે. ત્યાં જઈને હકીકત જણાવવી જોઈ તેને થયું કે એક વીર પુરુષે વિદાય લીધી. હતી ને? અથવા મુંબઈ સમાચારમાં આચાર્ય ગમે તેમ હલકાં ચિતરવાની કોશીષ કરો પણ પુણ્ય ભગવંતને ધન્યવાદ આપવાની એડવર્ડટાઈ જ પુણ્યનું કામ કરે. અને એ પુણ્ય આખી જીંદગી આપવા પહેલાં રૂબરૂ આભાર તો માનવો તો? ઝળકતું વધુ વધુને થયું, તે ક્યારે બને ? સચ્ચાઈ રત્નપુરી વ્યાખ્યાનમાં પ્રથમ ધન્યવાદ આપવા હતા હોય તો જ.
ને? પણ દાનત બદનામ કરવાની હતી ત્યાં આ બીજું હમણાં મુંબઈ સમાચારમાં ધન્યવાદ વિચારો કયાંથી આવે? આચાર્ય ભગવંત જિનેન્દ્ર સૂરીશ્વરજી આ શિર્ષ- ભીંડીના સમાચારની વાત આગળ કરી છે કથી એડવર્ટાઈજ આપી, તેમાં આચાર્ય ભગવંત પરંતુ પૂ. જિનેન્દ્ર સૂ. મ. જી જેમ ભીંવડી શ્રી પોતાની ભૂલ કબૂલ કરતાં માફી માંગે છે અને હવે હાલારી વિશા ઓશવાળ શ્વેતાંબર મૂર્તિપૂજક અમારા ૨૦૪૪ના મુનિ સંમેલનનાં ઠરાવો માન્ય તપગચ્છ જૈન સંઘ (૪૮૫ અજન્ટ કંપાઉન્ડ રાખે છે તેમ જણાવ્યું. એમાં આજથી ૧૮ વર્ષ ધામણ કરનારા / ભીંવડી. જી થાણા) ના પહેલાની સાલનું મહાવીર શાસનમાં છપાએલું ધારધોરણ અને બંધારણમાં જે ૭-૫-૮૩ની ૨૦૩૩ની સાલમાં આચાર્ય ભગવંત શ્રી જિનેન્દ્ર સંઘની જનરલ સભા મંજુર થયું છે તેમાં પણ સુરીશ્વરજીની નિશ્રામાં ભીવંડીમાં પ્રતિષ્ઠા મહો- પેજ-૨ ઉપર કલમ નં. (૪) માં તેમજ લખેલું છે. સવ થયેલ ત્યારે ગુરુ મહારાજને કામલી વહોવ- “ (૪) ગુરુ આગળ ગહેલી કે ગુરુ પૂજન રાવવાના ઘી (ઉછામણી)ની બોલીના પૈસા દેવદ્ર- આદિનું દ્રવ્ય જિનમંદિર જિણોદ્ધારમાં વ્યને બદલે ગુરૂવૈયાવચ્ચમાં જાય છે અને તેમાં વપરાશે." સાક્ષી તરીકે મહાવીર શાસન એક નંબર પાનાં આ બંધારણ પણ આદિ શબ્દથી કોઈ પણ નંબર બન્ને જાહેર કર્યા. આચાર્ય ભગવંત અમારા બોલીનું ગુરુ દ્રવ્ય હોય તે જિન મંદિર તથા સિધ્ધાંતના થઈ ગયા. એમ જાહેર કરી દીધું. જિર્ણોદ્ધારમાં જાય - એમ સ્પષ્ટ પૂ. જિનેન્દ્ર સૂ.
હવે આ બાબત ખુલાસો એ છે કે મહાવીર મ. ના પણ વિચારો છે. શાસનમાં પ્રીન્ટ ભૂલ થઈ હોય પણ એ રકમ અરે ૨૦૩૩ની સાલના મહાવીર શાસનના દેવદ્રવ્યમાંજ જાય. છતાં તમોને આ જણાવાનું પુરાવા પછી તે અત્યાર સુધી આચાર્ય ભગવંત
Page #257
--------------------------------------------------------------------------
________________
(તમારા સિધ્ધાંતો અશાસ્ત્રીય છે એમ ખુલ્લેઆમ મહેનત ચાલુ છે. ત્યારે તમારા સિધ્ધાંત કયારે માન્યા વ્યાખ્યામાં કહે છે. અને એ વ્યાખ્યાનો ડોળવાના ? કયારે કબૂલ કર્યા? કયારે ભૂલ કબૂલ કરી ? પ્રયાસ કર્યા. લાલબાગ ઉપાશ્રય, ઘાટકોપર, આટલાં બધા હડહડતાં જુઠાણાનો આસરો ક્યારે ઉપાશ્રયમાં તો ધમકી પણ આપેલી. ભીવંડી લેવાય?એ સમસ્ત હિન્દુસ્તાનનો જૈન સંઘ સમજે વ્યાખ્યાનમાં અરે, રત્નપુરી ચોમાસું પ્રવેશ પછી. છે કે પોતાના સિધ્ધાંતો તો ખોટો છે તે યેનકેન કરીને ત્રણ મહીના સુધી એજ વિરોધના વ્યાખ્યાનો સાચાં ઠરાવવા છે, ભાગ્યશાળી માણસમાં થોડી ચાલતા હતાં ત્યારે તમારે બુધ્ધિ લગાડવી હતી કે સમજદારી તો હોય જ કે આવો જુઠો આસરો તો ૨૦૩૩ની સાલના મહાવીર શાસનમાં જે ખોટા સિધ્ધાંત વાળા જ લે. હકીકત છે એથી તો આ વાત વિરુધ્ધ જાય છે. સાચા સિધ્ધાંત સમજાવવા બોધ અપાય. ત્યારે આચાર્ય ભગવંત પાસે એમ ખુલાસો માંગવો એમાં શામ, દામ અને દંડનો ઉપયોગ ન થાય. હા, જોઈએ કે સાહેબ ૨૦૩૩ની સાલમાં જે મંતવ્ય ખોટું કરવું હોય ત્યાં બધું થાય. હતું એથી વિરૂધ્ધ અત્યારે કેમ છો? ૨૦૪૪નાં તમારી આવી વર્તણુકથી તમોને ખ્યાલ નથી મુનિ સંમેલનમાં થયેલ અશાસ્ત્રીય ઠરાવોનો કે તમને કેટલું નુકશાન થયું છે ! અરે તમને વિરોધ આચાર્ય ભગવંતે ત્યારે વધુમાં વધુ કરેલો માનવાવાળો અનુયાયી વર્ગ જે ભાવિક છે કે હવે છે. ત્યારના શ્રી મહાવીર જૈન શાસનમાં કામલીની વિચાર કરતો થઈ ગયો છે કે આપણે ખોટી બોલી દેવદ્રવ્યમાં જાય તેવા અનેક તેમના લેખો આરાધના કરીયે છીયે તેમ લાગે છે. તમારા તરફની પુરાવાપે છે. આ બધું તમો જાણો છો. પછી લાગણીમાં ઓટ આવી છે. અને હજી વધુ આવશે. તમારા સિધ્ધાંતનો વિરોધ કરે છે એટલે બદનામ તમારા સાધુઓમાં વિશ્વાસ ઘટયો છે જેથી સ્વખા કરવાજ. આવી ખોટી એડવર્ટાઈઝ આપી છે. ઉતારતાં શાસ્ત્ર મુજબદેવદ્રવ્યમાં બોલી જશે તેમ સાહેબ મારા મતના તો નહિ થાય. તમારે સારું પ્રવચનમાં વારે વાર બોલવું પડે છે. જે વિવાદ આચરવું હશે તો આચાર્ય ભગવંતના મતનું થવું સિધ્ધાંતનો ચાલે છે તેના શાસ્ત્રોકત સિધ્ધાંતનું પડશે.
પુસ્તક છપાએલું છે. તેમાં પુરવાર કર્યું છે કે જયારે જયારે તમારા સિધ્ધાતનું ખંડન જિનપૂજા સ્વદ્રવ્યથી જ કરવી જોઇએ. આચાર્ય ભગવંત કરે છે ત્યારે ત્યારે તમારા તરફથી તમોને શાસ્ત્રોકત સિધ્ધાંત સાથે જ નિસ્બત કહેવાય છે કે શાસ્ત્રોકત પાઠ આપો. તે હોય તો હવે ઝધડો ન રહે પણ એવું નથી તમારી શાસ્ત્રોકત પાઠો જાહેરમાં મૂકવા આ.ભ.નું તો બીજી ભાવના છે ત્યાં ઉપાય નથી. હિન્દુસ્તાન પુસ્તક છપાય છે. જેના માટે ત્રણ મહિના થયા ભરના જૈન શ્રાવક સંઘને મારી વિનંતી છે કે
Page #258
--------------------------------------------------------------------------
________________
–
શાસ્ત્રોકત સિધ્ધાંતના પુરાવા સાથે આચાર્ય ધર્મ સરળ પરિચય લેખક પૂ.પં. ભાનુ વિજયજી ભગવંત જિનેન્દ્રસૂરીશ્વરજી એ.રાય હોય કે રંક, ગણીવર્ય. વિધિ વિધાનપૂર્વક મન, વચન અને યથા શક્તિ સ્વદ્રવ્યથીજ પૂજાના અધિકારી' આ શરીરની પ્રવિત્રતા કરીને તીર્થકર દેવની મૂર્તીને મથાળાથી પુસ્તક બહાર પાડયું છે તે જરૂર વાંચશો જળ, ચંદન ધુપ, દીપ, ફળ લ યથાશક્તિ નૈવેદ્ય જેથી ખોટા પ્રચારથી (સિધ્ધાંતના નામે) ખોટી વિગેરે આઠ દ્રવ્યોથી પૂજા કરવી. આરાધનાથી આપણી જાતને બચાવી શકીયે અને પુસ્તક: બાર વત અને સિધ્ધ શિલાના સત્ય પણ સમજાઈ જશે. વર્ષો પહેલાંના પોતાના સોપાન સંઘાડાના રૂ. ગચ્છાધિપતિ સિધ્ધાંત ચુસ્ત લેખકઃ પંન્યાસ શ્રી પૂર્ણાનંદવિજયજી. મા. આચાર્ય ભગવંત ભુવનભાનુ સુરીશ્વરજી મ. ના સા. આ વિષયમાં મંતવ્યો.બીજા સાધુઓએ, અરે પોતે (કુમાર શ્રમણ. પાના નં. ૪). જ આ બાબત શું સિધ્ધાંત ધરાવતા હતા તે તેમના અર્થ: હે ગોતમ દેવદ્રવ્યના ભક્ષણથી અને દરેકના લખેલા પુસ્તકના પુરાવા છે તે સિધ્ધાંત પર સ્ત્રી ગમ નથી મનુષ્ય સાતવાર શાસ્ત્રોક્ત હતાં અમે સહમત હતાં. એના પુરાવા સાતમી નરકે જાય નીચેના લખાણ વાંચો.
(અહિંયા ભક્ષણ શબ્દ આવે છે.) ૧. હમેશાં અહંત પ્રતિમાની સ્વ વૈભવન- આગમ અનુપ્રેક્ષા : સાર સ્નાન, વિલેપન, પુષ્પ ધૂપાદિથી વિધિપૂર્વક લેખકઃ પૂ. મુનિરાજશ્રી ધર્મગુપ્ત વિજ્યજી કાળે પૂજા કરવી. પુસ્તક ધર્મ આરાધનાનાં મૂળ મા. સા. પાના નં. ૧૫ તત્વ શ્રી ષોડશક શાસ્ત્રના આધારે લેખક પૂ. ગુરૂ પૂજનના પૈસા કયા ખાતામાં જાય છે. પં. ભાનુ વિજયજી મ. પાના નં. ૪૪ ષોડશક ૯ પૂજ્ય શ્રી. પન્યાસજી ચંદ્રશેખર વિજયજી વર્ષો જિનબિંબપૂજા
પહેલાંનું મત શું હતો? ૨. પ્રતિદિન જિનદર્શન જિનભક્તિ પૂજા પત્ર લખનાર પૂ. શ્રી ચંદ્રશેખર વિજયજી પૂજામાં પોતાના પૂજન દ્રવ્યનું યથાશક્તિ સમ- ભાદરવા વદી શાંતાક્રુઝ પણ. પાના નં. ૧૦૨
વિન્યાદિ ગુણાલંકૃત મુનિવર્યહિતપ્રજ્ઞ વિજ૩. માત્ર પ્રભુદર્શનથી કેમ પતે? પૂજા પણ થઇ જોગ અનુવંદના સુખ શાતામાં હશો. અવશ્ય કરવી જોઈએ. એમની ભક્તિમાં કાંઈને વિ. જણાવાનું કે ગુરૂપૂજનના પૈસા કાંઈ રોજનો ખર્ચ રોજ દૂધ, ઘી,વગેરેનું સમર્પણ દેવદ્રવ્યમાંજ લઇ જવા એવી પરંપરા છે માટે કરવું અતિ જરૂરી છે. (પાના નં. ૧૩૫) જૈન દેવદ્રવ્યમાંજ લઈ જવા જોઇએ.
Page #259
--------------------------------------------------------------------------
________________
તથા જો તે પૈસા મુનિયોના વૈયા વચ્ચમાં લઇ જવાય તો મુનિયોને તે પૈસા ઉપર પોતાના પૈસા એ રીતે આસક્તિ થવાની શક્યતા છે. માટે પરંપરા યથાયોગ્ય જણાય છે. લી. ચંદ્રશેખર વિજય.
ત્યારે સિધ્ધાંત ચુસ્ત સાધુ ભગવંતને સહેજે દુઃખ થાય અને હિંમતવાન હોય તે સાચો રાહો. હું તો હજીપણ જોઉં છું કે ઘણાં સાધુ સાધ્વીજી ભગવંતોને તમારી આ શાસ્ત્ર વિરૂધ્ધ પ્રરૂપ્રણાથી મનમાં દુ:ખે છે. અત્યારે જો સ્વ. આચાર્ય ભગવંત
મહાવીર ચોક વલસાડ
પૂજય હિતપ્રજ્ઞ વિજયજી મ. જૈન ઉપાશ્રય વિજય રામચંદ્ર સૂરીશ્વરજી મા.સા. હૈયાત હોત તો તમને ખ્યાલ આવત કે તમને છોડીને કેટલા ગયા. જોકે હજી શું બને તે કહેવાય નહીં. આપને વિનંતી છે કે જે સંઘાડાના દાદા ગુરૂ, ગુરૂં, સંઘાડો, સિધ્ધાંત ચુસ્ત કહેવાતો, જૈન સંઘે જેને ચુસ્ત સિધ્ધાંતવાદી સંઘાડો માનતો હતો, જે બધા સંઘાડાથી વધુ માન ધરાવતો હતો, દીક્ષા લેનાર તથા તેના વડીલો દીક્ષા લેવીજ છે તો. આ સંઘાડામાં જ લેવાય, એ વિચાર ધરાવતાં હતાં, જે ગૌરવ હતું તે ક્યાં ગયું ? તે વિચારો.
ઇર્ષ્યા અને ઝગડામાં ગયું તેમ લાગશે. છેલ્લાં વર્ષો થયા. ગુરૂદ્રવ્ય અને દેવદ્રવ્ય કયાં કેવી રીતે વાપરવું એનો જ ઉહાપોહ ચાલે છે. ધાર્મિક વહીવટ વિચારના નામથી પુસ્તકો બહાર પાડે છે. એની સામે આ ખોટા સિધ્ધાંતની પ્રરૂપ્રણા છે, એમ સ્વ. આ વિજય રામચંદ્ર સૂરીશ્વજીના સંઘાડાના આચાર્ય ભગવંતો વ્યાખ્યાનમાં જાહેર કરે છે, સમજાવે છે. હવે એમના તરફ્થી સિધ્ધાંતો જાહેર થાય છે તે ખોટા છે. તેની દલીલ સાથે કેટલાક આચાર્ય ભગવંતોના અને ઘણા શ્રાવકોના સાધુઓના લેખ આવે છે તે જૈન શાસનમાં બહાર પાડીયે છીએ. એ લેખની સંખ્યા ભેગી કરી
પૂજય સિધ્ધાંત રક્ષક સ્વ. આ. ભ. ભુવન ભાનુ સૂરિશ્વરજી ના. તથા પૂ. મૂનિરાજ શ્રી ધર્મગુપ્ત વિજયજીના લખેલા દરેક પુસ્તકમાં લખ્યું છે કે ‘ધર્મ સંસાર માટે ન થાય ધર્મ મોક્ષ મેળવવાના ભાવથી થાય' એ દેશનામાં પણ લોકચાહના માટે દેશના ફેરવીને સંસાર માટે ધર્મ થાય આમ ઉપદેશ અપાય છે આમ બધા શાસ્ત્રોક સિધ્ધાંત ફેરવવા એજ પ્રવૃત્તિ ચાલે છે.
આ રીત ઉપર મુજબ
એમના લખેલા સિધ્ધાંત: અત્યારે એમને માન્ય નથી સિધ્ધાંત ફેરવી નાંખયા. કારણ એ સિધ્ધાંત સ્વ. આ વિજય રામચંદ્ર સૂરીશ્વરજીને માન્ય હતા. આપણે એથી ઉલટું કરવું તે પહેલો સિધ્ધાંત.
બીજું દુઃખ એમને એ છે કે અમારા સંઘાડાના ૫૦ સાધુ ભગવંતો સ્વ. આ વિજય રામચંદ્ર સુરીશ્વરજી લઇ ગયા. પણ સાધુ ભગવંતો કોઇના બોલાવ્યા આવે નહિ પણ એમને લાગે કે અહિંઆ તો સિધ્ધાંતનો ધ્વંશ થવા માંડયો છે વર્ષો પહેલાં શું કહેતા હતાં અત્યારે કહે છે, કરાવે છે,
.
Page #260
--------------------------------------------------------------------------
________________
બાઇન્ડીંગ કરીયે તો મોટો ચોપડો થાય. જ્યારે રકમ ઉપર નજર જાય છે. અને અશાસ્ત્રીય રીતે * અમો. (આ.ભ.વિ.રા.) તે સિધ્ધાંતો વપરાય છે. દેવદ્રવ્યની શોભા પુરતી લોન બતાવે ખોટા અશાસ્ત્રીય છે તે જાહેર કરીયે છીએ. એના છે. આમાં પહેલાં સંઘનાં ટ્રસ્ટીઓ અને ચોમાસું વિરોધમાં કે આ ખોટું છે તેના એક લેખ તો શું રહેલા સાધુ ભગવંતોએ વિવેક સમજાવવાની એક કાગળ પણ નથી આવ્યો આમાં સત્ય શું છે જરૂર છે. પોતાની વાહ વાહ કહેવરાવાનો મોહ તે દેખાઈ આવે છે.
છોડવોજ પડશે. - મુંબઈ સમાચાર ઉપરની હકીકતથી આવેલ એડવર્ટાઇઝ આચાર્ય ભગવંત જિનેન્દ્ર સૂરીશ્વરજી ને બદનામ કરવા માટે છે. તે બાબત પૂજ્ય શું શ્રાવકો બીજી જ્ઞાતિના પંચાસજી ચંદ્રશેખર વિજયજીએ વિચારવું જોઈને ધર્મની પ્રણાલીકાની જેમ મને બદનામ કરવાનો ઇરાદે મારા સંઘાડાના મારા ભગવાનને ધરેલું પોતે ખાશે? કોઇ વિરોધીયો સાધુ ભગવંતો આવી મીઠી લાગે નહિ, કદી નહિ ભગવાનને તેવી પ્રવૃત્તી કરતાં નથી ને ? અને ભોગવવું અર્પણ થયેલ કે ભગવાનનાં પન્યાસજીને પડે.
નામથી ઉત્પન્ન થયેલ દ્રવ્યથી પન્યાસજીના મલાડમાં થયેલ પ્રવર્ચનાથી તો પોતે પ્રભુ પૂજા કરશે ? નહિ હું પ્રભાવીત છું એટલે દુઃખ થવાથી આટલું લખવું કરે, નહિ કરે. પડે છે.
કાંઈ અવિનય થયો હોયતો માફી માંગું છું. યથાશક્તિ સ્વદ્રવ્યથીજ પ્રભુ ભક્તિ કરશે
નોંધ :- આ લેખમાં ધાર્મિક ઉત્સવો, આજ રાજમાર્ગ છે તેમજ કરશે તેમજ કરશે. જમણવાર, અને ડેકોરેશન મંડપ, વિગેરેમાં ખોટા - ૧૯, બોમ્બે કમ્પાઉન્ડ, ખર્ચા થાય છે એ લખાણથી એમ ન થવું જોઈ મલાડ (વેસ્ટ), કે આ કોઈ સુધારાવાદી લાગે છે. ધર્મ પમાડવા મુંબઈ -૪૦૦ ૦૬૪. ઉત્સવો થાય.
પ્રાણલાલ સી. શેઠ. ધર્મ ઉત્સવોથી જ શોભે પણ એના માટે વિવેકની જરૂર છે.
જે ફંડ ભેગું થઇ શકે તે ફંડના બજેટ ઉપરાંત ખર્ચ કરી પૈસાનો ખાડો થાય છે. જેથી દેવદ્રવ્યની
Page #261
--------------------------------------------------------------------------
________________
‘વિચાર
(અનુસ'ધાન પેઇજ ૨૮૭ નું ચાલુ' ) વિ. ના લાલળીવાળા લેખે જોતાં તા એમ જ લાગે છે કે અભયશેખર વિ.એ ઉપરના તુકા તેમની પાસેથી ઉછીના લીધા હશે ?] જે હોય તે. મુદે વાત એટલી છે કે અમારા આરાધ્યપાદ ગીતા ગુરૂદેવ પૂ. ભા. ભ, થીમદ્ વિજય રામચન્દ્રસૂરીશ્વરજ મહારાજાના સાહિત્યને વાંચવાની પત્રતા ગણી કે પન્યાસ : બન્નેમાંથી એકેયની નથી.
-
: શ્રી જૈન શાસન (અઠવાડિક)
વસત’ લેખ
અનુષ્ઠાનના એકાંતે નિષેધ કર્યાં નથી. છતાં તેવી અસકપના ઉભી કરીને ગણીજીએ જે દભી કલમ ચલાવી છે. તે તેમની મધ્યસ્થતાને ઉઘાડી પાડે છે. સ્વ. ભુવનભાનુ . મ. ના દિવ્યદર્શન'ના વાંધાજનક પ્રતિપાદન ખુલ્લા ન પડી ાય તેની તકેદારી રાખીને ચાપડી લખવાનુ` કામ ગણીજીએ કર્યુ છે. લાગે છે કે મારે ‘દિવ્ય દર્શન'માંથી સ્વ. ભુવનભાનુસૂ. મ. ની અસલી માન્યતા બહાર પાડવી પડશે. ( લખ્યા તારીખ ૧૬-૯-૯૫) *
અમારા ૨મગુરૂદેવશ્રીએ કયાંય યારેય સમ્યગ્દષ્ટિ કે મુગ્ધજીવાના અન્યભાવે થતાં
( અનુ. પેઇજ ૨૮૮ નુ` ચાલુ' )
થઇ, માનવમેદની પણ હજારાની હતી. એ ચામાસુ પણ ત્યાં જ કર્યુ તે પછી વડાલામાં ભવ્ય અજન શલાકા મહોત્સવમાં પણ ચાર ચાર કલાક એસ્તા, શેષ કાળમાં પરાંઓમાં વિયરીને વાલકેશ્વર શ્રી સુપા નાથ જૈન સંઘમાં ચામાસાના પ્રવેશ કર્યાં. પ્રવેદિને અને ચૌમાસીર્દિને તેઓએ ઉપવાસ કર્યાં. ૯૨ વષઁની આ વૃદ્ધાવસ્થામાં પણ પ્રતિક્રમણ-જિનદશન-વ્યાખ્યાન શ્રવણ આદિ આરાધનાએ છેલ્લે સુધી બરાબર અપ્રમત્તપણે ચાલુ હતું તેની સમગ્ર સાધનામાં મુ. શ્રી કુલભૂષવિજયજી મ. સા. ની અખ'ડ વૈયાવચ્ચ એ અનેડ સહાયક પરિબળ હતુ.
માનવ-જીવનમાં જન્મ અને મરણ એ છે આપણા હાથની વાત નથી તેમ છતાં પણ તેઓનુ સૌભાગ્ય એવુ` કે જન્મ જ્ઞાનપ ́ચમીએ અને મૃત્યુ પર્યુષણાના પ્રથમ દિને બંને ઉત્તમ દિવસા, સમય પણ વિજય મુહુતૅ. પરમ સમાધિ પૂર્ણાંક, કાઈ પણ જાતની પીડા વિના આયુષ્ય પૂરું' કરીને પરલેાક ૫થે પ્રમાણ કયું. જીવન ભરની ઉચ્ચ કાર્ટિની આરાધનાના પ્રભાવે પ'ડિત મરણ પામ્યાં. એવી જ રીતે એમની પાછળ પ જિનભકિતના મહેત્સવા જીવદયા અનુકપા આદિના કાર્યાં પણ અનુપમ થયાં.
સતિને પામેલા તેએના આત્મ ક્રમશઃ આગળ વધીને વહેલુ" વહેલુ શિવપદ પામે, એવી અંતરની શુભભાવના પૂર્વક એમનું ટુંકુ જીવન ચરિત્ર પૂરું` કરું છું. પ્રેષક : ગીરીશ ભણસાલી, મુંબઇ
Page #262
--------------------------------------------------------------------------
________________
શ્રી જેને શાસન (અઠવાડિક)
Reg No. 5. SEN 84 ૨૦૦eeeeeeeeeee occase
OCOL
),
VIII
s
સ્વ. પ પૂ. આચાર્યદેવેશ શ્રીમવિજયરામચંદ્રસુરીશ્વરજી મહારા હું
> nessessess
૦
essessagecause
૦
* ૦ પરભાવમાંથી રમણતા છોડી આત્મા ભાવમાં રમણતા કરવી તેનું નામ જ ખરેખર 0
પ્રમથે છે. આવા બ્રહ્મચર્યને પામેલા આત્માને પોતાનું શરીર – પાણા પર લાગે, એટલું જ નહિ પણ એવા આત્માને પિતાના આત્મા અને આત્માને પુણે સિવાય કશું પિતાનું લાગતું નથી. ચારિત્રની ઈચ્છા એટલે પૌગલિક સુખ છેડવાની ઈચ્છા અને દુઃખને આનંદ- 0
પૂર્વક વેઠવાની ઇરછા. ૦ પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિથી પવિત્ર એવું જે જીવન, તેનું નામ જ સમ્યક છે
ચારિત્ર છે. મન-વચન અને કાયાના વેગને કાબુમાં રાખવા તેનું નામ ગુપ્તિ. સમિતિ અને ગુપ્તિમય જીવન એજ વાસ્તવિક જીવ જીવન છે, તે સિવાયનું છે બધું જીવન જડજીવન છે, કર્મના હુકમથી ચાલતું જીવન છે. ભગવાને કહ્યું છે 9 કે- જે સમિતિ અને ગુપ્તિમય જીવન જીવે છે. તે જ પિતાનું જીવન જીવે છે
તેને પિતાનું શુદ્ધ સ્વરૂપ પેદા થાય, 0 ૦ ચેતન પણ જડની આજ્ઞા મુજબ જીવે તે તેનું પણ જીવન જડજીવ ન કહેવાય ! તું ૦ પુણ્યથી મળેલી સુખની સામગ્રી ઉપર રાગ કરવો તે પાપ છે. અને પાપથી તે
મળતી દુઃખની સામગ્રી ઉપર દ્વેષ કરવો તેય પાપ છે. ૦ “પૌગલિક સુખને રાગ અને દુઃખને છે તે જ બધા પાપનું મૂળ છે
સાધુપણું તે ખરેખર જગજીવન છે, શ્રાવકપણું તે આંશિક ગજીવન છે, { છે સમકિત એ સાવચેત જડજીવન છે. અને બાકી આખા જગતનું જડજીવન છે. ' ૪ ૦ દુઃખને મઝેની વેઠતા આવડે અને સુખની જેને જરૂર ન પડે તેને કેઈ પાપ ? છે કરવા ન પડે. පපපපපපපපපපපපපපපපපපපපා
જૈન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર રટ (લાખાબાવળ) c/o. શ્રુતજ્ઞાન ભવન ૪૫, દિગ્વિજય પ્લેટ-અમનગર વતી તંત્રી, મુક, પ્રકાશક સુરેશ કે. શેઠે સુરેશ પ્રિન્ટરીમાં છુપીને , (સૌરાષ્ટ્ર)થી પ્રસિદ્ધ કર્યું
- જશ્ન કરે ન It
Page #263
--------------------------------------------------------------------------
________________
Rakyat જો ૨૩વસાણ તewયરાi સપમારૂં. મહાવીર પ્રજ્જવાને
en 2009 era everland esu den ZRU120 221
Utill] પાયા ]
સવિ જીવ કર્યું
છેઠકો શાસન રસી.
Q
છે
તેનું બધું નિરર્થક છે. " किं ताए पढियाए, पयकोडीए पलालभूयाए । जं इत्तियं न नायं, परस्सपीडा न कायव्वा ॥
‘પરને-બી જાને–પીડા ન કરવી જોઈએ” આટલું પણ જે જાણવામાં ન આવે તે પલાલભૂત-નિરર્થક કરે તે પદો ભણવાથી પણ શું ?
. . ]
લવાજમ વાર્ષિક
લવાજમ આજીવન
શ્રી જૈન શાસન કાર્યાલય લવાજમ આજીવન શ્રુત જ્ઞાન ભવન, ૪પ દિગ્વિજય પ્લોટ
જામનગ૨ (સૌરાષ્ટ્ર) 1ND1A: PIN-361005
Page #264
--------------------------------------------------------------------------
________________
નવા હરાત્રહર અવર :om - હ જ જૈન શાસનની કાયમી રક્ષા કરે છે,
-પંડિતવર્યશ્રી પ્રભુદાસ બેચરદાસ પારેખ એ જ અવાજ જ આ જ શા કાજક; -જા
જૈનધર્મને હવે પછીના ૭૫ થી ૧૦૦ વર્ષમાં અદશ્ય કરી દેવ ની પાશ્ચાત્ય મુસદ્દીઓની ભેજના છે એમ મારી જ માન્યતા છે એમ નથી. પાશ્ચાત્ય આગેવાને એ તેમ કરવા માટે જે કાર્યક્રમ ગોઠવ્યા છે તેને જે કંઈ પણ રીતસર અભ્યાસ કરે, તેની પણ એજ માન્યતા બંધાશે. જર્મન પ્રોફેસર મી. ગ્લાઝને પે પોતાના એક નિબંધમાં લખ્યું છે, જેનાધમ ૧૦૦ વર્ષમાં પોતાના મૂળ હિંદુ ધર્મમાં દાખલ થઈ જશે. તે પુસ્તિકા ચરોતર એજયુકેશન સોસાયટી તરફથી છપાઈ હેવાનું યાદ છે.
જૈન ધર્મને જગતમાંથી અદશ્ય કરવામાં પ્રભુ મહાવીર દેવની ૨૫૦ ૦ મા વર્ષની વ્યાપક ઉજવણી પાશ્ચાત્ય બળીને ખાસ સહાયક થાય તેમ છે. તેની સકાય ન મળે અને આપણે રીતસર જાગ્રત થઈ જઈએ તે જૈન ધર્મ અને બીજા ધમેં. પણ બચી જવાની સંભાવના રહે છે. નહીંતર બચવાને કોઈ રસ્તો દેખાતું નથી. પછી તે ભવિષ્યમાં કઈ મહાપુરૂષ જાગવા ઉપર કદાચ આધાર રહે છે.
પાશ્ચાત્ય બબેનું લક્ષ જગતમાં એક જ પ્રજા તથા એક જ ધર્મ પખવાનું છે. અહીંના બિશપનું ભાષણ વાંચવામાં આવે, તે સમજી શકાય તેમ છે કે તેમણે ખીસ્તી ધર્મને જગતનો એક ધર્મ થવા લાયક છે' એમ એક યા બીજી રીતે બતાવ્યું છે. તથા “જગતના અગિયાર ધર્મો” પુસ્તકમાં પણ તે બતાવ્યું છે.
આ બધી બાબતેના ઘણુ લંબાણ હેવાલ છે. મારે ઘણા વર્ષોથી તે બાબતને અભ્યાસ હોવાથી હું આ બાબતમાં જે પ્રશ્ન થાય તેની લગભગ બહારની તથા ભારતમાં બનતી બાબતોની ઘણી માહિતી આપી શકું તેમ છું. તથા તેને એક પછી એક પરિણામે મારા ધ્યાનમાં લગભગ આવી જાય તેમ બનતું હોય છે. માટે હું બેલું છું, લખું છું, બુમરાણ પાડું છું, જગાડું છું.
આ વિષયમાં જાણવા ઈચ્છનારને ઘણીખરી વિગતે પૂરી પાડી શકાય તેમ છે. મારા આ વિષયના ૫૦ વર્ષ ઉપરાંતના અભ્યાસના કારણે મને જે વાત તરત ધ્યાનમાં આવી જાય, તે આ વિષયના અભ્યાસ વિના બીજાને ધ્યાનમાં કયાંથી આવે ? એ વિષયના અભ્યાસ તરફ ઉપેક્ષા જ સેવવામાં આવી છે. હવે તેને કટુ પરિણમે આવવા લાગ્યા છે. છતાં આંખ ખુલતી નથી. ' મુદો એ છે કે જે આપણે જેનશાસનની કાયમી રક્ષા કરવી હોય. તો ડેમેકેસીના
( જુઓ અનુ. પાન ૩૧૬ ઉપર )
Page #265
--------------------------------------------------------------------------
________________
-
'હ્મલાદેશેઠા જળવિજય સુરીશ્વરેજી મહારાજની છે :
www gora euHo vo PSU NON 3212938
O : વાહિક Wકાના રિઝg a fશકાય ૩ મઝા
સંત્રીઓ પ્રેમશેદ મેઘવજી ગુઢફા
૮jલઈ) હેમેન્દ્રકુમાર સાસુબલાલ #te
(૨૦ ). | સુરેશચંદ્ર રચંદ જેઠા
વઢવ૮). | રાજાશેદ જન્મત્તે ગુઢક્ત
( 8).
-
-
-
-
-
વર્ષ: ૮ ] ૫૧ આ વદ-૯ મંગળવાર તા. ૧૭–૧૦-૯૫ [ અંક ૯
પ્રકીર્ણક ધર્મોપદેશ કક
-પૂ. આ. શ્રી વિ. રામચંદ્રસૂરીશ્વરજી મહારાજા 8 ૨૦૪૩, આ સુદિ-૮ ને રવિવાર, તા. પ-૭–૧૯૮૭ શ્રીપાલનગર, જૈન ઉપાશ્રય, મુંબઈ–૮. (પ્રવચન પાંચમું)
(ગતાંકથી ચાલુ) | (શ્રી જિનાજ્ઞા કે પૂ. પ્રવચનકારશ્રીજીના આશય વિરૂદ્ધ લખાયું તે વિવિધ ક્ષમાપના
–અવ૦) તેમ આ ધમ તે સંસારરૂપી રોગની દવા છે. તે ધર્મ શા માટે કરવાનું છે? આત્મા અનાદિથી સંસારરૂપી રણમાં ફસાયેલો છે. તે સંસારની રિબામણથી છુટી જાય છે અને મેક્ષરૂપી આરોગ્યને પામે તે માટે.
આજ સુધીમાં અનંતા શ્રી અરિહંત પરમાત્માઓ ક્ષે ગયા. એક એક શ્રી 8 અરિહંત પરમાત્માની પાછળ બીજા સંખ્યાતા, અસંખ્યાતા આત્માઓ ક્ષે ગયા. 8 આપણે નંબર કેમ ન લાગે? શું આપણને ભગવાન નહિ મળ્યા હોય? ભગવાન છે તે મળ્યા હશે પણ ગમ્યા નહિ હેય. સંસારના જ રસિયા જીને ભગવાન મળે 8 તે ય ગમે નડે. કદાચ ગમે તે દુઃખ ટળે ને સંસારનું સુખ મળે માટે ગમે.
પ્ર-ધ કરવા માટે આલંબન કામ કરે ને? ઉ૦-તમને આલંબન નથી મળ્યું ? પ્ર૮-અ જે સારૂં આલંબન નથી મળતું,
ઉ–તમને મંદિર-ઉપાશ્રય થી મળ્યા ? આ મંદિરમાં કયા ભગવાનને 5 બેસાડયા છે? મોક્ષે ગયેલા કે મોક્ષે જનારા. રેજ મંદિરે જનાર ધર્માત્મા એવા |
Page #266
--------------------------------------------------------------------------
________________
шаосоороосоо ૩૦૨ .
: શ્રી જૈન શાસન [અઠવાડિક] 1
૧
તમને માટે જવાનું મન ન થાય તે બને ખરૂ? તમે બધા કહો કે, અમને આલંબન { તે સારું મળ્યું છે પણ અમે સારા નથી માટે આલંબનને ઓળખી શકયા નથી: તે મલિરમાં પા કલાક પણ એટલા માટે જવાનું છે કે બાકીના વીશ કલાકે તે રક્ષણ
કરે. મંદિરમાં જવું, ભગવાનના દર્શન-પૂજન કરવા તે શા માટે? આ ભયંકરે સંસાર ને ભરખી ન જાય તે માટે સમજવા છતાં જેને સંસાર મજેને લાગે તેને મંદિર | છે તારે નહિ પણ ડૂબાડે, જહાજમાં બેસે અને કાણું પાડે તે શું થાય? રેલવેમાં * મુસાફરી કરતા હૈ અને વારંવાર બારણું ઉઘાડવાસ કરે તે શું થાય? તેમ જ્ઞાનિએ 4 જે નિયમ બાંધ્યા તે નં પાળે તે શું થાય?
મને મહિલા આ મહાપુરુષ બતાવી ગયા કે ધમ આવે આ મહિમાવંતે છે. જય આપે, જ્ઞાના િલક્ષ્મી આપે, વાંછિત સુખને આપે, આપત્તિ આવે તે ટાળે, છે 1 અર્થ અને કામ પણ ધમ વિના કેઈને મળતાં નથી. પરંતુ ધર્મ પારી જે તે બે1 અર્થ, કામ માગે તે તેને નાશ થયા વિના રહેતું નથી. મનુષ્યને છેક નરક અને ચિમાં લઈ જાય. દેવને પૃથ્વીકાય, અપૂકાય અને વનસ્પતિકાયમાં લઇ જાય. દેવ છે અને મનુષ્યલકે તેને ફળે નહિ પણ ફૂટી નીકળે.
આપણને આ ઊંચામાં ઊંચે મનુષ્ય જન્મ આર્યશ, આર્યજતિ, આર્યકુળમાં ન મળે છે. તેમાં મેં જેન જાંતિ અને જૈન કુળમાં મળ્યો છે. તે પણ જયાં અનેક 1 1 મદિર છે, સાધુઓનું આવાગમન છે. ધર્મની ચર્ચા કરનારાઓ છે તેવા સ્થાનમાં મળે છે. બધે યોગ સારો છે સારું જાણવા પણ મળે છે અને સમજાય છે છતાં જ પણ હજી એમને માન પાનાદિમાં, દુનિયાના સુખમાં ન આવે અને તમને પૈસા ટેકદમાં મજા આવે તે આ જનમ ફળે કે કુટે? લાભ આપનાર ધર્મ નુકશાન કરનાર, બને ને ? આત્માનું ભલું કરનાર ધર્મ હાનિ કરે ને? માટે જ કહ્યું કે સમજદારને ધમ બધું આપે- લોભ કરે અને જાણવા છતાં અણ સમજદારની માફક વતે તે સંસારમાં રખડાવે. સાચું સુખ કયાં છે? સાચું સુખ મેક્ષમાં જ છે. સંસારનું સુખ તે ઈચ્છવા જેવું નથી. તેના સાધન પણ ઈચ્છવા જેવા નથી.
પ્ર-મોટરને જેમ પેટ્રોલની જરૂર પડે તેમ શરીર મળ્યું છે તે કઈને કઈ ચીજની જરૂર પડે ને?
(–સાનિને અંબર છે કે જે મનુષ્ય સાધુ ન થઈ શકે તેને સંસારમાં જીવવા મોટે ચીજ-વરતુ ઇએ. રહેવા ઘર જોઇએ, પહેરવાં કપડાં જોઈએ, ભીખ માંગીને
Page #267
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૮ અંક-૯ તા. ૧૭-૧૦-૫ :
૩૦૩ ૪
Aટ
છે
છવાય નહિ માટે આજીવિકા માટે મહેનત પણ કરે. તે પણ નીતિપૂર્વક શાસ્ત્ર તે જ કહ્યું છે કે, સાંધા વિનાનું વસ્ત્ર અને અતિઉના ઘીથી ચોપડેલ અનાજ તેથી અધિકની છે છે જે ઈરછા કરે તે “ધર્માત્ પતતિ' અર્થાત્ “ધર્મથી પતન પામે છે. તમે તે કહે છે ? છે કે અમારે ઘર, પેઢી સારું સારું ખાવા પીવા જોઈએ છે તે તે બધું ઈચ્છવા જેવું : { છે ખરું?
પ્ર૦-જરૂરિયાત પૂરતી ઈચ્છા થાય ને?
ઉ૦-જરૂરિયાત તે પાપને ઉદય છે એમ માનો છે ને? ભગવાને અમને ય 8 છે ખાવા, પીવા, સૂવાની છુટ આપી. પણ અમે મજેથી ખાઈએ, પીઈએ, કેસ કરીએ તે છે 3 મરીને કયાં જઈએ? સંયમ કેવું છે? તમય છે. સાધુ જીવન સ્વીકાર્યું તપવી ? પ બને તે ખાવા માટે ખાય નહિ, સંયમની સાધના માટે ખાય. ખાય પણ સ્વાદ 9 8 કરે નહિ. છે તમારી પસે કમાવવો પડે તે કમાવ પણ અનીતિ કરે? જુક બેલે? જૂઠા છે 8 ચોપડા લખે? તેવા બદમાશ થયેલા છોકરાને બાપે કાઢી મૂક્યા અને પેપરમાં 8 જાહેરાત આપી તે ખબર નથી? તમે બજારમાં જાય છે તે આજનું બહાર જવા જેવું છે ખરું? આજે બજારમાં મોટા ભાગે શેતાને વસે છે. લુચ્ચાઓ અને ૨૨- { ટાએ ભલા લેકેને ઠગ્યા વિના રહે નહિ, તમે બધા વેપારી છે. જોકે મારે ને કે છે
તારે માલ ને એક જ ભાવ. તે લેકોને ઠગવા માટે છે કે ખરેખર સાચાં છે? ? | દિવાળી આવે ત્યારે કંદોઈએ મીઠાઈએ એવી રીતે ગોઠવે અને તાજો માલ કહીને છે સ બધે કચરો કાઢી નાખે. તાજે માલ બતાવીને છેટો માલ આપે તે માણસ બજારમાં ? છે બેસવા લાયક કહેવાય ખરે?
આગળના કાળમાં લેકે શ્રીમંતને જુએ ને હાથ જોડતા અને પ્રેમથી કહેતા કે- 8 છે અમારા ગામને અલંકાર છે, અમારી શેરીને રક્ષક છે, મેઢીભૂત છે. દુખ આવ્યું છે 8 અને તેને ત્યાં જઈએ તે સહાય મલી જાય. કઈ ચીજની જરૂર પડી અને અડધી 8 છે રાતે તેને ત્યાં જઈએ તે ય આપ્યા વિના રહે નહિ. તેની પેઢી પર નાના છોકરાને છે ૧ મોકલીએ તે ય ઠગાય નહિ. કહ્યું હોય તે જ માલ આપે અને વ્યાજબી ભાવે છે ? છે. આવી તેની આબરૂ હતી. જયારે આજે તમારી આબરૂ શી છે? (ક્રમશ:)
4
ve of
k tet 1
to
5) A
G5
Page #268
--------------------------------------------------------------------------
________________
oooooooooooooo
મંત્ર કેમ ફળતો નથી?” ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ - આજે જગતમાં, દુનિયામાં, સંસારમાં આરાધનામાં શંકા – કુ – શંકા, વહેમ, ધમની બાબતમાં આરાધનાની બાબતમાં અવિશ્વાસ, અશ્રદધા જેવા ગુણે- વર્તનઅભ્યાસની બાબતમાં શિક્ષણની બાબતમાં જોવા- સાંભળવા અનુભવવા મળે છે. સ્વાધ્યાયની બાબતમાં, ઉપાસના, તપ, સાધના, પ્રાર્થના, ભકિત-પૂ–પૂજન,
ત્યારે આવા કપરા-ધર્મસંકટના વિધિની સફળતાની સિદ્ધિની બાબતમાં
સમયે ઘણી વખત ગુંચવણુ- મુકેલદરેક જગ્યાએ સ્થાને એક જ પ્રકારની
આપત્તિ વખતે સમસ્યા- પ્રગ્ન- કેયડા ફરિયાદ- શિકાયત- જેવા સાંભળવા
જેવી પરિસ્થિતિનું નિર્માણ સર્જાય છે, વાંચવા મળે છે કે અમે– ગમે- તેટલી સર્જન થાય છે ત્યારે શું કરવું? ઘણું ઉપાસના સાધના સિદધ કરવા માટે “મંત્ર
બધા વિચારેના ચિંતન- મનન મંથન જપ-તપ કરીએ છીએ ? પણ તેમાં પણ એક પ્રશ્ન ઉભે છે, પેદા મનની સ્થિરતા એકાગ્રતા દયાન કેન્દ્રિત થાય છે કે “ મંત્ર – જાપ – તપ ? રહેતું નથી અને ધાર્યું પરિણામ સિદ્ધ
2 આરાધના શકિત “વિતરાગ વાણુ” “પ્રભુ થતું નથી અને તેમાં રસ પણ ઉત્પન
દેશના “પ્રભુલાણી” “જિનવાણી” માં કઈ થતું નથી આનંદગૌરવ- અહેભાવ.
દેષ- ખામી નથી તે સફળતા મળતી
નથી કેમ ? થતું નથી જોઈએ તેવી અસર- પ્રભાવ મજા- આનંદ- સુખ- ચેન- પ્રેમ– ભાવ તેના જવાબદાર કોણ? જવાબમાં જામતે નથી આવતું નથી તેનું શું આપણે પોતે જ છીએ તે જ, પંડે, કારણ?
સ્વયમ છીએ તેના ઉપાય માટે આપણે “મંત્ર-જપ-તપ” ની શકિત-ચમત્કાર જ, પતે જ શોધક રૂપે શોધ કરવી પ્રભાવ- જેન-દશન- જેન–શાસ્ત્ર પડશે, તેના પાયાના ઉપાય માટે કયાં?. તેમજ અનેક અન્ય ધાર્મિક ગ્રંથમાં કેવી રીતે? કેની પાસે શું કરશે? અદભુત- અલોકિક શક્તિના સટ- તે સમજવા- જાણવા- શીખવા માટે કેવા સિદ્ધિના ઉદાહરણ- દખલા- પ્રસંગ- પ્રયત્ન કરવા પડશે? મારી ભૂલ કયાં ઘટના- પરચાના પૂરાવા સાબિતી વાંચવા થાય છે ? મારામાં કયાં ખામી છે– દેવ સાંભળવા મળે છે પરંતુ આજે જગતમાં છે? મારી વિધિ-રીતમાં ક માં- પદ્ધ, તેના પ્રત્યક્ષ પ્રભાવ લાભ- અનુભવના ધતિમાં ક્યાં ભૂલ દોષ છે? ક્યાં ખામી છે ? ચમત્કાર બહુ જ ઓછા માનવને થાય તેની શોધ કરી સમજી-વિચારી- જાણીછે તેથી ઘણી વખત માનવને ધર્મ અને સુધારવા પ્રયત્ન કરે જાઇએ
Page #269
--------------------------------------------------------------------------
________________
: ૩૦૫
વર્ષ ૮ અંક ઃ તા. ૧૭-૧૦-૯૫ :
જે
રાખીને અભ્યાસ કરીએ તે તેમના જેવી સિધ્ધિ પદ્મવી સત્તા પ્રાપ્ત કરી શકીએ તેમણે જે જે વસ્તુની પદાર્થોના ત્યાગ- ભાગ- છેડીને સિધ્ધિ હાંસેલ કરી છે તે જ સૂત્રના આધારે આપણે પણ ‘મ`ત્ર-જપ-તપ’ માં સફળતા માટે સિધિ માટે ‘ભૌતિક સુખ' ભૌતિક સ’સારી કરી છેડીને આપણા સામગ્રીના ત્યાગ ‘મનને' ‘બુધ્ધિ' ને મંત્ર જપ-તપ’ના તાલના સૂત્રના તાંતણા વડે બાંધી દઇએ તા મને લાગે છે કે આપણે જે ફરિયાદશિકાયત કરીએ છીએ તે કાયમ માટે દૂર થઈ જશે અને ‘આત્મા’ની ઉન્નતિ-પ્રગતિ માક્ષમાગીજ ધમ માગી'સ યમીમાગી કાચ સિધ્ધિ જરૂર સફળ અને ફળયા વગરની વાંઝણી નહી રહે અને ભવિષ્યમાં પણ ધર્મ શાસ્ત્રમાં ગુરૂ વચનમાં, ગુરૂ જરૂર તમને લાભ થશે સિધ્ધિ પ્રાપ્ત થશે.આજ્ઞામાં, ‘જિનવાણી' ‘વીતરાગવાણી’ માં તમે દુનિયામાં, જગતમાં, સંસારમાં, શંકાનું- અવિશ્વસનું- અશ્રદ્ધાનું સ્થાન જ ડૉકટર, ન્યાયાધીશ, અર્થશાસ્ત્રી, વૈજ્ઞાનિક,નહી રહે અને ધર્મના ક્ષેત્રે સફળતાના મનાવૈજ્ઞાનિક, ધારાશાસ્ત્ર, કેળવણીકાર, સિધ્ધિના સેાપાન એક પછી એક સર કરી સંગીતકાર, શિક્ષણકાર, કલાકાર, વકીલ, સિદ્ધિના શિખરે પહોંચ્યા વગર નહી રહે એન્જિનીયર, સત, મહુ'ત, સ`ન્યાસી, એ જ છે મંત્ર-જપ-તપ ની સફળતાની ફિલાશાફર, તત્ત્વ ચિંતક, પ'ડિત, વિદ્વાન, સાચી ચાવી છે, શિક્ષક, ઉપાસક ક્રિકેટર વગેરેથી તમે પરિચિત માહિતગાર તા હશે! જ તેમણે તેમના વ્યવસાય- ધધા- વિષયમાં કઈ કઈ રીતે ? કેવી રીતે ? કેવા પ્રકારે ? કૈાની પાસેથી સિધ્ધિ પદવી, સત્તા, ડીગ્રી પ્રાપ્ત કરી છે એ બાબતમાં આપણે પોતે જ ઊઠે અભ્યાસ રસપૂર્વક ખંતપૂર્વક વફાદારીપૂ, જીજ્ઞાસાપૂર્વક, વૃત્તિ
મહાન ઉપાસક- સાધક– સિધ્ધિગત પુરુષ- તપસ્વી. ગીતા, શાસ્ત્ર જ્ઞાની, સ્વય પણે સિધ્ધિ હાંસેલ કરી હોય તેવા મહાન પુરુષ, મહાન આત્માઓની, મહાત્માઓની ખાજ કરી- શેાધ કરી તેમના સૂચવેલા માર્ગ- સૂચનાઓના વિધિસર– ૨વાધ્યાય, અભ્યાસ કરવા જોઇએ, તેમણે અપનાવેલી ક્રિયા પ્રમાણે સ્વપરિશ્રમ કરી સિદ્ધિ માટે શરણા ગતિ' સમર્પણ' ભાવના સ્વીકાર કરી શ્રદ્ધાપૂર્વક, વિશ્વાસપૂર્ણાંક અડગતાપૂર્વક દૃઢ બની તેની પાછળ ભાગ, વિલાસ, માજ, આનંદ, વૈભવ, આળસ, પ્રમાદ, સુખ, ચૈન, શાંતિના, અમત, ચમનના રાગદ્વેષ, ઇર્ષા અભિમાન ઘમંડ, લાભ, માહ, માયાના ત્યાગ કરી છેાડી એક જ લક્ષ ધ્યાન રાખી મત્ર-જપ તપ” ની વિધિપૂર્વક આરાધના કરશેા તા
•
સુદેવ... સુગુરૂ....સુધર્મના જય..હો.. જય.. હા...જય..હા....
ખનકાર : રસિકલાલ છે. ભાવસારના વદન પ્રણામ સ્વીકારજો. ૫-સી, ગાલા એપાર્ટમેન્ટ, જીતે દ્રાડ, મલાડ પૂર્વ મુ`બઈ-૪૦૦૦૯૭
*
Page #270
--------------------------------------------------------------------------
________________
ચિરતનાચાય વિરચિત
-: ભાવાથ લખનાર
ઢ શ્રી પંચસૂત્ર ૭ - શનિયન રી
[મૂળ અને ભાવાથ ]
પ્રશાંતદર્શન વિજયજી મ. [ ક્રમર્દક-૫ ]
આ ગુણાને આરાધવાથી જેમ એકાન્ત કલ્યાણ થાય છે તેમ તે ગુણેાને પામ્યા પછી તેમાં બેદરફાર થવાથી કે તે તરફ કુલ ક્ષ કરવાથી તેનાથી જે નુકશાન થાય છે તે જણાવે છે. દુરણુચરત્ત' અનાદિકાળથી જીવને મિથ્યાવાદિના કારણે ખાટા સસ્કારીની વાસના ગાઢ બની હોય છે. તેથી સારા સ`કાશ પેદા કરવા અને પેદા કર્યાં પછી તેને પ્રાળવા ઘણા જ દુષ્કર હોય છે. કેમકે આ ગુણેાના નિર'તર અભ્યાસ નહિ હાવાથી પાળવા દુષ્કર હાય છે.
‘ભંગે દાણુત્ત’’– તેથી આ ગુણેા પામ્યા પછી પણ જે તેના ભંગ થાય તે ભગવાનની પરમતારક આજ્ઞાના જ ભગ કર્યો કહેવાય છે. ભગવાનની આજ્ઞાનું ખંડન કરવાથી તે જીણા દારૂણ એટલે કે મહાભય'કર ફળને આપનારા બને છે. અર્થાત્ વ્રતભંગ થવાથી ભય કર દુગતિમાં ભટકવુ પડે છે. કેમકે ભગવાનની વિરાધેઢી આજ્ઞા સ'સારમાં ભટકાવનારી બને છે. ‘મહામેાહજંણગત્ત’- તેથી તે ગુણેાના ભંગ કરનાર જીવ ધર્મને દૂષણ લગાડનાર થવાથી અનેકને ધમની નિંદા કરાવનાર થવાથી મહા માહનીય કમ ને બાંધે છે. કેમકે ધર્મની હીલના કે અપભ્રાજના કરનાર કે કરાવનારને શાસ્ત્ર મહાપાપી દુલ ભમાધિ કહ્યો છે.
ભૂએ કુલહત્ત’– તેથી જ વિપક્ષ અધના અનુખ ની પુષ્ટિને કરનાર થવાથી ભવાંતરમાં પણ તે ગુણેા પામવા ઘણા દુલભ બને છે. માટે જ
કરવા
કેમકે ઉત્સાહમાં
આ પ્રમાણે ધમ ગુણ્ણાના ગુણુ-દોષના વિચાર કરીને પેાતાની શકિત પ્રમાણે અર્થાત્ પેાતાની કિતને જરાપણ છુપાવવી નહિ કે શકિતથી અધિક પણ કરવું નહિશાસ્ત્રમાં કહેલ વિધિ વડે, અત્યંત ભાવની વૃદ્ધિપૂર્વક તે ધ ગુણેને 'ગીકાર જોઇએં, પણ ઉતાવળિયાપણાની તેને અંગીકાર કરવા નહિ. આવીને એકવાર ગુણાને સ્વીકારી લે અને પછી ઉત્સાહ તેમાં બેદરકાર બને, મેં આ થ્રુ પાળે નહિ તે તેના ભંગ થતાં ભયંકર પ્રવૃત્તિ કરવી નહિ.
તે ધમ ધ્રુવે આ પ્રમાણે છે.
મ'દ થાય તે કર્યું? ઇત્યાદિ વિચાર કરી તેને ખાખર વિપાકને આપનારા હોવાથી વગર વિચારે
Page #271
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૮ : અંક ૯
તા. ૧૭–૧૦-૯૫ :
૩૦૭
૧. સ્થલ હિંસાથી વિરામ પામવું, ૨. થુલ, અસત્યથી વિરામ પામવું, ૩. થુલ ચાર થી વિરામ પામવું, ૪. સ્થૂલ મૈથુનથી વિરામ પામવું, ૫. સ્કુલ પરિગ્રહથી વિમ પામવું. અને આદિ શબ્દથી ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાને પણું ગ્રહણ કરી લેવાં.
આ સમ્યફ વપૂર્વક જ ભાવથી આ ધર્મગુણે પ્રથમ પ્રાપ્ત થાય છે. માટે પ્રથમ તેને ઉપન્યાસ કર્યો છે. તે માટે મહાભાષ્યકાર પરમશ્રદ્ધય પૂજયપાદ શ્રી જિનભદ્દગણિ થામાશ્રમણ શ્રી વિશેષાવશ્યક મહાભાર્થ” માં ફરમાવે છે કે
સન્માસ્મિ ઉ લદ્ધ પલિયyહત્ત ણ સાવ હજજા ચરણે વસમખયાણું સાગરસખતરા હોંતિ ૧૨૧લા એવં અ૫રિવટિએ સમ્મરે દેવ માણયજમે સુ અણુયરસેતીવાજ એગભવેણુ વ સવાઈ રરવા
ગાથાર્થ : આ પ્રમાણે સમ્યકત્વગુણ પ્રાપ્ત થયા પછી પપમ પૃથકત્વ જેટલી કર્મસ્થિતિને લય થયે છતે શ્રાવકપણે પ્રાપ્ત થાળે છે, ત્યાર પછી સંખ્યાતા સાગરે પએ જેટલી કમ સ્થિતિને થાય થર્ચ છ સચ્ચકચારિત્રની પ્રાપ્તિ થાય છે. ત્યાર પછી સંખ્યાતા સાગરોપમ જેટલી કમેસ્થિતિનો શ્રેય થાય ત્યારે ઉપશમણિમી પ્રાપ્તિ થાય છે અને ત્યાર પછી પણ સંખ્યાના સાગરોપમ જેટલી કમ સ્થિતિને ક્ષય થાય ત્યારે પાણિની પ્રાપ્તિ થાય છે.
- આ પ્રમાણે સમ્યકત્વથી નહિ પડે છે અને મનુષ્ય જન્મને પામે છે અને મનુષ્ય જન્મમાં ઉપરના કહેલા બધા જે ગુણે પામી શકે છે કે શ્રેણિ એક સાથે પામતે નથી. કેમકે, એક મનુષ્ય ભવમાં ઉપશમણ કે ક્ષપકશ્રેણી બે માંથી માત્ર એક જ શ્રેણિની પ્રાપ્તિ થઈ શકે છે.
ધર્મના ગુણ એવા આ અણુવ્રતાદિ પામ્યા પછી શું કેવું જોઈએ તે વાત કહે છે.
પવિજિજઉણુ પાલણે જઈજજા, સયાણાગાહગે સિઆ, સયાણા ભાવ સિઆ, સયાણ પરત તે સિઆ “આણ” હિ મેહ વિસરમમં તે જલ રસાઈજલસ, કમ્મ વાહિ તિગિછાસસ્થ, કપષીય સિવફલક્ષ્ય છે
તે ધર્મગુણને ભાવથી અંગીકારે, કયો પછી તેના પાલનમાં જ યત્ન કર જોઈએ. કેમકે, કરેલી પ્રતિજ્ઞાનું પ્રાણના ભોગે પણ પાલન કરેવું તે જ હિતાવહ છે. તે પરમ તારક આશાના પાલનનું બળ મેળવવા માટે આજ્ઞા એકાન્ત કલ્યાણ કારી, હિતકારી છે તેને જે વિચાર કરે. કેમ કે, તંવેકરે કહ્યું છે કે- રાધેલી આજ્ઞા તે જ મોક્ષને માટે થાય છે.
Page #272
--------------------------------------------------------------------------
________________
૩૦૮ :
• : શ્રી જૈન શાસન (અઠવાડિક)
ભગવાનની આજ્ઞા શું છે તે જાણવા માટે, આજ્ઞા ઉપર બહુમાન પ્રગટે તે માટે હમેશા સદ્દગુરૂ મુખે આગમનું-આગમને અનુસરનારા પ્રકરણ મથેનું પણ અધ્યયન અને શ્રવણ કરવાં વડે ભગવાનની પરમતારક આશાને ગ્રહણ કરનારા થવું જોઈએ, તેના અર્થનું ચિંતવન અને મનન કરવા વડે આરાના ભાવુક થવું જોઈએ અર્થાત્ તે આજ્ઞાને- આગમાદિ ગ્રન્થને પરમાર્થ મર્મ જાણનારા થવું જોઈએ. અને દરેકે દરેક પ્રવૃત્તિમાં અનુષ્ઠાનમાં ભગવાનની આજ્ઞાને વિચાર કરીને, આ ગામમાં કહ્યા પ્રમાણે કરવા વડે ભગવાનની આજ્ઞાને આધીન થવું જોઈએ.
ભગવાનની આજ્ઞા મોહ રૂપી વિષને દૂર કરવા માટે પરમ મંત્ર સમાન છે, દ્વેષાદિ રૂપી અગ્નિને શાંત કરવા માટે શીતલ જલ સમાન છે, કર્મરૂપી રોગને નાશ કરવા માટે વૈદ્યક શાસ્ત્ર સમાન છે અને મોક્ષરૂપી ફળને આપવા માટે કલ્પવૃક્ષ સમાન છે.
વજિજજજા અધમ્મ મિત્ત જોગ, ચિતિજજાભિવપાવિએ ગુણે, અણુઈ ભવ સંગએ આ અગુણે, ઉદગ- સહકારિત અથર્મમિત્તાણું, ઉભયલેગગરહિઅત્ત અસુહગપરંપર ચ છે
આત્માના હિતથી છોડાવી આત્માને પાપમાર્ગમાં જોડનાર એવા અધર્મઅકલ્યાણમિત્રેના સંબંધને ત્યાગ કર જોઈએ. નવા પ્રાપ્ત થયેલા અણુવ્રતાદિ ધર્મ ગુણેને વારંવાર વિચાર કર. પ્રાપ્ત થયેલા તે ગુણેથી પડી ન જવાય તે ગુણ હારી ન જવાય માટે અવિરતિપણાને લીધે અનાદિભાવની સંગતિથી સાહચર્યરૂપ બની ગયેલા અનાદિ મલીન તે તે અગુણે- દગુણેને, અકલ્યાણ મિત્રની સંગતિથી જેમની પાપ કાર્યોની અનુમતિને, તેથી જ આ લેકમાં અને પરલોકમાં ગહિતપણાને, તેમજ અકુશલ અનુબંધના કારણે અશુભયોગોની પરંપરાને વિચાર કરીને તે બધાને ત્યાગ કરવા જોઇએ.
જીવ એ ભાવુક દ્રવ્ય છે અને અના િકાલીને કુસં કારેને કારણે બેટી સેબતને સંગ ઝટ લાગી જાય છે. લેકમાં પણ કહેવાય છે કે “સબત તેવી અસર માટે આત્માના કલ્યાણને ઈચ્છનારે અકલ્યાણમિત્રની સોબતને ત્યાગ કરવો જોઈએ. તે માટે સારા પ્રસિદધ તાપસના આશ્રમમાં રહેલ અને લુંટારાઓની પહલીમાં રહેલા પોપટનું દષ્ટાન્ત વિચારવું તાપસેની પાસે રહેલે પોપટ ધર્મની વાત કરતે અને લુકાઓની પહલીમાં રહેતે પિપટ લુંટારુઓ જેવી જ ભાષા બોલતે હતે.
( ક્રમશ )
Page #273
--------------------------------------------------------------------------
________________
* “સમકિત શ્રદ્ધાવંતને ઉપન્ય જ્ઞાનપ્રકાશ
-નીલીમાં શાહ
અંતરના અંધિયારા ઓરડાનાં અજ્ઞાનનાં અંધારા ઉલેચી જ્ઞાનને પ્રકાશ રેલાવ. નારું પર્વ એટલે જેનેનું જ્ઞાનપંચમી પર્વ. પંચમકાભમાં આત્માને પદગલિક ભાવના રસમાંથી બહાર કાઢી આધ્યાત્મિક ભાવમાં જોડનાર સર્વશ્રેષ્ઠ આલંબનરૂપ શ્રી જિન પ્રતિમા અને શ્રી જિનાગમ જ છે. સમ્યગ્દર્શન ગુણને ખીલવવા કે નિર્મળ કરવામાં પરમ આલંબનરૂપ એવી જિનપ્રતિમાઓ ભરાવવી કે જિનમંદિરના નિર્માણની પ્રવૃત્તિ હજીયે આ કાળમાં કંઈક અંશે ટકી રહેવા પામી છે. પણ સમ્યજ્ઞાનને નિર્મળ કરવામાં શ્રેષ્ઠ આલંબનરૂપ, સર્વદેશ કાળમાં અજોડ સાહિત્ય ગણાતા એવા “જિનાગમ'ના સંરક્ષણ કે સંવર્ધન તરફ દુર્લક્ષ્ય સેવાઈ રહ્યું છે.
જ્ઞાન પંચમી પર્વ જ્યારે નજીક આવી રહ્યું છે ત્યારે એની મહત્તાને સમજીએ તે કંઈક અજ્ઞાનના અંધારા ઉલેચી શકવા સમર્થ બનીશું.
દ્વાદશાંગીની રચના થયા બાદ પુ. ગૌતમસ્વામી મહારાજની પાટ પરંપરામાં પૂ. સુધર્માસ્વામીથી માંડીને છેક પૂ. દેવદ્ધિગણિ ક્ષમાક્ષમણ સુધી આ જ્ઞાનવારસાને સાચવવા માટે મુખપાઠની પરંપરા હતી. ગુરૂ પિતાના એગ્ય શિષ્યને મુખેથી જ સૂત્ર અને અર્થની વાચના આપે અને શિષ્ય પણ કંઠસ્થ કરી એ જ્ઞાનવારસાને આગળ ધપાવે. પણ પછી કાળના પ્રભાવે ભૂલાઈ જવાવા માંડેલા જ્ઞાનના વારસાને ગ્રંથારુઢ કરવાનો પ્રયાસ “વલ્લભી માં પાંચસે આચાર્યોની હાજરીમાં પૂજ્ય દેવદ્વિગણિ ક્ષમાથામણે કર્યો. જેમને જેમને જે જે યાદ હતું એ બધું જ કાં તે કલમ દ્વારા તાડપત્ર પર, કાં તે કાંસ્યપત્ર, તામ્રપત્ર કે રૂપ્ય ને સુવર્ણપત્ર પર લખાવા માંડયું.
અરિહંત પરમાત્માના શાસનના શ્રમણ અને શ્રમણીઓએ એ શ્રુતવારસાને જાળવવા અપાર પ્રયત્ન કર્યો છે. પૂ. હરિભદ્રસૂરિ મહારાજે ૧૪૪૪ગ્ર રચ્યા, કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રસૂરિ મહારાજે સાડા ત્રણ કરોડ લેકની રચના કરી કે મહાપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજે હજાર ગ્રંથની રચના કરી છે. જેમના એકાદ કલેકને સમજવવા બીજો એક ગ્રંથ બને એવી અપાર બુદ્ધિના પ્રતીક સમાન યશોવિજયજી મ.ના અમૃતમાંથી સાર કાઢીને રચાયેલાં એ ગ્રંથને જોવા જે આપણે ભાગ્યશાળી બન્યા હોઈએ તે એ જૈન શાસનના એ સાધુ-સાવીની અપાર મહેનતનું ફળ છે. અરે, જેન શાસનની તવારિખમાં જ્ઞાનવારસાની જાળવણીમાં રાજા-મહારાજાઓનું ચે યોગદાન ઓછું નથી કુમારપાળ મહારાજાએ એમના ગુરૂ પૂ. હેમચંદ્રસૂરિ મ.ની તહેનાતમાં સાતસે લહિયા
Page #274
--------------------------------------------------------------------------
________________
: શ્રી જૈન શાસન (અઠવાડિક)
એને તાડપત્ર, કલમે, સહી વગેરે સામગ્રી સહિત રાકેલાં હતાં જેમને દિવસ-રાત એક સાથે કલિકાલ સર્વજ્ઞ આગમાન રહસ્યા, સૂત્ર, અર્થ લખાવત તા કેઈપશુ સામગ્રી ખુટી તા નથી ને એની સ ́ભાળ પણ અઢાર દેશના એ માલિક રાખતા હત વસ્તુપાળતેજપાળે ચે મત્રી તરીકેની ફરજ બજાવતાં ભાવતાંયે ૭૦૦ જેટલા જ્ઞાનભ'ડાર ભરાવેલા, અપ્રાપ્ય એવા ગ્રંથા મળી જાય તે પૂર્વાચાર્યાં પાતે યે સવારથી સાંજ સુધી મેાઢામાં પાણીનુ' ટીપુ· ચે નાંખ્યા વિના લખવા બેસી જતાં ને ગ્રંથોના ઉતારા કરતાં માપાધ્યાય યશોવિજયજી જેમના પેતાના રચેલા લેાકેા પણ જ્યારે આજે આપણે સમજવા અસમર્થ “ બનીએ છીએ, એમણે પોતે હૈ આવે જ અપ્રાપ્ય દળદાર મળી આવેલા ગ્રંથ ત્રણ દિવસમાં રાતેારત લખીને જ્ઞાનવારસે જાળવ્યું છે.
૩૧૦ ૪.
જે શ્રુતને સાચવવા મહાપુરૂષાએ લેાકાનું પાણી કર્યુ” એમાંની ઇજારા પ્રતાનુ મેગલ સામ્રાજ્યના કાળમાં રસેઇમાં ઈંધણ તરીકે નિલામ થયુ છે. હારે, પ્રથા નદીમાં પધરાવવામાં આવ્યા. હજારે ગ્રંથે પરદેશ માકલાવાયા. યતિઓના કાળમ વે ત–વે ત માપીને પૈસાથી હજારા પ્રતે વેચી દેવાઇ. પરદેશના પુસ્તકાલયેામાં હજી આજેય પ્રતા જોવામાં આવે છે. જેને પાછી મેળવવા આજે કરેડા ડાલર ખચી એ તા૨ે મળી શકે એમ નથી. હજારા ગ્રંથા ચારાઈ ગયા ને કેટલેક ફણીધર જેવા આગેવાના મે મહિના એ સુધી સભાર્યાં નહી. એટલે ઉધઇના ખારાક બન્યા.
મહાપુરૂષ જે લખી ગયા’તા, આપી ગયા'તા એમાંનુ અંશ પણ એ અંશનેય સાગર માની આપણે જો સાચશું તે કોઈક ચુકવી શકવા સમર્થ બનીશું'.
જેટલુ જ ખચ્યું છે 'શે . એમનુ' ઋણુ
સરક્ષણના ઉત્તમમાં ઉત્તમ રાજમાગ તા એના કટસ્થીકરણની ક્રિયા જ છે. એ ઉપરાંત એના પ્રવાહને કાયમ રાખવા એનું હસ્તલેખન થાય તે સેાનામાં પુગ'ધ ભળવા જેવું થાય. તાડપત્રામાં કે પેાંડીચેરીના સેકડો વર્ષો સુધી ટકે એવા કાગડામાં, તલના તેલના કાજળમાં હીરામેળ અને ખાવળના ગુંદર વગેરે જોઈતા પ્રમાણમાં નાંખી કલાકા સુધી 'ટીને તૈયાર કરેલી સહી દ્વારા, તદ્દન અલ્પ આરભથી બનાવેલી લાકડાની કલમે દ્વારા જ્ઞાનસાહિત્ય ો લખવામાં આવે તેા ખરા અર્થમાં શ્રુત આરાધના થાય. પૂ. ચાર્યાએ કાગળનું ચલણ થેડુ ઘણુ પ્રચલિત હોવા છતાં તાડપત્રના ઉપયાગ કર્યાં એની પાછળનું મુખ્ય કારણુ - એનું ટકાઉપણુ' જ છે. આજના અશાસ્ત્રી કે બુધ્ધિજીવી એમ જ વિચારશો કે છાપખાના મશીને હાવા છતાં સમયની બરબાદીરૂપ અ. હસ્તલેખન ઈ. સદીની વાત છે ? એના જવાખમાં એ જ કહી શકાય કે આજે સાહિત્ય વધ્યુ છે, પુસ્તકા હજારોની સંખ્યામાં મશીનમાં છપાયેલાં જોઇએ ત્યારે મેળવી શકીએ છીએ પણુ
Page #275
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૮ અંક ૯ તા. ૧૭-૧૦-૯૫ :
.
. ૩૧૧
બહુમાન ઘટય છે. ત્યારે જ એ છે હો છતાં જ્ઞાન અને જ્ઞાની પ્રત્યે ભક્તિ અને પ્રેમ અપાર હ. મહાનપુરૂએ પોતે અંતરની ઉલટથી ભાવપૂર્વક લખેલા એ ગ્રંથે હાથમાં આવતા અને આહલાદ થતે એમની પવિત્રતાની છાંટ વર્તાતી. છાપેલું પુસ્તક ખવાઈ જશે તે બીજુ મળશે એવી ભાવનાથી એના બહુમાનને ભાવ ચા ગયે છે જયારે હાથે લખેલા પુસ્તકને સાચવવાની ચીવટ રહે છે. એ મહાપુરૂએ જુદી જુદી પદ્ધતિઓ વિકસાવીને લખેલ પુસ્તકને વાંચવામાં બુદ્ધિ કસવી પડે છે જે બુદ્ધિવિકાસમાં અનેરું મહત્વ ધરાવે છે. છાપવાને કારણે જે દબાણ અપાય છે એનાથી તેમજ રાસાયણિક સહીથી કાગળનું આયુષ્ય ઘટે છે, સમય જતાં કાગળ ખવાય છે. એક છાપેલા પુસ્તકમાં રહી ગયેલી ભૂલ તેની હજાર નકલમાં કાયમ રહે છે જયારે લખાયેલા થોડા ગ્રંથની ભૂલ સુધારી શકાય છે, વૈરાગ્ય, ત્યાગ, તત્વજ્ઞાન અને ધર્માનુષ્ઠાન વડે અધ્યાત્મ રસમાં ઝીલનારા મુનિજનોના પવિત્ર હાથના પરમાણુઓને સ્પર્શ થતાં જ વૈરાગ્ય અને ધર્મશ્રદ્ધા ઉત્પન થાય છે. અને પ્રચાર માટે યાંત્રિક સાધનોનો ઉપયોગ થાય પણ એમાં આરંભાદિ પાપ છે. યંત્રવાદનું પેષણ થાય છે. લખવાથી મનની એકાગ્રતા રહે છે. દશવાર વાંચવાથી જેટલું જ્ઞાન થાય એટલું એકવાર લખવાથી થાય છે. પૂર્વના મહાપુરૂષના હાથે લખેલી એક પણ પ્રત જે હાથમાં આવે તે એમને પ્રત્યક્ષ મળવા જેટલી પ્રસન્નતા થાય છે. અને ગુરૂશિષ્ય ભાવ ટકી રહી છે. આજે તે નક્કર બંધ થત નથી ને માત્ર આડંબર જ વધે છે. જો વધે છે ગુણવત્તા ઘટી છે.
મંત્રીધર વસ્તુપાળ-તેજપાળ જેવા જે આટલી કાર્ય વ્યસ્તતામાંયે પિતે આગમ લખતા'તા રે વે આધાર “પ્રશસ્તિમાંથી મળી આવે છે તે નવરા જેવા આપણે તો લખી જ શકીએ. જેનચિત્રકલ્પદ્ર મ” પુસ્તકની પ્રસ્તાવના રૂપે પુન્યવિજયજીનો ‘લેખનકળા વિભાગ વાંચી એ ત્યારે જેને ઈતિહાસની એ ભવ્ય કળાસૂઝ અને સાહિત્યરુચિ પર એફરીન પિકારા જવાય એવા ચિત્રો ને એટલી ભવ્ય લેખનકળા સામગ્રીને તાગ મળે છે. શ્રુતભક્તિ કરવા દ્વારા જ્ઞાનાવરણીય કર્મનો ક્ષય કરવા ઈચ્છનાર માટે માત્ર હસ્તલેખન એક જ માર્ગ નથી. લખી ન શકે એ લખાવીને યે જ્ઞાનભંડાર ઊભું કરી શકે. ગૃહ મંદિરની જેમ. ગૃહજ્ઞાન ભંડાર ઊભું કરી શકાય છે. બેહિસાબ આરંભસમારંભથી ગેરેજ જેવી કંપનીઓના કારખાનામાં બનેલા લોખંડના કબાટેની બદલે જાડા પાટિયાના ભેજ વગેરે હવામાનના ફેરફારોને જીતી શકે એવા સાગ-સીસમના કે તરણુંવાળા કબાટ જ્ઞાન ભંડારને અર્પણ કરી શકાય. સેંદડે વર્ષો સુધી ટકે એવા હાથબનાવટના કાગળનાં લહિયાએ પ સે આગમ લખાવી શકાય. પ્રતની બંને બાજુ સુરક્ષા માટે ખવામાં આવતી પાટી રૂપે ખાદી ભંડારના હાથનાવટના એછા આરંભથી તયાર થયેલા પૂંઠા એની ઉપર “અનબ્લડ સફેદ ડું કપડું ઘરે બનાવેલી આટાને લાહીંથી ચીટકાવીને
કમનur -- *
Page #276
--------------------------------------------------------------------------
________________
૩૧૨
: શ્રી જૈન શાસન [અઠવાડિક]
તૈયાર કરેલા પંઠિયા જ્ઞાન ભંડારેમાં અર્પણ કરીને વિધિપૂર્વક જ્ઞાનની આરાધના કરવાને
હા અને સંતેષ લઈ શકાય. “જિયા બરુને નામે ઓળખાતી કલમે કે જેમાં શાહી ચુસવાની ક્ષમતા વધુ હોય અને એકવાર શાહીમાં બોળીને ઘણું લખી શકાય તેમજ ઘસાય તે રીફીલની જેમ ફેંકી ન દેતાં છોલીને તરત તૈયાર કરી શકાય એવી કલમેની ભેટ ધરી શકાય. નકામી પેન્સિલે અને નોટબુકેના ઢગલા જ્ઞાનપાંચમને દિવસે જ્ઞાન પાસે આવીને કરવા કરતાં આવી ઉપયોગી કલમે કે પૂઠિયા કે ઓળિયાને એ ભવ્ય વારસે કરી જીવંત કરવા જેવો છે. એળિયું” કે “કાંટિયા” તરીકે ઓળખાતું એ સાધન જેમાં ચોક્કસ અંતરે દેરીએ એવી રીતે ગોઠવેલી હોય છે કે એની પર કાગળ મુકીને દબાવવાથી લાઈન એની મેળે પડી જાય છે જેથી સાહીથી ખવાતા કાગળનો ભય દૂર કરી શકાય છે. કાગળ કે કબાટમાં જીવાત ન પડે એ માટે રસાયણથી બનેલી ડામરની ગોળી એને બદલે ગાંધીને ત્યાંથી ઘડાવજનું ચૂર્ણ કરીને રાખવામાં આવે તે જીવાતને ભય ટળી શકે છે. સામાન્ય સ્થિતિ ધરાવતે અને છતાંયે જ્ઞાન ભક્તિથી છલકતાં હદયવાળો શ્રાવક પણ આ રીતે તે ભક્તિ કરી શકે છે. પ્લાસ્ટિકના સાપડાએાને બદલે સુખડ–સાગ સીસમના સાપડા કે માટીના ખડિયા દ્વારા જ્ઞાનભક્તિ થઈ શકે છે. સરકારની નજરને આજે જયારે દેવદ્રવ્યની જેમ જ્ઞાનભંડાર પર પણ ભય રહેતો હોય ત્યારે મકાનની અંદર, નીચે અંડર ગ્રાઉન્ડ પુસ્તકાલયે તૈયાર કરવાની તાતી જરૂર છે. જે હસ્તલેખન કરી શકે એ લેખન દ્વારા વારસે જાળવે. જે એ ન કરી શકે અને લાભાંદરાયને ક્ષપશમ હોય એ ધનને સન્માર્ગે ઉપયોગ કરી જ્ઞાન ભંડારો ઊભા કરાવી શકે, લહિયાઓ બેસાડી શકે, માત્ર ભારતદેશના દસ હજાર જેને દરરોજ ઓછામાં ઓછાં પાંચ લોક પણ જાતે લખવાને સંકલ્પ કરે તે વરસે દોઢથી બે કરોડ લેક પ્રમાણ સાહિત્યનું હસ્તલેખન થઈ શકે ને એ સાહિત્યમાંથી આવનારી પ્રજમાંથી એકાદ વ્યક્તિ પણ જે જ્ઞાન ભણી આત્માને ઉદ્ધાર કરશે તે એ પરંપરા ટકાવવાને લાભ એ લખનારને અવશ્ય મળવાને જ છે. તે ચાલે આ વર્ષે પારંપરિક નેટ પેન્સિલ લાવી જ્ઞાનપાંચમની ઉજવણી કરવા કરતાં ભંડારમાં પેસી ગયેલા ભેજને દૂર કરવા નજીકના જ્ઞાન, ડારને ખોલી પવિત્ર પ્રતેને ખેલી તડકે વગેરે આપી ભેજ દૂર કરવાને કે નવી ઘેડાવજની પિટલીએ મુકવાને કે એકાદ સીસમનું કબાટ અર્પણ કરવાને કે નવા પુસ્તક કે પ્રતને નવા પોથીબંધન લગાવવા દ્વારા જ્ઞાનની આરાધના કરવાને સંકલ્પ કરીએ.
સુધારે વર્ષ ૮ વિશેષાંકમાં પેજ ૩૭ ઉપર કાતિક શેઠની કથામાં છેલ્લી લીટીમાં કાતિક શેઠ ચારિત્ર પાળી ૧ લા દેવલોકમાં ઈન્દ્ર થયા અને ઐરિક તાપસ મૃત્યુ પામીને તે જ દેવલોકમાં ઈદ્રના વાહન હાથી પણે ઉત્પન થયે સુધારીને વાંચવું.
Page #277
--------------------------------------------------------------------------
________________
EL ELHAS
જાવ . તે
જ
છે
IT
કાલિદા
રતલામ-અત્રે પૂ. મુનિરાજ શ્રી પ્રવ- આવેલ. શાહ ખેતશી વેરશી તથા શાહ સેનવિજયજી મ. તથા પ. મુ. શ્રી સુવત- મુળજી ખીમજી ગુઢકા તરફથી સંઘપૂજન વિજયજી મ. ની નિશ્રામાં ચાતુર્માસની તથા થયા. પર્યુષણની સુંદર આરાધના થઈ પુ. શ્રી પૂ. પં. શ્રી કાંતિવિજયજી ગણિવર્ય લિખિત સંદર વૈરાગ્યમય પ્રવચન ઉત્તરાધ્યયન સૂત્ર : - અનુપ્રેક્ષાનું અમૃત :તથા ધન્ય ચરિત્ર ઉપર આપે છે. .
મૂલ્ય રૂા. ૨૫ પરંતુ હાલ રૂા. ૧પમાં અષાઢ વદ ૧૪ પૂ. પાદ આ. ભ. શ્રી
મલશે. વિ. રામચંદ્રસૂરીશ્વરજી મ. ની સ્વગતિચિની
અનુપમ બધ અને ધર્મ ચિંતવનથી ભવ્ય ઉજવણી થઈ હતી. ગુણાનુવાદ તથા
સભર આ ગ્રંથ તમારે વાંચવો જ પડશે શ્રીફળની પ્રભાવના થઈ.
મળાનું સરનામું :-રસીકલાલ જોજન પૂ. સા શ્રી ઈદ્રપ્રભાશ્રીજી મ.ને અખંડ છે, શેઠશ્રી નગીનદાસ કરમચંદ પૌષધશાળા ૫૦૦ અબેલ ચાલે છે પૂ. સા. શ્રી ત:- શ્રી પંચાસરજી મંદિર પાસે, .. માલાશ્રીજી મ.એ બાવનમી વર્ધમાનત૫
પાટણ-૩૮૪૨૬૫ ( ઉ. ગુ. ) એળી કરી. પૂ. સા. શ્રી ચારિત્રયાશ્રીજી મ.એ માસબમણુની ભવ્ય મહાન તપસ્યા
વિ. સ. ૨૦૫૨ કે કરી. આ નિમિતે તથા પર્યુષણની આરા- રાષ્ટ્રભાષા મેં પંચાંગ મુફત મંગાએ થનાની ઉદ્ય પન નિમિતે ભા. સુદ ૭થી ૧૧
વિશ્વસ્ત સૂત્રોથી જાણવા મળેલ છે કે શાંતિસ્નાત્ર આદિ મહોત્સવ થયા. ગુલાબબેન
રાષ્ટ્રભાષા હિંદીમાં વિ. સં. ૨૦૫રના નવા તાતેંડના પ૦૦ અબેલ નિમિતે નવાણું
વર્ષના પંચાગ, અશક દેશલહરા, બંડા પ્રકારી પૂજા ભણાવી. શાંતિસ્નાત્ર હશરાજજી
બાજાર, આષ્ટા (મ.પ્ર.) જિ. શિહેરધુલચંદજી તરફથી ભણયું. રથયાત્રા તથા
૪૬૬૧૧૬ થી મફત મંગાવે. એ પંચાગ મહાવીર પંચકલ્યાણક પૂજા સમીરમલજી પૂ.આ.ભ.શ્રી વિ. રામચંદ્ર સૂ મ.ની આજ્ઞા લુણીયા તરફથી તથા સંઘ તરફથી સાધર્મિક અજબ જન્મભૂમિ પંચાગના આધારે તૈયાર વાત્સલ્ય છું. શાહ ખેતશી વેરશી હરિયા કરેલ છે. એમાં ઇન્દોર, સિરોહીના પશ્ચરાસંગપુરવાળા તરફથી પંચકલ્યાણક પૂજા. કખાણની સલિકા પણ આપવામાં આવેલ
પારણા પ્રસંગે મુંબઈ ભીવંડી તથા છે. ઘડિયા, દેવદર્શન, ચીત્યવંદન તથા ગુરૂ ઈદાર શ્રી ડો. વી. એ. સમાજના ભાવિકે વંદનની વિધિ પણ આપવામાં આવેલ છે.
Page #278
--------------------------------------------------------------------------
________________
૩૧૪
આષ્ટા (મ.પ્ર.)માં જાહેાજલાલી પ. પૂ. વ્યાખ્યાન વાંચસ્પતિ આદેવ શ્રીમદ્ વિ, રામચંદ્ર સુમના ૫. પૂ ગણિવર્ય શ્રી કમલરત્ન વિ.મ. સા.ના શિષ્ય-પ્રશિષ્ય રત્ન ૫. પૂ. ગણિવર્ય શ્રી દનરત્ન વિ. મ. તથા પ. પૂ. મુનિશ્રી ભાવેશનવિજયજી આદિ ઠાણાની આશ નગરમાં પધરામણી થતા જ જયજયકાર થયાં છે તપસ્યાના તારણુ છુ ધાયા છે. લાખ રૂપિયા ઉપરના શ્રીકુલ (નારિયલ)ની પ્રભાવના થઈ ચુકેલ છે. ૨૧ જિનેશ્વર ભગવતના વરઘાડા નીકલી ચુકેલ છે. v સ્વામિવાત્સય થઈ ગયા છે.
બધાના મેઢાંમાંથી એક જ શબ્દ નીકલે છે કે આવુ' ચામાસુ` કયારેય સુ નથી.. આટલી તપશ્ચર્યા, આટલા વરધોડા આટલા સ્વામિવાત્સલ્ય કયારેય જોયા નથી, ૧૭-૮-૯૫ ને માસખમણુ નિમિતે ભવ્ય નેશ્વરદેવને વરઘાડા થયા.
સુબઇ-ચંદનખાળા, અત્રે પ. પૂ.આ. ધ્રુવ શ્રી રાજશેખર સૂ . સા. ની શુભ નિશ્રામાં પર્વાધિરાજ પર્યુષણા પર્વની આરાધના ખુબ સારી રીતે થવા પામી, ચતુર્વિધ સંઘમાં થયેલ તપશ્ચર્યાના ઉદ્યાપનાથે ભાદરવા સુદ ૧૨ થી શ્રી અષ્ટાપદજીની મહાપૂજા, અઢાર અભિષેક તથા શાંતિસ્નાત્ર યુક્ત ચાહિકા મહત્સવ ખુબ ભવ્ય રીતે ઉજવાયા ભાદરવા વદ-૧ ને રવિવારે બપોરે વિજય મુહુતૅ શાંતિસ્નાત્ર કડથી ભણાવાયેલ ખાદ પેંડાની પ્રભાવના
·
શ્રી જૈન શાસન (અઠવાડિક)
થયેલ, જીવદયાની ટીપ સુંદર થઇ હતી. વિધિવિધાન જામનગરવાલા શ્રી નવીનચ'દ્ર ખાબુલાલ શાહની મંડળીએ ખુબ સુંદર રીતે કરાવેલ સ་ગીતમાં ખસીભાઇ ખંભાત વાળા તથા પોપટભાઈ મલાડ ળાએ સારી જમાવટ કરી હતી.
પહેલી વખત વડાદરા સુભાનપુરામાં મહાપૂજાનુ' આયાજન
ભા.
પૃ. સુ. શ્રી મુક્તિધન વિ. મ. તથા પુ. સુ. શ્રી પુણ્યધન વિ.મ. ની નિશ્રામાં આરાધના ખુબ સુંદર થઇ રહી છે ને લેકે લાભ સુદર લઇ રહ્યા છે. મહાપૂજા વ૦)) ના તા. ૨૪-૯-૯૫ ના રવિવારે સુદ્ધનલક્ષ્મી સા. ના દેરાસરે હતી વ્યવસ્થા માટે મુંબઈથી રાજુભાઈ સંધવી આદિએ કરેલ ને વરઘોડા દ્વારેદ્ઘાટનના આશાભાઈના ઘરેથી નીકળેલે તેમાં હાથી ઘેડા એક બગી એ ધેડાની તથા એક બગી-૬ હાથી ઉપર વરસીદાન તથા પેાલીસએ ડ સાથે સંઘપૂજન કરેલ ને અત્રે જ આછામાં ઓછા લગભગ ૨૦૦૦ થી ૨૫૦૦ માણુલ હતું ને ત્યાં પહાંચતા તા ખુખ માણુ! હતું ને લાખેણી આંગી કરવા ખ‘ભાતથી કનુભાઇ આવેલ. રંગે ળીએ ફોટા પ્રદર્શન તથા અવનવા રÀા, ઝુમ્મરા, કુઆર, અવનવી ગાડી ને સૌંસારચક્રની તથા ગાક્ષ સુધી પહેાંચાડતાની ગાડી આદિનું ખુબ જ આક
છુ હતુ. ને જીવદયાના સ્ટોલ હતા તેમાં પણ ખુબ જ માટે ફાળા ભેગા થયા છે, વડાદરા જીલ્લામાં પહેલવેલી મહાપુજા આવી થયેલ ને લાફા ખુબ જ આવેલ ને લાભ
Page #279
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૮ અંક ૯ તા. ૧૭-૧૦-૯૫ ,
:
૩૧૫
લીધેલ બીજ ના. વ. ૮ના ચે ત્યપરીપાટી હસ્તે વાલકેશ્રવરમાં થયું. કેન્ફરન્સના અત્રેથી નીકળીને ડાહ્યાભાઇના દેરાસરે ત્યાંથી મંત્રી શ્રી શાંતિલાલ છાજેડ અચલગચ્છના ડિ.ના દેરાસરે, ત્યાંથી કુમુદભાઈને ત્યાં ને પ્રમુખ શ્રી વસંતભાઈ તેમજ તારાચંદભાઈ ત્યાંથી હિંમતભાઈના દેરાસરે ત્યાંથી ભણશાળી શ્રી પ્રશાંતભાઈ ઝવેરીએ પ્રાસંઆકેટાના દેરાસરે ત્યવંદન કરીને શિક કરેલ. ૧૧ હજારથી વધુ સાધુપ્રવચન થયેલને બધાને નવકારશી કરાવેલ સાધવજીની યાદી તેમાં છે જયંતિભાઈ ડાહ્યાભાઈ તરફથી લગભગ ૬૦૦ થી ૭૦૦ એમ. શાહે સંચાલન અને દિનેશભાઈ માણસ થયેલને સંઘપૂજન ૧0 રૂ.નું શાહે આભાર વિધિ કરી. થયેલ લે કોનો ઉત્સાહ ખુબ હતે.
પાલઘર-પૂ. સા શ્રી ધમલત્તાશ્રીજી દાદર આરાધના ભવન મુંબઈ- મ. આદિની નિશ્રામાં ચાતુર્માસ દરમ્યાન અત્રે પૂ. અ. શ્રી ધનેશ્વરસૂરીશ્વરજી મ. વિવિધ આરાધનાઓ થઈ ભાવિકે જોડાયા શિષ્ય રત્ન પૂ. ગણિવર શ્રી શિવાનંદ પૂ. આ. ભ. શ્રી વિજય રામચંદ્રસૂરીશ્વરજી વિજયજી મ. તથા પૂ. આ. શ્રી વિજય મ.ની તિથિ નિમિત્ત બેલ સંઘ પૂજન ત્રિલોચનસૂરીશ્વરજી મ. શિષ્યરતન પૂ. મુ. ગુરુપૂજન તથા બહેનેમાં ગુરુગુણસ્મૃતિ ગુણાશ્રી નંદીવર વિજયજી મ. આદિની નિશ્રામાં નુવાદ તથા બહેનેમાં પૂ. સા. શ્રી ભીમસેન ચોમાસાની સુંદર આરાધના ચાલે છે ચરિત્ર વાંચે છે. આ સુદ ૧થી શ્રી સિદ્ધપર્યુષણની ભવ્ય ઉજવણું થઈ તપસ્યા ચક્ર મહાપૂજન આદિ અઠ્ઠાઈ મહોત્સવ ઉપજ સુંદર થઈ.
ઉજવાયે પૂજન ભણાવવા પં. શ્રી અંતરિક. એપાર્ટમેન્ટમાં મોટા સમુ- રમણિકલાલ સંઘવી ભાભરવાળા મુંબઈથી દાયને પૂ. મુ. શ્રી નંદીશ્વરજી મ.ને પધારેલ મહેમાનની ભકિત સંઘ તરફથી પ્રતિક્રમણ ભણાવી ખૂબ શાંતિથી કરાવ્ય થઇ. અને કળશ ૫ અપૂર્વ રથયાત્રાને વરઘેડે
વડોદરા-સુભાનપુરા અત્રે પૂ. મુનિરાજ . ચડ અનુક પામાં પણ ૩૦૦) થી વધુ શ્રી મતિધન ભ. મ. તથા પૂ. મુ. શ્રી અપાયા માસ ખમણ સિદિધતપ આદિ
પુન્યધનવિ. મ.ની નિશ્રામાં શ્રી મેહુલ તપસ્વીઓને પણ સારી પ્રભાવના
સાયટીમાં શ્રી વાસુપૂજ્ય સ્વામી ૧૦મી થઈ,
સાલગિરિ નિમિત્ત દવજારોપણ તથા ૧૮ મુંબઇ-શ્રી બાબુલાલ જૈન સંપાદિત અભિષેક પૂ. પં. શ્રી ભદ્રાનંદવિજયજી સમગ્ર જૈન ચાતુર્માસ યાદી ૧૫નું ગણિવર શ્રી ૧૦ મી પુણ્ય તિથિ નિમિત્તે વિમોચન.
શ્રી સિદ્ધચક્ર મહાપૂજન આદિ જિનભક્તિ 'આ. શ્રી વિજય યશોદેવસ્ મ.ની મહોત્સવ શ્રા. સુદ ૧૦ થી ૧૨-૧૩ સુધી - નિશ્રામાં કાંતિલાલ સુખાલાલ શાહના ત્રણ દિવસ ઉજવાયો.
Page #280
--------------------------------------------------------------------------
________________
૩૧૬ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક)
(અનુટાઈટલ ૨ નું ચાલુ ) સિદ્ધાંતને વહેલી તકે તિલાંજલી આપી દેવી જોઈએ. બહુમતના સિદ્ધાંતવાળી કઈ પણ સંસ્થામાં આપણે દાખલ થવું ન જોઈએ—એ સિદ્ધાંતવાળી કઈ પણ સંસ્થા ચ્યવી ન જોઈએ. અળશિયાની જેમ ઉભરાઈ આવેલી તમામ સંસ્થાઓ બંધ કરી આજ્ઞાસિધ પરંપરાગત શ્રી સંઘમાં સૌએ કેન્દ્રિત થવું જોઈએ. વળી બહુમતની ધારણની કઈ પણ જૈનેતર સંસ્થામાં પ્રતિનિધિ તરીકે કેઈ જૈનને મેકલવા ન જોઈએ, ન કે જેને આગળ પડીને જવું જોઈએ. તેની પાકી ગઠવણ તુરત જ કરવી જોઈએ.
આજસુધી ભેળપણથી-વિશ્વાસથી-સરળતાથી જે કાંઈ થયું. પણ હવે જલ્દી ચેતી જવું જોઈએ.
- હું નીચે જે ગાથા આપું છું કે તે ગાથા “સ્તવપરિણા” ગ્રંથની ૧૨૯ મી ગાથા છે. ૨૦૩ ગાથાનો તે આ ગ્રંથ શ્રી હરિભદ્રસૂરિજી મહારાજે “પંચવતુ” માં મુક્યો છે. અને તેના ઉપર તેમની નાની માર્મિક ટીકા પણ છે. તે જ ગ્રંથને શ્રી ઉપાધ્યાયજી મ. શ્રી યશોવિજ્યજી મહારાજશ્રીએ “પ્રતિમાશતક ગ્રંથમાં આખે મૂક્યા છે. તેના ઉપર ઉપાધ્યાયજી મહારાજશ્રીની પિતાની સુંદર અવશુરિ પણ છે. ઉપાધ્યાયજી મ.શ્રી તે તેણે પૂર્વધરના ચેલા ગ્રંથ તરીકે જણાવે છે. અને
“ઇયં ખલુ સમુગ્ધતા સરસ દષ્ટવાદાદિત:” આ સ્તવપરિજ્ઞા ખરેખર સરસ દ્રષ્ટિવાદ નામના બારમાં અંગ વિગેરેમાં ઉદ્ભૂત હોવાનું જણાવે છે. પંદરસે કે સત્તર વર્ષ લગભગ જૂને પ્રાચીન ગ્રંથ લાગે છે. કદાચ વધારે પણ થયા હોય. પરંતુ શ્રી ઉમાસ્વાતિ માશ્રીની પછી છે એ વાત નક્કી છે.
એવા એ “સ્તવપરિણા” ગ્રંથની આ ગાથા છેન ય બહુગાણું પિ ઈન્થ અવિનાણું સેહણુ તિ નિયમોડ્યું ન ય ણે થાવાણું પિ હુ મુહેતર ભાવ જોગેણું
ભાવાર્થ – ઘણાઓને-બહુઓને એક મત (અવિમાન) શેભન જ હોય એવો પણ અહીં નિયમ નથી. છેડાઓને એકમત ન જ હોય એ પણ નિયમ નથી ડાઓને એકમત શેભન ન જ હોય એ પણ નિયમ નથી. (એકનો પણ નિર્ણય શોભન હોઈ શકે છે) અર્થાત એકમત-લઘુમત બહુમત કે સર્વાનુમતને સત્ય અને હિતકારી નિર્ણય લેવામાં નિયમપૂર્વક સ્થાન નથી. તેથી એ મજબૂત સિદ્ધાંત નથી. ત્યારે શું કરવું? * જમ્ત ર ભાવ જોગેશ એટલે મુતરૂ ભાવના યોગે જે નિર્ણય કરાય તે
Page #281
--------------------------------------------------------------------------
________________
શાભન એવા નિયમ છે એમ જણાવેલ છે. એથી એ નકકી થાય છે કે એકના મત, કે સના મત નાચા હોય જ એવા નિયમ નથી. સાચા પણ હોય, અને પેટે પણ હોય, અને ખેાટે પણ હોય પર`તુ મૂઢતર ભાવ યેગે થયેલા નિ ય શૈાભન જ હાય એવા નિયમ છે એ તાત્પર્યા નિકળે છે.
મૂઢ ભાવમાં માહનીય કર્મોની ૨૮ ક પ્રકૃતિએ સમાય છે, અથવા સ્થાનક પણ સાવેશ પામે છે. તેને આધારે કરાતા વિચાર મૂઢ ભાવથી કરાયાં તે શાભન–સ રા-સાચા હિતકારક હોય જ એવા નિયમ નથી. ત્યારે મૂઢતરભાવ-મુઢભાવ શિવાયના-સમ્યગ રત્નત્રયીના ચેગે જે નિ ય લેવાય, તે Àાભન હાય.
૧૮ પાપ
ગણાય
અર્થાત :સ્વાભાવથી, હિત કરવાની બુદ્ધિથી, ીર્ઘદૃષ્ટિપૂર્વ—આગળ પાછળની ચૈાગ્ય સમજથી, અજ્ઞાન ગેરસમજ-રાગદ્વેષ-કષાયા-આવેશેા વિગેરેથી રહિત, આજ્ઞા મુજબના ધારણને નિ ય લેવાય તે શોભન હોય જ એવા નિયમ છે.
આ ગાથાના આધાર લઇ બહુમતના ધારણની સંસ્થાએ તુરત બ`ધ કરી શ્રી સંઘમાં જ કેન્દ્રિત થઈ જવુ' જોઇએ. આપણે શાસ્રકારથી વિરૂધ્ધ જઈને અજ્ઞાનથી બહુમતમાં ફસાય! છીએ. આ ગાથા બહુમત ઉપર ભાર આપતી નથી. એટલુ' જ નહીં પણ તેની તરફ ઉપેક્ષા ભાગ રખાવીને મુઢેડર ભાવના ચેગ પર ખાસ ભાર મુકે છે.
આ ગાથા આપણા માટે તરણતારણ જેવી ખની રહે છે. ડુખતા ખચાવવા માટે જ આ ગ્રંથ મારફત મળી હોય તેમ લાગે છે. પ્રભુના શાસનના પુન્યના હજી પ્રક સૂચવતી હાય તેમ લાગે છે, આવી સાક્ષાત વસ્તુ પણ જમાનાવાદી વ્યવહારના પક્ષકારો સમજવા અને કબૂલ કરવા માગતા નથી ? કેટલે દુરાગ્રહ ? હુમતવાદના સિદ્ધાંતને તિલાંજલી આપવાથી જૈનશાસનનું રક્ષણ થઇ શકે તેમ છે. બહુમતવાદના સિધ્ધાંતને લાંજલી આપવાથી કેન્ફરન્સ વિગેરે તે ધારણની સસ્થાએ, અને તેના ઉપક્રમે થતા કાયક્રમેમાં ભાગ લેવાનું બધ પડશે. એજ રીતે ૨૫૦૦ વર્ષની ઉજવણીમાં પણ ભાગ લેવાનું બંધ થશે. અને તેમ થતાં પાશ્ચાત્ય મળેાના જૈનશાસનને અદ્રશ્ય કરવાની યેાજના ઉપર મેટા જીવલેણ ફટકા પડશે.
જૈન શારાનને જગતમાં અદ્રશ્ય કરાવવા માટે પાશ્ચાત્ય ખળેનુ મેટામાં મેટુ' હથિયાર જૈનસદમાં બહુમતવાદના ધોરણને પ્રચાર છે. એ ધારણના આશ્રય લઈ જેમ જેમ નવી નવી વતં ત્ર સંસ્થાએ અસ્તિત્વમાં આવતી જાય તેમ તેમ પ્રભુને શ્રી સધ અને શ્રી શાસન નબળાં પડતાં જાય, અને છેવટે અદ્રશ્ય થવાની સ્થિતિમાં મૂકાઈ જાય. માટે બહુમતવાદના ધેારણના ત્યાગ એ જ આપણે મેટામાં મેટો બચાવ છે. મૂઢેત્તર ભાવ જોગેણુ'ના સદ્ધાંતને આપણે ચુસ્તપણે વળગી રહીએ તે પાશ્ચાત્યેની જૈનશાસનને જગતમાં અદ્રવ્ય કરી દેવાની કાઇ કારી ફાવવાની નથી, ( જૈન શાસન સ`સ્થા ) સુચના-આ મહિનામાં પાંચ મંગળવાર હાવાથી આ પછીના અંક તા. ૩૧-૧૦-૯૫ના
પ્રગટ શે.
Page #282
--------------------------------------------------------------------------
________________
| | શ્રી પાર્શ્વનાથાય નમઃ | પી.ટી.આર. '
શ્રી આનંદજી કલ્યાણજી-જૈન શ્વેતાંબર મંદીર ટ્રસ્ટ હરવાડા, ઔરંગાબાદ-૪૩૧૦૦૧ (યહ ટ્રસ્ટ ઔરંગાબાદ તક સિમીત હ) . પેથડ શાહ કી કર્મભૂમિ આ. હીરસૂરિ કી પદાર્પણ ભૂમિ તીર્થ સ્વરૂપ ઔરંગાબાદ રચાર મંદિરનો જીર્ણોદ્વાર નિમિત્તે
સકલ સંઘને નમ્ર વિનંતિ શ્રીમાન શેઠજી,
શ્રી આનંદજી કલ્યાણજી જૈન શ્વેતાંબર મંદિર ટ્રસ્ટ કે ટ્રસ્ટીમો કા સાદર 8 પ્રણામાં મહારાષ્ટ્ર કી એતિહાસિક નગરી ઓરંગાબાદ કે જેહરીવાડા મેં ચાર પ્રાચીન છું જિન મંદિર હ જિસમે શ્રી ગેડીજી પાર્શ્વનાથ કા બડા મુખ્ય મંદિર છે ! તથા દે અન્ય મંદિર શ્રી ધર્મનાથજી તથા શ્રી મહાવીર સ્વામીજી કે હે ! યહ મંદિર છે પ્રાચીન હ તથા જીર્ણ-શીર્ણ અવસ્થા મેં હ ! યહ ચાતુમાંસ હેતુ બિરાજમાન છે. પ. પૂ. આ. ભગવન્ત શ્રી વિજય પ્રભાકરસૂરિજી મ. સા. આદિઠાણા પાંચ કી નિશ્રા મે ! ધર્મ આરાધના અત્યંત આનદ ઔર ઉલ્લાસપૂર્વક હ રહા હ !
પૂજ્યશ્રી કી નિશ્રા એવં માર્ગદર્શન મે પાર્શ્વનાથ મંદિર કે બાજુ મે ખાલી છે. જગહ ખરીદ કર પાર્શ્વનાથજી કે મંદિર મે હી અન્ય ચાર મંદિરે ક સમાવેશ કરે છે ઉસ મંદિર કે પંચતીથી સ્વરૂપ બડા મંદિર બનાને કા તય હુઆ હ !
ઈસ જીર્ણોદ્ધાર કાર્ય કા અંદાજિત ખર્ચ રૂ. ૪૫,૦૦,૦૦૦ (ફા પૈતાલીસ લાખ) છે 9 પૂજ્યશ્રી કે માર્ગદર્શન અનુસાર ઇસ ખર્ચ કે પૂરા કરને કે લિયે અલગ અલગ જ છે નાએ બનાઈ ગઈ હ! જિનકા વિવરણ નીચે લિખા હ ! આપશ્રી સે વિનતી હૈ કી ઈસ પેજના મેં સહભાગી હેકર મંદિર જિર્ણોધ્ધાર કાર્ય મેં આર્થિક સહયોગ પ્રદાન છે કરે શાસન સેવા કા લાભ લે તથા જિન શાસન કે કાર્ય અનુમોદનીય સુકૃત કરે છે યહી આશા ! ચેજના કા વિવરણ :8 (૧) શ્રી ધર્મનાથજી કે ગભારે કા નકારા
૫,૦૦,૦૦૦/(૨) શ્રી મહાવીર સ્વામીજી કે ગભારે કા નકરા ૫,૦૧,૦૦૦/શ્રી મદિરજી કે મુખ્ય તીન દ્વારે કા નકારા
૪,૫૧,૦૦૦/શ્રી મદિરજી કે રંગ મંડપ કા નકશા ૩,૫૧,૦૦૦/શ્રી અજીતનાથ ભગવન કે સામરન વ
૨,૫૧,૦૦૦/દવજાદંડ કા નક 6 (૬) આદેશ્વર ભગવાન કે સામરન વ દવજાદંડ કા નકશ ૨,૫૧,૦૦૦છે શુભ દાન (આરસની તપ્તિમાં આવે)
૧૧૧૧૧{ નેટ : અન્ય સામાન્ય જનાઓ કા વિવરણ યહા નહી દિયા હે ! યે જના એ સહ-૨
ભાગી ને વાલે દાતા કા નામ સંગેમરમર કી તકતી પર લિખકર લગાયા જાયેગા, છે
ર
Page #283
--------------------------------------------------------------------------
________________
કરી
નમો પવિસા તિ: Joi | શાસન અને સિદ્ધાન્ત ૩મમાડું. મહાવીર-પનવસાmi. છ રક્ષા તથા પ્રચારનું પત્ર
ઇનE
|
0;
ધર્મ કે
છે ?
धर्मो मङ्गलमुत्कृष्ट,
ઘ: સ્વાવઃ || धर्म संसार कान्ता,
रोल्लंघने मार्गदेशकः ।।
અઠવાડિક |
| ધર્મ જ ઉત્કૃષ્ટ મંગલ છે. ધર્મ સ્વર્ગ અને અપવર્ગ-મક્ષ આપનારો છે અને ધર્મ જ આ સંસાર રૂપી અટવીનું ઉલ્લંઘન કરવા માગદશક છે.
jદારી
શ્રી જૈન શાસન કાર્યાલય
શ્રત જ્ઞાન ભવના | ૪૫, દિગ્વિજય પ્લોટ, જામનગ૨ (ભૌરાષ્ટ્ર) 1NDIA
| PIN- 361005
Page #284
--------------------------------------------------------------------------
________________
॥ શ્રી પાર્શ્વનાથાય નમઃ ।।
પી.ટી.આર. ન. એ. ૧૪૯૬ શ્રી આનદજી કલ્યાણુજી-જૈન શ્વેતાંબર મંદીર ટ્રસ્ટ જોહરીવાડા, ઔર’ગાબાદ-૪૩૧૦૦૧ (યહ ટ્રસ્ટ ઔરંગાબાદતક સિમીત હું) પેથડ શાહ કી કભૂમિ આ. હીરસૂરિ કી પદાર્પણ ભૂમિ તીથ સ્વરૂપ
ઔરંગાબાદ ચાર મંદિરના જીર્ણોદ્ધાર નિમિત્તે સકલ સઘને નમ્ર વિનંતિ
શ્રીમાન શેઠજી,
શ્રી આનંદજી કલ્યાણુજી જૈન શ્વેતાંબર મ`રિ ટ્રસ્ટ કે ટીમે। કા સાદર પ્રણામાં મહારષ્ટ્ર કી ઐતિહાસિક નગરી ઔર'ગાબાદ કે જોહરીવાડા મેં ચાર પ્રાચીન જિન મંદિર હૈ જિસમે શ્રી ગાડીજી પાર્શ્વનાથ કા બડા મુખ્ય મંદિર હું ! તથા દો અન્ય 'દિર શ્રી ધર્માંનાથજી તથા શ્રી મહાવીર સ્વામીજી કે હું ! મંદિર પ્રાચીન હ તથા જીણુ –શી યહાં ચાતુમાંસ હેતુ બિરાજમાન ૫. પૂ. આ. ભગવન્ત શ્રી વિજય પ્રભાકરસૂરિજી મ. સા. આદીઠાણા પાંચ કી નિશ્રા મે ધર્મ આરાધના અત્યંત આનન્દ ઔર ઉલ્હાસપૂર્વક રહા હા !
યહ
અવસ્થા મેં હું !
પૂજયશ્રી કી નિશ્રા એવ. માČદન મે પાર્શ્વનાથ મંદિર કે છાજુ મે ખાલી જગહ ખરીદ કર પાશ્વનાથજી કે મંદિર મે હી અન્ય ચાર મદિરા ક સમાવેશ કર ઉસ મદિર કા પ'ચીથી સ્વરૂપ બડા મંદિર બનાને કા તય હુઆ હૈ !
ઈસ જીર્ણોદ્ધાર કા કા અંદાજિત ખર્ચ રૂા. ૪૫,૦૦,૦૦૦ (ફા. પૈતાલીસ લાખ) પૂજ્યશ્રી કે માર્ગદર્શન અનુસાર ઇસ ખર્ચ કા પુરા કરને કે લિયે અલગ અલગ યેાજનાએ બનાઈ ગઇ હું ! જિનકા વિવરણુ નીચે લિખા હૈ ! આપશ્રી સે ઉનન્તી હું કી ઈસ ચેાજના મે' સહભાગી લેાકર મદિર જિÎધાર કાર્ય મે* આર્થિક હયગ પ્રદાન
જિન શાસન કે કાય મેં અનુમેદનીય સુકૃત કરે
કરે શાસન સેવા કા લભ લે તથા યહી આશા !
ચેાજના ક઼ા વિવરણ :
(૧) શ્રી ધનાથજી કે ગભારે કા નકરા (૨) શ્રી મહાવીર સ્વામીજી કે ગભારે કા નકરા (૩) શ્રી મંદિરજી કે મુખ્ય તીન દ્વારા કા નકરા (૪) શ્રી મંદિરજી કે રંગ મ`ડપ કાં નકરા (૫) શ્રી અજીતનાથ ભગવન કે સામરન વ
દવાદ ડ કાં નકરા
૫,૦૧,૦૦૦/૫,૦૧,૦૦૦/૪,૫૧,૦૦૦/૩,૫૧,૦૦૦/
૨,૫૧,૦૦૦/
(૬) આદેશ્વર ભગવાન કે સામરન વ વાદ ́ડ કા નકશ ૨,૫૧,૦૦૦શુભ દાન (આરસની તપ્તિમાં આવે)
૧૧૧૧૧
નેટ : અન્ય સામાન્ય ચૈાજના કા વિવરણુ ચહા નહી દિયા હું ! ચેજના મે સહભાગી હૈાને વાલે દાતા કા નામ સ ંગેમરમર કી તકતી પર લિખકર લગાયા જાયેગા,
Page #285
--------------------------------------------------------------------------
________________
અલાદેશેખરક છે.જmવિજયસૂરીજી મહારાજની છે
ümeti gora euHo exã Calon PRU PU yule 4%
R
Sol
Q
-તંત્રી. પ્રેમચંદ મેદાજી ગુઢ
- ૮મુંબઈ) હિન્દુમાર મનસુખલાલ te :
* (Ree). સહેજચંદ્ર કીરચંદ રોહ
(43 ) 1 રાજચંદ જન્મી
(ાજ )
NSS • વાહક
૫ગાજીરાપ્ત gિs a fશવાય ચ મ ા.
વર્ષ: ૮ ] ૨૦૫૧ કારતક સુદ-૮ મંગળવાર તા. -૦-૯૫ [ અંક ૧૦
. પ્રકીર્ણક ધર્મોપદેશ કક
-પૂ. આ. શ્રી વિ. રામચંદ્રસૂરીશ્વરજી મહારાજા છે ૨૦૪૩, આ સુદિ-૯ ને રવિવાર, તા. પ-૭–૧૯૮૭ શ્રીપાલનગર, જૈન ઉપાશ્રય, 8 મુંબઈ–૬.
(પ્રવચન પાંચમું ) | (ગતાંકથી ચાલુ) (શ્રી જિનાજ્ઞા કે પૂ. પ્રવચનકારશ્રીજીના આશય વિરૂદ્ધ લખાયું તે ત્રિવિધ છે ક્ષમાપના–
–અવ૦) 8 જેને દુનિયાનું સુખ સારૂં માન્યું, સંપત્તિ સારી માની તે મોટે ભાગે પાપી જ હોય. તે બેને મેળવવા કેઈપણ પાપને નિયમ નહિ! આજે પૈસા મેળવવા ભણેલા છે ગણેલા પણ તમે શું શું કરે છે? એક કાળે વેપારી જહું બેલે છે, ચેરી કરે છે હું
એમ અમે કહીએ તો વેપારી ઉભે અને કહેતો કે–સાહેબ ! કોની વાત કરે ? 8 શું છે ? વેપારી જુઠું બોલે નહિ, ચેરી કરે નહિ, બટું લખે નહિ. દુશ્મન પણ તેના . ? ચોપડા માગે છે તે આ પતે અને કહે કે ભૂલ કાઢે અને ન સુધારૂં તો મારું નામ શું
વેપારી નહિ! આજે ઘણુ વેપારીઓના ચોપડા સાચા કે ખોટા? જે ચેપડા બીજાને બતાવે તે પ સાચા કે બેટા? પછી તેમાં રાજી થાય, હોશિયારી માને તે લાયક કહેવાવ કે નાલાયક? આંગળને સારે વેપારી લખે ટલે મજેથી ખાય પણ ચોપ{ ડયું ખાવા ય અનીતિ કરતું ન હતું.
1. , પ્ર. દકરાને નેકરીએ મૂક હોય અને લાગવગથી મળે તેમ હોય તે લાગ - ૨ વગ લગાડે કે નહિ ?
ઉ૦ લાગવગ લગાડે પણ બેવફફને નામું લખવા બેસાડે? જે ભાવતાલ ન 4 જાણે તેને સેસમેન બનાવે ? ઓછી અકકલવાળાને આંટાફેરા ખાશે તેમ કહીને રખાવો
Page #286
--------------------------------------------------------------------------
________________
૩૨૨
*
શ્રી જૈન શાસન (અઠવાડિક)
'
ક
છે કે હુંશિયાર કહીને ? ! . પ્ર. નોકરી માટે લાગવગ લગાડે તેમ સંસારમાં જરૂરિયાત સીધી ન મળે તે છે * ભગવાન પાસે માગે.
- ઉ૦ શા માટે માગે? ધર્મ કરવા માગે કે મોજ માટે માગે? મોજ કરવા જોઈએ છે તે મગાય ? 4 પ્રલેભને ઉદય સતાવે. સીધું ન મળે અને પાપ કરવું તેના કરતા ભગવાન છે
પાસે માગે તે શું છેટુ છે. ઉ૦ ભગવાન પાસે તે નાલાયક માગે અને તેને મળે તે ભગવાનની ફજેતી થાય. * આજે ચાંલ્લાવાળાની લેક નિંદા કરે છે કે તેના ભગવાન પણ આવા હશે, સાધુ પણ આવા છે હશે, ધર્મ પણ તે જ હશે. તમે બધા ખરાબ રીતે વતને દેવ-ગુરુ-ધર્મની નિંદા ન 8 કરાવો છે.
શાહુકાર કેણ? મરી જાય પણ જુઠ ન બેસે. શેઠ કે? કદી મોટું કામ ન 8 કરે. સત્તાધીશ કેશુ? મરી જાય પણ કદી અન્યાય ન કરે છે, તે તે ન્યાયમાગે
ચાલતે હૈ જોઈએ. આ ત્રણે પદવી- શ્રેષ્ઠ છે પણ તે ગુણેથી શોભે છે. ગુણ ન હોય, છે તે તેના જેવા નાલાયક, હરામખેર એક નથી !
- આજે તમે પડો બતાવી શકે ? તમારો બતાવવાને ચોપડે ને લખ્યો? છે પહેલા નંબરનો હેશિયાર, મજેથી સત્યને જુઠ અને જુઠને સત્ય કહી શકે તેને. તે છે
અડધી તે પાંચ હજાર માગે તે તરત આપી દે અને અહીં * ટીપમાં તે એકાવનથી છે શરૂઆત કરે. આટલા શ્રીમતે અહીં હાજર હોય તે સાધર્મિક દુખી રહે? ભગવાન
ની પૂજા માટે ટીપ કરવી પડે? આવા પૈસાવાળાનું તે અમારે માંય જેવું નથી. 8 અમારે જરૂર પડે છે માટે ભગવાન પાસે કેમ ન માગીએ એ પેટે બચાવ
ન કરે. તમે કહે કે અમારી મજમજા વધી ગઈ અમે પાપી બની ગય માટે માગીએ ઉં છીએ. 5 પ્ર. મોટા સુખી તે નવા નવા ધંધા કરે છે. પંચાણું ટકા દુખી છે તે ધંધા ન કરી શકે તેમ નથી માટે ભગવાન પાસે માગે છે. ન ઉ૦ ઘણા ખી પારકાના સુખને જોઈને દુઃખી થાય છે. આ ગપ્પા મારે છે.
-
-
-
Page #287
--------------------------------------------------------------------------
________________
томоооооо વર્ષ ૮ : અંક-૧૦ તા. ૩૧-૧૦-૯૫
-
-
* ૩૨૩
-
-
તમે બધ દુખી છે? ભુખે મરો છે માટે ભગવાન પાસે પૈસા માગવા જાવ 1 છે? હોશિયાર છોકરો બાપ પાસે પસા માંગે ? લફંગાઈ અને ખોટાં કામ છે
માટે માગે તો બાપ આપે? કદાચ મુશ્કેલીમાં આવ્યું તે બાપ તેને પૂછે નહિ કે છે શી અગવડ પડી? કદાચ બેટા ધંધામાં ફસાઈ ગયે તે પૂછે ને કે, ખાટા ધંધામાં . ફ કેમ? હવે ફરી કદી તેવા બંધ કરીશ નહિ તેમ કહ્યા પછી આપે ને? તમને આ સંસારના વ્યવહ ૨ની ય ખબર નથી !!
આજે તમે છોકરાને પૈસા આપ્યા પછી તેને કયાં વાપર્યા તે પૂછી ન શકે ? . છે આવા બાપ ન થાય તે સારા ! આપ્યા પછી કયાં વાપર્યા તે પૂછી ન શકે તે બાપ પાપી કહેવાય ! અમારા વખતમાં પાઈઓ આવતી. એક રૂપિયાની એકસોને બાણું પાઈ છે થતી. તે પાઈ પણ ગોળ મટેળ જેવા જેવી હતી. તેવી એક રાતી પાઈ પણ વાપરવા 8.
આપે તે કયાં વાપરી તે પૂછતા. સીધે જવાબ ન આપીએ તે ઘરની બહાર ન જવા ! દે અને ચાર થપ્પડ મારે. ભગવાન તમારા જેવાને પૈસા આપે ?
પ્ર. પિતાના ભગતને આપે ને ?
ઉ૦ ભગવાનને ભગત કદી લુચ્ચે હોય? ચાર હોય? જા હોય ? ખોટા | બચાવ ન કરે અને કેમ પૂછાય તેય આવડતું નથી.
- સજજન માણસ વખતે ભૂખ્યો સુઈ જાય, અડધું ખાય, પણ ખોટું કામ છે { ન કરે. આજે પણ તેવા માણસે છે. લુખે રોટલો મજેથી ખાય છે અને કહે છે કે, ા મારી જીંદગીમાં છેટું બોલ્યા નથી, ખરાબ માલ સારે કહી આપે નથી. 5 પ્ર. દુખીને એમ થાય કે મેં ગયા ભવમાં ધર્મ ન કર્યો માટે આ ભવમાં સારી ? રીતે ધર્મ કરૂં જેથી બધું બરાબર બની રહે.
: ઉ. તેવા છ અસલ ધર્મના અધિકારી નથી. તે ધર્મ કરીને કાંઈ પામશે જ 3 નહિ ઉપરથી વધારે ખરાબ થશે.
ધર્મ કરે તે સુખ મળે તેમ જાણવા છતાં પણ અધમ મજથી કરે છે તે તે 8. 1 એને મેળ જામે? જુઠ બેલે, ચોરી કરે, ઊઠાં ભણાવે તે અધર્મ નથી ? આજે તે
દરિદ્રી જ નુ બેલે છે એવું નથી ! આજે તે જુઠ બોલવામાં કેઈને ય પાપ નથી ? 1 લાગતું “અધર્મથી દુઃખ અને ધર્મથી સુખ” તેમ જે સમજે તે તે અધર્મથી કંપે. 8
પ્ર સંસારના સુખ માટે અધર્મને અનીતિ કરે છે તે સુખ જોઈએ તે અધર્મી
-
-
--
-
Page #288
--------------------------------------------------------------------------
________________
P. ૩૨૪ :
: શ્રી જૈન શાસન [અઠવાડિ] છે. છે અને અનીતિ ન કર તેમ કહેવાય!' છે. ઉ૦ રોજ આ જ કહીએ છીએ કે સુખ જોઈએ તે અનીતિ ન કરે. કમમાં કામ
માર્ગાનુસારી થાવ. છે કે કહે છે કે, પરદેશમાં કૃતરાના ગળે જે માલ લાવવો તેની ચિઠ્ઠી અને 5 પૈસા મૂક્યા હોય તે કુતરૂં જઈને બરાબર માલ લઈ આવે છે. જે માલ લખ્યું હોય છે છે તે જ માલ આવ્યું હોય, પૈસા પણ વ્યાજબી લીધા હોય અને વધારાના પૈસા હોય છે. છે તે તે પાછા મૂકી દીધા હોય- આવી નીતિ પરદેશમાં ચાલે છે. આવું આ દેશમાં છે છે અને ખરૂં? કૂતરાને મોકલ્યો હોય તે સાચે જ માલ લઈને આવે ? છે પરદેશમાં જઈ આવેલા જૈને કહે છે કે, ત્યાં જેટલે ન્યાય છે તેટલો અહીં છે જ નથી. આ બધા ધર્માત્મા છે ને ? ધર્મથી સુખ અને પાપથી દુખ માનનારો પાપ કરે ? જે કદાચ તેને પાપ કરવું પડે તો મજાથી કરે છે તે રીતે કરે? તમે કેઈની પાસેથી છે 8 પૈસા લાવ્યા હોય અને તે માગવા આવે તે “મળશે તે આપીશઆમ જવાબ આપે છે તે તે શાહુકાર કહેવાય? ચાર દિ'માં દૂધે ધોઈને આપી જઈશ એમ કહીને પૈસા લાવ્યા છે અને આ જવાબ આપે તે ચાલે? “હજી મારી સ્થિતિ નથી આવશે તે તરત આપી 8 જઈશ' આમ કહે તે હજી સંતવ્ય ગણાય. તમે તે ધર્મ માં ય મજેથી અધમ કરે છે છે છે અને જાતને ધમ ગણાવે છે તો તે ચાલે? તમે અધર્મ મજેથી કરે છે કે દુખી ૪ 8 હેયે કરે છે? ધર્મ આનંદથી કરે છે કે દેખાવ માટે કરે છે? સારો ધર્મ તે છે આ દુનિયાના સુખને સુખ જ માનતા નથી તે તે આ સુખને વિટંબણા માને છે! 8
પ્ર. અહીં આવે તે આ વાત સાંભળે ને?. છેઉ. કોણ ના પાડે છે ! અજ્ઞાન આવે તે પામી જાય પણ તમે નહિ પામે { તેની આ વાત છે. છે જે અધમથી દુખ માને તે અધમ મજેથી કરે? અધર્મ છેટે છે તેમ જાણવા છે. છે છતાં મજેથી અધમ કરનાર માટે વર્ગ છે!
પ્ર. ઉંડે ઉંડે દુખ રહે તો ?
ઉ અધમ મજેથી કરે ને તેનું દુ:ખ રહે છે તેમ કહે તે બેને મેળ જામે છે ઉડે ઉડે દુખ લાગે તે તેને તે ગણકારતા જ નથી ને? પછી દુઃખ તે 8 { ધર્મને કલંક આપે છે. તે
(ક્રમશ:) છે
Page #289
--------------------------------------------------------------------------
________________
તત્વનિર્ણય” પુસ્તિકા પર એક ઝાંખી”
' – “જયપ્રજ્ઞ”!
અનંત ઉપકારી પરમ તારક શ્રી કક્ષાન, અધમાધમ પણ ન કરે તેવા વિચારતીર્થંકર પરમાત્માઓએ સ્થાપેલું વાળે બનાવે છે તેને નમુન જેવો હોય
જૈન શાસન જગતમાં સદૈવ જયવંતુ તે વર્તમાનમાં પ્રગટ થયેલ “તવનિર્ણય” રહેવાનું છે. તેને જયવંતુ રાખવા ભગ- પુસ્તિકા છે, જે મુ. શ્રી. અભયશેખર વિ. વાનની તાર૪ આજ્ઞા મુજબ જીવતે શ્રી ગણિ આલેખિત છે. હું જ ડાહી (!). સંઘ સંદેવ પ્રયત્નશીલ હોય છે. પરંતુ સમઝુ અને શાસ્ત્રજ્ઞાની ! બીજા બધા જ વિષમકાળના પ્રભાવે શ્રી સંઘની “શાંતિ ” મૂરખના સરદાર, અણસમજુ અને પોપટી “એકતા” “ભાઈચારો જેવા સુંદર જ્ઞાનવાળા ! અમે તે ભાષા પર કેટલે કાબુ શબ્દોને એવો દુરુપયોગ પોતાના સ્વાર્થની રાખીએ તેમ ડમ ડીમ પીટે જવું અને સિદ્ધિને માટે પંચ પરમેષ્ઠિમાં ગણાતા કરે “બેકાબુ બનીને બેફામ” “બેલગામ લખવું છે ત્યારે સખેદ દુઃખ થાય છે. ભગવાન તે તેમની એક લાક્ષણિકતા છે. તેમાં તેમને શ્રી જિનેશ્વર દેવેની આજ્ઞાને પ્રતિબદ્ધ- પણુ વાંક જ નથી. કારણ કે એવા કુળમાં આધીન એવા શ્રી સંઘમાં અશાંતિ-અનેકતા ઉછર્યા છે કે જયાં તેમને વીશમી સદીના કયારે પણ હોતી જ નથી કે હેય પણ અનુપમ શાસન પ્રભાવક, વીર શાસનના નહિ. પરંતુ પોતાની ખીચડી પકાવનારા, અણનમ સેનાની વિરોધીઓ (ખુદ તેમના મનઘડંત છાચાર પ્રમાણે પ્રવૃત્તિ જ ગુર્વાદિ વડિલો કહેતા કે અમે વૈરાગ્ય કરનારા તક સાધુઓને, આજના રાજકારણી- આમની વાણીથી પામ્યા છીએ) પણ જેમની ઓની જેમ કાઈ જ “સિદ્ધાન્તનિષ્ઠા હતી વાણી સાંભળી મસ્તક ડેલાવતા તે વ્યા જ નથી. પિતાને કક્કો ખરે થાય તે જ ખ્યાન વાચસ્પતિ સ્વ. પ. પૂ. આ. શ્રી વિ. - “સિદ્ધાત” ! પોતાની વાહ વાહ નામના- ૨. મચદ્રસૂરીશ્વરજી મહારાજ વિષે.” કીર્તિ ફેલાય એટલે ભયો ભયે. બીજી . પહેલેથી વિષપાન કરાવવામાં આવતું. પછી જે થવું તે થાય તેની સાથે અમારે કાંઈ આવું ન લખે-બેલે–પ્રચારે તે નવાઈ! સ્નાનસૂતક નહિ. અમે કહ્યું તેમ કરે એટલે પૂ. શ્રીની વાણીમાં દૂધમાંથી પોરાની જેમ તે બધા “દિધાન્ત પ્રેમી !” પછી બધી સંદર્ભહીન કાવતી, વાતે કે ફકરા લેવા તે આચાર સંહિતા નેવે મૂકે, જે કરવું તેમ તેમની ખાસીયત છે પછી ખાસડા મારવા કરે પણ અમારામાં આંગળી ઉંચી કરે તે ય તેમના જ કુલની રીતિ-નીતિ છે. એટલે બધે જ પરવાને મલી ગો ! તેથી તેમને “ભૂંડા” કહેવાને બદલે તેમનાં વ્યક્તિગત તેજસ્વેષ, માણસને કેટલો નિમન- વડીલે સુધી પહોંચે તેમાં નવાઈ નથી.
Page #290
--------------------------------------------------------------------------
________________
૩૨૬ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક)
સૂરજ સામે ધૂળ ઉડાવવા જેવી હાલત સ્પષ્ટ હકીકત હોવા છતાં પણ એક માત્ર આ પણ થાય છે તે ખ્યાલ જે આવતે તે પૂ. મહાપુરૂષ ઉપરની વ્યકિતગત ઈર્ષ્યા હોત તો આ પ્રયત્ન કરતા નહિ. આદિથી, મળેલી પુન્યા અને સામગ્રી - ભગવાન શ્રી જિનેશ્વરદેવોએ આમાના શક્તિ અને ઉપયોગ શાસન સંરક્ષક મહા
એકાતે કલ્યાણ માટે અને આત્મા પુરુષને ભાંડવામાં જ કરવો તેમાં તે બધાની વહેલામાં વહેલે મુકિત પદને પામનારે બને કઈ બુદ્ધિમત્તા છે તે જ સમજાતું નથી. તે માટે જ આ ધર્મશાસનની સ્થાપના તે પુસ્તકમાં પોતાની કાતી – અનુકુળ કરી છે. ખરેખર સાચું વાસ્તવિક અને વાતને સિદ્ધ કરવા જે રાતના પ્રયત્ન આત્યંતિક એકાતિક સુખ એક માત્ર
કરાવે છે તે મુનિશ્રીનું અજ્ઞાન છતું કરે મેક્ષમાં જ છે. આ સંસારના સુખને
છે. મુનિશ્રી જે પોતાની જાતને “ન્યાયી” સુખ કહેવું તે સુખ શબ્દને વ્યભિચાર
તાકિ શિરોમણિ' માનતા હોય તે તેમને છે. આ સંસારના સુખને તે દુઃખરૂપ,
આપ્તભાવે નમ્ર સૂચન છે કે, તમારા દુઃખફલક અને દુખ નુબંધી જ કહેલું
ગુર્વાદિ વડિલેએ આ પુણ્ય-પુરુષ માટે છે. આવા સુખથી આમાને છાડાના પાક જે જે અભિપ્રાય આપેલ તે બધે પત્રવ્યમાર્થિક સુખને પામવાને રાજમાર્ગ એકાતે
વહાર મજુદ છે તે એકવાર શાંત ચિત્તો હિત પી મહાપુરુષે બતાવે, તે જ સાચે
પૂર્વાગ્રહથી રહિત બની, મનન કરો પોપકાર છે. અનાદિ કાલીન પાશવી.
જરૂરી છે. વૃત્તિઓમાં આનંદ માનનારા આત્માને સાચે માનવ બનાવી આત્મામાંથી પરમાત્મા
" સં. ૨૦૩૨માં સ્વ. પૂ. આ. શ્રી બનાવવાને સદુપદેશ આપે તે ઉપકારી- હીરલ્સ. મ. એવા ભાવનું લખેલ કે “તિથિ એનું અનિવાર્ય કર્તવ્ય છે. આ સંસારના અંગે આપશ્રીએ જે માર્ગદર્શન આપ્યું સુખ માત્રને પમંહિતષિઓએ ધાન્યની છે તે ભાવિ પેઢી માટે ખૂબ જ ઉપકારક -ઉત્પત્તિમાં આનુષંગિક રીતે થતાં ઘાસની . બનવાનું છે. જેવા કહ્યા છે અને ઘાસ તે પશુઓ ખાય, સં. ૨૦૩૩ માં અમલનેરને પ્રસંગ માન નહિ. તેને બદલે માનવેને ઘાસ પણ મુનિશ્રી ભૂલ્યા તે નહિ જ હોય કે ખાતા કરવા પશુ જેવા બનાવવા તેવું પૂજયશ્રીની પરીક્ષા માટે ન્યાયી પંક્તિઓ કામ તે આજના આવા સ્વાથી– તકસાધુઓ પૂછેલ અને શું જવાબ મળેલ. જ કરી શકે, પરમાર્થિક હિતષીએ નહિ. “ગુરૂ પૂજન અંગે શ્રી આચાચંગ માનવને પશું બનાવવા ઉપદેશ નથી પણ સૂત્રના પાઠમાંથી શબ્દ કાઢી નાખવાની પશુ જેવી વૃત્તિઓવાળાને સાચા માનવે રાડા રાડ મચાવનાર મુનિશ્રીએ ૨૦૩૫માં બનાવવા માટે ઉપદેશ છે. આ દીવા જેવી સ્વ. પૂજય શ્રીજી તથા વ. . આ. શ્રી
Page #291
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૮ અ ક-૧૦ તા. ૩૧-૧૦-૯૫ :
ભુવનભાનુસૂ મ. સાથેના પત્રવ્યવહારનુ પુનઃ મનન કરવું જરૂરી છે.
આ
હકીકતમાં જે પ્રામાણિક હો તા બધા પત્રવ્યવહાર શ્રી સંધના હિતખાતર અક્ષરશઃ પ્રગટ કરી તા લેાકેાને ખરેખર સત્ય જાણવા મળશે. બાકી આજના રાજ કીય પક્ષા જેવા ચાળા કરવાથી કે ખાટી કાગારોળ મચાવવાથી કે સત્યને ઢાંક પિછાડા કરવાથી સ્વ- પર અનેકનું અકલ્યાણુ અહિતના ભાગી ખના છે. તેમાં બે મત નથી.
બેશક ! આવી હિ‘મત આજે કાઇનામાં નથી. તેની હિંમત – મર્દાનગી એક જ મહાપુરૂષમાં હતી ! તે ખુમારી તેમની સાથે ગઈ ખાકી રાષ્ટ્રીય સ્તરે ઉજવાતી ભગવાન શ્રી મહાવીરદેવની ૨૫૦૦ મી નિર્વાણ તિથિના તેઓ પૂ. શ્રીએ જે રીતના વિરોધ કહેલ અને તે સંદર્ભમાં ત્યારના શ્રી આણુંજી કલ્યાણુજીના પેઢીના પ્રમુખ શ્રી કસ્તુર માઇ લાલભાઇ સાથેના સ'પૂર્ણ પત્ર વ્યવહાર શ્રી સ`ઘના હિત ખાતર જેઓએ પ્રગટ કરેલા જે આજે દસ્તાવેજી પૂરાવા બની ગયેલ છે. વાત વાતમાં આવી રીતના ક્વતા પત્રો પ્રગટ કરનારાએ આ બાબત પર ગ ́ભીર પુખ્ત વિચારણા કરી સપૂર્ણ પત્ર વ્યવહાર પ્રગટ કરવા જરૂરી લાગે છે.
આ વાવ ઘણાને કડવી દવા જેવી માઢું...ગાડનાર લાગવાની છે. પણ જો જેમ ભય'કર પાપ કર્યું તે તેની શુદ્ધિ માટે તેના કરતાં પણ વધારે ઉમદા
: ૩૨૭
વિચારણા અને ઉપાયે નું સેવન કરવું પડે છે. રાગ વધુ વકરેલા હાય તે તેને નાથવા જેમ જલદ ઉપાયા કરવા પડે છે તેમ આવા ચેપી રાગીએના ભય કર જીવાણુએ ફેલાવનારથી ભડ્રિંક લેાકેાને બચાવવા ઉપાયે પણ આકસ જ લેવા પડે જેમ ઘી પાતે જાતે જ ખચવા માટે દામ પણ દેવરાવે ને નસ્તર પણ મૂકાવે તેમ ભેાળા જીવને બચાવવા જે ઉપાય જલંદ તા જલદ પણ કરવા ખૂબ જ જરૂરી છે. બાકી રાગ જો એવા વકરશે તા કાઈ જ માજી હાથમાં નહિ રહે ત્યારે પસ્તાવાના વખત આવશે કે આપણી પાસે બધી જ સાધન સામગ્રી છતાં ય પીછે હઠ થઈ કે હાર થઈ. તેમાં કાળને દોષ કાઢવા કરતાં આપણી અણુ ઘડનીતિ-અણું આવડતના દોષ કાઢવા જરૂરી છે. પશુ આ વાત તા શાસનપ્રેમી આત્માઓને જ ગમવાની છે, ખીજા તે થુત્કારૢ કાઢવના છે. સાચા વફાદારા વારસદારો ગણાનારાઓની નિષ્ક્રિ યતાથી જે નુકશાન થથું છે. થાય છે તે કાઈ રીતિઓૢ ઇતિહાસકારો કે ભાવિ સુર પેઢી મા નહિ જ કરે.
પણ
જે શાસકાર પરમમિત્રએ ૮૪-૮૪ ચેાવીશી સુધી જે પુણ્યાત્માનું નામ અમર રહેવાનુ છે તેવા ચૌ પૂર્વી મહાત્મા શ્રી ઘુલિભદ્રજી મહામુનિની એક ભૂલને ભૂલ તરીકે જણાવે છે. શાસ્ત્રમાં નોંધે છે. અને બધા જ લાકો વાંચે–સાંભળે છે તે આપણી ભૂલે ને માફી મળશે તેમ માનવું તે આત્માની ઘણી જ અચૈાગ્યતા અને અપાત્રતા છે.
Page #292
--------------------------------------------------------------------------
________________
* શ્રી જૈન શાસન (અઠવાડિક) શાસ્ત્રના સત્ય સિદ્ધા તેના સંરક્ષણ આમાઓને બચાવવા પ્રયત્ન કરે તે સમયે માત્ર પોતાની જાતને જ વિચાર જરૂરી છે. તે પૂરતો આ પ્રયાસ કર્યો છે. કરે તે તે શાસનની સામે ભયંકર બાકી પુસ્તકની દરેક બાબતોનો વિગતવાર દ્રોહ છે. આવું' ભયંકર પાપ તે કઈ વિચાર કરીએ તે બીજું મોટું પુસ્તક શાસન પ્રેમી ન જ કરે અને કરે છે તે ' લખાય તેમ છે. મેટું સાફ કરવું તેને શાસનપ્રેમી “વફાદાર' કહેવાય પણ નહિ, માટે આરિ ઉપકારક બને પણ આરિતા આપ આપ તે ગુણ નાશ થઈ જાય છે. પર કાદવ જ નાંખવે કે આરેિસે જ કેડી
મુનિશ્રીએ પોતાના પુસ્તકમાં છેલ્લે નાંખવાનું કહે તેને શું કરવું ? તો તેવાને જે ઇષ્ટફલસિદ્ધિ અંગેનો પરિપત્ર છાપે આરિસ ન જ અપાય. તેવું જ શાસ્ત્ર છે તે અંગે હાલ એટલું જ જણાવું છું પાઠનું છે. ન જાણે તેને અપાય, પણ કે- તેમાં જે રીતના છલના કરાયેલી જાણતા અને દેઢડાહ્યાને કોઈ શાસ્ત્ર ન રાજ રમત રમાયેલી તેના સાક્ષી ઘણા છે અપાય નહિ તે તે શાસ્ત્રને જ શસ્વરૂપે તે હાથે કરીને પોતાની સંઘ ઉઘાડવા બનાવે પિતા સાથે અનેકનું કારમું અહિત સમાન છે. ભલે તે બધા પોતાની જાતે કરે છે કે આ પુસ્તિકાના લેખકશ્રી ! પિતાની પીઠ થાબડી રાજી થાય! બાકી માટે સૌ વાચકે શાંત ચિત્તો આ પુસ્તિકામાં મુનિશ્રીએ વર્ષોને દાબેલે વાંચી સાચા આરાધક ભાવને કેળવી આક્રોશ જે કાઢયે છે, જે રીતના હૈ યા આત્માની મુક્તિ નજીક બનાવે તે જ વરાળ કાઢી છે તે કેઈપણ સજજનને પણ અભ્યર્થના. . ઉચિત કે યોગ્ય નથી. આવી પ્રવૃત્તિ માટે – તેમની જ લેખની પ્રવૃત્ત થાય બીજની નહિ. પ્રગટ થઈ ચુકેલ છે. - તેજોષ, માન-પાનાદિની ઝંખના – અતિચારાની વ્યવસ્થા - માણસને કેયાં સુધી લઈ જાય તેની ગરજ (પંચ પ્રતિકમણ વિવરણ અંતર્ગત) આ પુસ્તિકા સારે છે. કેઈ પણ પ્રામાણિક, લેખકઃ પં. શ્રી પ્રભુદાસ બેચરદાસ પારેખ ભાવભીરૂ સંવિગ્ન આત્મા આવી વાતે ને
આ પેજ : ૨૮૮ -- મૂલ્ય રૂા. ૪ ૨૫ જરાય વજૂદ ન આપે અને પિતાની
બે પ્રતિક્રમણ સૂત્ર આત્મકલ્યાણની આરાધનાના માર્ગેથી પતિત
અંગ્રેજી મૂલ્ય રૂા. ૨૮ - ન થાય તે માટે આ એક પ્રયત્ન છે.
| સામાયિક સૂત્ર અગ્રેજી બાકી વાણી સ્વાતંત્ર્યના આ જમાનામાં
મૂલ્ય રૂા. ૮-૦૦ કેઇનું કાંડુ પકડાય તેવું નથી કે મોટું
લખે શ્રી હર્ષપુ પામૃત જેન ગ્રંથમાલા બંધ કરાય તેવું નથી. એટલું નહિ
clo. શ્રુત જ્ઞાન ભવન, સિંહને પણ ન કહેવાય કે તારૂં મેં
૪૫ દિગ્વિજય પ્લેટ-જામનગર ગંધાય છે. તેવા કાળમાં આત્માથી '
Page #293
--------------------------------------------------------------------------
________________
જૈન રામાયણના પ્રસંગો
(ગતાંકથી ચાલુ)
–શ્રી ચંદ્રરાજા
[ ૪૭ ] રામચંદ્રજી પાતાળ લંકામાં.
. સુર્પણખાના શેણિતની સગાઈના સહાય કરવા દોડશે. અછે બુદ્ધિ. એવા સંબંધી શમૂકના નિમિત્તે ત્રિશિરા-ખર- મારી બુદ્ધિ તે જુએ હજાજા રાક્ષસેના અને દૂષણના જીવતાં શરીરને સંગ્રામમાં સંગ્રામમાં લક્ષમણને એકલે મુકીને હું શબમાં સમાવી દઈને શત્રુના શત્રુ વિરાધની અહીં( સીતાનું રક્ષણ કરવા) પાછો ફર્યો. સાથે સૌમિતિ – લક્ષમણ રામચંદ્રજીની તરફ અરે ! હું સીતે! આવા નિર્જન, જલદી ઉપડયા.
ભેંકાર અરણ્યમાં હે પ્રિયા! હું તને એજ સમયે લક્ષ્મણની અશુભ સૂચક એકલી શી રીતે મૂકી શકો ? હે વત્સ ડાબી આંખ ફરકી.
લક્ષમણ તને પણ મેં ભીષણે રણ- સંકટમાં લફથજીએ દર જઈને જોયું તે એકલાં મૂકી દીધું. અરે ૨૫ % આવે વૃક્ષની આગળ સીતાથી વિરહિત બનેલા વિલાપ કરતાં રામચંદ્રજી મૂછ ખાઈને સીતા વિનાના માત્ર રામચંદ્રજીને જોયા. જમીન ઉપંર પટકાઈ ગયા. રામચંદ્રજીના અને તે શેના સાગરમાં ડૂબી ગયા, કણ-કંદન કરવા લાગ્યા. | લક્ષમણ ' રામચંદ્રજીની તદ્દન નજીક લમણે કહ્યું- હે આ બધું ! આ જઈને ઊભા રહ્યા છતાં તેને ન જઈ શકતાં શું? સંગ્રામમાં શત્રુઓના શરીરના શો સીતા વિરહની કારમી વેદનાથી વલોવાઈ ઢાળી દઈને તમારા ભાઈ લક્ષમણું અહી ગયેલા 'રામચંદ્રજી આકાશ તરફ નજર આવી ગયો છે. કરી બોલવા માડયા કે- “હે વનદેવતાઓ આ સાંભળતાં મૂરછ મુકત થયેલા સીતની શોધમાં હું આખુ જગલ ભો રામચંદ્રજીએ લક્ષમણને નજર સામે જે છતાં સીતાને શોધતી મારી આંખે કયાં ય અને વળગી પડયા.
' સીતાને શોધી ના શકી. હે વનદેવીઓ ! અત્યાર સુધી મકકમ રહેલા લક્ષમણજી શું તમે કયાંય મારી સીતાને જોઈ છે ? પણ ઢીલા પડી ગયા. આંખમાંથી ચોધાર (જોઈ હોય તો મહેરબાની કરીને) મને કહે. આંસુડા પડવા લાગ્યા. અશ્રુભીની આંખે જ. - ભૂત અને જંગલી પશુઓથી ભેંકાર લક્ષમણ બેથા કે- ચકકસ કેઈ દગારા આ જંગલમાં મારી સીતાને એકલી જ સિંહના કરીને સીતાદેવીનું અપહરણ અટુલી મૂકી દઈને અરેરે ! હું લક્ષમણને કર્યું છે. પણ તે ઠગારો છેતર પિંડાના
Page #294
--------------------------------------------------------------------------
________________
૩૩૦
કરો
: શ્રી જેનસાશન (અઠવાડિક : શરીરમાંથી તેના પ્રાણને ખેચી કાઢયા નીચું મુખ રાખીને રહેલા તેઓને વિના અને સીતાદેવીને પાછા મેળવ્યાં જઈને કામ થઈ ન શકયાનું જાણીને રામવિના મને હવે ચેન નહિ પડે. અત્યારે તે ચંદ્રજીએ તે દરેક સુભટને પ્રેમ ભરી સીતાદેવીને સમાચાર મેળવવા માટે જ વાણીથી કહ્યું- તમે સ્વામીના કાર્યમાં પ્રયત્ન કરીએ.
તમારી શકિત મુજબ પૂરે પૂરે પ્રયત્ન કર્યો , “હે બધે! પાતાલ લંકાના પિતૃ તે સુંદર કયું છે અને છતાં તમે કઈ
જય ઉપર ખર ખેચર સાથેના સંગ્રામ સીતાદેવીની ભાળ મેળવી નથી શકયા સમયે આ વિરાધને સ્થાપન કરવાનું મે
. તેમાં તે સુભટવી ! તમારે કશે વાંક
નથી. ભાગ્ય વિધાતા જ ઠો હોય ત્યારે વચન આપ્યું છે. માટે તેને પાતાલ લંકામાં
તમે કે બીજે પણ કેઈ શું કરી શકવાના સ્થાપના કરો.”
હતા ? હવે વિરાધે એક સેવકની છટાથી પાછી રામચંદ્રજીની વાણીમાં સીતા રામચંદ્રજીની સેવા કરવા માટે તાત્કાલિક વિરહની વ્યથાથી પીડાયેલા શબ્દો સાંભળીને વિદ્યાધર ભટેને સીતાદેવીના સમાચાર વિરાધે વિનંતી કરી કે- હે સ્વામિન્ ! મેળવી લાવવા માટે હશે દિશામાં રવાના નિર્વેદ કરે આપને ના શેભે અનિજ તે કર્થી.
કલ્યાણનું મૂળ છે પ્રભો ! હું તો એક માત્ર - સીતાદેવીના અપહરણથી સને મન બની આપને સેવક છું. મને પાતાલ લંકા ઉપર ગયેલા રામ-લક્ષમણ શાકાનલથી સંતપ્ત
- સ્થાપન કરવા ચાલે સ્વામિનું ત્યાં આપણને બનીને વારંવાર નિસાશ નાંખતા એને થઈ શકશે.
• સીતાદેવીના સમચાર મેળવવા ઘણું સરળ ધથી, વારવાર હોઠ કરડતાં રહ્યા. (એક સન્યચકત વિરાધ સાથે રામ-લક્ષમણ થોડા જ સમયમાં બની ગયેલી આ દર્દનાક - પાતાલ લક તરફ ગયાં. દુર્ઘટના વારંવાર. નજર સામે ઉપસ્થિત ત્યાં પિતા ખર ખેચરના રણ મૃત્યુ થી થયા કરે છે અને શાક તથા ક્રોધ થયાં . રેષાયમાન થઈ ઉઠેલા ખર પુત્ર સુદે
વિરાધ સાથે ભીષણ યુદધ શરૂ કર્યું. પણ - વિરાધે મેકલેલા બધાં જ વિદ્યાર સગ્રામમાં જેવા લક્ષમણુજી તૈયાર થયા કે ભટે દૂર દૂર સુધી તપાસ કરીને આવ્યા. તરત જ સૂર્પણખાના કહેવાથી જલદીથી પણ કયાંય સીતાદેવીની ભાળ મળી નહિ, ભાગી જઈને સુંદર લંકા નગરીમાં રાવણના
શરણે ગયે. આથી સીતાદેવીની ભાળ મેળવવાનું કામ
વિરાધને પિતરાય ઉપર અભિષેક કરી ના શકવા બદલ શરમથી ગમગીન
- કર્યો છતાં વિરાધે રામ-લક્ષમણજીને રાજબની ગયેલા તે દરેક સુમયે રામચંદ્રજીની મહેલમાં જ રહેવા વિનંતી કરી અને પોતે સન્મુખ આવીને નીચું મુખ રાખીને ઊભા ચુવરાજ ની જેમ યુવરાજ મહેલમાં રહ્યો. રા. , ;
( ક્રમશઃ )
Page #295
--------------------------------------------------------------------------
________________
III
+
.
-~ ~ - ~- કુંભાજગિરિ તીથ કમિટિનું પૂજનીય સાધુ સંસ્થા માટે
શાસ્ત્રાનુસારી માર્ગદર્શન અંગે તીથ કમિટીને | સચોટ માર્ગદર્શક બનવાના માર્ગો ,
– પૂ. મુ. શ્રી પ્રશાંતદશનવિજયજી મ. - -
- - - - C/o. જૈન ઉપાશ્રય પારેખ પિળ,
૨૦૫૧ ભાદરવા સુદ-૧૧ મુ.પ. વિસનગર (ઉ. ગુ.).
મંગળવાર તા. પ-૯-૫ . દેવ-ગુરુ ભક્તિકારક
શ્રી જગવલલભ પાર્શ્વનાથ જૈન શ્વેતાંબર મંદિર ટ્રસ્ટ, શ્રી કુંજગિરતીર્થના ટ્રસ્ટીગણ આદિ ગ. - ધર્મલાભ સાથે જણાવવાનું કે- તમેએ એકલેલ “પૂજનીય સાધુ સંસ્થા માટે શાસ્ત્રાનુસારી માર્ગદર્શન મળ્યું.
" તમારી શાસન સેવાની ભાવના જાણ પણ જે સમ્યજ્ઞાન અને માર્ગનું સાચું જ્ઞાન મેળવ્યું છે તે તમારા પ્રયતન વધુ સચોટ માર્ગસ્થ બનત.
જે અહી જ નાશ પામવાનું છે તે શરીરના આરાગ્યાદિ માટે તમે જેની પાસે ચિકિત્સા કરાવે છે તેની પાસે પણ પ્રામાણિકતા અને વિશ્વાસનીયતા ઈચ્છો છે. તે જે સદગુરુથી આત્માના ભાવ આરોગ્યની પ્રાપ્તિ થવાની છે, તે માટે માગ સમજ છે આત્માના સાચાં સોંદર્યને પામવાનું છે તેના માટે ભગવાન શ્રી જિનેશ્વરના શાસનમાં જે આચાર સંહિતાનું વર્ણન કર્યું છે તેવું આ દુનિયામાં કશે જોવા નહિ મળે. શરીરના રોગ માટે જેટલી ચિંતા શરીરના પ્રેમી છ કરે છે તે આત્માના રોગ વકરી ન જાય તેના માટે આમાના પ્રેમી જ અનેકગણી ચિંતા કરે તે સહજ છે. શરીરના રે તે બહુ બહુ તે માત્ર આ એક જ ભવને નાશ કરે જ્યારે આત્માના રોગે અસાધ્ય બને બનાવવામાં આવે તે વખતે ઘણુ બધા જન્મ-મરણ વધારી છે. માટે જ આત્માહિતેચ્છક જી પિતાના જન્મ-મરણની પરંપરા વધી ન જાય તે માટે હમેશા “સુગુરૂની પ્રાપ્તિ ઇરછે છે.
* પ્રાર્થના સૂત્ર શ્રી જય વીરાય માં સુહગુરૂ-ગો” ની પ્રાર્થનાને ઉપાય માનવામાં આવી છે. | મુહપત્તિના પચાસ બેલમાં “સુદેવ-સુગુરૂ-સુધમ આદ, કુદેવ--કુમ પરિહરૂ' નામને બાલ આવે છે.
Page #296
--------------------------------------------------------------------------
________________
૩૩૨ ૪ ના
* શ્રી જૈન શાસન (અઠવાડિક) ગુરૂવંદનભાષ્ય માં શ્રી જૈન શાસનમાં પાંચ વંદનિક અને પાંચ અવંદનિકનું વર્ણન આવે છે. મહામહે પાધ્યાય શ્રી યશોવિજયજી ગણિવરે “શ્રી ગુરૂ વિનિશ્ચય ગ્રન્થમાં સુગુરૂ અને કુગુરૂનું વિસ્તારથી વર્ણન કરેલ છે. તે જ મહાપુરૂષે શ્રી સીમંધર સ્વામિ ભગવાનને વિનંતી રૂપ સવાસે (૨૫) ગાથાના સ્તવનની પહેલી ઢાળમાં
અર્થની દેશના જે દીએ, એળવે ધર્મના ગ્રંથ રે, પરમ પદને પ્રગટ ચેર તે, તેહથી કિમ વહે પંથે રે ? સ્વામિ..૬ વિષયરસમાં ગૃહી માચિયા, નાચિયા કુગુરૂ મદપુર રે, ધૂમધામે ધમાધમ ચલી, જ્ઞાન મારગ રહ્યો દૂર. ૨. સ્વાસિ ...૭ કલહકારી કદાગ્રહ ભર્યા, થાપતા આપણા બેલ રે, જિનવચન અન્યથા દાખવે, આજ તે વાજતે ઢાલ ૨. સ્વામિ...૮ કઇ નિજ દોષને ગોપવા, કેઈ મત કંઇ રે, ધર્મની દેશના પાલટે, સત્ય, ભાષે નહિ મં ૨.” સવામિ..૯
- વળી “શ્રી વિશેષાવશ્યક ભાય” તથા “શ્રી પ્રવચન સારોદ્ધાર આદિ અનેક ગ્રન્થમાં સુગુરૂ ગુરૂનું કવરૂપ વર્ણવામાં આવ્યું છે.
નામે લોએ સવસાણં' પદને અર્થ “શ્રી આવશ્યક સૂત્ર માં જે રીતના કરવામાં આવેલ છે તે પુનઃ પુન: મનન કરવા યોગ્ય છે.
( શ્રી જૈન શાસનમાં “વેષ પૂજનીય–નમસ્કરણીય છે પણ જ્યાં વંદન કરવું હોય તે ઓળખીને કરવાનું વિધાન કરવામાં આવ્યું છે. સુદેવ-સુગુરૂ અને અવની પરીક્ષા કરીને માનવાને વિધિ શાસ્ત્રમાં બતાવેલ છે.
શાસ્ત્રોમાં ઉપાસક એવા શ્રાવકેને ભગવાનના શાસનમાર્ગના સુજાણ, “પરમાર્થને પામેલા લબ્ધટ્ટા” “ગહિયટ્ટા' આદિ વિશેષણથી નવાજવામાં આવ્યા છે.
ટુંકમાં કહેવાને સાર એક જ છે કે- ચાર પ્રકારને શ્રી સંધ ભગવાન શ્રી જિનેશ્વરની પરમતારક આજ્ઞાથી યુકત- જોડાયેલ જોઈએ. સુવિહિત શિરોમણિ, શાસકાર પરમર્ષિ પ. પૂ. આ. શ્રી વિ. હરિભદ્રસૂરીશ્વરજી મહારાજાએ “શ્રી સંધ પ્રકરણ ગ્રન્થમાં “આજુત્તો સઘ.' કહે છે. પચ્ચીશમાં તીર્થકર સ્વરૂપ શ્રી સંઘ પણ તે જ કહેવાય જેના માથે ભગવાન શ્રી તીર્થંકર પરમાત્માની પરમ તારક આજ્ઞાને અંકુશ હેય. જે શ્રી સંઘ વૈરાગ્યને પિષક હય, વેરાગ્યની ભાવનાઓને પેદા કરવામાં સહાયક હોય અને વિષય-કષાય રૂપ આખા સંસારને શેષક હેય. .
તમે સૌને તમારા ઘર-પેઢી અને દુનિયાના પદાર્થોના નુકશાનમાં, તે બધાનું
Page #297
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૮: અંક ૧૦ : તા. ૩૧-૧૦-૯૫ :
એ
સંરક્ષણ કરવાનું, નાશ કે નુકશાનકારક - પ્રતિકાર કરવાનું મન થાય છે– શક્તિ મુજબ કે તેથી અધિક પણ પ્રયત્ન કરી, રોકવા બધે જ પ્રયત્ન કરે છે.
તેવી રીતના ભગવાનના શાસન સામે, શાસનના સત્ય સિદ્ધાતે સામે, સન્માગ સાથે ચેડાં કરાય, વિપરીત પ્રરૂપણ કરાય તે પિતાના પ્રાણથી પણ અધિક મૂડીરૂપ શાસન- સત્ય સિદ્ધાનો લાગે તે આત્માઓ તેનું સંરક્ષણ કરવા પ્રયત્ન કરે જ અને જરાપણ પાછી પાની ન જ કરે તે પણ સ્વાભાવિક વાત છે. '
ગુરૂ એટલે તત્વમાર્ગના જાણ, તરવમાર્ગનું જ નિરૂપણ કરનારા “નિગ“થ પણ ટાળા વાળીને સવાર્થ સાધનારા ગોર' નહિ. સ્વયં નિષ્પા૫ જીવન જીવે અને જે અથી આત્મા આવે તેને નિષ્પાપ જીવનપંથ બતાવે, તે માગે ચલાવે તેનું નામ ગુરૂ! અવસર આવે સન્માર્ગ અને ઉભાગને વિભાગ કરવામાં ગોટાળા વાળે, લોકેથી ડરે, ગોળ ગોળ બોલે, ફેરવ્યું તે તે શ્રી જૈન શાસનના ગુરૂ નથી પણ શેર કરતાં ય હલકી જાતના નામના વધારી છે. કેમકે, ગુરૂ શની વ્યુત્પત્તિ કરતાં પૂ. શ્રી ઉદયસેમસૂરિજી મ. વિરચિત “શ્રી પર્યુષણ-પષ્ટહિનકા-યાખ્યાનમ્' માં કહ્યું છે કે
“ગુ' શબ્દ વંધકારા, “” શબ્દસ્તરિનેરાધક: '
ઉભો સંમિલિત્વા ચ, “ગુરુ” રિયભિજીયતે છે” એ “ગુ શબ્દ અંધકાર વાચી છે અને “” શબ્દ અંધકારનો નિરોધ વાચક એટલે કે પ્રકાશ વારી છે. તે બને ભેગા મળીને ‘ગુરૂ એ પ્રમાણે કહેવાય છે. એ
અર્થાત, આત્માના, અજ્ઞાન-મિથ્યાત્વાદિજનિત અંધકારને દૂર કરી, આત્મામાં સમ્યગ્રાનને કાશ આપી, આત્માને સન્મા ચલાવે તે ગુરૂ કહેવાય છે.
આ બધી વાતને ખૂબ જ શાંત ચિત્તો, પુખ્ત રીતે, વિચાર કરવા ભાર પૂર્વક ભલામણ છે.
. ' ' અને આજના રાજકીય પક્ષોની જેમ માત્ર કાગળ ઉપર કર કરવાને બદલે નકકર પરિણામ આવે તેવા પ્રયત્ન કરવા જરૂરી છે. તે માટે વર્તમાનમાં વિદ્યમાન દરેકે દરેક સમુદાયના નાયકે, મુખ્ય ગીતાર્થ મહાત્માઓને રૂબરૂ મલી, વત્તમાનમાં વિવાદાસ્પદ બાબતેને શ આધારે શારાપાઠને પૂરતે વિચાર-વિમર્શ કરી, સત્યનિર્ણય કરવો ખૂબ જ જરૂરી છે. દરેકે દરેકની પાસે લેખિત સહી સાથે લખાણ કરાવાય અને બધાને મલી ગ્ય માર્ગસ્થ નિર્ણય કરાય તે જ સમુચિત માગ છે. તે તમારે પ્રયત્ન પ્રશંસનીય બને.
આ અંગે અમારા પરમ તારક, ભદધિત્રાતા, પરમ ગુરુદેવેશ પ. પૂ. સ્વ. આ. શ્રી. વિ. રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજએ લગભગ ૬૪-૬૫ વર્ષો પૂર્વે, જાહેર ' વ્યાખ્યાનમાં જે ઉપાય બતાવે તે અક્ષરશઃ તમારી જાણ માટે શ્રી જેન પ્રવચન” ”
Page #298
--------------------------------------------------------------------------
________________
૩૩૪
,
: શ્રી જન શાસન (અઠવાડિક)
માંથી ઉતારે કરી એકલું છું. તે વાત આજે પણ તેટલી જ સત્ય અને જરૂરી છે તેમ કોઈ પણ સુજ્ઞ વિચારકને લાગ્યા વિના નહિ રહે. - “સમાધાન, શાન્તિ, એકતા, પરસ્પર મંત્રી અને ધર્મ સહકાર- રો વિગેરે એવી , વસ્તુઓ જ છે કે જેની હર હમેશ ધમી માત્રને ચાહના હોય. કલેશ, કંકાસ, વિરોધ, ધમાલ વિગેરે કેને પસંદ હોય? હુ તે ફરી ફરીને કહું છું કે- એ પણે આત્મ શાતિના અર્થ છીએ. આપણે જીવનને સાત્વિકતાભર્યું બનાવવું છે. આપણને વ્યકિતદ્વેષ નથી. પરંતુ આજની ધમાલ જુદા જ પ્રકારની જણાય છે. જેઓ શાંતિને સમાધાન ઈરછતા હોય, તેઓ કદિ જ શાતિને સમાધાનને નામે પ્રતિ વ્યકિતની પ્રતિષ્ઠા સામે કાદવ ન ઉડાડે પરંતુ જેઓ આ અશાતિ અને અસમાધાનીનાં મૂળીયાં છે, તેઓ પિતાની તે વિકૃત હાલતને, આ શાન્તિની અને સમાધાનીની સફેદ ચાદર નીચે છૂપાવવા મથી રહ્યા છે.
તમે જ કહોને કે- આજે સાધુઓમાં શા માટે આ દશા છે ? નથી છોકરા-છોકરી પરણાવવાનાં, નથી પસા કમાવાના કે નથી લામીના વારસા લેવાના નથી વ્યાપાર રોજગાર કે નથી કેઈ પણ જાતિની લેવડ દેવડને સંબંધી ત્યારે અત્યારે જેને અશાન્તિ-અસમાધાની-વિરોધ કે કલેશ કહેવામાં આવે છે એની જડ કઈ ? કોઈ પણ સુજ્ઞ વિચારક કબૂલશે કે- “આને હેતુ જુદે જ હું જોઈએ.” જે હેતુ જુદેન હોય તે આ શાસન- જ એવું છે કે- સમાધાની ઈચ્છનારા સહેજે સમાધાન કરી શકે, કારણ કેદરેકની, ઉપર શ્રી જિનાજ્ઞાને અંકુશ તો રહે જ છે. - આજે જે બધા એમ કબૂલ કરી લે –કે પંચાગી સહિત શ્રી જિનાગમે અમને શિરસાવધ છે અને એ રીતિની કબૂલાત પછી, જે દરેક વસ્તુને શ્રી જિનાજ્ઞાની કસોટીએ કસાય, તે સહેજે શાનિત સ્થપાય. પરંતુ આજે તે દશા એ છે કે- એમની સ્વેચ્છાભરી વાણીને શ્રી જિનાગમને અંકુશ પરવડતું નથી ઉસૂત્ર કથનને ય સપૂત્ર મનાવવું છે. અને એના ઉપર “સમાજ પ્રીતિ” ને “સમાજેન્નતિના એપ ચઢાવવા છે. પરંતુ વિચારતાં તમને ખ્યાલ આવશે કે- પુણ્યાત્માઓના સદભાગ્યે એ મેહક એપ નીચે છુપેલી ભયંકરતા ખુલ્લી પડી જવા પામી છે અને એથી અનેક આત્મકલ્યાણના અભિલાવી આત્માઓ પિતાના આત્મહિતનું સંરક્ષણ કરી શકયા છે. છતાં શ્રાવક પણની ભાવનાને સંસ્કારોથી અજાણ અને રહિત શ્રાવકો, હજી વ્યક્તિ મેહના પ્રતાપે એવાઓનાં હથીયાર બની રહેલ છે અને આજના ઝઘડાની જડતે ત્યાં છે. જે આ ગેરસમજ દુર થાય તે સમાધાની ક્યાં છેટી છે? કયાં લેવા જવી પડે તેમ છે ?
Page #299
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૮ અંક ૧૦ તા. ૩૧-૧૦-૯૫ :
-
૩૩૫
આજે એવાઓને સમાધાનીની વાત કરવી પડે છે, તેનું કારણ પણ સ્પષ્ટજ છે કે- મન આંતર સ્વરૂપ ભેદી આડ ચીરી ડેકીયાં કરી રહ્યું છે અને એના પ્રતાપે આવી વાતને આશ્રય શોધવો પડે છે. છતાં યે તમે જે તમારાપણ કેળવી લે, સાચા શ્રાવક બની જાવ સંસા૨રાગને સ્થાને, સંયમરાગને મહત્તા આપતાં શીખો અને પ્રભુવનની પ્રત્યે ક આજ્ઞાની પાલનાની તમન્ના જાગે, પાલના ન થાય તે પણ વિચાર અને વાણીમાં જે એની તન્મયતા આવી જય, તે પછી આવા પ્રશ્નને માટે લેશ પણ અવકાશ નથી જ રહેતો. તમે સમાધાની અને શાતિના નામે મુંઝાવે નહિ. સમાધાની અને શાન્તિના જાપ કરનારાઓને કહે કે પૂછો કે- “તમને પંચાંગી સહિત શ્રી જિનાગમ માન્ય છે? તેમાંની પ્રત્યેક આજ્ઞા સ્વીકારવા તૈયાર છે?* અને તમે એમ પણ આ છો કે
અત્યારના દરેક વિચાર ભેદને અંત શ્રી જિનાજ્ઞાને શરણે રહી લાવ કબુલ છે? ” જો તેઓ “હા” કહે તે અને એ “હા” જે સાચી જ હોય તે- હું તમને કહું છું કે- સમાધાની તે હથેલીમાં પડી છે. ખરે વિરોધ તો ઉસૂત્ર પ્રરૂપણાનો છે, પરન્તુ એ વાત. છુપાવનારાઓ બીજી બીજી ભળતી વાતને ભેળવી, સમાજને ભરમાવે છે. શ્રી જૈન શાસનના સેવકની, સાધુની કે શ્રાવકની સમાધાની ને શાતિની આતુર છે હોય જ. અને ઉપરની શરતેઓ આપણે સદવ સર્વથા સમાધાન કરવા તૈયાર જ છે એ.” . .
છેલ્લે, શ્રી જૈન શાસનમાં સમ્યકત્વ અને મિથ્યાવનું જ સ્વરૂપ બતાવાયું છે તેને સારી રીતના સમજનારા આત્માઓ જ શાસનની સાચી સેવા- ભકિત કરી શકે છે. મહામહોપાધ્યાય શ્રી યશોવિજયજી ગણિવર્ય:, અઢારે પાપસ્થાનકની અઢાર સઝાયો ગુજરાતી ભાષામાં બનાવેલી, તેમાં અઢારમા પા૫ સ્થાનકની સજઝાયની જરૂરી વાતેઅર્થ સાથે મોકલું છું. તેના પર પણ પુરીતના વિચાર વિનિમય કરવા ભલામણ.
યોગે મળેલી સઘળી ય સુંદર સામગ્રી અને શકિતઓનો પરમ તારક શ્રી જેન , શાસનને યથાર્થ સમજવામાં સદુપયોગ કરી- કરાવી, શાસનના સાચા સિદ્ધાન્તના પરમાથેરે પામી, શક્તિ પ્રમાણે શાસનની સેવા-ભકિત-આરાધનાદિમાં ઉજમાળ બની આત્માની મુકિત નજીક બનાવે એ જ અભ્યર્થના.
પરમ શાસન પ્રભાવક, વ્યાખ્યાન વાચસ્પતિ, સુવિશાલ ગચ્છાધિપતિ, વ. ૫. પૂ. આ. શ્રી વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાધિરાજના શિષ્યાણ
મુનિ પ્રસ્પનતદશન વિજયના ધર્મલાભ.
Page #300
--------------------------------------------------------------------------
________________
卐
F
PR ‘અગત્યની વાત'
અમારું આ પુસ્તક છપાતુ હતુ ત્યારે જ અમને ધાર્મિક વહીવટ વિચાર' આવૃત્તિ-૩જી અને લેગણિ શ્રી અભયશેખર વિ. નુ દેવદ્રવ્ય અને જિનપૂજા' પુસ્તક જોવામાં આવ્યું. તે અમે પૂ. સુ. શ્રી ચેગતિલક વિ. મ. ને જણાવતાં તેમાશ્રીએ નીચે મુજબ નિવેદન આપી અમને કૃતાર્યાં કર્યાં છે.
-પ્રકાશક
‘નિવેદન’
ધાર્મિક વહીવટ વિચાર' આ. ૩જી લગભગ રજી આવૃત્તિનું પુનરાવર્તન જ છે, તેથી એ વિષયમાં વધુ કશુ કહેવાનું રહેતુ' નથી. તેઓશ્રીએ આવૃત્તિ ખીજીના સાધમિ કનુ ક્રૂડ વિશિષ્ટ કારણેાસ૨ અનુકપામાં વાપરી શકાય.? એવી માન્યતા ધરાવતા સવાલ નં. ૧૨૫ (પે. ૧૩૩) ત્રીજી આવૃત્તિમાં કાઢી નાખ્યા છે. તે ખૂબ ખૂબ અનુમાદનીય છે.
લેખકશ્રીને પણ મારી નમ્ર વિનંતી છે કે શાંતચિત્તે પેાતાના હૃદયના ઊંડા— જીમાં પહેાંચી હૃદય શુ ખાલે છે ? એ વિચારે! તા આ વિવાદના સુખદ ઉકેલ જરૂરથી આવી જાય.
શાસનદેવને પણ એજ પ્રાર્થના છે કે તેઓશ્રીને આમાં સહાય કરે.
ગણિશ્રી અભયશેખર વિ. મ. એ લખેલ ધ્રુવદ્રવ્ય અને જિનપૂજા પુસ્તકમાં લગભગ થાડા ઉમેરા સિવાય વિશેષ કંઇ નથી. તેથી તેના જવાબ પણ આ પુસ્તકમાં લગભગ આવી જાય છે. છતાં ઉત્સગ અપવાદ, એકાંતઅનેકાંત, નયં-પ્રમાણુ વગેરેની ચર્ચા કરી પેાતાની વિદ્વત્તા બતાવવાના પ્રયત્ન કર્યાં છે તે અંગે જિજ્ઞાસુવગ ની ઈચ્છા હશે તા એના પણ જવાબ રૂપે લખાણ કરી આપવાના પ્રયત્ન કરીશ.
ગુરૂભક્તિ ચે વસેલી છે એવા દાવા કરનાર શ્રિીને પૂછ્યુ` છે કે કહેવાતા મધ્યસ્થ સધને લખેલ પત્ર જે કાચા ખરડા હતા, નિય રૂપે નહાતા છતાં એ વિચારો તા પરમગુરૂદેવના હતા. માટે સ્વીકારવામાં જ ગુરૂભક્તિ કહેવાય, તે જે પુત્ર નિષ્ણુય રૂપે હતા, જેમાં ‘સ્વપ્નદ્રવ્ય એ દેવદ્રવ્ય છે અને કેસર સુખડમાં- ન વપરાય’ એવા સ્પષ્ટ અક્ષર છે. એવા પરમગુરૂદેવના વિચાર ન સ્વીકારવામાં કા પ્રકારની ગુરૂભક્તિ કહેવાય ? કઇ શ્રદ્ધા કહેવાય? એ જણાવવા કૃપા કરે જેથી વાચકાને સાચી વાતના ખ્યાલ આવે પછી જમાલીની જમાતમાં પેસાડવાના વિચાર કરજો.
પ્રથમ
પ્રકારના
વળી ગણિશ્રીએ એટલુ: પણ વિચારવુ' જરૂરી છે કે અને પ્રકારના વિચારો પરમ ગુરૂદેવના હાવા છતાં તેઓશ્રીએ પેાતાના જીવનમાં કયારે પણ વિચારને અમલ કેમ ન કરાયે ? અને ખીજ પ્રકારના વિચારના જ · અમલ માટે જેહમત શા માટે ઉઠાવી ?
કરાવવા
શાસનદેવ તેઓશ્રીને સાચા અથમાં વિચારક બનાવે એજ ઈચ્છા.
---ગુરૂયાદપન્નરેણું ચેતિલક ત્રિ.
Page #301
--------------------------------------------------------------------------
________________
- વચનની કિંમત –
– શ્રી વિરાગ
વડોદરા નરેશ સયાજીરાવ વસ્ત દાન કે ઇનામમાં આપી નથી ગાયકવાડના પાટલીપુત્ર કુમાર અને તે તે બાળક ગણાય, તારા ફતેહસિંહરાવ કુમાર અવસ્થામાં હાથે આવું કીમતી ઇનામ? પરલોકે ચાલ્યા ગયા હતા. પરંતુ
કુમારનો ઉત્તર : બાપુજી! આપ બાળકાળમાં મહારાજા સયાજીરાવ
એક ગરીબ ખેડૂતના પુત્ર હતા. ગાયકવાડે એક સાચા મેતી અને હીરાથી ભરેલી ટેપી કરાવી આપી
ગરીબ પિતાના પુત્રમાં ઉદારતા આવે હતી. તે કાળમાં તે ઘણી કીમતી
ક્યાંથી? જયારે હું તે બાવન
કિલ્લાના ધણુ મહારાજા સયાજીરાવ હતી. અને તેઓ હંમેશા પહેરતા હતા.
ગાયકવાડ સરકારને કુમાર છું.
આપના માત-પિતામાં અને મારા કુમાર અવસ્થામાં આ ટોપી ઘણું
માત પિતામાં એક કપર્દિકા અને વર્ષો સુધી વાપરી.
કોઠ સેનામહોર જેટલું અંતર છે. એક દિવસ કુમારના મસ્તક
કુમારનું આવું કાલું ઘેલું પણ ઉપર ટેપી ન દેખાતાં અને બીજા
ઘણું જ અર્થપૂર્ણ વાકય સાંભળી માણસો દ્વારા ટોપી ખેવાઈ ગયાના
મહારાજા ખુબ જ ખુશી ખુશી થઈ સમાચાર મળતાં મહારાજાએ કુમારને
ગયા. અને હસી પડયાં. પૂછ્યું. ટોપી કેમ નથી પહેરતે ?
- ર૦૦૦ જવાહ કુમારે ઉત્તર આપ્યો બાપુ! આ
પ્રોપર મુંબઇમાં ટોપી તો મેં મારા મિત્રને ઇનામ
જૈનશાસન-શ્રી મહાવીર શાસન તથા તરીકે આપી દીધી છે.
હર્ષ પુપામૃત જેન ગ્રંથમાલા અંગે મહારાજનો આવેશ પૂર્વક પ્રકન:
રકમ ભરવાનું સ્થળ અરે મુખ ! આવી મહા કીમતી
શ્રી હરખચંદ ગેવિંદજી મારૂ ટોપી ઇનામમાં અપાય?
આશીષ કર્પોરેશન ૨૩-૩૧ બેટાદવાલા કુમારને ઉત્તર રાજા મહારાજા- બિડીંગ જુની હનુમાન ગલી, મુંબઇ-ર એના બાળકે તે ઇનામ આપે એ ફેન :- ૨૦૬૧૫૮૫૪ ૨૦૫૪૮૨૯ કીમતી જ હોય ને ?
, ઘર – ૫૧૩૨૨૨૩ મહારાજાને મન ભાઇ હું રાજા (બપોરે ૨ થી સાંજે ૮ વાગ્યા સુધી) છું મેં કયારે પણ આવી કીમતી પ્રજા હાહરા.
Page #302
--------------------------------------------------------------------------
________________
શ્રી જૈન શાસન (અઠવાડિક)
Reg No. G SEN 84 ર૦ર૦૦૦ession
'HTITUSJUDI
SW . પપૂ. આચાર્યદેવેશ શ્રીમદવિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજ
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૮
છે . સારી રીતે જીવવું હોય તે ઘણે પરિશ્રમ કરવો પડે. પરિશ્રમ કરીને સારી રીતે છે.
જીવવું તેનું નામ ધર્મ 9 ૦ સંસારના છ શેધે છે સુખ પણ તેમની દોટ છે દુઃખ તરફ
જેને દુનિયાનું સુખ ગમે અને દુખ ન ગમે તે બધા સદાકાળ સંસારમાં રહેવાના, મેટે- ભાગે દુખી રહેવાના તે કદાચ સુખી થશે તે ય દુખી રહેવાના કેમકે બીજા પાસે અધિક
સુખ જોશે તેનું તેને મન થવાનું અને તેવું સુખ નહિ મળવાથી દુઃખ જ રહેવાના. આ ૦ સંસારમાં રહેલે વિરાગી કર્મનિર્જરા સાથે અને સાધુપણામાં રહેલો રાગી કમ ; છે નિજર ન સાધે.
જેટલા છ દુઃખના અતિશય દ્રષી બને અને ભૌતિક સુખ ના અતિશય રાગી છે બને તે બધા સંસારમાંજ ૨ખડવા સર્જાયેલા છે. પછી તે ભલેને ભગવાનની છે ઊંચામાં ઊંચી ભકિત કરતા હોય તે પણ તેમને ભગવાન ગમે નહિ, સાધુની છે સુંદર સેવા કરતા હોય તે પણ સાધુને સાચી રીતે માને નહિ, ધર્મની બધી ) ક્રિયાઓ સારી રીતે કરે તે પણ તેમને ધર્મ ને ખપ નથી કેમકે જગતના તે છે બધા છ મહથી અંધ બનેલા છે. તેમને વાસ્તવિક સુખદુઃખના સ્વરૂપની છે
ખબર જ નથી. ૦ શ્રી જિનેશ્વરદેવની આજ્ઞાને નેવે મૂકીને ધર્મ કરો તેમાં સમ્યગ્દર્શન, સમ્યકજ્ઞાન &
કે સમ્યક્ઝારિત્ર નથી પરંતુ તે ત્રણેની આશાતના છે અને તે ત્રણે અનંતકાળ કે
સુધી ન મળે તેવું પાપ બંધાય છે. 0 સુખને ભેગવવાનુ છેડીને, દુખને ભેગવવાને ઉદ્યમ કરે તેનું નામ જ ખરેખર ? 0 ધર્મ છે. છે . જેને પૈસા ટકાદિ સામગ્રી સારી લાગતી હોય, તેનાથી જ પોતાની મેટાઈ સમજતાં
હોય તે તે બધા જૈન કુળમાં જનમવા છતાં જેના આગેવાન તરીકે ગણાતા હેવા 9
છતાં અસલમાં જૈન નથી. 00000000000000000000000
જૈન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ (લાખાબાવળ) cle. શ્રુતજ્ઞાન ભવન ૪૫, દિગ્વિજય પ્લેહામનગર વતી તંત્રી, મુદ્રક, પ્રકાશક સુરેશ કે. શેઠે સુરેશ મિસ્ટરીમાં છાપીને તેમાં શહેર (સૌરાષ્ટ્ર)થી પ્રસિંહ કર્યું
see eeeeeeeeeeeee
Page #303
--------------------------------------------------------------------------
________________
*
નમો પ૩વિસાર તિસ્થયચળ 3સમાર્ં મહાવીર પનવસાળાનં.
शास
અઠવાડિક
વર્ષ
ال
Be
H
வ
એક ૧૧
//ap
શ્રી જૈન શાસન કાર્યાલય
શ્રુત જ્ઞાન ભવન ૪૫, દિગ્વિજય પ્લોટ,
જામનગર (સૌરાષ્ટ્ર) INDIA
PIN- 361005
શાસન અને સિદ્ધાન્ત રક્ષા તથા પ્રચારનું પત્ર
FOR AP
91649
મેાક્ષદાયક ધમ માં જ ઉદ્યમ કરો.
RIP
असारमेव संसार
स्लरूपमिति चेतसि । विभाव्य शिवदे धर्मे,
यत्नं कुरुत हे जनाः ॥
હે ભવ્ય જીવા! આ સ‘સાર અસાર જ ' એમ ચિત્તમાં હુંયામાં જાણીને, મેાક્ષને આપનારા ધર્માને વિષે તમાક્ષને માટે જ
પ્રયત્ન કરા.
卐
HE
Si P Sup's s
gopal N
BB F DERE IN
&
Page #304
--------------------------------------------------------------------------
________________
જાહેર નિવેદન અને અગત્યને ખુલાસો આદુ
હમણાં થોડા સમય પહેલા એક ત્રણ પાનાની નનામી પત્રિકા “ભારતભરના છે 8 તમામ (કહેવાતા) જૈન સંઘે જગે તાકીદનું ફરમાન,” “ઇલામ ખતરે મેં હિ' વગેરે
મથાળા સાથે કેઈ ફળદુપ ભેજાબાજે કોઈના હાથા બનીને બહાર પાડી છે, આમ તો કેઈ નનામી બેજવાબદાર પત્રિકાને જવાબ આપવાને હેય નહિ તેથી અમે તેની છે ઉપેક્ષા જ કરી હતી પરંતુ અમને જાણવા મળ્યું છે કે કેટલાક ભલા અને સજજન ! છે માણસમાં પણ આ પત્રિકાએ ગેરસમજ ઊભી કરવાનું કામ કર્યું છે. તેથી અમારે છે ઈ ખુલાસે કરવો પડે છે કે પત્રિકામાં જે સાત સંધિના નામને ઉલેખ કર્યો છે. તેમની 8 પાસેથી સત્તાવાર રીતે અમને જાણવા મહયું છે કે તેઓ આ અંગે કશું જાણતા નથી
અને તેમને આવી બેજવાબદાર પત્રિકા સાથે કોઈ સંબંધ નથી. આ સંઘના આશ્રયે છે શાંતિથી આરાધના કરી રહેલા વર્ગ પ્રત્યે ધિકકાર અને તિરસ્કારની લાગણી ફેલાવવા
માટે કેઈ અધમ આત્માએ આ હિચકારું કૃત્ય કર્યું હોય તેમ જણાય છે. આવું છે અપકૃત્ય કરનાર તે ભાઈ હિંમત પૂર્વક ખુલ્લા બહાર આવે જેથી સી કે તેમને ! 6 ઓળખી શકે તેવું અમે ઈચ્છીએ છીએ.
ઉપરોક્ત પત્રિકાના પ્રતિકાર રૂપે કઈ બુદિધશાળીએ એવી પણ પત્રિકા બહાર પાડી છે છે છે, જેમાં તેમણે આ કૃત્યનું પગેરું નાસિકમાં રહેલા પૂ. પં. શ્રી ચંદ્રશેખર વિ. મ.ના 8
શિષ્ય સુધી પહોંચે છે એમ સી. બી. આઈ દ્વારા તપાસ કરાવતા જાણવા મળ્યું છે ? { અને મુંબઈના આગેવાન શ્રી પ્રકાશભાઈ ઝવેરીએ પૂ. આ. શ્રી જયશેષ સૂરિ છે છે મ. ને વાત કરી તે મહાત્માને ઠપકે અપાવ્યું અને હવે પછી આવું કાર્ય ન કરવા ફરમાવ્યું' વગેરે હકીકત જણાવી છે તે નનામી પત્રિકા પણ અમને સાર્ચ. જણાતી નથી,
આથી અમે શ્રી સંધને જણાવીએ છીએ કે આવી પત્રિકાઓ બહાર પાડનારા 8 ત શ્રી સંઘની સેવા નહિ પણ કુસેવા કરે છે અને શ્રી સંઘનું વાતાવરણ ખોટી રીતે ? છે ડહેળે છે. અમે તેમની આવી પ્રવૃત્તિને સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ અને 8 લાગતા વળગતા સૌને આવી નનામી બેજવાબદાર પત્રિકાઓના રાજકારણથી દૂર રહેવા ? છે વિનંતી કરીએ છીએ.
* સરનામું : આ ૨૧રાએલ, પાંજરાપોળ કપાઉન્ડ,
શેઠ મેતીશા લાલબાગ જૈન સંઘ કે ભૂલેશ્વર-મુંબઈ ૪૦૦ ૦૦૪.
શ્રી જિનશાસન રક્ષા સમિતિ (લાલબાગ)
લા
Page #305
--------------------------------------------------------------------------
________________
BIGTE PLEK .81187 EASYIHAELorenzog HD1210801 ini UTCW gora euro e Riclone P34 Nel Yuzo
y
વાહ**
તંત્રી
f
ook Alda
પ્રેમચંદ મેઘજી શુઢ
- ૮jલઇ) હેમેન્દ્રકુમાર મજમુજલાલ exc,
(ete) હજચંદ્ર કીરચંદ હો
વ8વ૮).
' ,
વાર્ડિફ •
• •
NS • કવા(ઉફ • 1 ઝાઝા વિMiા. શિકય મા
•'
'
(scજ જ8
૬ વર્ષ: ૮ ] ૨૦૫ર કારતક સુદ-૧૫ મંગળવાર તા. ૭-૧૧-૯૫ [ અંક ૧૧
જ પ્રકીર્ણક ધર્મોપદેશ કક
-પૂ. આ. શ્રી વિ. રામચંદ્રસૂરીશ્વરજી મહારાજા કે ૨૦૪૩, આ સુદિ-૯ ને રવિવાર, તા. ૫-૭–૧૯૮૭ શ્રી પાલનગર, જૈન ઉપાશ્રય, જ મુંબઈ–૬ (પ્રવચન પાંચમું)
(ગતાંકથી ચાલુ) . (શ્રી જનાજ્ઞા કે પૂ. પ્રવચનકારશ્રીજીના આશય વિરૂદ્ધ લખાયું તે વિવિધ ક્ષમાપના–
–અવ૦) આજે ઘણા શ્રીમંતે ભીખારી થઈ ગયા તે તમે જોયું નથી. તેમાં જે ડાહ્યા 5 હતા તે કહેતા કે, “મેં સમજવા છતાં ખોટું કર્યું માટે મારી આ હાલત થઈ. બીજા ? કહે કે, આ દેશકાળ ખરાબ છે, લોકે ખરાબ છે. પણ પોતાની ભૂલ ન જુએ. 4 પોતાની ભૂલ એ તે સુધર્યા વિના ન રહે. અધર્મ મજેથી કરે છે તે હુએ છે કહેવાય ને? તેવાના વખાણ અમે ન કરીએ. “અનીતિ કરવી પડે છે તેમ કહે તે હજી ? R તેને નભાવાય પણ “અનીતિ વગર તે જીવાય જ નહિ, ચાલે જ નહિ” આમ કહે છે કે
ચાલે? જે નીતિપૂર્વક બંધ કરે તે ભુ જ મરે તેમ જે પૂરવાર કરે તે હું તમારી ? દીક્ષા લઉં ! - પ્ર. આજે ધર્મ સંભળાવવાનું માધ્યમ બદલાયું તેમ વેપારીનું ય માધ્યમ ૬ { બદલાયું છે.
ઉ૦ આજે વેપારી જુઠ ન બેલે, અનીતિ ન કરે તે ચાલે નહિ, આ બધા જ | કરે છે તે સારું કરે છે તેમ જે સાધુ કહે છે તે સાધુની જીભ કપાઈ જાય, તેને
એકેન્દ્રિયમાં જવું પડે. તમારી વાતમાં હા એ હા કરે તેને પાટ ઉપર ન બેસવું ?
Page #306
--------------------------------------------------------------------------
________________
4 ૩૪૨ :
: શ્રી જેનશાસન (અઠવાડિક) છે
-
-
-
-
તેવાને તે ઉપદેશ આપવાને અધિકાર પણ નથી. તમે ગમે તેવા હજાર પ્રશ્ન કરે છે પણ સાધુ માર્ગથી ખસે નહિ. વેપાર અનીતિથી થાય જ નહિ. જે અનીતિ કરે તેનું 8. ને હયું દુભાતું જ હોવું જોઈએ. તમારા પૈસા જાય તે માનવું જોઈએ કે-પૈસા જાય છે
એવી અનીતિ કરી માટે ગયા છે. વાળું કાઢનાર આજે હાથમાં હિરાની. વીટી પહેરે છે મોટરમાં ફરે અને લેણદારને ડીકે બતાવે તેવા આત્માઓને પોષણ આપવું છે? અનીતિ વિના , જીવાય જ નહિ તે આ દેશકાળ છે? તમે આમાં સંમત છે ? જે સંમત
તે અહીં આવવાની યોગ્યતા નથી. અહીં આવી અમારી આબરૂ બગાડે છે. જે અનીતિ લેભના કારણે કરવી પડે છે. એકના બાર કરવા છે માટે કરે છે. એકને સવા 4 રૂ. કર હોય તે અનીતિ ન કરવી પડે. આગળ તે એક રૂપિયે આને કે પૈસે મળે છે
તે ય સંતેષ માનતા હતા. “તમારે તે અનીતિ કર્યા વગર ચાલે જ નહિ આ વાત છે હું માની લઉં તે આ પાટ ઉપર બેસવા લાયક નથી. તમે ભુખ્યા મરે છે માટે અનીતિ કરે છે? નીતિથી પેટ ન ભરાય તેવી ખાત્રી છે? પેટ ભરવું છે કે જેથી ખાવું છે? પેટ ભરવા કદી અનીતિ ન કરવી પડે. કેઈની પગચંપી કરે, બુટ પિલીશ છે કરે તે ય પેટ ભરવા પૂરતું મલી જાય.
પ્ર. તે રીતે જીવવું તે જીવન છે? ( ઉં. હાજી. હરામખોરી કરી જીવવું તેના કરતાં તે રીતે જીવવું સારું. કેદ ન છે. છે કહે કે લુ છે! આજે તમારી આબરૂં શી? તમારી સગી સ્ત્રીને તમારી ઉપર છે.
વિશ્વાસ નથી. તેના પહેલાની રકમ તમારી પેઢી ઉપર ન મૂકે ને જ્ઞાની કહે છે કે, મા એ જ સુખ છે. આ સંસારનું સુખ તે પાપરૂપ છે, { છે પાપ કરાવનાર છે. જે આ વાત સમજે નહિ, સાવચેત ન હોય તે સુખ અને સંપત્તિ
માટે અધિકને અધિક પાપ કર્યા વિના રહે નહિ. વગર કારણે પણ પાપ કર્યા જ કરે. 8 { તેને ગમે તેટલું સુખ મળે, ગમે તેટલા પૈસા મળે પણ તેને લેભ શમે જ નહિ. નહિ છે
તે આજના સુખી બજારમાં ભટકતા હેત ! ધર્મ કરતા નથી, પાડોશીની ખબર લેતા નથી તેવા પાપી હોત ! ધમીની પાસે રહેલે પાડોશી દુઃખી હોય ખરે?. આગળ
એક શેરીમાં એક સુખી હેય તે આજુબાજુના તેને આધારભૂત માનતા, મેઢીભૂત | માનતા. જ્યારે આજે કઈ આમ કહે કે, આ અમારો આધારભૂત છે!
પ્રઃ આજે ચકખા ઘી-દૂધના દર્શન થતા નથી પછી અમે મજા કરીએ તેમ છે કઈ રીતે કહેવાય? ૧ ઉ. ગમે તેટલું મળે ઘણા એવા હીન કમી છે કે તે બીચારા દુઃખી જ રહેવાના છે
- -
-
-
-
-
-
-
-
-
-
-
Dava
Page #307
--------------------------------------------------------------------------
________________
સજજ
8 વર્ષ ૮ અંક ૧૧ તા. ૭-૧૧-૯૫ :
- ૪ ૩૪૩ છે હે છે. ઘણ જે ગમે તેટલા પૈસા હોય તેય પાક જ મૂકનારા છે. સુખી પણ કહે છે કે છે
મારા માથે કેટલા હથોડા ઠેકાય છે ! છે મેક્ષ વિના સાચું સુખ નથી. તે સુખ કેવું છે? તે કહે કે, તે સુખનું વર્ણન
કેરળ નાની પણ કરી શકે નહિ તેવું છે. કેવળજ્ઞાની જાણી શકે પણ વર્ણન ન કરી શકે છે છે તે માટે એક જંગલના ભીલનું દષ્ટાંત આપે છે.
એક રા નવા શીખાઉ ઘડાથી જંગલમાં ભૂલે પડયા. ઘડે વિપરીત શિક્ષા છે પામેલ હોવાથી જેમ જેમ લગામ ખેંચે તેમ તેમ ઘેડે વધુને વધુ દોડે. અત્યંત થાકી 8 જવાથી ઘડે મરી ગયે. રાજને રસ્તામાં એક ભીલ મળે. રાજાને પોતાની ઝુંપડીમાં છે.
લઈ જઈ ખવરાવે-પીવરાવે અને સ્વસ્થ કરે છે. રાજાને પગલે પગલે રાજાનું સૈન્ય પણ પાછળથી આવેલું રાજાને મળ્યું. બધા નગરમાં પાછા ફર્યા. રાજાએ પણ તે ભીલને પિતાની સાથે નગરમાં લીધું અને પિતાના મહેલમાં રાખ્યું. ત્યાં સારું સારું ખવરાવે– પીવરાવે અને મોજ મજા કરાવે છે. થોડા દિવસ પછી ભીલને જંગલમાં જવાનું મન થયું. એટલે તે ત્યાં ગયો એટલે બીજા ભીલો અને સંબંધીઓ તેને પૂછવા લાગ્યા કે જે છે તું કયાં જઈ આવ્યો? શું કરી આવ્યા ? તે તે પોતે જે સુખ ભોગવ્યું તેનું વર્ણન છે
કરી શકતા નથી. તેવી રીતે મેણામાં જે સુખ છે તેનું વર્ણન કેવળજ્ઞાની પણ કરી છે શકતા નથી જાણે બધું પણ વન ન કરી શકે. તે તે જે ભોગવે તે જાણે. તેવું છે અદ્દભૂત સુપ મકામાં છે. મેલામાં જ સાચું સુખ છે આમ માને તે માલામાં જ છે જવાનું મન થયા વિના રહે નહિ. મેકા વિના બીજે સુખ નથી આમ જે ન માને તે છે તે ભગવાનને પણ માનતો નથી.
આ જનમમાં સાધુ જ થવા જેવું છે તે ખબર નથી ! તમે આપણુ બધા છે મહાપુરુષોની પરંપરા જુઓ. અહીંના આ મંદિરમાં મૂળનાયક આ અવસર્પિણીના પહેલા છે તીર્થકર શ્રી આદીશ્વર ભગવાન બિરાજમાન છે. તેમની પાટ ઉપર અસંખ્યાત રાજાઓ 8. & થયા. તેમને એક પણ રાજા એ નહિ જે સાધુ થયા વિના રહ્યો ન હોય! સાધુ છે થઈને મેશે કે સર્વાસિદ્ધમાં ગં ન હોય ! જે રાજા સાધુ થાય તે પિતાના દિકરાને છે. R કહીને જ જતું કે, તારે પણ આજ માગે આવવાનું છે-યર્થાત્ સાધુ થવાનું છે.
તમે તમારા દિકરાને કહ્યું છે કે-દિકરા ! આ મનુષ્ય જન્મમાં સાધુ જ થવા ? જેવું છે-સાધુ ન થવાય તે શ્રાવક થવા જેવું છે. શ્રાવક જ તેનું નામ જે સધુ છે થવાને જ ઇછે. વખતે ભુખ્યા સૂવું પડે તે સૂવે પણ અનીતિથી મેળવેલ ખાય નહિ. 8 માર્ગાનુસારી જીવે તેવા હતા જે અનીતિથી મળેલું કાંઇ લેતા ન હતા. આજે તમે $ કહે છે કે અનીતિ કર્યા વિના ચાલે તેમ નથી. તે તમારી વાત સાચી માન. 8
Page #308
--------------------------------------------------------------------------
________________
રાજા ભાજની
જવાબ
ઈંટના
*
ભાજ માળવાન રાજા હતા. તે વિદ્વાને તથા બુદ્ધિશાળી માણસાની કદર કરતા હતા. વળી તેના સમયમાં બીજા પણ એવા રાજા હતા કે જેઓ અવનવી સમસ્યાઓ રજી કરીને એક બીજાના બુદ્ધિ ચાતુર્યની પરીક્ષા કરતા હતા.
રાજા
રાજ ભાજ અને ગુજરાતના ભીમદેવની વચ્ચે તા તે વખતે કાયમી હરીફાઇ જેવું રહેતું હતુ.
રાજા
ગુજરાત રાજ્યના એક દૂત ભાજની સજયસભામાં હતા. આ દૂતનુ. નામ દામાદાર મહેતા હતુ. તે ઘણા જ બુદ્ધિશાળી -હતા, પરંતુ દેખાવમાં બહુ કદરૂપો હતા.
રાજા ભાજના સ્વભાવ ખેલદિલ હતા. તે બીજાની મશ્કરી જરૂર કરતા, પરંતુ જો કાઈ તેની સામી મશ્કરી કરે તા તેનાથી તે કદી "ખીજાતા ન હતા, એટલે બીજાએ પણ તેની વળતી મશ્કરી કરી
શકતા હતા.
દામાદર મહેતા પ્રથમ વખત ભેજની રાજસભામાં આવ્યા અને ગુજરાતના રાજદૂત તરીકે પેાતાની ઓળખાણુ આપી તે વખતે તેના કદરૂપે દેખાવ જોઇને ભાજ રાજાએ હસીને પૂછ્યું, 'તમારા જેવા ખીજા કેટલા રાજદૂતે તમારા દરબારમાં છે ?
રાજાના
“તા
પથ્થરથી *
pr
દામેશ્વર મહેતા રાજાના ગ સમજી ગયા. તે ઘણેા વિચક્ષણુ રાજપુરૂષ હતે. તેણે પણ રાજાના પ્રશ્નના હુસીને, બુદ્ધિ પૂર્ણાંક જવાબ આપ્યા, અમારા રાજા પાસે ત્રણ પ્રકારના રાજદૂતે છે. સૌથી સારાં જે રાજયમાં જેવી કક્ષાના રાજા હૈાય છે તે રાજ્યમાં
સારાં
અને નીચલી કક્ષાના.
તેવી કક્ષાના રાજા અમાશ રાજા માકલે છે હવે તમે તમારી જાતે જ ન્યાય કરી લેજો કે હું કઈ કક્ષાના ધ્યું.
તમે જે પેાતાને ઉત્તમ માનતા હૈ। તા
હું પણ ઉત્તમ છે, સામાન્ય માનતા હા
તે સામાન્ય અને ઉતરતી કક્ષાના માનતા
'
હા તે હું પણ તેવા જ છું.'
જવામ
દામાદર મહેતાને આવા બુદ્ધિપૂર્ણાંકના સાંભળી રાજા ભેાજ આફરીન પેાકારી ગયા. દામોદર મહેતાએ રાજાની માલતી બંધ કરી દીધી.
પરંતુ ભેાજ કદરદાન અને ખેલદિલ રાજવી હતા. તેણે આ રાજદૂરને સ હુંજાર સાનામહારા ઇનામમાં આપી તેનુ બહુમાન કર્યુ.
-પ્રભુલાલ દોશી
Page #309
--------------------------------------------------------------------------
________________
පපපපපපපපපපපං-පපපපපපපපපප
કાક
૧
કરો
:
ત , પં. શ્રી ચંદ્રશેખર વિ ગણિ લિખિત
ધાર્મિક વહીવટ વિચાર
પુસ્તક ઉપર પ્રશ્નોત્તરી ૬ સુ#િજ # iewાડ્રિથજી#wાસ્ત્ર,
- [ બીજી આવૃત્તિ ] soooooooooooooooooo [ સુજ્ઞ વાચકને મુદ્રણદોષથી થયેલ ક્ષતિ સુધારીને વાંચવા ભલામણ –લેખક ]
પ્ર. ઉપદેશ પદ અને શ્રાદ્ધદિન- અર્થ કાઢે. માટે આ બને પાઠે શ્રી કૃત્યમાં, સંકાશ શ્રાવકના દષ્ટાંતમાં. જિનભક્તિ માટેના સ્વદ્રવ્યરૂપ દેવદ્રવ્યની ચત્યદ્રવ્ય (દેવદ્રવ્ય) ને જિનમંદિર, રકમમાંથી ઉપરોકત કાર્યો કરવાની છૂટ જિનપ્રતિમાની યાત્રા (અઠ્ઠાઈ મહે- આપનારા છે. -
ત્સવ), સ્નાન વગેરે પ્રવૃત્તિઓ ચાલુ પ્ર. શ્રાદ્ધદિનકૃત્ય, શ્રાદ્ધવિધિ. રહેવામાં કારણભૂત ગણાવ્યું છે. ધર્મસંગ્રહ, દ્રવ્યસપ્તતિકામાં “સતિ [મૃ. ૧૯૫] તે પછી દેવદ્રવ્યથી હિ દેવદ્રવ્ય વાળા પાઠથી, ચત્યનું જિનપૂજા-મહોત્સવ વગેરે કરવાની. સમારકામ, મહાપૂજા, પૂજા-સતકાર, તમે ના કેમ પડે છે ? ' ' સમાનાદિને ટેકે આપનારુ દેવદ્રવ્ય
ઉ• આ બને ગ્રંથામાં, દેવદ્રવ્યના છે એમ જણાવ્યું છે. [૫.૧૫-૧૬] સર્વ પ્રકારથી થતાં કાર્યોને સંગ્રહ હોવાથી તમે આ શાસ્ત્રો નથી માનતા ? કપિત અને પૂજા દેવદ્રવ્યમાંથી સિંધ ઉ૦ અમે આ શાને બહુમાનપૂર્વક પ્રકરણની વ્યાખ્યા મુજબના, પણ સંમે- માનીએ છીએ. પણ સંમેલનના સમર્થકોની લનના ખોટા અર્થવાળા કપિત-પૂજાદ્રગ્ય જેમ લેકેને દેવદ્રવ્યથી પૂનદિ કરાવવાના નહિ.] ઉપરે કા કાર્ય થઈ શકે છે. તેથી કદાગ્રહની પુષ્ટિ માટે નહિ અમે તે દેવદ્રવ્યથી ઉપરોક્ત કાર્યો થાય એમ સુવિહિત પરંપરા મુજબની ધાર્મિક શાસ્ત્રકારોએ જણાવ્યું છે. પણ એટલા- વ્યવસ્થાને સિદ્ધ કરવા માટે માનીએ માત્રથી જીર્ણોદ્ધારાદિમાં જ વાપરી શકાય છીએ. ઉપરના જવાબમાં જણાવ્યા મુજબ તેવા સ્વપ્નાદિ દેવદ્રવ્યથી પણ જિનપૂજાદિ આ ચારેય પાઠો પણ દેવદ્રવ્યના સર્વ કાર્ય કરવાની છૂટ આપનારા આ બન્ને પ્રકારેને સમાવીને તેના ઉપયોગનું સામૂપાઠો છે એમ માની શકાય નહિ, તેમ હિક માર્ગદર્શન આપવા માટેનાં છે. પણ માનવામાં નરી અજ્ઞાનતા છે. શાસ્ત્ર- દેવદ્રવ્યના બધા પ્રકારના ઉપયોગની પંક્તિને ઉપલકી અથ કાઢનારા અધ ભેળસેળ કરવા માટેના નથી. દેવની પંડિતે જ આવે અધૂરા અને અહિતકર પૂજનાદિ ભકિત સ્વરૂપે આવેલા દેવદ્રવ્યથી
Page #310
--------------------------------------------------------------------------
________________
૩૪૬ :
-
શ્રી જૈન શાસન (અઠવાડિક)
જીર્ણોદ્ધારાદિ જિનમંદિરનું સમારકામ) પ્ર. તમારી વાત બે ઘડી માની થઈ શકે છે. અને દેવની ભકિત માટે લીધી પણ આજે દેવકા સાધારણ આવેલા દેવદ્રવ્ય (દેવકું સાધારણ થી સ્વરૂપ દેવદ્રવ્યમાંથી દેરાસરના સવમહાપૂજા, પુજા આદિ થઈ શકે. આ કાર્યો કરવામાં પણ રકમ ઓછી
સ્પષ્ટ વિવેક કરી શકે તે માટે આ બંને પડે છે તે તેમાંથી મહાપૂજા જેવા કાર્યોને “સતિ હિ દેવદ્રવ્ય વાળા પાઠમાં અતિધનસાધ્ય કાય તે ક્યાંથી થઈ સમાવ્યા છે આ પાઠથી “જીર્ણોધારની શકે? એટલા માટે તે દેવદ્રવ્યમાંથી જેમ જ દેવદ્રવ્યથી ઉત્સગ માગે જિનપૂજા દેરાસર ચલાવવાની વાત કરવી પડી મહાપૂજાદિ કરવાની છૂટ મળે છે? એવા છે. સતિ હિ દેવદ્રવ્ય પાઠથી દેવક પિતાના કદાહને પુષ્ટ બનાવવાનો સંકે. સાધારણ જ મહાપૂજામાં વાપરી લનવાળાને પ્રયાસ અન્ય શાસ્ત્રકારની શકાય. જીર્ણોદ્ધારાદિમાં જ વાપરી મહા આશાતના કરનાર છે. કારણ કે જે શકાય તેવી દેવદ્રવ્યની રકમ ન બધા જ દેવદ્રવ્યથી જિનપૂજાદિ થઈ વ૫રાય આ તમારી વાત સતી નથી શકતું હેત (ઉત્સગપદે), તે પછી આટલું બધું દેવકું સાધારણ લાવવું સંબોધપ્રકરણકારાદિને દેવજુષ્યના જુદા જુદા કયાંથી? પ્રકારે પાડી, તેની જુદી જુદી વ્યવસ્થા ઉ૦ પૂર્વ કાળમાં જિનમંદિરમાં જિનબતાવવાની જરૂર જ ન હતી. છતાં તે પૂજદિ કાર્યો બરાબર થતાં કહે તે માટે શાસ્ત્રકારોએ તેવી અલગ અલગ વ્યવસ્થાદિ ગ્રામ-નગર–ઉદ્યાન–ઘર કે દુકાન વગેરે બતાવી એથી સિદ્ધ થાય છે કે દેવદ્રવ્ય દેરાસરને ભેટ અપાતા હતા. આવુ વિધાન સામાન્યથી જ જીર્ણોધાર, જિનપૂજા વગેરે પ્રાચીન ઇષ્ટાંતમાં જોવામાં આવે છે. હવે સર્વકાર્યો થઈ શકે તેવું શાસ્ત્રકારોને ઈષ્ટ ગ્રામ-નગર વગેરેની આવક કેટલી આવતી નથી. અને તેથી જ, ઉપરના ચારેય પાઠ હશે? તેની સામે જ કહ૫ના કરી છે. એ પણ અન્ય શાસ્ત્રોમાં જણાવેલ વ્યવસ્થાને આવક બધી દેવકા સાધારણની આવક અમાન્ય કરવા માટેની વાત કરનારા નથી કહેવાય. [જેને શાસ્ત્રકારે દેવદ્રવ્ય કહીને જ અન્ય શાસ્ત્રની વ્યવસ્થાને તેડવા ઓળખાવે છે. તેનાથી મહાપૂજાદિ અતિમાટે આ શાસ્ત્રપાઠેને હાથા તરીકે ઉપયોગ
ધનવ્યયસાધ્ય કાર્યો પણ સરળતાથી થતાં કરવાનું કામ પેલા સંમેલનવાદીઓનું છે. રહે તેમાં કોઈ આશ્ચર્ય નથી. અને આ આ ચારેય શાસ્ત્રપકિતઓની આશાતના
વ તમાં ન માનવા જેવું પણ કશું નથી. કરવાના તેઓના કૃત્યમાં કઈ પણ કયાણ- મોટા પર્વના દિવસે વગેરેમાં ઘણાં બધાં કામી આત્માઓએ સાથ આપવા જે શ્રાવકે ભેગા મળી જેમ ત્યારે આગી
રચાવે છે, તેમ ઘણાં બધાં શ્રાવકે ભેગા
નથી.
Page #311
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૮ : અક ૧૧ તા. ૭-૧૧-૯૫
રકમ
મહાપૂજા પત્રુ રચાવી શકે છે. ઘણાં બધાં શ્રાવકે જો કાયમી ગીની જેમ કાયમી મહાપૂજા થતી રહે તે માટે માટી એકઠી કરીને રાખી મૂકે તે પણ શાસ્ત્રકારો તે રકમને જિનભકિત સાધારણ સ્વરૂપ દેવદ્રવ્ય કહેશે. અને સતિ હિ દેવદ્રવ્યે વાળા પાઠ આવા દ્રુષ્ણમાંથી મહાપૂજા થઈ શકે તેમ કડે જ છે. અને મહત્ત્વની વાત તા એ છે કે શાવિધિ મુજખ થાય તેટલી જ મેાભા શ્રી જિનમ`દિશમાં કરવાની છે. નીતિના દ્રવ્યથી રાટલા જ મળતા હાય તેથી મીઠાઇ ખાવા જેમ અનીતિ ન કરાય, તેમ સ્વદ્રવ્યથી કે ઉચિતદ્રવ્યથી થતી થાડી શાભા પશુ મહાલાભદાયી છે. અશાસ્રીયવિધીથી થતા મહાડ બરની કાર્ય ક્િ'મત નથી.
૫૦ દર્શન શુદ્ધિ ગ્રન્થમાં ૨૫૨ આ પાને લખ્યુ છે કે દેવદ્રવ્યથી શ્રાવકા પૂજા-મહાત્સવ વગેરે કરતા હાય તે જ્ઞાન-દર્શન-ચારિત્રના ગુણે। દીપી ઉઠે છે’[પુ. ૧૯૬] તમે શ્રાવકેાને આવા લાભથી વંચિત કેમ રાખે છે?
ઉ અમે શ્રાવકને લાભના નામે મહાપાપમાં પાડવા માંગતા નથી. અહીં દેવદ્રવ્ય એટલે પૂજા-મહેાસવાદિ માટે નિશ્ચિત કરેલુ શ્રાવકનુ પેાતાનું ધન સમ જવાનુ છે. (દ્રવ્ય સપ્તતિકાકાર તેને દેવદ્રવ્ય કહે છે.) ખાવા ધનથી પૂજા-મહોત્સવાદિ શ્રાવકા ક ા તેથી સ્વપરના જ્ઞાનાદિ ગુણા દીપે એમાં અમારા કયા વિરોધ છે ? પૂજની બાબતમાં કયાંક કયાંક હજી ગરમડા ચાલુ મહોત્સવની
થઇ હશે ? પણ
: ૩૪૭
શ્રાવ
કરનારા
વાતમાં તે અમારી જાણકારી મુજબ શ્રાવકના પૈસા સિવાય દેવર્દ્રવ્યથી મહાત્સવ કેાઈ સંધમાં થયા નથી, થતા નથી. છતાં દેવદ્રશ્યથી મહાત્સવ કરાવીને કાના રત્નત્રયી ગુણેાને દીપાવવાની વાત મહા સુધારકને અને તેમની ‘હિમત” ને ધન્યવાદ' દેવા પડે! આજે સઘેમાં ટીપ કરીને કે દિવસે નેાંધીને જે અદ્ભાઇ મહેત્સવાદિ થાય છે, તે ભગવાનની ભકિત માટે નિશ્ચિત બનેલુ ધન હાવાથી થાઅકારાની પરિભાષામાં તે અપેક્ષાએ દેવદ્રવ્ય કહેવાય. છતાં વ્યવહારમાં તે દેવકા સાધારણ જેવું છે, ઉપરમાં જણાવેલ દેવદ્રવ્ય શબ્દ ખરેખર તા આ અમાં વપરાયેા છે. હા, જૈન દર્શનની પરિભાષા ગુરૂગમથી ન સમજી હાય તેવા અજૈન પંડિત ઉપરના પાઠના પોતાની રીતે અથ કરે, અને દેવદ્રવ્યમાંથી પૂજા-મહત્સવ કરવાની છૂટ આપી દો એ બનવા જોગ છે પણ એવા અન ગીતા ગણાતાએ કરે ત્યારે ખેદ થાય છે. (ક્રમશઃ)
-
પ્રગટ થઇ ચુકેલ છે. અતિચારાની વ્યવસ્થા – (૫'ચ પ્રતિક્રમણ વિવરણુ અતગત) લેખક : ૫' શ્રી પ્રભુદાસ બેચરદાસ પારેખ પેજ : ૨૮૮ મૂલ્ય રૂા. ઃ ૨૫ એ પ્રતિક્રમણ સૂત્ર અંગ્રેજી મૂલ્ય રૂા. ૨૦ સામાયિક સૂત્ર અગ્રેજી
--
મૂલ્ય રૂા. ૮-૦૦ લખે। શ્રી હષ પુષ્પામૃત જૈન ગ્રંથમાલા C/o. શ્રુત જ્ઞાન ભવન, ૪૫ દિગ્વિજય પ્લોટ-જામનગર
Page #312
--------------------------------------------------------------------------
________________
ખાતુ ન લગાડતા હે ને....
* સુવણુ સ્વપ્ન ત્રિપુટીની સફળતા *
હું આમ રાતે તેા ઉંઘુ જ છું પણુ આજે દિવસે પણ સૂતેલેા. ઉંઘ આવી ગઇ. અને આનની વાત છે કે-મને ત્રણ-ત્રણ સેનેરી સ્વપ્ના આવ્યા. આ સપનાય પાછા જેવા તેવા નહિ હૈા. દેવગુરૂ અને ધના.જ સપના. મારા કરાયે કરાડ રૂવાડા કરાડ રજજુ સાથે બેઠા થઈ
ગયા.
શ્રી ભદ્રંભદ્ર
ગાંઠના પૈસા ખેાટા જ વેડફી નાંખ્યાને ? પણ પાછુ પેલા મમ્મણ યેઠની જેમ લાડલા વહેરાવીને પસ્તાયા તેમ પસ્તાવે કરવા ઉચિત ન લાગ્યા જે થાય તે સારા માટે' આ કહેવતને મારૂ જીવન-સૂત્ર બનાવીને હવે પછી ભગવાનની પૂજામાં સ્વદ્રવ્ય વેડફાઈ તે ન કહેવાય પણ વપુરાઇ ન જાય તેવી કાળજી રાખવા મનથી જનિકક કરી લીધુ. (હજી આ સપનુ ચાલુ જ છે હો ને. પાછા મન ઘેનમાં ના સમજી લેતા કયાંક).
પહેલુ સપનુ દેવનું' આવ્યુ. મેં' જોયુ કે કાઇ એક મહાસ તૈ દેવદ્રવ્યથી ભંગ— વાનની પૂજા કરવામાં પાપ તા નહિ પણ ઉલટાનું સમ્યગ્દર્શનની પ્રાપ્તિના ફાયદા શાસ્ત્રથી સિધ્ધ કરી બતાવ્યા. એટલે હવે હું કયારેય પણ ભગવાનની પુજનથી વંચિત નહિ રહી શકુ કેમ કે પહેલાં તે આ જ સત્પુરૂષોએ દેવની પૂજા સ્વદ્રવ્યથી.
આ સપના અનુસારે હુ" [હવે જાગી ગયા છુ. કયાંક પાછે મને ઘેનમાં ના સમજી લેતા.] પૂજાના કપડા પહેરીને ખાલી જ હાથે હા... કેમ કે હવે તા આઠે આઠ તે થ્રુ ૬૪ પ્રકારી 'પૂજા પણ દેવદ્રવ્યથી કરવાની છૂટ છે. [પૂજાની જોડ તે। દેવદ્રવ્યની નહિ ચાલતી હાય એમ જ કરવાના અમને આગ્રહ રખાવેલ માનીને મે' સાડી મસ્સા રૂપિયા ખચી ને શરમના માર્યાં અમે કશુ... ખેાલી ના' તાપૂજાની જોડ ખરીદી, થાડુ તા સ્વદ્રવ્ય શકતા કે સ્વદ્રયથી જ પૂજા કરવાના વાપરવાની ટેવ પણ રાખવી જોઇએ ને. આગ્રહ શુ' કામ કરાય છે? પણ હવે તે। એટલે.] ઘરમાંથી નીકળ્યા તા ખરા પણ તેઓએ જ દેવદ્રવ્યથી, પરદ્રવ્યથી અને સાલી પેલી કાળી ભમ્મર બિલાડી મને સ્વદ્રવ્યથી પુજા કરવાના શાસ્રીય લાભો આડી ઉતરી. શુકનમાં માનનારા મે... થોડું... બતાવ્યા છે. [જો કે મને એમ પણ નહી વાંધ્યુ ગાળની કણી ખાધી. નવકાર ૩- જો દેવદ્રવ્યથી પૂજા થઈ શકતી ઉપસગ્ગહર' ગણ્યા. ફરી નાહ્યો ત્યાર તે અત્યાર સુધી ખાટા જ ભ્રમમાં રહીને થઈ આગળ ચાયા. ફરી પાછી મે મારા પરસેવા પાડીને ગા કરેલા બિલાડી હામી મળી. મને થયુ`
થયું
હતી
એ જ
કયારે ય
Page #313
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૮ : અક–૧૧ તા. ૭-૧૧-૯૫ ૩
નહિ ને આજે જ કેમ ? મને જવામ તરત મળ્યા કે દૈવદ્રવ્યથી પુજા કરવા જવાના દુષ્ટ ઈરાદાના કારણે જ આવુ. થયું. મતીયા પૂજાના લાભથી હુ· વચિત રહયા. પણ આવા બબ્બે અપશુકના કેવા કહેવાય ? મે' તેા દેવદ્રવ્યથી પૂજા કરવાનુ તે શુ. વિચારવાનું ય સુલત્વી (અરે! મુલવી નહિ) બ`ધ રાખી દીધુ. મારૂ દિવસનુ આવેલું આ દેવદ્રવ્યથી પૂજા કરવાનું સપનું...ના ફળ્યુ તે સમેલનવાળાઓનુ તે। એ સપનું ફળશે જ કયાંથી ? કેમકે એ તે દિવા સ્વપ્ન દિવસે આવેલુ. સપનું છે. આપણા શ્રી ક~ સૂત્રમાં જણાવ્યુ' છે કે- તે દિવસે આવેલું સપનું ફળતુ નથી એટલે આ સમેલન દિવસે જ ભરાતુ હતુ. અને આ બધા નિણ્યા દિવù આવેલા સપના જેવા જ
જાણવા.
એટલે જે, મહાસંતનુ સપનુ નહિ ફળવાનું મૂળ કારણ એ છે કે તે દિવાંસ્વપ્ન દિવસનું` સપનુ` છે.
પછી બીજું સાનેરી સપતુ એ જોયુ કેમે' ચાથા સુપનામાં આવતા શ્રી લક્ષ્મી દેવીની ઉછામણી લીધી. તેની રકમ સ ખાતે જમા કરાવવા જતાં પહેલા મને વિચાર આવ્યે કે—આ દેવદ્રવ્યની જ રકમ ગણાય છે અને હમણાં હમણાં એવા ઠરાવ થયેા જ છે કે–સપનાની જ પહિ પણુ દરેક પ્રકારની ધ્રુવ સાથે સબંધ ધરાવતી ઉછામણીની
કમ
* ૩૪૯
પૂજારીના. પગારમાં, ભગવાનની ભવ્ય આંગી રચનામાં ચાલી શકે, ‘તે પછી સંધમાં જમા કરાવવા જવાની જરૂર જ કર્યાં છે ? હવેથી હું જે પૂજા, પાઠ કરીશ તેના ખર્ચમાં ગણી લઈશ. અને ક્રીથી ભગવાનની પૂજાને ચડાવા બાલીશ, અષ્ટ— પ્રકારી પૂજાના ચડાવા મેલીશ તેમાં પહેલાની ઉછામણીની રકમમાંથી જ આપી દઈશ, એટલે જમાં કરાવવા જવાની જ જરૂર નથી. રકમ જમા કરાવવા જાઉ તા તેમને ચાપડા ચીતરવા પડે. આવા સ`ઘના ચાપડા-પેન બગાડાવવાની એક મારા રકમ
જમા
કરાવવા જેવા તુચ્છ કારણે મને જરૂર નથી લાગતી.
એટલે આવા બધા સવિચારાને લીધે હું પૈસા જમા કરાવવા જતા અટકી ગયા. પણ પછી [હજી સપનુ ચાલુ જ છે] તે
મારે ઘેર ઉઘરાણી વાળા આવ્યા. મને કહે પેલા પૈસા ભરી ઢો મે ઉપરની ધારદાર દલીલે કરી અને કીધુ` કે હમણાં સ`મે ને ઠરાવ કર્યાં જ છે ને કે સુપના વગેરેની ખેાલીની રકમ શ્રાવકા પૂજામાં વાપરી શકશે. તા હુ તેમાં વાપરી નાંખીશ. તમે મારૂ નામ કાઢી નાંખે. મારા ખાતે રકમ જમા કરી ઢા’
એટલે તેમને મને કીધું કે હવે સમેલનની પૂછડી, પૈસા ભરી દે. છાની માની નહિ । તારૂ નામ હેરમાં
દઇશ. સમેલનવાળા તે કીધા કરે. દેવભગવાનની પૂજામાં, દ્રવ્યથી પૂજા કરાવવાનુ ચાલુ કરીએ ને તા
મૂકી
Page #314
--------------------------------------------------------------------------
________________
૩૫૦
મા
: શ્રી જૈન શાસન (અઠવાડિક)
LI
: દેવદ્રવ્યના જ તળિયા સાફ થઈ જાય. રૂપિયા ઉઠાવ્યા. અને ઓળી વાળાને આપી એવું સંમેલનવાળાએ કયારેય વિચાર્યું છે. દીધા.
પિલા સંતપુરૂષ અંદરથી તે ધૂંધવાયા ખરૂં? અત્યારે લેકે પોતાના દ્રવ્યથી કે
કે આ બરાબર ન થયું. પણ શું કરે તે સાધારણના પિસાથી પૂજા કરે છે તે ય
પોતે જ ગુરૂદ્રવ્ય-ગુરૂજનાના ગુરૂદ્રશ્યને માટે આવે છે. તે દેવદ્રવ્યથી પૂજા કર
વયાવચમાં વાપરવાનું જોર શેરથી વામાં જતે દહાડે તળિયા સાફ થઈ જશે
બેયા હતા. ગુરૂદેવને અંદરથી ધૂંધવાયેલા તેનું શું ? એટલે ડાહ્યા થઈને પેઢી ઉપર "
જાણીને મને થયું તે ખરૂ કે- પૂ. ગુરૂપૈસા જમા કરાવીને પાવતી લેતા જજે,
દેવને ગુરૂપૂજનનું દ્રય વૈયાવચમાં લઇ સમજવા. હું તે ડઘાઈ જ ગયે. સંમે
જવું ગમતું નથી પણ હવે બેલેલું ગમે હનનું આવું હાડેહાડ ઘા કરે તેવું
તેવું સાચું કે ખોટું બેલે) ફેરવાય તેમ અક્ષમ્ય અપમાન સાંખી જ કેમ શકાય.
ન હતુ.. પણ મે પૂ. ગુરૂદેવની ગુરૂભકિત પણ આખરે મારે ૨કમ ભરીને પાવતી
ખાતર હવે પછી ગુરૂદ્રયને વયાવચ્ચમાં ફડાવવી જ પડી. આમ આ બીજું સપનું
નહિ લઈ જવાનું જ નકકી કર્યું છે. પણ નિષ્ફળ જ ગયું.
આમ ત્રીજું સોનેરી સપનુ પણ ફળયું ત્રીજા સપનામાં તે મને ગુરૂપૂજનનું નહિ, દ્રવ્ય દેવદ્રવ્ય ખાતે જ નહિ પણ વૈયા..
દિવા સપનાઓ ફળે પણ શાના ? વચ ખાતે પણ જાય. આવું કહેનાર એક
કેમ ભે બરાબરને ! હું ત્યારે પછી દે
તાલી, સંત પુરૂષના દર્શન થયા. પણ આમાં બેલે નિષ્ફળ ગયેલા ત્રણ-ત્રણ બન્યું એવું કે મે ૧૦૦ રૂપિયાની સાચી સોનેરી દિવા સ્વપ્ના ફળાદેશને કહેનારા નેટથી તે સંતપુરૂષનું નવાંગીની ચોકખી ભદ્રંભદ્રકી જય, ના પાડી એટલે એકાંગી ગુરૂપૂજન કર્યું. ગુરુ વિરહમાં ગુરુ સ્થાપના જરૂરી જ છે. પિતે પિતાને નવાગે પૂજન માટે યોગ્ય જ કિંચિ અણુઠ્ઠાણું, *ન ગણે તેમાં આપણને વધય નથી ને. આવસ્મય- માઇયે ચરણહેઉ 1 - હા નવાંગી ગુરૂપુજન ન જ કરાય એવું તે કરણું ગુરુમપ્લે, કીધું હોત તે મજા આવત, નવાંગી ગુરૂ કે
ગુરુવિરહે કવણુપુર ૧ પૂજન શાસકત હોવાથી તેની ના પાડે , સમ્યકતવ ચશ્વિના હેતુભૂત છે. કાંઈ તેવું બની શકે તેમ જ ન હતુ.) પછી આવશ્યકાદિ અનુષ્ઠાન કરવું હોય તે બે-ચાર ઓળીવાળા આવ્યા. તેમને નાસ્તા ગુરૂની સમક્ષ કરવું. ગુરુના વિરહમાંપાણી માટે મને તે સંતપુરુષે પૈસા ગુરૂ મહારાજનો યુગ ન હોય ત્યારે આપવાનું કહ્યું. તે મે સંમેલનના ગુરૂ- ગુરૂની સ્થાપના પૂર્વક સ્થાપનાચાર્ય પાસે દ્રવ્યના ઠરાવ અનુસાર મેં મૂકેલા કરવું જોઈએ.
Page #315
--------------------------------------------------------------------------
________________
201217 217212
રોજ
: www
*
it - ક,
કાર પર પર કામ
લબ્ધિસૂરિ જ્ઞાન મંદિર દાદર = ૦ પૂ. આ. શ્રી વરિષણ સૂરિ મ. જે પૂ. આ. શ્રી વરિષણ સૂરિજી મ. ની ૩૮ વર્ષમાં ૮૦૦૦ આયંબિલ કરેલ જેમાં નિશ્રામાં ચાતુર્માસ ,
કામ ચૌવિહારી એક દત્તી ૬ મી ૦ આરાધનાઓ ઉવસગ્ગહર ૨૧ દિન ' ઓળીનું પારણું -૧૦-૯૫ ના થતા ની આરાધના અમુહ વીશ સ્થાનકના ૪૭૫ દશાબ્લિકા ઉત્સવ સિદ્ધચક્ર પૂજન સહ ઉપવાસ પૂજન સમુહ ૨૧૦૦ સામયિક.
ઉજવાયેલ. રોજ પૂજા આંગી ગીત ગાવાનું
પ્રભાવના સંઘપૂજન થયેલ મુનિ નંદીશ્વર ૦ કુમારપાળ આરતી સમુહ ૪૦૦ વિ. મ. ની ૮૧ મી એળીનું પારણું પણ બાળકની અષ્ટપ્રકારી પૂજ, સામાયિક
સાથે જ ઉજવાયેલ. પ્રભાવના સારી થયેલ સ્પર્ધા, શત્રુજ્ય ભાવયાત્રા એકાશનાસહ ભાવિકો બહારથી ઘણું આવેલ હતા. લેખીત મૌખિક પધ્ધઓ સંઘ પૂજન તપસ્યાના નિયમે ઘણુ થયા. પ્રભાવનાઓ.
૦ ૫, લબ્ધિસૂરિ મ. જયંતસૂરિ મ. ૦ પયુર્ષણમાં ૩૦ ઉપ-૩-૧૩-૪, હિરસુરિજી મ. વિકમસૂરિજી મ. વીરસેન ૧૧-૩, ૯-૩, ૮-૫૦, ચ ષ. ૬ આદિ અરિજી મ. ની પુણ્યતિથી ઉસ ઠાઠથી થયેલ ચેત્ય પરિપાટી, સ્વામી વાત્સલ્ય-૩ ઉજવાયેલ ગુણાનું વાદ સભા થયેલી. રથયાત્રા ચઢાવા આદિ સુંદર થયેલ.
૦ ૧૦૮ પાશ્વ પૂજન ગૌતમસ્વામિ, પારણા પ્રભાવનાઓ.
ભક્તામર, ઉવસગ્રહર પૂજને થયેલ. 0 વઈમામ તપપાયા ૧૭ ઓળીઓ , ધારી, શિથા સંધનિ. ૧૫૦ થયેલ, પારણું, ચાંદિના સિકકાથી બૃહદ મુંબઈ બાળ આરાધકના સન્માન બહંમાન સમુહ પ૩૦ આયંબિલ, બહુમાન સમકિત ૬૭ બાલ સ્પર્ધા ઈનામ, લક્ષમણથયેલ.
સૂરિ પાઠશાળા મેળાવડે સંધર થયેલ. ૦ માટુંગા બીબી ૫. વિનયસેનવિ મ. બે વર્ષના ભાવિક શેઠે ને ૧૫ વર્ષની વજન વિ.મ. ભારતનગર મુનિ વલભસેન કેમલ પટ્ટણીએ ઉપવાસની આરાધના વિ. મ. મુનિ વીરાગસેન મ. પરાધના કરેલ. કરાવવા પધારેલ સુંદર આરાધના પ્રભાવને ' ઔરંગાબાદમાં ભવ્ય ચાતુર્માસ : થયેલ. ચૅ ત્યપરિપાટી સ્વામિ વાત્સલ્ય. ઔરંગાબાદમાં આ. પ્રભાકર સૂરિ મ. નું
Page #316
--------------------------------------------------------------------------
________________
૩૫૨ :.
: શ્રી જૈન શાસન [અઠવાડિk] ચોમાસાનું સામેંટું સંઘપૂજન થયેલ. ચાલુ છે. જીર્ણોદ્ધારનું કામ ચુધના ધોરણે બપોરના ૧૦૮ પાર્શ્વનાથનું પૂજન થયેલ ચાલે છે માગશર મહિનામાં પ્રતિષ્ઠા ઉપઅને અષાઢ સુદ બીજના પ્રભુ રક્ષિત મની બ્રાનની માળ પદવી થશે. વડી દીક્ષાની કાંબળીની ઉછામણું તથા
- થાનગઢ : અત્રે એસળ કેલેનીમાં જીવદયાની ટીપ તથા વિશ સ્થાનક મહાપુજન સારી રીતે થયેલ.
શ્રી પયુષણની આરાધના સુંદર થઈ તે
આ માટે જામનગરથી શ્રી વિધિકાર શ્રી સુરેશ વ્યાખ્યનમાં સારી સંખ્યામાં લોકે એ ભાઈ હીરાલાલ શાહ પધારેલ પ્રતિક્રમણ લાભ લીધેલ. અને દર શનિવારે નવપદજીના વ્યાખ્યાન સારી રીતે થયા ૩ અઠ્ઠાઈ આદિ એકાસણા ૨૦૦ ની સંખ્યામાં થતા બપ: તપસ્યા થઈ દેવદ્રવ્યની ૫૫ હજાર ઉપજ ૨ના પૂજામાં અનુમોદના . પ્રભાવના થતા થઈ. રથયાત્રા વરઘેડે ઉત્સાહથી ચડ દર રવિવારે સવારના સ્નાત્ર પાઠ થતા હતા. જન્મ વાંચન દિને શાહ લખમણ અને બપોરના જ્ઞાન સત્રમાં ૧૫૦ જન વિરપાર તરફથી રવિવારે શાહ શાંતિલાલ 1 લાભ લે છે. પાઠશાળાની શરૂઆતમાં થતા પાનાચંદ તરફથી તથા વરઘોડા પછી શાહ દરરેજ આઠ આનાની પ્રભાવના ૮૦ હીરજી કાનજી નગરીયા તરફથી તથા શાહ છોક લાભ લે છે.
ચંદુલાલ મેઘજી ચેલા પરિવાર તથા શાહ પર્યુષણ આગમન થતાં ચોમાસાની કાલીદાસ હંસરાજ તરફથી એમ ચાર શરૂઆતમાં સિદ્ધિતપ નિગોદતપ ચારમાસ- સાધર્મિક વાત્સલ્ય થયા હતા. કામણ આદિ થયેલ કુલ મોટી તપસ્યા જામનગર : અત્રે દિગ્વીજય પ્લેટમાં ૨૦૦ આસપાસ થયેલ ૬૪ હેરી પોષધ પુ. વિદ્વાન સુ. શ્રી તપોરત્ન વિજયજી ૪૫ થયેલ, આ બધી તપસ્યા નિમિત્ત મ.ની નિશ્રામાં પર્યુષણ થયા પ્રવચન વિ. આઠ દિવસના સાધમિક વાત્સલ્ય મહા- સુંદર લાભ મળે. સ્વપ્નની બેલી સર્વ પૂજન સહિત થયેલ સમસ્ત સંઘના શ્રેષ્ઠ અપૂર્વ થઈ વરઘેડો ભવ્ય રોડ. સંવતસરી પારણુ પુનમ વખતે થયેલ છે. તા. ૧૦-૯-૯૫ના શહેરના મંદિરોની ભવ્ય ચૈત્ય પરિપાટી નીકળી તેમજ સાધા- ચૈત્ય પરિપાટી થઈ હતી. રણની ટીપ સારી થયેલ. દેવદ્રવ્યની ઉછામણ દર સાલ કરતાં ડબલ થયેલ છે.
સ્વાળ કેલોનીમાં પૂ. મુ. શ્રી કુલઉપધાનની શરૂઆત આ મહિનામાં ૬૧ રત્ન વિ. મ. ની નિશ્રામાં પર્યુષણના ની સંખ્યા છે. જિનમંદિરને જીર્ણોદ્ધાર પ્રવચને વિ. થયા સ્વપ્નાની ઉપજ ૩૦ લાખના ખર્ચે શરૂ થયેલ છે. આમ વરઘેડ વિ. સારી રીતે ગ્યા.
ઔરંગાબાદનું ચોમાસુ ઘણું અનુમોદનીય પિંડવાડા (રાજસ્થાન) : સૂરિપ્રેમની થયેલ છે. પૂ. સાધુ ભગવંતના જગ પૂણ્યભૂમિ ઉપર સૂરિપ્રેમના પટ્ટ પ્રભાવક
Page #317
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૮ : અંક-૧૧ તા. ૭-૧૧-૯૫ :
* ૩૫૩
તપાસવી સ» ટ પૂ. આ. દેવ શ્રી રાજતિલક પ. પૂ. મુનિરાજ શ્રી લાભવિજયજી મ. સૂરીશ્વરજી મહારાજ સાહેબ તથા સૂરિ સાહેબ તથા પ. પૂ. મુનિરાજ શ્રી હિત રામના પટ્ટ પ્રભાવક પૂ. ગચ્છાધિપતિ આ. દર્શનવિજયજી મ. સા. ની શુભ નિશ્રામાં દેવ શ્રી મહોદય સૂરીશ્વરજી મહારાજ પટ્ટણી પ્રવિણચંદ્ર ગીરધરલાલ તરફથી સાહેબની ‘શ્ય શુભ નિશ્રામાં આસે તેમના ધર્મપત્નિ વિણાબેનના આત્મ માસની શાવતી નવપદજીની આયંબિલની શ્રેયાર્થે આ સુદ ૭ થી ત્રણ દિવસની એની તથા પારણા શા. સમરથમલ ભભુ- પરમાત્મા ભકિત મહોત્સવ ખૂબ જ ભવ્ય તમલજી સાદડીયા પરીવાર તરફથી થયેલ રીતે ઉજવાયેલ આસો સુદ ૧૦ ને મંગળસાથે ૧૦ દિવસન જિનેન્દ્ર ભકિત મહ- વારે બપોરે વિજય મુહર્તે શાંતિનાત્ર ત્સવ વિવિધ પૂજા ૧૮ અભિષેક શ્રી બૃહત ઠાઠથી ભણવાયેલ જીવદયાની ટીપ ખુબ સિધ્ધચક્ર મહાપૂજન તેમજ શાંતિસ્નાત્ર સુંદર થઈ હતી. બાદ શ્રીફળની પ્રભાવના , યુકત ઉજવાયેલ દરરોજ પરમાત્માને થયેલ વિધિ વિધાન જામનગરવાળા શ્રી ભવ્યાતીભવ્ય અંગ રચનાઓ ફળ-નવેદની નવિનચંદ્ર બાબુલાલ શાહની મંડળીએ વિવિધ પ્રકારે ગોઠવણ પૂજા-પૂજનમાં ખૂબ સુંદર રીતે કરાવેલા સંગીતમાં શ્રી - વિવિધ પ્રભાવનાએ સવાર-સાંજ શરણાઈ. જિનેન્દ્ર ભક્તિ મંડળે સારી જમાવટ કરી વાળા અને જિનમંદિરમાં દિપકની રોશની હતી. વગેરે થતું હતું. આસો વદી ૧ નાં રોજ પીડવાડા, (રાજસ્થાન) – તપસ્વી સવારે ઓલીનાં આરાધકોને પારણા કરાવ- સમ્રાટ પૂ. આ. દેવ શ્રી રાજતિલક સૂ. વામાં આવેલ. તથા ચાંદીની નેકારવાળીની મ. સા. તથા ગચ્છાધિપતિ પૂ. આ. દેવ પ્રભાવનાં તેમજ જુદા જુદા ભાવિકે તર- શ્રી મહોદય સુ. મ. સા. ચાતુર્માસ ફથી રોકડા રૂપિયાની પ્રભાવનાં કરેલ બીરાજમાન છે, ચતુર્વિધ સંઘમાં આરાબપોરે વિજય મુહુર્ત શાંતિસ્નાત્ર ખૂબ જ ધના આદી સારી રીતે ચાલી રહી છે. પુ. ઉમંગ અનેઉત્સાહ પૂર્વક ભણાવાયેલ સજે, આ. દેવ શ્રી રાજતિલક સૂ. મ. સા. ને સંઘ સ્વામિવાત્સલ્યનું જમણ થયેલ. ૨૦૦+૮૨ મી વર્ધમાન તપની ઓળીનું વિધિ વિધાન માટે જામનગરવાળા શ્રી પારણું ભાદરવા વદી બા રવીવારના નવિનચંદ્ર બાબુલાલ શાહની મંડળીયે ખુબ જ શાતા પૂર્વક થયેલ, આ નિમીતે કરાવેલ સંગીત માટે બોટાદથી હરેશકુમાર ભાદરવા વદ ૧૧ થી પાંચ દિવસનો નાયક પધારેલ અત્રેના વેરસ મંડળે દરેક જિનેન્દ્ર ભકિત મહોત્સવ, નવપદપૂજન, પ્રસંગમાં ખૂબ જ સાથ અને સહકાર સ્નાત્ર પૂજન મહેસવ, ૧૦૮ પાર્શ્વનાથ
પૂજન તથા બૃહદ અષ્ટોતરી શાંતિનાત્ર * રાજકેટ- અ શ્રી વર્ધમાનનગરે યુકત ખુબ જ ભયતાથી ઉજવાયેલ.
આપેલ.
Page #318
--------------------------------------------------------------------------
________________
૩૫૪
*
: શ્રી જૈનશાસન (અઠવાડિક)
કરરાજ પરમાત્માને ભવ્ય અંગરચના જિનેન્દ્રભકિત મહોત્સવ ઉજવાયેલ આ. રાત્રે જિનમંદિરમાં દીપકની રોશની ફળ સુદ ૧૩ ના શાંતિસ્નાત્ર ઠાઠ ભણાવાયેલ ને વેદની ભવ્ય ગોઠવણી, જુદી જુદી પ્રભા- જીવદયાની ટીપ સારી થઈ હતી. વિધી વના, સંઘપૂજન વગેરે થયેલ, જીવદયાની વિધાન જામનગરવાળા નવિનચંદ્ર બાબુટીપ પણ ખૂબ સારી થઈ હતી. વિધિ લાલ શાહની મંડળીએ સારી રીતે કરાવેલ વિધાન જામનગર વાલા શ્રી નવીનચંદ્ર સંગીતમાં અમદાવાદના વાસુદેવભાઈ બાબુલાલ શાહની મંડળીએ ખૂબ સુંદર આવ્યાં હતા. રીતે કરાવેલા સંગીતમાં પાટણના આસુ- " પ્રવેશના દિવસે આરાધકે આજક તોષ વ્યાસની મંડળીએ સારી જમાવટ ચલવી પરીવાર તરફથી કાંસાની થાળીને કરેલી મહત્સવ નીચેના છ ભાગ્યશાળીઓ
સેટ તથા ચરવળ, મુહપત્તી, કટાસનાની તરફથી ઉજવાયેલ (૧) શાહ લાલચંદજી
પ્રભાવનાં થયેલ માળને મહત્સવ મા. છગનલાલ (૨) શાહ મિલાપચંદજી સુદી ૩ નાં ભવ્ય રીતે ઉજવાશે. હીરાચંદજી (૩) શાહ કુંદનમલજી તારાચંદજી મહેતા (૪) શાહ ધરમચંદજી પાલી (વેસ્ટ) માં શાસન પ્રભાવના તિલકચંદજી દોશી (૫) શાહ હાબેન પૂ. જૈન શાસન શિરતાજ આ. ભ. ભુરમલજી સમાજ સાદરીયા પરીવાર શ્રીમદ્દ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મ. સા. (હ: લલીતકુમાર) (૬) શાહ ચંદનમલજી ના શિષ્યરત્ન અને પૂ. ગચ્છાધિપતિ આ. હં જારીમલજી (બેડાવાલા) પરિવારે લાભ ભ. શ્રી વિજય મહદયસૂરીશ્વરજી મ. સા. લીધું હતું. બે સ્વામિ વાત્સલ્ય જમણુ નિશ્રાવતી પૂ. મુનિરાજ શ્રી નયવર્ધન વિ. પણ થયા હતા.
* મ. સા. આદિ ઠાણા તથા પૂ. સાધવજી શ્રી શ્રી બ્રાહ્મણવાડાજી તીર્થ : અત્રે હર્ષપૂર્ણાશ્રીજી મ. અાદિ ઠાણા ભવ્ય પ. પૂ. તપસ્વી સમ્રાટ આ, દેવ રાજતિલક , સામયા સાથે અ. સુ. ૨ ના પાલ (વેસ્ટ) સૂ. મ. સા. તથા ગચ્છાધિપતિ આ. દેવ જેન સંઘના આંગણે ચાતુર્માસા થે પધાર્યા મહાદય સ્ર મ. સા. તથા પ્રવચને કુશલ ત્યારથી જ સંવમાં આરાધનાની હેલી પૂઆ. દેવ શ્રી હેમભૂષણ સૂ. મ. સા. વરસી રહી છે. સસ્વાગત પધામણિ થતાં ની શભ નિશ્રામાં આ, સુદી ૧૪ થી પ્રવેશના દિવસે ઉમટેલા માનવ મહેરામણને સંઘવી પૃથ્વીરાજ ચીમનલાલ કેકારી ચાંદીના સિકકા તથા રૂા. ૧૦ ની પ્રભાવના વાંકલીવાળા પરીવાર તરફથી ઉપધાન પ્રવચનમાં શ્રાવકધમ વિધિ, પ્રકરણ, તપની મંગલ પ્રારંભ થયેલ છે. ૩૫૦ “સમ્યગ્દર્શન', પ્રશ્નોત્તરી, રામાયણના આરાધકે એ પહેલા મુહુર્તમાં પ્રવેશ આદર્શ પાત્રો તથા વિવિધ વિષયક કરેલ છે. આ નિમીતે ત્રણ દિવસના પ્રવચનમાં જૈન શાસનના રહસ્યના
Page #319
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૮ : અંક ૧૧ : તા. ૭-૧૧-૯૫ :
"
ઉદઘાટન સ થે શાસ્ત્રીય સત્યના કાર, પ્રસંગ, ઈત્યાદિ બહુવિધ આરાધના પ્રતિરવિવારે ય બાલ સામાયિક શ્રેણી, દ્વારા ચાલુ ચાતુર્માસ પાર્તાને ઇતિહાસમાં શ્રાવિકા વર્ગમાં પ સા. શ્રી હર્ષપૂર્ણશ્રીજી ચિરસ્મરણીય બની રહેશે. આ બધી મ ના પ્રેરણાદાયી પ્રવચને, સામુદાયિક આરાધનાઓની અનુમોદનાથે ભા. ૧. ૮થી શ્રી શત્રુંજય તપ, પંચપરમેષ્ઠી ત૫, એક નવાહિક મહોત્સવ શરૂ થનાર છે. સાંકળી અટ્ટમ, સાંકળી અઠ્ઠાઈ વગેરે વિવિધ અને આસો સુ, ૧૪ થી શ્રી ઉપધાન તપ પર્વાધિરાજમાં પણ ૩૧, ૨૧, ૧૬, તપનેય શુભારંભ થનાર છે. આ બધી ૧૫, ૧૧, ૧૦, ૯, ૭ ઈત્યાદિ ઉપવાસ આરાધનાઓથી ચાલુ ચાતુર્માસ એક સુવર્ણ ઢગલાબંધ + અઠ્ઠાઇઓ વગેરે તપશ્ચર્યા, પૂ. ચાતુર્માસ બની રહી છે. તપાગચ્છાધિ પતિ સવગીય ગુરૂદેવશ્રીની પૂ. આ. ભ. શ્રી વિજય અશોકચંદ્ર ચતુર્થ સ્વર્ગારેહણ તિથિ નિમિતે પંચા- સ. મ. ની તીથી આશાતના જોઈ હિક મહોત્સવ, મહત્સવમાં રેજ સવગે- દુઃખભરી સૂચના - પાલીતાણા તશ્રીના ગુણાનુવાદ અ. વ. ૧૩ ના જેઠ વ. ૧૦ ના આવ્યા હતા ત્યારથી વગય પૂ. મુનિરાજ શ્રી નયદર્શન વિ. અત્રેનું વાતાવરણ જોતા દુઃખ થઈ જાય મ. ની પંચમ સ્વર્ગતિથિ નિમિતે વ્યા છે. યાત્રાળુઓ કર્મ છોડવા માટે પવિત્ર
ખ્યાનમાં તેઓશ્રીના ગુણાનુવાદ વિરહગીત ધરતી પર દયાળુ દાદાની યાત્રા કરવા ૩. ૨૧ થી સંઘપૂજન, શ્રી નવિનચંદ્ર આવે વિશિષ્ટ જ્ઞાનના અભાવે ગિરીરાજ મનસુખલાલ મહેતા તરફથી શ્રી વીશ. પર દહી આદિ વાપરવા થુકવું શંકા દૂર સ્થાનક મહાપૂજન, અ. વ. ૧૪ પૂ. સ્વ. કરવી તેમ નીચે ઉતર્યાબાદ પાઉભાજી તેમ ગુરુદેવશ્રીના ગુણાનુવાદ, વિરહગીત, મીઠાઈ અન્ય વસ્તુ રાત દિવસ જોયા વગર બોક્ષની પ્રભાવના શેઠ શ્રી મણીલાલ વાપરવાથી (ખાવાથી) પોતાના આત્માને બેચરદાસ પરિવાર તરફથી શ્રી શાંતિસ્નાત્ર ભારે બનાવે છે. તીર્થમાં બંધાયેલો કમ ઈત્યાદિ પ્રસંગથી ભર્યો ભર્યો મહોત્સવ, કયારે છૂટશે ? તે જ્ઞાની જાણે પરંતુ તમે આવી ઐતિહાસિક આરાધનાએ પાર્લાના ભાવમાં પાલીતાણા આવો ત્યારે જરૂરથી ઇતિહાસને સોનાની શાહીથી લખી રહી છે. ઉપર લોબેલ પાપથી બચવું તેમજ ઘેર પર્વાધિરાજની આરાધનાઓએ પણ વિક્રમ ગયા બાદ પણ ઉપયોગ પૂર્વકનું જીવન થાપે છે. મનનીય અને માર્ગદર્શક, જીવવું છે જીવ? તારૂં કલ્યાણ કયારે પુરક અને પ્રેરક એવા પ્રવચને, તથા કરીશ? સ્તવન કઝામાં કલાક સુધી પણ લી. અશોક વિ. નાં અનુવંદના-વંદના. આરાધકેની તન્મયતા, દેવદ્રવ્ય-જ્ઞાનદ્રવ્યને (ખાસ ધ્યાનમાં સી લેશે-પૂ. જિનેન્દ્ર તથા ગુરુપૂજનની ઉછામણિને અભૂતપૂર્વ સૂ. મ. ઉપર લખેલા પત્રમાંથી) - ' '
Page #320
--------------------------------------------------------------------------
________________
wહાહ અહ આહ આહ હાલ હ જૈન આચાર્ય જિનેન્દ્રસૂરિની બદનક્ષી કરનારને - શોધી કાઢવાનો મેજિસ્ટ્રેટનો પોલીસને આદેશ
–બિમલ મહેશ્વરી શાહ અમારા આવા જ એક
• મુંબઈ, તા. ૨૫ : અંદાજે ૪ર વર્ષ સમ શાસ્ત્રને નામે મૂકયાં છે, જે મારી પૂર્વે દીક્ષા લેનાર જેન આચાર્ય જિનેન્દ્ર- ભૂલ છે. શ્રી સકલસંઘ એ માટે મને ક્ષમા કરે. સૂરિને બદનામ કરવાના તથા તેમને
- હાલ મલાડ પૂર્વમાં રત્નપુરી દેરાસરમાં ઉતારી પાડવાના ઇરાદાથી મુંબઈનાં બે
ચાતુર્માસ કરવા પધારેલા આચાર્ય જિને. ગુજરાતી અખબારેમ (સમકાલીન નહીં)
સૂરિને સંપર્ક સાધવામાં આવતા તેમણે બનાવટી નામે જાહેરખબર આપનાર કાવ
કહ્યું હતું કે આખી જાહેરખબરમાં મારે તરાખોરને શોધી કાઢવાને બોરીવલી
નામે બાર જ વાકયો મૂકવામાં આવ્યાં કોટના એડિશનલ ચીફ મેટ્રાપેલિટીન
હતાં. તેમણે કહ્યું હતું કે આ જાહેરખબર ? મેજિસ્ટ્રેટે પોલીસને આદેશ આપે છે.
: છપાઈ ત્યારબાદ અમે પેપરમ ખુલાસે રાકેશ અને હિતેશ નામની બે અજ્ઞાત કરતી બહેરખબર આપી હતી. સાધનેએ . વ્યકિતઓની સહી સાથે ગયા મહિને પ્રગટ કર્યું હતું કે સંવત - ૨૦૪૪માં મળેલા થયેલી આ જાહેરખબરમાં આચાર્ય જિને– અધિવેશનમાં અનેક અશાસ્ત્રીય ઠરાવે rદ્રસૂરિએ ન કર્યા હોય તેવાં નિવેદને મંજૂર કરાયા હતા અને આ ઠરાવ સામે તેમને નામે મૂકવામાં આવ્યાં હતાં. જાહેર. આચાર્ય જિનેન્દ્રસૂરિના આજદિવસ સુધીના ખબરમાં ગેરેગામનું અને સુરતનું જે વિરોધને લીધે કદાચ તેમના વિરૂધ્ધ આ સરનામું આપવામાં આવ્યું હતું તે પણ જાહેરખબર અપાઈ હશે. આચાથ જિનેબનાવટી હોવાનું તપાસમાં માલુમ પડયું દ્રસૂરિ માને છે કે દેવદ્રવ્યને ઉપયોગ હતું. જિનેન્દ્રસૂરિને લાખ લાખ ધન્યવાદ. માત્ર દેરાસર બાંધવામાં અને જીર્ણોદ્ધાર અને જાહેર ક્ષમાપના એવા શીર્ષક હેઠળ કરવામાં જ થવું જોઈએ. આ ઉપરાંત પ્રસિદધ થયેલી આ જાહેરખબરમાં દેવદ્રવ્ય, કામળી વહેરાવવાની રકમ ભંડારામાં જમા ગુરુપૂજન તથા કામની વહોરાવવાની રકમ કરાવવાનું અને ગુરૂપૂજનનું દ્રવ્ય યાવિશેના વિવાદને ઉલેખ કરાયો હતેા. વચમાં ન વાપરવું જોઈએ એવું આચાર્ય જાહેરખબરથી શરૂઆતમાં આચાર્ય જિને- જિનેન્દ્ર માને છે. શ્રાવક ન હોય તે ન્દ્રસૂરિને એમ કહેતા ટાંકવામાં આવ્યા મંદિરમાં પૂજા બંધ કરી દેવી જોઈએ હતા કે માત્ર ઈર્ષ્યા અને પારાગથી પ્રેરાઈને, એ પણ એક અશાસ્ત્રીય ઠરાવ. અધિમેં શાસ્ત્ર વિરુધ ઘણું મંતવ્ય સંઘ વેશનમાં પસાર કરાયો હતો, જેની સામે
Page #321
--------------------------------------------------------------------------
________________
: શ્રી જૈન શાસન (અઠવાડિક)
પણ આયાર્યને વાંધો છે, એમ પણ છપાવા પાછળ જેમાંના કયા જૂથને સાધએ કહ્યું હતું.
હાથ છે તેની તપાસ પણ પોલીસ કરશે. જાહેરખબરના પ્રકાશન બાદ મલાડ- ફરિયાદી હમીરમલ માણેકચંદ જૈન વતી પશ્ચિમમાં મા રેડ ઉપર રહેતા ચુસ્ત જાણીતા એડવોકેટ રશ્મિકાંત મહેતા હાજર જેન શ્રાવક હમીરમલ માણેકચંદ બેરી
રહ્યા હતા. વલીની કેર્ટમાં કેસ દાખલ કર્યો હતે. અરજીમાં તેમણે કહ્યું હતું કે જાહેર- સિમકાલીન તા. ૨૫-૧૦-૯૫ પેજ૧] ખબરમાં આચાર્ય વિરૂધ કળકહિપત અને પાયા વગરના આક્ષેપ કરાયા છે.
શાસન સમાચાર ૨૪ નંબરની કોર્ટના અડિશનલ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ નાયક નરેએ ભિવંડી નગરે : શ્રી ભીડ ભંજન ક્રિમિનલ કે સીજર કેડની ૧૫૬ (૩) મી સંઘના આંગણે પૂ. સ્વ. પ્રભાવક પ્રવચનકલમ હેઠળ દિંડે શી પિોલીસને આ જાહેર કાર, લેખક આચાર્યદેવ શ્રીમદ્ વિજય ખબર આ પનારા કાવતરાખોરોને શોધી વીરસેનસૂરીશ્વરજી મ.સા. ની દ્વિતીય કાઢવાને હુકમ કર્યો છે. આજે હિંડોશી પુણ્યનિમિત્ત સંતિકર પૂજન, કિતામરપૂજન પોલીસને જજના ઓર્ડરની નકલ સુપરત સહપંચકલ્યાણ મહોત્સવ પૂ. શાંતિમતિ કરાઈ હતી. દરમિયાન સાધએ કહ્યું આ. શ્રી પુણ્યાનંદસૂરીશ્વરજી મ. સા. ની . હતું, કે દિડોશી પોલીસ એફ આઈ આર નિશ્રામાં આ. વ. ૭ રવિવાર તા. ૧૫-૧૦ તૈયાર કરી આ જાહેરખબર બુક કરનાર આ. વ. ૧૧ સુધ ઉજવાયો. કામદાર બિલસિટીના માલિક મહાસુખ અધેરી ઈસ્ટ- અત્રે શાહ વીરપાર ભાઈ કામદાર અને નોબેલ પરિલસિટી સામત પરિવાર તરફથી તેમના ચિ. પાનાસર્વિસીસ લિમિટેડના માલિક ભગવાન
ચંદભાઈના ધર્મપત્ની પાનીબેનના એકાંતર ભાટિયા તથા જાહેર ખબર છાપનાર અખ.
૫૦૦ અબેલની પૂર્ણાહુતિ નિમિત્તે શ્રી બારેના , મુદ્રક અને પ્રકાશક સામે સિદ્ધચક
સિદ્ધચક્ર મહાપૂજન પૂ. આ. શ્રી વિજય પગલા લેશે. જાહેરખબર આપનારા
મહાનંદસૂરીશ્વરજી મ. પૂ. આ. શ્રી વિજય કાવતરાખેરો સામે બદનક્ષીપેટે ૨૫
મહાબલસૂરીશ્વરજી મ. આદિ તથા પૂ. આ. લાખની માગણી કરાઈ છે. એ ઉપરાંત
શ્રી જિનેન્દ્રસૂ. મ. ની નિશ્રામાં રાખેલ. તેમની સામે બનાવટને કેસ પણ
પૂજન શ્રી પાનાચંદભાઈ તથા સંગીતકાર કરાય છે.
શ્રી મનુભાઈ પાટણવાળા પધારેલ આમંસાધને એ કહ્યું હતું કે જાહેરખબર વિતની સાધમિકભકિત રાખેલ.
Page #322
--------------------------------------------------------------------------
________________
શ્રી જૈન શાસન (અઠવાડિક)
Reg No. G. SEN 84 ૧૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
સ
- A2 સ્વ. પ પૂ. આચાર્યદેવેશ શ્રીમદવિજવામચંદ્રસૂરી9-1ણજી મહારાજા
ર૦ર૦૦૦
ooooooooooooooooooooooooooo
• ભૌતિક સુખ અને પૈસે એ બે ચીજ જે જગતમાં કિંમતી થાય તે જગત ધર્મ છે
માટે નાલાયક કહેવાય ! ૦ ધર્માત્માને કદાચ સંસારમાં રહેવું પડે અને રહે તે તે ઘરને પણ દેવતાઈ
બનાવે અને સુખી બનાવે. ૦ વીતરાગને સાધુ જગતથી ન હોય, જગતના સાધુથી ને, જગતના સાધુને *
ગામ હોય- દેશ હોય, જમીન હોય જાગીર હોય, જ્યારે વીતરાગતા સાધુને ૪ તેમાંનું કાંઈ ન હોય! વીતરાગને સાધુ એટલે જેને ગામમાં ઘર નહિ, બજારમાં પેઢી નહિ, જંગલમાં જમીન નહિ અને પાસે કુટી કેડિ નહિ, અનાદિથી અનંત આત્માઓ કર્મથી સહિત છે, તે બધા આત્માઓ પર કર્મનું છે સામ્રાજય ચાલે છે. તેથી તે બધા જ કર્મ જે વિચાર આપે તે કરે છે, જેમ ? બેલાવે તેમ બેલે છે અને જેમ કરાવે તેમ કરે છે. સુખની લાલચ માં અનેક 0 જાતિના પાપ કરે છે, ધર્મને અધમ બનાવી કરે છે અને મોટેભાગે દુખમાં
સબડે છે ૦ કેઈપણ જાતિની ઈચ્છાને અભાવ તેનું નામ જ વાસ્તવિક સુખ. ૦ ભગવાન શ્રી જિનેશ્વર દેવના ધર્મના આરાધક આગળ મહ કુતરા જેવા છે. - દુનિયાના સુખી અને ધર્મભાવ પેદા ન થાય તેવા જીવને પુય મામુલી 8
છે. અને પાપોદય ભારે છે. 0 , જીવને ધન જ્યાં સુધી ખરાબ ન લાગે ત્યાં સુધી સમજી લેવું કે તેનું મિથ્યાત્વ 9
ગાઢ છે, અવિરતિ ભારે છે, કષાયે નાચાનાચ કરી રહ્યા છે. તેવા જીવને ભગ- 3
વાનનું દર્શન દર્શન રૂપે ફળે નહિ. $ 0 પૈસે જેને વહાલું લાગે અને તેનું દુઃખ ન થાય તે અસલમાં જૈવ જ નથી. 0 0 , જેને દુઃખ ખરાબ લાગે છે તેને જે પાપ ખરાબ ન લાગતું હોય તે તે ભારેમાં તે
૦
૦
૦
පපපපපපපපෑ
ભારે મોહાંધ છે.
છે ધર્મ સાધુપણામાં જ તેને તમને લાભ થાય એ જ “ધર્મલાભ” ને અર્થ છે. તું oooooooooooooooooooooo જૈન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ (લાખાબાવળ) /o. શ્રુતજ્ઞાન ભવન ૪૫, દિવિજય પ્લોટ-જામનગર વતી તંત્રી, મુદ્રા, પ્રકાશક સુરેશ કે.શેઠે સુરેશ પ્રિટરીમાં છાપીને વઢવાણ શહેર (સીસ)થી પ્રસિદ્ધ "
Page #323
--------------------------------------------------------------------------
________________
૧ (-2
नमा चउविसाए तित्थ्यराणं શાસન અને સિદ્ધાન્તા ૩મમાડું. મહાવીર-પનવસાmi, o રક્ષા તથા પ્રચારનું પત્ર
T
Sી ઈ.
SEL દિgi,
! T U )
I
ZAMAN
CIRST
ઈન્દ્રિયોને સાચો
જય શું ? ન જૈવિક વિનમ: ||
rg સર્વદૈવી પ્રવર્તનમ્ | रागद्वेष विमुक्त्था त ઈ પ્રવૃત્તિ રવિ તન્ના: . |
ઈન્દ્રિયની પ્રવૃત્તિઓને સર્વથા રોધ કરે છે તે જ કાંઈ ઇન્દ્રિયોને જય નથી પરંતુ રાગ- દ્વેષને ત્યાગ કરીને ઇનિદ્રાની પ્રવૃત્તિ કરવી તે પણ ઈનિદ્રાને જય કહેવાય છે. JD 1 )ના 211
અઠવાડિક
વર્ષ
1
અંક 4 ]
|
Tી
PEPS
55
. ]]
]
SિIs
Is |
_
શ્રી જૈન શાસને કાર્યાલય
શ્રુત જ્ઞાન ભવના
૪૫, દિગ્વિજય પ્લોટ, જામનગ૨ (ૌરાષ્ટ્ર) 1NDIA
PIN - 361005
Page #324
--------------------------------------------------------------------------
________________
જ્ઞાન ગુણુ ગંગા
પ્રજ્ઞાંગ
13
૦ જાગરિકા- સારી રીતે ધમ યાનમાં પ્રવત્તવું તે. તે જાગરિકા ત્રણ પ્રકારની છે. શ્રી ગૌતમ મહારાજાએ પ્રશ્ન કર્યો કે- “ હે ભગવન ! જાગરિકા કેટલા પ્રકારની છે? ભગવાને કહ્યુ` કે- “હું ગૌતમ ! જારકા ત્રણ પ્રકારની છે પહેલી બુદ્ધ જાગરિકા તે કેવલી ભગવંતને હોય છે. બીજી અયુદ્ધ જાગરિકા, તે છાસ્થ અનગાર-મુનિને હોય છે. અને ત્રીજી સુક્ષ જાગરિકા, તે શ્રમણે પાસક-શ્રાવકને હાય છે.
O
ક્રોધાદિકનું ફુલ શું? ભગવાને કહ્યું- “કા ધ, માન વગેરે કષાયે આયુષ્ય ક સિવાયના સાત કર્મોની શિથિલ બંધનવાલી પ્રકૃતિએને દૃઢ બધનવાઢી કરે છે.
.
કાણુ કયા સ્વર ખેલે અને તે સ્વની ઉત્પત્તિ કયાંથી અંગે- મયુર ‘ષડજ’ સ્વર ખેલે છે. કુકડા‘ ઋષભ' સ્વર ખેલે છે, હંસ ગાંધાર' સ્વર ઉચ્ચારે છે, ગવેલક ‘મધ્યમ’ સ્વર બેલે છે, વસંતઋતુમાં પુષ્પ ખીલવાના સમયે કૈયલ ‘પામ' સ્વર બેલે છે અને હાથી સાતમા નિષાદ સ્વર બાલે છે.
કઠમાંથી ષડ્થ સ્વર ઉત્પન્ન થાય છે, હૃદયમાં ઋષભ ઉદ્ભવે છે, નાસિકામાંથી ગાંધાર પ્રગટે છે, નાભિમાંથી મધ્યમ થાય છે, ઉરસ્થલ અને કંઠમાંથી પ`ચમ થાય છે, લલાટમાંથી ધવત થાય છે અને સર્વ સધિમાંથી નિષાદ ઉદ્દભવે છે. આ પ્રમાણે સાતે સ્વરાની ઉત્પત્તિ છે.
શ્રાવકના ખાર ત્રતાને વ્યવહાર અને નિશ્ચયથી વિચાર કરત બીજા વ્રતમાં જણાવ્યું છે કે- અસત્ય ભાષણથી નિવૃત્ત થવું તે વ્યવહારથી બીજુ 1 છે અને શ્રી જિનેશ્વરદેવે કહેલ જીવ-અજીવનું' સ્વરૂપ અજ્ઞાન વડે વિપરીત કહેવુ અ પરવસ્તુ જે પુદ્દગલાદિક છે તેને પેાતાની કહેવી તેજ ખરેખરૂ મૃષાવાદ છે. તેનાથી જે વિરમવુ તે નિશ્ચય નયથી બીજું વ્રત છે. આ વ્રત વિના બીજા વ્રતાની વિરાધના કરે તેનું ચરિત્ર જાય છે પણ જ્ઞાન અને દન એ બે રહે છે, પરન્તુ નિશ્ચય મૃષાવાદથી વિરાધિત થતાં જ્ઞાન, દર્શન અને ચરિત્ર ત્રણે જાય છે. આગમમાં પણ કહેલ છે કે- એક સાધુએ મથુન વિરમણવ્રત ભાંગ્યું અને એકે બીજું-મૃષાવાદ વિરમણ વ્રત ભાંગ્યુ છે, તે તેમાં પહેલે સાધુ આલેાચના વિગેરેથી શુધ્ધ થાય છે પણ બીજો મૃષાવાદ વિરમણુ વ્રતના ભંગ કરનાર સ્યાદવાદ માર્ગના ઉત્થાપક હાવાથી આલેાચનાદિક વડે શુધ્ધ થતા નથી.” (અનુ. ટાઈ. ૩ ઉપર)
Page #325
--------------------------------------------------------------------------
________________
હલાદે છે. જીવસૃજરીજી મહારાજની . -
CW gora euro ex PHU NU yuzowy
M
usoL lieu
•
w
-તંત્રીએ પ્રેમચંદ મેઘવજી ગુઢક
( ajard) હેમેન્દ્રકુમાર જશુબલાલ અe
(૨૪૦ e). : #રેશચંદ્ર કીરચંદ જેe
વઢવ4). 11 રાજચંદ જન્મ જW I
(જજ)
K
NNN
V
પN • અઠવાડિફ : શાજી વિMI a fશકાય ૩ મgs
કર્ક :
૫ વર્ષ : ૮ ] ર૦૫ર કારતક વદ-૭
મંગળવાર તા. ૧૪-૧૧-૯૫ [ અંક ૧૨ !
ક્ષમાપના
પ્રકીર્ણક ધર્મોપદેશ :
પૂ. આ. શ્રી વિ. રામચંદ્રસૂરીશ્વરજી મહારાજા ર૦૪૩, આ સુદિ-૮ ને રવિવાર, તા. પ-૭-૧૯૮૭ શ્રીપાલનગર, જૈન ઉપાશ્રય, ૧ મુંબઈ –૬. , (પ્રવચન પાંચમું)
(ગતાંકથી ચાલુ) (શ્રી જનારા કે પૂ. પ્રવચનકારશ્રીજીના આશય વિરૂદ્ધ લખાયું હોય તે વિવિધ
-અવ૦) પ્ર૦ રા૫ નીતિ-અનીતિ ઉપર આટલે ભાર કેમ મુકે છે?
ઉ, ચા નથી સમજયાં તેથી સત્યાનાશ નીકળી ગયું. આ વાત ન રૂચે તે તે છે ઢાંગી હેય. રેજ મજેથી અનીતિ કરનારે હોયને સારે ન જ હોય તેવા નફફટનું { અહીં કામ નથી.
જીવવા માટે અનીતિ કરવી જ પડે તેમ છે તેમ માને છે અનીતિ કરનારા છે છે છતે પૈસે દાખી ઘણું છે. તમારો ચોપડે તમે કઈને બતાવી શકે તેમ નથી. તમારા છે ચોપડા લખન રા નેકરના તમે નેકર થઈ ગયા. અનીતિ-અન્યાય કરે છે તે મહા
બેવકુફી છે, રતાનનું સત્યનાશ કાઢવાનો ધંધ છે. તમે ખરાબ થયા માટે છોકરા છે ખરાબ થયા. જેને છેક ભૂંડે તથા માબાપ ભંડા જ. તમે છોકરાને પસા વાપR રવા આપ્યા અને કયાં વાપર્યા તે પુછી પણ ન શકે તે પ્રેમ હોય? અગ્ય છેક કે રાને ઘરમાંથી કાઢી મુકવાને બાપને હક છે. અનીતિથી બંગલામાં રહેવા કરતાં ૪પ| ડામાં રહેવું સારૂં..
" પ્ર- ભગવાન પાસે માગીએ તે વાંધો છે ?
Page #326
--------------------------------------------------------------------------
________________
૩૬૨
: શ્રી જેને શાસન (અઠવાડિક)
ઉ– આવાને અમારી વાત ગમે ખરી? તે આ ગ્રન્થ ન વાંચું છે?
સભા : આપ વાંચે. આજથી વીસ વર્ષ પહેલાં અમે કુટપાથ ઉપર સૂઈ રહેતા છે હતા પણ તે વખતે કમની થીયરી માનતા હતા. પણ આજે તે અમારે કાંઈ કરવું ઉં નથી અને ભગવાન પાસે જ માગવું છે અને તેમાં આપની મહેર છાપ કરાવવી છે. આ
આવા આત્માએ તો ભિખારી થઈ ચુક્યા છે અને હજી તેઓને ભિખારી જ છે જ રહેવું છે એવા આત્માઓને સંભળાવું તે હું ય મૂરખમાં ખરું. ભગવાને કહેલી વાત છે { કહેવા હું બેઠો છું. અમારું માનતા હો તે સંભળાવીએ. બાકી બળાત્કાર સંભળાવવું ? છે છે તેમ નથી. અમારી પાસે જે આવે તેને ભગવાને કહેલી વાત જ કહેવાના છીએ. છે
- જે કહે કે ભગવાન પાસે માગીએ તે વાંધે શું ? તે તમારા બાપ ભગવાન છે છે ના પાડી ગયા છે કે, ભગવાન પાસે ન જ મંગાય! ભગવાન પાસે મોક્ષ જ
મંગાય, મોક્ષ સાધક ધમ 'મગાય પણ પે સે ટકો તો ન જ મગાય. ન ! છે માગનાર ભગવાનના ભક્ત પાછળ ધનના ઢગલા થયા કરે.
. ભગવાનની આજ્ઞા મુજબ મોક્ષ માટે જ ધર્મ કરનારની પાછળ સે ભમે છે. ધનાજી જ્યાં જ્યાં જાય ત્યાં ત્યાં સુખના ઠેરના ઠેર મળતા હતા. શ્રી જૈન શાસનની # કથાઓમાં ય આજ વાત આવે છે પણ સારી કથા તમે એક પણ યાદ રાખતા નથી. તે ધમી જીવ પસા માટે અનીતિનું પાપ મઝેથી કરે ? ધમ જીવ ભુખનું દુ:ખ વેઠે પણ !
સા ટકાદિ માટે પા૫ ન કરે ! જે તે પાપ ન કરે તે, “પસા–ટાદિ માટે ધર્મ ન કરે તો શું અધમ કરે?” એમ તે બેલે? આવું જે બોલે તેને ભગવાનનું શાસન છે સમજેલો કહેવાય? ધમીને પસ માગવો ન પડે પણ પસે તે તેની પાછળ પાછળ છે દોડતે આવે.
- શ્રી શાલીભદ્રજીના બાપ સાધુપણ પાળીને દેવ થયા છે. રાજ શાલીભદ્રજી અને જ તેની બત્રીશ સ્ત્રીઓ માટે, વસ્ત્રની, અલંકારની અને ખાવા પીવાદિની તેત્રીશ તેત્રીશ છે એમ નવાણુ પેટી મોકલે છે. આજના પહેરેલા વસ્ત્ર અને અલંકાર બીજે દિવસે ન પહેરે. છે તેને ખબર પડી કે મારા માથે રાજા ય છે. તેથી વિચારે કે- “જેના માટે સ્વામી તેના 8 પુણ્યની ખામી.” મારા માથે તે ભગવાન જોઈએ. આ સંસાર ભયંકર લાગ્યો. વિરાગ
પૂર્વક દીક્ષા લીધી. ધર્મ પામેલ છવ શું કરે? અમને બચાવ કરે તે સહન કરાય? સાધુ થઈને તમારી વકીલાત કરે. અધર્મને બચાવ કરે તે તેને કેવો કહેવાય ? આવા ! છો તે મરી જાય પણ ભગવાનને ધર્મ ન પામે. આજે ઘણા કહે છે કે “સાધુની
Page #327
--------------------------------------------------------------------------
________________
જ વર્ષ ૮ અંક-૨ તા. ૧૪-૧૧-૫
૩૬૩
9 વાત સારી પણ માનીએ તે આપણું ઘર-બારાદિ ન ચાલે. મહારાજની વાતમાં હા પાડવી છે પણ જેમ જીવતા હોઈએ તેમ જીવવું. { આજે ઘણા મારી પાસે કહેવરાવવા માગે છે કે, ભગવાન પાસે બધું જ મગાય છે તેમ કહો. આવું ઈછે તે કલંક નથી ! વેશ્યાગામીને સારી વેશ્યા મલે તે ય ધર્મથી. છે પણ વેશ્યા ભગવાન પાસે મગાય? બાપ પાસે મગાય? જાતવાન હોય તે બેલે? બાપ છે પાસે વેશ્યા માગે તે બાપ કહે કે વેશ્યાને ઘેર ખુશીથા જા ! પૈસા લઈ જા તેમ કહે ? ન કહે છે તે બાપ કહેવાય? બાપ છોકરાને વેશ્યાવાડે જવા દે? બાપને નીચું જ જેવું ? 8 પડે ને ? વેશાગામી છેકશ માટે બાપને કોઈ ફરિયાદ કરે તે બાપ ખુશ થાય કે છે ૧ નારાજ થાય? તમે બધા કેવા બાપ છે? કે છોકરો જોઈએ છે? હરામખેર કે હું 3 સારે? છોકરે અનીતિ, લુચ્ચાઈ, લફંગાગિરિ કરે તે આબરૂ વધે?*
જે અનીતિ કરે તે ય મજાથી કરે તે તે ધર્મ સાંભળવા ય લાયક નથી. માર્ગાનું છે છે સારીના પાત્રીમાં ગુણ છે તે ગુણ ન હોય અને જે દેષ હોય તેય જીથી કરે છે તે
ધર્મ સાંભળવા માટે ય લાયક નથી. સંભળાવનાર થાકે પણ તે ન સમજે. સાધુને સાંભળવાના છે ખરા પણ કહે. કરવાનું નહિ. ભગવાનના ગુણ ગાય પણ ભગવાને કહેલ ન માને તે છે
ચાલે ? ભગવાનની પૂજા કરે અને ભગવાનની આજ્ઞા ન માને તે તે ભગવાનને ભક્ત છે. કહેવાય ખરે તમારો છોકરો તમારું કહેલ ન માને, ન કરે અને પૈસા ઉડાવ્યા કરે જ તે તેને ઘરની બહાર કાઢી મુકે ને ? સગાબાપે લખેલી જાહેર ખબરો આવે છે ને કે- ૬ હું મારા નામે આની સાથે કેઈએ કશી લેવડ દેવડ કરવી નહિ?
પ્ર. ત્ય પેઢીની આબરૂને પ્રશ્ન છે?
તારી પેઢીની આબરૂ છે? તમારે સગભાઈ કહે કે, સાચવવા જેવું છે. છે ભાઇ સુખી છે માટે વિશ્વાસમાં ન અવાય. મને ય ક છે છેઆજે તે ઘણાના ઘરમાં કઈ મુરખ પાકે તે તે બિચારે રેઈને જ જીવે. ? એવાઓ પાસેથી તે હોંશિયાર જ પિતાને ભાગ લઈ શકે એવા આત્માઓ તે પિતાના 5 ભાગીદારને ય સરખે ભાગ ન આપે. ભેલા ભાગીદારનું ય લઈ લે એવા ઘણું છે. બાકી છે શ્રાવકે તે સ્પષ્ટ પણે કહે કે અમે આવું કરતા નથી. કદાચ કર્યું હોય કે કરતા 4 હોઈએ તે તે ખોટું જ છે. છે તમારી બધી ખરાબીનું મુળ કારણ એકજ છે કે, ધર્મ જોઈએ તે ગમે તે { નથી. અધર્મથી દુ:ખ તે માનતા નથી. જેથી અધર્મ કરે છે અને અધમ કરો છો ?
Page #328
--------------------------------------------------------------------------
________________
: શ્રી જૈન શાસન [અઠવાડિક]
છે તે બટું કરું છું એમ પણ માનતા નથી. તમને અધર્મ કરતાં દુખ થતું હોય કે એ છે
વાત શકય નથી– “હું કે પાપી છું ! જ વ્યાખ્યાન સાંભળું છતાં હજી મને જચતું ?
કેમ નથી ? વળી. “અધર્મ કરતાં દુઃખ થવું જ જોઈએ, હું ખોટું કરું છું તેમ લાગવું ; 5 જ જોઈએ તે જ ધર્મ જચશે અને સાચી રીતે કરવાનું મન થશે.” | માટે જ આ મહાત્મા કહી રહ્યા છે કે, સુખ મેક્ષમાં જ છે. સંસારમાં સુખ છે ?
જ નહિ, સંસારના સુખને સાચું સુખ કહેવું તે સુખ શખનો વ્યભિચાર છે. સંસારના છે. જ સુખમાં મજા કરે તે મરીને કયાં જાય? સંસારનું સુખ ભોગવવા અને પૈસા મેળવવા , 1 પાપ કરે અને તેનું દુઃખ પણ ન હોય તે મરીને ક્યાં જાય ? “આ ખોટું કરૂં છે છે હું આવું દુખ હોય તે હજી સદગતિ થવાની સંભાવના છે. ૧ પ્ર૦ અનીતિ કરે અને તેનું દુખ રાખે તે બે સાથે કયાં સુધી ચાલે ? છે ઉ૦ નફફટને તેને બાપ પણ કહે કે, આને શિખામણ પણ ન અપાય. ઘરમાં ય 8
ન માને તેને નઘરોળ” કહેવાય છે. તે હું તમને એવા કહું? { આ કાળમાં અનીતિ વગર ચાલે તેમ નથી તેમ મારી પાસે હા પડાવવા આવે છે 1 તે તેની વાતમાં હુ. હા ન કહું. તે તે મને પણ બનાવવા આવે છે. તેને ધમ ન છે 1 જચે તે મારો વાંક નથી. તે તે ભગવાનનું ય માનતું નથી તે અમારૂં ન માને તેમાં 5 નવાઈ નથી.
મોક્ષે જ જવું જોઈએ આમ સમજાવવા છતાં ય મોક્ષમાં જવાની ઈચ્છા ન થાય છે 1 તે તે માને કે હું ભારે કમી છું. મારૂં ભારે કર્મ હલકું ન થાય તે ધમ લાભ ન ૨ 8 કરે આટલું પણ જે સમજી જાવ તે અંદગી કાલથી સુધરી જાય. આજ સુધી કર્યું તે છે
કર્યું. હવે ખાટું નથી કરવું હાથથી છેટું કરતાં હાથ કાપે, હે યાશી ખોટું કરતાં હિયું કંપે તેને આસ્તિક કહ્યો છે. જે હાથથી દાન દેવાનું તે હાથે કેઈને લુંટાય? જે છે
જીભથી ભગવાનના ગુણ ગાઈએ તે જીભથી છેટું બેલી શકાય? તમે કહે કે, અમે છે | ખોટું બોલીએ તે છેટું કરીએ છીએ માટે અમારે ધર્મ દીપ નર્થ. અમારા ધમે ! છે તેમ કહ્યું નથી. અમે તે પાપી છીએ આવું જે બેલશે તે ધર્મનો મહિમા વધશે કે ધર્મને મહિમા ઘટાડે નહિ તેટલી ભલામણ.
Page #329
--------------------------------------------------------------------------
________________
පපපපපපපපපපපුං-පපපපපපපපපප
પં. શ્રી ચંદ્રશેખર વિ. ગણિ. લિખિત | ધાર્મિક વહીવટ વિચાર
પુસ્તક ઉપર પ્રશ્નોત્તરી
' [ બીજી આવૃત્તિ.] පපපපපපපපපපපපපපපපපපපපා
[ સુજ્ઞ વાચકને મુદ્રણદોષથી થયેલ ક્ષતિ સુધારીને વાંચવા ભલામણ –લેખક ]
પ્રય દ્રવ્યસપ્તતિકા અને વસુદેવ- કોથળીમાંથી પૂનદિ કરવાની વાત કયાંથી હિંડી ગ્રન્થમાં તે સ્પષ્ટ જણાવ્યું છે આવી ગઈ? કે “ચ ત્યદ્રવ્યને નાશ થવાથી પૂજા વગેરેના નાશથી માંડીને યાવત એક્ષ- પ૦ ઉપદેશપદ અને મૂલશુદ્ધિપ્રાપ્તિ પણ રૂંધાય છે. [મૃ. ૧૭ પ્રકરણના સંકાશ શ્રાવકને દષ્ટાંતમાં ૧૯૮] પ્રચુર દેવદ્રવ્ય પડયું હોવા એવું આવે છે કે “સકાશ શ્રાવકે છતાં તેમ થી પૂજા મહોત્સવાદિ ભોજન-વસ્ત્રની આવશ્યકતાથી અધિક કરવાની ના પાડીને તમે શ્રાવકેની પિતાના બધા દ્રવ્યને દેવદ્રવ્ય ગુણુ પ્રાપ્તિમાં રૂકાવટ નથી કરતા ? બનાવ્યું હતું અને તેમાંથી મહોત્સ
ઉ૦ ના, જરાય નહિ. અમે તે દેવ- વાદિ કરાવ્યાં હતાં [પૃ. ૧૯૯] આ દ્રવ્યથી પૂજા કરવાની ના પાડીને અવ. પાઠ તો દેવદ્રવ્યથી મહોત્સવાદિ ગુણ પ્રાપ્તિમાં રૂકાવટ કરીએ છીએ. આ કરવાની સ્પષ્ટ છૂટ આપે જ છે ને ? બને ગ્રન્થની વાતે તે એકદમ સ્પષ્ટ છે. * ઉ૦ સંકાશ શ્રાવકે દેવદ્રવ્ય ભક્ષણથી
ત્યદ્રવ્ય એટલે ચિત્ય સંબંધી દ્રવ્ય. બંધાયેલ પાપના નાશ માટે કેવલી ભગેપછી એ ભક્તિ માટે આવેલું હોય કે વંત પાસે આ અભિગ્રહ ધારણ કર્યો ભક્તિ સ્વરૂપે આવેલું હોય. દેવદ્રવ્યને આ વાત યાદ રાખી. પણ, “જે રીતે અર્થ પણ આ જ થાય. દેવની ભકિત ચેત્યના ઉપયોગમાં આવશે તે રીતે તેને માટે કે દેવી પૂજનાદિ ભક્તિ સ્વરૂપે ઉપયોગ કરીશ.” એવી ભાવનાથી બધું આવેલું દ્રા-દેવ સંબંધી દ્રવ્ય-દેવદ્રવ્ય દેવદ્રવ્ય બનાવવાને અભિગ્રહ લીધો હતો. કહેવાય. આમાંથી, દેવનીચે ની ભક્તિ આ મહતવની વાત કેમ ભૂલી જવાય છે? માટે આવેલું દ્રવ્ય નાશ પામે તે પૂજા- આ દ્રવ્યને આજની ભાષામાં દેવકા દિને નાશ થાય. અને પરંપરાએ મેક્ષ. સાધારણ જેવું દેવદ્રવ્ય બનાવ્યુ કહેવાય. પ્રાપ્તિ પણ થાય. આમાં વળી દેવદ્રવ્યની આટલો વિવેક કરતાં પણ નથી આવડતું?
Page #330
--------------------------------------------------------------------------
________________
૩૬૬ :
: શ્રી જૈન શાસન [અઠવાડિક.
આજે આવી રીતે થતું હોય તેની સામે દેવકું સાધારણ. આ દ્રવ્યોનો ઉપગ અમારે કેઈ વિરોધ નથી. પણ આ [૧] દેવદ્રવ્ય જીર્ણોદ્ધારાદિમાં વપરાય. [૨] સંદર્ભને મરડીને દેવદ્રયની કોથળી ઢીલી દેવકું સાધારણ જિનભકિતના કાર્યમાં કરીને મહેસૂવાદિ કરવાની વાત કરનારા- વપરાય. આમ, દેરાસર સંબંધી વહીવટમાં એની અમે ભાવદયા ચિંતવીએ છીએ. મુખ્ય આ બે ખાતાં જ પ્રચલિત બનાવ્યા શાસનદેવ તેઓને સંકાશ શ્રાવકના અભિ- [આમાં શ્રી સંધ પ્રકરણમાં દર્શાવેલાં ગ્રહ જેવી સદ્દબુદ્ધિ આપે !
ત્રણે પ્રકારના દેવદ્રવ્યને સમાવેશ થઈ
જાય છે. અને વ્યવસ્થાની મર્યાદા પણ મ0 દેવદ્રય તરીકે ઓળખાતા, તેમાં જણાવ્યાનુસાર જળવાય છે.] જરૂર દેવદ્રવ્ય તરીકે ગણાતા, જેને શાસ્ત્ર મુજબ તેમાં પેટભેદ ઉભા થઈ શકે. કારે દેવદ્રવ્ય કહે છે.' ઇત્યાદિ જેમકે– દેવકું સાધારણ - (૧) આંગી તમારા વાક્યો ઉપરથી અમને શકા ખાત (૨) જિનપૂજા સામગ્રી ખાતું (૩) પડે છે કે ખરેખર આને તમે દેવ
દેરાસરના માણસને આપવાનું પગાર ખાતું દ્રય માને છે કે નહિ ? [૫ ૨૦૦] વગેરે વગેરે...) દેવદ્રવ્ય અને દેવકા
'ઉ૦ મુદ્દાની વાત કરી તમે ખરેખર સાધારણના ઉપયોગ અંગેની શ્રદ્ધા દઢ તે શાસ્ત્રકારોએ જિનભકિતમાં વાપરી રહેવાના કારણે સંઘના વહીવટની વ્યવસ્થા શકાય તેવા અને જીર્ણોદ્ધાર વગેરેમાં સંબધ પ્રકરણમાં જણાવેલ વ્યસ્થા મુજબ વાપરી શકાય તેવા અને પ્રકારના દ્રવ્યને બરાબર જળભય રહેતી હતી. વિ. સં. દેવદ્રવ્ય જ કહ્યું છે, પણ તે બનેના ૨૦૪૪ના સંમેલને આ શ્રદ્ધા અને વ્યઉપયોગની ભેદરેખા જીવંત માનીને ! તે વસ્થા ઉપર કુઠાસઘાત કર્યો, તેથી હવે સમયના શ્રાવકો પણ આ ભેદરેખા બરા– અમારે દેવદ્રવ્ય તરીકે ઓળખાતા વગેરે બર સમજતા હોવાથી શાસ્ત્રકારોએ બનને શબ્દ વાપરવા પડે છે; બાકી સંબોધપ્રકારના ઉપયોગમાં આવતા દ્રવ્યને ફકત પ્રકરણ આદિમાં જણાવેલ વ્યવસ્થાને ચુસ્તદેવદ્રવ્ય” શબ્દથી જ ઓળખાવ્યું છે. પણે સ્વીકારતી વ્યાખ્યા મુજબનું દેવદ્રવ્ય (મને લાગે છે કે સમય જતાં એવી અમે માનીએ જ છીએ. “શબ્દછળ ના સમજમાં ઢીલાસ આવવાના કારણે જ રસ્તે જવાને કેાઈને ઈરાદે હોય તે દેવકું સાધારણ જે શબ્દ પ્રચલિત એમાં અમારે ઉપાય નથી. બ- હવે જોઈએ. શ્રાવકે વહીવટમાં પ્ર“જિનપૂજા સ્વદ્રવ્યથી જ થાય જરા પણ ગરબડ ન કરે કે ગેર સમજ ન ઇત્યાદિ કહેનારા પાછા એમ પણ કરે તે માટે દેરાસર સંબંધી દ્રવ્યના બે કહે છે કે “સાધુની અગ્નિસંસ્કારની વિભાગ પડાયા : (૧) દેવદ્રય. (૨) ઉપજમાંથી પૂજા માત્મવાદિ
Page #331
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૮ : અંક ૧૨ : તા. ૧૪-૧૧-૯૫ :
કરી શકાય. આ શું પોતાના જ આવતા “બાગુકતષાતથી બહુ જ આગળ વચનને પોતાના જ અન્ય વચનથી કહેલા “વૃથાજન પ્રશંસાદિ દોષને તેઓ હણવાનું નથી ? [પૂ. ૨૦૨]
પકડે છે. પણ “પ્રાગુકતદષાત” થી નજીકમાં ઉ૦ ના, બિલકુલ નહિ. “સત્યાગ
રહેલે “અનાદશવજ્ઞાદિદેષ વાળો પાઠ યથાશકિત કો જ જોઈએ એમ કહેનારા
કેમ છાપતા નથી ? આ નજીક રહેલો પાઠ શાસ્ત્રકારો ૫ છા એમ પણ ફરમાવે છે કે :
તેમની માન્યતામાં વાંધે લાવે છે એટલે
તે છૂપાવાય છે? ભેળા લેકેને ઉંધે “સાધમિકેની ભકિત ઉત્તમત્તમ દ્રાથી
- માગે કે ચઢાવે છે તે ફરી વિચારવા, કરવી જોઈએ . શું શાસ્ત્રકારનું આ વચન જેવું છે. પોતાના જ અન્ય વચનથી હણાય છે એમ મા “અનાદશવજ્ઞાદિ દોષ વાળા માને છે ? ના, ન જ માની શકાય. હા, પાઠની ખબર છે. પણ “
પૂ તદોષ સ્વદ્રશ્યથી જ જિનપૂજા કરવી જોઈએ” એ તરીકે એ ન લેવાય “વૃથા જનમશશાસ્ત્રીય નિયમની સામે પડેલા એવું સાદિદોષ જ લેવો પડે એમ માનવું માનતા હેર. તે કમભાગ્ય તેઓના ! ઠીક લાગે છે.
આ ઉ૦ કારણ કે દેવદ્રવ્યથી જિનપૂજ આપણે શું ? શું ?
ન કરે તેને “જિનેવરદેવનો અનાદર-અવજ્ઞા પ્રશ્રાદ્ધવિધિનો “સ્વદ્રવ્યથી જ કરવી વગેરે દેષ લાગે એવું જાહેર થઈ જિનપૂજા કરવાને પાઠ ભળી જાય તો ગમે તેટલું સમર્થન કરવા છતાં, લોકોને ઉછે. માર્ગે ચડાવવા માટે જ - શ્રાવકે જિનેશ્વરદેવને અનાદર-અવજ્ઞા તમે અધૂરો રજુ કર્યો છે ? આખો વગેરેને દોષ પોતાના માથે લેવા તૈયાર ન પાઠ જોતાં કોઇને આવી શંકા પડે થાય. આટલા માટે જ આ દોષ નથી છે! [પ, ર૦ ૨. ર૦૩]
માનને ? બાકી “ગૃહત્યથી જ ગૃહઉ. અમને તે શંકા જ નહિ, ચત્યને પૂજે પણ સ્વદ્રવ્યથી ગૃહત્યને ચોકકસપણે લાગે છે કે તેમણે કદાચ ન પૂજે તે અનાદર અવજ્ઞાદિ દોષ આખા પાઠ યો નહિ હોય, કાં તે પાઠ લાગે” તો પછી સંઘ ચેત્યના દેવરજુ કરતી વખતે મહત્વની પંકિતઓ દ્રવ્યથી સંઘ ચત્ય પૂજે પણ સ્વદ્રયથી છૂપાવી છે. આ કામ શ્રાવકને ઉધે રસ્તે સંઘત્ય ન પૂજે તે અનાદર અવજ્ઞાદિ ચડાવવા તે નથી થયું ને ?
દેષ કેમ ન લાગે ? વાસ્તવમાં લાગે જ. પ્ર. એમણે કયાં અધૂરો પાક પરંતુ ફાવતું આવે તેવું નથી માટે તે રજુ કર્યો છે? “વૃથાજન પ્રસાદિ , સ્વીકારવા તૈયાર થતા નથી. આ રહ્યા દોષવાળ” આખે પાઠ રજુ કર્યો
તેમના શબ્દ “સંઘમંદિરમાં જયાં સંઘ નથી ?
દ્વારા જ ગ્ય રીતે દેવદ્રવ્યમાંથી કેસરA ના, આ પાઠ રજુ કર્યો નથી. કારણ સુખડ વગેરેની વ્યવસ્થા થઈ હોય ત્યાં ' કે સ્વદ્રવ્યથી જિનપૂજા કરવાના પાઠમાં કે શ્રાવક એ કેસર-સુખડ વગેરેથી પ્રભુ
Page #332
--------------------------------------------------------------------------
________________
૩૬૮ કે
: શ્રી જૈન શાસન (અઠવાડિક) પૂજા કરે. તે ત્યાં સંઘ જાતે જ હોય છે. વચમાં દેવદ્રવ્યથી પૂજા કરે તે છે કે આ કેસર-સુખડ વગેરે દેવદ્રવ્યનું છે અનાદર–અવજ્ઞા વગેરે દોષ લાગે આ આ શ્રાવકનું પિતાનું નથી. તેથી તેની શ્રાધ્ધવિધિને જે પાઠ છૂપાવીને પાપભીરુ વૃથાપ્રશંસી વગેરે વગેરે થવાના છેષની આત્માઓ સાથે તેઓ પધ્ધતિ.કરને પ્રપંચ સંભાવના રહેતી નથી. તે પછી શા માટે ખેલી રહ્યા છે. આમ, શ્રાધ્ધવિધિને સમગ્ર શ્રાવક એ દ્રયથી પૂજા વગેરે ન કરી પાઠ વિચારતાં “વૃથાજન-પ્રશંસાદિદેષ જ શકે ? આ દેષ ન રહેતું હોય તો, ગૃહ- નહિ, અનાદર–અવજ્ઞા વગેરે દેષ પણ મંદિરવાળા શ્રાવકને પણ એમાંથી મુખ્ય દેવદ્રવ્યથી પૂજા કરનારને લાગે જ છે. મંદિરમાં પૂજા કરવાનું વિધાન છે, તે કેવળ વૃથાપ્રશંસાના દેષને પરિહાર સર્વશ્રાવકે માટે પણ એ પૂજાને વિહિત કરવાના તર્કો લગાડવાથી નહિ ચાલે. હવે માનવી જ પડે. [પ્ર. ૨૦૪, ૨૦૫] અનાદર અવજ્ઞા વગેરે લાગતા દોષને
અહીં આ લખાણમાં જે શ્રાદ્ધવિધિના પરિહાર કરવા માટે કુતર્કો શે.ધવા તેઓ પાઠની વાત કરીને સંમેલનના સમર્થકે કાશીના પંડિતેની મદદ લે તે એમના સર્વશ્રાવકે માટે દેવદ્રવ્યથી પૂજા વિહિત છે જેવા માટે નવાઈની વાત નથી, * એમ મનાવી રહ્યા છે. તે પાઠ જ અધૂરો
[કમશ] છે, થાણુનવપાડામાં ઉપધાન છે
– તપમાં જોડાવા માટે આમંત્રણ :- થાણે નવપાડા ખાતે શેઠ ભગવાનજીભાઈને બંગલે હરિ નિવાસ ચેક પાસે પૂ હાલારદેશેાધારક પૂ. આ. વિ. અમૃતસૂરીશ્વરજી મ. ના પટ્ટધર પૂ. આ. શ્રી વિજય જિનેન્દ્રસૂરીકવરજી મ. ની નિશ્રામાં ભાવિકે તરફથી ઉપધાન થશે. તેમાં જોડાવા આમંત્રણ આપવામાં આવેલ છે.
જે પ્રવેશ મુહ નું પ્રથમ - માગશર સુદ ૧૫ બુધવાર તા. ૬-૧૨-૯૫
બીજી - માગશર વદ બીજી એકમ શુક્રવાર તા. ૮-૧૨-૫ નામ લખી મોકલશે પછી પ્રવેશ કાર્ડ મોકલાશે.
5. નામ લખવાના સરનામા ) ૧) શાહ મગનલાલ લખમણ મારૂ પારસમણિ, મહાત્મા ગાંધી રોડ, નવા થાણા. ૨) શાહ નેમચંદ રાયશી : અવંતિકા, દેવીદયાલ રેડ, મુલુંડ વેસ્ટ. ૩) પ્રવીણચંદ્ર લીલાધર હરિયા : પાલનગર, ભીવંડી. ૪) પ્રેમચંદ મેઘજી ગુઢકા : પરેલ, પોયબાવડી, શેઠે બિલ્ડીંગ મુંબઈ-૧૨. ૫) શ્રી વિમલનાથ દેરાસરજી : ૪૫, દિગ્વિજય પ્લેટ, જામનગર, ૬) શ્રી એસવાળ કેલેની જૈન દેરાસરજી : સુમેર કલબ રેડ, જામનગર, ૭) શ્રી કામદાર કેલેની જૈન દેરાસર : પેથરાજ રાયસી રેડ, જામનગર,
Page #333
--------------------------------------------------------------------------
________________
જૈન રામાયણના પ્રસંગો
(ગતાંકધી ચાલુ)
–શ્રી ચંદ્રરાજ
[૪૮] સુગ્રીવને શલ્ય-સંહાર. . પ્રચંડ પરાક્રમી વાનરરાજ મહારાજ બે-બે સુગ્રીવને જોઈને પ્રચંડ પરાવાલિના નામને બદનામ કરનારા મને કમી વાલિપુત્ર ચંદ્રરશ્મિએ તરત જ ધિકકાર છે.”
અંતાપુરનું રક્ષણ કરવા દ્વાર ઉપર ઉભા
રહીને અંતપુરમાં પ્રવેશવાની તૈયારી કરી રામચંદ્રજી પાતાલ લંકામાં આવી
રહેલા ખેટા સુગ્રીવને અટકાવી દીધું. પહોંચ્યા છે. એ જ અરસામાં કિકિંધા નગરીમાં .
બને સુગ્રીવમાંથી સાચા સુવને
ઓળખી નહિ શકતા ૧૪-૧૪ અક્ષોહિણ એક ભયંકર આફત આવી પડી.
સેના પણ બને પક્ષમાં વહેચાઈ ગઈ. વાનરેશ્વર સુગ્રીવની પટ્ટરાણી તારાદેવી
- સાચા સુગ્રીવે બીજાના ઘરમાં પેશી ઉપર ગાઢ અનુરાગી બનેલા કેઈ સાહસગતિ નામને વિદ્યાધર તારાદેવીને પોતાની જનાર લુચ્ચા તું ઉભા રહેજે' આમ
કહીને ખોટા સુગ્રીવને યુદધ માટે લલકાર્યો. પત્ની બનાવવાના ઈરાદાથી હિમવત
" અને બને સુગ્રી વચ્ચે યુદઘ ફાટી પર્વતમાં “પ્રવારણ વિદ્યાને સિદધ કરીને
નીકળયું. પરાક્રમશાલી બનેમાંથી કોઈ આ..
એકબીજાને જીતી નહિ શકતાં બે બળદોની મનફાવે તેવા રૂપ બનાવવાની આ જેમ ખસીને બને દૂર થઈ ગયા. વિદ્યાની તાકાતથી સાહસગતિએ આબેહુબ ખોટા સુગ્રીવને તે કશુ નુકશાન ન સુગ્રીવનું જ રૂપ ધારણ કર્યું. અને જયારે
હતું જે કાંઈ પણ ચિંતા હતી તે એકવાર સુગ્રીવ કીડા કરવા માટે બહારના
સાચા સુગ્રીવને જ હતી. બેટાને તે અધુ ઉદ્યાનમાં ગયો ત્યારે નકલી સુગ્રીવ
સન્ય વગર મહેનતે મળી ગયુ હતુ. (=સાહસગતિ ) તારાદેવીના અંતાપુરમાં
આથી પિતાની આફત દૂર કરવા માટે પ્રવેશ કરવા માંડયા.
સાચા સુગ્રીવે મદદ માટે હનુમાનને આ બાજુ સાચે સુગ્રીવ રાજમહેલે લાવ્યા. અને હનુમાનની સહાય મળ– પાછા ફરતાં “સુગ્રીવ રાજાતે હમણાં જ વાની આશાથી સાચા સુગ્રીવે છેટાને અંદર ગયા છે. ' આમ કહીને તેને ફરીવાર યુદધ માટે આહવાન કર્યું. પરંતુ દ્વારપાળોએ અટકાવી દીધા.
બન્નેમાંથી સાચા સુગ્રીવને ઓળખી ના
Page #334
--------------------------------------------------------------------------
________________
૩૭૦
: શ્રી જૈનશાસન (અઠવાડિક)
શકતા આવ્યા હોવા છતાં હનુમાન સહાય અત્યંત સુંદર કામ કર્યું છે. કરી ના શકયા એટલું જ નહિ પણ શત્રુઓને પોતાની શકિનથી કે અન્યની હનુમાનના દેખતાં જ બેટાએ સાચા
સહાયથી હણી જ નાંખવા જોઈએ. પણ સુગ્રીવને ઉત્કટ રીતે ફૂટી નાંખે.
હું આ લંપટ વેશધારીના વધ માટે બીજી વખતના યુધથી તે હતાશ– તેનાથી બળવાન કેનું શરણું લઉ ? હતાશ થઈ ગયેલો સાચે સુગ્રીવ કિષ્કિ ઘા
. જો કે ત્રણ ખંડના વણી રાવણનું નગરીની બહાર જઈને રહ્યા.
શરણું સ્વીકારું પરંતુ તે તે સ્વભાવથી જ જે તારાદેવીને પ્રાપ્ત કરવા સાહસ- સ્ત્રીલંપટ છે માટે તેને અમને બન્નેને ગતિએ આ સાહસ કર્યું હતું તે તારાદેવીને હણી નાંખીને પોતે જ તારાદેવીને ઉઠાવી જોઈ તે શું પણ તેના અંતપુરના દ્વાર જશે. સુધી પણ વાલિપુત્ર પરાક્રમી ચંદ્રરાશિમના
આમ તો આવા સંકટમાં ખરેખર કારણે જઈ શક્યા ન હતા. તેથી તે પણ
સહાય કરવા સમર્થ હોય તે ખડતલ અત્યંત ઉદ્વિગ્ન જ હતું.
ખેચરેશ્વર ખરખેચર હતું પણ હજી આ બાજુ સાચો સુગ્રીવ વિચારવા હમણાં જ સંગ્રામમાં સૌમિત્રિએ તેને લાગે કે- “આ કેઈ સ્ત્રીલંપટ શત્રુ અહી* હણી નાંખે છે. ઠગાર બનીને આવ્યો છે. મારા ગણતા લોકેને પણ માયાથી તેણે પોતાના બનાવી
હા... આ રામ લક્ષ્મણનું શરણું લેવા દીધા છે. આ છેતરપિંડા શત્રુને મારે શી
જેવું છે. જેણે હમણાં જ વિરાઘને તેનું
પિતૃરાજ્ય (પાતાલલંકા) પાછું અપાયું છે રીતે હવે તે મને સમજાતું નથી. પ્રચંડ
' પણ મારી તેમની સાથે કોઈ મંત્રી નથી. પરાક્રમશાલી વાનરરાજ મહારાજા વાલિના
પણ કઈ નહિ... હમણાં જ દૂતને મોકલી નામને પરાક્રમથી ભ્રષ્ટ થઈને બદનામ
તેમનું શરણ સ્વીકારવાનું હું જણાવું કરનારા અને ધિકકાર છે. એ મહાબલી
આવું નીચું મુખ રાખીને વિચારતાં વાલિરાજને ધન્ય છે કે જે અખંડ પુરૂષ
સુગ્રીવે તરત તને વિરાધ પાસે પાતાલવ્રતવાળા જ રહીને તણખલાની જેમ
લંકામાં મોકલી બધી હકીકત જણાવતાં રાજ્યને તજીને મેક્ષમાં ગયા.
વિરાધે દૂતને કહ્યું કે- રાઝીવ અહીં - આ દુનિયામાં ચંદ્રરશ્મિ બળવાન ખુશીથી આવે. તરત જ ફતના સમાચાર હવા અમારા બે સુગ્રીવના ભેદને જાણ્યા સાંભળીને સુગ્રીવે પાતાલલંકામાં જઈ વગર કેને હણે અને કેનું રક્ષણ કરે પોતાની વિતકકથા કહી. રામચંદ્રજી સ્વયં પરંતુ તેણે આ પાપી વેશધારી સુગ્રીવને આવી જ કેક આફતમાં ફસાયેલા હોવા અંતપુરમાં જ અટકાવી દઇને તે છતાં શરણગતનું રાણ કરવા કિકિંધા
Page #335
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૮ : અંક ૧૨ : તા. ૧૪–૧૧–૯૫ :
: ૩૭૧ આવ્યા. સુગ્રીવે રાજ્ય મળતાં જ સીતા- ધંધા ઈરછે છે. રડાવે બાણ પાપી !” દેવીની શોધ કરવાનું વચન આપ્યું. આમ કહીને સાહસગતિને ભયંકર - રામચંદ્રજીના પ્રબળ સહારાથી સુગ્રીવે તિરસ્કાર કરીને એક જ બાણથી સાહસ વેષધારી ૯પટ સુગ્રીવને યુદ્ધ માટે ગતિને વધ કરી નાંખ્યો. પડકાર્યો બનેનું યુદ્ધ થતાં રામચંદ્રજી સુગ્રીવને કિકિંધા ઉપર સ્થાપન કર્યો પોતે પણ પોતાના શરણાગત સુગ્રીવને સુગ્રીવ પોતાની અત્યંત સુંદર તેર-તેર ઓળખી ના શક્યા. આથી ઘડીભર કન્યા રામચંદ્રજીને આપવા લાગ્યા ત્યારે સંદિગ્ધ બન્યા. પણ પછી તરત જ રામચંદ્રજીએ કહ્યું- “સીતાની ભાળ વજાવતં ધનુષ્યને ટંકાર કરતાં પેલી મેળવવા પ્રયત્ન કરે સુગ્રીવ ! મારે બીજી પ્રતા રાણી વિદ્યા ફફડીને ભાગી જતાં કઈ વસ્તુની જરૂર નથી.” સાહસગતિ ઉઘાડો પડી ગયે.. "
' આમ કહી રામચંદ્રજી બહાર રામચંદજીએ કહ્યું પાપી ! છળ-કપટ ઉદ્યાનમાં રહ્યા. કરીને પરસ્ત્રીને શીયળથી ભ્રષ્ટ કરવાના અને સુગ્રીવ કિન્કંધાનગરીમાં ગયે.
શ્રી દાન-પ્રેમ-રામચંદ્ર-હી૨-રાજતિલક-મહોદય સૂરિભ્ય નમ: દહાણુ રેડ નજીક સામટા બંદરે ચારિત્ર જીવનની પ્રાથમિક તાલિમ સ્વરૂપ મહામાંગલિક
શ્રી ઉપધાન તપની આરાધના પ્રસંગે
પધારવા ભાવભર્યું શ્રી સંઘ આમંત્રણ શુભનિશ્રા - પ. પૂ. આ. દેવ શ્રીમદ્ વિજયલલિતશેખર સમ.
પ. પૂ. આ. દેવ શ્રીમદ્ વિજયરાજશેખર સૂ. મ.
- પ. પૂ. આ. દેવ શ્રીમદ્ વીરશેખર સૂ. મ. આદિ પ્રથમ મુહુર્ત : માગસર સુદ-૧૫ બુધવાર તા. ૬-૧૨-૯૫ બીજું મુહુત - માગસર વદ દ્વિતીય-૧ શુક્રવાર તા. ૮-૧૨–૯૫
આચાજક : શ્રી સામટા છે. મૂ. તપગચ્છ જૈન સંઘ,
નમસકાર મહામંત્રાદિ મૌલિક સૂત્રે ગુરુ મુખેથી વિધિપૂર્વક લેવા જોઈએ. તે માટે દરેક શ્રાવકે અવશય ઉપધાન તપ કરવા જોઈએ.
ઇએ. * સામટામાં નિર્દોષ પવિત્ર ભૂમિ હોવાથી આરાધના સુંદર થશે. # સ્પંડિલ માતરુ વગેરે પકવવા માટે નિર્દોષ ભૂમિની સગવડ હોવાથી વાડાને ષ લાગવાની સંભાવના નથી.
ઉપધાન તપ કરાવનાર શ્રીમતી દિવાળીબેન કિશનલાલ ઘડાવત પરિવાર સામટા સ્થળ - મુ. પો. સામટા, સ્ટેશન-દહાણુરેડ, જિ. થાણું (મહારાષ્ટ્ર) ૦ દહાણુડ સ્ટેશનથી સામટા ૫ કિ. મી. ના અંતરે છે. સ્ટેશનથી બસ, રીક્ષા વગેરે સાધને મળી શકશે.
Page #336
--------------------------------------------------------------------------
________________
એક ચિંતન
–પ્રજ્ઞાંગ
-
..
“ઘમ સમો નથિ નિ િવાને વૈ િનથિ '
આત્માનું એકાતે કલ્યાણ ઇચ્છનારા પરમોપકારી પરમર્ષિઓ ભિન્ન ભિન્ન પ્રકારે 8 હિતશિક્ષારૂપી પ્રસાદને આપવામાં જરાપણ કમીના રાખતા નથી અને જે આત્માઓ છે તે પ્રસાદને ઝીલે છે તેઓ કૃતકૃત્ય થઈ આત્મ કલ્યાણને સાધે છે. આવી જ સુંદર ! શિખામણની સુખડી આપતા ઉપકારી મહાપુરુષ અ૮૫ શબ્દોમાં સમજાવે છે કે- “ધર્મ છે સમાન નિધિ નથી અને ધ સમાન બીજો શત્રુ નથી. - આ અસાર એવા સંસારમાં જે સારભૂત વસ્તુ હોય તે તે એક માત્ર શ્રી જિનેશ્વર દેવ કથિત ધર્મ જ છે. પુણ્યયેગે પ્રાપ્ત થતાં દુનિયાના નિધિને તે ક્ષય પણ પામે અને તે અહીં રહી જાય અને તેને મૂકીને આત્મા એક ચાલ્યા જાય છે. ચક્રવર્તીના નવનિધિ પણ અહીં જ રહી જાય છે અને ચક્રવત્તીને પણ મરવું પડે છે તે તેવા અસ્થિર–ક્ષણિક એવા નિધિને માટે કે પ્રયત્ન કરે?
જ્યારે ભગવાનની આજ્ઞા મુજબ કરાતે એ જે ધર્મ એ અક્ષય નિ બને છે જે કયારે ય ખાલી થતું નથી કે નાશ પામતું નથી પણ જીવની સાથેને સાથે જ રહે છે. તે ખરેખર બુદ્ધિશાલી તે જ કહેવાય જે શાશ્વત એવા નિધિને મેળવવા પ્રયત્ન કરે.
ધર્મ નિધિ ત્યારે જ પેદા થાય કે હયાથી ધર્મ ઉપર સાચી પ્રીતિ જમે કેછે “આ ભગવાનને ધર્મ જ મારા માટે આધાર છે, શરણ છે, રક્ષણહાર છે. આવી પ્રીતિ છે છે ઉત્પન્ન કરવામાં જે શત્રુભૂત હેય તે કેધ છે. કેમકે, કહ્યું છે કે “કેહે પીઈ પણાઈ ! છે અર્થાત ક્રોધ એ પ્રીતિને નાશ કરે છે. દુનિયામાં પણ બહુક્રોધીને લોક “દુર્વાસા” ની ૧
ઉપમા આપે છે અને ચંડપ્રકૃતિવાળાને લોક સે ગજ છેટેથી નમસ્કાર કરે છે અર્થાત ન છે તેનાથી દૂર જ રહે છે. ક્રોધી માણસના શત્રુ કેણ નહી હોય તે જ કહેવાય નહિ. છે. { તે આત્મા વાત-વાતમાં શત્રુઓને વધારી મૂકે છે. કા ધી આત્મા શારીરિક અને છે 5 અત્મિક બંન્ને રીતના નુકશાન પામે છે માટે કોઇ સમાન કેઈ જ શત્રુ નથી. શત્રુને ? શત્રુ ઓળખી તેની પાસેથી પોતાનું કામ કઢાવે તે જ સાચે સમજુ કહેવાય અને તે 1 આવી સમજ આપવાનું કામ ધર્મ કરે છે. માટે ઘમરૂપ અક્ષય નિધિને પામવા ક્રોધ રૂપી શત્રુને વશ નહિ થતા તેને વશ કરી આપણું કાજ સિદ્ધ કરવું તેમાં જ બુદ્ધિ મત્તા છે. સૌ આવી બુદ્ધિમત્તાને કેળવી. ધર્મ નિધિના સાચા સ્વામી બને તેજ મંગલકામના '
Page #337
--------------------------------------------------------------------------
________________
કર્મોની સાથે કેની ભાગીદારી નથી ૬ આત્મા ચેતન કર્મો જડ છે. આ
–શાહ રતીલાલ ડી. ગુઢકા (લંડન).
અનંતજ્ઞાની, વીતરાગ ભગવતે ભવ્ય. સુખતે દરેકને જીવ માત્રને જોઈએ છે' જીને ઉપદેશ આપતાં ફરમાવે છે કે, હે પણ કર્મ બાંધતી વખતે જીવ ખ્યાલ નથી ભવ્ય છ ? તમે સૌ પ્રથમ આત્માને રાખતે કે હું કમ બાથું તે મારે નિહાળે. આત્માને દર્પણ જેમ જુએ. એકલાને ભેગવવા પડશે. કર્મને ઉદય આત્માને પીછાણે. આત્મા ચેતન છે ને થશે ત્યારે તે કર્મોની સાથે કેની કર્મો જડ છે. એ જડ હેવા છતાં ચેતન. ભાગીદારી કરાવવાનું નથી. કર્મને કાયદે એવા આત્માને હેરાન કેમ કરે છે? તેનું અટલ છે. અત્યાર સુધી બન્યું નથી. કે એક જ કારણ છે કે આપણે આત્મા કર્મ ભેગવવામાં કેઈએ ભાગીદારી કરી
હને વશ થઈને કર્મ રાજાની કેદમાં હેય ને બનશે પણ નહિં. કમ તે જે પૂરાઈ ગયા છે ને તેથી તેને પોતાની છે તેને જ ભોગવવા પડે છે, શક્તિને ખ્યાલ આવતું નથી.
શુભાશુભ કમ અનુસાર જીવને શુંભાઆઠ ક દ્રવ્ય કર્મો છે. એ દ્રવ્ય- શુભ ગતિ મળે છે. નરકમાં જાય ત્યારે કમની જડ જે કઈ હેય તે ભાવ કમ તેને કેવી સજા ભોગવવી પડે છે? પરમ એટલે તેનું મૂળ છે રાગ અને દ્વેષ. રાગ ધામીઓ તાડન, માડન, છેદન ભેદન કરે અને દ્વેષ એ બંને કર્મોના બીજ છે. છે ભડભડતી અગ્નિમાં નાંખે છે. તે સમયે નાનકડા બીજમાંથી મોટું વટવૃક્ષ થાય છે, નારકે કે કરૂણ કલ્પાંત કરે છે. તે ને ? એટલે જ્યાં લગી રાગ અને દ્રોષ એ સમયે કેઈ તેને દુઃખમાં ભાગ પડાવવા, બને કર્મનાં બીજ છે તે બીજ નાબુદ તે શું પણ દુઃખમાં દિલાસે દેવા પણ નહિ થાય કે બીજ મૂળથી નહિ નીકળે કોઈ જતું નથી. સમજો કે નરકનાં દુખે ત્યાં સુધી વ્યકમ આત્માને કનડગત પ્રત્યક્ષ દેખાતા નથી પણ તિર્યને કરવાના છે. માટે જે આપણે સાચું સુખ તે આપણે સગી આંખે પ્રત્યક્ષ પશુ, મેળવવું હોય તે એવા ભાવને કેળવ પક્ષીને તે દેખી શકીએ છીએને ? કે કે આપણા (મારા-તમારા) પુરાણું કર્મોને આપ બધા નજરે દેખે છે ને ? બિચારા જલદી ખપાવી શકીશુ અને, નવા કર્મો ન તિયાને પરાધીનપણે કેટલી ભૂખ તરસ બંધાય તે માટે સતત ઉપગ રાખી વેઠવી પડે છે, કેટલો બેજ ઉપાડે પડે જાગતા રહેવું કે સજાગ રહેવું. છે. કયારેક કસાઈના હાથે કપાવું પડે છે.
Page #338
--------------------------------------------------------------------------
________________
૩૭૪ ૪
: શ્રી જૈન શાસન (અઠવાડિક)
સિવાય ટાઢ તાપ ભૂખ સહન કરવા પડે વાળા હોય છે. છતાં દરેકની ઝંખના એક - છે અને તેઓને જ્યારે અતિ પગમાં વેદના હેવ છે. તે ઝંખના કઈ? આપ દરેક થાય છે કે પેટમાં કે બિચારા હેરાનગતિ- સમજી ગયા હશે કે આપ દરેકની આટલી પામતાં પેટમાં શરીરમાં માંદા પડે છે પણ સમજણ તે હશે જ કે દુ:ખ કેમ જાયને આ બધું દુઃખ અબાલપ્રાણી વધારે સહે સુખ કેમ મળે અને એ સુખ માટે આપણે છે. હવે આપણે કહીએ કે, દેવલોકમાં પુરૂષાર્થ કરીએ છીએ. દરેક જીવો પુરૂષાર્થ સુખ છે, પણ એ સુખ ભોતિક છે. કરે છે. છતાં સુખ મળતું નથી, ને દુઃખ આત્માનું સુખ નથી. મનુષ્યમાં પણ, ટળતું નથી. હવે આપણને બધાને તમને કોઈને ધનનુ, કેઈને સંતાનનું દુ:ખ છે. અમને સમજાય છે કે સાચું સુખ કેઈનું શરીર સારૂં નથી. કોઈ સંપૂર્ણ આત્માના ઘરમાં છે.
સખી નથી. કોઈને મનની વેદના તે, આવા સમયે કોઈને પ્રાન ઉપસ્થિત - કેઈને તનની વેદના પણ પૂર્ણ સુખતે થાય તે કઈ સાધુ સંતેને પૂછે કે સિદ્ધ ભગવંતને છે. ત્યાં દુ:ખને અંશ પદેશમાં કોઈ વૃતધારી કે ધમી શ્રાવક પણ નથી. અને તે સુખ આવ્યા પછી કદી શ્રાવિકાને પ્રાન કરે કે તમે ધમીએ જવાનું નથી. તેવું એકાંત અને શાશ્વત અગર તે આ જગતમાં ઘણું મનુષ્ય સુખ તેમને છે. આવા શાશ્વત સુખને શાસ્ત્રોનું વાંરાન કરે છે. શ્રવણું અને મનન જીવ કેમ પામી શક્તા નથી? તેનું કરે છે. તપ જપ દયાન અને ક ધર્મો ક્રિયા એક જ કારણ છે. રાગ અને દ્વેષ કરીને એ કરે છે, છતાં તેમને કેતાં આપણને જીવ વિવિધ પ્રકારનાં કર્મો બાંધે છે એના ખરા આત્મજ્ઞાનની પ્રાપિત કેમ નથી થતી? માટે આપણે વિચાર કરવાનું સુખ અને એના ઉત્તરમાં સંતપુરૂષ જ્ઞાનાઓ દષ્ટાંત દુઃખ શું છે? જીવને પદાર્થ મેળવવાની આપે છે કે જેમકે સમડી આકાશમાં ઘણે ઝંખના જાગે એટલે દુ:ખનો પ્રારંભ થયે. ઉંચે સુધી ઉડે છે પણ તેની દષ્ટિ તો આ કારણ કે જયાં ઈરછા છે ત્યાં દુઃખ છે ને પૃથ્વી ઉપર કયાં અભય (માંસને) લેશે જેની ઇરછા દુર થઈ તે સુખી છે, તેવી પડે છે. તે તરફ હોય છે. એ ગમે નર સદા સુખી. (અનાદી કાળજી જીવ તેટલી ઉંચે જવા છતાં માં ના લેચાને ઉંઘમ ફરતે આવ્યા છે. કેઈ પણ જીવ શોધતી હોય છે એક બીજો દાખલો જેમ ઉદ્યમ વિનાને નથી. પણ જીવોની રૂચિ કે. આપણને શેઠ દૂર દૂર સુધી કામ માટે. ભિન્ન ભિન્ન હોય છે પણ સરવાળે મત કે વસ્તુ લઈ આવવા કે મુકવા માટે એક હોય છે. જેમ ચેપડામાં ખાતા ઘણા મેકલે ત્યારે આપણને એક જ દયેય હોય છે તેને સરવાળે એક હોય છે તેમ હોય છે. કે કયારે આ કામ પુરૂ થાય અને જગતમાં જ જુદા જુદા પ્રકારની રૂચી- જલદી ઘરે જાઉ.
(ક્રમશ)
Page #339
--------------------------------------------------------------------------
________________
વય વતસ્થવિર પૂ. મુનિરાજ શ્રી
ય ભૂષણ વિજયજી મ. ને કાલધર્મ
પૂજ્ય આ. શ્રીમદ વિજય માનતુંગસૂરીશ્વરજી મ. સા. ના શિષ્યરત્ન પૂન્ય તપસ્વી વાયુદ્ધ મુનિરાજ શ્રી જયભૂષણ વિજયજી મ. સા. શ્રા. વ. ૧૨ બુધવાર, (પર્યુષણ પ્રથમ દિન) તા. ૨૩-૮ ૯૫ બપોરના ૧૨.૩૦ કલાકે પૂ. આ. શ્રી વિ. રત્ન ભૂષણ સૂ મ સા. આદિના મુખે નમસ્કાર મહામંત્રનું શ્રવણ-સ્મરણ કરતા કરતા પરમ સમાધિપૂર્વક કાલધર્મ પામ્યા છે.
પૂમુનિરાજ શ્રી જયભૂષણ વિજયજી મ. સા. ની તબીયત આમ તે છેલ્લા પાંચેક વર્ષથી કથળેલી હતી. જેમ જેમ તબીયત બગડતી તેમ તેમ તેઓની આરાધના વધુ સતેજ થતી હતી. અહીં પ્રવેશના દિને તથા માસી ચૌદશે ડેકટરની ના હોવા છતાં પણ ઉલ્લાપૂર્વક ઉપવાસ કરેલ. તે પછી પેશાબની તકલીફથી પાંચેક દિવસ વધુ ગંભીર ગયા ન ળીથી પેશાબ કરાવતા થે છેક સુધારે થયે. પરંતુ કોને ખબર-એ સુધારે આભાસી હશે. શરીર ધીમે ધીમે ઘસાઈ રહેલ, ડાયાબીટીસ -બ્લડપ્રેશ૨– હાર્ટ–કીડની આ બધું નોર્મલ હતું. આવી અવસ્થામાં પણ વાંચીને (ચમા વિના) સ્વાધ્યાય કરતા. દરરોજની બધી ક્રિયાએ ખૂબજ ઉપગપૂર્વક કરતા. વ્યાખ્યાન-પ્રતિક્રમણ આદિ પણ બેસીને કરતાં. ઠેઠ છેલી ક્ષણ સુધી ભાન પણ બરાબર હતું. છેલ્લા દિવસે ૯.૩૦ વાગે લેચ પણ કરાયો. તે પછી બે વાર મુ. કુલભૂષણ વિજયજીએ દવા આપી, વ્યાખ્યાન પુરું થયે સકલ સંઘને આશીર્વાદ આપ્યાં. લગભગ ૧૨.૦૦ વાગે પરિસ્થિતી તદન બદલાઈ ગઈ. ડો. નિતીનભાઈ પણ આવી ગયા. નવકાર મંત્રનું શ્રવણ-મરણ ચાલુ જ હતું. સર્વ જીવે સાથે ભાવ પૂર્વક ક્ષમાપના કરી. છેલ્લે બે ચમચી પાણી પણ વપરાવ્યું. ધીમે ધીમે શ્વાસ મંદ પડતો ગયો અને કઈ પણ જાતની જરા પણ તકલીફ વિના જાણે કે પિતે તૈયાર થઈને સૂતા હોય એ રીતે ૧૨ ૩૦ સમયે ચિરનિદ્રામાં પોઢી ગયા.
આજીવન વૈયાવરા ગુણસંપન્ન મુ. કુલભૂષણ વિજયએ તેઓશ્રીની જીવનભર ખુખેજ કાળજીભરી સેવા કરી છે. જેનો જોટે મળવો મુશ્કેલ છે.
- પૂજયશ્રી કાલધર્મ પામ્યાના સમાચાર ઝડપથી બધે ફરી વળ્યા. ઠેક ઠેકાણે સંઘમાં બોર્ડ ઉપર લખાઇ ગયું અને શેકની ઘેરી લાગણી ફરી વળી. સુંદર પાલખી તૈયાર થઈ ગઈ, અંતિમ દર્શન માટે લોકેને ઘસારો ચાલુ થયું. બીજા દિવસે ગુરુવારે
સ્મશાન યાત્રાની બધી તૈયારીઓ થઈ ગઈ. ઉછામણીએ પણ ન ધારેલી થઈ, અને ખાણગંગામાં પૂજયશ્રીના અંતિમ સંસ્કાર થયા. એ વખતે ત્યાં પણ વિશાળ માનવમેદની ઉમટી હતી. વરસી દાન- જીવવા- અનુકંપાન પણુ કાર્યો સારી રીતે થયા.
Page #340
--------------------------------------------------------------------------
________________
૩૭૬ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક)
અહીંના સંઘના ટ્રસ્ટી શ્રી કાંતિભાઈ ચોકસી, શ્રી અમરચંદભાઈ ઝવેરી, શ્રી હિમ્મતભાઈ આદિ દરેક કાર્યકર્તાઓએ તેમજ યુવાન વર્ગો ખુબજ ઉ૯લાસથી લાભ લીધે. સંઘના દરેકે જે ભક્તિ કરી છે તે તે સદાયે યાદ રહેશે. - - પૂ. મ. શ્રી જયભૂષણે વિજયજી મ. સા. ની જીવન ઝરમર –
વંથલી (સોરઠ) ગામમાં, સેરઠ વિશાશ્રીમાળી જ્ઞાતિમાં, વિ. સં. ૧૯૬૧, કાર્તિક શુદિ ૫ (જ્ઞાનપંચમી) દિને જન્મ, વતનમટીમારડ (રાજી). પિતાશ્રી સેમચંદ જગજીવન દોશી અને માતુશ્રી કપુરબેનના ત્રીજ (સેથી નાના) પુત્ર હતા. ૧૪ વર્ષની વયે વ્યવ સાયાથે કલકત્તા ગયા. ધર્મ-પ ની છબલબેનને ૧ પુત્રના સર્વગવાસ પછી બે પુત્રને જન્મ સં. ૧૯૯૮ માં પૂજયભાઈશ્રીની નિશ્રામાં સિદ્ધગિરિ સાહિત્ય મંદિરનાં ચેમાસાની તથા ઉપધાનની માળ પહેરી અને સજોડે ચતુર્થ વ્રત ઉચ્ચયું. પૂજયભાઈ શ્રી ના જુનાગઢના ચોમાસામાં આખું યે ચેમાસું (અખંડ) પૌષધ, વર્ષો સુધી ચોસઠ પહેરી પૌષધ સાથે અઠ્ઠાઈ સં. ૨૦૧૩, અષાઢ શુદિ ૩ ના જબલપુરમાં દીક્ષા ગ્લાનની વૈયાવચ્ચ અને નિર્ચામણુ કરવા- કરાવવામાં એક્કા. ભગવાનની ભક્તિ-જીવદયા-જયેશુ એ તે એમને પ્રાણ, વર્ધમાન તપની ૧૪ એળી, વર્ષો સુધી નવપદજીની ઓળી, જ્ઞાન પંચમી અને કલ્યાણકની જીવન પર્યત આરાધના. સં. ર૦૫૧ શ્રા. વ. ૧૨, મુંબઈ, વાલકેશ્વર, સુપાW. નાથ ઉપાશ્રયમાં કાલધર્મ...
1
સૂર્યગ્રહણને જોવું જૈને પાપ માને છે તે ખોટી વાત છે. - ગુજરાત સમાચાર તા. ૨૧-૧૦-૯૫ પેજ ૨૦ ઉપર “આસ પાસ મા સિદ્ધાર્થ શાહ લખે છે કે જેને જેને પાપ માને છે કે ભયંકર દશ્ય માને છે.”
આ વાત સત્યથી વેગળી છે લેખક લખે છે અમારી ભલામણ છે કે આ અદભુત દય જેવું.
લેખક સૂર્ય ગ્રહના વિષયમાં જાણકાર હેત તે આવું લખત નહિ સૂર્ય ગ્રહણ તે જતિષને વિષય છે જેને ગ્રહણને માને છે તેથી ગ્રહણ વખતે સ્વાધ્યાય કરાતે નથી. પણ જિન દર્શન પૂજન પ્રતિક્રમણ જાપ. વિ. થાય છે.
પરંતુ ગ્રહણને ધર્મ તરીકે જે માને છે તે તે આહાર પાણી પણ તે વખતે ઘરમાં રાખતા નથી. જેમાં તે વખતે મંદિર જેઓ બંધ કરાવે છે. તેઓને હેતુ ધાર્મિક હોય તે આહાર પાણી પણ કાઢી નાખવા જોઇએ અને અસજગાય હોય તે અસજઝાયમાં જિન ભક્તિ થાય છે તે મંદિર બંધ કરાવવાની જરૂર રહેતી નથી.
Page #341
--------------------------------------------------------------------------
________________
(અનુ. ટાઈ. ૨ નું ચાલુ)
: જૈન શાસન (અઠવાડિક)
• ક્યાંથી આવેલ છવ કઈ લબ્ધિ પ્રાપ્ત કરે તે અંગે –
પહેલી નારકીમાંથી નીકળેલા ચક્રવતી થઈ શકે. બીજી નારકીમાંથી નીકળી વાસુદેવ બલદેવ થઈ શકે. ત્રીજી નારકીમાંથી નીકળી શ્રી જિનેશ્વર દેવ થઈ શકે એથી નારકીમાંથી નીકળી ભવાત કરી શકે અર્થાત કેવળજ્ઞાન પામી મેક્ષે જઈ શકે. પાંચમીમાંથી નીકળી મનુરાપણું અને સાધુપણું પામી શકે. છઠી નારકીમાંથી નીકળેલાને અનંત૨ભવે મનુષ્ય થવાની ભજના છે એટલે કે કઈ મનુષ્ય થાય પણ ખરા અને કેાઈ મનુષ્ય ન પણ થાય. પણ જે મનુષ્ય થાય તે સવવિરતિ ન પામે પણ દેશવિરતિ પામી શકે. સાતમી નારકમાંથી નીકળેલા ચક્કસ મનુષ્યપણું પામતાજ નથી પણ તિય"ચપણું પામે છે અને ત્યાં સમતિ પામી શકે છે.
તેવી રીના વૈમાનિકમાંથી આવેલા જ શ્રી અરિહંત અને વાસુદેવ થઈ શકે છે. જયારે બલદેવ અને ચક્રવતી સર્વ દેવનિકાયમાંથી આવેલા થઈ શકે છે. શ્રી વાસુદેવહિડિમાં તે નાગકુમારમાંથી નીકળી અનંતભવે એરવત ક્ષેત્રમાં આ અવસર્પિણીકાળમાં શ્રી જિનેશ્વર દેવ છે એમ જે કહ્યું છે ત્યાં તત્વ તે શ્રી કેવલી જાણે.
“કમત સમજાશે.”
-વિરાગ ભાઈ ! રે તારી માતાને એક વરદાન આપેલું હતું. તેણી આજે તને રાજ્ય અપાવી, વરદાનની વસુલાત કરવા ઈચ્છે છે. જે કુટુંબમાં કાયમને માટે સંપ છે, ત્યાં આવા પ્રસંગે નિદનીય ગણાતા નથી. હવે તું રાજય નહી લે તે, તારી જન્મદાત્રી માતાને અનાદર થાય છે, અને મારા વચનને વિધાત થવાથી કે કેરીનું દેવું રહી જવાનું કલંક ઉભું રહે છે, હવે તે તારે મારી પ્રતિજ્ઞા, પોતાની માતા પ્રત્યેની ભક્તિ, અનેતારા મોટાભાઈ રામ ચંદ્રની ઉદારતાને, આદર આપે તે જ ઉચિત છે.
ભાઈ ! કે તું હઠીલે બનીશ તે મારી ઉપર પ્રતિજ્ઞા ભ્રષ્ટતાનું કલંક ઈતિહાસમાં લખાઈ જશે; માટે દિકરા, સમજી જા. સુપુત્રોએ, પિતાના માતા-પિતા અને વડીલ બંધુની આજ્ઞા માન્ય રાખવી જ જોઈએ. તારી ઉદારતા કરતાં પણ, વડીલનાં વચનની કીમત ઘણી મોટી છે.
Page #342
--------------------------------------------------------------------------
________________
શ્રી જન શાસન (અઠવાડિક) ૦૦૦૦૦૦૦૦૦
RegNo. G. BEN 84
a
,
તા
:
ક
Jવષ્ટ સ્વ. પૂ. આચાર્યદેવેશ શ્રીમવિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાષ્ટ્ર
૦ બાહ્યત્યાગ કરે એ ખરેખર ત્યાગ નથી, આંતર ત્યાગ કરે
એજ ખરેખર ત્યાગ 0
તoooooooooooooooo
ધર્મક્રિયામાં બરાબર તન્મયતા આવે તેનું નામ ધ્યાન ! એષણ સમિતિ સાધુને પાળવી હોય તે તેના મનમાં હોવું જોઈએ કે-ખાવું-પીવું, છે પહેરવું-ઓઢવું, આરામ કરે એ કરવા જેવી ચીજ નથી. પણ આ શરીર દ્વારા તે સંયમની સાધના કરવી છે. અને ઝડ મોક્ષે જવું છે. માટે સંયમ સાઘક શરીર દ્વારા સંયમ સાધવા પૂરતાં જ આહાર આદિ જરૂરી છે. આવી ભાવનાવાળા જીવ
દેષ રહિત ભિક્ષા મેળવવા પ્રયત્ન કરે છે ૨ એષણ સમિતિ સંયમ અને તપની જેને ચિંતા હોય તે જ પાળી શકે. મેક્ષની ઈચ્છા
વાળાને સંયમ અને તપની ચિંતા હોય ! આવી ચિંતાવાળો હોય તે જ દેપથી બચે. તે અનાદિથી આપણે આપણી જાતને મેહને સેંપી છે. તે મેહે આપણને ઊંધા માગે ચઢાવ્યા છે, દુખના કાયર અને સુખના ભિખારી બનાવ્યા છે. આપણું પર મહા અનર્થ કર્યો છે. હવે આપણે આપણી દુખની કાયરતા નિકળી જાય અને ૪
સુખને રાગ ઊઠી જાય. ૦ એષણ એટલે શોધવાની ક્રિયા અને તેમાં સામયક ઉપયોગ વકની પ્રવૃતિ તેનું કે
નામ એષણા સમિતિ. ૦ સાચા-ખેટાને વિવેક કરવાની જેને ઈરછા નથી તે ધર્મ પામવા લાયક નથી.
શ્રાવક ઘરમાં બેઠો છે તે પણ તે ઘરને જેલ માને છે, પેઢીને પાપનું સ્થાન છે માને છે, આખા કુટુંબને બંધનરૂપ માને છે અને ધનને અનર્થકારી માને છે. 9 માટે જ તે ઘરપેઢી ચલાવતે મરે તે વૈમાનિક જ થાય છે.
તે 0 ૦ ભગવાનનું શાસન જેના રોમ રોમમાં વસી ગયુ છે તે જ જીવ શાસનની રક્ષા 0 0 કરી શકે. જેના હૈયામાં શાસન નથી અને જેઓ શાસન કરતાં પોતાની જાતને તે
માટી માને છે તેઓ કદિ શાસનની રક્ષા કરે નહિ, ઢવહooooooooooooooooo
જેન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ (લાખાબાવળ) c/o. શ્રુતજ્ઞાન ભવન ૪૫, દિગ્વિજય પ્લોટ-જામનગર વતી તંત્રી, મુદ્રક, પ્રકાશક સુરેશ કે.શેઠે સુરેશ પ્રિન્ટરમાં છાપાને વઢવાણ શહેર (સૌરાષ્ટ્ર)થી પ્રસિદ્ધ કર્યું
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
Page #343
--------------------------------------------------------------------------
________________
alca. 23
નિગમ,
नमा चविसाए तित्थ्यराणं | શાસન અને સિદ્ધાન્ત | ૩સમા. મહાવીર-પનવસાdmi. oો રક્ષા તથા પ્રચારનું પત્ર-|
"
1 TS IT ); 5/ ટે ટ 1,555
SIU J )
0 |
ઉપદેશ માટે
છે અાગ્ય કેાણ ! |
ro
2
उपदेशो हि मूर्खाणां,
| TETય ન ભારતયે | पयःपानं भुजंगानां,
વ૮ વષવર્ધનમ્ / | મુખને ઉપદેશ આપવો તે તેને કેપ ઉત્પન્ન કરવા માટે થાય છે પણ શાંતિને માટે થતું નથી. જૂઓ ! સપને દુશ્વપાન કરાવવું તે કેવલ વિષની વૃદ્ધિને માટે થાય છે.
અઠવાડક
એક
શ્રી ન શાસન કાયૉલય.
શ્રુત જ્ઞાન ભવન
૪૫, દિગ્વિજય પ્લોટ, જામનગર (ૌરાષ્ટ્ર) IND1A
PIN - 361005
.
Page #344
--------------------------------------------------------------------------
________________
O
.
O
О
.
ર પાપથી બચવા, પાપ ઓછા કરવા, પાપ આછા કરવા. પાપથી પાછા હટવા, સારા બનવા માટે ભગવાન પાસે અને સાધુ પાસે જવાનું છે.
૦ ગરીબાઈ તે કલંક નથી. શ્રીમંતાઈ ને ભૂષણુ નથી. કલ'ક તા માણુસ ખાડા-ખરાબ છે તેમ કહે તે છે.
O
h
ર
પૂજયશ્રી કહેતા હતા કે
ર
પ
શ્રી ગુણદર્શી
ક્રમની આજ્ઞા મુજબ ન જીવવું અને ભગવાનની આજ્ઞા મુજબ જીવવું તે જ ખરેખર જૈન પશુ' છે.
રાગી તે ચેતનાહીન મડદા છે, વિરાગી તે ચેતનાવાળા છે.
૦૬:ખથી ત્રાસેલા જીવાને સુખની લાલચ આપીને ચેડા ધ કરાવવા તેમાં છુ'. ધાડ સુખ ભૂંડું' છે અને દુઃખ સારુ' છે' આ સમજાવી
ક'થી મળેલાં સુખ મળેથી ભાગવવા તે દુ:ખી થવાના ઉપાય છે. કથી મળેલાં સુખ ફેકી દેવા જેવા છે, તેની સામે પણ જોવા જેવુ નથી તે સુખી થવું ને રાજમાર્ગ છે. આજ સાચી સમજ છે. આ સમજ ન આવે તે માહનીય ક્રમ પાપ કરાવનાર છે અને જ્ઞાનાવરણી-દશનાવરણી અંતરાયકમ તેમાં સહાય
કરનાર છે.
પાપ કરાવનાર ક્રમ` મીઠાં લાગવા તે જ કર્મની ગુલામી !
સુખ કડવુ* લાગે-દુઃખ મીઠું લાગે' તેને જ ભગવાનું શાસન સમજાય. શાસન સમજવાની આ જ ચાવી છે;
મારવા જેવુ' છે, દુનિયાનુ
ધર્મ કરાવવા કઠીન છે.
. આપણા બધાજ ભગવાન સુખના વૈરી અને દુઃખને ઊભા કરી કરીને મજેથી વેઠનારા, જ્યારે તેમના ભગત એવા આપણે દુ:ખથી ભાગાભાગ કરીએ અને સુખની પાછળ દોડાદોડ કરીએ તે મેળ જામે
સારા થવા સાધુ પાસે આવે તે કામના છે. સુખી થવા સાધુ પાસે આવે . સાધુને ય ખરાબ કરનારા છે.
ધમ પહેલા અમારે પચાવવા પડે, આત્મા સાથે એકમેક કરવા પડે. ધર્મ વિના કશુ જ ગમવું ન જોઈએ. ધમ સમજાવનાર જો મક્કમ ન હોય આજ્ઞાને રામર્પિત ન હાય તે તેના હાથે ય અધમ થતાં વાર લાગે નહી.
પારકાને ખવરાવવા ‘કૃપણુ’ નહી અને જાતને ખવરાવવા ‘ઉદાર’નહિ તે સદગૃહસ્થ! જેને અજન્મા થવાનું મન તેનુ' નામ જ જ્ઞાની!
Page #345
--------------------------------------------------------------------------
________________
-
હતા
.#વિજયસૂરીશ્કરેજી મહારાજની - ૨ Breu zone euro ová farblond P811 nel Yulegum
જિન સ્થારિયાળી
ના
તંત્રીએ . પ્રેમચંદ મેઘજી ગુઢs.
૮jલઈ)* .: હેમેન્દ્રકુમાંર મારબલાલ હe
(૯૪જ ક્રેe. 1 સુરેજચંદ્ર કીરચંદ જૈs
(વઢવ4) ૨ાજચંદ મm
(જજ જa)
* અઠવાડિક : જિજ્ઞes . નિરવ મારા
*
ઝાઝરાપ્ત વિઝgs =ા, શિર ૪ માઢ 9
વર્ષ: ૮ ] ૨૦૫ર કારતક વદ-૧૪ મંગળવાર તા. ૨૧-૧૧-૫ [ અંક ૧૩
-અ૧૦
-
-
પ્રકીર્ણક ધર્મોપદેશ કક
પૂ. આ. શ્રી વિ. રામચંદ્રસૂરીશ્વરજી મહારાજા ૨૦૪૩, અષાઢ સુદ-૧૦ ને સોમવાર, તા. ૬-૭-૧૯૮૭ શ્રીપાલનગર, જૈન ઉપાશ્રય, મુંબઈ –૬.
(પ્રવચને ૬ ઠું) (શ્રી જિનાજ્ઞા કે પૂ. પ્રવચનકારશ્રીજીના આશય વિરૂદ્ધ લખાયું હોય તે ત્રિવિધે ક્ષમાપના
तदनन्तममिश्रमव्ययं, निरुपाधिव्यपदेशवजितम् ।
परिचिन्तितसुन्दरस्फुरद्विषयाद्यौपयिकोज्दवं परम् ॥ અનંત ઉપકારી શ્રી અરિહંત પરમાત્માના શાસનના પરમાને પામેલા શાસછે કાર પરમર્ષિ આચાર્ય ભગવંત શ્રી મુનિસુદરસૂરીશ્વરજી મહારાજા ફરમાવી રહ્યા છે 3 કે જેણે ધર્મ સાથે હોય, તે ધર્મથી સિદધ થતાં ફળને મેળવવું હોય તે તેણે એ સમજવું જોઈએ કે, કયું સુખ માગવા જેવું છે અને કયું સુખ માગવા જેવું નથી. માગવા જેવું સુખ હોય તે મોક્ષનું જ છે. સંસારનું સુખ તે ઈચ્છવા જેવું પણ નથી. ભેગવવા જેવું પણ નથી. મળે અને ભેગવવું પડે તેમ હોય તો રોગથી ૬ જોગવવા જેવું નથી, શક્તિ આવે તે છોડી દેવા જેવું છે અને સાધુપણું જ પામવા છે
-
-
સમકિતી રે સાધુ થવા તરફડે છે પણ તે ભવમાં સાધુપણું કે શ્રાવકપણું છે પામી શકતા જ નથી. તે જ રીતે તિય સમજ્યા પછી સાધુપણું પામી શકતા ? નથી પણ સમ્યકત્વ અને દેશવિરતિપણે પામી શકે છે. તેવા અસંખ્યાત તિય"ચે છે
Page #346
--------------------------------------------------------------------------
________________
છે ૩૮૨ ૩ .
: શ્રી જૈન શાસન [અઠવાડિક) છે છે આજે સમ્યગ્દષ્ટિ અને દેશવિરતિધર છે. મનુષ્યભવ પામેલા અને સાધુપણું પામે તેવા છે ને ય જે સાધુપણું, શ્રાવકપણું કે સમ્યકત્વ પામવાની ઈચ્છા ય ન થાય તે તેવા
જીવો આવું મનુષ્યપણું શા માટે પામ્યા ? તે કહેવું જ પડે કે, સંસારમાં રખડવા છે @ માટે જે મનુષ્યભવથી મોક્ષ મેળવાય તે ભાવમાં સંસારની જ ઉપાદેયબુધિથી સાધના ન કરે તે કયારે બને? મિથ્યાત્વ ગાઢ. હોય . તે મિથાવ પણ કેવું ? સમજાવવા છે છતાં ય મંદ ન પડે તેવું. આજે તે ઘણુ મનુષ્ય- અહી આવનારા પણ એવા છે કે છે જેમને મોક્ષની વાત પણ બેસતી નથી. મંદિરમાં શા માટે જાવ છો ? ઉપાશ્રયમાં શા
માટે આવે છે? આમ તમને પૂછે તો કેટલા એ જવાબ આપે કે- “મંદિરમાં છે ભગવાન થવા જઈએ છીએ ભગવાન થવું હોય તે સાધુ થવું પડે તે માટે સાધુ પાસે આ જઈએ છીએ.” સાધુપણું પામવા સંસારની અસારતાદિની જ ચિંતા કરીએ છીએ. છે છતાં પણ હજી આ સંસાર છૂટતે નથી તેનું દુઃખ છે. આવા મનુષ્ય કેટલા મળે? { ન મળે તે તે કેવા કહેવાય ? તે માટે જ આ આચાર્ય મહારાજ ફરમાવી રહ્યા છે કે- માવ સૌખ્યમ” મેક્ષના છે 1 જેવું સુખ બીજે નથી. મેક્ષનું સુખ કેવું છે? આવ્યા પછી કદિ જાય નહિ અને છે છે અનંતકાળ સુધી સાથે સાથે રહે તેવું છે. મારામાં ગયેલા સંસારમાં પાછા આવે? છે તે સુખી બનેલા દુઃખી થાય ? કદી નહિ. ત્યાં ગયેલા સદા માટે સુખી જ હોય તેમ છે છે જાણવા છતાં ય તમને ત્યાં જવાનું મન પણ થતું નથી તે તમને કેવા કહેવાય ? છે તમને અહીં જે સુખ મળ્યું છે તે કેવું લાગે છે ? તે મજેનું લાગે અને ભેગવવામાં છે આનંદ આવે તે બધા મરી મરીને જાય કયાં? મનુષ્ય જ નરક-તિર્યંચમાં જાય, { દેવને દેવલોકમાં મજા આવે તે એકેન્દ્રિયમાં જવું પડે છે. તમારે કયાં જવું છે તે ? છે નિર્ણય કર્યો છે? છે . તમે કહે કે અમારે તે મેક્ષમાં જ જવું છે. આજે અહીંથી મિક્ષમાં જવાય છે છે તેમ નથી માટે સદ્દગતિમાં જવું છે તે પણ મજમજા માટે નહિ પણ મોક્ષ સાધક છે. 1 ધર્મ સારી રીતે થઈ શકે માટે. આ ભાવનાવાળા છો? નથી તે તેનું કારણ શું? આ છે મોક્ષ સુખને સમજતા નથી અને સંસારના સુખને સમજે છે માટે સંયમ દુ:ખરૂપ છે 1 લાગે છે. સાધુ થવું છે ? અમારું કામ નહિ તેમ કહે છે સાધુપણાનું કષ્ટ ન વેઠાય !
તે આ સુખમાં પડેલા અને તેમાં જ મજા માનનારા તમે મરીને કયાં જશે? સાધુ- ન પણાનું કષ્ટ ન વેઠાય તે નરક-તિયચના કષ્ટ વેઠાશે? તમે બધા સંસારનું સુખ
મજેથી ભેગે છે. તેમાં લહેર કરે છે, તે માટે બધા જ પાપ કરે છે તે મારું છે
ક
-
Page #347
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૮ અંક-૧૩ તા. ૨૧-૧૧-૫ :
૪ ૩૮૩ !
-
-
થશે પણ શું આ વિચાર પણ આવતું નથી તેનું કારણ? ગાઢ મિથ્યાત્વને ઉદય છે છે માટે તમારો થોડો ઘણે શુભેદય છે માટે મજા છે. બાકી ઘણા જ જીવે છે પણ રાઈ રઈને. એવા શ્રીમંતે છે જેમનાથી ખવાતું નથી, પીવાતુ નથી, ઉંઠાતું નથી. આ
મનુષ્યપણામાં સૌથી સુખી પહેલે નંબરે સાધુ છે. બીજે નંબરે શ્રાવક અને . સમકિતી છે, બાકી બધા દુ:ખી છે. “સાધુ સોથી સુખિયા તે મ બેલે છો અને તમને આ પૂછે કે સાધુ થવું છે? તે ના કહે છે તે આ અજ્ઞાન છે ને? સાધુ ન થવાય તે બને? જેને સાધુ થવાની ઈચ્છા ન હોય તે શ્રાવક કે સમકિતી હી? આ સાંભળ્યા જાણ્યા પછી તમે શ્રાવક કે સમકિતી નથી તેમ જાણતા છે તે તમને દુઃખ થાય છે? તમારી પાસે પૈસા ઓછા હોય તો તેનું તમને દેખ છે, સુખ ધાયું ન મળે તે તેનું ય :ખ છે તેમ આ સાધુપણું ન મળે તેનું દુ:ખ છે? શ્રાવકને સાધુ ન થઈ શકે તેનું તેના હૈયામાં દુઃખ હોય તે શ્રાવકપણું કે સમ્યકત્વ ટકે. બાકી જેને ૨ સાધુ નથી થવાતું તેનું દુખ નથી, સાધુ થવાની લાલસા પણ નથી તે શ્રાવક કે શું સમકિતી નથી. તે શા માટે ભગવાન પાસે જાય છે, સાધુ પાસે જાય છે, અને ધર્મક્રિયા છે કરે છે તેની ખબર પડતી નથી. દુનિયાના સુખની ભીખ માગવા તે મંદિરમાં જાય છે. તેવાઓએ સાધુનું સાધુપણું ભૂલાવ્યું. સાધુ પાસે વેપારનાં, લગ્નનાં મુહુર્ત માગે અને સાધુ તેને આપે તે બે કેવા કહેવાય? તમે તેમાંના ન હ તે સારી વાત છે બાકી આજે તે ઘણને દા'ડે ઊઠી ગયેલ છે.
તમે બધા જ અહીં આવે છે માટે ભાગ્યશાળી છે. ભગવાનની કહેલી વાત છે સાંભળો છો તે તમારી ઈચ્છા શી છે? સાધુપણાની ને? મિક્ષ વિના સાચું સુખ નથી, મેહ જે ભયંકર ભય નથી. આ ન સમજે તે બધા અજ્ઞાન છે. સંસારના સુખને, સંસારની છે સંપત્તિને શરીરને માહ સંસારમાં રખડાવનાર છે. મોહ શાથી છે ? આપણને કર્મો વળગ્યાં ? છે તેથી છે. મોહને અને કર્મને નાશ કરવા ઈચ્છો છો? ધારે તે તેને નાશ કરી છે શકાય તેમ છે. મોહનીય કમથી સંસારના માહથી જે ગભરાય નહિ તે ધર્મ માટે છે લાયક નથી. આજે તે મેહ માટે મહિના પહણ માટે ધર્મ કરનારા ઘણા છે. ઘણુ પૈસા મળે, સારૂં સુખ મળે, જેથી ભેગ કરીએ ? આવી બધી ઈચ્છાથી મંદિરમાં જનારા ઘણું છે. આવી ઈચછાને પૂરી કરવા માટે મંદિરમાં વય તે મંદિર ફળે કે ફુટે ? શું
મંદિર અને ઉપાશ્રયમાં પેસતા નિસિહી બોલવાની છે. કેમ? સંસારની કે ઈપણ ચીજ મંદિર-ઉપાશ્રયમાં યાદ ન આવવી જોઈએ, તેની ઈચ્છા પણ ન થવી છે. જોઈએ, તેને છોડવાની જ ઈરછા થવી જોઈએ, આ સંસાર ભૂલવા માટે મંદિર છે. ઉપાશ્રયે જવાનું છે. આવી ઈરછા જેને ન થાય, તે બધું સારું મળે તેવી ઈરછથી ! મંદિર-ઉપાસે જાય તે બધા ભારે કમી છે.
( ક્રમશઃ)
Page #348
--------------------------------------------------------------------------
________________
ભાભર નગર મહેન
શ્રી સુનિ સુવ્રતસ્વામી જિનાલય શતાબ્દી વર્ષ
ૐ શ્રી ભાભર તીની યાત્રાર્થે પધારે 3
પ્રતિષ્ઠા દિન, વિ. સં, ૧૯૫૨ શ્રાવણ સુદ ૧૦ શતાબ્દિ દિન. વિ. સં. ૨૦પર શ્રાવણ સુદ ૧૦
ઉત્તર ગુજરાતની ભૂમિ ૫૨,ખનાસકાંઠા જિલ્લાના ભૂષણરૂપ શ્રી ભાભરનગરની ભવ્યતામાં વૃદ્ધિ કરનાર શ્રી મુનિસુવ્રતસ્વામી જિનાલયને સેા વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. આ પ્રસંગે સકળસઘની સમક્ષ ભાભરના ધમ પરિચય ટૂંકમાં પ્રસ્તુત છે. ૧૦૦ વર્ષ પ્રાચીન મદિરથી માઁડિત ભૂમિ તીથ સ્વરૂપ ગણાતી હાવાથી સકળ સધને તીર્થ સ્વરૂપ ભાભરનગરના જિનાલયેાના દર્શન પૂજન નિમિત્તે પધારવા ભાવભીનું આમંત્રણ છે, પાંચ જિનાલયે : ૧. શ્રી મુનિસુવ્રત સ્વામી જિનાલય (૧૦૦૦, શાંતિનાથ સ્વામી જિનાલય ૩. શ્રી શખેશ્વર પાર્શ્વનાથ જિનાલય ૪. શ્રી વાસુપૂજય સ્વામી જિનાલય પુ. શ્રી સ’ભવનાથ સ્વામી જિનાલય
ધર્મસ્થાના : શ્રાવક શ્રાવિકા સથની આરાધના
માટેના ભવ્ય ઉપાશ્રયા, આય
બિલ શાળા, ભજનશાળા,
પાંજરાધેાળ : જીવદયાની જયાત જલતી રાખતી પાંજરાળમાં કાયમ માટે નાના મોટા ૧૫૦૦ ઢોરને આશ્રય મળતા હૈાય છે. અને દુકાળના વર્ષમાં ૨૦૦ જેટલા ઢારને આશ્રમ મળતા હોય છે.
'
જ્ઞાનદિર : શ્રી શાંતિચન્દ્ર સૂરીશ્વરજી જૈન પાઠશાળા જ્ઞાનમંદિર જૈન માડીગ આદિ સસ્થાઓ દ્વારા સભ્યજ્ઞાનની અપૂવ જાત જલતી રહે છે.
ભાભરનગરને અનેક રીતે ધમ સમૃદ્ધ બનાવનારા ગુરૂ ભગવ`તા તરીકે ધમ દાતા પરમાપકારી પૂ બુદ્ધિવિજયજી મ. સા. તથા પૂ. પં. શ્રી તિલક વિજયજી મ. સા. પૂ. આચાર્ય દેવ શ્રી શાન્તિન્દ્ર સૂરીશ્વરજી મહારાજ તથા પરમ વાત્સલ્યનિધિ આચાર્ય દેવ શ્રી કનકપ્રભ સૂરીશ્વરજી મહારાજાના ઉપકાર ભુલી શકાય એવા નથી.
પૂ
તા. કે ભાભર આવવા માટે અમદાવાદ પાલનપુર-ડીસા-શ ખેશ્વર-ભીલડી-વાવ થરાદથી બસ ચાલુ છે, તેમજ અમદાવાદ-ભીલડી-પાલનપુરથી ટ્રેન સેવા ચાલુ છે. ભાભર તીર્થની યાત્રાએ પધારા. સુ. ભાભર,, તા. દીઓદર જી. બનાસકાંઠા (ઉ. ગુજરાત)
અમારા શ્રી સદ્દે આ શતાબ્દિ મહોત્સવ વિરાટ સ્વરૂપમાં વિશિષ્ટ રીતે ઉજવવાનુ નક્કી કર્યુ” છે.
સૌજન્ય : જૈન શાસન સેવા મ`ડળ (ભાભર) સુ'બઇ ફ઼ાન ન° ૮૪૨૬૯૭૧
Page #349
--------------------------------------------------------------------------
________________
કર્મોની સાથે કેની ભાગીદારી નથી - 6 આત્મા ચેતન કર્મો જડ છે. ,
–શાહ રતીલાલ ડી. ગુઢકા (લંડન) ૦૪-૦૨૦૦૩-૦૩[ગતાંકથી ચાલુ)
પણ આપણને હજુ સાચી સમજણ પડી એક બીજો દાખલે જેમ કે આપણને નથી કે, સાચું સુખ તે ત્યાગમાં છે. શેઠ દુર દુર સુધી કામ માટે કે વસ્તુ લઈ સંસાર સુખનો ત્યાગ છૂટે કે તાં રાગ ઘટે આવવા કે મુકવા માટે મોકલે ત્યારે
તે ત્યાગના સુખને સવાદ માણી શકાય આપણે ય એક જ હોય છે કે કયારે
ને? જેમ કીડી કણને પકડી રાખે તે આ કામ પૂરું થાય અને જલદી ઘરે જાઉં
સાકરના ઢગલા છે છતાં એના વાદની અને જલ્દી ફી થાઉં. તેમ માનવા આપણે
એને ખબર પડે? ના. તેમ આપણે ગમે તેટલાં શાસ્ત્રનું શ્રવણ મનન,
દાખલા રૂપે વાતે છે કે આપણે મોઢામાં ચિંતન કરીએ કે તપ જપ કરીએ અગ- પાન પારાના કુચા ભરી રાખીએ તે ૨તા કરતા હોઈએ પગને આ પણ સુતરફેણી હલવાને સવાદ, શું છે કે છે મારૂં તમારૂં કે ગમે તેને લયબર તે ન જાણી શકીએ, કયાંથી ખબર પડે કચન કામીનીને મેળવવા માટે તો ન જ પડે ને :
" સંસારના દ્રવ્ય પદાર્થો. લાલસા રૂપી તેમ આપણે બધાએ સંસારના સુખને પદાર્થો મેળવવાના હોય તે આત્મિકત્તાન સાચું માની લીધું છે તેમાં વધારે સરયા કયાંથી મળે? ગુરૂ કહે છે સંતપુરુષે કહે પચ્યા પડયા છીએ એથી આપણને ખરા છે ન જ મળે, અજ્ઞાનના તિમિર ટળે આત્મિક સુખની અનુભૂતિ થતી નથી. તો આત્મિક પ્રકાશ મળે અજ્ઞાનરૂપી અંધ- માટે ખાસ ધ્યાનમાં લેવા જેવું છે કાર ટળે તે જ્ઞાનરૂપી દીવડો ઝળહળે
હળ અરજ છે કે, આપણે જે સાધના કરીએ તે વળી અજ્ઞાનના અંધકારમાં આત્મિક જ્ઞાનને ખાસ આત્માના લક્ષરૂપે જ કરીએ તે પ્રકાશ ઢંકાઈ ગયે છે વિવેક વિસરાઈ આત્મા એક દિવસ અજરામર ૫૮ બાંધે ગયે છે આચાર વિચાર ધારા તૂટી તૂટતી લક્ષમાં શું લેવાનું છે કે સાધના આરાધના જાય છે જેના કારણે જીવ જેમાં સુખ નથી. સામાયિક પ્રતિક્રમણ શા માટે શું જરૂર છે. તેમાં સુખ માનીને તેને સાચવવામાં પડી કેમ કરીએ છીએ એનું લક્ષય શું છે. ગયા છે.
સત્સંગમાં જાઈએ તે લય શું હવે - જે વસ્તુ સાથે નથી આવવાની તેને જોઈએ કે ત્યાં મજા આવશે એ નહિં મેળવવા માટે આપણે કેટલા કર્મો કરીએ? પણ પ્રભુ સત્સંગ કરીશ એટલીવાર આરંભ
Page #350
--------------------------------------------------------------------------
________________
૩૮૬ ૪
| શ્રી જૈન શાસન (અઠવાડિક)
સમારંભને સંસારના કાર્યોથી અલિપ્ત થશે. સુખ ભર્યું છે મારા અંતરમાં અને રીશ પ્રભુ ધ્યાનમાં રહીશ પ્રભુના ગુના શોધી રહ્યો છું. બહાર તે કયાંથી મળે? વર્ણન સાંભળી મારે આત્મા લીન બનશે આત્માની અનંત શક્તિ નજીવા સંસારના અને સત્ય વસ્તુનું મને ભાન થશે આવા સુખમાં વેડફી નાંખવી તે મૂર્ખાઈનું ભાવનાથી કરવાનું છે.
કામ છે. દૂર દેશાંતરમાં રહેલા પણ આત્માથી (આજનો માનવી) આપણે આપણું આય જેમ દેવગુરૂની દષ્ટિમાં જ જીવતા પિતાની અનંત શક્તિને મોટે ભાગે વિષયહોય જેમ માતા ઘરનું કામ કરતાં હોવા કષાયમાં એશ આરામમાં ૬વી સુખમાં છતાં પિતાના હાલસોયા પુત્રનું ધ્યાન
વેડફી નાખીએ છીએ કેતાં વેડફી રહ્યા રાખે છે. તેમ આપણે સંસારની પ્રવૃત્તિ છીએ અને એથી તે આત્મ સાધના આત્મા બાજુ લક્ષ રાખી કે આપણે કરવામાં આપણું ચિત્ત લાગતું નથી. અને આત્મા મારે તમારો આત્મા વિષય કષા- એથી કયારેક સત્સંગમાં આવે પ્રવચન યમાં જોડાઈને કર્મ બંધન નથી કરતે ને? સુંદર વાંચન થતું હોય ભાગ્યશાળી આવે
આપણે જે કાંઈ પ્રવૃતિ ધમકિયા ખરે પણ ઝોકા ખાતા હઈએ. કેતા ખરા કરીએ તે આત્મા હિત માટે કરીએ છીએ સમયે ઉંઘ આવે (નિંદ૨) અને ઘરે જઈ કે, અહિત માટે અગર જે આપણે પાપ- ઉંઘવા પ્રયત્ન કરે છે તે ત્યારે ઉંઘ નથી મય પ્રવૃતિ કરતા હોય તે તે પાપ કોના આવતી પણ ઉલટું મન ચગડોળે ચડે છે. માટે કરીએ છીએ (કતાર છું) પાપ કર્મની ગતિ કેવી ન્યારી છે જ્યાં આવીને કરીને હું કયાં જઈશ? આ જે વિચાર જાગવાનું છે ત્યાં આપણને ઉંઘ આવે છે. (આવે તો) આવતો હોય કેઈક દિવસ ઉંઘવાના સમયે ચિત્ત ચગડોળે ચડે છે. પણ આત્મા ભારે પાપ કરતાં પાછો ફરશે. આજે હારમાં ૯૮૦ માણસનાં કેતા ૯૦ અને આ વિચાર ન આવતું હોય ટકા માનવીના મન ચિંતામાં ડુબેલા છે સમજવાનું કે આપણે ચતગતિ સંસારમાં ચિંતા સતાવી રહી છે ને ચિંતામાં માનવ જમવાનું છે.
રાત દિવસે પસાર કરી અમુલ્ય છંદગી મહાનુભાવે? મનને શાંત કરી એકાગ્ર પુરી કરે છે. ચિત્ત ઉપરોકત વિચાર કરવામાં મગ્ન આપણે જેટલા પુદગલના પથારા બનશે તો જરૂર અંતરમાં ભાવરૂપી વધારતા જશું તેટલું મન તેમાં રોકાયેલું પ્રકાશનું તેજ કિરણ ઝળહળી ઉઠશે. રહેશે. પછી ધર્મધ્યાનમાં ધમશ્રવણમાં ને આત્માભાવ જાગતાં પરમ સુખની ઝંખના પ્રભુ સ્મરણુરમાં મન સાથે મેળ નહિ થશે. (માપ) મારૂ પરમ સુખ ક્યાં છે મળે ? આપણને પુદગલને મેહ ધર્મ ધ્યાન ને હું કયાં શોધી રહ્યો છું. તેનું ભાન રૂપી ધારાથી અટકાવે છે ધમાંથી છૂટો
Page #351
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૮ અંક ૧૩ તા. ૨૧-૧૧-૫ :
.
. ૩૮૭
પાડે છે ભલે આપણે તેને વ્યાખ્યાનમાં છે જેમ જીવનમાં અનાજ પાણી મુખ્ય બેઠા છે કે સત્સંગમાં બેઠા પણ પુદગલના જરૂરી છે કે તા શરીરને ટકાવવા અને પથારામાં રયુ કેતા ત્યાં રમતું હશે. વધારે સાધના કરવા માટે તેમ સત્સંગ પુદગલની વિચિત્રતા જોઈને જ્ઞાની પુરૂષોએ સમાગમ પ્રભુભકિત પ્રભુપુન શાસ્ત્રોનું વિચાર કર્યો કે પુદગલ આપણને ગમે શ્રવણ જેટલું બને તેટલું વિશષ કરવાથી ત્યારે ને ગમે તેમ નચાવે છે. તે હવે આત્માના ગુણે વધારે ખીલે છે અને તેના નચાવ્યા પ્રમાણે નાચવું નથી. આત્માને ઓજસ મળે છે સમકિત નિર્મળ #ાનીના.
બને છે. એજ શિવમતું સર્વ જગત
જગત માત્ર સુખી થાઓ સવ છે - આપણા જીવનમાં જેટલું બને તેટલું
- સુખમય પામે એજ શુભ ભાવના સાથે ધર્મયાન સાધના આરાધના ઉપાસના પ્રાર્થના એજ શકય તેટલું વધારે જરૂરી
" (સંપૂર્ણ)
આકળા ન થવું, ઉતાવળ ન થવું.
–. સા. હર્ષપૂર્ણાશ્રીજી મ. મુંબઇ
- સા. હજી પરમામાએ કહેલા દરેક તને ધાર્યું ન થાય ત્યારે ક્રોધ જમે - હંયાની કેટડીમાં કંડારી શ્રદ્ધાના સુમનેથી ઇંધમાંથી વૈર ઈર્ષા અસુયા વગેરે જમે. વધાવી સમત્વની સાધનાનાં રક્ત બનવું. પછી શું થાય? પણ કદીય સંસારના કોઈ પદાર્થોમાં પરિણામે ભવની દુખમય પરંપરા... ભીંજાઈ આકળા કે ઉતાવળા ન થવું. તે પર્વ દિવસોમાં અહ આદિ દુર્ગાને આમ પર્યુષણ પર્વને શુભ સંદેશ
તજવા આપણે પ્રયત્ન કરશું? હવામાં કેતરશો?
લાભ અને અલાભ. જીવનમાં ઉતારશે ?
-
જય અને અજય. આતમાં વિકસાવશે ?
| સુખ અને દુખ
હોના હ-શેકથી મુકત થઈ
જે આત્મા દુઃખોમાં ઉઠેગ વિનાને બને અહંને શકે !
છે તે આત્મા સ્થિતપ્રજ્ઞ બને છે. અહમાંથી જન્મે છે કે....'' આપણે આવા પમ આવી ગુણઅહમાંથી જન્મે છે રાફે
વેલાડીઓને હત્યાના કયારામાં વાવવી છે ?
Page #352
--------------------------------------------------------------------------
________________
පපපපපප
ચાર
૨. સજadiજીરાજ
0000000000-0000
હા
[ સુજ્ઞ વાચકાને મુદ્રણદેષથી થયેલ ક્ષતિ × વિ.સ. ૧૯૭૬ માં ખંભાતમાં અનેક આચાય ભગવ’તાદિએ ભેગા થઇને ઠરાવ કર્યાં હતા તેમાં જિનપૂજાદિ માટે દેવદ્રવ્યની વૃદ્ધિ સૌંરક્ષણ કરવુ એવુ સ્પષ્ટ લખેલું છે. આ ઠરાવ પર પુ. આ શ્રી રામચન્દ્ર સુ. મ. સા. ની પણુ સહી કરેલી છે તે તમે કેમ ખ્યાલમાં નથી રાખતા ? [પૂ. ૨૦૫]
0000000000-000000°00000
ઉ અમે બધુ જ ખ્યાલમાં રાખ્યુ છે. અહી તે આચાય ભગવ તાએિ જિનપૃદ્ધિ અને સત્ય સમારવાદિ : એવા બન્ને કાર્યોના ઉપયેગમાં આવી શકે તેવાં બન્ને પ્રકારના ધ્રુવદ્ભવ્યાને અનુલક્ષીને જણાવેલ છે. પ્રભુની ભક્તિ માટે આવેલ દેવદ્રવ્યથી (દેવકા સાધારણથી) જિનપૂજાર્દિ અને પ્રભુની પૂજનાદિ ભક્તિ સ્વરૂપે આવેલ સ્વપ્નાદિ દેવદ્રવ્યથી ચૈત્ય સમારવા આદિ કાર્યો થઈ શકે. આટલે! જ આ ઠરાવને પરમાથ છે.
૫. શ્રી ચંદ્રશેખર વિ. ગણિ, લિખિત ધાર્મિક વહીવટ વિચાર પુસ્તક ઉપર પ્રનેાત્તરી
મ॰ તમે કહેા એટલે માની લેવાનું ? તેઓએ જ આવી ચાખવટ શા માટે નથી કરી? માટે અમે તેા
[ શ્રીજી આવૃત્તિ ]
સુધારીને વાંચવા ભલામણ -લેખક] સમગ્ર દેવદ્રવ્યથી (બધાં પ્રકારાથી) જિનપૂજાદિ માનીએ કરવાનુ જ છીએ.
ઉ હું... કહુ. તે નહિ, શાસ્ત્ર કહે તે જ માનવાનું. હું તમને શાસ્ત્ર કહે છે તેની વાત કરૂ છું. ‘સતિ હી દેવદ્રવ્ય’ જેવા પાઠાને આગળ કરીને જો તમે તે
વખતે તમારા મુદ્દા ઉપસ્થિત કર્યા હત તે વિ. સ. ૧૯૭૬ની સાલમાં જ તમારી વાતના નિકાલ આવી ગયા હાત. પશુ તમારા જન્મ્યા પહેલા તે મહાપુરૂષ એ ઠરાવ કરી લીધા એટલે શું થાય ?
શાસ્ત્રમાં એવી પક્તિ : જિનપૂજા, સ્નાત્ર, મહાત્સવ આગમ અધ્યન, સામાયિક પાષધ, ચારિત્રપાલન, પ"ચમહાવ્રતધારણ, તપશ્ચર્યાં વગેરે ધર્માનુષ્ઠાને સ ધ હાય છતે થાય' તે એના અન્ય શુ થાય? તમારા મતે તા ચતુર્વિધ સ`ઘના પ્રત્યેક સભ્યે ઉપરીક્ત બધા કાર્યાં કરવાના ને મ સાધુએ પણ. જિનપૂજા-સ્નાત્ર.દિ કરવાનું ને ? તમારા મતે તા આવે જ અથ થાય. પણ વિવેકી આત્મા અહીં વિચારે કે સાધુ-સાધ્વીઓથી થઇ શકે તેવા જ કાર્યો તેમણે કરવાના, શ્રાવક-શ્રાવિકાથી જ થયું. શકે તેવા ધર્માનુષ્ઠાના સ -સાવીએ
4
Page #353
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૮ અંક ૧૩ તા. ૧૧-૧૧-૯૫
કરવાના ન હોય. આટલો વિવેક ન જાળવે -સંઘની વ્યવસ્થાને લાભ લઈને જિનપૂજદિ તે એ પંકિનું સાચું અર્થઘટન કર્યું ન કરનારા શ્રાવકને પણ અમે “વદ્રવ્યથી કહેવાય. બસ, આ જ વિવેક “સતિ જ જિનપૂજા કરવી જોઈએ એ શાસ્ત્રીય હિ દેવદ્રત્યે” વાળા પાઠમાં કરવાને હેય વાત બરાબર સમજવીએ જ છીએ. છે. ઠરાવ કે પાને આ રહસ્યાર્થી સંમેલનવાદીઓ “પદ્રવ્યથી અરે, દેવકરવામાં ન આવે તે અનર્થ થઈ જાય. દ્રવ્યથી પણ કેમ પૂજા ન થાય એ વાત
ર૦ જેઓ સ્વદ્રયથી જ જિન- ઠસાવવા લાંબી કસરત કરે છે. અમે પૂજા કરવી જોઈએ એવો આગ્રહ “જિનભકિત સાધારણ”થી પૂજા કરનારાઓ રાખે છે તેઓની જ નિશ્રામાં અનેક પણ “સ્વદ્રવ્યથી જ પૂજા કરતા થાય તે સંઘમાં કેસર-સુખડ વગેરેના માટે મહેનત કરીએ છીએ. સ્વદ્રવ્યથી પૂજા વાર્ષિક ચઢાવા કે સાધારણના કરનારાને પરદ્રવ્યથી પૂજા કરાવવા માટે ચઢાવા કરી એમાંથી કેસર-સુખડ અમે મહેનત કરતા નથી. , વગેરે સામગ્રી લાવવામાં આવે છેપ્ર. કેસર-સુખડ વગેરે સામજેનાથી અનેક શ્રાવકે પૂજા વગેરે ગ્રીના ચઢાવાથી ઉત્પન્ન થયેલ દ્રવ્ય કરે છે. (પૃ. ૨૦૬] શું આ રીતે પણ નિયમથી પ્રભુજીની ભકિતમાં જ તમે લેકે પરદ્રવ્યથી પૂજા કરાવી વાપરવાને નિર્ણય હોય છે, એટલે રહ્યા નથી?
ચઢવા કરતી વખતે જેટલું દ્રવ્ય આ
અછી જ રિત નિશ્ચિત થયું. એ, એ જ કાળથી પૂજા કરવાને ૨ખાય. પરદ્રવ્યથી જ જિન- દેવદ્રવ્ય બની જ ચૂકયું. આવું પૂજા કરવાનો આગ્રહ રાખનારે કે આ '
‘દ્રવ્ય સપ્તતિકા” ના પાઠથી સિધ આગ્રહ રાખવાની સલાહ આપનારા બેટા
થાય છે, ત્યાં જણાવ્યું છે કે “નિયમ છે. અમે “સ્વદ્રવ્યથી જ જિનપૂજા કરવી બુધિથી દેવાદિકને માટે જે ધનજોઈએ, એ આગ્રહ રાખવાનું લોકોને ધાન્ય વગેરે જે કાળે નિશ્ચિત કરેલા સ્પષ્ટ શબ્દોમાં કહીએ છીએ. પરદ્રવ્યથી
તે હોય તે દેવાદિદ્રવ્ય જાણવું [૫ ૨૦૬ પૂજા ન થાય તે એકાંત અમે માનતા ૨૦૭] આ રીતે તે તમે પણું લોકોને નથી. અને એથી જ અમારી નિશ્રામાં દેવદ્રવ્યથી જ પૂજા કરે છે એમ . જિનભકિત સાધારણની રકમમાંથી દેરા– સિદધ થતું નથી ? ' સરની પૂજન સામગ્રી લાવવાની વ્યવસ્થા ઉતકની એક હદ હોય છે. એ હદ સંઘ દ્વારા ગોઠવાય છે. રવપ્નાદિ દેવદ્રવ્ય- વટાવીને તર્ક કરવા આગળ વધનારા માંથી જિનપૂજાની સામગ્રી લાવવાનું કામ કુતકના પ્રદેશમાં પહેચે છે. કે - કરવાની અને તેઓને ના પાડીએ છીએ. કિતએ દસ લાખ રૂપિયા નિયમ બુદ્ધિથી
Page #354
--------------------------------------------------------------------------
________________
: શ્રી જૈન શાસન (અઠવાડિક) જિનાલય બાંધવા માટે નિશ્ચિત કર્યા અને દ્રવ્યથી પૂજા કેણ કરશે? સ્વદ્રવ્યપૂજાની • જિનાલય બનાવ્યું ઉપરના પાઠ મુજબ સામે પડવામાં તમારે આટલા બધા નીચે તે દસ લાખ દેવદ્રય બની ગયા તે પછી ઉતરવું પડે છે? એ જિનાલય સ્વદ્રવ્યથી બનાવ્યું કહેવાય દ્રવ્ય, સપ્રવિકાનો પાઠ એમ કહે છે કે કે દેવદ્રયથી ? તમારા મતે તો દેવ- એકવાર તમે દેવાદિકને માટે નિયમ ઢયથી બાંધ્યું જ ગણાય ને ? એ જ ! અદ્ધિથી ધન ધાન્યાદિ નિશ્ચિત કરે એટલે રીતે કોઈએ ઉપાશ્રય, તીર્થયાત્રા સંઘ, એ દેવાદિદ્રવ્ય થયું એટલે હવે તમે એ મહત્સવ, ઉજમણું, ઉપધાન, જીર્ણોદ્ધાર ધનાદિ , દેવાદિ માટે જ વાપરી શકે. શરૂ થાવરચ, સાધર્મિક ભકિત, તીર્થોદ્ધાર બીજા નીચેના ક્ષેત્ર વાપરી શકે નહિ. વગેરે કાર્યો માટે પોતાનું ધન નિચિત એટલા પૂરતું જ દેવાદિ દ્રવ્યનો અર્થ : કરેલ હોય તે તે કાર્ય માટેનું એ ધન થાય. બાકી એ ધન તે શ્રાવકનું સ્વધન કહેવાશે (દ્રવ્યસપ્રતિકા મુજબ) તે પછી જ કહેવાય. દેવદ્રવ્યથી તે શ્રાવક તે કાર્ય સ્વદ્રયથી કઈ પણ કાર્ય દુનિયામાં કઈ કરી રહ્યો છે એમ ન કહેવાય. પંડિત કરી જ શકશે નહિ ? પછી તે “દેવગૃહે મૂર્મોને રવાડે ચડનારાનું અહિત જ થાય. દેવપૂજાપિ સ્વદ્રણેવ યથાશકિત કાર્યો અમે “જિન ભકિત સાધારણ ને દેવની ' આ શાત્રવચન તમારા મતે અસત્ય જ ભકિત સિવાય બીજ નીચેના કાર્યમાં ગણાય ને ? કારણકે વિદ્રયથી કેસરની ન વપરાય તેવા અર્થમાં વપરાતું' દેવકું વાટકી ભરીને પૂજા કરતે શ્રાવક, નિયમ સાધારણ માનીએ છીએ. માટે “તમે પણ ખથિી કેસર ભગવાનને ચઢાવવાને લેકેને દેવદ્રવ્યથી જ પૂજા કરાવે છે ને ? નિબચય કરે જ છે. તેણે ' તમારા મત એવી જડતા વહેલી તકે દુર થાય તો સારું. મુજેબ તે દેવદ્રવ્યથી પૂજા કરી તે સ્વ.
(ક્રમશ) શ્રી પંચપરમેષ્ઠિ ભગવતેનું કલ્યાણ માટે આરાધન કરે. ભોજગ્યા ભરવારિધી નિરવ નકઘવત સંજમાત ભ્રામ્યન્તા કથમપ્યાપ્ય સુકૃતાત્માનુષ્યજન્માભુત છે તત્સાયકૃતે વિત્ત વિનચેનારાધન સાધન' ! શ્રી સિદ્ધ પરમેષ્ઠિનામવિતરાં શમંમાંભોધરમ્ છે.
હે ભવ્ય છે ! અપાર એવા ભવ સમુદ્રમાં જળજંતુની પેઠે સંભ્રમથી મત ભમતાં કેઈપણ પુણ્યના ઉદયથી આ ધર્મ સામગ્રી સંપન્ન અનુભવને પામીને, તેને સફળ સાર્થક કરવા માટે સાચા આત્મિક સુખ રૂપી વૃક્ષને વૃદ્ધિ કરવામાં મેચ રમાન, સિધ એવા શ્રી પંચપરમેષ્ટિ ભગવંતેનું વિનય વડે આરાધન કરે.
Page #355
--------------------------------------------------------------------------
________________
ઉચિત વૃત્તિ
: શ્રી વિરાગ
એક રાજા હતા. એક વખત અનેક અધિ. મંત્રીશ્વર બેલ્યા જેવું છે તેવું છે.? કારીઓને જમવાનું આમંત્રણ આપ્યું. રાજ મનમાં વિચારે છે કે- એ રાજ. નિમંત્રણના દિવસે રાજ ભવનમાં દેડાદોડ કારણમાં હુંશીયાર છે. બાકી ભજન સામગ્રી શરૂ થઈ ગઈ સૌની અગતા સ્વાગતા થવા' પારખવામાં ભઠ છે. ખરેખર, આ મંત્રીલાગી, કર પવાને અને ૩૩ ષટુરસ ભેજને શ્વર કેઈકવાર મારું નામ બળશે. .. તે યાર થવા લાગ્યા રાજે ભોજનમાં કંઈ અહી રાજાએ મોઢું બગાડયું. મંત્રી ખામી હોય ? રાજા સહિત સૌ અધિ-અપ્રિય
અપ્રિય બન્યું. સ અધિકારીઓને ખ્યાલ
ચે. કારીઓ ભેજન, ખંડમાં. પિતપોતાના સ્થાને , ગોઠવાઈ ગયા ષટમાધુરીઓ પીરસાવા લાગી. , સી રસજ્ઞ બનવા લાગ્યા. ધીરે ધીરે રસવાણી પરંતુ પ્રગટ થવા લાગી. સૌ એકી અવાજે રસ- “ વલભપણું ઉચિતિવૃત્તિથી જ માધુરીને આસ્વાદ પિકારી રહ્યા હતા. પરંતુ મેળવવું છે, મહા મંત્રીશ્વર મૌન પૂર્વક રઈ આરોગી
- “હાજીયા” બનીને, લક કહે તેમ જ રહ્યા હતા. તે જોઈ રાજાનું ચિત્ત ચળે, ' ,
વતિને, બધાને ઠીક લાગે એમ વતિને ચઢયું. સૌ કોઈ મારી તથા રસમાધુરીના
આ સર્વજન વલભ બનવાનું નથી, પણ ઉચિતવખાણ કરી રહ્યા છે પરંતુ આ મંત્રીશ્વર
- વૃત્તિથી વતિને સવજનવલલભ બનવાનું કેમ કાંઈ બોલતાં નથી, શું તેઓ મુઠ છે ? છે જેને ઉચિતવૃત્તિતા પ્રિય હેયે, જેઓ તેઓને ષસને આ વાક નથી આવતા ૪ ઉચિનવૃત્તિતાથી વર્તવું એજ યોગ્ય છે એમ મોઢા પરની કેઈ રેખાએ પણ ફરકતી માનતા હોય તેઓને ઉચિતવૃત્તિથી વર્તનાર નથી વેધક દ્રષ્ટીથી જ મંત્રીશ્વર તરફ પ્રિય લાગતા હોય અને ઉચિતવૃત્તિ તરફ જોયા કરે છે અને મંત્રીકવરે તીરછી નજરે
પણ દુર્ભાવવાળા આત્માઓને ઉચિતવૃત્તિ પ્રજાપતિ સામું જોયું. મંત્રીશ્વરે રાજાના પ્રિય લાગતી ન હોય તેવાની કે ગણત્રી ભાવ પારખ્યા ઈરાદાપૂર્વક મંત્રીકવર મૌન નથી. હતા કારણ કે રાવને ધર્મ પમાડવાની
સર્વજનવઠલભ પણાના નામે આજે મહેચ્છા હતી.
ઉમાગે ઘસડી જનારા ઘણું છે. “ધમી કંટાળી ને રાજાએ મન તેડાવ્યું, સર્વજનવલલભ જઈએ, માટે જે જે મંત્રીશ્રવર “ ભજન કેવું છે?' કાર્ય કરે અપ્રિય હોય તે ધર્મ કારણીય
Page #356
--------------------------------------------------------------------------
________________
: શ્રી જૈન શાષન (અઠવાડિક)
કહ્યાં હોય તે પણ તજવાં જોઈએ એવું , ઘર ઉપર મોકલ્યું અને સાથે કહેડાવ્યું. ઉંધું સમજાવનારા પણ આજે ઘણા છે. “મહારાજા જ્યારે જમવા બેસે ત્યારે આજ - સર્વજન વહેલભ બનાવાનું એ સાચું પાણી મૂકવું.” : પણ તે ઉચિતવૃત્તિથી વતિને ! અનુચિત રાજા ભેજનગૃહમાં પ્રવેશે ત્યાં તે વૃત્તિથી વતિને સર્વજનવલલભ બનવાના મહેક મહેક મહેક આવવા લાગી. રાજાનું કે ખોટાં છે મરથ છેટાં છે. મન ચગડોળે ચઢયું, આજે તે વળી કયી - એક દિવસ નગર ચર્યા જોવા નીકળેલા - એવી વસ્તુ બનાવી છે કે આટલી સુગંધ રાજા અને મંત્રી બન્નો નગરની ખાળ નજીક આવે છે; રાજા જીજ્ઞાસાને રોકી ન શક્યો. આવી પહોંચ્યાં ખાળમાંથી ભયંકર દુગધ રઇયાને પૂછતાં તેની આંખે પેલા નીર્મળ છૂટતી હતી રાજાએ કે રૂમાલ દબાવ્યો, રંગીન જળ ઉપર પડી. ઘડાને દેડાવી પેલે પાર ચાલે ગયે. અહે! “સુગંધ પાણી થી આવે છે.” મંત્રીશ્વરે મજેથી ઘેડે હંકાર્યો અને હું એય રસોઈયાજી, આવું પાણી આજે મચકેડયા વિના ખાળ પાર કરી. કયાંથી આવ્યું છે. આવું સુગંધીદાર પાણી તું
વિચિત્ર આચરણ જોઈને રાજાએ પૂછ્યું રાજ કેમ નથી બનાવતે? તારી કળાનું કેવી દુર્ગધ છે.? ?'
પ્રદશન કેમ નથી કરતે? આ સિવાય | મંત્રીમવરે રહ્યું “જેવી છે તેવ.” . તેને ચટેકેદાર કઈ કઈ વાનગીઓ આવડે છે?
રાજાને થયું મંત્રીશ્વની હવે ઉમર પૃથવી પતિ, હે નાથ ! આજે જ આ થઈ લાગે છે તેની સારા કે નરસા પારખ. સુગંધી જળ મંત્રીશ્રવરે કહયું છે. અને વાની શક્તિ નાશ પામી લાગે છે. હવે કહેડાવ્યું. છે કે રાજાજી જમવા બેસે ત્યારે ચેતવું પડશે નહીંતર મુશ્કેલીમાં મુકાઈશું જ આપવું. . - ઘરે આવ્યા પછી મંત્રીકવરે ભય પાસે, “હે ” મંત્રીશ્વરે કહેવું છે. રાજા તે ખાળનું જળ મંગાયુ. એને ગાળી, વિચારે ચઢયે. જે આવું ચટાકેદાર પાણી કચર કાઢી એમાં ફટકડીનું ચૂર્ણ નખાવી પીનાર હોય તે મારા પર્સ ભોજનને પાણી શુધ્ધ કરાવ્યું. પછી એમાં સુગંધી કયાંથી વખાણે? જેનું પીવાનું પાણી દ્રવ્યનું મિશ્રણ વ્યુિં. મહેક મારતા આવું "સુગંધીદાર તેની સેઇ કેવી હશે ? દ્રવ્યોની સાથે ખાટા-મીઠા રસોનું મિશ્રણ તેના પકવા કેવા હશે ? હવે મંત્રીશ્વરની કર્યું, સ્વાદિત જળ દૂર પડયું અને નાસિકા વાત સમજાય છે ને કાંઈ ભાંઠ નથી તે તરફ આવતે પવન. જે તેને પીને આવે છે શીયાર જ છે. તે તે નાક ખેંચવાનું ભુલાય નહિ. ..“છે કે?” “હાજર થાવ.” રાજાએ ' આ મધુર જળને તૈયાર કરી રાજના રઈ- બુમ મારી..
Page #357
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૮ ક-૧૩ તા. ૨૧-૧૧-૫
: : : ૩૯
સેવક હાજર થા. જી રાજન સેવક છે.) વિશેષ વિવેચન અવશ) ગ્ય કાર્ય સેવા ફરમાવે.
મંત્રીશ્રવર બેલ્યા હે મહાકૃપાળુ ! આવા * જાવ, મંત્રીશ્વારને તરત જ તેડી આવો. પુદગલમાં રાચવું શું? તે તૈયાર થઈને બેઠાણ મંત્રીક૨ તરત રાજાની વિચારધારા તુટી તેઓ બેલ્યા જ રાજ ભેજન ગૃહે પધા.' મહાને બુદ્ધિશાલી, આવું તું કેની પાસે
મહારાજાધિરાજની જય હો... જય શીખ્યો? . છે... !! બેલતાં મંત્રીશ્વર ભજન ગૃહમાં મંત્રીશ્વર, હાથ જોડીને હે કૃપાળુ, આવ્યા.
અમારા નિગ્રંથ ધર્મગુરૂઓ પાસેથી. સ્વાગત... સ્વાગતમ્” સ્વાગતમ. - ભાઇ, તમારા ધર્મગુરૂઓનો ભેટે મને . મંત્રીશ્વર પધારે અને આસન ગ્રહણ કશે કસવીશ? ભાઈ,’ એ
- હાજી. રાજાધિરાજ, આપશ્રીને ચક્કસ. રાજન, અભયદાન આપે તે વિસ્તારથી સુગુરૂઓને ભેટો કરાવીશ એ સુગુરૂએ વાત કરું ?
દેશના સંભળાવશે. તે સાંભળી આપશ્રી ખીલખીલાટ હસતાં રાજા બેલ્યા, એમાં સુધમમાં સ્થિર બનશે અભયદાનની માગણી કરવાની શી જરૂર? જે મંત્રીશ્વરને લેકવલભ બનવાને * જા, માય વચન છે તું અભય છે. લેભ જ હેત, બધાની માફક રાજ'
મંત્રીશ્વર નમ્રતાથી બોલ્યા, મહાધિરા ભજનની પ્રશંસા કરી હતી તે ? બધાની આપણે નગર ચર્યા જેવા નીકળેલા તે વળ “હ “માં” હા ” મેળવી હતી ? રસ્તામાં સુગંધમય બાળ આવેલી, આપ- આવું સુંદર પરિણામ આવત? ન જ આવત. શ્રીએ નાક બાવ્યું. ઘેડે દેડાવ્યો અને ઉચિત વૃત્તિથી વતિને વલ્લભ થવાનું ઝડપભેર પેલે પાર પહોંચી ગયા હતા. યાદ પણ “હાજીયા” બનીને નહિ. ઉચિતવૃત્તિથી આવ્યું. તેજ ખાવાનું આ પણ છે. વર્તવું એટલે હાજીયાપણું બંધ, ભયકંર
શું વાત કરે છે મને વિશ્વાસ બેસતે પાપ બંધ, કેઈનું બુરું કરવાનું બંધ અને નથી તું કરીને બતાવ.
કેઈનું બુરૂ ઈચછવાનું પણ બંધ, ફકત મંત્રી તે ખાળનું પાણી મંગાવું. સોનું સારું થાઓ એવી ભાવના અને શક્તિ તેમાં ચૂર્ણાદિ મેળવીને શુદ્ધ કર્યું. સ્વાદિત મુજબ સૌનું ભલું કરવાની પ્રવૃત્તિ એ પદાર્થો મેળવી રોચક બનાવ્યું. સુંગધી ઉચિતવૃત્તિનું લક્ષણ છે. દ્રવ્ય મેળવી મજેદાર બનાવ્યું.
મારું સારું થાઓ અને પરતું ભૂંડું રાજન “જેવો વેગ મળે તેવાં પુદગલ થાઓ એ અનુચિતિ ઉત્તિનું લક્ષણ છે.
આ લક્ષણ સ્પષ્ટ જાણી, સમજી ને પછી અશુભ ગમાં અશુભ થાય અને શુભ સવજન વલભ બનવાની મહેચ્છા રાખીએ. ગમાં શુભ થાય (સમજનારને ઈશારે કાફી તે વધુ યોગ્ય લાગે છે
થાય.”
Page #358
--------------------------------------------------------------------------
________________
જેન રામાયણના પ્રસંગો
(ગતાંકથી ચાલુ)
'
–શ્રી ચંદ્રર જ
| [૪૯] ખસી જા, ભસ્મ થઈ જઈશ. '. હે પાપ ! રામચંદ્રજીની પત્ની એવી ખંડમાં જઈને કાગારોળ કરવા લાગી. અને મારું અપહરણ કરતી વખતે જ તું તે છતી કુટતી કુટતી જ રાવણને જોઈને યમરાજની નજરે ચડી ચૂકર્યો છું. મારા વળગી પડી અને વધુ. છાતી ફાટ રૂદન રામ તેના ભાઈ સાથે અહીં આવે તેટલા કરવા લાગી. દા'ડા સુધી જ હવે તે તું જીવી શકવાને
- શૂર્પણખાને આશ્વાસન આપતાં દેશછે. તારે ને તને હવે બહુ છેટું નથી, કંધર બે કે તારે સર્વ સંહાર કરી પાપી !'
નાંખનારને હું થોડા જ સમયમાં સંહાર '', એક તરફ રામચંદ્રજીએ સુગ્રીવના કરી નાંખીશ.” ખતરનાક શલ્યને એક જ શર-સંધાન
. પિતે ત્રણ ત્રણ ખંડને વણી હોવા કરીને સંહાર કરી નાંખે અને કિર્કિ- *
છતાં પોતાની સગી બેનને એકલા. સૌમિધાના 'ઉપવનમાં સ્થિર થયા.
ત્રીના હાથે સર્વનાશ થઈ ગય ના કારમાં જયારે બીજી તરફ લંકામાં દેવરમણ શેકથી અને સીતાદેવીના સંગની ઉદ્યાનમાં રહેલા સીતાદેવીની વિષમદશામાં અપ્રાપ્તિના તરફડાટથી તે રાવણ પથારીમાં પણ સતીત્વના સંરક્ષણ માટે અણનમ પડ પડયે તરફંડીયા મારતે હતે.. સાત્વિકતા સળે કળાએ પૂરબહાર ખીલી
- “આમ ગમાર માણસની જેમ નિષ્ઠ ઉઠી છે. -
કેમ થઈ ગયા છે, નાથ મંદદરીએ - સૌમિત્રિ દ્વારા શબુક-ત્રિશિરા-ખર- આમ પૂછતાં રાવણે કહ્યું. વૈદેહી-સીતાની બેચર અને દૂષણ સહિત ચૌદ-ચૌદ હજાર અાપ્તિની વિરહ-વેદનાથી પીડાયેલો 'મને વિદ્યાધરને સંગ્રામમાં સનસનાટી ભર્યો ન તે કંઈ ચેષ્ટા કરવી ગમે છે, ને તે સંહાર થઈ જતાં રાવણના અંતપુરમાં કશું બોલવું ગમે છે. કે ન તે કશું મંદોદરી આદિ કરૂણ કલ્પાંત કરવા જેવું ગમે છે. હે પ્રાણેશ્વરી ! જે તે મને લાગ્યા. અને પતાલલંકામાંથી ' લમણને જીવતે જેવા ઈચ્છતી હોય તે માન સંગ્રામમાં જોતાં જ જીવ લઈને નાસી છેડીને સીતા પાસે જઈને તેને અનુનય છૂટેલા સંદ અને ગુપણખા પણ રાવણના કર, તેને એવી વિનવાણીએ કર કે જેથી
Page #359
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૮ અંક ૧૩ તા. ૨૧-૧૧-૫
તેને મારી એ થે સંભોગ કરવાની ઈચ્છા પ્રાણ જાય પણ શિયળ ન જાય .’ જાગે.
મહાસતીના શરીરને હજી કોઈ ચુંથી . કેમ કે મને ન ઈરછતી પરનારીને ના શકે. - મારે ક્યારેય પણ નહિ જોગવવાની”ગુરૂ- લકેશ્વર રાવણ જેવા પતિની પીડાથી સાક્ષીની પ્રતિજ્ઞા છે. અત્યારના આવા સમયે
દુઃખી થયેલી કુળવાન મંદોદરી જેવો આ નિયમ મને નડતરભૂત બની રહ્યો છે
મંદોદરી પણ રાવણના કહેવાથી તત્ક્ષણે
કરી લંકાના રાજમહેલથી દંડકારણ્ય ઘણુ જઈને દેવરમણ ઉદ્યાનમાં રહેલા સીતાદેવીને બધું દૂર હતું. પણું દેવરામણ ઉદ્યાન તે કહેવા લાગી કે- હું લંકેશ્વર રાવણની બસે પાંચશા ડગલા જ દૂર હતું. અગ્ર પટ્ટરાણું છું પણું તું રાવણને ભાજ રાવણને સીતાદેવી દિલથી તે જરા ય ર તે હું તારી જનમની દાસી થઈને રહીશ. ન હતા. પણ મહાસતીના સતીત્વના હે સીતા ! ખરેખર તું જ ધન્ય છે સાત્વિક સત્વ અને શા યંના કારણે મહા-
- કે જેથી વિશ્વને પૂજ્ય મારા મહાશક્તિ- . સતી સીતાદેવીનું જીવતું શરીર તે એ
શાળી પતિ રાત દા'ડે તને જ સેવવાને લંપટ રાવથી આ જનમમાં તેના છેલ્લા
જ , ચંખ્યા કરે છે. જે તને ઇશાનન જે શ્વાસ સુધી દૂર જ નહિ પણ પરામુખજ
પતિ મળતું હોય તે તારા જમીન ઉપર રહેવાનું છે.
ભટકનારો બિચારા એક સેવક જેવા • તારા - “દશક પર રાવણના ન ઈચ્છતી પર– રામની હવે તારે જરૂર પણ શી છે ? સ્ત્રીને નહિ જોગવવાના નિયમના કારણે (શેડોક તે વિચાર કરી જે સીતાદેવ. શીયળનું પાલન કરી શકયા હિતા” આવું કહેવાય કે વિચારતાય પહેલા
આ શબ્દ સાંભળીને રાષથી રેમ-રામ વિચારે કે સીતાદેવીને તે એ વાસના
સળગી ઉઠેલા સતી શિરરત્ન સીતાદેવીએ
રષ સાથે મંદરીને સંભળાવવા માંડયું. લંપટ કામીના નિયમની ખબર પણ નથી. અને કદાચ નિયમ તેડીને જો રાવણ
છે કે-ધ્યાં મારા સિંહ ને ક્યાં તારે લુર
- શિયાળી? કયાં મારે ગરૂડરાજ અને મહાસતી સીતાદેવીના શિયળ સામે જ પણ અડપલું કરવા ગયા હતા તે તે કયા તારા ત કાગડા. (લ પટ વાસનાથી . સીતાદેવી જેવા મહાસતી પળને પણ
'રામ-રામ ગંધાઈ ઉઠેલા તારા ધણીની વિચાર કર્યા વિના જીભ કચડી નાંખીને મારા સદાચારના સુખડની સુગંધ ફેલાવતા
કે અન્ય રીતે પિતાના પ્રાણને તજી દેત. પ્રાણનાથ સાથે સરખામણી કરવાની ભૂલ - પણ શીયળ મહારત્નનું અણદાગ સંરક્ષણ
' હવે પછી કદિપણ ના કરીશ)
- તારું અને તારા તે પાપીયા ધણીનું
Page #360
--------------------------------------------------------------------------
________________
: શ્રી જૈન શાસન (અઠવાડિક)
જોડકું પણ બરાબર જ જેઠાયું છે. તારે છે. વંગર બેલાબે ભીખ માંગનારા ધણી અન્યની સ્ત્રીઓમાં તેની દુષ્ટ હવસ ભીખારા ! વાસનાની લાલસાથી ખરડાયેલા! (વાસના) પુરી કરવાની દાનતને છે અને તારી લંપટ લાલસાને ધિકાર છે. મારા તું તેની પત્ની બનીને તારા પતિની આવી રામે તેના ભાઈ સાથે અહીં અવે એટલી હવસ પૂરી કરવામાં નોકરાણીના ધંધા જ વાર છે. એ અહીં આવ્યા નથી ને કરે છે. .
- તારી ચિતા સળગી નથી. જોઈ લે જે. - ' અરે ! વધુ તે શું કહ પણ તારૂ તે સતી રત્ન સીતાદેવીના અવા આકમોટુ ય જેવું પાપ છે પાપ, તે પછી શને પણ લંપટ રાવણે સાંભળી લઈને ફરી તારી સાથે વાત તે થાય જ ક્યાંથી? ફરી એ જ વાસનાની ભીખ મ ગ્યા કરી. બ, અહીથી આવી, હટ. મારી નજર સામે ધિંગહો કામાવસ્થા અભીયસી (હવે પછી કયારેય આવતી નહિ)
અ ધિકકાર છે, વાસનાની અવસ્થા ત્રણ ખંડના ધણીની એક સામગ્રી બળવાન છે અને એ વાસનાને વશ જેવી સામાડીને શીયળ રનના પ્રેમને . થયેલાએ તે ધિકકારને પાત્ર છે. (ક્રમશ:) અષવ પક્ષપાત કરીને મહાસતી સીત–
શાસન સમાચાર. . દેવીએ રેષના હરિફ ઉચ્ચારી ઉચારીને ચંદનબાલા–વાલકેશ્રવર-શેઠશ્રી ભેરૂઉધડે લઇ નાંખે.
' મલજી કનીયાલાલજી કે. રિ. ટ્રસ્ટ આર. જ્યારે મંદરીને રષ ભર્યા શબ્દો આર. માંગ વાલકેશ્વર મુ. ૬ અત્રે પૂ. સંભળાવતા હતા ત્યારે જ રાવણ ત્યાં આ. શ્રી વિજયરાજશેખર રૂ. મ. ની આવી ચડ અને સાવ નરમાશથી કહેવા પ્રેરણાથી થાણાને છ'રી પાળ સંઘ કા. લાગે કે- હે સીતા ! મંદોદરી તે તારી વ. ૭ના નીકળશે. દાદર હાલારી વીશા દાસી છે તેના ઉપર કેપ શા માટે કરે છે? ઓસવાળ વાપી, ઘાટકોપર નવરોજ લેન,, ખુદ હે પિતે પણ તારે દાસ જ છું હે મુલુંડ અને થાણે એમ. મુકામ રહેશે ૧૧ દેવિ ! મારા ઉપર મહેરબાની કરજ હૈ સંઘપતિઓ છે. આ સંઘમાં પધારવા પૂ. જાનકી ! તારા દાસ બનેલા આ મારી જિનેન્દ્ર સ્ર. મ. પૂ. લલિતશેખર સૂ મ. જેવા માણસ તરફ નજર નાંખવા વડે પણ પૂ રાજશેખર સૂ. મ. પૂ. વીર શેખ૨ સૂ. તેને ખુશ કેમ નથી કરતી ? - : મ. પૂ. જયકુંજર સૂ મ, પૂ મુક્તિપ્રભ સૂ.
આવા લંપટ સામે પરાક્રમુખ બની . મ. પૂ. ચંદ્રોદય સૂ. મ. પૂ. કનકશે ખર * જઈને મહાસતી સીતાદેવી બોલ્યા કે- પૂ. પં, શ્રી નરવાહન વિ. મ. પૂ. મુ. શ્રી
યાદ રાખજે, હે પાપી ! રામચંદ્રજીની જિનસેન વિ મ પૂ. મુ. શ્રી નયવર્ધન પત્ની એવી મારું અપહરણ કરતી વખતે વિ. મ. પૂ. મુ. શ્રી વિશ્વદર્શન વિ. મ. જે તું તે યમરાજની નજરે ચડી ચૂક આદિ સાધુ સાધ્વી મંડળને વિનતી કરી છે
,
Page #361
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૮ : અંક-૧૩
તા. ૨૧-૧૧-૯૫ ૪
શાસન સમાચાર -
૯ ઉપવાસ-૩, અઠ્ઠાઈ-૩૦
ભાદરવા સુદ-૯ સવારે ૮-૩૦ કલાકે વડોદરા-સુભ નપુરાના આંગણે ૫.
ભવ્યાતિભવ્ય વરઘેડ તથા સવામીવાત્સલ્ય મુનિરાજ શ્રી મુકિતધન વિ. મ. ૫ મુ.
ભાદરવા વદ-૧ સવારે સુભાનપુરા વિસ્તાર શ્રી પુન્યધન વિ. મ. તથા પૂ. સાધ્વીજી
ચાર દેરાસરની ચેત્ય પરિપાટી તથા નવ સૂર્યપ્રભાશ્રીજી આદિઠાણ-૬ અત્રે પધાર્યા
કારશી ભાદરવા વદ-૮ તા. ૧૭–૯–૫ ત્યારથી શ્રી ધર્મ બીન્દુ ગ્રંથ તથા સમરા
- સવારે અલકાપુરી, અકોટા તથા સંપતરાવ ઈચ કહા ઉપરનાં પ્રવચને ચાલી રહ્યા છે
કેલોનીના દેરાસરની ચેત્ય પરિપાટી તથા અને લેકે સુંદર લાભ લઈ રહ્યા છે.
નવકારશી. ભાદરવા વદ અમાસ તારીખ ઉત્સાહ અમાપ છે. પ્રવચનમાં રોજ સંઘ
૨૪-૯-૯૫ બપોરે સ્વામીવાત્સલ્ય તથા પૂજન થાય છે.
સાંજે ૬ કલાકે ભવ્યાતિભવ્ય મહાપૂજાનું
આયોજન થયેલ છે. આ સુદમાં એાળીની પહેલા રવિવારે દીપક એકાસણુ બીજા રવિવારે ટીફીન એકાસણ;
ભવ્ય આરાધના થઈ. અષાઢ વદ-૧૪ ના પૂ. શ્રીજીની તિથિની આકોટા અલકાપુરી જૈન સંઘમાં પણ
કરાવવા ઉજવણી ભવ્ય થયેલ. તે દિવસથી અષ્ટ પર્યુષણ પર્વની આરાધના પ્રાતિહાર્ય ત૫ શરૂ થયેલ. તેમાં ૩૬ ગયેલ પાં પણ દેવદ્રવ્ય સાધારણની ઉપજ જણુએ ભાગ લીધેલ. સામદાયક એકાસણા, રૂ. ૧૭ લાખની થયેલ. વડોદરામાં પહેલો બેસણાં અત્રે થતા હતા. ચોથે રવિવાર નંબર આવેલ. વામાં માતાનાં થાળના એકાસણા. શ્રાવણ લાખાબાવળ અત્રે પર્યુષણની આરાધના સુદ ૧૦-૧૧-૧૨-૧૩ ના મેહુલ સે.માં થઈ ચિ. મેહુલકુમાર દેવચંદ પદમશી સાલગિરી તથા પૂ. પન્યાસ પ્રવર શ્રી ગુઢકાએ અઠ્ઠાઈ કરતાં ભા. સુ. ૯ રવિવારે ભદ્રાનંદ વિ. મ.ની ૧૦મી પુન્યતિથિ તે નિમિત્તે સંઘ જમણ રાખેલ. વરઘેડાનું પ્રસંગે શ્રી સિદધચક પુજન સ્વામીવાત્સલ્ય ઘી પણ ૧૩૩૦ થયું. સાથે ત્રણ દિવસને મહત્સવ ઉજવાયેલ.
ભોપાલ (મ.પ્ર.) અત્રે મધ્ય પ્રદેશમાં શ્રાવણ વદ-૧રથી મહાપર્વાધિરાજ પશુ હિંસા સામે અહિંસા માટે ૭-૮ પર્યુષણ પર્વની ઉજવણી શરૂ થયેલ. રેજ ઓકટોબરના પ્રાણી રક્ષા સંમેલન મુનિ પ્રવચનમાં બે-ત્રણ સંઘ પૂજન, આંગી, શ્રી સમતાસાગરજીના સાનિધ્યમાં બોલાવભાવના થતી હતી દેવદ્રવ્યની ઉપજ પણ વામાં આવ્યું છે જે વિરોધ અને વિશાલ સારામાં સારી થયેલ. તપશ્ચર્યા : માસક્ષ- રેલી કાઢી હિંસા નિષેધ માટે પ્રેરણા મણ–૧, સેલ ઉપવાસ-૪, ૧૧ ઉપવાસ-૩, આપશે.
Page #362
--------------------------------------------------------------------------
________________
શ્રી જેને શાસન (અઠવાડિક)
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
ગoos
O RU ISBT LIST
ASIR)૮ 09 . ૫૫ આચાર્યદેવેશ શ્રીમવિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજ
શ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
૦ દીક્ષા સિવાય મિક્ષ નહિ. સંસારમાં દાખ સિવાય કાંઈ નહિ. જે સુખ છે તે દુઃખ 9
સાટે છે. સંસારમાં સુખ હોય તે સાધુપણામાં છે. કાં જેને સાધુજ થવા જેવું છે ?
તેમ જેના હૈયામાં છે તેને સુખ છે. 0 ૦ પાપથી ડરે તે નાનું હોયતે ડાહ્યો છે. પાપથી ન કરે તે મોટી ઉમરને હોય છે
તેય ગાંડે છે. પાપથી ડરે તે ઓછું ભણેલ હોય તેય પંડીત છે. અને પાપથી તે ન કરે તે ગમે તેટલું ભણેલે હોય તેય મુરખ છે. જીવ માત્ર દુખના દ્વેષી બની ગયા છે કેમકે વાસ્તવિક ગુણ દેવની તેમને ખબર છે નથી કરાણુ કે મેહને અંધાપો વ્યાપક છે. તેને લઈને તેને ખબર નથી કે દુઃખ શાથી આવે છે? દુઃખનું નામ સાંભળતા તેને ગુસ્સે આવે છે. કયારે દુઃખ જાય છે તેની ચિંતામાં મરે છે. તે દુઃખ કાઢવા શું શું કરે તેનું વર્ણન થાય તેમ છે ? તે જ અજ્ઞાન હોવાથી, વસ્તુના ગુરુષે નહિ સમજવાથી, જગતન. સઘળા | સુખ પર અતિશય રાગ છે. તે રાગને લઈને તેની ભયંકર પાયમાલી થઈ રહી છું છે. આવા સ્વભાવને લઈને તે અધમ કરે છે તે દુઃખી થવાનું જ છે. પરંતુ છે
ધર્મ કરે તેય દુઃખીજ થવાને છે. તે જે જે કરે તેથી દુખ અને દુખ જ પામે છે. 4 ૦ આત્માની મલિનાવસ્થા તેનું નામ સંસાર આત્માની શુદ્ધાવસ્થા તેનું નામ મોક્ષ. 0 ૦ જે ખાવામાં પાપ ન માને તે કદિ અણુહરી પદ પામે નહિ. • શ્રી નમસ્કાર મહામંત્રનું સ્મરણ કરવાવાળાને મુક્તિમાં શંકા હેય નહિ. જેને
મેક્ષમાં શંકા હોય તે અનંતા નવકાર ગણે તેય તેનું કલ્યાણ થાય નહિ. ૦ જયાં સુધી મેક્ષની ઈરછા ન થાય ત્યાં સુધી સાચી ઉદારતા આવે નહિ અને તે
જીવ ભગવાનની સાચી ભક્તિ અને સાધુની સાચી સેવા કરે નહિ. 1 ૦ પાપરૂપ સંસારને અધમ માની તેના પર અરૂચિ પેદા થાય અને ત્યાગ ૫ ધર્મ છે
પર રૂચિ પેદા થાય તેનું નામ જ ધર્મરૂચિ ! કે , પાપથી દાખ આવે છે આ વાત જેને ખબર ન હોય તે બધા અનાર્ય છે. 9 oooooooooooooooooooooo જેને શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ (લાખાબાવળ) c/o. શ્રુતજ્ઞાન ભવન ૪૫, દિગ્વિજય પ્લેટ-મનગર વતી તંત્રી, મુદ્રક, પ્રકાશક સુરેશ કે. શેઠે સુરેશ પ્રિટરીમાં છાપીને વઢવાણ શહેર (સીસ)થી પ્રસિદ્ધ "
Page #363
--------------------------------------------------------------------------
________________
7ો તિwયરni ૩૨માડું. મહાવીર સ્વાવસાuિi
૨rg/ળ જશે ઍન્જ રજા નથી કાર 2.
Ud| ]]
સવિ જીવ કરૂં
જેઠTI/
શાસન રસી.
તેઓ જ ખરેખર અનાથ છે.
|
प्रवज्य ये पञ्च महाव्रतानि,
p, ન પાચતિ ઝરૂર પ્રમાવાત્ | रसेषु गृहा अजितेन्द्रियाश्च,
जिनैरनाथाः कथितास्त एव ॥ કુલ 9 જે એ પ્રત્રજયાને ગ્રહણ કરીને અતિ પ્રમાદથી પાંચ મહાવ્રતોનું પાલન કરતા નથી, ૨સેને વિષે પૃદ્ધ રહે છે, ઇન્દ્રિયોને સંયમ કરતા નથી તેઓને જ શ્રી જિનેશ્વર દેવેએ અનાથ કહેલા છે.
) 5 SIEJ) USE 56) દ દરવા/ p [ ])
|
લવાજમ અાજીવન
લવાજમ વાર્ષિક શ્રી જન શાસન કાર્યાલય
શ્રત જ્ઞાન ભવન, ૪પ દિગ્વિજય પ્લોટ
જામનગર (સૌરાષ્ટ્ર) 1N91A PIN-361005
Page #364
--------------------------------------------------------------------------
________________
પૂજયશ્રી કહેતા હતા કે -
- શ્રી ગુણદશી
A ૦ સાધુ- સાધવીના બળે જીવે તે જ શ્રાવક ! તેમને જેને ખપ નહિ તે વળી શ્રાવક કેવા! 8 ૦ કર્મ ધૂનન માટે મા-બાપને ત્યાગ કરે તે ધર્મ ! પિતાના સ્વાર્થ માટે મા-બાપને છે ત્યાગ કરે તેના જે અધમ બીજો એક નથી ! ૦ ભગવાનની આજ્ઞા મુજબ ચાલવું અને લોકોને પણ તે જ માગે ચલાવવા તે જ !
આપણું રચનાત્મક કામ છે. ૧ ૦ ગુરૂ તે જ કહેવાય, જે શાસ્ત્રની આજ્ઞા મુજબ જ વત્ત" પ્રાણના ભોગે પણ શાસ્ત્રથી
આ ધા-પાછા ન થાય. શાસ્ત્ર મુજબ જીવવામાં આબરૂ જતી નથી પણ વધે છે.
મુર્ખાઓ ન સમજે તેની કિંમત નથી ! ૦ ખોટી વાતને રોજ ખંખેર્યા કરે એક ખોટી વાત ચાલવા ન દે તે સુ ! છે . સાચી વાત જાહેર કરતા અગ્યને કલેશ થાય અને યોગ્યને લાભ થાય તે તે !
કલેશની કિંમત ન અંકાય ! છે . ધર્મ પામવાને મહત્ત્વને ગુણ આજ છે કે- “અસત્યનો ત્યાગ અને સત્યનો સ્વીકાર
અસત્ય સમજાયા પછી પણ ન છોડે અને સત્ય જાણવા છતાં ય ન સરકારે તે ધર્મ છે
પામે નહિ. ૨ ૦ સાધુ પણું પાળવા, શરીરની પણ પરવા છોડવી પડે. છે . સર્વાને જ સર્વજ્ઞ કહેવાય બીજાને સર્વ કહેવાય નહિ. બધાને સરખા મનાય
નહિ. અનંતા શ્રી અરિહંત પરમાત્માઓને એક જ મત હોય તે જ જિનમન છે. તેથી જ શ્રી જિનમત સૂચવે છે કે- સર્વ ધર્મ સમ અને સર્વ મ મમ એમ ! મનાય જ નહિ. આ નિરૂપણ મહાપુરૂષોએ કર્યું છે માટે સર્વધર્મ સમ અને સર્વ ધર્મ મમ એમ માનવું કે બોલવું તે પણ મહાપાપ લાગે. મહામહોપાધ્યાય શ્રી યશોવિજયજી ગણિવર્ય છાતી ઠોકીને કહી ગયા છે કે આપણે છે મહાપુણ્યશાળી છીએ કે તપાગચ્છની પ્રાપ્તિ થઈ છે. તપાગચ્છમાં આપણે જન્મ થયે. તપાગચછના આગમો આપણું હાથમાં આવી ગયા ભગવાનના શાસનનું સત્ય તપાગચ્છને જ મળ્યું છે. આવા તપાગચ્છમાં અમને સાધુપણું મળ્યું, આગમ વાંચવાની તાકાત આવવા દીવાની જેમ સ્પષ્ટ દેખાય કે “આ સત્ય છે, આ અસત્ય છે છે. આમ સત્યાસત્ય સમજાયા પછી પણ જો સત્યા સત્યને કહેવામાં લે ચા વાળવા ન તે ભગવાનના શાસનને દગો દેવા જેવું છે. અને આ રીતે શાસનને દગો દે છે એના જેવું ભયંકર પાપ એક નથી.
Page #365
--------------------------------------------------------------------------
________________
-
-
-
-
-
-
-
-
-
-
-
wલાદેરક સુ.શવજયસૂરીશ્વરજી મહારાજની - ૨
watu 2010 euHOY ea PU l yule 45
ઝિન દ્ઘાણી
હા હવાહિક WWત્તા વિરyz . શિકાર મા ઘ
-તંત્રીએ પ્રેમચંદ મેઘજી ગુઢક’ *
૮+જઇ) હિન્દફસર સહજસુબલાલ અe
(જજÉe). સુરેજચંદ્ર કીરચંદ શ્રેષ્ઠ
વઢવ8() : 1 જાજે જન્મ7.
વષ: ૮ ] ૨૦૫ર માગસર સુદ-૭ મંગળવાર તા. ૨૮-૧૧-૯૫ [ અંક ૧૪.
આ પ્રકીર્ણક ધર્મોપદેશ ક
પૂ. આ. શ્રી વિ. રામચંદ્રસૂરીશ્વરજી મહારાજા 1 ૨૦૪૩, અષાઢ સુદિ-૧૦ ને સોમવાર, તા. ૬-૭–૧૯૮૭ શ્રી પાલનગર, જૈન ઉપાશ્રય, 8 મુંબઈ -૬. (પ્રવચન ૬ ઠું)
[ગતાંકથી ચાલ] . (શ્રી જિનાજ્ઞા કે પૂ. પ્રવચનકારશ્રીજીના આશય વિરૂદ્ધ લખાયું હોય તે વિવિધ ક્ષમાપના
અહીંથી–મંદિર-ઉપાશ્રયેથી–ઘરે જવું પડે તો દુખ થાય છે ? ઘેરથી મંદિર5 ઉપાશ્રયે અને તે આનંદ થાય છે? ઘરથી મંદિરે આવવા નીકળે તે પગલે પગલે છે ઉપવાસ આદિનાં ફળ લખ્યાં તે તેને માટે લખ્યાં છે? તમે દશનાદિ કરવા નીકળ્યા, કે રસ્તામાં રહી મળે અને ઊભા રાખે, બેલાવે અને તમે ઊભા રહે, બેલે અને વખતે 3 કામ પડે તે દર્શનાદિ કર્યા વિના જ પાછા જાવ તેના માટે તે ફળ લખ્યાં છે?
જ્ઞાની કહે છે કે, મોક્ષ વિના સુખ નથી. આમ માનનારા સંસારના સુખને છે વિરાગી હોય કે રાગી હેય? તેને સુખ મળે તે આનંદ આવે? તે આત્મા તે આ 8 દુનિયાના સુખને શત્રુ માને. તેમાં જે સાવચેત ન રહે તે મને પકડીને દગતિમાં લઈ છે. અથ એમ માને. પૈસાટકા, કુટુંબ-પરિવાર કયાં મોકલી આપે ? તમે મરતા સુધી ? બંધ કરે તે તમારા ઘરમાં કેઈ કહેનાર છે કે-. “યાં સુધી આ પાપ કરવું છે ? આ આપણા ઘરમાં શું ઓછું છે? ઓછું હશે તે ઓછાથી ચલાવીશું તમને તમારા જ સંબંધી પર બહુ પ્રેમ છે તે તે સંબંધી તમને કયાં મોકલવા માગે છે ? દુર્ગતિમાં કે શું સદ્દગતિમાં ? દુર્ગતિમાં મેકલવા માગે તે કુટુંબી કહેવાય ?
Page #366
--------------------------------------------------------------------------
________________
,
જે
જી
: શ્રી જૈન શાસન [અઠવાડિક] તમે રોજ તમારા છોકરા-છોકરીઓને શું સમજાવે છે ? શું ભણાવે છે ? શું ! છે કહે છે ? દુનિયાનું ભણાવી-ગણાવીને હેશિયાર કર્યા, પરદેશ મકથા, પરણાવીને છે ઠેકાણે પાડયા પણ ભૂલેચૂકેય ધમ ન કરે તેની કાળજી રાખે છે તે તમારે ઘેર જન્મવું 8 આ તે પાપ કહેવાય કે પુણ્ય કહેવાય ? શાસ્ત્ર જૈનજાતિ અને જૈન કુળમાં જન્મે તેને છે છે મહાપુણ્યશાલી કહ્યો છે. તે આજે તમારા કુળમાં જે જન્મે તેને માટે ૫ પદય હે ! 8 જઈએ તેમ કહું તે ખોટું છે? છોકરા-છોકરીને ભણાવી-ગણાવી પણાવી દીધા છે છે એટલી જ તમારી ફરજ છે? તે સાધુ પાસે જાય છે કે, નહિ, ધર્મ કહે છે કે નહિ ? છે તેની ચિંતા રાખો છો?
પ્ર. તેમનામાં ગ્યતા ન હોય તે તેવી ચિંતા ન હોય.
ઉ. તમને શી ખબર કે ચગ્યતા ન હતી? શું કાળજી રાખી છે ? તમારૂં ? 8 સંતાન નાનું હતું ત્યારથી અયોગ્ય હતું? નાના છોકરાને રમાડે પણ તે પેટે માગે છે. છે ન જાય, સારા માર્ગે જ જાય તે ચિંતા કરી છે ખરી? છે * માટે જે આ આચાર્ય મહારાજ સમજાવી રહ્યા છે કે “મિક્ષ જ સુખ છે', સાચું 8 સુખ માણામાં જ છે. સંસારના સુખને સાચું સુખ કહેવું સુખ શબ્દને દુરૂપયેાગ છે” છે. છે જે સુખ સુખના કાળમાં દુઃખી કરે, ભેગવટામાં ય દુઃખી કરે અને પરંપરાએ ય દુખી છે. ' કરે તેને સાચું સુખ કહેવાય? જે ચક્રવતી એાએ ચક્રવતીપણુના સુખને મજેનું માર્યું, આ મરતા સુધી ન છેડયું તે બધા નરકે ગયા. તે તમે તમારા કંગાળ સુખમાં મહાલે છે છે તેમાં જ મજા કરતા કરતા. મરો તે કંઈ ગતિમાં જશે ? તમે પરલકને માને છે ? 8
સ્વર્ગ–નરક માનો છો? નરકમાં ન જવાય તેની મહેનત ચાલુ છે? રોજ સાંભળનારા છે છે આને જવાબ ન આપે કે “અમારે નરકમાં તે જવું જ નથી. નરકમાં જવાય તેવાં 8 R કામ મરી જઈએ પણ કરીએ નહિ” તે તેને ઘમ સાંભળનાર કહેવાય ? Rા ગ શું કરવાથી નરક મળે?
ઉ૦ ઘણા પૈસા મેળવવાની ઈચ્છા, ઘણા મોટા ધંધા કરવાની ઈચ્છા નરકમાં લઈ 8 # જાય. શા મહારંભ, મહાપરિગ્રહ, રાત્રિ ભજન અને માંસાહાર તથા પંચેન્દ્રિયવ્રતને છે છે નરકનાં કારણ કહ્યાં છે.
શ્રાવક રાત્રિભોજન કરે ? અભણ્યનું ભક્ષણ કરે ?
બ૦ આવા શ્રાવક કેટલા ? : ઉ. તમે શ્રાવક નથી ? શ્રાવક છે. તે તમારા ઘરમાં રાત્રિભેજન હોય ?
te
Page #367
--------------------------------------------------------------------------
________________
૧ વર્ષ ૮ : અંક-૧૪
તા. ૨૮-૧૧-૯૫
એક વષીતપ કરનારી બાઈ કરીને રાતે જમાડતી હતી. તે છે કે તેને છે છે પૂછયું કે તું રાતે જમાડે છે? તે તેણે કહ્યું કે તેણે બિચારાએ શું પાપ કર્યું કે છે
રાતે ન જમે ? પાપ કર્યું હોય તે રીતે ન જમે ને? રાતે ખાય તે તે પાપ કરીને છે ૧ જમ્યા છે. જેનકુળમાં જન્મેલા રાતે ખાય તે તે મહા પાપને ઉદય કહેવાય. જોન- 8
કુળમાં જન્મેલા મંદિરે ન જાય, ઉપાશ્રયે ન જાય, તે મજેથી ખાય, અભય ખાય, છે છે મેટા વેપારાદિ આનપૂર્વક કરે છે તે બધા દુર્ગતિમાં જાય કે સદગતિમાં જાય છે છે અને મોટા વેપારીની દયા આવે તે અમારી ભૂલ કહેવાય કે અમારા ગુણ કે કહેવાય? તમે સુખમાં મહાલતા હે તેય તમારી પ્રશંસા કરીએ પણ તમને ચેતવીએ
નહિ તે અમારી પણ દુર્ગતિ થાય. અમારી પાસે આવનાર મહાપરિગ્રહી અને " મટા મોટા વેપાર કરનાર અને તેમાં જ મજા માનનારે પણ મરીને કયાં જાય? જ છે છે અહીં આવવા છતાં તેને તે રહે, પોતે જે કરે તેનું દુઃખ પણ ન હોય તે તેની છે દયા ન આવે ? આજે ઘણા સુખી માણસે મેડા આવી આગળ આવે છે તે તેની દયા છે. + આવે છે કે- આ બિચારા! શું કામ મોડા આવતા હશે ?
સભા આપને એમ ન થાય કે, આ સુખી ને કાગર છતાં અહી આવ્યો. $
ઉ૦ જરા ય ન થાય. તેને સુખી કોણ કહે ? તે તે દુખી મૂઓ છે. કરવા ? 1 જેવું કામ પણ ન કરે? દાખી હોય તે.' ટાઈમ ન હોય તે. આમને ટાઈમ નથી? ૨ જે વ્યાખ્યાનના ટાઈમે આવવું જોઈએ પહેલેથી આવવું જોઈએ અને પૂર્ણ થયા પછી { ઊઠવું જોઈએ. મેડા આવે, વચમાં ઊઠે તે બધા તે કિંમત વગરના છે.
૫૦ તેવા શાસનની પ્રભાવના કરે ને ? 8 ઉપિતાની નામના કરે પણ મોટે ભાગે પ્રભાવના તે કરે જ નહિ ૧ મોટું જમણ કરે તે કેટલી ફજેતી થાય છે તે ખબર નથી?
પ્ર. ઘણા માણસે હોય અને પહોંચી ન શકે તે શું કરે?
ઉ૦ પહોંચી ન શકે !! લગ્નમાં જગ્યા મેળવેને ? વગ્ન માટે માટે જેને ૧ વાડીએ બાંધે, ન હોય તે ભાડે છે. કેટલા પૈસા આપે છે ? શું કામ આવા ગપર.
મારો છો ? આજે સાધર્મિક વાત્સલ્યમાં ભક્તિ જ રહી નથી. તેવાને ત્યાં જમવા જ { જનારા ખરે ખર શ્રાવકે નથી.
Page #368
--------------------------------------------------------------------------
________________
• શ્રી જૈન શાસન (અઠવાડિક)
સામિક વાત્સલ્ય કરનારા આવનારાને હાથ જોડે, ધે પગ ધૂએ, પાટલા ઉપર બેસાડે, અને એવી રીતે જમાડે કે નાસ્તિક પણ આસ્તિક થઈ જાય. તમને તા સાધર્મિક ભક્તિ કરતાં પણ આવડતી નથી. ભક્તિ કરતાં આશાતના વધુ કા છે. ૫૦ આપની વાત આદશ રૂપે ઉંચી છે પણ વ્યવહારમાં અને નહિ. ૭. તમારે કરવુ નથી માટે આમ કહો છે. તમારે ધમ કરવા નથી અને અમારી પાસે ય ધમ ભૂલાવવા છે. છાંડવાનુ કયારે બને? સારા પીરસનારા ન હોય ત્યારે. સારા પીરસનારા હોય તા છાંડે શેના? તમારે તે પીરસનારા મજુર હાય એટલે છાંડવાનું વધ્યુ છે અમે આટલું સમજવીએ છતાં ય સુધારવાનું મન નહિ. મહારાજ તા કહ્યા કરે, શાસ્ત્રમાં લખ્યું” આજે પાલવે નહિ આવું કહે-માને તેને કેશ કહેવાય ? આવુ કહીને જે અવિધિ કરે અને તેનું પોષણ કરી છે એ સારૂ નથી ધર્મ વિધિ— પૂર્ણાંક કરવા જોઈએ' એમ સમજાવવા છતાં ય અવિધિથી, જેમ તેમ કરે તેને ધર્મ ફળે નહિ પણ ફૂટી નીકળે.
૪૦. આવી વાર્તાથી ધમ કરવાનુ છેાડી દેશે.
૪૦૪:
ઉ આવા તેા ન કરે તે સારા. તેવા અાગ્ય પાસે ધમ કરાવાય ? તમારે તમારી પગચ પી પણ કરાવનાર કેવા જોઈએ ? પગચ ́પી કરાવનારી જ તમને પીડા થાય તા કહેવુ' પડે ને કેહવે બ`ધ કર.
આજે ધર્મની બાબતમાં બધે અવિવિધ ઉભી કરી દીધી. આ બધાનું મૂળ આજના ધમી વંગને ય મેક્ષ જોઇતા નથી, સ`સારનુ સુખ ગમે તે રીતે મેળવવુ' છે અને સાગવવુ છે તે છે.
તમને
કે
*
દુર્ગતિમાં લઇ જનારા માહુ હજી લાગે છે તા તમારે આવાને આવા રહેવુ' છે જોઈતુ ન હોય તે ધમી જ નથી. અજ્ઞાન તમારા જેવા સમજદાર જો આવાને આવા રહે તા મરી જશેા પણ ઠેકાણું નહિ પડે. આજના સમજદાર તેની મરજી મુજખ ચાલનારા છે. જ્ઞાતિએ આજ્ઞામાં ધમ કહ્યા છે. ‘આણાએ ધમ્મા' ભગવાનની આજ્ઞા ન માને તે ધમી જ નહિં. ભગવાનની આજ્ઞા સમજવાની ઇચ્છા ન હોય તેને ધમી કેણુ કહે ? સમજાવા ત ય મશ્કરી કરે, અમને ફાવે તેમ કરીએ' આવુ' મેલે તેવાના સાધર્મિક વાત્સલ્થની કુટી કાર્ડિની કિ`મત નથી. શ્રાવકે જીવત્ હૈાત તા તેના સાધર્મિક-વાત્સલ્યમાં તે જાત નહિ.
સાચા સાધમિકા [ક્રમશઃ]
મીઠા લાગે છે. સંસારનુ સુખ સા" સુધારો કરવા છે ? જેને માક્ષસુખ જીવ ન સમજે તે તેને છાંડી ઢા પણ
Page #369
--------------------------------------------------------------------------
________________
5 જૈનશાસન અને કાર્યાત્મની ભવ્ય આરાધના તે
પૂ. આ. શ્રી વિજય મિત્રાનદ સુ. મ
એક વૈદ્યરાજે એક મહાન જે નાચાય ને કહ્યું ગુરુદેવ ! મારી પાસે એક સગની હજાર હજાર દવાઓ છે. કાંઇ લાભ આપે.
જૈનાચાર્યે કહ્યું: વૈદ્યરાજ ! અમારી માસે હજાર-હજાર રાગની એક દવા–રામબાણ ઔષધ છે. એ છે તપ-નિત્ય એકા શનના તપ, ખાર પ્રકારના તધમ
કેટલાક ઔષધા રોગને કાઢે છે, રાગ જન્મ પીડને મિટાવે છે અને શરીરમાં કાંતિ, તુષ્ટિ-પુષ્ટિ વધારે છે.
એવું જ એક ઔષધ, એવીજ એક આરાધના જૈનશાસનમાં કાર્યાત્સગની છે. જે કમ રાગને કાઢે છે, રાગ જન્ય દાષા અને દુર્ગુણાને દૂર કરે છે, તેમજ આત્મગુણાની વૃદ્ધિ કરે છે. સામાયિક વગેરે ઉપાયૈાથી આત્માદેનું શાધન કર્યા પછી બાકી રહેલુ · શુદ્ધિનુ કાયર કાર્યાત્સથી થાય છે, તેથી આત્મશુધ્ધિના સર્વ ઉપાચામાં કાર્યાત્સગનુ પણ એક ‘શ્રષ્ઠ સ્થાન છે. કાર્યસંગ જેમ આત્મશુધ્ધિ કરે છે, તેમ પ્રશસ્ત અયવસાર્યાની વૃધ્ધિ પણ કરે છે, ઉત્તરાત્તર શુધ્ધિની વૃધ્ધિ થાય તે સવ દુ:ખમાંથી સદા માટે મુકિત પણ થાય છે.
ચઉસરણ પયન્નામાં ક્યું. છે
પ્રતિક્રમણથી શુદ્ધ નહિ થયેલા અતિચારાકાષાનુ ત્રણ-ચિકિત્સાની જેમ અર્થાત્
ગુમડાને ડ્રેસીંગ ની જેમ કાર્યાત્સગ થી શુધ્ધિકરણ થાય છે'.
ઉત્તરાધ્યયનના ૨૯માં અધ્યયનમાં કહ્યું છે કે—
હે ભગવન્ ! કાત્સગ થી જીવને શુ પ્રાપ્ત થાય
હે આયુષ્મન્ ! કાર્યોંત્સગ થી ભૂતકાળના તેમજ વર્તમાનકાળના અતિચારાનુ પ્રાયશ્ચિત થાય છે, અતિચારાની શુધ્ધિ થાય છે. અતિચારાની શુધ્ધિ થતાં જીવ, ભાર ઉતારીને હળવા બનેલા મનુષ્ય-મજીરની જેમ ક્રમના ભારથી હળવા બને છે, એથી પ્રશસ્ત અધ્યવસાયેામાં વતતા જીવ સુખપૂવ ક વિચરે છે.
ઉત્તરાધ્યયનના ૨૬માં અધ્યયનમાં કહ્યું છે કે
6 '...ત્યારબાદ સર્વ દુઃખમાંથી મુક્ત કરાવનાર કાર્યાત્સગ કરવા.
કાયાત્સગના અથ
અર્થાત્ કાય-શરીર, ઉત્સગ -ત્યાગ શરીરના વ્યાપારના હલનચલનાદિ પ્રવૃ– તને અને તેના મમત્વના ભાગમ–શાસ્ત્રમાં મહેલી રીતે ત્યાગ કરવા
સ્થાનથી-મોનથી અને યાનથી મલિન અધ્યવસાયાવાળા આત્માનું વિસર્જન કરવુ તે કાર્યાત્મ
Page #370
--------------------------------------------------------------------------
________________
I
! શ્રી જૈન શાસન (અઠવાડિક)
(૧) સ્થાનમાં કાયાને જિનમુદ્રામાં પ્રાણ, નર, હીર કે આત્મા હોય તે તે સ્થિર કરવી બેઠા બેઠા કાર્યોત્સર્ગ કર ધ્યાન છે. ધ્યાન થાય તે જ કાર્યોત્સર્ગની હેય તે પવાસનાદિથી સ્થિર થવું. અને સિદ્ધિ થઈ ગણાય. એટલે કાત્સર્ગ કરસતા સૂતાં કાયોત્સર્ગ કરવો હોય તે માટે યેય અને ધ્યાનનું સવરૂપ પણ દંડાસનાદિથી રિથર થવું. (દંડાસન એટલે સમજી લેવું જોઈએ અને ધ્યાનમગ્ન થવું દંડની જેમ ચત્તા અને લાંબા સવું) જોઈએ.
(૨) મૌનમાં વચનને પાર બંધ - ક કાયોત્સગનું હાદ: શરીરને કરી મૌન ધારણ કરવું અને
કઈ છરીથી છોલી નાખે છે, તેના ઉપર (૩) ધ્યાનમાં મનને નિયત ભ ચંદનને લેપ કરે, જીવન ટકે કે એને ધ્યાનમાં જોડવું. .
અંત આવે છતાં જે દેહની મમતાથી ખર
હાય નહિ મનને સમભાવમાં રાખી શકે તાત્પર્ય એ થયું કે કાસગમાં તેને કાત્સગ સિદ્ધ થયો કહેવાય. કાયા, વાણી તેમજ મનની મલિન પ્રવૃત્તિ એને તથા અનિયત શુભ પ્રવૃત્તિઓને
વ્યતરાદિ દેવ વડે, મલેચ્છાદિ મનુષ્ય પણ ત્યાગ કરવાનું હોય છે.
કે સિંહરિ પશુઓ વડે થતા ઉપસર્ગોને
મધ્યસ્થભાવે સહન કરવામાં આવે તે કાયોત્સર્ગના પ્રકારે છે :
કાયોત્સર્ગ શુદ્ધ થાય છે. - (૧) ચેષ્ટા કાત્સગ ગમનાગમને
' કાર્યોત્સર્ગમાં તલ્લીન આત્માદેવની કર્યા પછી વિહાર કર્યા પછી, દિવસ, ત્રિ,
જડતા અને મતિની મંદતા દૂર કરે છે પક્ષ, ચાતુર્માસ અને સંવત્સરને અંતે જે કરવામાં આવે છે તે ચેષ્ટા કાર્યોત્સર્ગ. આ
તેમજ સુખ-દુખની તિતિક્ષા પૂર્વક અનુકાયેત્સ તે તે નિયત પ્રમાણુ શ્વાસોશ્વાસ
પ્રેક્ષા અથવા તત્ત્વચિંતન કરે છે અને શુભ
થાનને દયાવે છે. અર્થાત્ દેહાધ્યાસને વાળા હોય છે..
ટાળી સમભાવને લાવી શુભધ્યાનમાં સ્થિર (૨) અભિભવ કયલ્સગ : સહન થવું તે કાત્સગનું હાઈ છે. શક્તિ મેળવવા માટે પરિષહને જીતવા
-શ્રી આવશ્યક નિર્યુકિત, માટે, ખડિયેર મકાનમાં, સ્મશાનભૂમિમાં, અરણયમાં, ગિરિ શુક્સમાં કે તેવી જ કઈ કાચોત્સર્ગના હેતુઓ - ( વિકટ જગ્યાએ જઈને આ - કાસગ ન શાસનમાં અનેક કારણસર કરવામાં આવે છે. એનું કાળમાન જઘન્યથી કાર્યોત્સર્ગ કશ્વાનું ફરમાન છે તે વિવિધ અંતમુહુર્ત ઉત્કૃષ્ટથી બારમાસ છે. આ કારણે નીચે મુજબ છે,
* કાન્સગની સિદ્ધિ કાન્સગને (૧) અહિતાદિ નવપની અથવા
Page #371
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૮ અંક ૧૪, તા. ૨૮-૧૧-૦૫
': ૪૭
વિશ સ્થાનકના પદેની આરાધનાથે કા- બાલવા માટે, સમ્યકત્વ સામાયિક, ચુતત્સર્ગ કરાય છે.
સામાયિક, દેશવિરતિસામાયિક સર્વવિરતિ(૨) સરિઝ તથા સરિમંત્રના સામાયિકના આરોપણ માટે તેમજ સ્થિરી. અધિષ્ઠાયકની આરાધનાથે કાત્સગ કરણ માટે કાસગ કરાય છે. . કરાય છે. * .
. (૭) પંન્યાસપદવી, ઉપાધ્યાય ૫દવ, (૩) શ્રી ઉપધાન તપમાં પંચમ ગલ આચાર્યપદવી પ્રદાન કરતી વખતે સર્વાનમહાશ્રુતસ્કંધ, પ્રતિક્રમણ શ્રુતસ્કંધ, શુક્ર
યોગને તેમજ તીર્થના અનુયોગને કાયોસ્તવ, નામસ્તવ, ચે ત્યસ્તવ તથા શ્રુતસ્તવ
ત્સર્ગ થાય છે. . . સિદ્ધસ્તવની આરાધનાથે કાર્યોત્સર્ગ થાય છે. . (૮) લોચ કરાવતાં રહ્યા હોય, હાય
(૪) શ્રી કષત્ર, શ્રી બારસાસુત્ર કે વય કરી હોય, છીક આવી હય, બગાસું આગમની વારના પહેલાં અનુગ આઢવ- આવ્યું, ઉકાર-ચૂકાર કર્યો, બરાબર સહન વાને તથા પૂર્ણાહુતિમાં અનાગ વિસ. ન કર્યું હોય, એ બધા ના નાશ માટે નને કાઉસ્સગ થાય છે.
કાત્સગ થાય છે. . (૫) શ્રાવકના છએ ઉપધાનના ઉદ્દેશ
(૯) સર્વલોકમાં રહેલા જિનેશ્વર સમુદ્સ, અનુજ્ઞાના તથા સાધુ મહારાજને
દવેના બિબેને થઈ રહેલા વંદન, પૂજન, યોગો દ્વહન વખતે તે તે સૂના-શ્રુત
સત્કાર, સન્માનને લાભ મેળવવા માટે, કંધના ઉદ્દેશ, સમુદ્ર, અનુજ્ઞાના
એના અનુદન માટે, બેથિલાભની પ્રાપ્તિ કાયેત્સર્ગ થાય છે. કાલગ્રહણું લેવા માટે
આ માટે, નિરૂપસર્ગ–મિક્ષ મેળવવા માટે કાયેત્સર્ગ થાય છે. સજાય પ્રસ્થાપન
કાયેત્સર્ગ થાય છે. ' માટે કાર્યોત્સર્ગ થાય છે. કાલના પ્રતિકમણ (૧૦) પુકૂખરવરદી સૂત્ર પછી શ્રુતમાટે કાર્યોત્સર્ગ થાય છે.
ભગવાનની આરાધના માટે કાર્યોત્સર્ગ (૬) દીક્ષાની ક્રિયામાં, દેવવદનમાં થાય છે. મુખ્ય એક તીર્થકરને, સર્વતીર્થકરનો. " (૧૧) છીંક વગેરેથી થતાં ક્ષુદ્રોપદ્રવના છે શ્રુતને, શાંતિનાથ પ્રભુને, દ્વાદશાંગીને નાશ માટે કાસગ થાય છે. શ્રુતદેવતાન, શાસનદેવતાને અને સંઘમાં * (૧૨) સાધુ સાધ્વીજી મ. ના મૃતકની વૈયાવચ્ચ, શાંતિ અને સમાધિ કરનાર મહા પરિઠાપનિકા કરવા માટે કાર્યોત્સર્ગ સમ્યદષ્ટિ ને એમ અનેક કાર્યોત્સગ થાય છે. - થાય છે. '
" [૧૩] પ્રતિક્રમણમાં શ્રાવક પંચાચારની નીસૂત્ર સાંભળવા માટે, નંદીસૂત્ર ૮ ગાથા દ્વારા અતિચિર વિચારવા-યાદ
Page #372
--------------------------------------------------------------------------
________________
૪૦ -
કરી લેવા માટે, સાધુને એક ગાથા દ્વારા સાધુના અતિચારની યાદી માટે કાયાત્સગ થાય છે.
[૧૪] તપ ચિ'તવણી માટે કાયાત્સગ
થાય છે.
(૧૫) જ્ઞાન, દશમ, ચારિત્રમાં લાગેલા અતિચારના શાધન માટે કાર્યેાગ થાય છે.
(૧૬) શ્રુતદેવતા, · શુવનદેવતા, ક્ષેત્રટેવતાના નિમિરો કાયાત્સગ થાય છે.
(૨૫) પ્રતિષ્ઠા, અ જનશલાકા વગેરે
ભંગ થાય છે.
(૧૭) દૈવસિક પ્રાયશ્ચિત માટે કાચા-વિધિએમાં પણ શાંતિદેવતા, શાસનદેવતા, અજીતાદેવી, જલદેવતા, ક્ષુદ્રોપદ્રવ શમાવવા, અખાદેવી, અધિવાસનાદેવી, પ્રતિષ્ઠા દેવતા વગેરેના કાઉસ્સગ થાય છે.
(૧૮) દુ:ખાય ક્રણય માટે કાર્યત્સંગ થાય છે..
[૧૯] ઉત્તરીકરણ દ્વારા, પ્રાયશ્ચિત કરવા દ્વારાં, વિશુદ્ધિ (નિમળતા) દ્વારા, શય દૂર કરવા દ્વારા પાપ કર્મોના નાશ કરવા માટે કાચેાસ થાય છે.
(૨૦) વિઘ્નનાશ માટે કાચેાગ
થાય છે.
(૨૧) શાસનદેવ-દેવીને બેલાવવા માટે કાયાત્સગ થાય છે.
(૨૨) ગાચરીના ઢાય આલેાચવા માટે કાચેાત્સગ થાય છે.
(૨૩) કુસ્વપ્ન દુઃસ્વપ્નને નિષ્ફળ કરવા માટે કાર્યાત્સગ થાય છે.
:: શ્રી જૈન શાસન [અઠવાડિક]
સાધુ-સાવીજી
ત્રણ દિવસમાં પ્રત્યેક ભગવ'તાએ અચિત્ત રજ ઉડાવણીને કાઉસગ્ગ, ચાર લેાગસના સાગરવર ગ'ભીશ સુધીના કરવાના હાય છે. સાંજના પ્રતિક્રમણ પછી આ કાઉસગ્ગ થાય છે. આ કાઉસ્સગ કર્યો હાય તા જ પછીના બાર મહિના સુધી ચેગેાદવહન કરવા, કરાવવા, દીક્ષા-વડીદીક્ષા પ્રદાન તથા કલ્પ સૂત્ર વગેરે આગમસૂત્રનુ વાંચન કરી શકે
[૨૪] ચૈત્ર સુદ ૧૧–૧૨-૧૩, અથવા
૧૨-૧૩-૧૪ અથવા ૧૩-૧૪-૧૫ આ
મગટ થઇ ચુકેલ છે. અતિચારાની વ્યવસ્થા (પંચ પ્રતિક્રમણ વિવરણ અતગત) લેખક : ૫. શ્રી પ્રભુદાસ બેચરદાસ પારેખ પેજ : ૨૮૮ મૂલ્ય રૂા. ૩.૨૫ એ પ્રતિક્રમણુ સૂત્ર અંગ્રેજી મૂલ્ય રૂા. ૨૦ સામાયિક સૂત્ર અગ્રેજી
લખે
મૂલ્ય રૂા. ૮-૦૦
શ્રી હષ પુષ્પામૃત જૈન ગ્રંથમાલા C/o. શ્રુત જ્ઞાન ભવન, ૪પ દિગ્વિજય પ્લોટ-જામનગર
Page #373
--------------------------------------------------------------------------
________________
– જ્ઞાન ગુણ ગંગા -
- ઝાંગ
આ જગતમાં વસ્તુની અનુપલધિ-અપ્રાપ્તિ બે પ્રકાર હોય છે.
૧સૂત-છતી વસ્તુની અપ્રાપ્તિ. ' - ૨. અસ-અછતી વસ્તુની પ્રાપ્તિ. તેમાં શશશંગ-સસલાના શિંગડા, ખપુષ્પ આકાશનું પુષ્પ વગેરે અસત્ વસ્તુની અપ્રાપ્તિ કહેવાય છે અર્થાત આ વસ્તુઓ દુનિયામાં .* જ નથી.
સત-છતી વસ્તુની પ્રાપ્તિ પણ આઠ પ્રકારની છે. - ૧. વિક–અતિ દુર રહેલી વસ્તુની પ્રાપ્તિ ન થાય તે. તેના દેશ, કાળ અને સ્વભાવ એમ ત્રણ ભેદ પડે છે.
(૧) દેશ થકી અપ્રાપ્તિ– કઈ માણસ અન્ય ગામ ગયે તેથી તે દેખાતું નથી. તેથી માણસ શું નથી? છે જ, પણ દેશ થકી અતિદુર રહેલે હેવાથી તેની પ્રાપ્તિ થતી નથી. એ પ્રમાણે મેરૂ વગેરે સત્ હોવા છતાં પણ અતિ દુર હોવાથી દેખાતા નથી.'
(૨) કાલ થકી અપ્રાપ્તિ- કાલથી દુર હોય તે પણ દેખાતા નથી. જેમ મત્યુ પામેલા પિતાના પૂર્વજો કે હવે પછીની વિશીમાં થનારા શ્રી પદ્યનાભ આદિ શ્રી જિનેશ્વર દે.
| (૩) સ્વભાવથી અપ્રાપ્તિ-વભાવથી દુર હોય તે પણ દેખાતા નથી જેમકે, આકાશ, જીવ, ભૂત, પિશાચ આદિ તે બધા પદાર્થો છે પણ ચમચ ગોચર થઈ શકતા નથી.
'. આ ત્રણ ભેદ પહેલા વિપ્ર નામના પ્રકારના છે. . (૨) અતિ સમીપ પ્રકાર અતિ સમીપ હેય તે વસ્તુ પણ દેખાતી નથી. જેમ કે, નેત્રમાં રહેલું કાજલે દેખાતું નથી તે તે શું નથી? છે જ ” (૩) ઇન્દ્રિયને દાત થવાથી જે વસ્તુ દેખાય નહિ તે ત્રીજો પ્રકાર છે. જેમ અંધ, બધિર વગેરે માણસ રૂપ, શબ્દ આદિને જોઈ કે સાંભળી શકતા નથી તે તેથી શું રૂ૫, શ વગેરે નથી ? છે જ * (૪) મનના અસાવધાનપણાથી વસ્તુ દેખાય, નહિ તે ચા પ્રકાર છે. જેમ અસ્થિર ચિત્તવાળે મનુષ્ય પિતાની પાસે થઈને જતા હાથીને પણ જોઈ શકતા નથી. તે શું હાથે ત્યાંથી ગમે નથી ? ગમે છે.
Page #374
--------------------------------------------------------------------------
________________
. (૫) અતિસૂકમપણાથી વસ્તુ દેખાય નહિ તે પાંચ પ્રકાર છે. જેમકે જાલીની અપડતા સૂર્યના કિરણમાં રહેલી ત્રસરેણુરજકણે, તથા પરમાણુ, ઢયક આદિ
(૬) કોઈ વસ્તુના એવરેથી કઈ વસ્તુ ખાય નહિ તે છો પ્રકાર છે. જેમ ભીતને અંતરે રહેલી વસ્તુ દેખાતી નથી તે તે વાર, શું નથી? છે જ ચંદ્રમંડલને માછળીને, ભાગ દેખાતે નથી કેમકે તે આગળનો ભાગથી વહિત થયેલું છે. તેમજ શાત્રતા સુલંસ અથે પણ સતિની એકતાને લીધે જાણી શકાતા નથી. ,
(૭) એક વસ્તુ વડે બીજી વસ્તુને પરાભવ થવાથી તે બીજી વસ્તુ દેખી શકાતી નથી તે સાતમાં પ્રકાર છે. જેમાં સર્વારિકના તેજથી પરાભવ પામેલા પ્રહ, નક્ષત્રો આકાશમાં પ્રકૃઢ છતાં પણ દેખાતા ન 1-23 12. S. . . .
તેમજ અંધકારથી પરાભવ પામેલે ઘડે દેખાતો નથી, તે શું તે વાતુ નથી ! છે જ. | | . (૯) તથા સામાન થતુ સાથે સંલી જવાથી જે દેખાય નહિ તે, આઠમે પ્રકાર
છે. જેમ) ધના મગના ઢગલામાં એક મુઠ્ઠી આપણુ ભગનાંખ્યા અથવા કોઈના તલના ઢગલામાં આપણે તલ નાખ્યા છે. આપણે જાણીએ તે પણ આપણે નાંખેલા મગ કે તલ દેખાતા નથી. ( જુદા પડી શકતા નથી) તેમજ પાણીમાં નાંખેલું મીઠું કે સાકર વગેરે જુદ દેખી શકાતું નથી. તેથી શું જરૂમાં મીઠું કે સાકર નથી ? છે જ.
આ પ્રણે આઠ પ્રકારે છતી વસ્તુની પણ અપ્રાપ્તિ થાય છે.
* *
ર થ = ;
Ek is & }* વિવિધ વાચનમાળા. . . . ] .
: -પૂ. સા. શ્રી હર્ષપૂર્ણ શ્રીજી મ. સા.
પુકરાવતું મેઘ એક જ વાર વરસવાથી, દસ હજાર વર્ષ સુધી ભૂમિ નિગ્ધ રહે તે
* પહેલાં આરામાં વસે છે ? ૨. પ્રદ્યાન એલ,
, , , , , , ,
, , .. એક જ વાર વ૨સવાથી
Iક હજાર વર્ષ સુધી ભુમિ નિર્વધુ ૬ * *તે બીજી રીમી વસે છે !!. = = ! . ૩. જિયંત ધ.. એક વરસવ થી દસ વર્ષ સુધી ભુમિ નિષ રહે છે. તે
. છ આરામાં વસે છે. નહી , મોં "વર તે જ કુળ છુિં આપે છે. તે પાંચમા આરામાં
વરસે
આ મે અવસર્પિણી કાળની છે ?
Page #375
--------------------------------------------------------------------------
________________
આ
સાલી
- પ્યારા ભૂલકાઓ,
બાલવાટિકા દિવસે દિવસે તમારી સમક્ષ અવનવી સામગ્રી લઇને ઉપસ્થિતિ થાય છે. તમને પણ ગમે છે તે તમારા પ્રશંસાના પંખ્યાથી જાણી શકાય છે. પ ] 2 - 1 "
બાલવાટિકામાં ઘણા બાણ કેના લખાણે આવે છે છતાં પણ ઘણા બાળકના લખાણે રહી જાય છે તે બદલ ક્ષમા યાચુ છું ' ર ' , ડા # & : - મારું દયેય ભુલકાઓમાં, સંસ્કારનું સિંચન કરવાનું સિંચન થાય તે હળવું શન આ વિભાગમાં પીરસાય છે. ધર્મના હળવા ત પીરસવા માટે હરહંમેશ જગત રહે છું. બાલવાટિકા ને અનુરૂપ લખાણે મોકલવા સહુ ભૂલકાને ફરી ફરીથી ભલામણ છે. હવે, આ બાલવાટિકામાં તમને શું ગમે છે. ? શું નથી. મિતું કર્યું તત્વ ખૂટે છે. તે ઉમેરવા લાયક છે તે પણ જણાવશે : ક . . . . . .
- જરૂર તમારી રુચિ પ્રમાણેનાં લખ પીરસાશે, માટે અવય લખાણે, ટૂંકા હાલ્ય દરબાર ગજલ-ચોકઠા ચતુર, આદિ લખી એકલશે." . . !' છે ? જો કે આ અવસરે પ્રગટ કરવા પ્રયત્નશીલ બનીશ !* [S ; } } * * * એજ રવિશિશ
આ $5 35 * * જેમ શાસન કાર્યર્થ - - - આજનો વિચાર, હો.
ગરજ વિના ધમાયા છે. અને ત્યારે અમારા માતા પિતા અમારી ઉપર " " ' ' . "
૬ લાલ-પીળા થઈ જાય, ધમકાવે, કાનની બુટ .: 1:31. 1 પિકડીને ભણવા બેસાડે. અને હવામાં
- અમે બે મિત્રો ગપ્પાં મારવામાં બહાર જ મળવું અને બહાર જ બેઠાં-બેઠાં હોશીયાર. બન્ને એક બીજાના ઘરે આવી ગપાટા મારવાનું છે. કિ. જાવ કરીએ રે બેઠાં બેઠાં કલાકે ના કલાકે કે મારા મિત્ર જયારે મારું ઘર નીચે સુધી ટાઢાં પહેરા ગપાટા માથી કણીએ આવે ત્યારે તે મને સુકુસુ, "ો! કહીને વાતાના વડા કરવામાં કેશીયાર એવા અમે બેલા આ પધ્ધતિથી અમારી ગાડી ભણવામાં બારખડીને ચૌદમે અક્ષર હતા ચાલવા લાગી. મેયરે હવે જાહેર સ્થળે
ભવામી બાહ"**
1.
સ
નr
–
Page #376
--------------------------------------------------------------------------
________________
૪૧૨ .
: શ્રી જૈન શાસન (અઠવાડિક) થવા લાગે નહી કેઈની રોકટેક કે બહેને આંગળી ચીંધીને મારા મિત્રને નહી કેાઈને ઠપકો.
બતાવ્યો અને કહ્યું આ છોકરે મારી મશ્કરી એક દિવસ અને બીજા મીત્રે ફરવા કર નીકળ્યા. ફરતાં ફરતાં કેઇ સિનેમા ગૃહ તે સાંભળી છોકરીના પિતાશ્રી તાડુપાસે આવી પહોંચ્યા સિનેમાની છબીઓ કયા, એય! છોકરા ઉભું રહે છે કરીની નિહાળતાં તેને જોવાની ઈચ્છા થઈ આવી. છેડતી કરે છે. મશ્કરી કરે છે. પોલીસને મઝાના સિનેમાની બે ટિકીટે અમે ખરીદી પકડાવી દઉં. લીધી.
છોકરીને ભાઈ બેચે, હવે નીચે આવતી કાલે સિનેમા જેવા જવાનું ઉતર તારા હાડકાં ખરાં કરી નાખું. હોવાથી ઘરે કઈ રીતે વાત કરવી અને આ શબ્દ સાંભળતાં જ મારે મિત્ર કેટલા વાગે નીકળવું તેની ગોઠવણ કરતાં યુજવા લાગે શરીરે પસીને છૂટી ગયે. કરતાં અમે અમારા સ્થાને આવી પહોંચ્યા માર: ઘર બંધ હતું. અમે બધા બીજે દિવસે સમય થતાં મારે મિત્ર મારા
બહાર ગયા હતા. મારા મિત્રને બચાવી ઘર નીચે આવી પહો .. .
કે એવી કોઈ હતું નથી. વડીલે સારે નીચે ઉભે ઉભે તે મિત્ર સુક-સુકુ એ મેથીપાક ચખાડયો છટકબારી ગોતતા બાલવા લાગ્યા. અચાનક એ સમયે ઉપરના મારે મિત્ર મહામહેનતે છૂ થઈ ગયે.. માળે એક છોકરી ઉભી ઉભી પિતાના વાળ એચ. સમજણ મેંળવ્યા વગર સિનેસમારતી હતી. તેની બાજુમાં તેને યુવાન
માના ગીતે તથા શબ્દો બોલવાથી શું ભાઈ પતંગ ચગાવી રહ્યો હતો. આ
લાભ થાય છે. બહેનનું નામ સુકીતા હતું. મકાનના સર્વે રહેવાસીઓ તેને સુક-સુકુ કહીને બોલાવતાં.
- સિનેમા, ટી વી. વગેરે જોશે નહિ અને
તેના શબ્દોને પ્રયોગ કરશો નહિ નહિ હતા
, ' મારા મિત્રને અવાજ તેઓના કાને
તર કેઈવાર જાણે-અજાણે મારા મિત્ર
જેવી હાલત તમારી થઈ જશે. ' અથડાં તેઓ ચૂકી ગયા. વાકા વળીને
વીકી એમ. મણીયાર કાતરી નજરે તેની સામે જોવા લાગ્યા.
રાજકેટ ફરી મારા મિત્રે સુક-સુક બેલવા માડયું. તે બહેન ગુસસે ભરાણું પિતાનાં
- શ્રેષ્ઠ - શ્રેષ્ઠ પિતાશ્રીને બોલાવી લાવ્યાં.
જીવન તે સાધુનું શ્રેષ્ઠ ' હે નીચે ન આવ્યો તેથી તે મિત્ર મરણ તે સમાધિવાળું , દાદરા ચઢવા લાગે, વાળ સમારતી તે શરણ તે અરિહંતનું ,
Page #377
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૮ અંક ૧૪ તા. ૨૮-૧૧-૫
* : ૪૧૩
ફળ તે મેક્ષનું શ્રેષ્ઠ
તેને મેં જિનનામ' બહુમાન તે સજજનનું ,
તરને મેં લીનતા દહેરાય તે દેલવાડાનું ,
બને મેં અભિમાન તીર્થ તે પાલીતાણાનું ,
. જિતુ એન. સંઘવી કાવ્ય તો શાન્તરસનું ભંકિત તે તીર્થકરની
પાપને બાપ કે? - લેભી સ્થાન તે ધર્મારાધનાનું છે.
પાપની માતા કેણુ - તૃષ્ણ. ગાન તે વીતરાગનું .
પાપને પુત્ર કેશુ? ... જુઠ. . ધ્યાન તે નવકારનું ,
પાપની શ્રી કેશુ? અશાંતિ-ઈષ્ય વાંચન તે બાલવાટિકાનું , .
પાપને ભાઈ કેશુ?... મનને અસંયમ અંકિત એમ. મસાલિયા પાપની પુત્રી કોણ? માયા અવિરતિ શું કાઢીને વાંચશે.
પાપની બહેન કેશુ? હિંસા-અજયણા.
રાકેશ અચલમલ છે ચપલ પલ રામને સમજાય નિખિલ ખિલાટ ન હસાય
વિના – વિના –- વિના પ્રભાવ વિનાની ક્રિયા નકામી
તળાવ વિના કમળ શોભતુ નથી વિદેહ વિના આરાધના નથી
- મસ્તક વિના મુગટ શોભતે નથી ' ' સો ધર્મનું આચરણ કરાય
મંદિર વિના દેવ શોભતે નથી વિહિત સૌનું ચિંતવાય
સદાચાર વિના માનવી શોભતે નથી રીન્કી પી. શાહ વિનય વિના વિદ્યા શેભતી નથી ,
બાલવાટિકા વિના જૈન શાસન શોભતું નથી. સાધુ જીવનની શુદ્ધિ
આર. ડી. સંઘવી (ચંદનબાળા મુ. ૬) ઉપાધિ ત્યાગ, પરિગ્રહ ત્યાગ, ગૃહ ત્યાગ, સ્વાદિષ્ટ ભોજનને ત્યાગ, ,
- “અ” ની કરામત
, આથી શરૂ થતી એક તીર્થનું નામ : ભૂમિ શય્યા, અપ્રતિબદ્ધવિહાર, કેશને લચ અને ગાય ચરે તેમ .
૨ “અરથી શરૂ થતું એક તીર્થકરનું નામ? ભીક્ષા ગ્રહણ વગેરે કરણથી સાધુ જીવન
કલન ૩ “અ”થી શરૂ થતું એક પાર્શ્વનાથ શુદ્ધ જવાય છે.
- ભગવાનનું નામ ?
' . અનીલ ઉમરીગર * નીક કાગ ૪ “અ”થી શરૂ થતું એક શત્રુંજય ગિરિરાજનું
- નામ ? મે...મેં મેં...!!
- ૫ “અથી શરૂ થતું એક સૂત્ર ને મેં અભયદાન
સુલશા એ શાહ
Page #378
--------------------------------------------------------------------------
________________
, સનરાજ શ્રી
- ચિરંતનાચાર્ય વિરચિત - - - || --ભાવાર્થ લખનાર-- ૪િ શ્રી પં એસ 2 – મુનિરાજ શ્રી "
પ્રશાંતદશન વિજયજી મ. ઇ મ [મૂળ અને ભાવાર્થ] || - [ ક્રમાંક-૬]
બ,
* !
પરિહરિજજો સમ્મ લોગવિરુદ્ધ કરુણપરે જણણું, ન ખિ સાવિજજ ધર્મ, સંકિલેસ ખ એસા પરમોહિ બીઅમોહિ ફલસપણે ત્તિ, એવમા એજ– ખલુ ઇંતો પર અણુળે, અંધત્તમે સંસારાઇવીએ, જગમણિયાવાયાણ, અદારુણ સરુણ, અસુહાણબંધમંચહ્યું છે કે,
લે કે ઉપર અનુકંપા રાખતે થકે તેઓ અધમ ન માને તે માટે. લેડ વિરુદ્ધ કાર્યો કરવાં-નહિ અને લોકવિરુદ્ધ કાર્યો કરીને કેમાં ધમની નિંદા કરાવવી નહિ. કેમ કે નિંદ્રાદિ અશુભ અધ્યવસાયનું કારણ હોવાથી સંકલિષ્ટ પરિણામ રૂપ છે. .
શાસકાર પરષિઓએ લેક વિરુદ્ધ કાર્યોને ત્યાગ કરવાનું કહ્યું છે. પણ તે લેક વિરોધ કરે તેવાં કાર્યોને ત્યાગ કરવાનું નથી. કેમકે અજ્ઞાન લોક ધર્મને-સારાં કામોને વિરોધ કરદ્વાર જ હોય છે. તેમાં લેક વિરૂદ્ધ કાર્યોને આ લેક વિરૂદ્ધ કાર્યો પરલોક વિરૂદ્ધ કાર્યો અને ઉભયલક વિરૂદ્ધ કાર્યો, એમ ત્રણ ભેદમાં સમાવેશ કર્યો છે.
શ્રી પંચાશકમાં લેકે વિરુદ્ધ કાર્યો આ પ્રમાણે કહો છે. ' સવસ ચેવ નિદા, વિએસએ તવ યુ ગુણસમિઠ્ઠાણું છે ઉધમકરણ હસણું, રીઢા" જયાપયણિજાણું છે. ૧ , બહુજણવિરૂદ્ધ સગે, દેસાદાવાચારલંઘણું ચેવ ઉન્નણભેગે ય, તહા, દાણુ વિ પગડમણે તુ છે જે છે સાહસન્મિ તાપ, સહ સામત્યમિ અપઢિયારો ય ા
એવમાઇયાણિ એW, લોગવિસાણિ યાણિ | ૩ | ફ" સેવ કેઈની નિંદા કરવી વિશેષ કરીને નાનાદિગુણની ઋદ્ધિને દ૨નારા પૂ. આચાર્ય ભગવંતાદિ મહાપુરુષેની નિંદા કરવી, સરળ આત્માઓ ધર્મ કરતાં હોય અને તેમાં તે વધુ ન સમંજવાથી ખામી રહેતી હોય છે તે જોઈને અથવા બીજી રતિએ પણ સરળ આત્માઓનાં ધર્મકરણની હાંસી મશ્કરી કરવી, બહુજન વિરુદ્ધને સત્સંગ કર, દેશ-કુળ-જાતિના આચારનું ઉલ્લંઘન કરવું, ઉબણ ભેગ ભેગાવવા તથા અનુચિત નકરવું અથઇ તે દાનાદિનું વમુખે પ્રકાશન કરવું, સાધુ પુરૂષે ઉ૫૨ દુષ્ટ રાખ
Page #379
--------------------------------------------------------------------------
________________
[ ક [
+
1
*
*
વર્ષ ૮ અંક ૧૪ તા. ૨૮-૧૧-૫ આદિ દ્વારા કરવામાં આવેલી આપત્તિથી તેષ પામવે અને પોતાની શક્તિ હોવા છતાં પણ એ આપત્તિને પ્રતિકાર નહિ કરવો. s= પરલોક વિરૂદ્ધ કાર્યો ખરક્રર્માદિ છે.
વિપષ પાપમય વ્યપારાદિને ખરકમ કહેવાય છે. જે કાર્યો - આશાને કિલષ્ટ પરિણામી-પાપને ભય વગરને બનાવે તેવાં કાર્યોની ગણના કઠોર કર્મ માં થાય છે જેથી પરલોક બગડે છે. અનેક ના ઘાતક અને અનેક જન કારમા સ ત પ ઉપજાવનારા જે કઈ ધંધા હોય તે પણ ખરકમ કહેવાય છે. રાજ્યપણું હલપતિપણું, શુકપાલપણું પણ પરલોક વિરૂદ્ધ કાર્ય છે. ? , - -
- છે ? અને ઉભયલક વિરૂદ્ધ કાય, તે સાત વ્યસન છે. તે આ પ્રમાણે ૧-જુગાર ખેલ, -માંસ ભક્ષણ કરવું ૩-દિરાપાન કરવું ૪-વેશ્યાગમન કરવું, શિકાર ખેલ, ૬- ચેરી કરવી અને ૭-પરસ્ત્રીનું સેવન કરવું.
આ રીતે લેક વિરૂદ્ધ કાર્યોને જાણીને તેને ત્યાગ કરવો જોઈએ. "ધી માણસ પણ જે આવાં કાર્યોને મઝથી, રાચીન્માચીને, કરવાં જેવાં માનીને કરે તે લોકમાં દેવગુરુ અને ધમની નિદા થાય છે. લેક પણ કહે કે-ધમ કરનારે પણ જે આવો હશે તે તેના વ પણ એવા હશે ! તેના ગુરૂ પણ તેવા હશે અને તેને ઘમ પણ તે હશે?' ધમ ઉપર છેષ એ જ બાધિના બીજ રૂપ છે અથૉત્ અધિ-મિથ્યાત્વને પમાડનાર છે. સમકિતથી પડનાર છે તથા પિતાના આત્માને અવિરૂપ એટલે કે મિથ્યાવથી વાસિત કરનાર છે. આ પ્રમાણે વિચારીને પોતે પણ કામની નિંદા ના કરવી અને બી એ પણ આવા તારક . ધર્મની નિંદા કરે તેવું વર્તન ન કરવું. આવું ન થાય તે માટે વિચારવું કે“આ અધિફિલ એટલે કે મિથ્યાત્વ સમાન બીજે કઈ જ મિતામાં માટે અનર્થ નથી. આ મિથ્યાત્વ જ સંસાર રૂપી અટવીમાં હિતને માર્ગ નહિ બતાવનારું હોવાથી અંધત્વરૂપ છે, નરકાદિ દુર્ગતિનું કારણ હોવાથી અનિષ્ટનું જનક છે. સાહિ સકતે
ડોવાથી સ્વરૂપે કરીને અતિ૬ ૩ણ છે તથા પરિણામે સદગણાને ઉપઘાત કરનાર હોવાથી અત્યંત અશુભને અનુબંધ કરનાર છે. આ વિચાર કરીને લેક વિરૂદ્ધ કાર્યોને ત્યાગ કરવો જોઇએ. .
તે માટે વાચકવર શ્રી ઉમાસવાતિજી મહારાજ શ્રી પ્રશમરતિ માં કરાવે છે કે ' લે ખત્રાધાર: સવેષાં ધર્મચારિણું યમાતે 12 આ તસ્મા લેકવિરુદ્ધ ધમ વિરૂદ્ધ સત્યજ્યમ્ પહેલા,
જે કારણથી ધર્મ આચરનારા સવેનાં આધાર એક જ છે તે કારથી લેક કવિધ એને પરિફ કાચને યોગ કરવો જોઈએ. $ + $ + 1 1 2
' *
*
કે ''
આ
..
શાને ઉ૫૦ કરનાર શાળા
Page #380
--------------------------------------------------------------------------
________________
-
૪૧૬. .
-
શ્રી જેને શાસન (અઠવાડિક)
સેવિજજ ધમ્મ મિતે વિહાણેણં, અંધ વિવાણુકદ્ધએ, વાહિએ વિવ . વિજજે, દરિદ્રો વિવ ઇસરે, વરીએ વિવ મહાનાયગે ન ઇઓ સુંદર-તરસન્ન તિ બહુ માણુજીને સિઆ, આણકખી, આણપડિછગે, આણુ અવિરાહગે, આણુનિખાયગત્તિ
જેમ આપણે માણસ પડી જવાના ભયથી પિતાને દોરનારને આશ્રય કરે છે, જેમ વ્યાધિવાળો માણસ દુખના ભયથી વૈદ્યને આશ્રય કરે છે, જેમ દરિદ્ર માણસ આજીવિકાંદિને માટે ધનવાનને આશ્રય કરે છે, અને ભયભીત થયેલે માણસ શરણને માટે મહા પરાક્રમી એવા નાયકને આશ્રય કરે છે તેમ ભક્તિ-બહુમાનાદિ વડે, શાસ્ત્રમાં કહેલ વિધિ પ્રમાણે કલ્યાણ એવા ધમ મિત્રને આશ્રય કરવું જોઇએ. કેમકે, કલ્યાણ મિત્ર તેનું નામ છે. જે પાપથી છોડવિ, ધર્મમાં જોડે કહ્યું છે કેપાપારિવારયતિ જયતિ હિતાય,
| ગુહ્ય નિગુહતિ ગણુનું પ્રકટીકરાતિ આપદ્દગત ચ ન જાતિ દદાતિ કાલે,
સન્મિત્રલક્ષણમિદ અવદન્તિ સન્ત ” એ જ પાપથી નિવારણ કરે, હિતના માગે છે. મિત્રની ગુઘવાતને છૂપાવે, નાના પણ ગુણનું પ્રકાશન કરે, આપત્તિમાં મિત્ર આવ્યું હોય તે ત્યાગ ન કરે અને અવસરે બધી જ મદદ કરે તે સન્મિત્રનું લક્ષણ છે, એમ સજજને કહે છે.”
આત્માનું એકાતે હિત અને કલ્યાણ કરનાર એવા ક૯યાણ મિત્રોની સેવાભકિતથી બીજુ કાંઇ રૂડું નથી, એમ માનીને તે ધર્મ મિત્રની ઉપર ભક્તિ અને બહમાનવાળા થવું જોઈએ, તેઓ ન આપે તે પણ તેમની આજ્ઞાની ઈચ્છા કરવી, તેઓ આજ્ઞા આપે ત્યારે રોમાંચિત થઈને, પિતાની છતને બડભાગી માનીને તેમની આશાના અવિરાધક થવું અર્થાત પ્રાણુના ભેગે પણ તેમની આજ્ઞાને વિરાધવી નહિ પણ ઉચિતપણાએ કરીને તેમની આરાના નિષ્પાદક થવું અર્થાત્ આ મુજબનું અનુષ્ઠાન કરવું.
પડિવનધમ્મગુણરિહં ચ વદિજજા, ગિહિસમુચિએ સુગિહિમાયારે, પરિમુઠ્ઠાણુઠ્ઠાણે, પરિસુધમણુકિરિએ પરિમુધવઇકિરિએ પરિસુધિ કાયકિરિએ
- તથા સ્વીકાર કરેલા શ્રાવક ધર્મના ગુણને અર્થાત્ શ્રાવકપણાના તેને લાયક એવા જીવનને જીવનને જીવનારા થવું જોઈએ. એટલે કે ગૃહસ્થપણાને ઉચિત એવા સામાન્ય રીતે વિવિધ પ્રકારના ગૃહસ્થ પણાના સર્વ આચારમાં સામાન્યપણે જ વિશાળ
Page #381
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૮ અંક ૧૪ તા. ૨૮-૧૧-૫ :
મન, વચન અને કાયાના વ્યાપારમાં સાવધાન રહીને અત્યંત વિશુધ અનુષ્ઠાન કરનારા થવું જોઈએ. કેમકે ગૃહસ્થપણામાં વ્યવહાર શુધિ પણ સામાન્યથી બીજાને ધર્મ પમાડવાનું અંગ છે. ઉચિત વ્યવહાર એ ગૃહસ્થ જીવનને એ છે.
આ જ વાતને વિશેષથી સ્પષ્ટતા કરતા કહે છે કે
વજિજજજ ડણેગવઘાયકારગ ગરહણિજજ બહકિલેસ આઈવિરાહર્ગ સમારંભ ન ચિંતિજજા પરપીડા ન ભાવિજજા દીયં ન ગછિજજા હરિસં ન સેવિજા વિતહાભિનિવેસ ઉચિઅમણવત્તને સિઆ ન ભાસિજા અલિએ, ન ફરસ, ન પે સુન્ન, નાણિબદ્ધ હિઅમિઅભાગે સિઆ છે એવું ન હિસિજજા ભૂઆણિ ન ગિહિહજ અદત્ત ! ન નિરિફિખજજ પરદાર ન કુજા અણસ્થદંડ સુકાયજોગે સિઆ
સાધુપણાને ઉમેદવાર એવા શ્રાવકનું ગૃહસ્થપણાનું જીવન પણ લેકમાં પ્રશંસનીય હોય છે. તેના આચારો જ એવા ઉમદા હોય કે દુશ્મનને પણ તેના પ્રત્યે બહુમાન થાય. માટે જ શાસ્ત્રકાર ભગવંતે એ જૈન કુલાદિની ઘણી જ મહત્તા ગાઈ છે. બીજો વિશેષ ધર્મ કદાચ ન કરી શકે તો પણ જે જે નાચારોને જીવનમાં જીવે તેય તેની દુર્ગતિ ન થાય. શ્રાવક ગૃહસ્થપણામાં પણ કેવી રીતે જીવે તે જ વાતને વિશેષ રૂપષ્ટ કરીને જણાવે છે.
સામાન્ય રીતે અનેક જીવને ઉપઘાત-નાશ કરનાર, સ્વાભાવિક રીતે જ નિંદા કરવા લાયક, જેની પ્રવૃત્તિમાં પણ ઘણો કલેશ શ્રમ થાય છે અને પરલોકમાં દુર્ગતિ આદિને આપનાર એવી અંગારકર્માદિ કર્માદાનેને ત્યાગ કરવો જોઈએ. મહારંભ અને મહાપરિગ્રહને નરકનું કારણ માનનાર શ્રાવક મહારંભાદિ બને ત્યાં સુધી કરે જ નહિ અને કદાચ મને કરતે હોય તે દુખપૂર્વક, કયારે તેનાથી છૂટું તેવી ભાવનાથી કરે પણ તેમ ઉપાદેયપણાની બુદ્ધિ રાખે જ નહિ.
(ક્રમશ:)
Page #382
--------------------------------------------------------------------------
________________
શ્રી જૈન શાસન (અઠવાડિક) હa૦૦૦
Reg No. G. SEN 84. જરૂonકરવી
આ પાકિ
પૂ. આચાર્યદેવેશ શ્રીમવિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજ
asssssssoooooooઓ: ...
૦
૦
૦
૦
0 ૦ દુનિયાના સુખના જેટલા ભૂખ્યા હોય, તેના જેવા પાપી બીજા એકે નથી, કેમકે છે
તે બધા સુખ મેળવવા શું શું ન કરે તે જ પ્રશ્ન છે ?
જેને આત્મિક સુખમાં આનંદ આવે તેની મુક્તિ થાય. ૦ શ્રી જિનેશ્વરવને, નિગ્રંથ સાધુને અને ધર્મને વાસ્તવિક રીતે માનન રે તે જ
કહેવાય જેને મોક્ષસુખની જ લાલસા હોય. ૦ જેનેને સુખ ભૂંડું છે એ વાત ન ગમે તે તે જેનપણાનું કલંક છે. ૦ સંસારનું સુખ જ ભયંકર છે. આટલી વાત જેને હૃદયંગમ થાય તેના જેવું
બીજું જ્ઞાન જ શું છે ? અનંત ઉપકારી શ્રી મહાપુરૂષ ફરમાવે છે કે- મહાપુણ્યને યોગે જેઓ ને આર્ય ? દેશમાં, તેમાંય આર્યકુલમાં-આર્યજાતિમાં તેમાંય જેન જાતિ અને ”નકુળમાં ? મનુષ્ય જન્મ મળે; જન્મથી જ શ્રી નવકાર મહામંત્રની પ્રાપ્તિ થઈ ય, શ્રી , જિનેટવરદેવ જેવા દેવ મળે, ત્યાગી નિગ્રંથ સુગુરૂને સુગ થાય, સર્વ ત્યાગમય છે ધર્મનું સ્વરૂપ સાંભળવા મળે જોવા મળે, વારંવાર સુસાધુઓના મુખેથી “આ 0 સંસાર અસાર છે, અનંત દુઃખમય મોક્ષ જ અનંત સુખમય છે, તેનું કારણ છે સાધુપણું જ છે. અને તે આ મનુષ્ય જન્મમાં જ પામી શકાય તું તેમ છે.” આવું જેને સાંભળવા મળે, છતાં પણ સંસાર પરથી અભાવ ન થાય, મોક્ષની ઈચ્છા પણ જાગૃત ન થાય તે સમજવું કે, આ બધી સામગ્રી જે પુણયથી 1 મળી છે. તે પુણ્ય માટે જે ધર્મ આરાધેલો તે ધર્મ મેલો કરીને આરાધે જે ધર્મ મેક્ષ મેળવવા માટે કરવાનો હતો તે ધર્મ સંસારના સુખ માટે કર્યો માટે જ તે આટલી સામગ્રીના કાળમાંય ધર્મ કરવાનું મન થતું નથી.
જો અમે દુઃખને જ ભૂંડું કહેતા હોઈએ, દુઃખને જ ભૂંડ સમજાવતા હોઈએ છે તુ તે અમે લોકો હજી ઉમાગે છીએ, સમાગે નથી અને તમને લેકેને ઉભાગે ?
દોરી જનારા છીએ, વર૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦જૈન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ (લાખાબાવળ) c/o. શ્રુતજ્ઞાન ભવન ૪૫, દિગ્વિજય પ્લોટ-જમનગર વતી તંત્રી, મુદ્રક, પ્રકાશક સુરેશ કે. શેઠે સુરેશ પ્રિટરીમાં છાપીને વઢવાણ શહેર (સૌરાષ્ટ્ર)થી પ્રસિદ્ધ કર્યું
0
૦
છે અને
વવવ
Page #383
--------------------------------------------------------------------------
________________
તારા
266-4-24
નમો 3વિસા તિક્ષ્ણઢરાળું
RAN
9825577 8. સતનો વિર
મારૂં મહાવીર પyqસા,9,
શાસન અને ધ્યાન રક્ષા તથા ચાર
d" ચાસ
અઠવાડક
સવિ જીવ કરૂં
શાસન રસી
मा
||
$$1$$
તેનું જ સમ્યક્ત્વ વિશુદ્ધ કહેવાય
जस्सारिहंते मुणिसत्तमेसु,
मोत्तु न नामेइ सिरो परस्स । निव्वाण सुख्खाण निहाणगणं,
तस्सेव सम्मत्तमिणं विसुद्ध ॥ ભાઇશ્રી અરિહંત પરમાત્મા અને તે પરમ તારકાની આજ્ઞા મુજબ જીવતા ઉત્તમ શ્રી સાધુ ।। ભગવ ાને મૂકીને ખીજા કોઈને પણ મનુષ્ય છે. પાતાનું મસ્તક નમાવતા નથી, તેને જ નિર્વાણુ મેક્ષ સુખના નિધાન- સ્થાનરૂપ વિશુધ્ધ એવુ હિ સમ્યકૃત્વ છે એમ જાણવુ.
-120-si
B
જામનગ૨
(સૌરાષ્ટ્ર) INDIA PIN-361005
એક
લવાજમ વાર્ષિક શ્રી જૈન શાસન કાર્યાલય લવાજમ આજીવન
MIPP
1918 1919
શ્રુત જ્ઞાન ભવન, ૪૫ દિગ્વિજય પ્લોટ
*****
૧૫
Page #384
--------------------------------------------------------------------------
________________
* ભાર મગેર મઠન શ્રી મુનિ સુવતસમી જિનાલય શતાબ્દી વર્ષે શ્રી ભાભર તીર્થની યાત્રાર્થે પધારે છે પ્રતિષ્ઠા દિન. વિ. સં. ૧૫ર શ્રાવણ સુદ ૧૦
શતાબ્દિ દિન. વિ. સં. ૨૦૫ર શ્રાવણ સુદ ૧૦ ઉત્તર ગુજરાતની ભૂમિ પર, બનાસકાંઠા જિલલાના ભૂષણરૂપ શ્રી ભાભરનગરની છે 6 ભવ્યતામાં વૃદ્ધિ કરનાર શ્રી મુનિસુવ્રતસ્વામી જિનાલયને સો વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. આ આ પ્રસંગે સકળ સંઘની સમક્ષ ભાભરને ધર્મ પરિચય ટૂંકમાં પ્રસ્તુત છે. ૧૦૦ વર્ષ પ્રાચીન હું મંદિરથી મંડિત ભૂમિ તીર્થસ્વરૂપ ગણાતી હોવાથી સકળ સંઘને તીર્થ સ્વરૂપ ભાભરA નગરના જિનાલયેના દર્શન પૂજન નિમિત્તે પધારવા ભાવભીનું આમંત્રણ ઇ .
પાંચ જિનાલયો ? ૧. શ્રી મુનિસુવ્રત સ્વામી જિનાલય (૧૦૦ ૬ ૨ શ્રી 4 શાંતિનાથ સ્વામી જિનાલય ૩. શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ જિનાલય ૪. 8. વાસુપૂજય છે સ્વામી જિનાલય છે. શ્રી સંભવનાથ સ્વામી જિનાલય
ધર્મસ્થાનો શ્રાવક શ્રાવિકા સંઘની આરાધના માટેના ભવ્ય ઉપાશ્રયે, આય- આ બિલ શાળા, ભેજનશાળા, ૨ પાંજરાપોળ : જીવદયાની જયોત જલતી રાખતી પાંજરાપોળમાં કાયમ માટે 8 નાના મોટા ૧૫૦૦ હેરને આશ્રય મળતું હોય છે. અને દુકાળના વર્ષમાં ૫૦૦ જેટલા છે ઢોરને આશ્રય મળતું હોય છે. - જ્ઞાનમંદિર : શ્રી શાંતિચન્દ્ર સૂરીશ્વરજી જૈન પાઠશાળા- જ્ઞાનમંદિર જૈન આ બેડીગ આદિ સંસ્થાઓ દ્વારા સમ્યગજ્ઞાનની અપૂર્વ જત જલતી રહે છે.
ભાભરનગરને અનેક રીતે ધમ સમૃદ્ધ બનાવનારા ગુરૂ ભગવંતો તરીકે ધર્મદાતા છે પરમોપકારી પૂ બુદ્ધિવિજયજી મ. સા. તથા પૂ. પં. શ્રી તિલક વિયજી મ. સા. 8 પૂ. આચાર્યદેવ શ્રી શાન્તિચન્દ્ર સુરીશ્વરજી મહારાજા તથા પરમ વાતાશ્યનિધિ પૂ. ૬ આચાર્યદેવ શ્રી કનકપ્રભ સૂરીશ્વરજી મહારાજાને ઉપકા ૨ ભુલી શકાય એવું નથી. એ
તા. ક. ભાભર આવવા માટે અમદાવાદ પાલનપુર-ડીસા-શંખેશ્વ – ભીલડી-વાવ છે 8 થરાદથી બસ ચાલુ છે, તેમજ અમદાવાદ-ભીલડી-પાલનપુરથી ટ્રેન સેવા ઘાલે છે.
ભાભર તીર્થની યાત્રાએ પધારો. મુ. ભાભર, તા. દીઓદર જી. બનાસકાંઠા ઉ. ગુજરાત)
અમારા શ્રી સંઘે આ શતાબ્દિ મહોત્સવ વિરાટ સ્વરૂપમાં વિશિષ્ટ તે ઉજવવાનું { નક્કી કર્યું છે.
સૌજન્ય : જૈન શાસન સેવા મંડળ (ભાભર) મુંબઈ કેન : ૮૪ર૬૯૭૧
Page #385
--------------------------------------------------------------------------
________________
-
-
-
-
:
-
-
-
હાલાર
છે જીવિજયarીરેજી મહારાજની 0 201 205C UHOV VO Parcelona PU NRI 231120473
- સંત્રી
પ્રેમચંદ સેદજી ઢફ
' ૮૯
હેમેન્દ્રકુમાર સાસMલાલ we
(૨૪જકોટ) સંજયંક કીરચંદ જૈઠ :
વઢવ૮).
2 Sિ • હવાઈફક : WWWાજ્ઞાTM વિMI શિવાય ઇ મઝa a
(Bt cજ8)
PhMWNS . .
વર્ષ: ૮ ] ૨૦૫ર માગસર સુદ-૧૪ મંગળવાર તા. ૫-૧૨-૯૫ [ અંક ૧૫
-અવ૦
છેપ્રકીર્ણક ધર્મોપદેશ
પૂ. આ. શ્રી વિ. રામચંદ્રસૂરીશ્વરજી મહારાજા ૪ ૨૦૪૩, અષા સુદિ–૧૦ ને સેમવાર, તા. ૬-૭-૧૯૮૭ શ્રીપાલનગર, જૈન ઉપાશ્રય, છે મુંબઈ ૬. (પ્રવચન ૬ ઠું)
[ગતાંકથી ચાલુ) (2 જિનાજ્ઞા કે પૂ. પ્રવચનકારશ્રીજીના આશય વિરૂદ્ધ લખાયું હોય તે ત્રિવિધે 8 ક્ષમાપનાછે એક ગામમાં અમે માસુ હતા. સાધર્મિક વાત્સલ્ય થવાનું હતું તે તેની 8 મારી હાજરી માં જાહેરાત કરી અને સાથે સાથે કહ્યું કે-ગરમ પાણી પીવાવાળાએ ગરમ છે પાણી સાથે લઈને આવવું. મેં કહ્યું કે તમે ખરા ભગત છે..! જેને જમાડવા માગે જ છે, જેની ભક્તિ કરવી જોઈએ તેને પાણી સાથે લાવવા કહે છે. તે ડાહ્યા હતા માટે
પોતાની ભૂલની માફી માગી અને બધી વ્યવસ્થા જુદી કરી તમે તે કહે છે કે, ગરમ પાણીની વ્યવ થા કયાં કરીએ? આજે ધર્મ કરનારને ધર્મ મરજી મુજબ કર છે પણ આજ્ઞા મુજબ કર નથી. તમારે ધમ આજ્ઞા મુજબ કરે છે મારજી મુજબ કરવે છે? આજે તમે જે રીતે જમાડે છે તે જોઈએ તે લાગે કે અપમાન જ કરે છે. આવી છે. 8 રીતે ભક્તિ કરવાનું તમને કેને કહ્યું છે? શક્તિ હોય તે પ્રમાણે ભક્તિ કરે. શક્તિ છે હોય તે એક સાઘર્મિકને જમાડે, બેને જમાડે પણ અધિક જમાડે એવું કેઈ કહેતું { નથી. તેવી ય શક્તિ ન હોય તે કરવાની જરૂર પણ નથી. ગરીબ પણ શક્તિ મુજબ
સાધર્મિકને બેલા અને જમાડે છે. માટે તમે બેટી વાતે ન કરે કે વિધિપૂર્વક જ સાધર્મિક વારસલ્ય આજે થઈ શકે તેમ નથી.
કર
*
જ
Page #386
--------------------------------------------------------------------------
________________
s
- ૪૨૨ :
: શ્રી જૈન શાસન [ અઠવાડિક છે ભગવાને શક્તિ ઉપરાંત ધમ કરવાનું કહ્યું જ નથી. તેમ ધર્મમાં | શક્તિ ગોપવવાનું પણ કહ્યું નથી. સ્વદ્રવ્યથી પૂજા કરવાની ન હોય તે માત્ર
ભગવાનના દર્શન કરે તોય તેને વખાણીએ. તે જે રીતે મંદિરમાં આવે, જે ? રીતે દર્શન કરે તે જોતાં જ લાગે કે, ભગવાન ઉપર કેટલું બહુમાન છે, હું કેટલે ભક્તિ ભાવ છે !
આજે તમે મંદિરમાં એવી રીતે પેસો છે કે વચમાં જે આવે તેને લાત ! ૧ મારે, હડસેલો. કોઈ સારી રીતે સ્તવનાદિ કરતું હોય તે એ ઘંટનાદ કરે કે બધાને 8 1 વિક્ષેપ પડે. આવા બધા ધમ માટે લાયક કહેવાય ખરા? ન માટે જ આ ગ્રંથકાર પરમષિ સમજાવી રહ્યા છે કે મેક્ષ વિના બીજું સુખ જ જ નથી. સંસારનું સુખ દુઃખરૂપ, દુખફલક અને દુઃખાનું બંધી છે. આવું જે માને તે 5 ધર્મ માટે લાયક છે. ભગવાને ધર્મ શા માટે બતાવ્યો છે ? મેક્ષા માટે. ડરવાનું શાથી છે ' છે મેહથી. મેહ શાથી છે? કર્મથી. માટે કર્મને નાશ કરવા જે મહેનત કરે છે ?
| ધર્મ કરી શકે. છે , કમ સાથે રોજ કજિયો કરે તે ધમી. કમને કાઢવા માટે ધર્મ E કરવાનું છે તેને બદલે મોટે ભાગ કમને આધીન થઇને ધમ કરે છે. આ કર્મક્ષય માટે જે ધર્મ કરવાનો છે તેનાથી કમબંધ થાય તે ચાલે? નાનામાં છે
નાના ધર્મનું પણ ફળ શું? નિર્જરા. કર્મબંધ થાય તે સારા પુણ્યનો. ગુણસ્થાનક . { પ્રયિક જે પાપબંધ થાય તે અલ્પસ્થિતિવાળે અને રસ-કેસ વગરને થાય.
આજને મેટોભાગ ધર્મ કરીને ય ભારેમાં ભારે કર્મ બાંધે છે. ભગવાનનું દર્શન છે ૧ કરે અને મિશ્યાવ બાંધે. સંસારના સુખ માટે ભગવાનના દર્શન કરેવા જાય તે 1 મિથ્યાવ બંધાયને ? સંસારના સુખની ઇચ્છા થાય તે અવિરતિ છે અને , સુખની છે ઈચ્છાને સારી માનવી તે મિથ્યાત્વ છે. જે સાવ અજ્ઞાન છે, કશી ખબર નથી તેની છે
ટીકા નથી ચાલતી. નાનું બચ્ચું પથારીમાં પેશાબ કરે તે તેને ધમકાવાય ખરૂ? આ 8 છે તે જાણવા છતાંય પિતાને જાણકાર અને સમજદાર માને છે તેની વાત છે. જેને છે
સમજાવવા છતાં ય સમજવું જ નથી તેવાને તે ખુદ ભગવાન પણ નહિ સમજવી શકે છે
ખરેખર અણસમજુ હોય તે સમજ્યા પછી કદી ખોટું ન કરે, જ્ઞાનિને પૂછી પૂછીને કરે છે છે તે તરી જાય અને વાતડાહ્યા ડૂબી જાય. આ બધા સમજદાર છે કે અણસમજેદાર છે?
સમજી શકે તેવા છે કે મૂરખ છે? જે આ બધા મૂરખ હોય તે તેને સમજાવનાર (
р
аха
Page #387
--------------------------------------------------------------------------
________________
છે. વર્ષ ૮ અ ક ૧૫ તા. ૫-૧૨–૯૫
: ૪૨૩
પાટે બેસેલો મહામુરખ ગણાય ને ? આ બધાને મુરખ માને તે મુરખ છે. આ બધા તે જે સમાવીએ તે સમજી શકે તેવા છે પણ નહિ સમજવાનો નિર્ણય કરીને આવે છે. જેને સાચું ન સમજવું હોય તેવા અહીં આવે તે તેવાની કિંમત પણ શી છે? છે
આ લેકે અણસમજુ નથી. બજારમાં બધું સમજે છે. પગલાં પરથી ગ્રાહકને ઓળખે છે છે. માટે આ લેકના ખેટા બચાવ ન કરે.''
ભગવાનની આજ્ઞા મુજબ જ ધમ કરવાને છે, મરજી મુજબ ધમ થાય નહિક છે આ વાત તમે સમજી શકે છે ને? તે આખા સમજવાની ઇચ્છા થવી જોઈએ ને? 8 છે તેવી ઈચ્છા ન થાય અને સમજાય તે પણ ન માને તેવા મુરખાને સમજાવવા બેસવું છે છે તે પાપ કહેવાય ને?
સભા : શિક્ષક તેનું નામ જે મુરખાને ડાઘા બનાવે. ઉ૦ વિદાથીને ઓળખવે તે પડે ને ? જે વિવાથી પૂછી પૂછીને કરે તે ડાહ્યો બની જાય. શેઠને પૂછી પૂછીને કરનારે નેકર શેઠ બની જાય છે. પણ આજે આખી વાત જ ફરી ગઈ છે. આજે શિક્ષકને કલાસ નથી વિદ્યાથીને કલાસ છે.
આજે તમે તમારાં સંતાનોને એવું જણાવ્યું કે તમારા દિકરે મટી ગયા. 8 આજના ભણેલા બાપને બાપ કહેતાં શરમાય છે. મા–બાપને પગે લાગતાં શરમાય છે. 8 કરે જેમ જેમ માટે થાય તેમ તેમ સારા બને કે ખરાબ બને ? તેની આજ્ઞામાં 8 જે તમારે રહેવાનું કે તમારી આજ્ઞામાં તે રહે?
અહીં આવનારને ભગવાનની આજ્ઞા શું તે સમજવું પડે તે ધમ કેમ કરાય છે છે શા માટે કરાય તે સમજવું પડે ને? સંસાર કેવો છે તે સમજવા અહીં આવે છે કે નાટક કરવા અહીં આવે છે? તમે બધા સમજી શકે તેવા છો. હું બેલે"છું તે છે
સમજી છો ને? ના સમજાય તે ના પાડો. બહાર જઈને ગમે તેમ બોલતા નહિ. તે સમજ્યા પછી સાચું કરવાનું મન થાય છે ખરૂં? રાજ અહીં આવનારા સમજતા છે નથી તેવું નથી. અહીં જ આવવું જોઈએ માટે આવે છે પણ સમજવાની દરકાર
નથી અને સમજેલું કરવાની ઈચ્છા નથી. આ મારે આક્ષેપ છે. તમે બધા કહે કે આવું છે { નથી, ધર્મ સમજવા આવીએ છીએ તે હું રાજી થઉં.
મારે તમારી પાસે ખાલી ધર્મ નથી કરાવ. ધર્મ મોક્ષ માટે કરાવે છે, જે સંસાર માટે નથી કરાવો. ૧૯૮૫ માં આ મુંબઈમાં એકવાર હું એમ બેસેલે એક છે
Page #388
--------------------------------------------------------------------------
________________
:
-
૪૨૪ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક]
યુવાન મારી પાસે આવ્યું અને મને કહે કે, “સાહેબ ! આયંબિલનું પચ્ચકખાણ કરાવે. મને ય તેને પુછવાનું મન થયું કે, “આજે કઈ તિથિ નથી છતાં આયંબિલ કેમ કરે છે? તે તે મને કહે કે, “આપને શું કામ છે ? મારે નથી કહેવું. “તે મેં કહ્યું કે- “તું નહિ કહે તે હું પચ્ચકખાણ નહિ કરાવું.? તે મને કહે કે- હું છાપામાં ન છપાવીશ કે આ સાધુ પચ્ચક્ખાણ નથી કરાવતા. મેં કહ્યું કે-“ખુશીથી છાપજે. જાણ્યા વિના મારાથી પચ્ચકખાણ કરાવાય નહિ. પછી તે નરમ પડશે અને મને કહે કે1. “સાહેબ! મને મંગળ નડે છે.” મેં કહ્યું “તે મારાથી પચ્ચકખાણ કરાવાય નહિ'. પછી આ 8 મેં તેને સમજાવ્યું કે આના માટે ધર્મ કરાય નહિ. ધર્મમાં વિદન આવે છે તે ના ન આવે માટે ધર્મ કરાય. તે ડાહ્યો હતે તે વળી મારી વાત સમજી-માની ગયે. તમે
બધા માને ? ગમે તે માટે ઘમ કરવા આવે તે ધર્મ કરાવાય? તમે સંસારના હેતુથી ધર્મ કરવા માગે તે ન જ કરાવાય!
ગમે તે ઈરાદે ધર્મ કરે તે ભલે કરે, ધર્મ તે કરે છે ને; આવું અમારાથી બેલાય? બેલે તે તે અજ્ઞાનના શિરોમણિ કહેવાય ને? ધર્મ તે મેક્ષ મ ટે જ કરાય આ સંસાર માટે તે કરાય જ નહિ, આ વાત સાંભળવી ગમે છે ખરી? સંસારના સુખ છે માટે ઘર્મ કરે તે તે ધર્મ કે કહેવાય તે ખબર છે?" ૧ આલેકના સુખ માટે ધર્મ, કરે તો તે ધમ ઝેર જેવો બને. જે
તત્કાલ મારે. પરલોકના સુખ માટે ધમ કરે છે તે ધર્મ “ગરલ? જેવા ન બને. જે ધીમે ધીમે રિબાઈ રિબાઈને મારે. સમજયા વિના ધમ કરે છે ! છે તે ધર્મ “સંમુર્ણિમ જે કહેવાય. સાવ નકામો કહેવાય આ વાત અમે 1 | ગોઠવી કાઢી છે કે ભગવાને કરી છે?
તમે બધા કહે છે કે, હવે અમે સમજી ગયા છીએ. અમારે આ સંસારમાં રહેવું ? મ નથી, ઝટ મોક્ષે જવું છે. માટે મરી જઈએ પણ સંસારના સુખ માટે તે કામ કદી ન ! ન કરીએ. ધમી માત્ર મોક્ષના જ અથી હેય. સંસારનું સુખ ભોગવવું પડે તેનું દુઃખ 5 હેય- શ્રાવક સંસારનું સુખ ભોગવે તે દુઃખથી ભગવે આનંદથી
ભગવે ? શ્રી તીર્થંકર પરમાત્માએ પણ ભેગો છે પણ તે રેગની જેમ ભગવે છે, 1 રોગ નિવારીને, અવિકારીપણે ભોગવે છે. માટે જ શ્રી રૂપવિજયજી મહારાજાએ ભગ–
વાનની સ્તવના કરતાં પૂજામાં ગાયું કે1 ‘ગ કરમ ફળ ગ તણ પરે, ભગવે રાગ નિવારી રે; છે પરવાળ પરે બાહ્ય રંગ ધરે, પણ અંતર અવિકારી રે.
Page #389
--------------------------------------------------------------------------
________________
*
?
ખેટ ન લગાડતા હે ને...
–શ્રી ભદ્રંભદ્ર
શું ભદ્ર ભદ્રના લેખ શાસ્ત્ર- ક્ષમાપના માંગુ. એમ કરવા જઉને તે વિરૂધ છે?
તે દર પાંચ વરસે મારે વર્તમાનકાળના * [ન ભૂતો ન ભવિષ્યતિ શાસ્ત્રીય ગણતા વિચારોને શાસ્ત્ર-વિરૂદ્ધ
કહી દેવા પડે. એટલે દ્રવ્ય-ક્ષેત્ર કાળ કે - મને તો એમ જ હતું કે-મારા ભાવની શરમમાં તણાઈ જઈને મેં મારા લેખથી કે ઇને હું નહિ લાગે. મે
એ જુના કે નવા વિચારોને મારા જ મનમાં એટલા માટે તે હેડીંગ પણ “ખેટું ને કોઈ ભેદભાવ ઊભો નથી કર્યો. એમ કરે લગાડતા હે ને. ” આવુ આપેલું છે. તો મારા જ વિચારોની એકતા ના ગણાય આમ છતાં છે કઈ ખાટું લગાડે તેમાં હું તે પછી બધાં ફિરકાની એકતાની વાતે શું કરૂ? ઘુવડ સૂરજને જોઈ ના શકે હું કયા મઢ કરી શકું? તેમાં સૂરજ શું કરે?
' મેં બહું જ ગડમથલ કરી ઉપયોગ વાત જાણે એમ હતી કે આજ દિવસ 5
! એમ હતા કેઆજ દિવસ મૂક્યો. “મારા વિચારોને શાસ્ત્ર-વિરૂધ સુધી જૈનશાસનમાં ભદ્રંભદ્રના લેખે
કહેવાનું દુસાહસ કરવાનું સૂઝયું તે
ને ?' આવ્યા કરેલા. તેના કોઈક નિયમિત વાંચકે અને બાળ બ્રહ્મચારીને (બાળ, બ્રહ્મચારી તેની હું યાવરાળ ઠાલવતા જૈનશાસન એટલે બધી રીતે છે કેમ કે મારે કઈ કાર્યાલય ઉપર એવા ભાવની ઝેરોક્ષ નકલ સંતાન પણ નથી. અને મારે કઈ શિષ્ય મોકલી કે “ભદ્ર ભદ્રના લેખમાં શાસ્ત્ર- પણ નથી. જો કે શિષ્ય નથી તે જ, અરે વિરૂદ્ધ લખાણ આવે છે. આ સમાચાર છે. હમણાં હમણાં શિષ્ય એવી નનામી મારી પાસે આવ્યા. મારા કરડે કરડ પત્રિકાઓ બહાર પાડયા કરે છે ને કે રૂંવાડા ક્રોધથી સળગી ઉઠયા. ભદ્રંભદ્રના જેથી પાડના વાંકે પખાલીને ડામ જેવું લેખો અને તે શાસ્ત્ર-વિરૂધ હોય એમ થાય છે. પરાક્રમ કરી આ ચેલાજી. અને ન ભૂતે ન ભવિષ્યતિ.
તે દુષ્ટકાર્યની માફી ગુરૂદેવે માંગવી પડે. મારે જુના વિચારે કે નવા વિચાર આવું હમણાં હમણું બહુ ચાલી પડયું છે. જેવી અલગ-અલગ પંચવર્ષીય કે વાર્ષિક ગુરૂદેવે જ પહેલેથી જ ચેલાજી ઉપર દાબ
જના છે જ નહિ, કે જેથી એકાદ રાખવે છે. જેથી ચેલાજ તેવા પરાક્રમે વરસના કે પાંચેક વરસના મારા જ જુના કરી જ ન શકે. ચેલાજી વતી ગુરૂદેવ વિચારને હું શા-વિરૂધ ગણીને તેની માફી માંગે તેમાં ગુરૂદેવની તે મહાનતા જ ,
Page #390
--------------------------------------------------------------------------
________________
શ્રી જૈન શાસન (અઠવાડિક)
ગણાય. પણ રેલાની શાન ઠેકાણે લાવવા ભલેને કહે, “સામે માણસ ફેષ પામે કે ગુરૂદેવે છે ને ચેલાજીના નામને અને ખુશ થાય તે પણ હિતકારી વાત તે કામને પણ જાહેરમાં મૂકી દેવા જોઈએ. કહેવી જ જોઈએ. આવો શસ્ત્રપાઠ છે.
જુઓ પછી બાપુ? ચેલાજી સીધા દર હાશ. હવે મને ચેન પડયું આ " થઈ જાય છે કે નહિ ? કઈ નહિ તેય ખવટ ન થઈ હતી તે હું અમદાવાદના
એટલું તે સારું જ કહેવાય • કાંકરીયા તળાવમાં કાં તો બોબેની લોકલ કે ચેલાજીની ભૂલ બદલ નેતિક ફરજ ટનમાં આપઘાત કરવા જ તે રહેત. સમજીને ગુરૂદેવ નમ્રતા–નિખાલસતા પૂર્વક આ વિરોધ પક્ષીઓ ! ભદ્રંભદ્ર શાસ્ત્રજાહેરમાં નહિ તે ય અમુક ચોકકસ લેકે વિરૂધ લખે કે બેલે છે તેવું તે, પાસે ચેલાજી વતી ગુરૂદેવ માફી માંગે છે. સપનામાં ય કે ઉંઘમાં ય ના બબડતા. આવું ય અત્યારે કેણ કરે છે? ધન ધન ગુરૂદેવ? આમેય આપણે ગુણે લેતા જ
હવે જુઓ મેં શું શું લખેલું છે. શીખવું) માથે કદાચ વ્યભિચારીને આક્ષેપ (૧) વિરોધપક્ષ કહે છે કે દેવદ્રવ્યથી મૂક્યા હતા તે તે એટલી પીડા ના કરત કે પરદ્રવ્યથી પણ પૂજા થઈ શકે. કે જે આ શસ્ત્ર-વિરૂદ્ધ લેખે લખવાના (૧) ભદ્રંભદ્ર કહે છે કે રાજા હોય આક્ષેપથી થઈ છે. કેમકે આપણે ત્યાં શાસ્ત્ર
ત્ર કે રંક હોય સ્વદ્રવ્યથી જ પૂજા કરી શકે. પાઠ છે કે- પાપ નહિ કેઈ ઉત્સવ ભાષણ જિ...
શક્તિ મુજબ છેવટે માત્ર ચરણે જ 'હવે મારે કરવું શું ? મારૂ કયું
પૂજા કરે પણ દેવદ્રવ્યથી કે પથથી તે
ન જ કરાય. લખાણુ શસ્ત્ર-વિરૂધ છે તે તે પાછા તે લકે કહેવાની હિંમત કરી શકતા નથી. (૨) વિરોધપક્ષ કહે છે કે સંબોધ
પ્રકરણ ગ્રંથના આધારે સપનાદિની તમામ - ઓહ હવે સમજણું આ લેક પ્રકારની બેલી કલિપત દેવદ્રવ્યમાં જાય. 'મારા લેખને શાસ્ત્ર વિરૂદ્ધ કહે છે જેનું કારણ એ છે કે તે લેકે સામા પક્ષના (૨) ભદ્રંભદ્રપક્ષ કહે છે કે સંબોધ લેકે –મારા વિરોધી લોકોએ પોતે પોતાની પ્રકરણ જ નહિ કોઈ પણ ગ્રંથ ભગવાનને મતિથી નકકી કરી રાખેલા જે શાસ્ત્રના ઉદ્દેશીને બોલાયેલી તમામે તમામ પ્રકારની - અર્થો છે તેની વિરૂધ્ધમાં મારૂ લખાણ
બેલીની રકમને કપિત દેવદ્રવ્યમાં તે થાય છે. માટે તે લોકો તેમના કહિપતો નહિ જ પરંતુ જીર્ણોદ્ધારાદિ દેવદ્રવ્યમાં શાસ્ત્રથી વિરૂદ્ધ મારા લે છે તેવું કહે જાય તેવા ભાવનું જણાવે છે. છે. અને આવું તે એકવાર શું હરરવાર (૩) વિરેધપક્ષ કહે છે કે ગુરૂ- ,
Page #391
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૮ અંક ૧૫ તા. ૫-૧૨-૫
પૂજનનું દ્રવ્ય સાધુ-સાધવીની વૈયાવચ્ચમાં મુંજવણમાં જ મુકાઈ ગયેલે ને કે આ જાય,
ભીમ પિતામહ, દ્રોણાચાર્ય શકુની મામા
જેવા વડીલોની સામે શ | (૩) ભદ્રભદ્ર કહે છે ગુરૂપૂજનનું
શી રીતે
ઉગામાય ? બસ મને પણ મારા આવા જ દ્રવ્ય વૈયાવચ્છમાં ન જ જાય. જિનમંદિર
વડીલ મહાપુરૂ " નિર્માણ તથા જીર્ણોદ્ધારના દેવદ્રવ્યમાં જ
સામે કશું લખતા
સંકેચ થતું હતું, પણ અર્જુનને સલાહ જાય.
આપનાર શ્રી કૃષ્ણને ઉપદેશ મને કલમ મારી આવી વાતને તે દ્રવ્યસપ્રતિકા
ઉઠાવવા પ્રેરવા લાગ્યા. આમે ય “જેને ધર્મસંગ્રહાદિ શાસ્ત્રોને આધાર છે. સામા શાસનમાં તેની થોડી ભીડ પણ વધી પક્ષની વાતને તે કશે જ આધાર નથી.
ગયેલી. અને પેલા યુવાનને શેડો ડર અને છતાંય મારી વાતને તે લોકે શાસ્ત્ર
પણ હતે. જ. જો કે એ તે હવે હમજ્યા. વિરૂધ્ધ કહેવા જાય છે. લે ડીકકે! , બહુ
મેં ભદ્રંભદ્રમાં કપેલા શાત્રથી ડહાપણ કરતાં તો તે હવે પછી મને
A વિરૂધ એક એવી પણ વાત કરી છે કેશાસ્ત્ર વિરૂદ્ધ કહેવાની ભૂલ ખબરદાર જે
(૧) સામે પણ કહે છે કે કરી છે તે.
સંસારના
સુખ માટે ધરમ ને થાય તે શું પાપ આટલું સાંભળીને કેટલાંક યુવાને
કરાય? (૧) ભદ્રંભદ્ર કહે છે કે, મિક્ષ મારી પાસે દેડી આવ્યા. મને કહે શું માટે ધરમ નો કરાય તે શું સંસાર માટે બેલ્યા ? મેં કીધું “કંઈ નહિ. મારા તે
કરાય? ટાંટીયા જ થ થરવા લાગ્યા. મેં મનમાં
| (૨) સામે પક્ષે કહે છે કે- દેરાસરમાં કીધું સાચી વાત પણ ટેળાબંધી આગળ
* સંસારના સુખે મંગાય. છૂપાવી દેવી પડે છે. અરેરે ! હે પ્રભુ! શું થશે આ જગતનું.
| (૨) ભદ્રંભદ્ર કહે છે કે- દેરાસરમાં
જશીબેન કાશીબેન પાસે પણ ભીડા કારેલા ભદ્રંભદ્રના લેખોની આટલી બધી
કે વટાણા માંગી ને શકે તે ભગવાન અસર થઈ તે જ તે ભદ્રંભદ્રની સફળતા
પાસે આવી ભીંડા જેવી તુરછ ગણાતી છે. હજી આ લેખમાળા કંઈ અટકી નથી.
સંસારનાં સુખની માંગણું તે કેમ જ આ તે મને કયા વિષય ઉપર લખવું તેની
કરાય? ને જ કરાય ને. મોટી મુંઝવણ હતી. પણ હવે તે દૂર થઈ છે.
(૩) સામે પક્ષે કહે છે કે- પુસ્તકોના
વિમેચન સમારોહ ઉજવાચ. * કુરૂક્ષેત્રના સમરાંગણમાં યુદ્ધના પહેલા જ દિવસે ગાંડી વ ધનુષધારી અર્જુન પણ (૩) ભદ્રંભદ્ર કહે છે કે જેનાથી
.
#;
Page #392
--------------------------------------------------------------------------
________________
૪૨૮ ,
શ્રી જૈન શાસન (અઠવાડિક) . SR વિવિધ વાંચનમાંથી જ તપ ધમની મહત્તા
પૂ. સા. શ્રી હર્ષપૂર્ણાશ્રીજી મ. આત્માને તપાવે તે ત૫. કમરજને સર્વથા સાફ કરાવી ઈન્દ્રિય મન અને બુદ્ધિને પવિત્ર બનાવી આત્માને વછ પવિત્ર બનાવે તે તપોધમે છે..
આવા ધર્મની આરાધના જેમ જેમ આગળ વધતી જશે તેમ તેમ તે આરાધક જ્ઞાનાવરણીય, દશનાવરણીય, મેહનીયકમ એને અંતરાયકર્મ મૂળીયાને પતે જશે. અને છેવટે આવતા ભવમાં કે ભવાંતરમાં ઘણી ઘણી આત્માની લબ્ધિઓ ઉપરાંત ઉચ્ચકુળ-ખાનદાન કુટુંબ, સુંદર રૂપ ઋધિ સમૃદિધની પૂર્ણતા અને છેવટે સંયમ માર્ગે પ્રયાણ કરાવી આત્માને સ્વચ્છ અને સુધ બનાવશે.
1 જીવ માત્રને પરમાત્મપદ પ્રાપ્ત કરવાની પૂર્ણ કામતા રાખનાર જૈન શાસનમાં તપના છે, ભેદ બતાવ્યા છે.
'અત્યંતર તપની સપાદેયતા સી કેઈને સ્વીકાર્યું હોવા છતાં પણ બાહ્યતાની સર્વશ્રેષ્ઠતા શ્રી તીર્થકર ભગવંતે એ પણ માન્ય રાખીને પિતાના જીવનમાં તેની આચસણુ કરી છે. ત્યાર પછી જ તેઓ કેવલજ્ઞાનના માલિક બનવા પામ્યા છે. પરમપૂજ્ય દેવાધિદેવ શ્રી મહાવીર સ્વામી ભગવંતે પણ એક બે ત્રણ ચાર અર્ધમાસ માસ ખમણે અને છેવટે છ મહિના સુધીની અખંડ તપશ્ચર્યા કરી છે.
રી ઋષદેવ ભગવંતે ૧૨ મહિના ઉપરાંતના દિવસ સુધી એકધારાએ ઉપવાસ. કર્યા છે. એટલે પર્યારૂપી અગ્નિમાં કર્મોના લાકડાને બાળી નાખ્યા છે. સુવર્ણની છેલ્લી પરીક્ષા અગ્નિ જ છે. તેમ, આત્માની પણ છેલી પરીક્ષા તપ છે.
માટે પિતાના નિકાચિત-ગુપ્ત-અગુપ્ત-પાપને ધેવા માટે તથા નવા પાપને રોકવા માટે પોતાની શકિત ભાવના અને પરિસ્થિતિને ખ્યાલ રાખી તપધર્મને સ્વીકાર કરે.
કારણકે, માનવ માત્રના માથા ઉપર જે કંઈ વિપત્તિઓ જે કઈ રેગ કે જે કોઈ કૌટુંબિક કલેશે કે વાંઝણ-વિધવાપણું આદિના દુખે ભમ્યા કરે છે તેમાં પિતાના જ કરેલાં અંતરાય કર્મો અને અશાતાદનીય કર્મો કામ કરી રહ્યા હોય છે. પિતાના માન-કષાયની લાલસા પોષાય તેવું ૧૦-૨૦ રૂપિયાની કિંમતના પુસ્તકની પાચ કશુ ના ઉજવાય, ગ્રંથ રત્નને પહેલા પૂજાની ઉછામણીઓ કયાંય ચાલુ ને બેડી પહેરાવીને પછી મુકિત આપવાની કરી દેતા. .. રમત મંથરને સાથે ને કરાય, ગ્રંથ – આવું. તે ઘણું બધું છે. હવે અવસરે
નેને તે હાથીની અંબાડીમાં ચડાવી વાત ત્યે ત્યારે રામ રામ. ગામ, આખામાં ફેરવ્યા પછી પાંચ-પાંચ આવજે રામ રામ એ રામ રામ પૂજા કરવાની હેય. (જે જે બાપા ! તમારા રોમ રામ
Page #393
--------------------------------------------------------------------------
________________
ચિરંતનાચાર્ય વિરચિત
'' || - ભાવાર્થ લખનાર
૪ શ્રી પંચ સૂત્ર છે - મુનિરાજ શ્રી
[મૂળ અને ભાવાથ]
| પ્રશાંતદશન વિજયજી મ. || [ ક્રમાંક-૭ ]
ફરસં, ન પસુન્ન, નાણિબદ્ધ : હિઅમિઅભાસગે સિઆ એવું ન હિંસિજા ભૂઆણિ ન ગિણિતજજ અદા ન નિરિખિજજ પરદા ન. કજજા અણસ્થદંઠા સુહકાજોગે સિઆ
સાધુપબાને ઉમેદવાર એવા શ્રાવકનું ગૃહસ્થપણાનું જીવન પણ લેકમાં પ્રશંસનીય હોય છે. તેના આચારે જ એવા ઉમદા હેય કે દુશ્મનને પણ તેના પ્રત્યે બહમાન થાય. માટે જ શાસ્ત્રકાર ભગવતેએ જેનકુલાદિની ઘણી જ મહત્તા ગાઇ છે. બીજે, વિશેષ ધર્મ કદાચ ન કરી શકે તે પણ જૈનાચારેને જીવનમાં જીવે તેય તેની ગતિ ન થાય. શ્રાવક ગૃહસ્થપણામાં પણ કેવી રીતે જીવે તે જ વાતને વિશેષ સ્પષ્ટ કરીને જણાવે છે.
સામાન્ય રીતે અનેક જીને ઉપઘાત-નાશ કરનાર, સ્વભાવિક રીતે જ નિંદા કરવા લાયક, જેની પ્રવૃત્તિમાં પણ ઘણે કલેશ શ્રમ થાય છે. અને પરલોકમાં દુર્ગતિ, આદિને આપનાર એવા અંગારકર્માદિ કર્માદાનેને ત્યાગ કર જોઈએ. મહારંભ અને મહાપરિગ્રહને નરકનું કારણ માનનાર શ્રાવક મહારભાદિ બને ત્યાં સુધી કરે જ નહિ કદાચ કમલેગે કરતે હોય તે દુખપૂર્વક, જ્યારે તેનાથી છૂટું તેવી ભાવનાથી કરે પણ તેમાં ઉપાદેયપણાની બુદ્ધિ તે રાખે જ નહિ. મેક્ષને માટે નિરતર સાધુપણાની ભાવનાવાળે જીવ જે પિતાને કેાઈ પીડા આપે તેમ ન, ઇરછે તેમ મારાથી બીજાને પીડા થાવ હું બીજાને પીડારૂપ બનું આ વિચાર સરખે પણ ન કરે. ગમે તેવી આપત્તિમાં દીનતાને ધારણ ન કરે પણ મેં કેઈને પીડા આપી હશે માટે મને પીડા આવી” એમ વિચારી ધીરતાપૂર્વ મઝેથી આપત્તિ આદિને વેઠી લે. તેમ ઈચ્છિત આદિ વસ્તુની પ્રાપ્તિ પણ ન થાય દીનતા ન કરે. આ તે સંસાર છે તેમાં ધાર્યું કશુ પાર ન ઉતરે પણ જેવા સંગે, જેવી સ્થિતિ હોય તેને અનુકુળ થઈને ધમ ન હારી જવાય તેમ જીવવું એમ વિચારી જીનતાને ઘર કરે. તેવી રીતે ધારી ઈચ્છિત ચીજ-વસ્તુઓની પ્રાપ્તિ થાય તે હર્ષના ઉત્સકને ધારણ ન કરે. પુણ્ય હેય તે પાસા સીધા પડે તેમાં હર્ષ પામવા જેવું શું છે? એમ વિચારી ઓટો ગર્વ ન કરે. તથા અતત્વના અધ્યવસાયરૂપ કદા
Page #394
--------------------------------------------------------------------------
________________
: શ્રી જૈનશાસન અઠવાડિક]
ગ્રહને ન કરે. ‘મારું તે જ સાચું' એમ નહિ પણ સાચું' તેજ મારું' એ માને. અને કદાચ ગહન તત્ત્વની વાત ન સમજાય તે પણુ ભગવાનના વચનને અનુરે ચિત્ રીતે મનને પ્રવર્તાવે તેવે વખતે વિચારે કે- રાગ-દ્વેષ અને માહુ જે પ્રેમના નાશ પામ્યા છે તેવા શ્રી વીતરાગદેવાને કશુ જ ખાટુ' ખેલવાનુ' પ્રત્યેાજન નથી. મારી બુદ્ધિ અલ્પ હોય, મતિ મહાદ્ધિને કારણે તાત્વિક રહસ્યભૂત વાત કદાચ મને ન પણુ સમ જાય મારી બુધ્ધિમાં ન પણુ ઉતરે તે પણ તમેવસચ્ચ નિ:શંક જ જિણેહિ પન્વેય અર્થાત શ્રી જિનેશ્વરદેવાએ જે ફરમાવ્યુ છે તે જ સાચું અને શંકા વિનાનુ’ છે' એમ માનીને ખાટા કદન્ગ્રહને ન પામે પણ મનને સ્થિર' કરે,
અભ્યાખ્યાનાદિ.
નાશ
જે બીજા કાઈને પીડા આપવા પણ ઇચ્છતા નથી તેવા જીવ - ખાટા આળ રૂપ અસત્ય, પરૂષ-કઠોર, ચાડી ચૂ`ગલી સ્વરૂપ બીજાની પ્રીતિને કરનારૂ પિનતા વાળું, રાજકથા-ભકતકથા-મીકથા અને દેશકથા એ રૂપ વિકાદિથી મસ બધવાળુ વચન પણ બેલે નહિ. અને જરૂર પડે તે શાસ્ત્રમાં કહ્યા પ્રમ છે. બીજાને હિત કરનાર, પ્રીતિ પેદા કરનાર અને એ શબ્દથી ચાલે તે ચાર શબ્દ ન લે એવી રીતે પ્રમાણેાપેત-મિતભાષી-વચન મેલે. એવી જ રીતે પૃથ્વીકાયાદિ પ્રાણીઓની હિંસા ન કરવી જોઈએ. બીજાએ નહિ આપેલી તૃણુ જેવી ચીજ પણ શ્રહણ ન કરવું જોઇએ. . પરસ્ત્રી સામે સરાગાષ્ટિથી જોવુ જોઇએ નહિ તે રીતે સ્ત્રીએ પણ પરપુરૂષ સમે સરાગ. દૃષ્ટિથી ન જોવુ' જોઇએ. અપધ્યાન-પાપદેશ-કંપ ચેષ્ટા સ્વરૂપ અન`દંડ. આચરણ ન કરવું પરંતુ ભ કાયયાગ સુંદર આચરવાળા થવુ જોઇએ. આ પ્રમાણે મન, વચન અને કાયાની શુધ્ધિ બતાવવી.
તહા લાડાચિઅદાણે, લાડાચિઅભાગે, "લાડેચિઅપરિવારે, લાહેાચિઅનિહિકરે સિઆ । અસતવશે પરિવારસ, ગુણકરે જહાસત્તિ, અણુક પા વરે નિમ્મમે ભાવેણુ' । એવ' ખુ તાણેવિ ધમ્મે, જડ અન્નપાણેત્તિ । સબ્વે જીવા પુો પુઢા મમત્ત અધકારણ' u
તથા લાભને ઉચિત એટલે પેાતાની આવકના ચાથેા ભાગ વિગેરે શાસ્ત્રમાં કહ્યા પ્રમાણે દાન દેવું, લાભને ઉચિત પોતાના ભાગમાં વાપરવું, લાભના પ્રમાણમાં પિરવારનું ભરણ-પોષણ કરવું અને લાભના પ્રમાણમાં નિધાનમાં રાખવું જે આસમાની. સુલતાની વખતે કામમાં આવે, કાઇની પાસે હાથ લાંખા ન કરવા પડે અર્થાત પેાતાની આવકના પ્રમાણમાં વ્યય કરવા [ક્રમશઃ]
Page #395
--------------------------------------------------------------------------
________________
૦૦૦૦૦૦૦શાસ્ત્રાનુસારી પ્રરૂપણ કરનારા સાધુ ભગવંતેની હલના કરવાના
મહાપાપથી દુર રહેવા માટે મહારાષ્ટ્રના છત્રીસ શ્રીસંઘોને : જાહેર ભલામણું :
દેવગુરૂ ભક્તિકારક મહારાષ્ટ્રના છત્રીસ શ્રી સંઘે યોગ. ધર્મલાભ સાથે જણાવવાનું કે- તમારી રાહી સાથે કયાંક તો કેકે તે જેન શાસનની હીલનાને અટકાવે આવા હેડીંગવાળી છાપેલી પત્રિકા મળી, વાંચી, જે અક્ષરશઃ નીચે મુજબ છેઃ
- કયાંક તો કેક તે જૈન શાસનની હિલનાને અટકાવો -
વર્તમાનકાલમાં કેટલાક સાધુ ભગવંતે, તેમજ કેટલાક સાદવીજી મહારાજ સુધર્માસવામી ભગવાનની પાટ પર બેસી વ્યાખ્યાને, વર્તમાનપત્રો દ્વારા કે ખાનગીમાં સાચા અને સારા સાધુ ભગવંતેને ઉસુત્રભાષી, કુગુરૂ, કુપાત્ર, મિથ્યાત્વી, અવંદનીય કહે છે. તેમને જણાવે છે કે
તેમને વંદન કરવા નહીં, તેમને ગોચરી વહેરાવી નહી, તેમજ ને છુટકે વહેરાવી પડે તે અનુકંપા દાનની જેમ વહોરાવી, તેમને ઉપાશ્રયમાં ઉતારવા નહી તેમની નિશ્રામાં ચાલતા મહેત્સવ વિગેરેની પત્રિકા દેરાસર ઉપાશ્રયમાં લગાડવી નહી, તેમના વ્યાખ્યાન શિબિરમાં જવાથી પાપ બંધાય માટે જવું નહી, ચેમાસા માટે કે શેષકાળમાં તેમને બેલાવાય નહી વગેરે વાત કરી શાસ્ત્રના નામે ફાટફટ કરી જૈન શાસનના બદલે પિતાના પક્ષને મજબુત કરવા સ્વશાસનને બચાવાની હલકી પ્રવૃત્તી પૂર જેરમાં કરી રહ્યા છે.
, આવી વાત જાણી અમારા સંઘને ઘણું જ દુખ થયેલ છે. અમે તે માનીએ છીએ કે, પાતાની માને મા જરૂરથી કહેવાય પણ બીજાની માં ને ડાકણ કેવી રીતે કહેવાય.” તે રીતે પોતાના સિવાય બીજા ગુરૂ ભગવતેને કુગુરૂ કેવી રીતે કહેવાય ? આવી પ્રવૃત્તિને અટકાવવા દરેક સંઘએ જાગવાની જરૂર છે. તેના માટે બધાએ મળી યોગ્ય પગલા લેવાને સમય આવી ગયો છે.
- હવે તે જાગે ! જૈન શાસનને નુકસાન કરનાર આવા તને કેઈપણ સંધિ કે શ્રાવકેએ પ્રત્સાહન આપવું જ જોઈએ. પરંતુ બધાએ ભેગા મલી તેમને પ્રેમથી સમજવી અટકાવવા જોઈએ. તે માટે શ્રી કુંભાજગીરી ટુટે જે અપીલ કરેલ છે. તેમજ નિપાણી સાથે પણ જે ઠરાવ બહાર પાડેલ છે તેને અમારા સંઘની અનુમેહના સાથે સંપૂર્ણ સાથ સહકાર છે. પરમાત્માને પ્રાર્થના કરીએ છીએ કે આ પ્રવૃત્તી જલ્દી અટકી જાય. .
Page #396
--------------------------------------------------------------------------
________________
•
૪૩ર :
: શ્રી જૈન શાસન (અઠવાડિક)
દરેક સમુદાયના સાધુ-સાધ્વીજી ભગવંતેનો અમે આદર સત્કાર કરીએ છીએ, અમારા સંઘમાં કઈ ભેદભાવ નથી. અમારા દરેકની ભાવના છે કે સાધુ સંસ્થામાં પરસ્પર મતભેદોનું સાથે બેસીને સમાધાન જલદીથી કરે, જેના કારણે અમારા સંઘમાં એકતા કાયમ ટકી રહે.
- તેવી શુભ ભાવના સાથે -
- લિખિતમ - ૧) શ્રી રાજસ્થાની જૈન ધો. મૂપ સંઘ કરાડ ૧૯) શ્રી જેન વે. મુ.પૂ. સંધ વિટા ૨) , જેને સાંસ્કૃતિક ભવન શિવાજી માર્કેટ , ર૦) ૩) , મહાવીર સ્વામી જૈન મંદિર, , , ૨૧)
પલુસ ૪) , સુમતીનાથ ભગવાન ટ્રસ્ટ, મસુર ૨૨) »
માધવનગર ૫) , મહાવીર સ્વામી ભ. ટ્રસ્ટ, રહિમતપુર ૨૩)
કાલેગાંવ ૬) ,, મુસુવત છે. ૩. મંદિર ટ્રસ્ટ, કોરેગાંવ ૨૪)
શિરાલા ૭) , ગુણવર્ધક છે. મૂ પૂ. સંધ, પુસસાવલી ૨૫) .
મુરગુડ ૮) , જેન છે. મૂ. ૫. સંઘ, વાઢાર ૨૬) :
મહારપેઠ - ' ઉબ્રજ ૨૮): '
ગારગેટી ફલટણ ૨૮)
શિરોલી નાગઠાણ ૨૯)
, પેઠ વડગાવ બારામતી ૩૦)
છે કે કુરંદવાડ
કહેગાંવ * ૩૧) , , સાલભાગ ઈચ ૧૪) ' , ,
ઇરલામપુર ૩૨) . . , જયસિંગપુર ૧૫)
તકારી ૩૩) , , , ચિકડી ૧૬)
ભવાનીનગર ૩૪) ૧૭) શ્રી વાસુપૂજ્ય સ્વામી જૈન છે. મૂ. સંધ મિરઝ ૩૫) શ્રી વાસુપૂજ્ય સ્મામી છે. સંધ
- આછા ૧૮) શ્રી રાજસ્થાની જેને શ્વ. શુ સંઘ, મિરઝ ૩૬) શ્રી કષભદેવ જે વે. મૂ. સંઘ,
તાસગાંવ આના અનુસંધાનમાં જણાવવાનું કે પંચમ ગણધર શ્રી સુધર્માસ્વામીએ રચેલી ? દ્વાદશાંગી/આગમ અને આગને અનુસરીને પૂર્વના મહાપુરૂષોએ રીલા શાસ્ત્રોમાં સ સૂત્રભાવી-ઉજ્વભાષી, સુકુર ફરારૂ, સુપાવ-કુપાત્ર-અપાત્ર, મિથ્યાત્વ-સમ્યત્વ, વંદનીયએવંદનીય વગેરે વિષયનું સ્પષ્ટ નિરૂપણ કરવામાં આવ્યું છે. ધર્મ કરવાની ઈરછાવાળા
”
છે
એકસ બા.
Page #397
--------------------------------------------------------------------------
________________
૪૩
વર્ષ ૮૪ અંક-૧૫ તા. ૫-૧૨-૯૫ : ' આત્માને આ વિષયેની સમજ મેળવીને ધર્મ કરવાનું શાસ્ત્રકારોએ ફરમાવ્યું છે. અને ધર્મના અર્થ આત્માઓને આ વિષયેની સમજ ધર્મોપદેશક સાધુ ભગવંતે એ અવશ્ય આપવી એવું પણ શાસ્ત્રકાર ભગવંતે ફરમાવે છે. જે સાધુએ આ વિષયે શ્રાવકેને સમજાવવાની ના પાડે છે, તેઓ સ્પષ્ટ રીતે શાસ્ત્ર અને શાસ્ત્રકારોની આશાતના કરે છે.
જેમ તમે કેટલાક સાધુ ભગવંતે કહીને ઓળખાવે છે તે સાધુ ભગવંતે પણ ઉપર મુજબની શાસ્ત્રકારોની આજ્ઞા મુજબ જ ધર્મના અથીઓને સસૂત્ર-ઉત્સુત્ર, સુગુરૂ-કપુર, સુપાત્ર—પાત્ર-અપાત્ર, મિથ્યાત્વ-સમ્યકત્વ, વંદનીયઅવંદનીય વગેરેની . શાસ્ત્રીય સમજ આપે છે. આવીણ શાસ્ત્રીય સમજ આપવાના કાર્યને “શાસ્ત્રના નામે સંઘમાં ફુટફાટ કરવાની હલકી પ્રવૃત્તિ' ન કહેવાય અને આવી શાસ્ત્રીય સમજ * આપનારા સાધુ ભગવંતેને જૈન શાસનને નુકસાન કરનાર તર” પણ ન કહેવાય. છતાં તમારી ઉપરની પત્રિકામાં તેવા શબ્દો હોવાથી શાસકારોની મહાઆશાતના થાય છે અને માર્ગની અજ્ઞાનતા પ્રગટ થાય છે. '
એક બાજુ, પત્રિકામાં લખ્યું છે કે દરેક સમુદાયના સાધુ-સાધ્વીજી ભગવં તેને અમે આદર-સત્કાર કરીએ છીએ અને બીજી બાજુ એક ચોકકસ સમુદાયના સાધુસાધવીજી ભગવંતેને “શાસ્ત્રના નામે સંઘમાં ફાટફૂટ પડાવનારા, હલકી પ્રવૃત્તિ કરનારા અને જે ન શાસનને નુકસાન કરનારા તર” તરીકે ઓળખાવ્યા છે. સાધુ-સાઠવીજી ભગવંતે આદર-સાકાર કરવાની આ રીત અતિવિલક્ષણ છે. જોન શાસનની હીલના અટકાવવાના નામે એક ચોકકસ સમુદાયના સાધુ-સાધવીજી ભગવતેની હીલના કરવાથી શ્રી સંઘ તરીકેની શેભા રહેતી નથી.
કોઈ શાસ્ત્રકાર ભગવંતે એ સાચા અને સારા સાધુને અવંદનીય કહ્યા નથી કે તેમને ગોચરી ન વહેરાવવી, અનુકંપાથી વહેરાવવી એમ ફરમાવ્યું નથી. એટલે જ તમે જણાવેલા કેટલાક સાધુ-સાધ્વીજી ભગવંતે એ પણ સાચા અને સારા સાધુમાટે આવું કહેવાનું કેઈ પ્રયોજન નથી. અન્ય સંપ્રદાયના સાધુ-સાધ્વીજીને પણ વહેરાવવાને વ્યવહા૨ પ્રચલિત છે તે સૌ કોઈ જાણે છે. છતાં ગમે તેવી વાત ફેલાવવામાં “શ્રી સંઘ” તરીકે ઓળખાતા સહકાર આપે તે સર્વથા અનુચિત છે.
કુંભજગિરિ ટ્રસ્ટની અપીલ અને નિપાણી-સાંગલી સંઘના ઠરાવની પણ પ્રાસંગિક વાત કરીએ : આજે શ્રી સંઘમાં જે વાતાવરણ ઉભું થયું છે તે વિ.સં.. ૨૦૪૨ અને ૨૦૪૪ની સાલથી ચાલતું આવ્યું છે. આટલા વર્ષોમાં કેઈ સંઘને ઠેરાવ કે : અપીલ કરવાની જરૂર પડી નથી. કુંજગિરિ ટ્રસ્ટ કે નિપાણી–સાંગલી સંઘ પણ મૌન હતે. તાજેતરના થોડા સમયમાં જે ઈસ્લામ ખતરે હું' જેવી ગઢડા વગરની
Page #398
--------------------------------------------------------------------------
________________
૪૩૪ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક)
નનામી પત્રિકા બહાર પડી હતી. નાનું બાળક પણ સમજી શકે તેમ છે કે આ નનામી પત્રિકા પૂ. આ. ભશ્રી વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મ. સા ના સમુદાયને બદનામ
કરવા માટે તેમના વિરોધીઓએ બહાર પાડેલી છે. આ પત્રિકની પાછળ પાછળ જ , ક રિ હુસ્ટની અપીલ અને નિ પાણ-સાંગલી સંઘને ઠરાવ બહાર પડે તેમાં
જેના ઉપકારને યાદ કરવામાં આવ્યો છે અને આ સંઘના એક પરમપક રી મહાપુરૂષને . ભૂલી જવામાં આવ્યા છે- આ બધું વિચારતા, આ બધા વચ્ચે કડી જોડાયેલી છે. એમ કેઇપણ વિચારક માણસ અનુમાન કરી શકે છે. એક સ્વ મહાપુરૂષ અને તેમના અનુયાયી ચતુવિધ શ્રી સંઘને ઉતારી પાડવાના એકમાત્ર ઉદ્દેશથી કાદવ ઉછાળતા અમુક વગના ટેકામ, પિતાને શ્રી સંઘ તરીકે ઓળખાવતાં તો આવી શાસનહીલનાની પ્રવૃત્તિ કરે તેમાં શ્રી સંઘની આશાતના સિવાય બીજું કશું જ નથી. ઉસૂત્ર ભાષણ કરવું, સમુદાયના વડિલોની મર્યાદા લોપવી અને ભૂલ બતાવનારને ભાંગફોડિયા કહેવા આ બધામાં શાસનની પ્રભાવના માનનારાને ભગવાનના શાસનની નહિ પણ પિતાના શાસનની પડી છે. સાચા શ્રી સંઘે આવા “શાસત પ્રભાવકેને આશરો આપે નહિ. પત્રિકા પ્રગટ કરનાર તો જે ઉપકારી મહાપુરૂષના ઉપકારને ભૂલી ગયા છે... તે મહાપુરૂષે શ્રીસંઘનું સાચું સ્વરૂપ સમજાવેલું તેને વર્તમાન શ્રી સંઘ લક્ષ્યમાં રાખે શ્રી સંઘ તરીકે ગૌરવ લેનારાએ શ્રી સંઘ તરીકેની મર્યાદા પણ પાળવી જોઈએ. ભાગવાનની આજ્ઞા ઉપર પગ મૂકનારને પક્ષ લે અને ભગવાનની આરાની વાત કરનારને ભાંગફોડિયા કહેવા- આ શ્રી સંઘના લક્ષણ નથી. શ્રી. સંઘ તે ઉન્માર્ગે ગયેલાને માર્ગે આવવાની ફરજ પાડે. ઠેકાણે ન આવે તેને ફેંકી દે. સાગર મડદાને સંઘર નહિ, ફેંકી દે. કૂવામાં મડદું સડે તે ય ફેંકાય નહિ માટે આપણે કાઢવું પડે. સાચા શ્રી સંઘમાં અને કહેવાતા સંધમાં આ સાગર અને કૂવા જેવી જ ફેર છે. પત્રિકા બહાર, પાડનારા અને અન્ય પણ કેઈને વર્તમાન વિવાદમાં સત્ય શું છે તે સમજવું હોય તે સમજાવવાની મારી તૈયારી છે. સમજ્યા વગર અથવા તે સમજવા છતાં કેઈને બેટી વાતે કરવામાં જ રસ હોય તે તેવાની ઉપેક્ષા કર્યા વિના બીજો ઉપાય નથી.
મુનિ જયદશના વિજયના ધર્મલાભ
વિજય લબ્ધિસૂરિ જ્ઞાનમંદિર નહેરૂ સ્ટ્રીટ, વાપી વિ.સં. ૨૦ પર કારતક સુદ ૫ તા. ૨૮-૧૦-૫
(સુદ્રણદેવથી થયેલ ક્ષતિ સુધારીને વાંચવા ભલામણ - લેખક)
Page #399
--------------------------------------------------------------------------
________________
જ્ઞાન ગુણુ ગગા
૦ આવશ્યકના પર્યાયવાચી નામે । શ્રી અનુાગદ્વાર સૂત્ર પ્રમાણે : ૧ આવશ્યક, ર-અવશ્યકરણીય, ૩-ધ્રુવ, ૪-નિગ્રહ, ૫-વિશાધિ, ૬-અ યયનષટક, ૭-વર્ગ, ૮-જ્ઞાત, -આરાધના અને ૧૦-માગ .
-પ્રજ્ઞાંગ
$X {wrJ
Page #400
--------------------------------------------------------------------------
________________
· જૈમ શાસન (અઠવાડિક)
૯-આરાધના :– મેક્ષ માગ ની માક્ષની આરાધનાના હેતુ હાવાથી આરાધના
કહેવાય છે.
૪૩૬ :
૧૦-માગ :- મેક્ષપુરને પમાડનાર હોવાથી માગ કહેવાય છે,
શ્રાવકના અનથ દંડ વિરમણુ નામના ગુણમતમાં પ્રમાદાચરણુ’ ની વાત કરતાં એમ પણ કહ્યુ: છે કે- પ્રમાદાચરણ એટલે આપસની વ્યપ્તિ નહિ Àાડેલા ધન, ધાન્ય, તથા જલાદિકના વ્યાપાર કરવાથી, ચૂલા-પાણીયારા માદિ ઉપર ચંદરવા નહિ બાંધ વાથી, અને ઘી, દહી”, દુધ અને છાશ આદિના પાત્રા નહિ ઢાંકવાથી તેમાં પેાતાને તથા પરને ઉપઘાત થવાથી તે બહુ અનઅેના કારણેા છે એમ જાણવુ', તે કારણને લઈને પરમ ગુરૂએ શ્રાવકને ઘેર સાત ગરણા અને નવા ચન્નુરવા કહેલા છે. (કેટલેક ઠેકાણે દશ ચ કરવાની પણ વાત આવે છે.)
“બ્મીઠું જલ, ખારૂં' પાણી, ગરમપાણી, છાસ, ઘી, તેલ અને લેાટ એ સાતને ગળવા માટે શ્રાવકે સાત ગરણા રાખવા. લાટનુ ગળવું' એટ્લે તેને ચાલણીથી ચાળવા અને ઉપલક્ષણથી દુધ આદિને ગળવા માટે પણ ગરજી' રાખવુ..
ચ'દરવા કર્યા કર્યાં રાખવા તે માટે કહ્યુ કે, જલસ્થાના દુખલ, પાણીયારે, માંડણીએ, ઘટીએ, ફૂલે. ધાન્યની ભૂમિને વિષે, દહી'નુ' જ્યાં માખણ કરવામાં આવે ત્યાં ભાજન કરવાના ઠેકાણું, સૂવાની જગ્યાએ અને ઉપાશ્રયે એ નવ સ્થાને સુંદર 'વજ્રથી બનાવેલા ચદરવા શ્રાવકે રાખવા. જો ન રાખે તે અનથ ૪ ડ થાય.
સહેકાર અને આભાર
૧૦૧ શ્રી સીમંધર સ્વામી શ્વેતાંબર મૂર્તિપૂજક સધ પૂ. આ. મ. શ્રી વિજયં મિત્રાન≠ સૂરીશ્વરજી મહારાજના ઉપદેશ '
અમદાવાદ ૧૩
-
Page #401
--------------------------------------------------------------------------
________________
પૂજયશ્રી કહેતા હતા કે -
T C - શ્રી ગુણદર્શ
શાસનને સમર્પિત થવું એટલે શાસનના મર્મો બરાબર સમજી, શકિત મુજબ છે
શાસનને જીવનમાં જીવવું અને એમ કરતાં કરતાં પોતાનામાં અધિક શકિત આવે છે તે જગતના જીવને શાસન સમજાવવું અને યોગ્ય આત્માને શાસન જીવાડવું, ને B જે જીવ શરીરને ય મારું ન માને, તે જીવ, જે ભગવાનના શાસનને ન હોય તે
તેને પોતાને માને ? છે શાસક ન હોય તે અમે હાઈએ ? ભગવાનનો–સાધુ-સાવી, શ્રાવક-શ્રાવિકા રૂપ છે
ચતુધિ શ્રી સંઘ કાને આભારી છે? શાસ્ત્ર કે દાડે પોતાની બુદ્ધિથી વિચા- ૧ રાય ? શાસ્ત્ર પિતાની મતિ કલ્પનાથી વિચારવાનું નથી. તે માટે તે શાસ્ત્રાનુસારી ન બુદિષ્ટ બનાવવી પડશે, ગીતાર્થ ગુરુઓના ચરણે બેસવું પડશે, શાસ્ત્રને શાંતિથી છે અભ્યાસ કરવો પડશે. ગીતાર્થીઓ જ શાસ્ત્ર વાંચવાના છે, વિચારવાના છે. શાસ્ત્ર ? સુસંગત અને પરસ્પર બાધ ન આવે તેમ બોલવાનું છે. એક શાસ્ત્રને અર્થ બીજ શાને બાધ ન આવે એ રીતે સમજવાની અને કરવાની બુદ્ધિ આવશે ત્યારે ભગવાનનું શાસન સમજાશે. ભગવાનના શાસનથી વિરૂધ આત્મા સાથે આપણે મિળ જામે નહિ. જે લોકો એમ કહે કે, વાત-વાતમાં શાસ્ત્રનું શું જોવાનું ? તેને
તેવાનું એવું તે પણ પાપ છે. છે . જેને મેક્ષે જવાનું મન ન થાય, તે માટે ધર્મ કરવાનું મન ન થાય તે તે
પોતાની જાતને “ઘાતક છે. પિતાનું ભૂંડું પોતે જ કરે છે. જે લોકે સાધુ પાસે દુનિયાના સુખ માટે જાય છે તે શ્રાવક જ નથી પણ દુર્ગતિ ખરીઢવા સાધુ પાસે જાય છે. જે સાધુ પણ આવાને - એમ કહે છે કે, “આવું આવું કરતો આ આ સુખ મળશે તે તે સાધુ કસાઈ કરતા ય ભૂંડે છે. પોતે ય છે દુગતિમાં જવાનો છે અને પેલાને ય દુર્ગતિમાં મોકલનાર છે. આ સંસાર ભૂંડે જ છે. મેક્ષ જ મેળવવા જેવું છે. તે માટે સાધુ જ થવા આ વાત સમજાવવા માટે જ વ્યાખ્યાન છે. પિતાના ધર્મમાં સ્થિર રહેવું અને બીજાને ધર્મમાં સ્થિર રાખવા તે જ મટામાં 8
મોટી ઉંચી ભાવદયા છે. પડતાને પાટું મરાય કે હાથ ઝલાય? છે . આજના શ્રીમંતેને માટે વર્ગ ધર્મમાં “ભિખારી અને સંસારમાં ઉડાહ” છે.
Page #402
--------------------------------------------------------------------------
________________
Reg No. G. SEN 84
શ્રી જેને શાસન (અઠવાડિક) ૦૦૦૦૦૦૦૦૦૦માં
*
* * *
*
૧
ર
:
OU કિસા., LE
1. પપૂ. આચાર્યદેવેશ શ્રીમદવિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારીજ
૦૦૦ ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
છે જે પાપમુધિ ટાળવા અને સદબુધિ પેદા થાય તે માટે મંદિરમાં જવાનું છે. પાપ- 9
બુધિ મજબૂત થાય તે માટે મંદિરમાં જવું તે પાપ છે. 9 ૦ પાપ બુદ્ધિ ટાળવાને વિચાર- મહેનત કર્યા વગર ભગવાન હવામાં ન આવે
ભગવાન હૈયામાં ન હોય તે દશન-પૂજનાદિ કરવા છતાં લાભ ન થાય. મારી બુદ્ધિ ટળે, મારી મેલી વાસનાઓ નાશ પામે, મારે લોભ ટળે તે માટે આ ભગવાન પાસે સહાય માગવાની છે. પરંતુ “મારે લેભ વધે, મારી દુબુદિધ છે. ખીલે, મારી વાસનાઓને વેગ વધે તે માટે ભગવાન પાસે સહાય માગું તે ! પાપ જ થાય. આવી ભવનાથીય દર્શન કરે તેય લાભ થાય !
! અનંતજ્ઞાનીઓ એ ફરમાવેલી કેઈપણ ધર્મક્રિયાને જે કોઈ ખરાબ કહે, ઊતરતી કહે, જરૂરી નથી તેમ કહે, તે તેને ભવાંતરમાં જીભ ન મળે તેવું પાપ
બંધાય છે. ૦ આ સંસારમાં સિવાય મોક્ષ સુખી થવાને કઈ સારો રસ્તો નથી. સંસારનું સુખ
તે આપણને ભૂલ ભૂલામણીમાં નાખી દાખના દરિયામાં ડુબાડનાર છે. આ છે . જેને ઘરમાં રહેવું ફાવતું ન હોય અને સાધુ થવાની જ તલ પાપડતા હોય તેં છે તેનું નામ જ જૈન ! જે કુળમાં જન્મેલા જુદા અને જેનપણું પામેલાં જુદા ! ૦ તમને લોકોને તમારા ઘર બાર પૈસા ટકા, સુખ-સાહ્યબી કુટુંબ-પરિવારાદિ એ છે
દુર્ગતિનું કારણ છે. તેમ પણ તમારા મનમાં ન હોય તે તમારામાં જૈનત્વને તું
છાંટે પણ નથી. 0 ૦ સસ્સાર એટલે વિષય અને કષાય! વિષયજનિત અને કષાયજનિત સુખ માટે છે. છે આખું જગત પાગલ છે અને તેની મહેનત કરી કરીને નરક નિગોદમાં રખડયા છે
કરે છે. ooooooooooooooooooooo
જેન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ટટ (લાખાબાવળ) Ec/o. મુતજ્ઞાન ભવન ૪૫, દિગ્વિજય પ્લેટ-જામનગર વતી તી, મુદ્રક, પ્રકાશક માશ કે. શેઠે સુરેશ પ્રિન્ટરીમાં છાપીને વઢવાણ શહેર (પાસ)થી પ્રસિંહ
Page #403
--------------------------------------------------------------------------
________________
૬ ૭ 1 ts ૧ - 9 નમો ૪૩૦માણ ઉતાયરાનં ૩મમાડું. મહાવીર પન્નવણmi
શિwજ આજે ૮ન્ત રજા તથા પ્રચાર થa
Ud| સામ||
સવિ જીવ કરૂં
જઠel/S૪
શાસન રસી..
ઈનિદ્રાના જય અને
અજયનું ફળ બીજી अनिजितेन्द्रियग्रामो, यतो दुखैः प्रबाध्यते । । तस्माज्जयेदिन्द्रियाणि सर्व दुःखविमुक्तये ॥
જેણે પોતાની ઇન્દ્રિયોને સમૂહ જીત્યા નથી તે આત્મા સધળા ય દુઃખથી પીડાય છે માટે સર્વ દુઃખોથી મુક્ત થવા માટે ઈન્દ્રિયો જય કરવો જોઈએ. કાર
લવાજમ વાર્ષિક | શ્રી જૈન શાસન કાર્યાલય, લવાજમ આજીવન .
મૃત જ્ઞાન ભવન, ૪પ દિગ્વિજય પ્લોટ
જામનગર (સૌરાષ્ટ્ર) 1N91A PIN-૩૮૦૦5
Page #404
--------------------------------------------------------------------------
________________
આ
એ કે ચિં ત ન
જ
ઉત્તમ હામચિન્તા ચ, મેહચિન્તા ચ મધ્યમાં
અધમા કામચિન્તા ચ, પરચિતાધમાધમાં છે આત્મ હિતેષી પરમષિઓએ, આત્માથી મુમુક્ષુઓને દેષથી દુર રહી ગુણ સમુખ થવા માટે જગતના મનુષ્યની ઓળખ આ સુભાષિતમાં બહુ જ સુંદર રીતે કરાવી છે. જગતમાં જઘન્યપદે ગજ પર્યાપ્ત મનુષ્યોની સંખ્યા માત્ર ગણત્રીશ. આંકડાની છે. અર્થાત સંખ્યાતા જ ગર્ભ જ પર્યાપ્ત મનુષ્ય છે. તે બધાનું વર્ગીકરણ આ એક જ સુભાષિતમાં કરવામાં આવ્યું છે. તે કરતાં પરમર્ષિ કહે છે કે- “ઉત્તમ છ આત્મચિંતામાં મગ્ન હોય છે, મધ્યમ જીવો મોહ ચિંતાથી ગ્રસ્ત હોય છે, અધમ જીવા કામચિંતાથી બળે છે અને અધમાધમ જીવે પરિચિતામાં જીવે છે.” આના પરથી છાની કક્ષા ઓળખી શકાય છે. અહી ચાર પ્રકારના છની વિચારણા કરાઈ છે, અન્યત્ર ઉત્તમ, મધ્યમ અને અધમ એ રીતના છના ભેદ પાડવામાં આવ્યા છે. જ્યારે શ્રી ષટપુરૂષચરિત્રમાં “ઉત્તમોત્તમ, ઉત્તમ, મધ્યમ, વિમધ્યમ, અધમ અને અધમાધમ એમ છ પ્રકારે જીવોનું વર્ગીકરણ કરાયું છે.
ટુંકમાં આ વર્ગીકરણથી આપણે ઢાળ, આપણી વિચારણા કઈ તરફ છે તેના પરથી આપણે જાતે જ આપણી જાતને ઓળખી શકીએ. આજે હાલત એ છે કે બધાને બરાબર નખશિખ ઓળખવાને દાવો કરનાર આત્મા, હકીકતમાં પોતાની જાતને પણ ઓળખતે નથી !
જેઓને એક માત્ર પોતાના આત્માના હિત સિવાય બીજી કઈ જ ચિંતા હતી નથી. જેમની બધી જ પ્રવૃત્તિ પિતાના આત્માના હિતને માટે જ હોય છે અને ઉપલક્ષણથી પિતાના પરિચિત-આશ્રીતેના આત્માના હિતને માટે જ હોય છે તેને ઉત્તમ જ કહેવાય છે. કેમકે, કહ્યું છે કે, “આત્માને ઓળખે તેને બધું જ ઓળખું અને આત્માને જ ન ઓળખે તેને કશું જ જાણ્યું નથી ભલે દુનિયામાં સુકાર તરીકે ગણાય પણ વાસ્તવમાં તે અજ્ઞ જ છે.માટે ઉત્તમતાને પામવા અ ભચિતા કરવી- આત્માના હિતકર માગે જ પ્રવત્તિ કરવી તે શ્રેયસ્કર છે.
| મધ્યમ કક્ષાના જીવ કુટુંબ-પરિવારાદિના મેહના કારણે તેમના ભરણ-પોષણ, પાલનાકિની ચિંતામાં મગ્ન હોય છે. મેહ જેમને મૂંઝાવે, મેહના કહ્યા મુજબ બધી પ્રવૃત્તિ કરે, મેહની આજ્ઞા મુજબ જીવે તે મધ્યમ કક્ષાના જીવો છે. મહિને શત્રુ જાણી આત્માની ચિંતા કરનારા બને તે તે જીવ પણ ઉત્તમ બની જાય.
એક માત્ર કામ-ભગ પાંચે ઈન્દ્રિયના અનુકુળ વિષને મેળવવાની અને મજેથી ભોગવવાની ચિંતામાં જ મગ્ન હોય તે અધમ જ કહેવાય છે. આના પરથી જ નકકી થાય છે કે કામ અને કામને માટે જરૂરી અર્થ આત્માને અધમ કેટેમાં લઈ જાય છે. તે તેવા અર્થ-કામને માટે ધર્મ પણ કરાય આવી વાતે કરવી તે કેટલી બધી નિમ્ન કક્ષા કહેવાય.
(જુએ ટાઇટલ ૩જું).
Page #405
--------------------------------------------------------------------------
________________
* હાજર m
છે જmવિજયસૂરીજેજી મહારાજની ૨ - a ll 3056OUHOY VO PRIKLIO PAUL M Yuldoza
પછીની
MOL BAHU
'*
થ્રેિમચંદ સેંઘજી ગુઢ
૮મંજઈ) હેન્દ્રકુમાર 78 જલાલ tree ,
(૨૪ ક્રેટ) જિચંદ્ર કીરચંદ જૈ6
" (વઢવ). '
જ? ! (જજજ8).
S
• કવાડિક Wપ આજ્ઞાર વિMા . શિઝન - મya a
M
8 વર્ષ: ૮
૦૫ર માગસર વદ-૧૨ મંગળવાર તા. ૧૯-૧ર-૯૫ [અંક ૧૬-૧૭
' 8 પ્રકીર્ણ કે ધર્મોપદેશ કરી
પૂ. આ. શ્રી વિ. રામચંદ્રસૂરીશ્વરજી મહારાજા છે ૨૦૪૩, અષાઢ સુદ-૧૦ ને સોમવાર, તા. ૬-૭–૧૯૮૭ શ્રીપાલનગર, જૈન ઉપાશ્રય, 8 મુંબઈ –૬. (પ્રવચન ૬ ઠું)
[ગતાંકથી ચાલુ) (શ્રી જિનાજ્ઞા કે પૂ. પ્રવચનકારશ્રીજીના આશય વિરૂદ્ધ લખાયું હોય તે ત્રિવિધે છે ક્ષમાપના–
-અવ૦). આ સંસારનું સુખ કેવું છે? નરકમાં અને તિય"ચમાં લઈ જાય તેવું છે. તે સુખ મજેથી ભેગવે, મરતાં સુધી ન છોડે તે તે નરકે કે તિર્યંચગતિમાં પણ જાય છે 8 તેમ ખબર છે? તમે જે સુખ ભોગે છે તે દગતિનું કારણ બને તેવું છે કે છે છે સદગતિનું કારણ બને તેવું છે ? શ્રાવક સંસારનું સુખ ભોગવવાં છતાં ય દુર્ગતિમાં ન R ન જાય તેનું કારણ શું? તે સુખ ભોગવવા માટે નથી ભેગવતે પણ કર્મવેગે ભેગવવું તે પડે માટે ભેગવે છે તે પણ રાજીથી નહિ પણ નારાજીથી. આ વાત સમજવા આજ્ઞાન { સમજવી પદ્ધ ને ?
ભગવાનની આજ્ઞા મુજબ ધમ કરે તે બધા મોક્ષના જ અથી હોય. તેને ગમે છે છે તેટલું સંસારનું સુખ મળે તે ય તેના ઉપર રાગ ન થાય. કર્મને તે સુખ ભોગવવું ! 8 પડે તે રાગથી ન ગવે પણ દુખપૂર્વક ભોગવે. આ વાત તમે સમજી શકે છે ને??
તમે સંસાર છોડતા નથી તે છોડ નથી માટે કે છૂટ નથી માટે નથી ? હું છોડતા ? જે શ્રાવક હોય તેને માટે કહી શકાય કે તેનાથી સંસાર છૂટ નથી માટે
Page #406
--------------------------------------------------------------------------
________________
૪૪૨ :
'
I : શ્રી જૈન શાસન (અઠવાડિક)
-
--
-
-
નથી છોડતા તમારામાં સંસારનું સુખ છેડવાની શકિત નથી માટે સંસાર નથી છોડતા છે છે એમ હું માનું છું. ભગવાને ધર્મ સાધુ ઘર્મને જ કહ્યો છે સાધુ ધર્મની શક્તિ ન જ ૧ હેય તેના માટે શ્રાવક ધર્મ કહ્યો છે. માટે જેટલા શ્રાવક તે બધા સાધુપણાના અર્થી છે ન હોય, મોક્ષના અથી હેય. સાધુ ન થવાય માટે ઘરમાં રહેતા હોય તે પણ દુઃખથી 8 ન રહેતા હોય. તમે બધા ઘરમાં રહે છે તે દુખથી રહો છો કે આનંદથી રહો છો?
સભા, આ યાદ જ નથી આવતું. ઉ૦ કાં અમે સમજાવ્યું નહિ હોય, કાં તમે સમજયા નહિ હે. તમે બધા સમજ્યા નથી કે સંસારમાં મજેથી રહેવાય નહિ. * સભા સમજણની અસર નથી થતી.
ઉ૦ જે સમજણુની અસર ન થાય તે સમજણ કહેવાય?
મજેથી અનીતિ કરે, જૂઠું બેલે ચેરી તે પણ રાજ્યની કરે તે પાપ નથી ! છે તેમ બાલવું છે. જે સાધુ પણ આવું બેલશે તે તેને ય હાથકડી કરી પકડી લઈ છે ( જશે તે કઈ કરી શકશે નહિ. ઉપરથી આ લેકે જ કહેશે કે- મહારાજ બેવકુફ છે છે. હતા માટે આવું બોલ્યા. તમે બધા તમારી પેઢી ઉપર બેડ મારે કે સરકારના ટેક્ષની છે જ ચેરી કરીએ છીએ, બીજી નથી કરતા તે ઘરમાં રહી શકે તે મને કહેજો. તમે 8. જ ટેક્ષની ચોરી કરી છે તે દુ:ખથી કરે છે કે મજાથી કરે છે ? મજેથી ટેક્ષની ચેરી છે A કરે તે મરીને ક્યાં જાય? ચોરી કરવા જેવી નથી તેe લાગે તે છડેચોક ચેરી કરે? ?
સભામાલદાર ન બને.
6. સારો માણસ હેય તે કહે કે- મારે તે તેવા માલદાર નથી બનવું. આ આજના માલદારને પૂછે કે તે ખરેખર સુખી છે? તારી પાસે કેટલા પૈસા છે એમ છે કેઈ પૂછે તે કહી શકે તેમ છે ? આજના શ્રીમંતની શી આબરૂ છે તે ખબર નથી ?
આજને મધ્યમવર્ગ દુખી શાથી છે? પિતાની ભૂલથી. જે તે તેષી બની છે 8 જાય અને શ્રીમંતેના ચાળા છોડી દે તે તેના જે સુખી એક નથી ! સંતાથી જીવનાર કે દુખી હેય નહિ. આજના મોટા શ્રીમંતે બજાર છોડી દે તે માટે ભા સારી રીતે
જીવી શકે. આ અતિલોભી કે બેજાર કડીમાં ઊંચે લઈ જાય અને ઘડીમાં નીચે લઈ આવે. આજના આવા શ્રીમતે મહાપાપી છે. જેને મહાપુણ્યશાલી કહેવા જોઈએ છે તેને મહાપાપી કહેવા પડે છે !
'
Page #407
--------------------------------------------------------------------------
________________
8 વર્ષ ૮ અંક ૧૬-૧૭ તા. ૧૯-૧૨-૯૫
૪૪૩ 1
છે માટે જ આ પ્રથકાર મહર્ષિ ફરમાવી રહ્યા છે કે, જે જીવ મોક્ષને અથી નહિ! છે તે ધમી જ નહિ. તેને ધર્મ જ તેને પરંપરાએ દુર્ગતિમાં લઈ જાય. તે ધમી છે
સદૃગતિમાં જશે તે ય મેટી દુર્ગતિ માટે થશે. આજના મોટાભાગે આ મનુષ્યગતિરૂપી , - સદ્દગતિ બગાડી નાખી. મનુષ્ય અનીતિ કરે? જૂઠ બેલે ? ચોરી કરે? તમને કઈ છે
ચર કહે તે સહન કરે? જુકા કહે તે સહન કરે? તમારે ઘેર કહેવરાવવું નથી. છે ને ચેરી કરવી છે. જુઠ્ઠા કહેવરાવવું નથી ને જુઠ બોલવું છે તે ચાલે ?
A છે તમે બધા સમજી જાવ કે ધમ શા માટે કરવાનું છે? મેક્ષ માટે. ડરવાનું છે શાથી છે ' મેહથી. મેહ શાને લઈને છે? કર્મથી. તે કર્મને નાશ કરવા શું કરવું છે તે હવે પછી
(ક્રમશ:)
- 3 અંકમાં જવાબ આપે , ૧ નિગોદને જીવ આંખના પલકારામાં બે ભવ કરે છે. (૧ળા ૧૨ા ૨૫) ૨ ચકવતીના રસોડમાં લાખ મણ નીમેક વપરાતું હતું. (૨૫ ૧૫ ૧૦) (૩ ને મરાજિમતી . ભવમાં શંખરાજા જસુમતી રાણી હતા. (૫ ૬ ૭) તે ૪ દૃતરાષ્ટને ... પુત્ર હતા.
( ૫૦ ૧૧ ૯૯ ) પ ર્યોધન માતાના ગર્ભમાં
આ વર્ષ રહ્યા (૨ ૧ ૧૨) & ૬ અર્જુનના મામા - હતા.
(૫ ૧૫ ૧) { ૭ ચક્રવતીને • પનીર હોય છે. (૬૪૦૦૦ ૪૦૦ ૪૦૦૦૦) { ૮ સુબાહુકુમારને ... પત્નીએ હતી
(૩૨ ૫૦૦ ૮) ૫ ૯ પૂ. ગચ્છાધિપતિ રામચંદ્રસૂરિશ્વરજી મ. સા . શિવે હતે. 1
(૧૦૦ ૧૧૭ ૫) –પૂ. સા. શ્રી સૌમ્યયાશ્રીજી મ, રતલામ 1
Page #408
--------------------------------------------------------------------------
________________
હું ત્રણ મહાનુભાવોને ખુલ્લો પત્ર છે
નહo હવા હવા હર હowહeo - - ધર્મપ્રેમી શ્રી લલિતમાર રતનચંદ કટારી
ધર્મપ્રેમી શ્રી અમૃતલાલ મોહનલાલ શાહ (ગળાવાળા) ધર્મપ્રેમી શ્રી કેશવલાલ મોતીલાલ સાદર પ્રણામ
વિશેષ આપના તરફથી પ્રસિદ્ધ થયેલે પૂજય ગુરૂભગવંતે પરને પત્ર અને ચંદનબાળામાં થયેલા જાહેર શાસ્ત્રાર્થને ટુંકે અહેવાલ હમણાં જ અમારા વાંચવામાં આવ્યું. આપની સમજ પ્રમાણેની જુઠી વિકૃત રજુઆત સામે સાચી અને અવિકૃત રજુઆત માટે આપ મહાનુભા તરફથી બહાર પાડવામાં આવેલ એ પત્રિકાથી આપ એ વાત તે સ્વીકારે છે કે જુઠી અને વિકૃત હકીકત સામે સારી અને અવિકૃત હકીકત બહાર મૂકવી તેમાં કોઈ પણ પ્રકારને અપપ્રચાર કે શાસનની હીલના થતી નથી, તેથી અમે આનંદ અનુભવીએ છીએ. જે એક પક્ષને આપ ના પત્રમાં નિર્દેશ કરી તેના ઉપર અપપ્રચાર અને શાસનહીલનાને આપે આક્ષેપ મૂક્યા, તે પક્ષે પણ આપે આ જે કર્યું તેનાથી જુદું કયારે પણ કશું કર્યું નથી, છતાં તેના પર જાહેરમાં આ આક્ષેપ મૂકે તે આપ જેવા સજજને માટે શોભાસ્પદ ન ગણાય.
છેલ્લા એક દાયકાના ઇતિહાસ સામે નજર નાંખી કઈ જાતના પૂર્વગ્રહ વિના આપ તટસ્થતાથી વિચારશે તે જણાશે કે- વિ. સં. ૨૦૪૨ ને પટ્ટક, વિ. સં. ૨૦૪૪ 'ના સંમેલનીય નિણયે, “ધાર્મિક વહીવટ વિચાર” પુસ્તકની પ્રથમવૃત્તિ, ત્યા બાદ બીજી અને ત્યારબાદ ત્રીજી– આમ લગભગ દર બબ્બે યા એકાદ વર્ષના અંતરે અસત્ય અને અશાસ્ત્રીય નિર્ણયના પ્રચારના હુમલા કરવામાં આવ્યા, તે તે સમયે જે પક્ષને તમે હલકા બિરૂદથી નવા છો તે પક્ષે તમારી જેમ જ સત્યતા પૂર્વ અસત્યના પ્રતિકાર સિવાય બીજું કશું કર્યું નથી. દરેક વખતે વિવાદની પહેલ કેણે કરી, તે આપ શાંતિથી વિચારશો.
ચંદનબાળા વાર્તાલાપના અહેવાલમાં આપે લખ્યું છે કે ત્રણ મુદ્દા નકકી કર્યો તેમાં પહેલાં મુદ્દાની ચર્ચામાં જ મીટીંગ પૂરી થઈ ગઈ અને આ વાત આપની સાચી જ છે. પરંતુ, ગુરૂ ભગવંતે પરના પત્રમાં આપે જણાવ્યું છે કે “આખા વાર્તાલાપના અંતે તટસ્થપણે વિચારનાર સી કેઇને એ વાત સ્પષ્ટ થઈ ગઈ હતી કે દેવદ્રવ્ય વગેરે
Page #409
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૮ : અંક ૧૬-૧૭ તા. ૧૯-૧૨-૯૫
બાબતના વિ સં. ૨૦૪૪ ના સંમેલનના કરા સંપૂર્ણ શાસ્ત્રીય અને સાચા છે.” આમ મીટીંગમાં જયારે એક મુદ્રાની ચર્ચા પણ પૂરી થઈ નથી, ત્યારે બધા ઠરાવોની શાસ્ત્રીયતા અને સચ્ચાઈ તમને કઈ રીતે સમજાઈ ગઈ તે આશ્ચર્યજનક છે. આપની આ વાત કેણ સાચી માની શકે ? હયાની પ્રમાણિકતા પૂર્વક આપ પોતે પણ આ વાત વિચારી જે સાચું હોય તે સ્વીકારજો.
ચંદનબાળાની બેઠકનો કોઈ અહેવાલ અને જાહેરમાં મૂકવા માગતા ન હતા, કારણ કે એનાથી શાસનની શોભા વધવાને બદલે ઘટે તેવો ભય હતા. પરંતુ, હવે જયારે આપ મહાનુભાવો આપની રીતે ગોઠવીને એ અહેવાલ બહાર મુકે છે ત્યારે અમને ન છૂટકે સત્ય હકીકત રજુ કરવી પડે છે. ચંદનબાળાની તે બેઠકમાં તમારી જેમ અમે પણ હાજર હતા તેથી આ અહેવાલ પણ આંખે દેખ્ય, સ્વસ્ટ અને સત્ય સમજશે, સિવાય કે ઇશ્વસ્થતાના કારણે તેમાં કયાંક કુટિ રહી ગઈ હોય. એવી ત્રુટિ કે અમને જણાવશે અને તે સાચી પ્રતીત થશે તે તે તેમના આભાર પૂર્વક અમે સુધારી લઈશું.
બેઠકમાં શરૂઆતથી જ સવદ્રવ્યથી પૂજન અંગે ચર્ચા શરૂ થઇ, તેમાં શાસ્ત્રપાઠની વિચારણા તે બાજુ પર રહી ગઈ. ચંચને દર પૂ. પં. શ્રી ચંદ્રશેખર વિજયજી મ. સાથે પધારેલા બે ત્રણ નાના મહાત્માઓએ હાથમાં લઈ લીધે અને કુતર્કોના જોરે ચર્ચાની ગાડી વિતંડાવાદના પાટે ચઢાવી દીધી. દેખીતી રીતે જ ચર્ચામાં શિસ્તનો અભાવ જણાઈ આવતું હતું. શાસ્ત્ર પાઠ ૨જુ થતાંની સાથે તે અંગે કોઈ પણ વિચારણા થાય તે પહેલા જ “અમારે તે દેવદ્રવ્યભક્ષણુને શબ્દશઃ સીધો પાઠ જોઈએ” એવી મોટા અવાજે હોહા મચાવી શાસ્ત્રીય વિચારણાને તે નાના મહાત્માઓએ લગભગ અશકય બનાવી દીધી હતી. વિતંડાવાદની પરાકાષ્ટા તે ત્યારે થઇ, કે જયારે .પં. શ્રી ચંદ્ર. શેખર વિજયજી મ. જેવા ગીતાથે પણ એમ જ કહ્યું કે મારે તે “શ્રીમંત પણ કૃપણતાના દેવદ્રવ્યથી પૂજા કરે તો તેને કારણે દેવદ્રવ્યભાણુને દોષ લાગે એવા શાસ્ત્રના સ્પષ્ટ અરે જ જોઈએ, તે સિવાયના બીજા શાસ્ત્ર પાઠો ન ચાલે. જૈનશાસનમાં જાણે કેવળ શબ્દાર્થ સિવાય ભાવાર્થ, તાત્પર્યાથ, દંપર્યાથ કે અર્થપત્તિથી પ્રાપ્ત થતા ફલિતાર્થને કેઈ સ્થાન જ ન હોય એવા પ્રકારની તેઓશ્રીની રજુઆતની યોગ્યતા વિચારણીય ગણાય.
ચર્ચા સમયે લગભગ ચાલીસેક જેટલા શ્રાવકે ત્યાં ઉપસ્થિત હતા, તેમાં શાસ્ત્ર દ્રષ્ટિએ ભણેલા ગણાય તેવા મોટા ભાગે એછાં હતા. તેમાંના કેટલાકને આવા વિતંડાવાદમાં જે ઉભા થઈને મોટા અવાજે બેલે તેમનું પહેલું નમતું લાગે અને પૂ. નયવર્ધન વિજયજી મ. જેવા બેઠા બેઠા ગંભીરતા પૂર્વક ધીમા અવાજે બે કે, તેમનું પલ્લું ઊંચું લાગે તે સ્વાભાવિક છે, પણ હકીકતમાં તેવું હોતું નથી. એ
Page #410
--------------------------------------------------------------------------
________________
ૐ શ્રી જૈન શાસન (અઠવાડિક)
બીજા દિવસથી જ ઘણા પરિશ્રમ લઇ અનેક ગ્રંથ કઢાવી પૂ. આચાર્ય ભગવ་ત શ્રી જિનેન્દ્રસૂરીશ્વરજી મહારાજે ચાલીસ જેટલા શાસ્ત્રપાઠી ત્રણેક દિવસમાં તૈયાર કરી જયારે પૂ. ૫. શ્રી ચદ્રુશેખરવિજયજી મહારાજને મેકલ્યા ત્યારે તેમણે ઉપર ઉપરથી જ નજર કરી તરત જજમે ટ આપી દીધું' કે આમાં અમે માગ્યા છે તેવા એકે ય
શાસ્ત્રપાઠ
કરીને
પાઠ નથી. માટે શ્રાવકા સમજી શકે તે રીતે આ બધા પાłનું ભાષાંતર માકલા. આવી પરિસ્થિતિમાં રૂબરૂ બેસવાથી ચર્ચાને નિકાલ આવવ ની જણાતા પૂ. આચાર્ય ભગવંતે જણાવી દીધુ કે આવા સાગામાં સ થે
કરવાના કોઇ અર્થ નથી.
૪૪૬ :
શયતા ન
બેસી ચર્ચા
સ્વદ્રવ્યથી પ્રભુ પૂજા અંગે, શાસ્ત્રનુ ભલે આપણને લાંબુ જ્ઞાન નથી પરંતુ, સામાન્ય વ્યવહાર દ્રષ્ટિએ પણ વિચારીએ કે ધર્મ, સમાજ અને વ્યવહાર ક્ષેત્રમાં માભાદાર અને આગળ પડતુ સ્થાન ધરાવતા ગૃહસ્થા માટે કાઈ એમ કહે કે તેઓ તે પારકા પૈસે કે ધર્માદાના પૈસે પેાતાના વ્યવહાર ચલાવે છે તે તે હીણપતભયુ" મનાય છે અને આવા ખાટા આક્ષેપેા કરનાર માણસની અધમતાની હિંમાં ગણના થાય છે. કોઈ સ્વમાનશીલ માણુસ આવુ વચન સાંભળી લેવા તૈયાર નથી šાતે, તા પછી કરોડપતિ માણસ પારકા ૫ સે કે દેવદ્રવ્ય જેવા ધર્માદાના પૈસે પેાતાની શ્રી જિનપૂજ જેવુ' શ્રેષ્ઠ કવ્યુ કરે છે એમ કાઈ કહે તે તે કેટલું" હીણપતભચુ ગણાય ? આવા હીણપતભર્યો માગે કાઈને ઉપદેશી શકાય ખરી ? આ વાત આપ ગંભીરતા પૂર્વક વિચારશ
આમ હોવાથી જ બધા શાસ્ત્રોના નિચોડ કાઢી દરેકને સમજાય તેવી સ્પષ્ટ અને શુદ્ધ ગુજરાતી ભાષામાં પૃ. ૫. શ્રી ચંદ્રશેખર વિજયજી મહારાજે પાતે જ લખ્યુ` છે કેપાંચ રૂપીયા દર વર્ષે તમે કેસર-લાગા ભરા છે। એ વાત મારી જાણ
મહાર
નથી પણ તેની સામે ધર્મસ્થાનાની ૪૦ રૂા. જેટલી વસ્તુ વાપરા તે શું જાય ઉચિત છે ? યાદ રાખજો કે જે આ રીતે ‘મતીયા' ધર્મની વૃત્તિ વ્યાપક બનશે તા દરેક ખાતાઓમાં પડતા તાટા પૂરા કરતાં જે વષે થાકી જવાશે તે વખતે દેવદ્રવ્યમાંથી પૂજારીના પગાર વગેરે ચાલુ થઇ જશે. ધર્માદાનું મžત વાપરનારા આ રીતે દેવદ્રવ્યના ભક્ષણના જ ભાગી બનશે. (પુસ્તક માંધી આવી રહી છે પૃ. ૧૨૭ માંથી)
સ્વદ્રવ્યથી પૂજા અને દેવદ્રવ્યભક્ષણ અંગેની સૌંપૂર્ણ ચર્ચાના ઉત્તર પૂ. ૫. મ.ના આ ફકરામાં આવી જાય છે, જે આપ મહાનુભાવાને શાંત ચિત્તે વાંચવા, વાંચીને વિચારવા અને વિચારીને અમલમાં મૂકવા વિનંતિ. (અનુ. ટાઈટલ ૩૫૨)
Page #411
--------------------------------------------------------------------------
________________
-
રિરતનાચાર્ય વિરચિત
૪ શ્રી પંસૂત્ર |
. || - ભાવાર્થ લખનાર
–૫. મુનિરાજ શ્રી પ્રશાંતદશન વિજયજી મ. || [ ક્રમાંક-૮]
| મૂળ અને ભાવાર્થ]
લૌકિકે એ પણ કહ્યું છે કે
પાઈમથાન્નિધિ કુર્યાત્પાદ વિત્તાય વચેત !
ધર્મોપભેગો : પાદ, પાદ ભવ્યપષણે છે : અર્થાત “આવકનો થાળે ભાગ નિધાનમાં રાખવે, એથે ભાગ ધનની વૃદ્ધિમાંવ્યાપારાદિમાં રોક, ચેાથો ભાગ ધર્મ કાર્યમાં અને પિતાના ઉપગમાં વાપરે અને ગથે ભાગ પરિવારના ભરણ પોષણમાં વાપરવું જોઈએ.’ તથા અન્ય ગ્રન્થમાં પણ કહ્યું છે કે
પાયાદ નિયુજીત, ધમે યદ્વાધિક સતઃ |
શેષણુ શેષ કુવીત, યત્નતતુચ્છમ હિકમ ” પિતાની આવકને અર્ધો ભાગ કે તેથી પણ અધિક ભાગનું ધન ધર્મમાં વાપથવું જોઇએ અને જે બાકી રહે તે ધનથી, યત્નપૂર્વક-ઉચિત રીતે આ લેકના સર્વે તુછ કાર્યો કરવા જોઇએ.'
પિતાને સઘળો પણ પરિવાર સુંદર મનવૃત્તિવાળે થઈને ધમ કરે, ધર્મથી જરા પણ આ ન થાય તે માટે પરિવારને ટે સંતાપ ન થાય, ખાટું દુર્યાનાદિ ન થાય, ધર્મને પણ હબગ ન માને તેવી રીતે વર્તવું. . તથા પિતાની સમજશક્તિ પ્રમાણે “સંસારની અસારતા સંયમની સુંદરતા મોક્ષની મનહરતા- સંસારનું સ્વરૂપ સમજી તેને સાચા હિતને-કલ્યાણને માર્ગ બતાવવા વડે ગુણકારક થવું. તથા બદલાની ઈચ્છા રાખ્યા વિના તેમના ઉપર અનુકંપા કરવી અર્થાત્ જરૂર પડે દ્રવ્યાદિની સહાય કરવી અને ભાવથી સંસારનું સ્વરૂપ વિચારી તેમના ઉપર મમતારહિત થવું. કારણ કે જે પિતાના પરિવારનું પાલન કરવામાં – છ ઉપરના ઉપકારની બુદ્ધિ હેવાથી ધર્મ છે તેમ બીજા જીવોને પણ પાળવામાં ધર્મ જ છે કેમકે જીવ વિશેષથી એટલે કે દરેકમાં જીવ-જીવપણું હોવાથી બધા જ સમાન છે. જો કે પોતપોતાના
Page #412
--------------------------------------------------------------------------
________________
૪૪૮ :.
: શ્રી જૈન શાસન [અઠવાડિક],
લક્ષણના ભેદથી દરેકે દરેક જીવ જુદા જ છે પરંતુ મેહથી “આ મારો જ છે. આ પારકે છે. આવી મમત્વ બુદ્ધિ રાખવી તે જ કર્મબંધનું અને પરિણામે સંસાર વૃદ્ધિનું કારણ છે. ઉપકાર બુદ્ધિથી કુટુંબ-પરિવારાદિનું પાલન કરવું તે ધર્મ છે પણ મારાપણની મમત્વ બુદ્ધિથી પાલન કરવું તે તે અધમ જ છે. તે મમ બુદ્ધિ નાશ પામે માટે વિચારવું કે- “આ સંસાર રૂપી સમુદ્રમાં સઘળા ય પ્રાણુઓ, કમરૂપી તરંગથી અથડાઈને ભેગા થાય છે અને પાછા જુદા પણ થાય છે ત્યાં કોને કેને બાંધવ જાણો ?” અર્થાત કઈ કઈને બંધુ પણ નથી અને શત્રુ પણ નથી. તથા “જેમાં વારંવાર, જન્મ-મરણાદિ થયા કરે છે તેવા અનાદિ એવા આ સંસારમાં કેઇ એવો પ્રાણી નથી કે જે અનેકવાર બંધુ ન થયો હોય.
“એવી કઈ યુનિ નથી, જાતિ નથી, એવું કુલ નથી જેમાં જીવે અનંતીવાર જન્મ-મરણ કર્યા ન હોય.” તથા અનાદિકાલીન એવા આ સંસારમાં જીવે દરેકની સાથે માતા-પિતા, પુત્ર, પત્ની, ભાઈ-બહેન આદિ સંબંધ બાંધ્યા છે. માત્ર કહેવા પૂરતા, સંબંધ પૂરતા જ આ વજન છે પણ વાસ્તવિક રીતે કેઈ કેઇના સ્વજન નથી. ઈત્યાદિ વિચારણા કરીને કર્મબંધના કારણભૂત મમત્વભાવને દૂર કરવો જોઈએ.
તહાં તેસુ તેસુ સમાયારે સુ સઇસમણુગએ સિઆ, અમુગેહં, અમુગલે અમુગસિસે અમુગ ધમ્મક્રાણુદિએ ન મે વિવરાહણું, ન મે તદરે, ગુડઢી મામેઅલ્સ, એઅમિલ્થ સારં, એમાયભૂખં, એ હિઅં, અસારમણું સવં વિસઓ અવિહિગહણેણું એવમાહ તિલોગબંધૂ પરમક રુણિને સમ્મ સંબુદ્ધ ભગવં અરહંતેત્તિ એવં સમાલોચિએ તદવિરુદ્ધ સુ સમાયામુ સભ્ય વહિજજા, ભાવમંગલમેઅ તશિકુત્તીએ છે
તથા ગૃહસ્થને ઉચિત એવા તે તે સમ્યક્ આચારેને વિષે ઉપયોગવાળા થવું જોઈએ. તે આ રીતે કે- “હું અમુક ના મને છું, અસુક ઇક્ષવાકુ આદિ કુળમાં ઉત્પન્ન થયેલો છે, જેનાથી પિતે ધર્મ પામ્યા હોય તે અમુક નામના ધર્મગુરુને હું શિષ્ય છું, અણુવ્રતાદિ અમુક ધર્મસ્થાનમાં રહેલે શું અર્થાત્ મેં આ આ વ્રતાદિને સ્વીકાર કરેલ છે. તેથી અત્યારે મારે તે ધર્મસ્થાનની વિરાધના તે નથી થતી ને ? ના. તેમજ તેની વિરાધનાને આરંભ પણ કરતું નથી. પરંતુ ઉપરથી તે ધર્મસ્થાનની વૃદ્ધિ થયા કરે છે અર્થાત્ હ યાના ઉલ્લાસ અને સાચા ભાવથી તે તે અનુષ્ઠાનેમાં પરિણામની ધારા ચઢતી રહે છે. આ ધર્મસ્થાન-ધર્મ–જ જગતમાં સારભૂત છે, વળી ધર્મ જ આમાની સાથે પરભવમાં જતા હોવાથી આત્મભૂત છે અને ધર્મ જ સુંદર પરિણામરૂપ હેવાથી સાચે હિતકારક છે જ્યારે બીજું બધું ધનાદિક સર્વે અસાર જ છે.” વિશેષથી તે બધું જે અવિધિથી એટલે કે અનીતિ-અન્યાયાદિથી મેળવવામાં આવે તે તેના વિપાક
Page #413
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૮ અ ૧૬-૧૭ તા. ૧૯-૧૨-૯૫
ભયંકર ભોગવવા પડે છે, ભવાંતરમાં તેને રોગ પણ ન થાય તેવું પાપ બંધાય છે. તે અંગે કહ્યું પણ છે કે- “ધન મેળવવામાં જ અંધ થયેલ પ્રાણી, પાપાનુંબંધી પુણ્ય વડે કદાચ ધન પ્રાપ્તિ રૂપ ફળને પામે તે પણ તે બડિશામિષની જેમ જાળના કાંટામાં ભરાવેલું માંસ જેમ મસ્થને વિનાશ કરે છે તેની જેમ તે પાપથી મેળવેલું ધન, તે પ્રાણીને નાશ કર્યા વિના રહેતું નથી.”
આ પ્રમાણે અનુપમ પુણ્યના સમુદાયવાળા ત્રિલોકબંધુ, વિશિષ્ટ કેટિના શ્રેષ્ઠ એવા તથા ભવ્યવના કારણે સઘળાય છેને વિષે ભાવથી પરમ કરૂણાવાળા, વરધિબીજના કારણે બીજાની અપેક્ષા વિના સ્વયંબોધને પામેલા-રવયં બુદ્ધ એવા શ્રી અરિહંત ભગવતે કહે છે.
આ પ્રમાણે વિચારીને પ્રસ્તુત ધર્મસ્થાનમાં પોતે સ્વીકારેલા ધર્મગુણમાં વિરોધ ન આવે તેવા સમ્યફ આચારને વિષે શાસ્ત્રોક્ત વિધિપૂર્વક વર્તવું જોઈએ. આવી રીતે વર્તવું તે જ ભાવમંગલ છે. આ ભાવમંગલની પ્રાપ્તિથી જ અધિકૃત સમાચારની પ્રાપ્તિ છે. અર્થાત્ બન્નેને પરસ્પટુ કાર્ય-કારણ સબંધ છે.
તહા જારિજ ધમ્મજાગરિઆએ, કે મમ કાલ? કિમેઅસ્સ ઉચિ ? અસારા વિસયા, નિમિગામિણે વિરસાવસાણુ ભીસણે મગ્ન, સવ્વાભાવકારી, અવિનાયાગમણે, અણિવારણિ જે પુણે પુણેણુબંધી ધો એ અસ્સ એસોં, એગંતવિસુધે, મહાપુરિસસેવિઓ, સવહિઅકારી નિરઇઆર પરમાણું દહે
- તથા પ્રમાદાદિ ભાવનિદ્રાનો ત્યાગ કરીને તાવની વિચારણારૂપ ધર્મજાગરિકા વડે જગૃત થવું એટલે કે આત્માની જાગૃતિને માટે આત્મા સાથે વાત કરવી કે- હાલ મારી કઈ અવસ્થા વતે છે? અર્થાત્ મારી ઉંમર કેટલી થઈ? આ અવસ્થાને કયું ધર્માનુષ્ઠાન ઉચિત છે ? A
આજ સુધી મેં વિષયભોગ કર્યા છતાં પણ હજી તૃપ્તિ નથી થઈ. આ વિષયે પાંચે ઈન્દ્રિયના અનુકૂળ હોય કે પ્રતિકૂળ હોય તે પણ અસાર છે, વિયેગના અંત વાળા છે અર્થાત્ સદાકાળ ભેગવી શકાતા જ નથી અને ભગવ્યા પછી વિરસ છે અત્યંત બીભત્સ ધૃણાલજાસ્પદ છે અને પરિણામે ભયંકર કટુ વિપાકને આપનાર છે.
તથા મહાભયને ઉત્પન્ન કરનાર, પ્રાપ્ત થયેલ બધી ચીજ વસ્તુઓને અભાવ કરવાવાળું, અણચિંતવ્યું આવનાર, સવજનાદિના બળ વડે પણ જેનું નિવારણ ન કરી
Page #414
--------------------------------------------------------------------------
________________
' ૪૫૦ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક)
શકાય તેવું અનિવાર્ય, વારંવાર જન્માદિને અનુબંધ કરાવનારૂં એવું આ મૃત્યુ મહાભયંકરે છે. આ
વ્યાધિ સમાન આ મૃત્યુનું ઔષધ એક માત્ર શ્રી જિનેશ્વરદેવ કથિત ધર્મ જ છે. જે ધર્મ નિવૃત્તિ રૂપ હેવાથી એકાતે વિશુદ્ધ છે, શ્રી તીર્થંકર પરમાત્માદિ મહા- પુરુષોએ સેવેલ છે, એ ત્યાદિ ભાવના વડે સર્વજીને હિતકારક છે, ગ્રહણ કર્યા પ્રમાણે પાલન કરવાથી અતિચાર રહિત અને નિર્દોષ છે તથા આત્માના સાચા અને વાસ્તવિક સવરૂપનિર્વાણ પદનું કારણ પરમાનન્દા હેતુભૂત આ ધર્મ જ છે.
નમો ઇમલ્સ ધમ્મસ નમો અધમ્મ પગાસગાણું ધમ્મપાલગાણું ! નમો અધમ્મ પરવગાણુ નમે એ અધમ્મપવજ જગાણું ઈચ્છામિ અહમિણું ધમ્મ પડિવજિજત્તએ, સમ્મ મણવયણુકાયોગેહિં ! હેઉ અમે અં કહલાણું પરમકલ્યાણારું જિણાણુમણુભાવ સુપણિહાણુમેવ ચિતિજજા પુણે પુણે, અધમત્તાણમવવાયકારી સિઆ પહાણું મેહઅણુમે એવું વિમુક્ઝમાણે ભાવણુએ, કમ્પાપગમેણું ઉઇ એઅસ્સ જુગયા તહા સંસારવિરત સંવિ ભવાઈ, અમે અપરાવતાવી; વિસુધે વિસુધમાણુભાવે છે
છે ઇતિ સાહુધમ્મપરિભાવણસુર સમ્મર રા
ઈક સાચો મુનિ કેણુ? કે
વંદિજજમણુ ન સમુકકસંતિ, હિલિજજમણુ ન સમુતલંતિ દુમતિ ચિરણ ચરતિ ધીરા, મુણી સમુથ્થાઈય રાગદેસા છે
જેઓ વંદન કરાવ્યા સતા આનંદિત થતા નથી અને હલના કરાયા સતા ખેદ પામતા નથી તથા જેઓ ચિત્તથી ઇન્દ્રિયનું દમન કરે છે, ધીરતાને ધારણ કરે છે, રાગ-દ્વેષને નાશ કરે છે તે જ મુનિ કહેવાય છે.
Page #415
--------------------------------------------------------------------------
________________
શ્રી મહાવીર શાસન માસિક રજુ કરે છે એક અદ્વિતીય એતિહાસિક વિશેષાંક ન્યાયાંનિધિ, પાંચાલદેશોધ્ધારક, સૂરિસાવભેમ, વર્તમાન આધાચાય
વીસમી સદીના વિશિષ્ટ વિરલ મહાપુરૂષ, પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજયાનંદસૂરીશ્વરજી (આત્મારામજી) મહારાજ
--: સ્વર્ગારોહણ શતાબ્દિ વિશેષાંક :– | (સંપાદક :- પૂ આ. કે. શ્રી વિજયજિનેન્દ્રસુરીશ્વરજી મ.) વિ. સં. ર૦૫ર જેઠ સુદ ૮ રવિવાર તા. ૨૬-૬-૯૬ ના પ્રગટ થશે.
ભારતવર્ષમાં સિધ્ધાંતિક ક્રાંતિ કરીને જેમણે દેશ અને વિદેશમાં જેના ધમને વિજય ધ્વજ ફરકાવીને અદ્વિતીય ગૌરવભરી જૈન શાસનની પ્રભાવના કરી હતી
આ મહાપુરૂષને સ્વર્ગવાસ વિક્રમ સવંત ૧૫ર માં જેઠ સુદ ૮ ના થયે છે તેમની સ્વર્ગારોહણ શતાબ્દિ ૨૫૨ જેઠ સુદ ૮ ના પૂર્ણ થાય છે. તે પ્રસંગે તેમના અગણિત અવદતેને આલેખવા અને લેક હૃદયમાં સ્થાપવા, તથા લેક જીભને ટેરવે ટગમગતા કરવા આ સ્વર્ગારેહણ શતાબ્દિ વિશેષાંકનું આયોજન કર્યું છે. આ • વિશેષાંક માટેના વિશે નીચેની કલમમાં આપ્યા છે.
' - કોઈ પણ એક વિષય ઉપર ચાર કુલસ્કેપ પેજ જેટલું લખાણ એક લેખમાં કરવાનું
રહેશે. વધુ વિષયે માટે જુદે લેખ લખી શકાશે. લાંબા હોને સ્થાન આપવા
કાપવા પડશે. • ગુજરાતી, હિંદી, અંગ્રેજી ત્રણ ભાષામાં લખી મેકલવા. ૦ તેઓશ્રીના નામે સિદ્ધાંતિક જ્ઞાન દશન ચારિત્રના લો લખવા તેને બદલે આધુ
નિક વિચારે તેમને નામે ચડાવીને લખે આવશે તેને સ્થાન અપાશે નહિ. • તેમના જીવનના કે પ્રાસંગિક ફેટાએ હોય તે મોકલવા અને તેનું કામ પતાવી
સાર તે પાછા મોકલવામાં આવશે. ૦ લેખે કાગળની એક બાજુ સારા અક્ષરથી લખીને કે ટાઈપ કરાવીને મોકલવા. ૦ લેખે ર૦૫૨ વૈશાખ સુદ ૮ તા. ૨૬-૫-૧૬ સુધીમાં મોકલી આપવા. ' - આ વિશેષાંક ઘર ઘર પહોંચે તે માટે રૂા. ૧૦૦માત્ર એક વિશેષાંકની" ગ્રાહક
જના રાખી છે. આ નામે પણ વિશેષાંકમાં છપાશે. * ૦ આવો, આપણે વિશેષાંકને સમૃદ્ધ બનાવીએ.
Page #416
--------------------------------------------------------------------------
________________
૪૫ર :
| શ્રી જૈન શાસન (અઠવાડિક)
૦ સહભાગી બનશે. - લેખે મેકલીને, માહિતી મોકલીને, ફેટા મેકલીને, નેધ
નિબંધ મકલીને. ૦ સહકાર આપવા–ગ્રાહકે, શુભેચ્છા અંજલીએ જાહેરાતે, શુભેરછકે મોકલે. ૦ ચાર માસના ગાળામાં શેડે પણ પ્રયત્ન થશે તે ઘણું બધું ફળ આવશે. એતિહાસિક સિધાંતિક મહાપુરુષને અંજલિ આપવાનું ભૂલશો નહિ.
| # લેખના વિષયો જ ૧ ન્યાયનિધિ
૨૫ પૂ. શ્રી ની શિષ્ય સંપત્તિ ૨ પાંચાલ દેશધ્ધારક .
૨૬ પ્રભાવક પુરૂષના પ્રણેતા ૩ વીશમી સદીના રતન
૨૭ સાથીઓ સાથે તપાગચ્છમાં પ્રયાણ ૪ નવયુગ સર્જક
૨૮ વડિલોનું વિવરણ ૫ વર્તમાન તપાગચ્છાદ્ય આચાર્ય ૨૯ સમકાલિન પ્રભાવકે ૬ સ્થાનકવાસીઓના ઉધ્ધારક
૩. સાહિત્યની સમૃદ્ધિ ૭ વિવિધ ગ્રંથાના પ્રણેતા ,
૩૧ તેમને અદ્વિતીય ગ્રંથ ૮ તેમના કોઈપણ એક ગ્રંથની સંકલના ૩૨ પંજાબીઓના પ્રાણાધાર ૯ તેમનો વિહાર
૩૩ ઉપસર્ગ અને અડગતા ૧૦ શ્રાવકને આચાર્યો છું
૩૪ વિહાર અને પ્રભાવના ૧૧ ઓપરેશનમાં સહનશીલતા
૩પ ચાતુર્માસ સ્થળે ૧૨ પંજાબમાં વિહાર
૩૬ પ્રભાવનાની તવારીખ ૧૩ સત્ય માર્ગની શોધના સહાયક ૩૭ વશ વર્ષમાં યુગસર્જક ૧૪ સ્થાનકવાસી ગુરૂઓની સાચી સલાહ ૩૮ આગમ મુખપાઠ ૧૫ વ્યાકરણ વ્યાધિકરણ
૩૯ આગમાનું દહન ૧૬ સિગિરિમાં આરઝુ
‘૪૦ ગ્રંથની ઓજસ્વીતા ૧૭ મૂતિ ખંડને પશ્ચાતાપ . ૪૧ હિંદીમા જૈન સાહિત્યને મેઘ ૧૮ હરાવ્યા તેમને જીતાવ્યા
૪૨ પ્રાસંગિક વિવેચને ૧૯ દેવદ્રવ્ય સત્ય પક્ષ
૪૩ સાદેવીજી ગ્રંથ રચના અને વ્યાખ્યાન ૨૦ પર્વતિથિ સંવત્સરી સત્ય પણ
૪૪ તેમના પત્રે ૨૧ ચતુર્થ સ્તુતિ સત્ય પક્ષ
૪૫ તેમના પ્રભાવિક પ્રવચને ૨૨ અમેરિકા પરિષદમાં આમંત્રણ ૪૬ વડિલેને વિનય ૨૩ ૫. શ્રી અને શિકાગે પરિષદ ૪૭ મણ વિજયજી દાદા ૨૪ પૂ. શ્રી અને શ્રી વીરચંદ રાઘવજી - ૪૮ બુદ્ધિવિજયજી ગુરૂદેવ
Page #417
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૮ અંક ૧૬-૧૭ તા. ૧૯–૧૨-૫
- ૪૫૩
૪૯ મૂલચંદ, વડિલ ગુરૂબંધુ '૫૯ પંજાબના વિહારોની વિશિષ્ટતાએ ૫૦ વૃધિચંદજી વડિલ ગુરૂબંધુ ૬. અંતિમ ચાતુર્માસ ૫૧ ૫. આણંદવિજયજી વડિલ ગુરૂબંધુ ૬૧ અંતિમ આરાધના. પર ચાચા સિદધસૂરિજી
૬૨ અંતિમ સમાધિ ૫૩ ચર્ચાઓ અને વિવાદે
૬૩ અંતિમ ઉપસર્ગ ૫૪ વિવિધ સામાચારીઓ અને સમાધાને ૬૪ અંતિમ શ્વાસોશ્વાસ ૫૫ સમર્પિત શ્રાવકે
૬૬ જીવનને અંત ૫૬ એતિહાસિક સ્થાનો
૬૭ અગ્નિ સંસ્કાર ૫૭ પૂ. શ્રીની મુતિએ તથા ઈતિહાસ ૬૮ સંસ્મર ૫૮ તે મુર્તિને ફેટાએ તથા વિશિષ્ટતાએ
આ છે આપના હયા અને ભાવને પ્રગટ કરવાનું સાધન સત્વર નિર્ણય કરીને નામ સરનામા સાથે મોકલી આપો
(૧) ટાઈટલ ૪ શુભેચ્છા રૂ. ૩૧ હજાર (૨) ટાઈટલ ૨
રૂ. ૨૫ હજાર (૩) ટાઈટલ ૩ ૪ ૧ રૂા. ૨૧ હજાર (૪) વિશેષાંક શુભેચ્છક રૂા. ૫ હજાર (૫) આર્ટ પેજ શુભેચ્છા એક પેજ રૂ. ૨ હજાર (૬) ચાલુ પેજ શુભેચ્છા એક પેજ રૂા. ૧ હજાર
અડધુ પેજ રુ. ૫૦ તથા જે પેજ રૂ. ૨૫). (૭) વિશેષાંક ગ્રાહક (૮) ૨૫ કે તેથી વધુ ગ્રાહક બનાવનારની ખાસ
અનુમોદન સહિત નોંધ લેવાશે. ' સહભાગી બને ! દેશ-પરદેશમાં ખૂણે ખૂણે આ વિશેષાંકને પ્રચાર કરીને પ-૨૫-૫૦
૧૦૦ ગ્રાહકે બનાવે અને લેર ઘેર પૂ. શ્રી ના ગુણજ્ઞાન વૈભવ
પહોંચાડે. લેખે, નેધ, રકમ ડિફેટ] વિ. મેકલવાનું સરનામું.
( શ્રી મહાવીર શાસન કાર્યાલય શાક માર્કેટ સામે, નિશાળ ફળી, જામનગર. [સૌરાષ્ટ્ર) ગુજરાત ઇન્ડીયા.
૨. 19
Page #418
--------------------------------------------------------------------------
________________
૪૫૪ :
શ્રી જૈન શાસન [અઠવાડિક]
અમારા માનદ્ પ્રચારકો તથા પ્રતિનિધિઓ તેમને સહકાર આપશે, પ્રયત્નમાં સહભાગી થશે. ૧ શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ૧૭ પ્રેમચંદ બી. ગડા c. શ્રુતજ્ઞાન ભવન
૪૪૧૦ ૫૦મી સ્ટ્રીટ લૂક ટેકસાસ ૪૫ દિવિજય પ્લેટ જામનગર. ૭૯૪૦૧૪ યુ.એસ.એ. ૨ મહેતા મગનલાલ ચત્રભુજ
૧૮ અનંત કેરડીઆ શાક મારકેટ સામે જામનગર.
૫૯૨૯ કલીને ઈગર ડે. માઈક ૩ શાહ કાનજી હીરજી મેડી
૪૮૦૩૩ બલુમ ફીડ યુ.એસ.એ. ૫ ગ્રેન મારકેટ, જામનગર
૧૯ એચ. વી. એસવાસ એફ અમેરીકા ૪ ભરતકુમાર હંસરાજ દેઢિયા
(૦. વેણલાલ હંશરાજ કે. સુમરીઆ ૧૦ કામદાર કોલોની જામનગર,
૨૬૬ લેવેલ સ્ટ્રી. એમ.એ. ૧૯૬૭ ૫ સમીર કેશવજી પારેખ
રીલીંગ યુ. એસ. એ. ગ્રેન મારકેટ જામનગર
૨૦ ડે. અરૂણ શાહ (એમ. ] ૬ રતિલાલ 4 ગુઢકા લંડન -
સરાહગ નાઈ. ૧૦૯૪૦ યુએસએ ફોન ૦૮૧ ૦૪ ૯૮૨૧
૨૧ મલાડ-ઈસ્ટ ૧. અશોકભાઈ કાંતીલાલ ૭ મેતીચંદ એસ. શાહ-લદ્ધન
પટવા ૨. પ્રવીણચંદ્ર ગંભીરદાસ શેઠ ફિન : ૦૮૧ ૯૦૭ પર
રર મલાડ વેસ્ટ - હમીરમલ માણેકચંદ ૮ બાઉન્સ ગ્રીન સત્સંગ મંડળ–લંડન
પારેચા. [ચંદ્રિકાબેન, દેવકુંવરબેન
૨૩ બાબુલાલજી રાંકા, વાંદરા જયાબેન પી. શાહ ફીચલી લંડન ૧૦ શાહ મેઘજી વીરજી દાઢીયા-નાઈરોબી ૨૪ દેવરાજજી રાંકા, બેંગલેરી
૨૫ લાલજી પદમશી ગુઢકા ૧૧ શાહ છગનલાલ ખીમજી ગુઢકા નાઈરોબી
- પરેશ પ્રવીઝન સ્ટેસ ૬૫-૬ઠે મેઈન ૧૨ ગુલાબચંદ જુઠાલાલ હરિયા મબાસા -
રેડ બેંગલોર૧૩ રાજુભાઈ પ્રેમચંદ નાગપાળ નફર
૨૬ મુંબઈ ૧. દીલીપભાઈ એચ. ઘીવાળા ૧૪ જેન સે સાયટી ઓફ મેપિશ્ચિયન
૨. મણીલાલ હરખચંદ ૩, મિશ્રીમલજી પિ.બે નં ૭૨૫પર શિકાગો યુએસએ
ગણેશમલજી સારવાળા, લાલબાગ ૧૫ દીપક એમ. શાહ
- મુ-૪ ૪. ચંદુલાલ જેસંગભાઈ ૧૯એ - એલેન્ડ ફલોરિડા યુ.એસ.એ.
૧લી અગ્યારલેન ૫. મનસુખલાલ ૧૬ હરિલાલ અમૃતલાલ શાહ
વિઠ્ઠલજી ગુલાલવાડી ૫૭-૫૯ વ્યાસ - ૬૦ કૂપર કીચે રેડ કે નોટ ટુબુલ યુ.એસ.એ. ભવન ૬. પ્રેમચંદ મેઘજી ગુઢકા, પરેલ
Page #419
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૮ અંક ૧૬-૧૭ તા. ૧૯-૧૨-૫
૨૭ ૧. મગનલાલ લક્ષમણુ મારૂ - નવપાડા ૩૬ શાંતિ અવરૂ૫ ' જમ" નોવેટી આર.
થાણુ ૨ હરખચંદ ગેવિંદજી મારૂ કામીણ બજાર હેશિયાર પુર પંજોબ ઘાટકોપર ૩. છગનલાલ નેમચંદ શાહ ૩૭ ઈન્દ્રકુમાર સાલીયા રાજકપ પેપર મુલુંડ ૪, પ્રવીણ લીલાધર હરિયા ૫૮૧૪ એમ. જી. માકેટ " હુબલી ગોપાલનગર ભીવંડી ૫. વેલજી પાના- ૩૮. ઈન્ટર-૧ શાંતિલાલજી બમ ૫૪-૫૫ ચ' ગયા-વાટકે૫૨
ચાણકય કેલેની ૨. પાનાચંદજી ૨૮ હજારીમલજ અદીગજી તેડ, દાતરાઈ ત્રિલોકચંદ્ર ૭૫ લેધીપુર. ' ' (આબુરેડ.)
- ૩૯ રાજકેટ ૧. હેમેન્તકુમાર મનસુખલાલ ૨૯ ગોકુળભાઈ પિપટભાઈ
શાહ ૨. પ્રકાશભાઈ અમૃતલાલ દેશી આશીષ રેડ, પાટણ.
૩. ભરતભાઈ ગેલેકસી પ્રિન્ટ ૪. ૩૦ અમદાવાદ-૧. મહાવીર સ્ટે ૨૨૮૧ સુમનભાઈ કામદાર, , :
કુવારા બજાર ગાંધીરેડ ૨. ચીમનલાલ ૪૦ સુરેશ કે. શેઠ સુ પ્રિન્ટરી પોપટલાલ ઘડિયાળી મંગળ ઘડી વઢવાણ શહેર : ૧૭૧૦ ૧૫ ગાંધીરોડ ૩. મુકુંદભાઈ જ
અભાઇ ૪૧ શાંતિલાલજી મરતીય લાલજી મહાલા
' રમણલાલ શાહ વૃદાવન શોપીગ મેતીચોક જોધપુર (રાજ.) સેન્ટર પાનકેર નાકા ૪. જે.વી. શાહ ૪૨ ટેકચંદ ગુલાબચંદ બી–૨ પંચરત્ન ૧ લે માળે એ. વી. ૫૫, આઝાદ ગલી, કહાપુર શોપીંગ સેન્ટર પાછળ પ. હર્ષ ૪૩ હિંમતભાઈ સી. મહેતા , બારભાયા-સોલારડી
૩૫ ડી. રાજેન્દ્ર રેડ, કલકત્તા-૨૦ ૩૧ વડોદરા ૧. પ્રવીણચંદ્ર નાથાલાલ ૪૪ રાષબાબુ જેહરી, ચેક લખનૌ
હરણી રોડ , ૨. કુમારપાળ ગજપાલ ૪૫ દિનાનાથ બાબુલાલજી જૈન ઘડિયાળી પિળ.
શિવપુરી રોડ, વલ્લભભાઈ ૩૨ રાજસ્થાન મેડી . ન્યૂ હનુમાલ મલી લુધીયાણ [પંજાબ
૨૮ મહેન્દ્ર નિવાસ ત્રીજે માળે રૂમ ૪૬ ડી. સી. જૈન એમ.ડી.] ગીરનાર નં. ૨૩ મુંબઈ
ફ્રાઈબ્રસી વેઈટ ગંજ લુધીયાણા (પંજાબ) ૩૩ સતીષકુમાર જૈન બી ૨૦૦ ડેરાવ ૪૭ મદ્રાસ ૧ પંડિત કુવરજી મૂલચંદ દોશી નગર દિલ્હી
૬૧ તિરુપલી સ્ટ્રીટ મદ્રાસ-૧ ૩૪ હાલના ઓમપ્રકાશ આચાર્ય
૨ ખીમરાજજી ગઢ શિવાણાવાલા - નિલકંઠ માર્ગ (રાજસ્થાન)
C/o. રૂપચંદ જયંતિલાલ નં. ૧૨ ૩૫ સેહનલાલ પુખરાજ જેન સાગર K કાશી ચાદ્દીન રામાનુજમ કેમ્પ
ત્રીજે માળે જેપી રોડ, અંધેરી વેસ્ટ લેક્ષ મદ્રાસ-૭૯
Page #420
--------------------------------------------------------------------------
________________
૪૫૬ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક) ૪૮ રવિચંદ્ર પ્રેમચંદ સુખડીઆ
એપાટ ગોપીપુરા સુરત - બજારમાં મોરબી સૌરાષ્ટ
દર કાંતિલાલ ભીમાભાઈ, ૪૯ માધવજી તારાચંદ મહેતા
સિનાર નાસિક મહારાષ્ટ્ર દીપક સ્ટોર્સ ૪૬ મેઈન રોડ,
૬૩ શ્રેયાંસ સુમતિલાલ દલીચંદ નાસિક-૪૨૨૦૦૨
૬૭ ગાંધીરેડ, સંગમનેર મહારાષ્ટ્ર ૫૦ ભૂપેન્દ્રભાઈ ગભરૂચંદ કોઠારી - નાગતલાવડી જયશાલી એપાર્ટમેન્ટ
૬૪ રતિલાલ પદમશી ગુઢકા
થાનગઢ તરણેતર રેડ, સૌરાષ્ટ્ર - નવસારી ૫૧ વસંતલાલ હરેડ
૬૫ ચંદુલાલ ગભરૂભાઈ હરિનગર - ડે. મંડી [મારી એમ.પી.
લેક નં. ૨ ઉધના સુરત પર ઘેવરચંદ સંઘવી પ્લોટ નં. ૧૨૩
- સેકટર ૮ ન્યુ બોમ્બે વાસી મહારાષ્ટ્ર – અવશ્ય મ ગાવા - ૫૩ ભેગીલાલભાઈ ખીમચંદ દયાલજી
પ૩૮ સરદાર પટેલ સ્ટ્રીટ પુના કેમ્પ હાલમાં સ્વતંતવ્ય પબ, દેવદ્રવ્ય, કપિત ૫૪ રામલાલ વીરચંદભાઈ
દેવદ્રવ્ય, ગુરૂ પૂજન દ્રવ્ય, અંગે જે - ભવાની પેઠ પુનાસીટી
વિપરીત વિધાને થઈ રહ્યા છે તેના શાસ્ત્ર ૫૫ ગોકળભાઈ પોપટભાઈ રાજમહેલ રેડ પાઠ સાથે સમાધાને અપાય છે તથા આશીષ સોસાયટી ચિંતામણિ પાર્શ્વનાથ - ૧દ
૧૭૬, ૧૯૯૦, ૨૦૦૭, ૨૦૧૪ ના પિળ પાટણ ઉગુ.
મુનિ સંમેલનના ઠરાવે તથા શ્વે. જેને પર કપુરચંદ લાધાભાઈ ગુઢકા પાંડુરના કોન્ફરન્સના કરા વિ. સહિત આ - વાયા નાગપુર એમ.પી.
પુસ્તક સવ ગ્રાહ્યા છે. જેમાં પાંચ પરિ. પ૭ ઉદયચંદ મહેતા ૮-૫૭ વીરદુર્ગાદસિ શિષ્ટ આપેલ છે તે પુસ્તક
નગર પાલી (રાજસ્થાન) ૫૮ સુંદરલાલ સુમતિલાલ ગ્રહ
રાય કે રંક યથાશક્તિ રાજુ૨ અહમદનગર મહારાષ્ટ | સ્વદ્રવ્યથી જ પૂજાના અધિકારી પ૯ પારસ ઈલેકટીક
લેખકઃ- પૂ આ શ્રી વિજયજિનેન્દ્ર સૂમ, ઇ, રોડ, રાજમુદ્રી (એ.પી.
' મૂલ્ય રૂા. ૧૫-૦૦ ૬૦ મનમેહનચંદ જેને
શ્રી હર્ષપુષ્યામૃત જૈન ગ્રંથમાલા સદર બજાર, રાયપુર (એમ.પી.) ૬૧ રમેશભાઈ સંઘવી '' (/૦. શ્રુત જ્ઞાન ભવન, ૪૫, દિગ્વિજય પ્લેટ,
જામનગર કાજીનું મેદાન ૪૪૧ સમેત શિખર
Page #421
--------------------------------------------------------------------------
________________
જ્ઞાન ગુણુ ગંગા
begg4441.
— એકવીશ (૨૧) પ્રકારના
કહ્યુ` છે.)
1441 મિથ્યાત્ત્વની સમજ :—
વચ્ચે અધમ્મ અમે ધમ્મહ, ઉન્માર્ગે મારગની સન્તા, અસાધુમાં સાધુની સન્તા, મુરો અમુત્ત અમુત્ત સુત્તહ, અભિહિક નિનિજ મત અભિગ્રહ, અભિનિવેશી જાણતા કહે જૂઠ્ઠું', મશય તે જિનવચનની શ`કા, એહ પાંચ ભેદ છે વિદ્યુત, લેક લેાકેાત્તર ભેદે બહુવિધ, શકતે તિહાં લૌકિક ત્રણ આદર, લેાકેાત્તર ધ્રુવ મારે નિયાણું, પનિષ્ઠ ઇહલેાકને કાજે, એમ એકવીશ મિથ્યાત્વ તજે સર્જ ન પાપે રજૂ ન રાખે, સમકિતધારી શ્રુત આચારી, શાસન સમક્રિતને આધારે, [મહા મહાપાધ્યાય શ્રી યાવિજયજી અઢારમા પાપસ્થાનક–મિથ્યાત્વશયની સજામાંથી]
-પ્રજ્ઞાંગ
સના મગ્ન ઉમગાજી, સાધુ અસાધ્ સ લગ્ગાજી; જીવ અજીવ જીવ વેદો જી, સન્તા એ દૃશ ભે। જી અનભિહિક સહુ સરિખાજી, કરે નહીં તત્વ પરિખાજી, અન્યક્ત અનાભાગાજી, જાણે સમજુ લાગા જી ....૪ ધ્રુવ ગુરૂ વળી પજી, કરતાં પ્રથમ નિગ વજી; ગુરુ તે લક્ષાણુહીણા જી, માને ગુરુપદ લીનાજી ...પ જે, ભજે ચરણુ ગુરૂ કેરાજી,
મત્સર દ્રોહ અનેરાજી; તેહની જગ બલિહારી છ, તેહની કરી મનાહારીજી પાપ
ગણિવકૃત અઢાર
સામાન્ય ગાથાથ : મિથ્યાત્વના ભિન્ન ભિન્ન પ્રશ્નારા મહામહાપાધ્યાયશ્રી જ્ગાવે છે કે- ૧ ધમ'માં અધમ બુદ્ધિ, ૩ સન્માર્ગમાં ઉન્માગ બુદ્ધિ, ૪ ઉન્માગ માં સન્માગ બુદ્ધિ, ૬ અસાધુમાં સાધુબુધ્ધિ, તુ જીવમાં અજીવબુધ્ધિ, ૮ અજીવમાં અમૂર્ત બુધ્ધિ, ૧૦ અમૂતમાં મૂત`બુધ્ધિ,
૬ સ્થાનકમાંની
શાસ્ત્રાનુસારે બતાવતા ર અધમ માં ધ બુદ્ધિ, ૫ સાધુમાં અસાધુબુદ્ધિ, જીવબુધ્ધિ, હું મૂર્તીમાં
(અન્યત્ર મુકતમાં અમુકત બુધ્ધિ અને અમુકતમાં મુકતમુધ્ધિ એમ પણ
Page #422
--------------------------------------------------------------------------
________________
૪૫૮ ૪
: શ્રી જૈનશાસન [અઠવાડિક] આ મિથ્યાત્વની દશ સંજ્ઞા કહી છે...૩
પિત પિતાના મતને આગ્રહ સહિત સાચે માનવા રૂપ તે અભિપ્રાહિક, અને બધા મતેને સરખા કરી લેખવા રૂપ તે અનભિગ્રહિક, જાણી જોઈને સમજવા- જાણવા છતાં જુદું સ્થાપવા રૂપ અભિનિવેશિક, તત્વની પરીક્ષા ન કરે અને જગત ઉપકારી સવ, સર્વદર્શી શ્રી જિનેશ્વરદેવના વચનમાં શંકા કરવા રૂપ તે સાંશયિક અને એકેન્દ્રિય પ્રમુખને જે અવ્યકત મિથ્યાત્વ ય છે તે અનાભોગિક એમ મિથ્યાત્વના પાંચ પ્રકાર પણ પ્રખ્યાત છે. તેને સમજુ લોકે જાણે છે.... ૪
વળી લોકિક દેવ, ગુરુ અને પવગત તેમ જ લેકેત્તર દેવ, ગુરુ અને પર્વગત એમ છ પ્રકાર પણ મિથ્યાત્વના કહ્યા છે. લૌકિક દેવ હરિહરાદિક, લોકિક ગુરૂ બાવા સંન્યાસી પ્રમુખ, અને લોકિક પર્વ હળી, બળેવ, નવરાત્રિ વગેરે જાણવા
કેત્તર દેવ શ્રી તીર્થંકર પરમાત્મા અને શ્રી સિદધ ભગવાનની માનતા માનવી, કેત્તર-ગુરુ–ઉત્તમ આચાર્ય, ઉપાધ્યાય તથા સાધુજનેને આ લોક પરલોકના સુખની ઇચ્છાથી સેવવા, તેમજ યથાર્થ ગુણરહિત-લક્ષણહીન વર્તતા હોય છતાં ય તેવા ગુરુને ઉતમ માનવા અને આઠમ-અગિયારસ-ચૌદશ, પર્યુષણા વગેરે લેકે તર પર્વને કેવળ આ લેકના સુખની ઈચ્છાથી આરાધવા-સેવવા તે સર્વ મિથ્યાત્વ રૂપ હેવાથી બને મળીને મિથ્યાત્વના છ પ્રકાર છે...૫
ઉપર જણાવેલા બધા પ્રકાર મેળવતાં મિથ્યાત્વના એકવીશ (૧) ભેદ થાય છે તે તમામને ત્યાગ કરી સદગુરુ-શુધ ઉપદેશકના ચરણકમળને જે સેવે, પાપબુધિને પરિહાર કરે, તેમ જ ઈર્ષા અદેખાઈ અને પરહાદિક ન કરે, એવી રીતે યથાશ્રુત સદા ચરણ સેવે તેવા સમકિતવંત જનની બલિહારી છે. શુધ્ધ દેવ, ગુરૂ, ધર્મમાં શ્રધાન રૂપ સમકિત જ સકળ ધર્મને મળ પાયે છે એમ સમજી જેમ બને તેમ તેની આરાધના જ કરે ૬
વિશેષાર્થ : મિથ્યાત્વના એકવીશ (૨૧) પ્રકારે પૈકી પ્રથમ સંજ્ઞાને આશ્રીને દશ (૧૦) ભેદ કહે છે.
સંરા મિથ્યાત્વ એટલે વસ્તુ અમુક છતાં તેને બીજા રૂપમાં કહેવી માનવી તે. (૧) ધર્મ સમ્યજ્ઞાન-દર્શનચારિત્ર િરૂપ જે ધમ તેને અધર્મ માન. (ર) અધમ : હિંસા, જૂઠ, ચેરી, મંથન, પરિગ્રહાદિ રૂપ જે અધમ તેને ધર્મ
માન. (યજ્ઞયાગાદિમાં કે કન્યાદાનાદિમાં જે પુણ્ય માનવામાં આવે છે તેને આ પ્રકારના મિથ્યાત્વમાં સમાવેશ થાય છે.)
Page #423
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૮ અ ક ૧૬-૧૭ તા. ૧૯-૧૨-૫ :
છે ૪૫૯ (૩) સન્માર્ગ : શ્રાવકપણાના અને સાધુપણાના વત-નિયમાદિ રૂપ જે સમાગ તેને
ઉન્માગ માનો તે. (૪) ઉન્માગ : કાયકલેશ રૂપ પંચાગ્નિ તાપ, અભય ભક્ષણ, રાત્રિભેજનાહિરૂપ જે
ઉન્માર્ગ તેને માગ માનવે તે. (૫) અસાધુ કંચન-કામિનીના ભેગી, ઘરબાર, સંસારમાં જ આસકત એવા બાવા
સન્યાસી વ. અસાધુને સાધુ માનવા તે. (૬) સાધુ : પાંચ મહાવ્રતધારી, સંયમી એવા સાધુ મહાત્માને અસાધુ માનવા તે. (૭) જીવ ચેનના લક્ષણવાળા જીવને અજીવ માન. પૃથ્વી આદિ પાંચ મહાભૂતનું
કાર્ય માનવું, જીવનું અસ્તિત્વ જ ન માનવું તે. (૮) અછવ : અજીવ જડ રૂપ પદગલિક પદાર્થોમાં કોઈ કારણ લઈને થતી વૃધિ.
હાનિ દેખી તેને જીવ રૂપ માનવા તે (૯) મૂત્ત મુર્તિમાનરૂપી એવા કર્મ વગેરેને અમુત્ત માનવા તે. (૧૦) અમૃત્ત જીવ, આકાશ રૂપ અમૂલ્તને મૂત્ત માનવા તે. અથવા મુક્ત : સર્વ કર્મો ખપાવી મોક્ષને પામેલા શ્રી સિદ્ધ પરમાત્માને
અસ્ત માનવા. અમુક્ત હરિહરાદિ મુક્તિને નહિ પામેલા, સંસારમાં જન્માદિ લેનારાને મુક્ત માનવા તે
. (ક્રમશ: શાસન સમાચાર-અત્રે શ્રી વર્ધમાનનગરે શ્રી સંભવનાથ સ્વામી પ્રાસાદે પૂ. મુનિરાજ શ્રી લાભવિજયજી મ. સા. તથા પૂ. મુનિરાજ શ્રી હિતદન વિ. મ. સા. ની શુભ નિશ્રામાં શાહ માણેકલાલ મણીલાલ પટણી તરફથી તેમને મોટી ઉંમરે કરેલ સીહાસન તપ ત્યા સિદ્ધિતપના પારણું નિમિતે આ સુદ ૧૫ ના વ્યાખ્યાનમાં સંઘ પૂજન થયેલ. શ્રી સંઘ તરફથી તેઓશ્રીનું બહુમાન કરવામાં આવેલ. આસો વદ ૧ ના સવારે ૬-૩૦ કલાકે વાજતે ગાજતે ચતુર્વિધ સંઘ તેમના નીવાસ સ્થાને પધારેલ તથા ગુરૂપૂજન તથા સંઘપૂજન થયેલ આ નિમિતે આ વ8 ૩ ના સવારે શ્રી બૃહદ સિદ્ધચક્ર મહાપૂજન ઠાઠથી ભણવાયેલ બાદ શ્રીફળની પ્રભાવના થયેલ જીવદયાની ટીપ સુંદર થયેલ વિધિ વિધાન જમનગરવાળા શ્રી નવીનચંદ્ર બાબુલાલ શાહની મંડળીએ ખૂબ સુંદર રીતે કરાવેલા સંગીતમાં અત્રે ના કરી અનંતકુમાર નગીનદાસે સારી જમાવટ કરી હતી.
Page #424
--------------------------------------------------------------------------
________________
રાભર નગર મઠના
રાજ
one
શ્રી મુનિ સુવતસ્વામી જિનાલય શતાબ્દી વર્ષે ૩ શ્રી ભાભર તીર્થની યાત્રાર્થે પધારે છે
પ્રતિષ્ઠા દિન. વિ. સં. ૧૫ર શ્રાવણ સુદ ૧૦
શતાબ્દિ દિન. વિ. સં. ૨૦૫ર શ્રાવણ સુદ ૧૦ ઉત્તર ગુજરાતની ભૂમિ પર, બનાસકાંઠા જિલ્લાના ભૂષણરૂપ શ્રી ભાભરનગરની છે ભવ્યતામાં વૃદ્ધિ કરનાર શ્રી મુનિસુવ્રતસ્વામી જિનાલયને સો વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. આ A પ્રસંગે સકળ સંઘની સમક્ષ ભાભરને ધર્મ પરિચય. ટૂંકમાં પ્રસ્તુત છે. ૧૦૦ વર્ષ પ્રાચીન આ મંદિરથી મંડિત ભૂમિ તીર્થસ્વરૂપ ગણાતી હોવાથી સકળ સંઘને તીર્થસ્વરૂપ ભાભર- ૨ 8 નગરના જિનાલયના દર્શન પૂજન નિમિત્તે પધ રવા ભાવભીનું આમંત્રણ છે. છે પાંચ જિનાલ : ૧. શ્રી મુનિસુવ્રત સ્વામી જિનાલય (૧૦૦વર્ષ ૨ શ્રી છે શાંતિનાથ સ્વામી જિનાલય ૩. શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ જિનાલય ૪ શ્રી વાસુપૂજય કે સ્વામી જિનાલય ૫. શ્રી સંભવનાથ સ્વામી જિનાલય
ધર્મસ્થાનો શ્રાવક શ્રાવિકા સંઘની આરાધના માટેના ભવ્ય ઉપાશ્રયે, આય - ૧ છે બિલ શાળા, ભેજનશાળા,
પાંજરાપોળ : જીવદયાની જાત જલતી રાખતી પાંજરાપોળમાં કાયમ માટે છે નાના મોટા ૧૫૦૦ હેરને આશ્રય મળતું હોય છે. અને દુકાળના વર્ષમાં ૨૫૦૦ જેટલા છે ઢોરને આશ્રય મળતો હોય છે.
" જ્ઞાનમંદિર : શ્રી શાંતિચન્દ્ર સૂરીશ્વરજી જૈન પાઠશાળા- જ્ઞાનમંદિર જેની આ બેડીગ આદિ સંસ્થાઓ દ્વારા સમ્યગુજ્ઞાનની અપૂર્વ જત જલતી રહે છે.
. ભાભરનગરને અનેક રીતે ધર્મ સમૃદ્ધ બનાવનારા ગુરૂ ભગવંતે તરીકે ધર્માદાતા નું પરમોપકારી | બુદ્ધિવિજયજી મ. સા. તથા પૂ. પં. શ્રી તિલક વિજયજી મ. સા. 8 પૂ. આચાર્યદેવ શ્રી શાન્તિચન્દ્ર સૂરીશ્વરજી મહારાજ તથા પરમ વાત્સલ્યનિધિ પૂ. છે આચાર્યદેવ શ્રી કનકપ્રભ સૂરીશ્વરજી મહારાજાને ઉપકાર ભુલી શકાય એવું નથી.
તા. ક. ભાભર આવવા માટે અમદાવાદ પાલનપુર-ડીસા-શખેપર-ભીલડી–વાલ છે 8 થરાદથી બસ ચાલુ છે, તેમજ અમદાવાદ-ભીલડી-પાલનપુરથી ટ્રેન સેવા ચાલું છે.
ભાભર તીર્થની યાત્રાએ પધારે. મુ. ભાભર, તા. દીઓદર જી. બનાસકાંઠા ઉ. ગુજરાત)
અમારા શ્રી સંઘે આ શતાબ્દિ મહત્સવ વિરાટ સવરૂપમાં વિશિષ્ટ રીતે ઉજવવાનું ! છે નકકી કર્યું છે.
સૌજન્ય : જૈન શાસન સેવા મંડળ (ભાભર) મુંબઇ ફેન નં ૮૪ર૬૯૭૧
Page #425
--------------------------------------------------------------------------
________________
•• .. .
--
- - -
વિશાલ પરિવારને ધારનારા પ્રવતિની પૂ. સા. શ્રી જયાશ્રીજી મને કાલધર્મ
+'
પરમપૂજય આચાર્ય દેવેશ શ્રીમદ્દ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજના સમુદાયમાં પરમ પૂજ્ય પ્રવર્તિની પૂ. સા. શ્રી જયાશ્રીજીમહારાજ છેલલા અઠવાડિયાથી અચાનક આવેલ હાર્ટએટેકના હુમલાના કારણે શારીરિક દષ્ટિથી કાંઈક અસ્વસ્થતા અનુભવતા હતા. તાત્કાલિક સારવાર માટે કશા પોરવાડ સાયીની નજીકમાં જ આવેલ પટવા નસિંગ હોમમાં એડમીટ કરવામાં આવ્યા હતાં. જયાં ઈ-ટેન્સિવ કેઅર યુનીટમાં સારવાર આપતા એમનું સ્વાથ્ય ઘણે અંશે સુધર્યું હતું. હેફિલમાં પણ પ્રતિક્રમણાદિ ક્રિયાઓમાં એમને ઉપગ અકબંધ રહ્યો હતો. પૂજ્ય ગુણિવર્ય શ્રી ગુણયશવિજયજી મહારાજ તથ પૂજ્ય ગણિવર્ય શ્રી કીતિયશવિજયજી મહારાજે અવારનવાર પધારી એમની સમાવિ-આરાધનાને જવલંત બનાવી હતી. ચાલુ વર્ષે પિંડવાડા તરફ ચાતુર્માસાથે વિહાર કરતા સુવિશાળ ગચ્છાધિપતિ પૂજય આચાર્યદેવ શ્રીમદ્દ વિજય મહદયસૂરીશ્વરજી મહારાજાને એઓશ્રીએ વિનંતિ કરી હતી કે ચાલુ વર્ષમાંરા માટે ભારે છે માટે આપશ્રીને મારા આરાધના-સમધિ જળવાય તે રીતે સુયોગ્ય વ્યવસ્થા કરવાની વિનંતી છે. એઓશ્રીની વિનંતિ સવીકારીને જ બને પુજય ગણિવર્યશ્રીજીનું ચાતુર્માસ અત્રે નકકી કરવામાં આવેલ અને એમની તારક નિશ્રામાં એઓશ્રીએ સમાધિ સાધના સિદ્ધ કરી હતી. પૂજાના આગમન પ્રસંગે જાતે અભુદ્ધિઓને પાઠ વાપૂર્વક એમણે વંદન કર્યું હતું. અને અને પિતાના નિત્ય નિયમાદિ અંગે દેહતા દર્શાવી હતી. આ૫ પૂજા શાસનની ઘણી પ્રભાવના કરે છે, હું તે કાંઈ પણ કરતી નથી આવા આત્મ-લઘુતાદર્શક ઉદ્દગારો એઓશ્રીની પરિણતિ દર્શાવતા હતા.'
ચારેક ટ્રીટમેંટ બાદ સારું લાગતા એકાદ દિવસ પછી ઉપાશ્રયે લઇ જવાની રજા આપશે એમ લાગતું હતું. પરંતુ કાર્તિક પૂર્ણિમાના પરમ પવિત્ર દિવસે બપોરના ૩-૫૮ની વેળા સૌ માટે કારમી નીવડી. એ સમયે હાર્ટએટેકને છેલે હમલે આવ્યો અને કમનસીબે એ જીવલેણ નીવડયે. મુખારવિંદ પર અપૂર્વ સમાધિની જયોત રેલાવતે એને શાશ્વત આત્મા પોતાની અધુરી સાધના પૂરી કરવા દિવ્યાક ભણી પ્રયાણ કરી ગયો. એક ઘેઘુર વડલાની જેમ પ્રસરેલ સુવિહિત સમુદાયને ન પૂરી શકાય તેવી ખોટ પડી છે. એમના કાળધર્મના સમાચાર વિજળીવેગે રાજનગરમાં અને દેશદેશાવરમાં પહોંચી જતાં એક સરખી રીતે માનવ મહેરામણ ઉમટ્યા હતા. પૂજય ગણિવર્યોએ મહાપારિઠાવણીયાની વિધિ કરી એમને હ સુ ને સમ હતે કા. વ. ૧ની સવારે હજારે ભાઈ-બહેનોએ એમના પવિત્ર પાર્થિવ દેહના દર્શન કર્યા હતા.
Page #426
--------------------------------------------------------------------------
________________
--
૪૬૨ :
શ્રી જૈન શાસન (અઠવાડિક)
કા. વ. ૧ના વિશાળ મેદનીની હાજરીમાં એમની સ્મશાનયાત્રા અંગેના વિવિધ ચડાવાઓના આદેશ અપાતા સારી ઉપજ થવા પામી હતી. બપોરે ૧૧ વાગે એઓશ્રીની જરીયન પાલખી ઉપાડવામાં આવી હતી અને અમદાવાદના વિવિધ ઉપનગરમાં ફરી મધ્યાહન બાદ વાસણા ખાતે આવેલા સુશ્રાવક સી. એમ. શાહ ચેરીટેબલ ટ્રસ્ટના વિશાળ પ્લેટની સુયોગ્ય ભૂમિ પર એમના સાંસારિક પરિવારજનોએ એમના સંયમપત દેહને અગ્નિસંસ્કાર કર્યો હતે. એ અવસરે જીવદયાદિની ટીપ પણ સુંદર થઈ હતી.
એઓશ્રીએ પિતાના ૬૮-૬૮ વર્ષના સુદીર્ઘ સંયમપર્યાયમાં સજેલ ૨૫૦-૨૫૦ સુવિહિત શ્રમણને સંઘ એમના કાળધર્મથી આજે સેંધા બની જવા પામ્યું છે.
પૂ. સા. શ્રી કાંતાશ્રીજી મ. પૂ. સા. શ્રી ચંદ્રોદયાશ્રીજી મ. આદિ સાધવીર્વાદ તેમની સેવામાં ખડે પગે ઉપસ્થિત હતે.
એઓશ્રીના જીવનની તેજસ્વી તવારી બેની ટુંકમાં નોંધ કરી છે. િસંસારિક નામ – જાસુદબેન - તીક્ષા સમયે વય ૨૧ વર્ષ - પિતા : શ્રી નાનાલાલ ડાહ્યાભાઈ – માતા : અ.સૌ. જીવીબહેન નાનાલાલ
ધર્મપતિ : શ્રી મેહનલાલ ડાહ્યાભાઈ શેર દલાલ , ૦ વડી દીક્ષા દાતા ગુરૂદેવ : સકલાગમ રહસ્યવેલી સ્વ. પૂજ્યપાદ આ દેવ શ્રીમદ્દ વિજય
- દાનસૂરીશ્વરજી મહારાજા ૦ આજીવન સમર્પણ વ્યાખ્યાન વાચસ્પતિ સ્વ. પૂજયપાલ આ.દેવ શ્રી મદ વિજય
• રામચંદ્રસૂરીશ્વરજી મહારાજ • અંતિમ આજ્ઞા : પ્રશાંતમૂર્તિ પૂજયપાદ આ દેવ શ્રીમદ વિજય મહદયસૂરીશ્વરજી મ ૦ ગુરૂવર્યા : પ. પૂ. સવ. પ્રવતિનીરત્ના પરમ વિદુષી સા. શ્રી લક્ષમીશ્રીજી મહારાજ • શ્રમણ પરિવાર : ૨૫૦ ૦ દીક્ષા: સં. ૧૯૮૩ વૈશાખ વદ ૬ (શેરીસા તીર્થ) ૦ વડી દીક્ષા: સં. ૧૯૮૪ ફાગણ સુદ (સુરત)
એએથી તે એમનું મુક્તિ સાધક કાર્ય સિદ્ધ કરવા ચાલી ગયા. મને લઘુ કમી આત્મા વધારે ને વધારે આરાધક ભાવને પામે વધારે ને વધારે પ્રભાવના સર્જનારે બને અને સને પણ આ ભંવની જેમ ભવભવમાં હાથ પકડી ભવસાગરથી ઉગારી મુક્તિમાર્ગમાં સ્થિર કરાવનારે બને એ જ અભિલાષા.
Page #427
--------------------------------------------------------------------------
________________
&
Eઉકળખ
છે
કશી જિન
પ્યારા ભૂલકાઓ,
આપણે દરેક અંકે મળીએ છીએ. આપણે ધર્મગઠી તમારા તરફથી આવતા પાને કારણે અવિરત ચાલી રહી છે. એના કારણે આપણી મૈત્રી ભાવના એક તાંતણે બંધાયેલી છે. જૈન શાસન કહે છે “તમે સહુને ચાહતમને સહુ ચાહશે.. કયારે પણ કોઇની સાથે
આંખની મીઠાશ, વચનની મીઠાશ, અને વર્તનની મીઠાશ બગડશે નહી. કયારેય કેઈની સાથે કડવી કારેલી જેવી કડવાશ ઉભી કજ્વાની જરૂર નથી “મે ત્રી' એ જૈન શાસનને પરમ શ્રેષ્ઠ મંત્ર છે મિત્રતા સહુને ચાહવાનું આમંત્રણુ આપે છે આ જગતમાં કેઈ આપણું દમન નથી અને આપણે પણ કેઈના દુશમન નથી,
ભૂલકાઓ, બુદ્ધિથી જીવશો તે એકકસ તકરાર થશે. પરંતુ હદયથી જીવશ તે એકરાર થશે. દુશ્મનાવટને કાવે દોસ્તીમાં પલટાઈ જશે.'
છે. ઘરમાં કે બહાર તમે કોઇની સાથે દુશમનાવટ કરશો નહિ. કલેશ થાય તેવી વાણીનું વાઝાન કરશો નહિ. ઝઘડે થાય તેવું વર્તન કરશો નહીં. કોઈને અપશs બેલશે નહિ. નાની ઉંમરમાં તમે જે ઉદ્ધત વર્તન કરશા તે સહુના અંતરમાંથી ઉતરી જશે. સત્ય પ્રમાણિકતાથી જીવશે તે સફળ થશે.
' પ્રિય બનવા માટે સહની સાથે પ્રેમથી વર્તે. પ્રિય વચન બોલે. હિતમિતભાષી બને. સેવા કરવામાં કયારે પણ પાછા ન પડે. નાની ઉંમર મીઠું મીઠું કમળતા ભર્યું બેસવાનું રાખશો તે ભવિષ્યમાં સહુના લાડકવાયા બની જશે. તે ,
ભૂલકાએ જે લખાણે મોકલો તે જૈન શાસનના કાર્યાલય ઉપર બાલવાટિકા લખીને મોકલવા.
એજ રવિશિશુ
(1). જેનું શાસન કાર્યાલય. આજને વિચાર આત્મા મને શોધી રહ્યા, જેવા તમે તે તમારા સંસાર
હું આત્માને શોધી રહ્યા. ગઝલ તારી ગલીમાં આવીને, " . " કઈ મુફલિસ થઈ ગયા, . અમે બને એવઈ ગયા,
કઈ ધનવાન થઈ ગયા.
Page #428
--------------------------------------------------------------------------
________________
(૪૬૪
*
શ્રી જૈન શાસન [અઠવાડિ]
રાહમાં જ્યારે મળી ગયા,
ના કપાળે એક પથ્થર વાગ્યા. લોહીની ' બને બરાબર થઈ ગયા. ધારા વછૂટી ઉઠી અંગરક્ષકે એ દોડધામ
શરૂ કરી. મંત્રીશ્વરેએ પાટાપીંડી ચાલુ
ડે દૂરથી એક ઘરડી ડોશ મળી આવી. કિસીકી ચાર દિનકી જિંદગી,
ફરીથી પથર ઉગામતી તે ડીને પકડી * સે કામ કરતી હૈ! રાજા રણજીતસીહ પાસે લઇ આવ્યા કિસીકી સે વકી જિંદગીસે ડોશીમા થરથર કાંપવા લાગ્યા. | કુછ નહી મિલતા
" શ્રુજતી ડોશીને રાજાએ પૂછ્યું.: કેમ
સુલસા તમે પત્થર ફેંકે ? જ નથી.. નથી નથી જી, બાપુ! મારે પોત્ર રણ દિવસ જગતમાં મિથ્યાત્વ જે કોઇ શત્રુ નથી ભૂમે છે. કાંઈ ન મળતાં છેવટે કેરી જગતમાં મિથ્યાત્વ જેવું કંઈ વિષ નથી આપવાનું મન થઈ ગયું. આંબાના ઝાડ જગતમાં મિથ્યાત્વ જે કોઈ રોગ નથી ઉપર કેરી એ જોઈને “ઘા’ કર્યો પણ નિશાન જગતમાં મિથ્યાવ જે કોઈ અંધકાર નથી ચૂકી ગઈ અને બાપુ તે પત્થર આપને
વા. બાપુ! આમાં આપને મારવાને - હર્ષિત એન. શાહ
મારે કઈ ઈરાદો નહોતે. બાપુ મને માફ કરો. કહેવતને રસભંડાર
રતીકકડતી ડોશીને જોઈને કા દેવ ગયા ડુંગરે ને પીર. ગયા મકકે રજીતસિંહ : અંગરક્ષકને ફરમાન અત્યારના રાજ્યમાં સો મારે ધકકે કયું', જવ, આ ડેશીને એક હજાર રૂા. નાખે કે દિવાળી ને માટે ભકે હોળી, અને ભેજન માટે સીધું સમાન આપો. * શહેરમાં લૂટે શાહુકાર ને વનમાં લટે કેળી અને સહી સલામત એને ઘરે પહોંચાડી દો.
–અમીષ
| મહારાજાની આ વાત સાંભળી અંગકથાનક
રક્ષક ત્યાં જ થીજી ગયે, મહારાજ, મહા
રાજ, આ ડોશીએ આપને પથ્થર માર્યો, સર્વોત્તમ ક્ષમા
એ ધુત્તા બદલ એને કહોરમાં કઠોર સજા રાજા રણજીતસિંહ પંજાબના કસરી થવી જોઈએ. ગણાતા હતા. રાજ્ય વિશાળ હતું તેવું ત્યારે વિચારક અને સમજુ રણજીતહદય પણ વિશાળ હતું. એક વખત સિંહ બેલ્હા, ભાઈ ! તું નહી સમજે. કુદરતી સૌંદર્ય જેવા નિકળેલા મહારાજા એને મને મારવાને ઈરદ નહોતે પણ
Page #429
--------------------------------------------------------------------------
________________
o
O
.
.
.
મ
ર
.
વ
પૂજયશ્રી કહેતા હતા કે -
d
ભગવાનની આજ્ઞાને પાલક તેનુ નામ જ ભગવાનના ભગત |
તમે પણ ભગવાનના ભગત કયારે કહેવાવ? પુણ્યયેાગે મળેલ ઘર-ખાદિ પણ છાડવા જેવા છે તેમ લાગે તા નથી છૂટતુ' તે અમારા પાપેાય છે તેમ સમજજે તા તે પાપાય ટાળવા પુરૂષાથ કરો તા તે ભક્તિ લેખે લાગે. ખાકી ભક્તિ પણ માટે ઢાંગ ! સ્વાની ક્રિયા !
• શ્રી ગુણદર્શી
પૈસાના પુજારી તે ધમને ઢગનારા છે.
ભગવાનના શાસનને ધકકા લાગે તેવુ કાઈપણ કામ કરે તે ભગવાનના કહેવાય '
શ્રી જૈન શાસનમાં આજ્ઞાની પ્રધાનતા છે, મરજી મુજબ જીવવાની
વાત જ નથી.
આચાય પદને પામીને ભગવાનના શાસનની દરકાર ન કરે, જીતની પ્રભાવના માટે મથે, મરજી આવે તેમ ખાલે-વત્ત, શાસ્ત્ર સિધ્ધાંતને બાજુએ રાખી, લેાકની વાહ વાહ ખાતર ખાટી એકતાની મહેનત કરે તે બધા શાસનના નાશ કરનારા છે પણ ભક્તિ કરનારા નથી.
ભગત
મજા તે જુદી ચીજ છે. મજા તા આત્માની સ્વતંત્ર મૂડી છે. આત્માની ખરેખરી મજા અજન્મા થયા પછીની છે.
પૈસાથી કે દુન્યવી સુખથી જીવન અને મનની શાંતિ પણ રહે છે.
જેને પૈસા પર ધૃણા હોય તેને જે પૈસા મળે તે તે પેાતાનુ અને ખીજાનુ કલ્યાણુ કરે. જેને પૈસા જ સારા લાગે તેને જે પૈસા મળે તે તે પેાતાનું અને બીજાનુ ભૂડુ કરે.
સુધરતુ નથી પણ સારી વૃત્તિથી જીવન સુધરે છે
જેવા ભય કર ભય નથી- ન સમજે તે
મેક્ષ વિના સાચુ' સુખ નથી, માહ
બધા અજ્ઞાન છે,
આ તા અકસ્માત બની ગયુ` છે. જરા દડ આપી શકે ? વિચારી તે મા... જયારે બુદ્ધિ વિહાણુ મ`ત્રીશ્વરાદિ રાજવીની બુધ્ધિ, હૃદય આમ્રવૃક્ષ પથ્થર મારનારને સુંદર મજાનું વિશાળતા અને ક્ષમાની ખુબ ખુબ પ્રશંશા અમૃતફળ આપે છે ત્યારે આપણે મુદ્ધિ કરવા લાગ્યા. નિધાન કહેવાઇએ, બુદ્ધિશાળી માનવી કેમ
—અ'તિ એમ. શાહ સુરત
Page #430
--------------------------------------------------------------------------
________________
જૈન રામાયણના પ્રસંગો
(ગતાંકથી ચાલુ)
–શ્રી ચંદ્રરાજ
[૫૦] દિન ભી અધૂરી રાત હ ! બાયલા ! તું આ શું ભસે છે? રતનના ઝળહળતા કાંતિલ તે જ સામે ટકી હજી તે મને ઓળખે નથી લાગતું. શું શકવાનું હતું? સીતા તે મારી જ પત્ની બની જશે. રામ- આથી જ શીયળધર્મના અણનમ રખેલક્ષમણના તે હું શમ રમાડી દઈશ? વાળ સીતાદેવીની સામે કામાંધ બનેલ આ ત્રણ-ત્રણ ખંડને નાથ પિતાની પટ્ટ લંપટ રાવણ હવે ક્રોધાંધ પણ બને. સામ્રાજ્ઞી મહેદરીની સાથે જ આવીને રાતભર રાવણે ત્યાં જ રહી. સીતાદેવીને સીતાદેવી પાસે ભીખારી બનીને વારંવાર ડરાવી દઈને પિતાને આધીન બનાવવાની સંગની ભીખ માંગી રહ્યો છે ત્યારે બુરી દાનતથી સીતાદેવી ઉપર ડરામણાં મહાસતી સીતાદેવીની મનોવેદનાને જોઈ ન ઉપસર્ગોની ઝડી વરસાવી. શકતા સૂર્યએ લવણ સમુદ્રમાં ડુબી જઈને રાત્રિના અંધકારમાં કો ધાંધ બનેલા આપઘાત કર્યો. '
રાવણે પિતાની વિદ્યાના બળે ભયંકર અંધકાર થવા લાગ્યા ધીરે ધીરે રાત્રિ અવાજથી રડતાં વરૂઓને , અને પરસ્પર વધુ અંધારી અને ઘોર ભયંકર બનવા મિયાંઉ મિયાંઉના ભયાનક અવાજથી લાગી શીયળ મહારાનના ૨ખવાળા કરતાં ઝગડતાં બિલાડાઓને તે જ પૂછઠાને કરતાં સીતાદેવીની એકે રાત્રિ મીંચાયેલી પછાડતાં અવાજ કરતાં વાઘેને તથા. આંખે વીતી નથી. શીયલ રત્નના રખેવાળ ફૂફાડા મારતાં ફણિધરોને વિવિ વિકવીને બનીને મહાસતીએ ઉજાગરાના ઉજાગરા સીતાદેવીને ડરાવી દેવા સીતાદેવી પાસે - વેઠી લઈને ક્ષણ-ક્ષણ જાગતી દશામાં જ મોકલ્યા. વીતાવી છે. અન્નને એક કણ પણ મુખમાં અંધારી રાત છે. ચારે બાજુથી ઉઘાડા નાંખ્યો નથી. ભૂખ અને ઉજાગરાને થાક એક વૃક્ષ નીચે સીતાદેવી બેઠેલા છે. અને શરીરમાં તે ભર્યો જ છે. અને હજી સામે ઉભેલે વિકરાળ લંપટ રાવણ ભયંઆટલી માડી અંધારી રાત વીતી છતાં, કર જંગલી પ્રાણીઓને વિમુવી વિકુવીને. લાટ રાવણ સીતાદેવી પાસેથી ખસતે એક મહાસતીના શીયળ ભષ્ટ કરવાની મેલી નથી. અને વારંવાર ભેગની ભીખ માંગ્યા દાનતથી ડરાવી રહ્યો છે. ' કરે છે. લંપટ-વાસનાનું અંધારું શીયલ આટલેથી ન અટકતાં તે વાસનાંધ બનેલાએ
Page #431
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૮ : અંક ૧૬-૧૭ તા. ૧૯-૧૨-:
પિશાચ, પ્રેત, તાલ, ભૂતને ઉગામેલી અજવાળું ફેલાયું હતું પણ રાત કે દા'ડાને ખતરનાક કાતર, સાથે યમ જેવાં ભયંકર જોઈ નહિ શકનારા કામધે- વાસનાના . ૨૫વાળા વિફને સીતાદેવી તરફ મોકલ્યા માટે તે અજવાળr ભર્યા દિવસે પણ અને આ બધાં જ પિશાચાદિએ સીતાદેવીને અંધારી રાત જ હોય છે.
. હેરાન-પરેશાન કરવા માંડયા.
રાતના રાવણે ગુજારેલા અમાનુષ પણ.... જેના મનમાં શ્રી નવકાર તેને સીતમ– અત્યાચારના સમાચાર સાંભળતાં શું કરશે સંસાર
જ સત્વરે વિભીષણ. દેવરમણ ઉદ્યાનમાં સંસારના સમસ્ત ભયંકરમાં ભયંકર રાવણ પાસે આવ્યા અને મહાસતી , ઉપસર્ગોને કચડી નાંખવાની તાકાતવાળ સીતાદેવીને પૂછયું કે-“હે ભદ્રે ! આપ
શ્રી પંચપરમેડિટ મહામંત્રનું મનથી ધ્યાન કેણ છો ? આપ કે પત્ની છે ? અને ' ધરતી મહા સતી સીતાદેવીની પાસે આ અહીં આપ કયાંથી ? આપ ડરશે નહિ. ઉપસર્ગોનું શું , ઉપજયું નહિ. શીયલ પરસ્ત્રી સોંદર એવા મને વિના સંકોચે મહાધર્મના પ્રચંડ શૌર્ય અને પરમેષ્ટિ બધું જ જણાવો.” મહામંત્રની અનહદ તાકાતથી રક્ષાયેલા • વિભીષણને મધ્યસ્થ પુરૂષ તરીકે સીતાદેવીને આ અંધારી રાતના આંધળા જાણીને સીતાદેવીએ નીચું મુખ રાખીને બનેલાએ બિકુલા ઉપસર્ગો એક ક્ષણ પિતે રામચંદ્રજીની પત્ની હોવાની વાત પૂરતા પણ ડરાવી ના શક્યા. (ઉપરથી તે કરી, પોતાના ભાઈ–પિતા-સસરા દરેકની ઉપસર્ગોને જ ડરાવી દીધાં)
. ઓળખ આપ્યા પછી લક્ષ્મણથી ભૂલથી મોતના ડરથી ડરી જઈને આ સ્ત્રી દંડકારણ્યમાં થઇ ચંદ્રહાસ ખડગના ' તેના શરીરને મારે હવાલે કરી દેશે તેવી સાધક શબૂકના વધથી માંડીને શૂર્પણખાની
ભ્રામક ભ્રમણ થી ભરમાઈ ગયેલા રાવણે ૧૪ હજાર વિદ્યાધરોના સંગ્રામની તથા ઉપસર્ગો કરેલા. પણ એને કયાં ખબર છે સિંહનાદની સંપૂર્ણ હકિકત કહીને છેલ્લે કે- મહાસતીએ શીયળ મહાધર્મને સલા, વાત પૂર્ણ કરતાં કહ્યું કે આ દુષ્ટ દાનતથી મત રાખવા માટે તે મતને મહોત્સવ ગંધાઈ ઉઠેલા રાક્ષસે તેના પિતાના મતને સમજતી હોય છે..
" માટે મારું અપહરણ કર્યું છે.' અંધારી.. ઘેર રાત તે ઉપસર્ગોને આ સાંભળીને રાવણને નમીને વિભીસામને કરવામાં જ વીતી ગઈ. આથી વણે કહ્યું કે- “હે સ્વામિન! તમે આ મહાસતી સીતાદેવીના પરમ પવિત્ર દશનાથે, કુળને કલંક લગાડનારૂ કામ કર્યું છે. જયાં જાણે આકાશમાં સહસ્ત્રકિરણે ડેકીયું કર્યું. સુધીમાં લક્ષમણ સાથે રામચંદ્રજુ આપણને -
ધરતી ઉપર તે અંધારૂ દર થઈને હણી નાંખવા આવે તે પહેલા બનતી ઝડપે
Page #432
--------------------------------------------------------------------------
________________
૪૬૮ .
' : શ્રી જૈન શાસન [અઠવાડિક] પાછા લઈ જઈને આ સીતાદેવી તેમને પેલા દેખાય છે તે નંદનવન જેવા સેપી દે
. . અતિ રમણીય ઉપવને છે. | આટલું સાંભળતાં જ ક્રોધથી લાલચોળ આ સામે છે તે ઇચ્છા મુજબ વૃષ્ટિ થઈ ગયેલા રાવણે રાડ નાંખતા કહ્યું કે- કરનારા ધારાગૃહો છે. બાયલા ! આ તું શું ભસે છે ? અને હસ ગામિની ! આ ક્રીડા કરવા કેને કહે છે ? તે મને ઓળખે નથી ? માટેના હસોથી શોભતા સુંદર તળાવ છે. મારી તાકાતની હજી તને ભાન નથી? આ બધાં જ ધરતી ઉપર ઉતરી
વારંવાર પ્રાર્થના કરીશ એટલે આ આવેલા વર્ગના ખંડ જેવા ઈચ્છા મુજબ સીતા તે મારી જ પત્ની બની જશે. કામક્રીડા કરવાના કામગૃહો છે. હે દેવિ ! (અને રામને તે થોડા દા'ડામાં જ ભૂલી આમાંથી તમારી જયાં પણ ઈચ્છા હોય જશે) અને તે રખડેલ રાંકડા રામ- ત્યાં જઈને આપણે કામક્રીડા કરીએ. (બેલે લક્ષમણ અહીં આવશે ને હું જ તેમને દેવિ ! મારી સાથે ક્રીડા કરવા કયાં ખતમ કરી નાંખીશ.
આ છે ?) વિભીષણે કહ્યું કે- હે બધે! જ્ઞાનીનું બિચારે રાવણ એને અંતે બકવાસ તે વચન સાચુ જ છે કે રામચંદ્રજીની કર્યા કરતો જ હતું. પણ મહાસતી સીતા પત્ની સીતાદેવીના કારણે આપણાં સમગ્ર દેવી તે હસીની જેમ રામચંદ્રજીના બને કુળ સંહાર થશે.” નહિતર તમારા ચરણ-કમળનું જ ધ્યાન ધરતા હતા. હિતકારી ભાઈ એવા મારી સલાહ તમે રાવણના આવા બકવાસની સીતાદેવી ઉપર કેમ ન માને ? અને મેં હણી નાખેલા કઈ જ જાતની અસર ના થા, આથી ફરી રાજા દશરથ જીવતા શી રીતે રહ્યા હોત? ફરીને એના એ જ સ્થળે બાવી બતાઅલબત્ત હે મહાભુજ ! ભાવિ જે થવાનું વીને આખરે થાકેલા કંટાળેલા રાવણે છે તે જ થઈને રહેશે. છતાં મારી નમ્ર
સીતાદેવીને દેવરમણના અશોકવૃક્ષ નીચે વિનંતી છે કે... આવનારા દિવસોમાં
મૂકી દીધા.
ઉન્મત્ત થયેલા રાવણની દશા ઉપઆપણાં સંપૂર્ણ કુળને વિનાશ વેરનારા
હાસ્ય બની ગઈ હતી. આ મહાસતી સીતાદેવીને મુક્ત કરે.”
વિભીષણની વાતને અવગણીને કામાંધ પૂ. આ. શ્રી વિજય જિનેન્દ્રસૂ, મને બનેલા રાવણે સીતાદેવીને પુષ્પક વિમાનમાં ટપાલ લખવાનું સરનામું બેસાડીને લંકાનાં રમ્ય સ્થળે બતાવવા
ઉપધાન તપ સમિતિ માંડયા. '
" (/૦. ભગવાનજી કચરાભાઈને બંગલો - જુએ દેવિ ! આ રત્નના પર્વતે છે. થાણાવાલા ગેરેજની સામે, નવ પાડા,થાણું(વે.) જયાંથી મીઠી જળના ઝરણું સતત ખળ- ફોન : ૫૩૩૪૩૬૦ (મહારાષ્ટ્ર) ખળ નાદ કરતાં વહ્યા કરે છે. એવા આ મહા સુદ ૫ તા. ૨૪-૧-૯૬ ઉપધાનમાળ છે. કીડા કરવા માટેના રત્ન પર્વત છે.
ત્યાં સુધી અત્રે સ્થિરતા છે.
Page #433
--------------------------------------------------------------------------
________________
PELA ELHELE
IIIII
જૈન મુનિ ભુવનચંદ્ર વિજયજી કાળધર્મ પામ્યા ભવ્ય અતિમયાત્રા
વડેદરા-શનિવાર સ્વ. આચાર્ય દેવેશ મુ. પુણ્યધન વિ. મ. સા. તથા પૂ. શ્રીમદ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજે સાધ્વીજી મ. સા. ની નિશ્રામાં વિધિ શરૂ ના વિદ્વાન શિષ્ય મુનિરાજ ભુવનચંદ્ર- થઈ. પૂ. શ્રીનું નવાંગી ગુરૂપૂજન સુરેશચંદ્ર વિજયજી મહારાજ ૮૪ વર્ષની ઉમરે હીરાલાલ શાહ પરિવારે કરેલી પાલખીમાં અરિહંત પરમાત્માના ધ્યાનમાં સમાધિ- પધરાવવાને લાભ જીવણલાલ દેવચંદ શાહ પૂર્વક આરાધના ભુવન પીપળાશેરીમાં પરિવારે લીધેલ ભવ્ય અંતિમયાત્રાને કાળધર્મ તા. ૧૮ શુક્રવારે રાત્રે ૮-૩૦ પ્રારંભ સવારે ૧૦-૩૦ કલાકે થયો હતે. કલાકે પામ્યા હતા આ સમાચારથી જૈન જે પીપળાશેરી આરાધના ભુવનથી નીકળી સમાજમાં દોરા દુઃખની લાગણી ફેલાઈ ગઈ લાખાડી ઘડીયાળી પોળ થઈ માંડવી સંસારી પણામાં સુંદરલાલ ચુનીલાલ પંડી થઈ ગાજરાવાડી અગ્નિસંસ્કાર કાપડીયા તરીકે શાસન સેવાના અનેક કાર્યો ભૂમિ પર પહોંચી હતી. અંતિમયાત્રાના કરી શાસનના આધારસ્થંભ બનેલ પંચા– પ્રારંભે ટૂંકમાં વર્ષદાન જીવણલાલ દેવચંદ વનમાં વર્ષે દીક્ષા ગ્રહણ કરી પૂ. આ. પરિવાર " માલડવાળા આપતા હતા. રામચંદ્રસૂરીશ્વરજીના શિષ્ય બન્યા. ૩૦ તેમજ અનુકંપાદાની ઉદારતાથી વર્ષના સુર્દઘ સંયમ જીવન દરમ્યાન અપાતું હતું. વિશાળ . જનશાસન સિદ્ધાંતની સુરક્ષા, જન શાસનની મેદની સાથે અગ્નિસંસ્કાર ભૂમિમાં અગ્નિપ્રભાવનાના અનેક કાર્યો કરી ગામેગામના દાહની બેલી બેલીને પૂજ્ય ગુરૂદેવને જૈન સ થે ઉપર ઉપકાર કરી હજારે અંતિમ સંસ્કાર સુંદરલાલ ચુનીલાલ પુણ્યાત્માઓન ધર્મમય બનાવેલ છે. કાપડીયા પરિવારે કર્યા હતાં. વિવિધ વિષયો પર વીસ પુસ્તકનું લેખન કરેલ છે.
ચંદનબાળા એપાર્ટમેન્ટથી થાણા
છરી પાલિત ભવ્ય સંઘ આવા મહાન ગુરૂદેવની અંતિમ ક્રિયામાં ભાગ લેવા વહેલી સવારથી જ વાલકેશ્વર મુંબઈ ખાતે શ્રી ચંદનમોટી સંખ્યામાં ભાવિકે એકત્ર થયા હતા. બાળા એપાર્ટમેટ મધ્યે પૂ. આ. ભ. શ્રી ૫. મુ. મુકિતધન વિ. મ. સા. તથા પૂ. વિજયરાજશેખર સૂ. મ. ના - ચાતુર્માસથી કે
Page #434
--------------------------------------------------------------------------
________________
શ્રી જૈન શાસન (અઠવાક) .
લાગી.
પ્રભાવક આરાધના થઈ અને તેઓશ્રીને આદિ તથા પૂ.સા. શ્રી હ્યુરન્દ્રપ્રભાશ્રીજી મ. ઉપદેશ ઝીલીને ભાવિકેએ થાણ તીથને આ િસંઘમાં પધાર્યા હતા. કલ્યાણથી પૂ. “ સંઘ કાઢવાનું નકી કર્યું. શેઠ શ્રી ભરૂ– સા. શ્રી ભવ્યદર્શનાશ્રીજી મ આદિ મલજી કનૈયાલાલજી કે ઠારી રીલીજીયસ પધાર્યા હતાં. ટ્રસ્ટ તથા આજકો તરફથી આમંત્રણ કા. વ. ૭ ના સવારે ૬ વાગ્યે શ્રી પત્રિકા મેકલાઈ અને તેયારીઓ થવા સંઘનું પ્રયાણ આઠ પૂ. આ. દેવોના *
સાનિધ્યમાં થયું હતું. ગાર્ડન પાસે યાત્રા સંધનો ભાભ લેનાર ૧૧ માંગલિક થયું. પછી ગોવાલીયા ક જન ભાવિકે (૧) રતનચંદ હેમચંદ સુખડીઆ દેરાસર તથા પેરજેટ હીલ કુમુદ મેન્શન (૨) રસીકલાલ બાપુલાલ પરીખ (૩) દેરાસર દર્શન કર્યા બંને જગ્યાએ સંઘદલપતભાઈ ચમનલાલ શાહ (૪) વીરચંદ પૂજન થયા. દાદર હાલારી વિશા ઓસવાળ પૂનમચંદ બાપલાવાળા (૫) સેવંતિલાલ સમાજ વાડી પાસે આવતાં સમાજના ઘણા મોતીલાલ શાહ (૬) ચીમનલાલ ચત્રભુજ આગેવાને સ્વાગત માટે આવ્યા હતા. શાહ (૭) નગીનદાસ ડુંગરશીભાઈ શાહ. વાડીમાં મુકામ કર્યું માંગલિક થયુ. બપોરે (૮) મહાસુખભાઈ રીખવચંદ શાહ (૯) પૂ. આ. ભ. નું પ્રવચન થયું. સમાજના
હનલાલ મંગળજી ગળાવાળા (૧૦) ભાઈઓ તરફથી. સંઘપતિએનું બહુમાન પ્રેમચંદ ઈશ્વરલાલ સંઘવી - (૧૧) એક થયું. તથા સંઘમાંથી ૪-૪ રૂા. અને સદગૃહસ્થ.
ઓસવાળ સમાજના ભાવિકે તરફથી - કાતિક વદ ૬ ના સવારે પૂ આ. ૧૧-૧૧ એમ ૧૫-૧૫ રૂ. નું સંઘશ્રી વિજય જિનેન્દ્રસૂરીશ્વરજી મ. પૂ. આ પૂજન થયું. ઓસવાળ સમાજમાંથી થયેલા શ્રી વિજયલલિતશેખર સુમ. પૂ.આ. શ્રીવિ. ચારે આચાર્યોની નિશ્રામાં સંઘ આવેલ રાજશેખર સુ મ. તથા પૂ.આ. શ્રી વિ.વીર- હેવાથી સમાજના ભાવિકેમાં ઘણે ઉત્સાહ શેખરસું..આદિનું સવારે ૯ વાગ્યે સાયું હતું. સાંજે પૂનમ બાબુના મંદિરે દર્શન થયું. આ. કે. ના પ્રવચન બાદ ૫-૫ રૂ. કરવા ગયા. તેમના પરિવાર તરફથી સંઘનું સંઘપૂજન સંઘપતિએ તરફથી થયું. પૂજન થયું. બપોર પછી પૂ. આ. શ્રી વિજયજયકુંજર કા. વ. ૮ ના પ્રયાણ કરી માટુંગા સૂ મ. પુ. આ શ્રી વિજયમુકિતપ્રભ સુ. ચમનજી દર્શન તથા શ્રી વાસુપૂજ્ય સ્વામી મ. પૂ. આ. શ્રી વિજયચંદ્રોદય સૂ. મ. દેરાસરે એ ત્યવંદન થયું સંઘ તરફથી તથા પૂ. આ. શ્રી વિજયકનકશે ખર સૂ મ. સંઘપતીઓનું સન્માન તથા સંઘપૂજન આદિની પણ પધરામણ થઈ હતી. થયું. ત્યાંથી ગોવીંદજીભાઈ જેવંત નાના
પૂ. સા. શ્રી પીયુષપૂર્ણાશ્રીજી મ. જીન મંદીર દર્શન કર્યા શેઠશ્રી એના
Page #435
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૮ અંક ૧૬-૧૭ તા. ૧૯-૧૨-૯૫ :
: ૪૭૧
લીધી..
તરફથી સંઘપૂજન અને સંઘપતિએનું થયું સંઘપતિઓ તરફથી રૂ. ૫ નું બહુમાન થયું. સાયન અભિનંદન સ્વામી સંઘપૂજન થયું. પુ. મુ. શ્રી ભુવનરતન દર્શન કરી કુલ.દર્શન કરી ત્યાં ધર્મેશભાઈ વિ. મ. ઠા. ૨ અત્રે પધાર્યા હતા. આ તરફથી સંઘપૂજન થયું. ઘાટકે પર આવતાં સંઘ બેંક સાથે સ્વાગત કરવા આવેલ
(કા. વદ બીજ નેમ સવારે વિહાર નવરેજ વેન દર્શન કરી પ્રવચન થયું
થયે રચે ભાઈશ્રી રામજી વેલજી તરફથી ત્રણ તીર્થમાળની બાલી થઇ હતી જેમાં તે ઘપુજન થયું. ઝવેરોડ દશન કર્યા ત્યાં ઘણો ઉત્સાહ હતે. (૧)૧લી માળ રાખવ
સંઘપુજન થયું ત્યાંથી ધર્મેશભાઈને ત્યાં ચંદભાઈ પાટણવાળાની પુત્રીએ (૨) બીજી
સંઘપુજન થયું. થાણા નવ પાડા સંઘ ખેંડ માળ સેવ તિલાલ મોતીલાલ શાહ (૩)
સાથે સ્વાગત કરવા ઉભે હતે સ્વાગત
થયું ત્યાંથી ટીબીનાકા શ્રી મુનિસુવ્રત ત્રીજી માળે રતનચંદ હેમચંદ સુખડીઆએ.
- સવામી દેરોસરે દન ચત્ય વંદન કરી. .
કપૂરબાવડી શ્રી સંઘ આ પૂ. મુનિ શ્રી બપોરે ૪ વાગ્યે પૂ. આચાર્યદેવનું જિતસેન વિ. મ. આદિ અત્રે પધાર્યા હતા. . પ્રવચન થવું સંઘ તરફથી સંઘપતિઓનું
આજના મુલુંડથી નીકળેલા વાડામાં બહુમાન તથા સંઘપતિ તથા સ્થાનિક સંઘ બગીચા, રચના, હાથી ઘેડા વિ. અનેક તરફથી સંઘપૂજન થયા. સાંજે દેરાસર લેન
સુશોભિત સાંબેલા હતા. દરરેજ વિહારમાં શ્રી સંઘ દર્શન કરવા ગયે.
રથમાં બેસવા આદિની સારી બોલીએ વદ-૯ પ્રથમના સવારે સંઘાણી દેરા
થતી હતી. સરે દર્શન થયા સંઘાણ સંઘ સંઘપૂજન માળારોપણ વિધિ થયે પ્રથમ માળ કર્યું. વિકેલી સંધવી વીરચંદ પૂનમચંદ શ્રીમતી નિર્મળાબેન મહાસુખલાલ રાખવતરફથી બેંક સાથે સામયું તથા યાત્રિ- ચંદ ભાઈએ તથા બીજી માળ શેઠશ્રી કેના દૂધથી પગઈ સંઘપૂજન થયું સેવંતીલાલ મોતીલાલ શાહ તથા ત્રીજી દર્શન કર્યા પછી માંગલિક તથા સંઘપતિ માળ શ્રીમતી નીલાબેન સુરચંદભાઈ એનું બહુમાન તથા સંઘપૂજન થયા. રતનચંદ સુખડીઆએ પહેરી. જીવદયાની ભાડુંપ કરછી દેરાસરે દર્શન કરી મુલુંડ ટીપ માટે પ્રેરણા થતાં સંઘપતીઓએ સારી આવતાં સર્વોદયનગર સંઘ બેંડ સાથે રકમ લખાવી સૌને ઉત્સાહ વધાર્યો અને સ્વાગત કરવા તૈયાર હતા. દર્શન કરી ભાવિકે એ પણ સારી રકમ લખાવતાં ઉપાશ્રયમાં પૂ. આ. દેવેનું પ્રવચન થયું. લાંખ ઉપર આંક પહોંચી ગયો હતે. અને સંઘના ભાવિકે તથા સંધપતિઓ તર– આ પ્રસંગે અનેક સહાયકે આદિના ફથી રૂા. ૩૦ નું સંઘ પૂ. થયું. બપોરે પ્રવચન બહુમાન થયા હતા સંઘપતિઓ તથા
Page #436
--------------------------------------------------------------------------
________________
: શ્રી જૈન શાસન (અઠવાડિક)
ભાવિકે તથા નવપાડા સંઘ તરફથી ૩૨– માન પૂ. સુ. શ્રી બધિરત્ન વિ. મ. સાહે૩ર રૂા. નું સંઘપૂજન થયું સંઘપતિએ બની શુભ નિશ્રામાં શાહ કાનજી જેઠાભાઈ તરફથી સાધર્મિક વાત્સલ્ય થયુ. હજારેક તરફથી ૫ પિતાશ્રી તથા પૂ. માતૃશ્રીના ભાવિકોની હાજરી આજના પ્રસંગમાં આત્મશ્ર યાથે કારતક સુદ ૧૧ યુક્રવારના હતી. કાર્યકર્તાઓએ શ્રમ કે સમય જોયા રોજ શ્રી બૃહદ્ સિદ્ધચક્ર મહાપૂજન ઠાઠથી વિના પરિશ્રમ ઉઠાવી સંઘને સફળ ભણાવાયેલ પૂજનબાદ લાડુની પ્રભાવના બનાવ્યું હતું. . ' થયેલ. જીવદયાની ટીપ સુંદર થઈ હતી. 1 જામનગર–અને શ્રી ઓશવાળ કેલેની પ્રભુજીને ભય અંગરચના કરાવવામાં મળે પ. પૂ. હાલાર કેશરી આ, દેવ શ્રી આવેલ. વિધિવિધાન શ્રી નવીનચંદ્ર જિનેન્દ્ર સ. મ. સાહેબના મંગલ બાબુલાલ શાહની મંડળીએ સુંદર રીતે આશિર્વાદથી તથા અત્રે શ્રી કરાવેલ સંગીતમાં શ્રી વિમલજિનેન્દ્ર શાંતિભુવન ઉપાશ્રયમાં ચાતુર્માસ બીરાજ. સંગીત મંડળે સારી જમાવટ કરી હતી.
જાહેર વિનંતિ પાલિતાણુ શત્રુજય તીર્થ
સંવત ૨૦૫૨ માં અષાઢ અધિક માસ આવતે લેવાથી પ્રથમ અષાઢ માસ એટલે કે તા. ૧૭-૬-૯૬ થી તા. ૧૫-૭-૯૬ ના સમય માટે પવિત્ર શત્રુંજય ગિરિરાજ તીર્થ ઉપર
(૧) પૂજય શ્રી આદેશ્વર ભગવાનની અગી રચાવવા , (૨) જયતળેટીએ ભાતાધરે યાત્રિકોને ભાતુ (૩) અને ચા-ઉકાળે આપવાની તિથિએ લેવાનું નક્કી થયેલ છે.
જે ભાવિકોને ઉપરોક્ત તિથિએ એ લાભ લેવાની ઈચ્છા હોય તે તેમણે પિતાનું પુરૂં નામ-સરનામું, કોના નામે તિથી લખાવવી, કયા પ્રકારની તિથી જોઈએ છે વિગેરે વિગત સાથે અલગ અલગ શેઠ આણંદજી કલ્યાણજી પાલિતાણા. જી. ભાવનગર, પીન નં. ૩૬૪૨૭૦ એ સરનામે મોડામાં મેડાં તા. ૩૧-૩-૯૬ સુધીમાં અરજી મોકલી આપવી..
જે ઉપર જણાવેલ ત્રણે બાબતે પૈકી કોઇ પણ બાબત માટે ૨૦ થી વધુ અરજીઓ આવશે તે ચીઠી ઉપાડીને આદેશ આપવામાં આવશે. ઝવેરીવાડ પો.બો. નં. ૫૧
શેઠ આણંદજી કલ્યાણજી, અમદાવાદ બીટકaધારો કે આ અંકના મુખપૃષ્ઠ ઉપર અંક ૧૬૧૭ વાંચવું.
Page #437
--------------------------------------------------------------------------
________________
:
• શ્રી જૈન શાસન (અઠવાડિક)
( અનુ. ટાઈંટલ ૨ નુ' ચાલુ )
અને પારકી પલેાજણમાં, પારકી ૫'ચાંતમાં જ પડે તેમે અધમાધમ જીવા કહ્યા છે. આજે તે। આમાંથી કેણુ બાકાત હોય તે જ કહી શકાય નહિ, પારકી ચિંતાને ખાજો લેનારાને આ લપડાક જો લાગે તે ય કામ થઈ જાય, પણ પરિન દાના રસ એવા છે કે બધા રસાને ભૂલાવી દે છે ?
માટે આત્મન્ ! તું જ દી' અને તું જ ડાકટર, તુ માટે પ્રામાણિકપણે તારી જાત કયાં છે તે વિચારી લે ચાલવા પ્રયત્નશીલ બની ઉત્તમાત્તમ બની જા. તે જ તેને આત્મસાત્ કરી આગે કૂચ કર... સફળતા સાધ... (અનુ. પેજ ૪૪૬ નું ચાલું)
જ વકીલ અને
અને ઉત્તમ કક્ષાને માગે આ સુભાષિતના ૫૨મા છે.
પ્રજ્ઞાંગ
આપનું લખાણ વાંચી લાખાબાવળની ચેાપડી અમે ફરીથી ધ્યાન પૂર્વક વાંચી ગયા. તેમાં ચંદનબાળા બેઠકના આપે જણાવ્યા છે તેવા જુઠા કે વિકૃત અહેવાલ અમારા વાંચવામાં આળ્યા નથી. આપે તેમાંના કયા લખાણને ઉદ્દેશીને આવુ. લખ્યુ છે તે આપે સ્પષ્ટ જણાવવું જરૂરી હતું. આ ચાપડીમાં પૂજ્ય પંન્યાસજી મ.ની માગણી પ્રમાણે દરેક મૂળ પાઠે, તેના ગુજરાતી અથ અને તેના ભાવાર્થ સ્પષ્ટ રીતે રજુ કર્યાં છે, જે દરેક જિજ્ઞાસુઓએ ધ્યાનપૂર્વક વાંચી અત્ય'ત મનન કરવા ચૈાગ્ય છે.
અહેવાલમાં આપે પૂ. આચાર્ય દેવ શ્રી જિનેન્દ્રસૂરિ મ, તથા પૂ. મુનિરાજ શ્રી નયવર્ષોંન વિજયજી મના શબ્દો ટાંકયા છે તે અમને બરાબર જણાતા નથી. તે માટે આપ તે બને પૂયાને મળી ખુલાસા કરી લે અને તેમાં ક્રાંઇ કાંઇ ભૂલ જણાય ત સુધારી લેશેા તેવી આપ સજ્જને પાસે અપેક્ષા રાખીએ તા તે વધારે પડતી નથી.
એ જ આપના અહેવાલના ઘણા મુદ્દા વિચારણા માગે છે પણ પત્ર લાંબા થવાને ભયે જણાવતા નથી. લિ. આપના સાધમિકા વિચાર કરતાં મને ઉપરનું' લખાણ સાચું લાગ્યું છે.
કેશવલાલ માડીલાલ
કાંતિલાલ ચુનીલાલ શાહ નરેશભાઈ ડાહ્યાભાઈ રાજુ ભાઈલાલ શાહ
નોંધ : સાડા ત્રણ કલાકની સર્ચાના ઉપસ'હારમાં પૂ. ૫'. શ્રી ચ ંદ્રશેખર વિજયજી મહારજે કહ્યું કે આપણે નીચલા લેવલે રહેલા ગમે તેટલી ચર્ચા કરીએ પણ કાંઇ પરિણામ આવવાનું નથી. એ તે જયારે ચાર તમારા વડીલે। અને ચાર અમારા વડીલે બેસે અને એક લવાદ બેસાડવામાં આવે તે જ નિય આવી શકશે. તેએશ્રીના આ અભિપ્રાય મુજબ સાડા ત્રણ કલાકની ચર્ચાનું પરિણામ શુન્ય હતું અને આપના અભિપ્રાય મુજબ ચર્ચાના સપૂર્ણ નિ ય આવી ગયા અને સ'મેલનના ઠરાવા સ'પૂર્ણ શાસ્ત્રીય અને સાચા સાબીત થઈ ગયા, આ બે અભિપ્રાયમાં કયા અભિપ્રાયને વજન આપવું તે આપ જ સ્વય' વિચારી લેશે. (કા. વદ ૧૦ શુક્રવાર તા. ૧૮-૧૧-૯૫) (માંધ :- ભાઈ કેશવલાલ મોતીલાલે પૂત્રની પત્રિકામાં સહી કરી હતી હવે આ લખાણ તેમને બરાબર લાગ્યું" અને સહી આપી છે તે આનંદની વાત છે અને તે રીતે સૌ સમજે તે વિવાદ સર્કલાઈ જાય અને શ્રી જૈન શાસન જય પામે) સ
Page #438
--------------------------------------------------------------------------
________________
શ્રી જૈન શાસન (અઠવાડિક)
Reg No. G. SEN 84 ૧૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
સ્વ. પૂ. આચાર્યદેવેશ શ્રીમદવિજયરામચંદ્રસૂરીશ્વરજીમહાશ
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
૦
0 , જે શ્રીમંત હું શ્રીમંત છું' તેમ માની ઉપાશ્રયાદિ ધર્મસ્થાનોમાં આવે તે તે |
ઝેરીલે નાગ છે ? ૦ જગતના કેઈપણ જીવને દુખ ગમતું નથી. કેઈ જીવને દુઃખ ન આપવું તે છે
ઊંચામાં ઊંચી કેટિના ધર્મ છે. આ વાત બધાને ગમે તેવી છે ! કેઈપણ ! પાપ ન કરવું તે ધર્મ છે. પાપ કરવા લાયક છે ? પાપ કરાય? હિંસા કરાય છે. જુઠ બેલાય? ચોરી કરાય? વિષયનું સેવન થાય? પરિગ્રહ રખાય ? માટે જ પાપ નહિં કરવું તે મેટામાં મટે ધર્મ છે. આવા ધર્મનું વર્ણન સાંભળી
નાસ્તિકને પણ તે વાતમાં માથું હલાવવું પડે ! ૪ ૦ મોક્ષને કાં તે મોક્ષ માટે સાધુપણને અથી બને તે જ સાચે જૈન !
૦ મેહને વધારનારા નિર્ણય છે અને મેહને ઘટાડનારા જ દયાળુ છે. ૦ દેવલોકના અને મનુષ્યલોકના જે ભૌતિક સુખ છે તે બધાય આત્માના ભાવપ્રાણના
નાશ કરનાર છે માટે જ તે દુખ કરતાં પણ મહાભૂંડે છે. 0 , ગમે તેટલાં દુઃખ આવે તે પણ હયા પર અસર ન થાય અને કોઈપણ સુખ
લલચાવી શકે નહિ તે જ જીવ આ સંસારમાં સુખી છે. ૦ એકલાં અથની પાછળ પાગલ બનેલાં છે એ જગતમાં શે ઉન્માદ જગાવ્યું
છે. તે જાણે છે? આ પસાએ ભણેલાં ગણેલાં માણસને હરામખોર બનાવ્યાં છે. તે ઉજળાં વસ્ત્રમાં સફાઈપૂર્વક જુઠ બોલનારા કર્યા છે? અને છેટું કેમ લખવું તે
કળામાં નિષ્ણાત બનાવ્યા છે? 0 , અર્થકામ માટે ધર્મ કરવો એટલે અમૃત જેવા ધર્મને ઝેર રૂ૫ રે. 0 ૦ જે અર્થ-કામ જીવના વિવેકને ભૂલાવે, ડહાપણને ભૂલાવે, સાચી સમજને લુંટી .
લે તે અર્થ-કામને સારા મનાય? અને જે તે બે ભુંડા ન લાગે તે જીવને
ભૂંડે બનતા વાર લાગે ? હoooooooooooooooooo જૈન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રહ્મશન મંદિર ટ્રસ્ટ (લાખાબાવળ), c/o. શ્રુતજ્ઞાન ભવન , દિવિજય હેટ-જામનગર વતી તંત્રી મુદ્રક, પ્રકાશ સુરેશ કે. શેઠે સુરેશ પ્રિટરીમાં છાપીને વઢવાણ શહેર (સૌરાષ્ટ્ર)થી પ્રસિદ્ધ કર્યું
Page #439
--------------------------------------------------------------------------
________________
'નમો સતાયરni ૩યમારૂં મહાવીર પન્નવસાને
en Hoy eral Bellard 281 deu zilizoj 221
-નગર
[GU માણU|
સવિ જીવ કરૂં
/Sઈ
શાસન રસી.
છે.
આ જીવિત ક્ષણભંગુર છે. જે માટે ધમ કરી લે ! कुशकोटिगतोदकबिन्दुवत्
परिपक्वद्रुमपत्रवृन्दवत् । ગતગુરૂકુવરજીરારિ,
क्षणिक देहमिदं च जीवितम् ।। દભ નામના તૃણના અગ્રભાગ ઉપ૨ રહેલા પાણીના બિંદુની જેમ, વૃક્ષના પરિપકવ થયેલા પત્રસમૂહની જેમ અને જલના પર પટાની જેમ પ્રાણીઓને આ દેહ અને જીવિતવ્ય ક્ષણભંગુર છે- તે આ જાણી
ધર્મની આજ્ઞા મુજબની આરાધનામાં ઉજમાળ 6. બનવું જોઈએ.
લવાજમ અાજીવન
'લવાજમ વાર્ષિક | છે
શ્રી જૈન શાસન કાર્યાલય
. . . . શ્રુત જ્ઞાન ભવન, ૪પ દિગ્વિજય પ્લોટ
જામનગર (સૌરાષ્ટ્ર) IND1A: PIN-361005
मा. श्री कैलाससागर सूरि ज्ञानमंदिर भी महावीर जैन आराधना केन्द्र, काना, જિ. ગાંધીનગર, પિન-382009,
Page #440
--------------------------------------------------------------------------
________________
-
-
-
પૂજયશ્રી કહેતા હતા કે -
૦ - શ્રી ગુણદર્શી
આ
-
=
૧ ૦ આરાધના સ્વ કલ્યાણ માટે છે. રક્ષા તે કાળના અને ભવિષ્યના જીના ઉપકાર છે
માટે અને શાસન જીવંત રહે તે માટે છે. પ્રભાવના એટલા માટે છે કે શાસનને અભિમુખ થનારા જીવ શાસનને પામે. આજ્ઞા આંખ સામે રાખીને શાસન જીવીએ તે આપણું પણ ભલું થાય, કાળ ગમે 8 તે હેય. ખરાબ કાળમાં પણ સારા રહેવું હોય તે સર્વ જઈએ, શ્રદ્ધા જોરદાર છે જોઇએ. ધમ જીવતા આવડે તે ગમે તે કાળમાં આ સંસાર આત્માનું કાંઈ જ બગાડી શકે તેમ નથી. તમારે જે ધર્મને ખપ હોય અમારે ધર્મની રક્ષા કરવાને ભાવ હેય તે તમારે ઉદાર બન્યા વગર ચાલે તેમ નથી અને અમારે માર્ગસ્થ બન્યા વગર ચાલે તેમ નથી. આજ્ઞા મુજબ જીવવાનો નિયમ કરે તે જ આ કાળમાં ધર્મ જીવી શકાય તે છે, જ બાકી તે ઘણુ ધર્મ લુંટાવી રહ્યા છે. ધર્મ સાચવવા જેમ સારા માર્ગથ ધર્માચાર્યોની જરૂર છે તેમ સારા શ્રદ્ધા સંપન્ન છે અને વિવેકી શ્રાવકોની પણ જરૂર છે. શાસનના સિધાન્ત પ્રેમી જ કદિ કછ કરતા નથી. આવે તે વેઠી લે છે. જે નવું પણ કરતા નથી આપણે કશું નવું પ્રતિપાદન કર્યું નથી. જે કર્યું છે તે 8 જૂનાને ઉદ્ધાર કર્યો છે. સિધાન્તમાં કદિ બાંધ છોડ કરાય જ નહિ. સિધાન્તમાં સ્થિરતા કેળવીએ અને ૪
તેમાં જ મરીએ તે જ હિત થાય તેમાંથી તસુભાર પણ ખસ્યા તે અતિ જ થાય. ૪ 5 અમે પણ મહાત્માઓના ભગત કે પ્રેમી નહિ બનીએ, ગૃહસ્થોના પ્રેમી બનીએ, 8
તમારા આદર-સત્કાર વખાણ કરીએ, તમારા કહ્યા મુજબ ચાલીએ તે માગથ મહાપુરૂષોની આશાતના કરનારા છીએ.
ધર્મ એ છે-વધતે બને તે ચાલે, પણ મહાપુરૂષે જે કહી ગયા તેથી ઊંધું બેલે છે તે ન જ ચાલે- આ જ આપણી આબરૂ છે,
C
0
N
,
-
:
:
:
Page #441
--------------------------------------------------------------------------
________________
:
,
!
હારિક સુwa વિરામસેરીશ્વરેજી મહારાજની
in neu zoru eUHOY W BIO PR4 Nel Y1203 4%
-તંત્રી
(૨૮જકોટ)
છે
સ્થતીથી અને અવાહક
પ્રેમવેદ મેઘજી ગુઢકા
(મુંન્નઈ) હેમેન્દ્રકુમાર જયુબલાલ etc સુરેજયે કીરચંદ
(વઢવ8).
(જ૮)
આજ્ઞારાZ1 વિર1 . શિવાય ૩ મવાર ૩
-
- -
ક્ષમાપના- *
છે. વર્ષ: ૮ ) ર૦૫ર પિષ સુદ-૫ મંગળવાર તા. ૨૬-૧૨-૯૫ [અંક ૮
5 પ્રકીર્ણક ધર્મોપદેશ ઉપર
-પૂ. આ. શ્રી વિ. રામચંદ્રસૂરીશ્વરજી મહારાજા 8 ર૦૪૩, અષાઢ સુદ-૧૧ ને મંગળવાર, તા. ૭-૭-૧૯૮૭ શ્રીપાલનગર, જૈન ઉપાશ્રય, છે મુંબઈ –.
(પ્રવચન ૭ મું), (શ્રી જિનાજ્ઞા કે પૂ. પ્રવચનકારશ્રીજીના આશય વિરૂદ્ધ લખાયું હોય તે ત્રિવિધે
-અવ૦) સુરગણુસહં સમગ્ગ, સવદ્ધાધિંડિયે અણુન્તગુણ
- વિ પાવઈ મુત્તિસુહ, સંતા હિ વિ વચ્ચવગૃહિં .
અનંત ઉપકારી શ્રી અરિહંત પરમાત્માના શાસનના પરમાર્થને પામેલા શાસ્ત્રકાર R પરમર્ષિ આચાર્ય ભગવંત શ્રી મુનિસુંદરસૂરીશ્વરજી મહારાજા એક મહત્ત્વની વાત સમજાવવા માગે છે કે, ધર્મ શું છે? ધર્મ શા માટે કરવાનું છે તે વાત સમજે. દુનિયામાં કઈ પણ કામ કરવું હોય તે સમજ્યા વિના કરે ખરા ? ત્યાં જે કામ કરવું હોય તેની સમજ જરૂર મેળવવી પડે. તેમ અહીં જે સમજ ન મેળવે તે કામ ન થાય. આત્માને એ વાતની સમજણ ન પડે, સાચું જ્ઞાન ન થાય કે, વાસ્તવિક સુખ શું છે?
જગતમાં ભટકતા એવા મને ભય કે ? છે. તે ભય શાને આભારી છે? આ વાત ન કે જાણે તે ગમે તેવી સારામાં સારી ધર્મક્રિયા કરે તે પણ તે ધર્મક્રિયા તેને સંસારથી T બચાવી મેક્ષે પહોંચાડવા સમર્થ ન બને, ઉપરથી સંસ્કારમાં ભટકાવનારી પણ બને.
- 2
Page #442
--------------------------------------------------------------------------
________________
૪૭૮ :
૧ શ્રી જૈન શાસન [અઠવાડિક] }
સંસારના સુખના કાળમાં તેની પાસે અનેક પાપ કરાવી તેને નરકાદિ ગતિમાં મકવે. કદાચ દેવલેકમાં તે જીવ ગયે હોય તે ત્યાંના વિમાનમાં, વાવડીમાં અને બગીચામાં
મૂંઝાય તે પૃથ્વીકાયમાં, અપૂકાયમાં અને વનસ્પતિકામાં પણ જવું પડે અને વખતે 4 અનંતકાળ પણ ત્યાં કાઢવો પડે.
' આપણે બધા સારામાં સારી ધર્મ સામગ્રી પામ્યા છીએ. દર્શન, પૂજા, સામાયિક છે છે પ્રતિક્રમણાદિ ધર્મક્રિયા ય કરીએ છીએ. પણ કઈ પૂછે કે સાચું સુખ શું છે તે શું ? ન કહીએ? જે જીવ સમજદાર હોય તે તે કહે કે મેક્ષ વિના સાચું સુખ જ નથી.' આ સંસારનું સુખ તે વિષય-કષાય જનિત છે માટે દુઃખરૂપ, દુઃખ ફલક અને દુઃખાનુંબંધી છે? પુણ્યગે સંસારનું સુખ પામી ઘણું ઘણી મઝા કરે, ઘણુ ઘણુ પૈસા , મેળવે અને તેમાં જ આનંદ પામતા પામતા મરે તે કઈ ગતિમાં જાય ?
આ સંસારની સુખ સામગ્રીને અને સંસારના સુખને ભય લાગે તે જીવ ધર્મ ને પામવા લાયક છે. તે બે ઉપર જરાપણ રાગ ન થાય તેની કાળજી રાખે તે હજી બચી
શકે. અવસર આવે તે બધાની વાતમાં આવ્યા વિના સાધુ થઈ આત્મકલ્યા ણ સાધી શકે. 1. છે આમાં શ્રી અરિહંત પરમાત્માના આત્માઓ ઉત્તમ દષ્ટાંતભૂત છે. તે પરમતારકોના
આત્માઓને ભેગકમ બાકી હોય તે જ રાજય તેવું પડે છે, લગ્ન કરવા પડે છે અને | વર્ષો સુધી સંસારનું સુખ ભોગવવું પડે છે પણ જેવું તે કર્મ પૂરું થાય કે તરત જ - સાધુ થાય છે. શ્રી ઋષભદેવ ભગવાન ૮૩ લાખ પૂર્વ વર્ષ સુધી સ સારમાં રહ્યા. કહ૫વૃક્ષનાં ફળ આરોગ્યાં. જેવું તે કામ પૂરું થયું કે સાધુ થઈ ધ્યાનમાં ઉભા રહ્યા. એક વર્ષ સુધી આહાર-પાણી નિર્દોષ ન મળ્યા તે ઉપવાસ કર્યા. તે કે વા બળે ? તે માનવું જ પડે કે, તેમણે જે સુખ ભોગવ્યું તે નારાજીથી જ ભેગવેલું. દરેકે દરેક શ્રી અરિહંત પરમાત્માએ સાધુ થયા વિના ક્ષે જાય જ નહિ. બીજા આત્માઓ દ્રવ્ય છે ચારિત્ર પામ્યા વિના ક્ષે જાય પણ ભાવચારિત્ર પામ્યા વિના ક્ષે ન જય, જે શ્રી ૧ અરિહંત પરમાત્મા તે જ ભવમાં ચક્રી પણ થાય પણ ચક્રીપણાનું કામ પૂરું થાય કે | તરત જ સાધુ થાય. તમારે બધાને સાધુ થવું છે? સાધુ થવાનું મન પણ છે ખરૂ? છે તમે બધા તે કહે કે હજી અમને સાધુ થવાનું ય મન જ નથી થતું. કારણ કે, આ 1
સંસારના સુખ ઉપર રાગ છે અને મારા જ પાપથી આવતા દુ:ખ ઉપર દેષ છે. " આ સંસારમાં દુ:ખી કેટલા છે? મનુષ્યમાં પણ દુઃખી કેટલા છે? જે દુખી છે તે બધાને સુખ નહિ જોઈતું હોય? તે બધા સુખ માટે મહેનત નહિ કરતા હોય? оооооооооооооооооохон
Page #443
--------------------------------------------------------------------------
________________
8
વર્ષ ૮ અંક ૧૮ તા. ૨૬-૧૨-૯૫
-
{ ઘેર પાપ નહિ કરતા હોય? છતાં સુખ મળે છે? પાપ કરીને આવેલા ગમે તેટલી મહેનત કરે, પ્રપંચ કરે છતાં ય તેમને પેટ પૂરતું ખાવા મળતું નથી, ખાવા મળે તે છે
ખાઈ શકતા નથી. જેનું કામ કરે છે તે ય ગાળ દે છે, અપમાન-તિરસ્કાર કરે છે, 8. છે નારાજ થઈને કહેલું પગાર પણ આપતા નથી, ઉપરથી માર મારે છે. જે પાપ કરે તેને છે છે દુઃખ આવે. તે તે દુઃખ ઉપર નારાજ થાય તે ચાલે?
| ભૂતકાળમાં ધર્મ કર્યો હોય તેથી પુણ્ય બંધાયું હોય તે અહી સુખ મળે તેની ! છે ના નથી. પણ તે સુખ સારું લાગે, ભોગવવા જેવું લાગે તે સમજી લેવું કે તેણે જે છે E ધર્મ કરેલ તે વમ સારે નથી કર્યો પણ મેલે કર્યો છે. જેથી સંસારનું સુખ મળ્યું છે છે અને ધર્મ ભાગી ગયે. અભવી, દુભવી અને ભારે કમી ભવી જીવ, નવમા સૈવેયકે છે. 8 જાય તે ય ત્યાં અંતરથી દુખી જ હોય. ત્યાંથી મનુષ્યમાં આવી, પાપ કરી સંસારમાં 8
ભટકવા ચાલ્યું જાય. નવમા ગ્રે વેયકે સાધુ જ જાય. અભવી જીવ અનંતીવાર સાધુ છે છે થાય છે પણ શા માટે? સંસારનું સુખ મેળવવા માટે, તે તે મને માનતું જ નથી. ૧ શું તમે બધા મોક્ષ માને છે? ઘર્મ કરનાર જીવ મેક્ષ માનતે ન હોય, તેને મોક્ષે જવાનું છે છે મન ન હોય તે તે મેલ ધર્મ કરીને આવ્યા છે તેમ સમજાય છે? ભૂતકાળમાં તમે R. બધાએ ધર્મ જરૂર કર્યો હશે, જેથી આવી 'ધર્મ સામગ્રીવાળે મનુષ્યભવ મળે છે, 4 તે સદ્દગુરુને વેગ મળે છે, જે જ સદ્દગુરુ મુખે ભગવાનની આ વાત સાંભળે તે ઍકી છે. જ ઊઠે. “ધમ મેક માટે જ થાય, સંસાર માટે તે થાય જ નહિ. બુદ્ધિ હોવા છતાં, ૫ કે સમજાવનાર:હેવા છત, સમજવા છતાં ય આ વાત હયામાં ન બેસે, મોક્ષે જવાનું છે કે મને પણ ન થાય, ભગવાન પાસે પણ સંસારની જ ભીખ માગવાનું મન થાય તે તે 8. છે બધા મેલો ધર્મ કરીને આવ્યા છે તેમ સમજાય છે ? તમે બધા જ સાંભળે છે કેછે ધર્મ મેક્ષ માટે જ થાય.” તે તમે બધા મોક્ષ માટે જ ધમ કરે છે ને? તેમાં હા ! 8 પાડવામાં પાપ લાગે છે? { સભા આપને શંકા છે?
: ઉ, તમે બધા એકી અવાજે બોલતા નથી તેથી શંકા પડે છે. ભગવાનને ધર્મ 8 સમજેલો જીવ મોક્ષ માટે જ ધમ કરે. '
ભગવાનની પૂજા ભગવાન થવા કરવાની છે. સાધુની સેવા સાધુ થવા કરવાની છે. છે. દર્શન-પૂજન–સ માયિકારિ બધી ધર્મક્રિયાઓ આગળ આગળનો ધર્મ પામવા માટે રે કરવાની છે. શ્રાવક, શ્રાવકપણુ પણ કેમ પાળે છે? સાધુપણું પામવાની શક્તિ મેળવવા
Page #444
--------------------------------------------------------------------------
________________
૪૮૦ :
-
* . : શ્રી જૈન શાસન (અઠવાડિક)
છે
T માટે. સાધુપણું પામવાની ઈચ્છા નહિ તે ગમે તેટલો ધર્મ કરે તેય ધમી નહિ. ધર્મ છે કરવા છતાં ય આગળને આગળ વધવાની ઇચ્છા નહિ તે ધમી જ નહિ. પછી સાધુ છે ન હોઈએ તે અમે પણ અને શ્રાવક હોય તે તમે પણ. સાધુવેષમાંથી મરીને નરકેય જાય, કે લિયેચમાં પણ જાય. વખતે એકેન્દ્રિયમાં પણ જાય અને અનંતકાળ સંસારમાં ભટકે. { આપણે સંસારમાં ભટકવું છે કે ઝટ મેક્ષે જવું છે ? તમે બધા હયાથી બોલી શકે 4 કે “અમે મેક્ષે જવા માટે જ ધમ કરીએ છીએ. ધમ કરતી વખતે સંસારના સુખની છે ૧ લેશ પણ ઈચ્છા નથી. હજી સંસારનું સુખ પણ ભેગવીએ છીએ તે પણ કમેં વળ- ૧ 5 ગાડયું છે માટે ભેગવીએ છીએ. પણ તે સુખ ભેગવવાની ઈરછા નથી. તે સુખ ભેગા | વતી વખતે પણ કયારે ઝટ આનાથી છૂટું તે જ ભાવનામાં રમીએ છીએ. અને કે
દુખ આવે તે માનીએ છીએ કે અમે પાપ કર્યું" માટે દુખ આવ્યું છે કે તે દુઃખનું છે. | સ્વાગત કરવું જોઈએ અને મઝેથી ભાગવવું જોઈએ.” આપણે પાપ કરીએ તે જ દુખ ! { આવે ને ? તે તે દુખનું સન્માન કરવું જોઈએ કે તેનાથી દૂર ભાગવું જે ઈએ?
પ૦ કડવી દવા કડવી લાગે ને ? - ઉતે ય કડવી દવા સમજુ પ્રેમથી પીવે છે ને ? નાના બચ્ચાને તે રીત હોય છે છે તે ય મા પાય છે, મે ન ખેલે તે વેલણ ઘાલીને માં પહોળું કરીને પાય છે તે હું 1 તમે મૂરખ છે?
તમે કહે કે, અમે જે ધમ કરીએ છીએ તે સંસારથી છૂટવા અને મેક્ષે જવા ? ન કરીએ છીએ. આ સંસારના સુખને રાગ ઘટે તે માટે કરીએ છીએ. દુઃખ આવે તેય આ મજેથી વેઠીએ છીએ. ધર્મ માટે કઈ પણ કઈ આવે તે તે મજેથી વેઠીને પણ ધર્મ છે. ૧ કરે છે. જે તમારી આવી મને શા હેત તે, આજે બેઠા બેઠા પ્રતિક્રમણ કરે છે તે છે
કરતા આજને ધર્મ કરનારી વગ ‘ધમ. કરતાં મજેથી ઊંઘે છે, સ્નેહી આવે તે તે જ છે વખતે ય નેહી સાથે મજેથી વાત કરે,
-
- -
( ક્રમશ:)
Page #445
--------------------------------------------------------------------------
________________
ચિરંતનાચાર્ય વિરચિત
| - ભાવાર્થ લખનાર
8 શ્રી પં ચુ જ ઝ
| – મુનિરાજ શ્રી
[મૂળ અને ભાવાર્થ]
| પ્રશાંતદશન વિજયજી મ.
[ ક્રમાંક-૯]
નમો ઇમસ ધમ્મસ નમો એ અધમ્મ પગાસગાણું ! નામ એ. ધમપાલગાણું નમે એ અધમ્મપર્વગાણું નમે એઅધમ્મપવજ જગાણું ઇરછામિ અહમિણું ધમૅ પડિવજિજએ, સમ્મ મણવયણુકાયોગેહિં ! હેઉ મામેકં કલાણું પરમકલ્યાણપણું જિણાણુમણુભાવઓ સુપણિહાણુમેવ ચિંતિજજા પુણે પુણે, એ અધર્મજુરાણુમાવવાયકારી સિઆ પહાણું મેહઅણુએ અં' એવું વિસુઝમાણે ભાવણાએ, કશ્મા પગમેણું ઉઇ એ અસ્સ જુગયું છે તહા સંસારવિરત સંવિગે ભવઇ, અમાસે અપાવતાવી, વિસુધે વિસુધમાણુભાવે છે
છે ઇતિ સાહુધમ્મપરિભાવણાસુર સમ્મત્ત મારા ' આ ઉપર કહેલા ધર્મને નમસ્કાર થાઓ. આ ધર્મના પ્રકાશક- પ્રરૂપક એવા શ્રી અરિહંત પરમાત્માને નમસ્કાર થાઓ. શ્રી અરિહંત પરમાત્માની પરમતારક આજ્ઞા મુજબ આ ધર્મનું પાલન કરનારા શ્રી સાધુ ભગવંતને નમ કાર થાય છે. આ ધર્મનું જગતમાં યથાસ્થિત પ્રરૂપણ કરનાર એવા શુદ્ધ પ્રરૂપક શ્રી સાધુ ભગવંતાદિને નમસ્કાર થાઓ. તથા આ ધર્મને પિત–પિતાની ભૂમિકાનુસાર અંગીકાર કરનારા શ્રાવકાદિને નમસ્કાર થાઓ. તેથી એકાન્ત કલ્યાણકારી એજ આ ધમને હું પણ મન-વચનકાયાના વ્યાપાર વડે સુંદર પ્રણિધાનવાળો થઈને ગ્રહણ કરવાને ઈરછું છું પરમ કલ્યાણ રૂ૫ શ્રી જિનેશ્વરદેવેના અનુગ્રહ વડે હું પણ આ ધમને પામું અને મારું કલ્યાણ થાવ. શ્રી જિનેશ્વરદેવે તે વીતરાગ હેવાથી કેઇના ઉપર ઉપઘાત કે અનુગ્રહ કરતા નથી. પરંતુ વારંવાર સુપ્રણિધાનનું ચિંતન કરવાથી આપણું પિતાના જ શુભ આશયની વૃદ્ધિ થાય છે અને તેથી ધર્મના નિમિત્તવાળે અનુગ્રહ થાય છે. તેનું મૂળ કારણ શ્રી જિનેશ્વર હોવાથી તેઓના અનુગ્રહ વડે હું આ પામી શક્યો છું એમ કહેવાય છે તેથી તેમાં કોઈ જ દોષ નથી. આ રીતે તે ઉપકારીઓ પ્રત્યે સાચું બહુમાન : અને ભક્તિભાવ પેદા થાય છે. તેથી ગુણગ્રાહી બનેલે આમા પોતાનું કલ્યાણ સાધે છે.
જેએન રેમ રેમ શ્રી જિનેવરદેવોની તારક આજ્ઞા વસી છે, ઓ આજ્ઞાથી
Page #446
--------------------------------------------------------------------------
________________
શ્રી જૈન શાસન [અઠવાડિક]
આતપ્રેત છે અને જગતના સઘળા ય જીવા કલ્યાણકારી આજ્ઞાને સ્વીકારનારા બને તેવા પ્રયત્ના કરે છે તેવા શ્રી આચાય ભગવતાદિની આજ્ઞાને સ્વીકારનાર હુ' થાઉ'. કેમકે ભગવાનની આજ્ઞાનું પાલન એ જ અનાદિ કાળથી આત્મા ઉપર એકચક્રી રાજ કરનાર માહુના નાશ કરવાનું શ્રેષ્ઠ સાધન છે. જેમ જેમ આત્મા ઉપરથી માહરા અધિકાર ઊઠતા જાય છે તેમ તેમ આત્મા અયામથી વાસિત થતા જાય છે અને જેમ જેમ નિ:સગાવસ્થાને પામે છે તેટલા તેટલા પ્રમાણમાં અહી જ આત્માના સાચા સુખને અનુભવ કરનારા થાય છે.
૪૮૨ :
થવાથી
આ પ્રમાણે કુશલાનુષ્ઠાનના અભ્યાસની વૃદ્ધિ વિશુદ્ધ વિશુદ્ધ પરિણામની બારા વડે કર્મોના નાશ થવાથી આ સાધુ ધ'ની ચૈાગ્યતા પ્રાપ્ત થાય છે. સૌંસારની સાચી અસારતા અને સચમની સુ'દરતાનું સાચું ભાન થવાથી આત્મા સ'સાથી વિરકત થાય છે' અને 'સયમની અભિમુખ થાય છે. સ'સાર ઉપરથી જ્ઞાનગભિ ત વૈરગ્ય ઉત્પન્ન થવાથી જીવ સઘળા ય ખાદ્ય પદાર્થા– સયાગાની મમતાથી રહિત, કાઇને પણ પીડા નહિ કરનાર, અનાદિ કાલીનાગ-દ્વેષ રૂપ કર્મોની ગાઢ ગાંઠને શુધ્ધયથાં પ્રવૃત્તિ કરણ, અપૂર્વકરણ, અનિવૃત્તિકરવડે ભેદીને, વિશુદ્ધ અને શુભ કડકની વૃધ્ધિ વડે વિશુદ્ધ વિશુદ્ધ પરિણામવાળા થઇ સવિગ્ન એટલે માક્ષના અથી થાય છે.
આ પ્રમાણે ભાવથી સાધુ ધર્મીની પ્રાપ્તિના ઉપાયભૂત અર્થાંને સૂચવનારૂ બીજી સાધુ ધમ પરિભાવના' નામનું સૂત્ર પૂર્ણ થયું.
॥ ધૃતિ સાધુધમ પરિભાવનાસૂત્રમ્ ॥
(ક્રમશઃ
* શ્રી મહાવીર પ્રભુને અનંતશઃ વન્દના ! મેાહસલબલમ નવીર, પાપપ ગમનામલનીર ! કરેણુહરણ કસમીર, ત્વં જિનેશ્વરપતે જય વીર ઘં
માહ રૂપી મલ્લના સૈન્યનુ મદન કરવામાં શુરવીર, પાપ રૂપી *ક-કાદવને ધાવામાં નિમલ નીર-પાણી સમાન, અને કમ રૂપી રજનુ હરણુ કરવામાં વાયુ સમાન એવા શ્રી જિનેશ્વર પતિ શ્રી વીર પરમાત્મા આપ જય પામેા.
Page #447
--------------------------------------------------------------------------
________________
3.
જ્ઞાન ગુણુ ગંગા
(ગતાંકથી ચાલુ)
1 box
મિરાવના મુખ્ય જે પાંચ ભેદ છે તે કહે છે. ૧-અભિગ્રહક મિથ્યાત્વ :- પોત પોતાના મતના આગ્રહ અર્થાત્ અમે જે ધર્મ ગ્રહણ કર્યા તે જ સાચા છે, બીજા બુધ જ ધર્મો ખાટા છે એમ માનવુ' તે (અત્રે એટલે! ખ્યાલ રાખવા કે જૈન ધમીને જૈનધમ પ્રત્યે જે આગ્રહ હોય છે તે મિથ્યાત્વ ગણાતું નથી. કારણ કે તે તે રાગાદિ અઢારે દેષાથી રહિત એવા શ્રી વીતરાગદેવ- પછી નામથી તે ગમે તે હોય- ને જ સુદેવ માને છે, પાંચ મહાવ્રતના ધારક, તેના પાલનમાં ધીર, એષાદિ ભીક્ષાના દષાથી રહિત એવી ભીક્ષાર્થી આજીવિકા ચલાવનારા, આત્માના કલ્યાણને માટે જ ઉપદેશ આપનારા ગુરુના શુષ્ણેાથી યુક્ત એવા ઝુને સુગુરૂ માને છે અને અહિંસા, સયમ અને તપરૂપ જે ધમ તેને જ સુધર્મ માને છે. . આવી સ્પષ્ટ અને પ્રઢ માન્યતા હાય છે. પણ આ જ ધ્રુવ, આજ ગુરુ અને આ જ ધઃ એવે ખાટો આગ્રહ હોતા નથી પણ આવા ગુણવાન હાય તે સુદેવ, આવા હોય તે સુગુરુ અને આવા હાય તે સુધ: આવી ગુણુસ'પન્ન માન્યતાના કારણે તેને મિથ્યારવ ગણાતુ નથી.)
૨-નસિંગ્રહિક મિથ્યાત્વ - બધા મ ધર્માંતે માને અર્થાત્ બધા જ કાઇને પણ તેિદે નહિ- ખાટા કહે નહિ. અને લેઢાની પરીક્ષા પણ કરી શકે નહિ. ગ્રહિક મિથ્યાત્વ કહ્યું છે.
-પ્રજ્ઞાંગ
બધા જ દેવને માને, બધા જ ગુરુને માને, દેવ-ગુરુ-ધર્માંને સમાન માને- સારા માને, ગાળ-ખાળ બન્નેને સમાન માને. સુવર્ણ આવી મૂઢતાવાળી જે માન્યતા તેને અભિ
૩–આભિનિવેશિક મિથ્યાત્વ - સત્ય સન્મા જાણુવા-સમજવા છતાં, વર્ષો સુધી સ્વીકારવા– પ્રરૂપવા છતાં પણ કોઇપણ કારણથી કદાગ્રહમાં પડી જવાથી સત્ય માના અપલાપ કરે અને અસત્ય-ઉન્માની જ જોરશેારથી પ્રરૂપણા કરે, પેાતાની બધી જ શતિ તેમાં ખરચે. ાણી બૂઝીને સમજવા છતાં ઉન્માની પ્રરૂપણા કરનારેશ કાઇથી પણ સમજાવ્યા સમજતા નથી તે આ મિથ્યાત્વના કામે પ્રભાવ છે. નિલ્ડ્રનવા આ મિથ્યાત્વ ઉદયથી જ પાકે છે.
૪-સાંશયિક મિથ્યાત્વ :- સર્વજ્ઞ, સર્વશી શ્રી જિનેશ્વર દેવના વચનમાં શ`કા કરવી કે આમ હશે કે નહિ' તે સાંશયિક મિથ્યાત્વ છે.
Page #448
--------------------------------------------------------------------------
________________
• શ્રી જૈન શાસન (ઠવાડિક)
(સતત્ત્વને જાણવા-સમજવાની આકાંક્ષારૂપ શંકા તે આ મિથ્યાત્વરૂપ નથી તે યાદ રાખવુ)
૪૮૪ :
૫-અનાલેાગિક મિથ્યાત્વ :- અવ્યક્ત એવા એકેન્દ્રિય, વિકલેન્દ્રિય, અસ’જ્ઞી પચેન્દ્રિય જીવને જૈ મિથ્યાત્વ હાય છે તે અનાલેાગિક મિથ્યાત્વ કહેવાય છે.
હવે લૌકિક અને લોકોત્તર દેવ-ગુરૂ-પવ ગત મિથ્યાત્વના છ ભેદ્દે બતાવે છે. ૧-લીક્રિક દેવગત મિથ્યાત્વ :- રાગ-દ્વેષ-મેહ-અજ્ઞાનાદિ દોષવાળા બ્રહ્મા, વિષ્ણુ, શ"કર, કાત્તિકેય આદિ દેવાને દેવ માનવા તે.
લૌકિક ગુરૂગત મિથ્યાત્વ :- ક‘ચન-કામિનીના ભેગી, ઘરબારી, સસારમાં જ આસકત, અભક્ષ્ય-અપેયાદિનું ભક્ષણ કરનારા, રાત્રિ ભાજનાદિ પાપક્રિયામાં એવા ખાવા, જોગી, સન્યાસી આદિ કુલિગીએને ગુરુ તરીકે માનવા તે.
રક્ત
-લૌકિક પગત મિથ્યાત્વ :– હાળી, બળેવ, નવરાત્રિ આદિ અનેક મિથ્યાવીઓના પવને પવ' તરીકે માની તેનું આરાધન કરવુ તે.
૪-લેાકેાત્તર દેવગત મિથ્યાત્વ :- સવજ્ઞ, સર્વાં±શી, સઘળા ચ દાષાથી રહિત, સઘળા ય ગુણ્ણાથી યુક્ત એવા દેવાધિદેવ શ્રી વીતરાગ પરમાત્માની આ લોકની સુખ--સાહ્યબી માટે, સ્રી-પુત્ર--પરિવાર ધનાદિની પ્રાપ્તિને માટે તેમજ પરલેકમાં · જૈવ-વેન્દ્ર-ચક્રવતી આદિની ઋધ્ધિને માટે સેવા-પૂજા-ભક્તિ કરવી માનતા માનવી તે.
૫લેાકાત્તર ગુરૂગત મિથ્યાત્વ :- ૫`ચ મહાવ્રતધારી, નિમલ સયમી, સુગુરૂના ગુણુ કરી યુક્ત એવા સદ્ગુરૂની આ લેાક સબંધી સુખ-સાહી આદિની પ્રાપ્તિ માટે ભકિત-ઉપાસના કરવી તે. અથવા પાસથ્યાદિ જે પાંચ જૈન શાસનમાં અવનિક કહ્યા તે માત્ર તિવેષધારીને સદ્દગુરૂ તરીકે માની તેમની સેવા-કિત-પo. પાસના કરવી તે,
-લાકાત્તર પગત મિથ્યાત્વ :- જ્ઞાનપ`ચમી, મૌન એકાદશી, પાષ દશમી, શ્રી પર્યુષણા મહાપવ આદિ પર્વાનુ: આરાધન અથવા એકાશન, આયંબિલ, ઉપવાસાદ્રિ તપ આ લાકના સુખની ઇચ્છાએ તે તે પર્વાદિકને દિવસે કરવા તે.
આ પ્રમાણે એકવીશ (૨૧) પ્રકારના મિથ્યાત્વના ભેદોને જાણી, તેનાથી દૂર રહી, આ લાક કે પરલાક સબંધી પૌદ્ગલિક સુખાની ઇચ્છા માત્ર ત્યજીને એક માત્ર મેક્ષ સુખની જ ઈચ્છાએ શુદ્ધદેવ-ગુરુનું અને લેાકેાત્તર પનું આરાધન કરવું' તે જ હિતકર અને શ્રેયસ્કર છે.
Page #449
--------------------------------------------------------------------------
________________
જન રામાણના પ્રસંગો :
(ગતાંકથી ચાલુ)
–શ્રી ચંદ્રરાજ
- ૫૧. તે રાવણને હત્યારે થશે. સૌમિત્રિના શરસંધાન થયેલા કંક- સહારો મળતાં તે તે વાસનાને વશ પ=બાણે એ પછી લંપટ રાવણના થયેલે તેમાંથી ક્યારે છૂટશે તે કહેવું કંઠના રૂધિરને પીવા તલસી રહ્યા છે. તમે અશકય છે. અમને માત્ર લંકાને રસ્તે જ બતાવે.” મંત્રીઓએ પણ કહ્યું કે- “અમે તે
લંકાનગરીમા દશ-પંદર દિવસ વીતી નામના જ મંત્રીએ છીએ ખરા દીર્ઘદષ્ટ ગયા છતાં ય લંકાને લંપટ રાજા રાવણ તો એ
તે તમે જ છે. મિથ્યાદષ્ટિ માણસને જે ન શીયલધર્મના શૌર્ય અને ખમીરની ખમા ધર્મને ઉપદેશ અસર ન કરે તેમ કામાધીન રીના સાગર જેવા મહાસતી સીતાદેવીના બનેલા આપણા સ્વામીને હવે કશું કહેવું શરીરના એક મને પણ સ્પશી શં તે નકકામુ છે. ( હુતાશણીમાં હાડકા નથી. હાથ ઘસતે જ રહી ગયેલે લંકેશ્વર નાખવા જેવું જ છે.) રાત આખી પથારીમાં પડખા જ ઘસતે સુગ્રીવ-હનુમાન આદિ પ્રબળ વાનર– થઈ ગયું છે. ત્રણ-ત્રણ ખંડના નાથની રાજાઓ રામચંદ્રજીના પક્ષમાં છે. ન્યાય. હાલત તે હવે ઉપહાશ્ય બની ચૂકી છે. વાન મહાભાર્ગને પક્ષ કેશુ ન સ્વીકારે ?
- સીતાના નિમિત્તે આપણા કુળને આટ-આટલી કડી દુર્દશા સર્જવા સર્વનાશ થવાને છે છતાં પુરૂષને આધીન છતાં ગમે તેટલું કામવાસનાથી - પાછા જેટલું શક્ય છે તેટલું સમયોચિત કરવું વાળવા અને મહાસતી સીતાદેવીને મુક્ત જ જોઇએ? કરવાનું સમજાવવા છતાં હવે સમજવાના આમ સાંભળીને વિભીષણે લંકાના પણ નથી આવી દઢ ખાત્રી થઈ જતાં કિલા ઉપર યન્ત્રાદિનું સંરક્ષણ ગઢવી પરનારી સહકર રાવણબંધુ વિભીષણે દીધુ. તરત જ કુલમંત્રીઓને ભેગા કર્યા. અને આ બાજુ સાહસગતિને સંહાર થયા કહ્યું કે- “આવનારા વખતમાં બહુ જલદીથી પછી રાજમહેલમાં આવેલા સુગ્રીવ રાજ લંકાને નાથી ખતરનાક સંકટના સમુદ્રમાં રામચંદ્રજીને કરેલી સીતાની શોધ કરવાની ડૂબી જશે. કામલાલસા પોતે જ ખતરનાક વાત ભૂલી ગયા. છે. અને તેને પરચી સંભોગના ઈછાને આટલા દિવસે તે સીતાની શોધમાં
Page #450
--------------------------------------------------------------------------
________________
તા
. શ્રી જૈન શાસન (અઠવાડિક)
:
સુગ્રીવ આજે જશે કાલે જ એમ સમજીને સુભટોને સીતાદેવીની ધમાં મેકલ્યા. સીતાદેવીના કારમા વિહમાં કેમે કરીને અને પોતે પણ સીતાદેવીની શોધમાં રામચંદ્રજીએ લક્ષમણજીના આવાસનના નીકળે. સહારે પસાર કરી દીધા
સીતાનું હરણ સાંભળીને દુઃખી દુઃખી પરંતુ હવે સમય વધુ વીતતે જ થઈ ગયેલે ભામંડલ રામચંદ્રજી પાસે હતે આથી રામચંદ્રજીએ શિખામણ આપે. વિરોધ પણ સૈન્ય સહિત રામની આપીને લક્ષમણજીને મેકલ્યા. આથી સેવામાં ઉપસ્થિત થયો. ધનુષ-બાણ લઈને ધથી ધમધમતા અને સીતાની શોધમાં નીકળેલા સુગ્રીવ પગ પછાડીને ચાલવાથી ધરતીને ધ્રુજવતા કબુદ્વિપ તરફ આવ્યું. સુગ્રીવને આવતા હામણુછ સીધા સુગ્રીવના મહેલે પહોંચ્યા. જેઈને શત્નજી ગભરાઈ ગયું. એમ માનીને
લક્ષમણજીને આવેલા સાંભળીને ભયથી કે સીતાનું હરણ કરતાં રાવણ સામે મેં થરથર ધ્રુજતા સુગ્રીવ જલ્દીથી અંતઃ- પડકાર ફેંકર્યો હતો તેથી તે વાત યાદ પુરમાંથી બહાર આવ્યા.
કરીને રાવણે આ સુગ્રીવને મારા મૃત્યુ ક્રોધથી ધુઓ પૂએ થઈ ગયેલા ચાટે તે નહિ મેક હેય ને ” લક્ષમણજીએ કહ્યું કે- ત્યાં સ્વામી ઝાડ હજી તે આવું વિચારે છે ત્યાં જ નીચે બેઠા બેઠા વરસ-વરસ જેવડા દિવસે સુગ્રીવ તદ્દન નજીક આવી ગયો આથી પસાર કરે છે અને તું અહી અંતઃપુરમાં સુગ્રીવે સીધું જ પૂછ્યું કે – “હે હેર કરી રહ્યો છે નહિ? તે સ્વામીને રત્નજી ! હું તારી તદન નજીક આવે શું વચન આપેલું તે તને યાદ છે?"ઉઠ, છતાં તું ઉભે કેમ ના થયે? આકાશમાં ઉભે થા હજી પણ સીતાદેવીની શોધ ગમન કરવામાં આળસ કેમ કરે છે ?' કરવા માટે તૈયાર થા. નહિતર સાહસગતિના રસ્તે તને ધકેલી દઈશ. મોતની ૨ને જટીએ કહ્યું કે- “સીતાદેવીનું ગલી સાંકડી નથી, સમયે, ને ?'
" અપહરણ કરતાં રાવણની સામે યુદ્ધનું
આહ્વાન કર્યું પણ તે દુરાત્માએ મારી રેષાયમાન થયેલા લસણુજીના પગમાં બધી જ વિદા હરી લીધી છે. માટે હું ન પડીને માફી માંગતા સુગ્રીવે કહ્યું કે- તે ઉભો થઈ શકુ છું ન તે ઉડી શકુ. મારી ભૂલ થઈ ગઈ. આ એક ભૂલ હ મહાબાહ! માફ કરી દે. હવે આવી ભૂલ તરત જ કિકિધા નરેશ સુગ્રીવ રત્નનહિ થાય, અને સીતાદેવીની શોધળાં હું જટીને ઉપાડીને રામચંદ્રજી પાસે લઈ અત્યારથી જ પ્રવૃત્ત થાઉ છું”. એમ કહીને આવ્યા. અને રત્નજીએ રામચંદ્રજીને સ દ્ધજી પાસે આવીને સુગ્રીવે વિદ્યાધર કહેવા માંડયું કે- “હે દેવ! નરાધમ
Page #451
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૮ અંક ૧૮ તા. ૨૬-૧૨-૯૫ :
-૨-૯૫ :
દુરાત્મા રાવણે સીતાદેવી અને મારી વિદ્યા લક્ષમણજીએ પણ કહ્યું કે- “એ રાવણ બને હરી લીધા છે. હા રામ ! હા વત્સ મારી આગળ છે કેણુ? ક્ષાત્રવટથી એ લક્ષમણ ! હે ભાઈ ભામંડલ'! આ રીતે છળકપટીના શિર્ષને- મસ્તકને હું સગાપકાર કરી કરીને કરૂણ રૂદન કરતા સીતા- મમાં છેદી નાખીશ. તમે આ સંગ્રામનું દેવીને સાંભળીને હું રાવણ ઉપર ગુસ્સે નાટક પ્રેક્ષક બનીને માત્ર જોયા જ કરજો. ભરાયે. (પણ તે નરાધમ પાપીએ મારી પણ અમને લંકાને રસ્તો દેખાડે. વિદ્યાને સંહાર કરી નાંખા હું સવર્ણ સામે યુદ્ધ કરી ના શક)
- જાંબવાને અનંતવી નામના મુનિવરે
કહેલી વાત કરતાં કહ્યું કે- “આ કેટિ– સીતાદેવીના કેટલાં યે દિવસ પછી 'શિલાને જે ઉપાડશે તે રાવણને હત્યારો મળેલા આ સમાચારથી રામચંદ્રજી અત્યંત થશે.” આથી હે પ્રભુ ! તે શિલાને ઉપાડીને આનંદિત બન્યા. અને રત્નજદીને ભેટી | અમને વિશ્વાસ બેસાડો. (નહિતર લ કા પડયા.
' તરફ જાનનું જોખમ ખેડવા આપને કેઈને રામચંદ્ર જ વારંવાર રત્નજીને સીતા- ન મોકલાય. બાકી લંકાનો રસ્તો બતાવદેવીના સમાચાર પૂછતા હતા. અને સમજ આવામાં અમને કશો જ વાંધો નથી.) દર રત્નજીટી પણ વારંવાર રામચંદ્રજીની મનની પ્રસન્નતા માટે કહેતા હતા.
તે સ્થળે જઈને લક્ષમણજીએ વેલડીની
જેમ કેટિશિલાને ઉપાડી લીધી. દેવોએ રામચંદ્રજીએ સુગ્રીવાદિને પૂછયું કેતે રાક્ષસની લંકા અહીંથી કેટલી દૂર છે?'
છે ત્યારે લક્ષમણુજી ઉપર પુષ્પવૃષ્ટિ કરી.
વિશ્વાસને , શ્વાસ લઈને દરેક રામચંદ્રજી સુગ્રીવાદિએ કહ્યું- “લંકા નગરી પાસે પાછા ફર્યા. અહીથી ગમે તેટલી દૂર હોય કે નજીક હેય પણ શું કામનું ? જગત્ વિજેતા તે
| વારિત્રદ્ધાએ કહ્યું કે- “હે સ્વામિન્ ! પ્રચંડ પરાક્રમી રાવણની પાસે તે આપણે જ
- રાવણને વિનાશ ચોક્કસપણે આપનાથી જ બધાં જ એક તણખલા જેવા છીએ. થી, પરંતુ પહેલાં દુશમન તરફ દૂતને સ્વામિની
મેકલવા નીતિમાનાની મર્યાધ્ય છે. તેથી જ રામચંદ્રજીએ શક્તિના જરા પણ કામ પતી જતું હોય તે આપે વયે તે ઉશ્કેરાટમાં બાવ્યા વિના પણ મક્કમતાથી માટે મહેનત કરવાની જરૂર નથી. કહ્યું કે- આ સૌમિMિા શર–સંધાન
. આખરે... દમન તરફ દૂત તરીકે થયેલા કંકપત્ર=બાણે એ પરસ્ત્રી લંપટના
પ્રચંડ વય–પરાક્રમી અંજનાપુત્ર હતુ. કંઠના શોણિતને પીવા માટે તલસી રહ્યા
માનને મેકલવાને નિર્ણય લેવાયો. છે તમે માત્ર અમને લંકાને રસ્તે જ
[ક્રમશ].
બતાવો.”
Page #452
--------------------------------------------------------------------------
________________
'
જ કાયશુદ્ધિ ' – સા. શ્રી સુવર્ણપ્રભાશ્રીજી મ.
અનંત ઉપકારી પરમાત્માઓએ આ સાત્વિક હતા પણ તેમને શિકારનું વ્યસન સંસારમાંથી મુક્ત થવા માટે અનેક હતા. તેઓ એકવાર પોતાના સાથીઓ રસ્તાઓ બતાવ્યા છે. સંસારમાંથી છુટવા સાથે શિકારે ગયા. મગના ટોળા તે જાય માટે ધર્મ એ જ શરણભૂત છે. તે ધર્મ , નાઠાં પણ એક સગર્ભા હરણ રાજાના સુદેવ સુગુરુ સુધમ, સમ્યકત્વની હાજરી બાણની ઝાપટમાં આવી ગઈ. તેનો ગર્ભ હોય તે જ બની શકે છે.
પડી ગયે. તે અતિવ્યાકુળ થઈ તરફડવા * ઉત્તમ કોટિના ગુણે સુદેવ અરિહંત લાગી આ દશ્ય એટલું કરૂણ હતું કે દેવમાં જ હોય છે. તેથી તે જ દેવ વંદન રાજાને પણ કમકમા આવ્યા દયાની લાગણી પૂજનને યોગ્ય છે. તેને કરેલ વંદન ઉત્પન્ન થઈ. તે પોતાની જાતને વિકારવા પૂજનથી દુ:ખના કારણે નાશ થાય છે.
લાગ્યું અરેરે મેં અતિઘેર પાપ કર્યું હવે અન્ય દુઃખનું કારણ અને સ્વરૂપ પણ ,
આ પાપથી છુટકારે કેમ થશે? નિરાશ જાણતા નથી. વજકર્ણની કાયશુદ્ધિ ૧
S' થઈ આમતેમ ફરવા લાગ્યા. સંસારમાં વખણાએલી છે.
ત્યાં એક શિલા પર ચંદ્ર સમાન સૌમ્ય " અયોધ્યાના મહારાજા દશરથના સુપુત્ર એવા એક મુનિરાજને જોયાં તેમની પાસે
શ્રી રામચંદ્રજી. રાજરાણી - કર્યાના ગ. વંદન કરી પૂછવા લાગ્યું તમે આવા વચનથી પત્ની સીતા અને ભાઈ લક્ષમણ ઘેર જંગલમાં એકલા એકલા શું કરે સાથે વનમાં ચાલ્યા. પંચવટીથી અવંતી- છો ? મુનિએ કહ્યું મારું હિત કરૂ છું. નગર જતાં વચમાં તેણે અતિસમૃદ્ધ પણ ત્યારે રાજા બચે તે મારું પણ મનુષ્ય વગરનું એક નિર્જન નગર જોયું. હિત થાય તેવું કહીને મુનિએ કહ્યું કે હે
શ્રી રામચંદ્ર લક્ષમણને પૂછતા એક ભદ્ર સમ્યકત્વપૂર્વકની અહિંસામાં જ વટેમાર્ગુ માણસને શોધી શ્રી રામચંદ્રજી આમહિત સમાયેલું છે. પાસે લઈ આવ્યા. તેણે બનેને પ્રણામ કરી રાગદ્વેષ રહિત એવા જિનેન્દ્રદેવને નગરની નિર્જતાનું કારણ જણાવતાં તેણે તરણતારણ ભગવાન માનવાં ચારિત્ર કહ્યું.
રહસ્યના નિધાન એવા ગુરૂને ગુરૂ જાણવા આ નગરનું નામ દશપુર છે. અહિંના અને જીવ-અજીવ તત્વોની બદ્ધા રાખવી રાજા વિજકર્ણ હતા. તે સમજુ અને તેને સમ્યકત્વ કહેવામાં આવે છે.
Page #453
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૮
ક૧૮ તા. ૨૬-૧૨-૯૫
'
: ૪૮૯
પરમાત્માએ આને જ પ્રધાનતા આપેલ છે. ચઢાઈ કરવા આવે છે. માટે સાવધાન થઈ. જેઓના મરતક 'શ્રી અરિહંત પરમાત્મા તથા તેમના આજ્ઞાધીન મુનિઓ સિવાય ૧
છે જે ઉપાય લે હેય તે લે. ક્યાંય નમતું નથી. તેનું સમ્યકત્વ નિર્વાણ રાજાએ પૂછયું તમે કોણ છે ? રાજા સુખના નિધાન જેવું વિશુદ્ધ કહેવાય. મારી વાત તથ્થહીન છે સાંભળો હું
ઈત્યાદિ ઉપદેશ સાંભળી રાજાએ એ કુંડનપુરને વાસી વણિક અને ધીમે શ્રાવક પામી. સમ્યકત્વયુક્ત ૧૨ વ્રત ગ્રહણ કર્યા
કઈ છું. એકવાર ઘણે માલ લઈ વેપાર માટે
છે અને એવી પ્રતિજ્ઞા કરી કે શ્રી વીતરાગદેવ
ઉજજેનની નગરીમાં ગયા ત્યાં વસંતઋતુમાં અને તેમના સાધુઓ સિવાય કોઈને વાત્સવ જેવા ઉપવનમાં ગયો તે વખતે
ત્યાં અનંગલતા નામની સુંદર વેશ્યાના નમસ્કાર કરવા નહિ ,
- પરિચયમાં આવ્યું. એના સહવાસમાં હું એકવાર મહેલમાં બેઠે વિચાર કરે છે જડ બની ગયો. એના વિના કાંઈ દેખાય કે હ અવંતો નરેશ સિંહરથ રાજાને નહિ એ જે કહે તે પ્રમાણે કરૂં બધું ખંડીયે રાજા છું એની પાસે જવાનું થાય ખલાસ કરી નાંખ્યું એવો અશુભેદય થયે ત્યારે નમસ્કાર કરવા પડે અને મારે મારી સમજણ ચતુરાઈ બધું હવા થઈ નિયમ જાય. માટે તે શેાધી વીંટીમાં ગયું. એકવાર ગણિકાએ ત્યાંની રાણીના રનમય મુનિસુવ્રત સ્વામીની પ્રતિમા ઘરેણાં જે ગેલ કરતાં મને કહ્યું, રાણી જડાવી. જ્યારે નમવાને વખત આવે ઘરેણાથી સુંદર લાગે છે મને આ ઘરેણા ત્યારે વીંટીમાં રહેલા ભગવાનને માથું લાવી આપો તમે ય મારા રાજ જ છે.. નમાવે,
| મેં એને કહ્યું કે તેને એના જેવા જ એક વખત કેઈ ચાડીયાએ આ વાત
દાગીના કરવી આપીશ પણ તેણે તે જીદ સિંહથ રાજાને કહી. આથી રાજાને ગુસ્સે
જ લીધી પણ મને તે રાણુના દાગીના જ આવ્યું કે મારા તાબાનું રાજ્ય ભગવે છે.
લાવી આપે તે જ તમારે પ્રેમ સાચે. ને નમન કરવામાં કપટ કરે છે. તે દુષ્ટતાનું
એની વાતમાં અંધ બનેલે હું રાજમહેલે ફળ મળવું જોઈએ. એમ વિચારી તેણે
ચારી કરવા પહોંચ્યું. રાજારાણું જાગતા તેણે વજકણુના નગર ઉપર આક્રમક
પલંગમાં પડયા હતા. રાત ઘણું પ્રસ્થાન કર્યું યુદ્ધવાદ્ય વગાડતું સત્ય
વીતી ગઈ હતી હું સંતાઈને અવસરની અધીની જેમ આગળ વધ્યું. આ
વાટ જતું હતું. ત્યાં રાણી બેલી આજ આ તરફ વજીકણું રાજને કેઈકે મહારાજને અકળામણુ છે ? ઊંઘ આવતી આવીને કહ્યું કે હે સહધમી ! સિંહરથ નથી? તેણે કહ્યું રાણું ? જગતમાં કેવા રાજ મોટા સૈન્ય સાથે તમારા ઉપર કેવા કે હોય છે ,
Page #454
--------------------------------------------------------------------------
________________
- શ્રી જૈન શાસન [અઠવાડિક] પહેલે વજકર્ણ મટે ધર્માત્મા થયે સિંહરથ રાજાએ નગર ઘેરી લીધુંને પડાવ છે. અને મને નમસ્કાર કરવામાં એને નાંખી પડયે. દૂતમુખે વકર્ણને કહેવધર્મ. ચાલ્યા જાય. માટે એ પ્રપંચએ ડાવ્યું કે હજી બગડયું નથી. તું અમને એની - વી ટીમાં એના ભગવાનને જડયા છે. નમસ્કાર કરી જાય અને સુએ તારું રાજ્ય માથું તેમને નમાવે અને નમન અમને ભગવ. નહિં તે મૃત્યુ સિવાય તારી ગતિ જણાવે. હું એને મારી એનું માથું મારું નથી એ નકકી વાત છે. પગમાં મૂકીશ ત્યારે જ મને ચેન પડશે. વાકણે ઉત્તરમાં કહેવડાવ્યું કે મને કાલે સવારે જે પ્રસ્થાન કરવા આજ્ઞા આપી. ધર્મમાં સુખ અને શાંતિ છે તેથી વધીને છે. એ વાકણું રાજ! ઉજજયિની કાંઈ રાજ્ય વૈભવ નથી માટે મને ધર્મનરેશના આ શબ્દ સાંભળી અને વિર માગ આપે તે બીજે જઈ ધમ આરાધું આ અહે કયાં. એ દઢામી મહારાજ રાજ્ય તમે રાખો પરંતુ સિંહરથે જવાને વજકણ અને કયાં એ બજારૂ બાયડીના માર્ગ ન આવે તે વજકને મારવાની કહેવાથી દુસાહસ કરનાર હું કુળવાન પેશ્વમાં પડે છે. તેથી આ ઉપનગરે ગૃહસ્થ છતાં ચેર? કેટલી હદ સુધી હું ઉજજડ થઇ ગયા છે વસ્તી ચાલી ગઈ છે. ગબડી ગયે? ધિકકાર છે મારી દુબુદ્ધિને ? આ સાંભળી રામચંદ્ર લક્ષ્મણ સાથે
પછી હું તરત ત્યાંથી નીકળી ગયે. ત્યાં આવ્યા. છેવટે રામલકમ સિંહ રથને - અનંગલતા પાસે આવીને વિદાય માંગી છતી વજૂ કર્ણ સાથે સંધિ કરાવે છે. તેણે મને ખુબ મનાવ્યો મમતા બતાવી નિયમ જય બગાડ નહિં તેઓ એકાપણ મેં મારો નિર્ણય કરી લીધું હતે હું તારી દેજ થઈ ત્યાંથી આવી મનુષ્ય થઈ સાંઢણી ઉપર બેસી ઉતાવળે તમને ચેતવવા મુક્તિમાં જશે. શ્રી વજકણની અડગતા આવ્યો છું.
" સાંભળી ભાવુક શ્રાવકે એ શ્રી જિનેન્દ્ર : - તમારી દૃઢતાની વાતે મને પણ પ્રભુ સિવાય અન્યને નમસ્કાર ન કરવા સાબદો કરી, ધર્મકતવ્યને સાદ આપ્યો છે જોઈએ અને કાયશુદ્ધિવાળા થવું જોઈએ સારૂ પ્રણામ હવે જઈશ. • તમારે ધમની જેથી શિઘ્રતાથી મુકિત પ્રાપ્ત થાય. રક્ષા ખાતર જે ઉપાય લે હોય તે લે પૂ. આ. શ્રી વિજય જિનેન્દ્ર. મને આ સાંભળી વજકણે પ્રસન્ન થઈ વૃશ્ચિક :
ટપાલ લખવાનું સરનામું વણિકને ઉચિત સત્કાર કરી પહેરામણ
ઉપધાન તપ સમિતિ પૂર્વક વિદાય આપી.
(/૦. ભગવાનજી કચરાભાઈને બંગલો વાક રાજાએ નગર બહારના થાણાવાલા ગેરેજની સામે, નવપાડા,થાણું(વે.) ઉપનગર ખાલી કરાવી લેકેને નગરમાં ફેન : ૫૩૩૪૩૬૦ (મહારાષ્ટ્ર) બોલાવી લીધામગરમાં બધી સગવડ મહા સુદ ૫ તા. ૨૪-૧-૯૬ ઉપધાનમાળ છે કરાવી દરવાજા બંધ કરાવી દીથી. એવામાં ત્યાં સુધી અને સ્થિરતા છે,
Page #455
--------------------------------------------------------------------------
________________
શાસન સમાચાર
ટી- પૂ. આ. દેવેશ શ્રી વિજયભુવનતિલક પૂ. મ. ના શિષ્ય પૂ. આ. શ્રી વિજય અશેાકરત્ન સૂ. મ. ઠા. ૪ અને પૂ. સા.શ્રી જિતેન્દ્વશ્રીજી મ. ઠા. હું ની નિશ્રામાં વિવિધ તપશ્ચર્યા નિમિત્તે શ્રી જિનેશ્વર ભગવતના ૧૮ અભિષેક નમિઉણુ પૂજન શ્રી ગૈ તમ સ્વામી પૂજન શ્રી ઋષિમંડલ પૂજન અને શ્રી શાંતિસ્નાત્ર મહાપૂજા સાથ મહેત્સવ ઉજવાયા હતા. બેસતા વર્ષે માંગલિક એ સ`ઘપૂજન અને રાખવામાં આવ્યા હતા.
અલ્પાહાર
હું
કારતક સુદ ૧૫ ના મૈસુરના · બેન્ડ સાથે ચતુર્વિધ સઘ સાથે વરઘેાડા આનંદ ગિરી પહાડ ઉપર ગયા હતા ત્યાં શત્રુ ંજય પટ્ટ દિન વિધિ પછી એ સવ પૂજન ભાતુ આપવામાં આવ્યું હતું.
શ્રી આદેશની જૈન સÀગુરુ 'નાચે આવી સ'ધ વૂજન કરી આ, મ. અને સા. મ. ને ચતુર્માસની વિન'તી કરી હતી જવાબમાં રૌ વૈશાખમાં નિણુય થતાં જણાવામાં સાવશે તમારી વિનતી ખ્યાલમાં રાખી છે.
ફા. વ. ૬ ના વિહાર કરી મૈસુર
મહા
હિરીયુર ચિત્ર દુંગ દાવણુગિરી થઈ સુદ ૧૧ ના હુવિનહાડગલી કુંવારી લલિતાબહેનને દીક્ષા પ્રદાન અંગે પધારી
ફાગણ સુદ ૩. ના લક્ષ્મીશ્વર અજનશલાકા પ્રતિષ્ઠા પ્રસંગે પધારશે.
તપસ્વી
પીડેવાડા-અત્રે પરમ પૂ. સમ્રાટ આ. દેવશ્રી વિજયરાજતિલક સૂ મ તથા ૫. પૂ. ગચ્છાધિપતિ આ. દેવશ્રી વિજયમલેય . મ. ની શુભ નિશ્રામાં પર ડવારા નિવાસી હાલ મુંબઈ વાલકેશ્વર શ્રીપાલનગર વાસી શ્રેષ્ઠીવર્ય શ્રી લાલ. ચંદજી છગનલાલની પ્રથમ વાર્ષિક ૧. તિથી નિમિત્તે કારતક સુદ ૪ થી શ્રી અષ્ટહિંયા જિનેન્દ્ર ભકત મહેસ ખુબ જ ભવ્યતાથી ઉજવાયેલ દરાજ જુદી જુદી પુજાએ રચના સાથે ફળ તૈવેદ્ય ધરી વિવિધ પ્રકારે ગેાઠવણી સાથે શ્રી નવાણું અભિષેક પૂજા, અહઃ અભિષેક પૂજન, શ્રી શાંતિસ્નાત્ર, બે વખત સ્વામિ વાત્સલ્યનું જમણુ. દરચેજ જુદી જુદી પ્રભાવનાએ છેલ્લા દિવસે જિનમદિરના વિશિષ્ટ ૠણુગાર રૂપ મહાપૂજા પણ પીઠવાડાના ઇતિહાસમાં સર્વ પ્રથમવાર થયેલ.
包
વિધિ-વિધાન જામનગરવાળા શ્રી
નવીનચં ખાપુલાલ શાહની મ'ડળી તેમજ માલેગામવાળા શ્રી મનહરલ:લ રીખવચંદભાઇએ સુંદર રીતે કરાવેલા, સંગીતમાં
મુકુન્દભાઇ મહેતા અમદાવાદ, રાજેન્દ્ર
Page #456
--------------------------------------------------------------------------
________________
: શ્રી જૈનશાસન (અઠવાડિક]. કરનપુરીયા અનતભાઈ નગીનદાસ રાજકેટ, વિધિ-વિધાન જામનગરવાળા શ્રી નીકેશભાઈ સંઘવી સુરતવાળા પધારતા નવીનચંદ્ર બાબુલાલ શાહની મંડળીએ સારી ઝમાવટ થઈ હતી જીવદયાની ટીપ સુંદર રીતે કરાવેલા સંગીતમાં ખુબ સુંદર થવા પામી હતી.
શંખેશ્વરવાળા દિલીપભાઈ ઠાકુર પધારતા કારતક સુદ ૧૧ થી જયચંદ્રજી મુલ
સારી જમાવટ થઈ હતી કા. વ8 ૪ ના તાનજી પરિવાર તરફથી ચાતુર્માસ પરિ. સવારે પૂ. શ્રી સહ પરિવાર અત્રેથી વિહાર વર્તન નિમિતે તથા કુટુંબીજનેના આત્મ
કરી બ્રાહ્મણવાડાજી તીથ પધાર્યા છે ત્યાં કલ્યાણુથે ભવ્ય અષ્ટાલ્ફિકા જિનેન્દ્ર ભક્તિ માગશર સુદ ૩ ના ઉપધાન માળા પણ છે. મહોત્સવ ઉજવાયેલ.
. . શ્રી રાણકપુર સંઘ તથા જીરાવ
વાજી થઈ મહાસુદ ૧૩ સાબરમતી કારતક સુદ ૧૫ ના સવારે ચાતુર્માસ પરિવર્તન નિમિતે ભવ્ય વરઘડા સામૈયા
અમદાવાદ પધારશે. - સાથે તેમના ગૃહ આંગણે પૂ. શ્રી પધાર્યા કુલ ગયું કેરમ રહી સાબરમતીના હતા માંગલિક પ્રવચન બાદ ચતવિધ સુશ્રાવક શ્રી પુખરાજજી રાયચંદજી સંઘનું પૂજન ચાંદીના સીકકા વડે પૂજન બઠાવાળા, ઉચ્ચ જીવન જીવી કરવામાં આવેલ, કારતક વદ ૧ ના સ્નાત્ર
સ્વર્ગ સંચર્યા મહોત્સવ ખુબ ઠાઠથી ઉજવાયેલ સંગીતમાં તા. ૧૮-૧૧-૫ શનિવારે તીર્થભૂમિ. ગજાજન ઠાકુર આવતા સારી જમાવટ થઈ શ્રી સાબરમતીમાં ૭૮ વર્ષની વયના તનહતી બાદ શ્રીફળની પ્રભાવના થયેલ સુદ મન અને ધનથી જેન શાસનની અનુપમ ૧૫ ના સવામિ વાત્સલ્યનું જમણ થયેલ સેવા બજાવનાર સુશ્રાવક શાહ પુખરાજજી સાંજના મહાપૂજાનું આયોજન લાલબાગ રાયચંદજી બેઠાવાળાનું આકસ્મિક હૃદયમુંબઈના યુવાને એ સુંદર રીતે કરેલ કા. ગતિ બંધ પડવાથી થયેલા દુખદ અવવ ૨ ના વીસ સ્થાનક પૂજન ભણાવાયેલ. સાનથી ગુજરાત-રાજસ્થાન-મહારાષ્ટ્ર આદી કા. વદ ૩ ના શાંતિસ્નાત્ર ઠાઠથી ભણાવા- ગામના જૈન સંઘ, તેમજ જેન-જનેતર યેલ બાદ સુકા મેવાની પ્રભાવના થયેલ. સમાજમાં ઘેરા દુઃખની લાગણી પ્રસરી ગઈ જીવદયાની ટ્રીપ સુંદર થયેલ બપોરે સંઘ- સ્વ. શ્રી પુખરાજજી છવાયા અને જમણ પણ વિવિધ વાનગી વડે કરવામાં માનવસેવા તથા જૈનશાસનની અનુપમ આવ્યું હતું. દરરોજ પરમાત્માને ભવ્યાતિ સેવાના પ્રખર પુરસ્કર્તા હતા. તેઓશ્રીએ ભવ્ય અંગરચનાઓ, રાત્રે દિપકની રેશની તેમના પરિવારે જૈન દેરાસર, ભવ્ય અને ફળ, નૈવેધ તથા અષ્ટમંગલની વિવિધ વિશાળ એવું શ્રી પુખરાજજી રાયચંદજી) રચનાઓ મુંબઇ લાલબાગના યુવાનોએ આરાધના ભવન સાબરમતી ઉપાશ્રય, સુંદર રીતે કરેલી.
ગુરૂમંદિર, હેપીટલ અને શિક્ષણ
Page #457
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૮ અંક ૧૮ તા. ૨૬-૧૨-૯૫ :
સ સ્થા
તથ પાઠશાળાઓમાં ઉદાર સખાવતા કરી છે. તેઓનું સમગ્ર જીવન ધર્માં આરાધના શ્રી શત્રુંજ્ય તીના છ’રીપાલીત સંઘ, વાણુ" યાત્રા, વિશસ્થાનક તપ, વરસી તપ, નિત્ય સેવા પુજા તેમજ સામાયિક પ્રતિક્રમણ અને સાધુ-સાધ્વીજી ભગવ`તાની વયાવચ્ચ તથા સામિ ક ભકિતથી ભરપુ તેમનું જીવન હતું. જીવનના અંતિ કાળ સુધી દેવ-ગુરૂ અને ધર્મીની ભકિતમ. સંદેવ તત્પર રહી ‘અરિહંત અરિહંત' ના મગલમયી શબ્દો સ્વમુખે ઉચ્ચારી તેએ એ આ નશ્વરદેહના સાંજના ૪-૪૫ વાગે ત્યાગ કર્યાં હતાં. નવી પેઢીમાં ધાર્મિક જ્ઞાન અને સસ્કારનું સિચન કરવા માટે પાઠશાળાની સ્થાપના અને પ્રગતિમાં તેઓએ ઉદાર ફાળે આપ્યા છે. જન્મભૂમિ રાજસ્થાનના પાલી જીલ્લાના ખેડા ગામમાં એશ્રીએ ઉત્તમ સખાવત કરી હતી. પ્રાપી પિતાના ભાગ્યશાળી પુત્રા શ્રી ઇન્દ્રલજી, શ્રી ચંપકલાલજી, શ્રી દિનેશકુમાર શ્રી રહિતકુમાર અને શ્રી અશ્વિનકુમાર પણ પિતાના પગલે શાસનની સુદર સેવાઓ બજાવી રહ્યા છે.
પસળી સળગી ગઈ જીવનની સુવાસ પ્રસરાવીને, દીપક બુઝાઇ ગયે। પ્રકાશ રેલાવીને, પુષ્પ કરમાઈ ગયુ.. સૌરભ ફેલાવીને જાનાર તેા જાતા રહ્યા, સદ્ગુણ એના સાંભળે.
શ્રી વીર પરમાત્મા સ્વ. શ્રી ના અમર
આત્માને શાવત
અભ્યર્થના.
શાંતિ આપે એજ
શ્રી ગઢસિવણા (રાજ.) નગરથી
છ’રી
શ્રી જેસલમેર મહાતી પાલિત પદ યાત્રા સંઘ.
પૂ. સાધુ-સાધ્વીજી ભગવાને હાર્દિક આમત્રણ.
પાવનનિશ્રા–સિધ્ધાંત મહેાધિ. સ્વ. પૂ. આ. શ્રી પ્રેમસૂરિ મ.ના શિષ્ય પૂ. પન્યાસપ્રવર શ્રી કુલચન્દ્રવિજયજી મ. તથા પૂ. ગણિવર શ્રી નિપુણચંદ્ર વિ. મ. આદિ
મંગલ-પ્રયાણુ મહા સુદ-૭ શુક્રવાર તા. ૨૬-૧-૯૬. પૂર્ણાહુતિ ફાગણ સુદ-૪ ગુરૂવાર તા. ૨૨-૨-૯૬.
સંપર્ક તપા ચૌમુખ મૉંદિર સૌધ ગઢસિ– વાણા-૩૪૪૦૪૪ જી. બાડમેર (રાજ.)
७
થાણા-અત્રે નવપાડામાં પૂ. આ. શ્રી વિજયજિતેન્દ્ર સૂ. મ. પૂ.આ. શ્રી વિજયરાજશેખર સૂ. મ. પૂ. આ. થી નવી શેખર સૂ. મ· આદિની નિશ્રામાં માગસર સુઢ ૧૫ થી ઉપધાન શરૂ થયેલ છે ભાઈએ અને ૭૦ બહેના કુલ ૭૭ ની સખ્યાથી આરાધના સુર ચાલે છે સુદ ૫ ને તા. ૨૪-૧-૯૬ ના માળ મહાત્સવ છે તે નિમિતે પૉંચાન્તિકા મહાત્સવ વિ. નુ આદિનું આયેાજન થયેલ છે.
મહા
Page #458
--------------------------------------------------------------------------
________________
શ્રી જૈન શાસન (અઠવાડિક)
Reg No. G SEN 84
අපපපපපපපපපපපපපපපංතපදං පදී
હું પતી | ADJUST IS
9 સ્વ. પપૂ. આચાર્યદેવેશ શ્રીમદવિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજ
૦
૦
૦
૧૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
૦ સાધુઓએ અર્થ– કામનો ત્યાગ કર્યો છે, શ્રાવકો તે બેને ત્યાગ કરવાને
અભ્યાસ કરે છે, સમકિતી જ તે બેને ત્યાગ કરવાની લાલસા રાખે છે. અને આ
માર્ગોનુસાર જો તે બે અનીતિથી મળતા હોય તે તેને ઝેર જેવા માને છે. છે જેનું હસું ન સુધરે તે ગમે તેટલું ભણે તેય ભયંકર થાય. પિતે ય ડુબે છે
અને બીજા અનેકનેય ડુબાડે. ૦ જયાં સુધી અર્થ-કામ ભૂંડા ન લાગે, અનુકૂળતા પર દ્વેષ ન જાગે, પ્રતિકૂળતા છે 0 પર રાગ ન થાય ત્યાં સુધી કોઈને વિસ્તાર થાય નહિ. ૦ જગતમાં કેઈપણ પાપ થાય છે તેના મૂળમાં અર્થકામ જ છે. તે બે પર ગુસ્સે છે
ન આવે તે જૈન થવા લાયક નથી. અને તે છે માટે હું કામ કરવું પડે અને ૨
ગુસ્સે ન આવે તે આર્ય કહેવરાવવા પણ લાયક નથી. ૦ જમેલાને દુનિયાનું સુખ અને સુખ સામગ્રીની જરૂર પડવાની પણ તે ચીને બૂડી છે. આ
તેમ માને તે ધર્મ પામવા માટે લાયક છે. • જૈન જાતિ- કુળમાં જન્મે તે જૈન નહિ પણ ઘર-બાર, પૈસાટક, કુટુંબ-પરિ.
વારાદિ છોડવા જેવા છે. એમ માને તે જૈન ! ૨ ૦ અન્યાયથી પૈસા કમાનાર, મળે તે મૂછ પર હાથ ફેરવનાર મોટા થઈને ફરનારા ૨. જે તે નથી પણ આર્ય પણ નથી. - જૈન મેક્ષની ઇચ્છા હોય તે આયક કહેવાય, જેને મોક્ષની જ ઈચ્છા હોય તેને ૨
જેન કહેવાય. ૪ ૦ કશું છૂપાવવા જેવું જેની પાસે ન હોય તે માર્ગનુસારી ! a , જેને દુર્ગતિમાં ન જવું હોય અને સગતિમાં જવું હોય તેને પિતાનું જીવન છે.
બદલવું પડે. જીવન બદલવું તેનું નામ જ સાધુ-સાદેવી, શ્રાવક-શ્રાવિ કાપણું! 3 අපපපපපපපපපංපපපපපපපපපපපපුංචි
જૈન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ (લાખાબાવળ) c/o. શ્રુતજ્ઞાન ભવન ૪૫, દિવિજય પ્લોટ-જામનગર વતી તંત્રી, મુદ્રક, પ્રકાશક સુરેશ કે. શેઠે સુરેશ પ્રિન્ટરીમાં છપાને વઢવાણ શહેર (સૌરાષ્ટ્ર)થી પ્રસિદ્ધ કર્યું
%පපපපපපපපපපපපපපපපපපපපපපපපපපපප
Page #459
--------------------------------------------------------------------------
________________
માગરમૂરિ
'નમો ૨૩માણ ઉતાયરાનં ૩મારૂં. મહાવીર પન્નવસાII
૨mWજ અને જો હા તથા ચાર તો
illerગર.
UGU| સામ0]
સવિ જીવ ક
6/Sઈ
શાસન રસી
જીવ એકલે આવ્યો ને | એકલો જવાને છે. Tહું સુપુત્રજન્નત્રય,ી ;
. ઘાર્જ ઘનં વ્યવસાયનામ: | कुर्वाण इत्थं नहि वेत्ति मूढो,
_ विमुच्च सर्व व्रजतीह जन्तुः ।। મનુષ્ય એમ જાણે છે કે- આ ઘર, મિત્ર, પુત્ર, સ્ત્રી પરિવાર ધન-ધાન્ય આદિ સધળાય મારા ઉદ્યોગની કમાણી છે. પણ તે મૂઢ સમજ નથી કે આ સવે અહીં મૂકીને જ પ્રાણી પરલોકમાં એક જાય છે.
લવાજમ વાર્ષિક શ્રી જૈન શાસન કાર્યાલય લવાજમ આજીવન
શ્રત જ્ઞાન ભવન, ૪પ દિગ્વિજય પ્લોટ
જામનગર (સૌરાષ્ટ્ર) 1ND1A: PIN-361005
“11, બી ટામનETીર ર શ ને ઊંજર બ્ધ આહાથીર ઊન મારાથના , શાક
Page #460
--------------------------------------------------------------------------
________________
ભાભર નગર મઠન શ્રી મુનિસુવ્રતસ્વામી જિનાલય શતાબ્દી વર્ષે છે શ્રી ભાભર તીર્થની યાત્રાર્થે પધારે છે
પ્રતિષ્ઠા દિન. વિ. સં. ૧૫ર શ્રાવણ સુદ ૧૦
શતાબ્દિ દિન. વિ. સં. ૨૦૫ર શ્રાવણ સુદ ૧૦ ઉત્તર ગુજરાતની ભૂમિ પર, બનાસકાંઠા જિલ્લાના ભૂષણરૂપ શ્રી ભાભરનગરની ભવ્યતામાં વૃદ્ધિ કરનાર શ્રી મુનિસુવ્રતસ્વામી જિનાલયને સે વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. આ પ્રસંગે સકળ સંઘની સમક્ષ ભાભરને ધર્મ પરિચય ટૂંકમાં પ્રસ્તુત છે. ૧૦૦ વર્ષ પ્રાચીન મંદિરથી મંડિત ભૂમિ તીર્થવરૂપ ગણાતી હોવાથી સકળ સંઘને તીર્થસ્વરૂપ ભાભરનગરના જિનાલયના દર્શન પૂજન નિમિત્તે પધારવા ભાવભીનું આમંત્રણ છે.
પાંચ જિનાલયો : ૧. શ્રી મુનિસુવ્રત સ્વામી જિનાલય (૧૦૦ ૬ ૨. શ્રી શાંતિનાથ સ્વામી જિનાલય ૩. શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ જિનાલય ૪. શ્રી વાસુપૂજય સ્વામી જિનાલય ૫. શ્રી સંભવનાથ સ્વામી જિનાલય
ધર્મસ્થાને શ્રાવક શ્રાવિકા સંઘની આરાધના માટેના ભવ્ય ઉપાશ્રયે, આય- 4 ( બિલ શાળા, ભોજનશાળા,
પાંજરાપોળ : જીવદયાની જત જલતી રાખતી પાંજરાપોળમાં કાયમ માટે R નાના મોટા ૧૫૦૦ હેરને આશ્રય મળતું હોય છે. અને દુકાળના વર્ષમાં ૨૫૦૦ જેટલા છે ઢેરને આશ્રય મળતો હોય છે.
- જ્ઞાનમંદિર : શ્રી શાંતિચન્દ્ર સૂરીશ્વરજી જૈન પાઠશાળા- જ્ઞાનમંદિર જૈન 8 બેડીગ આદિ સંસ્થાઓ દ્વારા સમ્યગુજ્ઞાનની અપૂર્વ જોત જલતી રહે છે.
ભાભરનગરને અનેક રીતે ધર્મ સમૃદ્ધ બનાવનારા ગુરૂ ભગવંતે તરીકે ધર્માદાતા પરોપકારી પૂ બુદ્ધિવિજયજી મ. સા. તથા પૂ. પં. શ્રી તિલક વિજયજી મ. સા. પૂ. આચાર્યદેવ શ્રી શાન્તિચદ્ર સૂરીશ્વરજી મહારાજ તથા પરમ વાત્સ યનિધિ પૂ. 8. આચાર્યદેવ શ્રી કનકપ્રભ સૂરીશ્વરજી મહારાજાને ઉપક. ૨ ભુલી શકાય એવું નથી,
તા. ક. ભાભર આવવા માટે અમદાવાદ પાલનપુર-ડીસા-શંખેશ્વર ભીલડી-વાવ 8 થરાદથી બસ ચાલુ છે, તેમજ અમદાવાદ-ભીલડી-પાલનપુરથી ટ્રેન સેવા ચાલું છે.
ભાભર તીર્થની યાત્રાએ પધારે. મુ. ભાભર, તા. દીઓદર છે. બનાસકાંઠા ઉ. ગુજરાત)
અમારા શ્રી સંઘે આ શતાબ્દિ મહોત્સવ વિરાટ સ્વરૂપમાં વિશિષ્ટ રીતે ઉજવવાનું ? { નક્કી કર્યું છે. છે સૌજન્ય : જૈન શાસન સેવા મંડળ (ભાભર) મુંબઇ કેન ન ૮૪૨૬૯૭૧ ?
Page #461
--------------------------------------------------------------------------
________________
-
લાદેશોદ્ધાર ૨.#વિજયસૂરીશ્વરજી મહારાજની છે
gall 3000 eurko evo PRIBLIOG PRU! 091 Yulegum
જ
*
તંત્રી:મથેe મેઘજી શુaફા.
૮+જઈ) હેમેન્દ્રકુમાર મજમુંબલાલ we
(૨૪ ) સિદૈજચંદ્ર કીરચંદ જેઠ
-
(જજa)
NSS ' .• કવાડિફ • ઝાઝારા વિરાદAI શિકાર માત્ર ૬
"
8
વર્ષ : ૮ ] ર૦૫ર પિોષ સુદ-૧૨ મંગળવાર તા. ૨–૧-૯૬ [અંક ૧૯
* ૨ પ્રકીર્ણક ધર્મોપદેશ છે '
-પૂ. આ. શ્રી વિ. રામચંદ્રસુરીશ્વરજી મહારાજ રે છે ૨૦૪૩, અષાઢ સુદ-૧૧ ને મંગળવાર, તા. ૭-૭-૧૯૮૭ શ્રીપાલનગર, જૈન ઉપાશ્રય, મુંબઈ –૬. ' (પ્રવચન ૭ મું)
(શ્રી જિનાજ્ઞા કે પૂ. પ્રવચનકારશ્રીજીના આશય વિરૂદ્ધ લખાયું હોય તે ત્રિવિધે છે.
ક્ષમાપના
પ્ર૦-સામાયિકમાં હવાવાળી ઠંડકવાળી જગ્યાએ બેસે તે જાપ ધ્યાન સારૂં થાયને?
ઉ- સામાયિકના કાળમાં હવા આવવી જ જોઈએ, હવા ન આવે તે પિતે છે છે રૂમલાદિથી પંખ નાખે તે તેનું “સાવજ જે પચ્ચકખામિ તે પચ્ચકખાણ કર્યાં છે. રહ્યું? હવાની જગ્યામાં બેસાય તે નહિ. હવા ન આવે તે કહે કે, હષા જ બંધ થઈ ગઈ. આ
સંસારના સુખનો ભુખ્યો જીવ ધમ સાચો કરતો જ નથી. તપઝ 8 પારણની ચિંતા કરો તે ય પાપ લાગે તે ખબર છે ? તપ કરનારાને ખાવાની ઈચ્છા છે ૪ ન થવી જોઇએ. ઉપવાસાદિમાં પારણાની ચિંતા કરે તે ય દેષ લાગે. આજે તેં આ છે ઉપવાસ કરવા માટે ભાગ આગળ – પાછળ બધું બરાબર શેઠવીને કરે છે. તેને છે ન ઉપવાસ ઉપવાસ નથી રહેતું. તે તે ઉપવાસ બગાસા ખાઈ ખાઈને ઊંઘી ઊંધીને ન કે પૂરો કરે છેઘણીવાર ઉત્તર પારણમાં એવું કે કે ઉપવાસમાં માં પડે. સંસારના છે 8 સુખને અથી બને તે માર્યો સમજે.. , Хоог
оооооооооооооооо
Page #462
--------------------------------------------------------------------------
________________
૧ ૪૯૮:
: શ્રી જૈન શાસન [અઠવાડિક]
આ સંસારનું સુખ મળે પુણ્યદયથી પણ તેની ઈચ્છા શાથી થાય? પાપોદયથી. છે અને તે પાપ. તેને મેળવવાની મહેનત કરવી તે ય પાપ અને તેનાથી પાપ જ બંધાય છે છે છે આ વાત બરાબર સમજાય છે સંસારના સુખમાં મજા કરતે કરતે મરે તે તે
મરીને કયાં જાય? જે ચક્રવતિઓએ ચક્રિપણાને મરતા સુધી ન છોડયું તે બધાને નરકે ગયા. સાધુવેષમાં રહેલા પણ જે સંસારના સુખના ભુખ્યા અને તે તે ય નરકાદિ છે દુગતિમાં જાય છે. સંસારના સુખમાં રાચીમાચીને મઝા કરનારા, દુખના કાયર ધર્મ છે 8 પામવા લાયક નથી. અનંતીવાર ધર્મ કરે તે ય તે ધર્મ પામે નહિ. મભવી સારામાં ? છે સારું નિરતિચાર એક પણ દેખ ન લાગે તેવું સાધુપણું પાળે છે. પણ તે મોક્ષને 8 માનતું નથી. તેને સંસારનું સુખ જ જોઈએ છે. તેથી તે ધર્મના પ્રતા સુખ મળ્યા છે પછી ગાંડ જ થાય. અધિકને અધિક તે સુખ મેળવવા પાપ કર્યા જ કરે અને મળેલું છે તે સુખ મજેથી ભગવે અને પછી દુર્ગતિમાં ચાલ્યા જાય. અભવી જીવે નવમું છે ઝવેયક પામ્યા તે યાદ છે પણ તે પછી દુઃખી થયા, કેટલે કાળ સંસારમાં કાઢયે ૪ છે તે યાદ છે? છે માટે જ આ આચાર્ય મહારાજ સમજાવી આવ્યા કે મેક્ષના સુખ વિના બીજું ! 8 સુખ જ નથી. સંસારના સુખે સુખી તે મહાદુઃખી છે. સંસારમાં તે દુખ હોય જ છે. છે શ્રી કૃષ્ણને આઠ મુખ્ય પટ્ટાણીએ હતી. બધાના મન રાખવા પડે. જ્યારે તેઓ . * એકની પાસે જાય તે તે બીજી બધીનો દોષ ગાયા કરે. છતાં તેને સમજતા કે છે સંસાર તે આ જ હેય. એકની વાત બીજીને કહેતા કહેતા. શાયિક સમકિતી છતાં છે નિયાણું કરીને આવેલ સમકિત પામતા પહેલા આયુષ્ય બંધાયેલ માટે નરકે ગયા.'
ધર્મના ફળ તરીકે સંસારનું સુખ માગે છે તે ધર્મ તેની આબરૂ ખાતર સુખ આપે છે પણ ધમ ભાગી જાય. તે સુખના કાળમાં એવાં એવાં પાપ કરે કે મરીને દુગતિમાં જ જાય. ૪
આજે તમે મઝથી જીવી શકે તેટલું તમારી પાસે છે તે છતાં તમે દુખી છે છે તે તે બીજા કરતાં તમારી પાસે ઓછું છે તે જ દુઃખ છે. તમારી પાસે આજીવિકા 8 હોવા છતાં વેપારાદિ કેમ કરો છો? હજી અધિક જોઈએ છે, બંગલ માટે કરે છે. છે મેટર વસાવવી છે માટે. આજના મોટા શ્રીમંતને મંદિરે જવાને. સાધુ પાસે જવાને છે 8 ટાઈમ નથી. કદાચ ભૂલથી અહીં આવી ગયે તે ઘડિયાળ જોયા કરે. ટાઈમથી વધારે છે થાય તે ઊઠીને ચાલવા ય માંડે કેઈ બોલાવવા આવે તે વચમાંથી ઊઠીને ય જાય છે { તેવા છે ને? તમે વ્યાખ્યાનમાં બેઠા હે ને ગમે તેવા સમાચાર આવે તે જાવને ? છે એટલે તમને સમજાય છે ને કે- ઘણાએ ભૂતકાળમાં ધર્મ કરેલો પણ સંસારના સુખ ન માટે જ કરેલો ! જો જીવ પોતે સમજી જાય તે ડાહ્યો થઈ જાય. (ક્રમશ:)
ઝઝઝઝઝઝઝઝa
Page #463
--------------------------------------------------------------------------
________________
“હા છનાલા શબનવાના છ-નામાના કહી શકી:
જ, નિદાન એટલે શું ? .
–પૂ. આ. શ્રી રાજેન્દ્ર સૂરીશ્વરજી મહારાજ -
-- - - -- દેવિંદ વર્દિતણાઇ–ગુણરિદ્વિપત્થણમય !
અહંમ નિયાણચિંતણ–ગુણાણુગચંત લા * અર્થ : દેવેન્દ્ર અને ચક્રવતીના ગુણ અનેવિભૂતીની પ્રાર્થના સ્વરૂપ જે અધમનિયાણું કરવું તે (અત્યંત અજ્ઞાનથી અનુગત ચિત્તવાળું જે ધ્યાન તે) આ નિયાણા સ્વરૂપ શું આર્તધ્યાન છે..
સુખ મેળવવા માટે ઘધે નુકસાનને છે?
સંસારના સુખની અભિલાષાને અંતરમાંથી દેશવટે દેવા માટે ધર્મની આરાધના જ્ઞાનીઓએ ઉપદેશેલી છે. અંતરમાં સુખની લાલસાની સળગતી સગડી ચાલુ હોય; એને જે મેળવવાની તમન્ના હોય એ જીવ સુંદર ધર્મસાધના કરી શકતું નથી.
સંસારની સમસ્ત કામનાઓને દુર કરવા માટે જ ધમની આરાધના કરવાની છે વસ્તુ મેળવવા માટે જે ધર્મ સાધના કરે છે એ કદાચ ધર્મના પ્રતાપે કઈક મેળવે પણ પરિણામે ઘમના સુંદર ફળને હારી જાય છે. '
દાન-લે કેમાં માન મળે-કીર્તિ મળે નથી માટે આપવાનું. . શીલ-રીરના સૌષ્ઠવ માટે પાળવાનું નથી.
તપ-લે કે પ્રશંસાના પુષ્પ વરસાવે માટે નથી કરવાને. હિક એટલે આ ભવના અને આકૃષિક-એટલે પરભવનાં-સુખે માટે જે ધર્મ કરે છે તે નુકશાનને ધંધે આપણને પાલવે નહિ.
ધનના દેહને ઉતારવા દાન દેવાનું છે. વાસના અને વિકારથી બચવા શીલ પાળવાનું છે. આહાર સંજ્ઞાને કાબૂમાં રાખવા તપ કરવાનું છે.
આ સિવાયની ભાવનાથી-(સુખ મેળવવાની ઈચ્છાથી) ધર્મ કરવા તે નુકશાનને છે તમે કરશે તે તે સહા ગણાય ખરું?
સભા આજ સુધી ધમ, સુખ મેળવવા કર્યો એમ લાગે છે માટે તે ભાવને પેલે પાર પહોંચી શક્યા નથી. સમુદ્રમાં પેલે પાર જવા સ્ટીમરમાં બેસે પણ એ જ
Page #464
--------------------------------------------------------------------------
________________
૫૦૦ ૩
* શ્રી જૈન શાસન [અઠવાડિક]
સ્ટીમરમાં ‘કાણાં’ પાડવાની ચૈાજના અમલમાં મુકે તેા તમારૂ' શુ' થાય ? છેક સમુદ્રના તળિયે જ જઈને બેસી જાઓ ને થાડીવાર સહેલગાહ કરી એટલું જ.
ધર્માંની નાવમાં બેઠા પછી આ ભવ અને પરાભવન સુખા મેળવા સ્વરૂપ કાણાં નાવમાં પાડે છે, પછી ભવને પેલે પાર નહિ પહેોંચી શકાય.
સુખની ઇચ્છા વિનાના ધમ તારે ?
શ્ચમની આરાધના ફળની આકાંક્ષા વિના કરવી જોઈએ. આ ભવમાં કે પરભવમાં મને સુખા મળે–સારી અવતાર મળે એ આશા વિના ધમની આરાધના કરવી જોઈએ. ગીતાકારે પણ એ જ વાત કહી છે.
કચે વાધિકારસ્તે મા ફલેષુ કદાચન.
કમ કરવામાં તારા અધિકાર છે, ફળમાં તારે અધિકાર નથી.
અજ્ઞાની જીવ જ ધર્મ કરતાં સંસાર સુખની ઇચ્છા કરે.
જ્ઞાની તેા આત્મકલ્યાણની કામના સાથે જ ધમ સાધના કરતા રહે છે.
અજ્ઞાનથી અંધ થયેલા મનુષ્યા સ્ત્રીના હાવભાવ અને અધમ અંગોમાં આસકત ચિત્તવાળા કામ લાગમાં અને ધન-વૈભવ વગેરે ઉપાર્જન કરવામાં તન્માતા કેળવે છે. વિદ્વાન પુરૂષનુ મન તે મેાક્ષની આકાંક્ષાથી ભરપૂર હોય છે. નાનકડા–ઝાડ સાથે હાથી કદ્રી પાતાના શરીરને ઘસાવા ઇચ્છતા નથી.
સુખ–ભાગની આકાંક્ષાથી કરાતા ધમ ભવાભવમાં મારે, મેક્ષની ઈચ્છાથી થતી ધમ સાધના અમાને ઉગારે, ધી જના થાડા સમય માટે સુખ આપનાર વૈભવને કદી. ઇચ્છતા નથી.
ધર્મ માં નિયાણુ કરવાના ખરેખર નિષેધ છે. ધમ દ્વારા સુખભાગ મેળવવા માટેના મનના દૃઢ નિર્ધારરૂપ નિયાણુ' ચેાથુ આત્તધ્યાન છે. જે સ`થા છે।ડવા જેવુ છે. વા સાધુ-વા શ્રાવિકા
એક માસેાપવાસી સુનિ ઉત્તમ ધ આચરણ કરનાર એક શ્રાવિકાને ત્યાં ગૌચરી વહારવા પધાર્યા. એ દિવસે એમને માસક્ષમણનું પારણુ હતુ. શ્રાવિકાએ કોઇપણ જાતની અપેક્ષા વિના મુનિને ગૌચરી વહેારાવી. મુનિના તપ તેજના પ્રતાપે સામૈયાની ષ્ટિ થઈ, આ જોઈ બાજુમાં રહેનાર એક વેશ્યા નિશ્ચય કરે છે, આવા મુનિને લાડવા વહેારાવવાથી સૌનેયા મળે. બહુરૂપીએ આ દૃશ્ય જોયું ને વિચારે છે, આવા સાધુને વેશ પહેરવાથી માલ મિષ્ટાન્ન મળે. હવે પૂછવાનું શું... રહ્યું. બહુરૂપીએ બરાબર સાધુને વેશ સાવ્યા.
(અનુ. પેજ ૧૦૩ ઉપર)
Page #465
--------------------------------------------------------------------------
________________
ચિરંતનાચાર્ય વિરચિત શ્રી પંચ સ ( [મૂળ અને ભાવાર્થ]
- ભાવાર્થ લખનાર
. મુનિરાજ શ્રી પ્રશાંતદશન વિજયજી મ. | [ ક્રમાંક-૧૦]
છે
કે,
* ૩-અથ પવજજાગહણુવિહિસુત્ત છે ધર્મગુણેને અંગીકાર કરવાની શ્રદ્ધા પેદા થયા પછી શ્રાવકપણને અણુવ્રતાદિ તેને ગ્રહણ કરીને સાધુધર્મને સ્વીકારવાની યોગ્યતા પ્રાપ્ત કરવી જોઈએ તે વાત દ્વિતીય સૂત્રમાં સમજાવી આવ્યા.
જે જીવ સાધુપણાને માટે જ તરફડતે હોય તેનું નામ જ સાચે શ્રાવક છે. સર્વવિરતિલાલસ: ખલુદેશવિરતિપરિણામ અર્થાતઃ સર્વવિરતિની તીવ્ર ઈરછાવાળાને જ દેશવિરતિને પરિણામ હોય છે.
તેથી સાધુ થવાની યોગ્યતા પ્રાપ્ત કર્યા પછી શું કરવું જોઈએ તે સમજાવવા માટે આ ત્રીજા પ્રવજ્યા ગ્રહણવિધિ” નામના સૂત્રને પ્રારંભ કરે છે.
પરિભાવિએ સાધમે જદિગુણે જઈજા સમમમે પડિવજિજ. એ અપરેવતાવ પરોવતા હિ તપડિવત્તિવિગ્ધ, આણપાઓ ખુ એસે, ન ખલુ અકુલારંભ હિઅં, અ૫ડિબુદ્ધ કહિચિ પડિબેહિજજા અમ્માપિઅરે ઉભયલેગસફલ જીવિ સમુદાયકડા કમ્પા. સમુદયત્તિ એવં સુદીહે આ વિએ અણુહા ! એગરુકુખનિવાસિસણતુલ્લમે ઉદ્દમો મચ્ચ પચ્ચાસણે અને દુલહંમણુઅત્ત સમુદપડિઅરયણલાલનુંí અઈમ્પભૂઆ અણેભવા દુકખબહુલા મેહધયારા અકસલાણુબંધિણ અજુગ સુધધમમ્સ જુગૅ એકંપઅભૂએ ભવસમુદે જુત્ત સંકેજે નિઉજિઉં સંવરકું છે અછિદ્ર નાણુકણુધારે તપવણુજવણું ખણે દુલહે સવ્વક જોવમાઇએ સિધિધ સાહગધમ્મુસાહગતેણુ ઉવાદેઆ ય એસા જીવાણું, જે ન ઇમીએ જન્મો, ન જરા, ને મરણું, ન ઇક્રવિએગે, નાણિદ્દસંપાઓગે, ન ખુહા, ન પિવાસા, ન અણે કેઇ દેસે, સવહા અપરતંત જીવાવસ્થાણું અસુભરાગાધરહિએ સંત સિવ અવ્યાબાહં તિ છે.
Page #466
--------------------------------------------------------------------------
________________
-
૧૦૨
-
"
: શ્રી જૈન શાસન (અઠવાડિક)
સાસુધર્મની ભાવના થવાથી સંસારથી વિરક્ત, સંવિગ્નાક્ષમાં જ અનુરક્ત-, સર્વત્ર મમતા રહિત, કેઈને પણ પીડા ન થાય તેમ વર્તનારે તેથી જ વિશેષ વિશેષ વિશુધ્ધ થતા પરિણામથી યુક્ત એવા ગુણવાળે થઈ માતા-પિતા, વડિલાદિ કોઈને પણ જરાપણ દુખ ન થાય તેમ વિધિ પૂર્વક સમ્યફ ચારિત્ર ધર્મને સવીકાર કરવા માટે યત્ન કરે. પિતાપ એ ચારિત્ર ધર્મ અંગીકાર કરવામાં વિનરૂપ છે. તેથી એ પરોપતાપ, ધર્મને સ્વીકાર કરવામાં ઉપાયભૂત નથી. કેમકે, પરિપતાપ એ અકુશલ આરંભરૂપ છે અને અકુશલ આરંભથી કયારે પણ સાચું હિત થાય જ નહિ. એટલે કે ધમને સ્વીકાર કરવામાં પરે પતાપ કરે તે જ અકુશલ આરંભ છે અને તેના વિના મેટે ભાગે બીજું વિનભૂત સંભવી શકતું નથી, છે જે પરતાપને આગળ ધરવામાં આવે તે કયારે પણ કોઈ જીવ પિતાનું સાચું આત્મહિત સાધી શકશે જ નહિ. તેથી તે પર પતાપને દૂર કરવા માટે કહે છે કેકોઈપણ પ્રકારે કર્મની વિચિત્રતાને લીધે માતા-પિતાદિ જે પ્રતિબંધ ન પામ્યા હોય તે પ્રથમ તેમને પ્રતિબંધ પમાડવા જોઈએ. જો કે મોટે ભાગે મહાસત્વશાળી એવા જીના માતા-પિતાદિ ધર્મ સમજેલા જ હોય છે. છતાં ય કમની વિચિત્રતાથી તેઓ પ્રતિબંધ ન પામ્યા હોય તે અનંતજ્ઞાનીઓની આજ્ઞા મુજબ પ્રતિબોથ પમાડવા કહેવું કે
હે માતા-પિતા! આ મનુષ્યભવનું જીવિત ઉભયલેકમાં સફળ થાય તે જ પ્રશંસા કરવા લાયક બને છે. તથા સમુદાયે કરેલાં-બધાએ ભેગા થઈને કરેલાં શુભ કર્મો બધાને સાથે જ ફળ આપનાર થાય છે. જે આપણે બધા સાથે મળીને શુભ કર્મો નહિ કરીએ તે આ સંસારમાં ભની પરંપરા વડે આપણા બધાને લાંબા કાળનો વિયોગ થશે. અર્થાત એક વૃક્ષ ઉપર રહેનારા પક્ષીઓની સમાન આપણું ચેષ્ટિત થશે કહ્યું છે છે-“એક વૃક્ષ ઉપર રાત્રે આવીને નિવાસ કરતાં અને પ્રાત:કાળે ઉડીને જતા રહેતા પક્ષીઓની જેમ આ સંસારમાં જેને સંયોગ થાય છે.”
આ જ વાતને વધુ સ્પષ્ટ કરતાં કહે કે- “મૃત્યુ ભયંકર છે, આયુષ્ય પૂર્ણ થયે ખુદ શ્રી તીર્થંકર પરમાત્માએ પડ્યું તેને એક ક્ષણ પણ રોકી શકવા સમર્થ નથી, વળી આ કાળમાં તે જીવેના આયુષ્ય અલ્પ હોવાથી આપણું નજીકને નજીક રહેલું છે. શાત્રે આ મનુષ્યભવને ફરીથી મળ અતિ દુર્લભ કહ્યા છે. સમુદ્રમાં પડી ગયેલું ચિંતામણિરત્ન મેળવું દુર્લભ છે-કદાચ દેવની સહાયથી તે રત્ન મલી પણ જાય. જયારે એકવાર આ મનુષ્યભવ હારી ગયા પછી તે કયારે ફરી આવી ધમસામગ્રીવાળ મળે તે કહેવાય નહિ. વખતે અનંતકાળ પણ નીકળી જાય માટે આ ભવ મહા દુર્લભ છે. મનુષ્યભવ વિના બીજા પૃથ્વીકાયાદિ ભમાં જ જીવને માટે ભાગ પસાર થયેલ છે,
Page #467
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૮ : અંક ૧૯
તા. ૨-૧-૯૬ :
કેમકે ત્રપણાની કાયસ્થિતિ બે હજાર સાગરોપમની છે. જ્યારે પૃથ્વીકાય-અપકાય, તે ઉકાય અને વાઉકાયની કાયસ્થિતિ અસંખ્યાતી ઉત્સપિણ અવસર્પિણી છે અને વનસ્પતિ પણની હાયસ્થિતિ અતી ઉત્સર્પિણ અવસર્ષણી છે. તે અંગે કહ્યું પણ છે કે
“અખેસપિણિ સપિણિઓએગિરિમાણુ ઉ ચકહે છે તો ચેવ ઉ અણુતા, વણસ્મતીએ ઉ બાધડ્યા છે
આ બધા જ ભ અત્યંત દુખવાળા, ઉત્કૃષ્ટ અશાતા વેદનીયવાળા, ગાઢ માહાંધકારવાળા-જેમાં જીવની સાચી ચેતના જ નષ્ટપ્રાય: હોય છે એવા અને સ્વાભાવિક રીતે જ અસત્ પ્રવૃત્તિઓ જેમાં બહુલતયા હોવાથી અશુભકર્મોને જ અનુબંધ કરાવનારા હોય છે. તેથી જ તે બધા ભ સમ્યકચારિત્રરૂપ શુદ્ધ ધર્મને પામવાને-કરવાને માટે અયોગ્ય છે. જયારે એક મનુષ્યપણું જ સમ્માસ્ત્રિ રૂપ ધર્મ પામવાને અને આરાધવા માટે યોગ્ય છે.
મનુષ્ય જન્મ એ પાપનું અને દુખનું નિમિત્ત હોવા છતાં ય આ મનુષ્ય જમને દશ દશ દેખાતે દુર્લભ કહ્યો છે. કેમકે મેક્ષની સાધના માટે જરૂરી એવું સાધુપણું. આ મનુષ્ય જન્મ વિના બીજા એક પણ જન્મમાં મલી શકતું જ નથી માટે.
(અનુ પેજ ૫૦૦ નું ચાલુ) વેશ્યાએ ઘીથી લચપચતા લાડવા તૈયાર કર્યા. યોગાનુજોગ પેલો બહરૂપી વેશધારી સાધુ વેશ્યાને ત્યાં ધર્મલાભ આપી પહોંચી ગયે.
પારમાં લાડવા પડવા માંડયા. લાડવા મૂકતી જાય છે અને વેશ્યા ઉંચે જતી જાય છે. છેલ્લે લાડ હાથમાં જ રહી ગયે. અને આકાશ સામે તાકી જ રહી. પેલે બહુરૂપી એના ભાવને પારખી ગયે... એનાથી ન રહેવાયું છેવટે એ બોલ્યા.
વે સાધુ વે શ્રાવિકા મ ભૂવા તે ભાંડ મારા તારા ભાગ્યથી પથ્થર પડેશે રાંડ,
ઉચે જઈશ નહિ કદાચ દેવતા કેઈ આવશે તે પણ મારા તારા ભાગ્યથી પથરા જ પડવાના છે. ધર્મ માર્ગમાં આવી જ ફળની ઈરછા અંતરમાં બેઠી હોય તે કલ્યાણકાર માર્ગને કઈ રીતે મેળવી શકાય?
માટે જ આ ભવમાં કે પરભવમાં દેવેન્દ્ર ચક્રવતીઓની દ્ધિ અથવા રૂપગુણ મેળવવા માટે કરાતા ધર્મથી આત્મકલ્યાણ થઈ શકતું નથી. નિયાણાને વિચાર એ જ આdદયાનનો ચોથો ભેદ છે. એને ત્યાગ કરવાથી આત્મહિત સાધી શકાય છે.
(“રખેવાળ’ ૩-૧૦-૯૫ માંથી )
Page #468
--------------------------------------------------------------------------
________________
હવા
પ્યારા ભૂલકાઓ,
તમારી બાલવાટિકા દિવસે-દિવસે આગળ વધી રહી છે. અવનવી સામગ્રીઓ લઈને ઉપસ્થિત થતી બાલવાટિકા તમને ખુબ જ ગમે છે. તમારા પ્રશંસાના પુષ્પોની મહેક સુંઘીને આનંદ થાય છે.'
અનેક ભૂલકાઓ તથા વડિલોના શુભાભિલાષાથી આ બાલવાટિકા દિનપ્રતિદિન આગળ વધી રહી છે. તેમાં તમારા સૌને ફાળે ઘણું મટે છે. તમારા લખાણ નથી છપાતા તે બદલ તમને ભ થાય છે તે હકીકત છે પરંતુ, " - -
મારૂં કચેય તમને સંસ્કારોનું સિંચન કરવાનું છે. સિંચન થાય તેવું હળવું સાન ડીક જગ્યામાં મારે પિરસવાનું છે. ધર્મના હળવા ત પીરસવા માટે હું, જાગૃત રહું છું. છતાં પણ તમારી ભાવનાને ન્યાય અપાશે. તમારી રુચિ પ્રમાણે લખાણ પીરસાશે.
હવે આ બાલવાટિકામાં તમને શું ગમ્યું? શું ન ગમ્યું તે મને જણાવશે ને ?
તમારા તત્વથી ભરેલા બધદાયક કા લખાણે મોકલવા ભલામણ છે. જે જે ભૂલાય નહી.
-લિ. રવિશિશુ, (૦. જૈન શાસન કાર્યાલય. - આજને વિચાર
હાસ્ય દરબાર શરીર ચાલે શ્વાસથી
શિક્ષક અલ્યા, અંકિત ઉભે થા! કુટુંબ ચાલે વિશ્વાસથી...
અંકિત : (બેઠાં બેઠાં) કેમ સાહેબ! આ શોધખોળ ,
શિક્ષક : (આંખ લાલ કરતાં) આંધળે સંયમ લેવા જેવું છે.
: કાંઈ જોઈ શકે ખરો? (૧) સંપ્રદાય (૨) યત્ના (૩) મસ્ત
અંકિત (ભે થતાં) હા છે, તે (૪) લેભાગુ (૫) વાયુ (૬) જેષ્ઠ
' - જઈ શકે (૭) ગુમાન (૮) છે.
શિક્ષક: તે બેલ જલ્દી આ યતિન એ શાહ ' અંકિત : સાહેબજી તે ઉંઘમાં પણ ' 'હેભાઇ ' . સ્વપ્ન જોઈ શકે છે. •
Page #469
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૮ અંક ૧૯ તા. ૨-૧-૯૬
- પાપ
(આનું નામ-વિપરીત બુદ્ધિ) થઈ જાય, તેની કળા પર આફરીન બની મનીલ વાય ચોરઠિયા ગયા.
- " (ખેતવાડી)
હે , ગુલાંટવર ! આપણા રાજ્યમાં
આવે, હું તમને મેટી પદવી આપું. મારા મીઠાસ
મંત્રીઓ સાથે બિરાજે ! આની મીઠાશ છે-કરૂણ અને વાત્સલ્ય ગુલાંટવીર બેલ્યો! મહારાજ, આપ વચનની મીઠાસ છે–બધાને શાતા ઉપજાવે એકવાર ઝૂલા ઉપર જશો ? વતનની મીઠાસ છે-કેઈને દુખ ન થાય શું કામ? રાજાએ પૂછયું :
તેવે વ્યવહાર ઉપર જઈને મારે એક ગુલાંટ નીચે સાગર એ. શાહ ગુલાંટવીરે રાજાને કહ્યું.. થાનક
- રાજ હસવા લાગ્યા તેઓ બેલ્યા, ચેતજો ગુલાંટવીથી (2) અરે દોસ્ત, મને ગુલાંટ ખાતાં આવડતી
એક શહેર હતું. પશેખર નામનો હેત તે જોઈતું તું જ શું” એ તે તારું શજા રાજ્ય કરતે હતે. રાજ સખી અને કામ, હું ગુલાંટ ખાવા જઉં તે મારા સંતેષી હતો પ્રજા પણ તેને અનુસરનારી હાડકાંય ખાખરા થઈ જાય. હતી. પ્રજાને સુખી અને સંતોષી જોઈ. ગુલાંટવીર કહે, મહારાજ ! તે એ જ રાજા આનંદિત થતો. આ
વાત મારી બાબતમાં પણ સમજશે. મારું . એક વખત આ શહેરમાં એક સરકસ કામ ગુલાંટ ખાવાનું, જે રાજગાદીએ બેસી આવ્યું. બરકસમાં જોડાયેલા કલાકાર રાજ કરવા ઉ” તે કયાંય આખું રાજય અવનવા ખેલ બતાવીને લોકોના મનન જ ગુલાંટ ખાઈ જાય, માટે આપની કૃપા મનરંજન પૂરું પાડતા હતાં, ચોરે અને
તો શરીર જ બસ છે. ચોટે થતી પ્રશંસાના પુપે વેરાવા લાગ્યા , બાકી મને તો મારી ગુલાંટ ખાવા દે. તેની રજકણે ઉડતી ઉઠતી રાજસભામાં રાજા તો તેની વાત સાંભળી ઓર ખુશ પહોંચી પુની મહેક માણતાં એક થયાં. મેટું ઇનામ આપી રાજી કર્યો! સજજને રાજાજી આગળ સરકસના કલાકારની ભૂલકાઓ, અત્યારે. આવા ગુલાંટવી પ્રશંસા કરી, કલાકારની કળા જેવા ઘણાં જોવા મળે છે. તેઓના પરાક્રમથી મન રાજને થઈ ગયું. સમય પારખું અંજાઈ જતા નહી આપણે આપણું મંત્રીશ્વરે સઘળા બૉબસ્ત કરી, રાજાને જીવનમાં સ્થિર કરેલ ધમકરણીમાં સ્થિર સરકસના ખેલ જેવા લઈ ગયો. બનશે. બેટ પ્રલેભનેથી દુર રહેજો. આ
સરકસને એ ગુલાટવીર, ઉંચે ઉંચેથી વાત જરા પણ ભૂલશે નહિ. ગુલાંટ ખાય. કે રાજા અને પ્રજા ખુશખુશાલ – ઉપેન્દ્ર એ. શાહ [ભરૂચ]
Page #470
--------------------------------------------------------------------------
________________
જૈન રામાયણના પ્રસંગો
(ગતાંકથી ચાલુ)
—શ્રી ચન્દ્રરાજ
+
જઇને
પર, મેરા સહારા હું તુ “મને પાકકી ખાત્રી હતી કે- સીતા તારી વિરહની વેદનાથી અત્ય ત આજ નહિ તા એક દિવસ રામને ચાકકસ દુ:ખી થયેલા ૨ામ તમારી જ યાદમાં ઝુરી ભૂલી જશે. આજે તે રામને ભૂલી ઝુરીને દસા વીતાવે છે. હું પ્રાણેશ્વરી ! મારી સાથે સભાગ−ક્રીડા માટે ઉત્કંઠે મારા વિરહથી વલેાવાઈ જઈને તુ જીવનના ખની લાગે છે, માટે માદરી ! હવે તું ત્યાગ કરી ના દઈશ. હવે થાડાં જ જલ્દી જા. અને જઈને સીતાને મારી સાથે સમયમાં લક્ષમણના હાથે હણાઈ ગયેલા જે સ@ગની ઇચ્છા હાય તે પૂરી રાવણને તુ જોઇશ.’ માટે તુ. સમાવ,’
કરવા
રામચંદ્રજીને આટલે સંદેશા લઇને હનુમાનજીએ કહ્યુ “હે પ્રભા ! હુ. લંકા જઇને પાછા ફરૂ ત્યાં સુધી આપ અહી જ રહેજો. આમ કહીને રામચંદ્રજીને નમસ્કાર કરીને હનુમાન આકાશ માર્ગે લકા તરફ
ચાલ્યા.
રામચંદ્રજીના દુશ્મન તરકું દૂત તરીકે હનુમાનને મેકલવાના નિર્ણય કરીને સુગ્રીવે દૂતને માકલીને હનુમાનને તેડાવ્યા. સીતાહરણ સબધી ખેંધી વાત જાણીને હનુમાને કહ્યુ કે “હું સ્વામિન્ ! રાક્ષસદ્વિપ સહિત આખી લકાને ઉપાડીને અહી' લઈ આવુ? અથવા તેના ભાઇએ સાથે જ બાંધીને રાવણને અહીં લઈ આવું ? કે પછી કુટ્ટુંબ સહિત રાવણના હનુમાનને ભયકર યુદ્ધ કરીને દાદા તથા
રસ્તામાં પેાતાનુ માસા, આવતા પેાતાની નિર્દોષ માતા અંજના હેરાન - હેરાન કરી મુકયાની વાત યાદ નીચે ઉતરીને રાષાયમાન
આવતાં
• થયેલા
તત્કાલ ત્યાં જ સ`હાર કરી નાંખીને સીતાદૈવીને વિઘ્ન વિના લઈ આવુ?”
મામાને જીવતા જ પકડી લીધા પછી બંન્નેને નમસ્કાર કરીને પેાતાની ભાણેજ તરીકે આળખ આપી તેથી ખુા થયેલા દા/મામાને જલ્દી રામચંદ્રજીની સેવામાં
માકળ્યા.
“હે વત્સ! તુ આ બધુ જ કરી શકે તેમ છે જ, પરંતુ અત્યારે માત્ર લકા જઇને‘સીતાને શાપજે. અને મારી એળખની નિશાની માટે મારી આ વીટી તેને આપજે અને તેના ચૂડામણિ=મુગટ અહી લઈ આવજે. અને મારા આટલે સ'દેશે. આપજે કે
આગળ જતાં દધિમુખ દ્વીમાં એક મુનિવર અને તેમની નજીકમાં વિદ્યા સાધનામાં તત્પર રહેલી ત્રણ કુમારી કન્યાઓને અગ્નિના ઉપદ્રવમાં ફસાયેલા
Page #471
--------------------------------------------------------------------------
________________
વર્ષ : અંક ૧૯ તા. ૨-૧-૯૬:
|
.
૫૦૭
જોઈ વિદ્યાબળ જળવૃષ્ટિ કરી તે ઉપદ્રવથી લંકાસુરીએ હનુમાનને પિતાને સ્વીકાર મુક્ત કર્યા રામચંદ્રજી સાથે જ પરણવા કરવા કહ્યું. માટે મને મામીની વિધા સાધતી કુમારી હનુમાને લંકાસુંદરીને પરણ્યા પછી એને છ મહિને સિદ્ધ થનારી વિદ્યા રાત તેની સાથે જ કામક્રીડામાં પસાર કરી. તકાળ સિદ્ધ થઈ.
- સવારે સુંદર-મૃદુભાષાથી લંકાસુંદરીને હનુમાન પાસેથી રામચંદ્રજીના સમાને પૂછીને હનુમાન લંકામાં પ્રવેશ્યા.", ચાર મેળવીને પિતા સાથે ત્રણેય રાજ- વિભીષણના મહેલે જઈ વિભીષણને મારીઓ રામચંદ્રજી પાસે પહોંચી ગઈ. કહ્યું કે જો તમે રાવણના ખરેખર ભાઈ ભવિષ્યમાં ત્રણેય રાજપુત્રીઓ રામચંદ્રજીની છે તે પરિણામનો વિચાર કરીને પત્ની બનવાની છે.
રાવણ પાસેથી અહીં લવાયેલા રામની I (હનુમાને માત્ર સીતાજીને જ રામ- સીતાદેવીને જલદીથી છોડાવો. • ' ચંદ્રજીના ૨ માચાર નથી આપ્યા. પરંતુ રામચંદ્રજીના પત્નીનું અપહરણ માત્ર ભાવિમાં થનારી ત્રણ પત્નીઓને પણ આ લોકમાં જ નહિ આવતાં જનમમાં પણ રામચંદ્રજીના સમાચાર જણાવ્યા છે.) તમારા ભાઈને દુખ દેનારૂં થશે. ભલેને
હવે ત્યાંથી ઉડીને હનુમાન તદ્દન પછી તે ગમે તેટલી શક્તિવાળા કેમ ના , લંકાનગરીની નજીક આવી પહોંચ્યા અને હેય?” દૂરથી ભયંકર કાળરાત્રિ જેવી આશાલિકા વિભીષણે કહ્યું “હે હનુમાન ! તે વિદ્યાથી સુરક્ષિત લંકા નગરીને જોઈ કહ્યું છે મેં પહેલાં પણ મારા ભાઈને - વિકરાળ આશાલિકા વિદ્યા મોટું સીતાદેવીને મુક્ત કરવા કહ્યું જ છે. હજી ફાડીને હનુમાનને કેળીયો કરી જવા પણ ફરીવાર કહીશ. એમ કરતાં કદાચ તૈયાર થઈ અને હનુમાન પોતે જ ગદા સમજી જાય તે તે બહુ જ સારું.” સાથે તેના મુખમાં પ્રવેશી ગયા. અને ત્યાંથી હનુમાન સીધા જ દેવરમણ ગદાથી તેને ચીરી નાંખીને હનુમાન બહાર ઉદ્યાનમાં જયાં મહાસતી સીતાદેવી હતા આવ્યા. અને લંકાનગરીના કિર્દલાને ત્યાં આવ્યા. ' ઘડાના ઠીકરા ની જેમ ભાંગીને ભૂકકે કરી અશોક વૃક્ષની નીચે જોયું તે-ગાલ નાંખે. આથી સામે આવેલા કિલ્લાના ઉપર વિખરાયેલા વાળવાળા, સતત પડતી વજ મુખ નામના આરક્ષકને ત્યાં જ વધ અશ્રુધારાથી પૃથ્વીને ભીંજવી દેનારા, કરી નાંખ્યો. તેથી તેની લંકાસુંદરી નામની હીમથી પીઠિત કમલિની જેમ મ્યાનમુખ પુત્રી હનુમાન સાથે યુદ્ધ કરવા લાગી. પણ કમળવાળા, બીજના ચંદ્રની જેમ કુશ શેડી જ વારમાં હનુમાનને જોતાં જ શરીરવાળા, ઉના નિસાસાથી વિધુર થયેલા કામાતુર બની ગઇ. “પિતાના પિતાને હેઠવાળા, “રામ, રામનું જ સતત ધ્યાન હત્યારે ભર્તા થશી આ વચન કહીને ધરતાં, અને મલિન વસ્ત્રવાળા શીયળની -
Page #472
--------------------------------------------------------------------------
________________
૫૦૮ :
I ! શ્રી જૈન શાસન (અઠવાડિક) સુરક્ષા કાજે સતત જાગૃત સીતાદેવી તેના અને સીતાદેવી પાસે જઈને પતિની જેવામાં આવ્યા.
દૂતી બનીને સીતાને લલચાવા માટે વિનીત અને હનુમાને વિચાર્યું કે-
બનેલી મંદરી બેલી કે-ધરા પણ પણ જે
એ વ્યય અને સૌદયથી સમૃદ્ધ છે. અને મહાસતીના દર્શન માત્રથી જ માણસે પવિત્ર થાય છે. તેવા સીતાદેવીના વિરહમાં છે.
તું પણ લાવણ્યથી અપ્રતિમ સ્ત્રી છે.
તે પહેલાં ભાગ્ય વિધાતાએ મૂર્ખાઈ કરીને ગુરી છુરીને રામચંદ્રજી દાડા વિતાવે છે
તમારા બંને વેગ કરી ન આયે. પણ તે તદ્દન એગ્ય જ છે.
કશે વાંધો નહિ હવે તે પેગ થશે. ઉઠ અને આ પાપી લંપટ રાવણ તે સીતા! આવીને ભજવા લાયક અને તેને રામચંદ્રજીને પ્રતાપથી અને તેના પિતાના ઝંખતા તે રાવણને તું સેવ, હું અને હાથે જ કરેલા આ પાપથી વિનાશ જ બીજી રાણીએ તે તારી દાસી છે થઈને પામવાને છે.
રહીશું” ત્યાર પછી વિદ્યાથી અદૃશ્ય થઈ.
સીતાદેવીએ સાફ સાફ શબ્દોમાં જઈને હનુમાને સીતાદેવીના ખેાળામાં રામ
સંભળાવતા કહ્યું કે- હે પાપણ તારા ચંદ્રજીની વીંટી નાંખી. અને રામની વીટી ધણાના નાકરાણ ! તારા ઘણ ના જેમ જોતાં જ સીતાદેવી અત્યંત આનંદિત થઈ કાળા મઢાળી તારૂ મોઢું ય જેવા
અભાગી રાજી છે ? હવે તે તું મને ગયા.
| મારા રામની પાસે જ છું તે, સમજ. સીતાદેવીના આ આનંદને જોતાની શપણખાના સર્વનાશની જેમ ભાઈઓ સાથે જ ત્યાં રશ કરી રહેલી ત્રિજટાએ સાથે તારા ધણીને હણી નાંખવા માટે જલદીથી જઈને રાવણને જણાવ્યું કે- સીમિત્રને તે હવે તું આવ્યું જ સમજ. અત્યાર સુધી દુખી દુખી રહેલા સીતા ઉઠ પાપણી! ઉઠે હવે પછી મારી સાથે આજે આનંદમાં દેખાય છે.
ફરીવાર તારો ગંધાઈ ઉઠેલે બકવાસ કરવા અને રાવણ બે કે- “મને પાકકી કરવા આવતી નહિ) તારી સાથે વાત ખાત્રી હતી કે સીતા આજે નહિ તે એક કરવા પણ નથી ઈચ્છતી.? દિવસ ચોક્કસ તે રામને ભૂલી જશે. અને આ રીતે સતીરના સીતાવીએ ત્રણ આજે તે રામને ભૂલી જઈને મારી સાથે ખંડના સમ્રાટની સામ્રાજ્ઞીને રેષાયમાન સંગ-ક્રીડા માટે ઉકંઠ બની લાગે છે. હરફથી ઉધડો લઈ નાંખે. • માટે મદદરી! હવે તું જલદી જા. અને સીતાદેવીથી તર્જન પામેલ મંદોદરી
સીતાને મારી સાથે જે સંભેગની ઈચ્છા કે પાયમાન થઈ જઈને ત્યાંથી જતી રહી. હોય તે (વિના સંકેચે) પૂરી કરવા માટે હવે હનુમાન પ્રગટ થયા. તું સમજાવી ,
(ક્રમશ:)
Page #473
--------------------------------------------------------------------------
________________
(ગતાંકથી ચાલુ)
ર
જ્ઞાન ગુણુ. ગંગા • –
—પ્રજ્ઞાંગ
સમવસરણ અગે
પરમતારક શ્રી તીર્થંકરદેવા જયાં ઉપદેશ દેવાના હોય ત્યાં ભવનપતિ, વ્યતર, જ્યાતિષી અને વૈમાનિક. એ ચાર પ્રકારના દવા એક જોજન લાંબુ, પહેા ચારસ અથવા ગાળ સમવસરણ રચે છે.
પ્રથમ વાયુકુમારના દેવા એક જોજન પ્રમાણ પૃથ્વીને વાળી-કચરા કાઢી શુધ્ધ કરે છે. પછી મેલકુમારના દેવા સુગધી જળ વૃષ્ટિ કરી ઉડેલી રજ-કુળને શાંત કરે છે. પછી યંતર દેવા સમવસરણના ભૂતળમાં રત્નની શીલાએ પાથરે છે તથા છત્ર, ધ્વજા યુક્ત ચાર તારા ચારે દિશાએ ખાંધે છે. પછી વૈમાનિક દેવા મધ્ય ભાગમાં મણીનાં કાંગરાવાળા ગઢ રચે છે તેની આસપાસ ાતિષી દેવા રત્નનાં કાંગરા વાળા સુવર્ણ ના ગઢ રચે છે. તેની આસપાસ ભવનપતિ દેવા સુવ ના કાંગરા વાળા રૂપાના ગઢ રચે છે અને માણેકની પૂતલીએ વાળા ચાર દરવાજા ચારે દિશાએ કરે છે. વ્યતર દેવા ચારે દિશાએ એ એ એમ કુલ આઠ વાવડીઓ કરે છે. તથા વચલા સેાનાના ગઢમાં ઈશાન ખૂણે ભગવાનને પહેલી પેરિસી પૂર્ણ થયા પછી વિશ્રાન્તિને માટે દેવછ ઢા કરે છે ભગવાન દેવ૰ઢામાં પધારે ત્યારે મુખ્ય ગણધર પ્રભુના પાપીઠ ઉપર બેસીને દેશના
આપે છે.
ત્યારબાદ રત્નના ગઢ વચ્ચે ચત્ય વૃક્ષથી Àાભતું નનું સિહાસન કરે છે તથા શ્વેતવર્ણી ત્રણ છત્રા કરે છે અને પાદપીઠ કરે છે તેની પાસે માણેકના દૈવજ કરે છે ત્યારબાદ છ ચે ઋતુના અધિષ્ઠાયક વ્ય'તર દેવા જળ, સ્થળનાં પુષ્પની વ ત દી'ટુ નીચે રડે તેવી રીતે વ્રુષ્ટ કરે છે.
તે પછી શ્રી તીર્થકર ભગવાન દેવતાઓએ રચેલા સુવર્ણ ના નવકમલે ઉપર પગ મૂકતાં મૂકતા સમવસરણમાં પધારે છે અને ભારે પદા મધ્યે ધમ દેશના આપે છે. બાર પદા આ રીતના કહી છે.
૩-પૂર્વ અને દક્ષિણ વચ્ચેના અગ્નિકોણે છેક અંદરના ગઢમાં પ્રથમ ગણધરો એસે, તેની પાછળ કેવળજ્ઞાનીઓ બેસે તેમની પાછળ મનઃ પવજ્ઞાનીઓ, અધિ જ્ઞાનિએ અને સામન્ય સુનિએ બેસે છે. તેમની પાછળ વવૈમાનિક દૈવીએ અને સાધ્વીજી એમની હા બેસે છે.
Page #474
--------------------------------------------------------------------------
________________
: શ્રી જૈન શાસન (અઠવાડિક)
*૩-દક્ષિણુ તથા પશ્ચિમ વચ્ચે નૈઋત્ય કાણુમાં ભવનપતિ, વ્યતર અને જયાતિષી દેવાની દેવીએ બેસે છે.
૫૧૦ :
૩-પશ્ચિમ તથા ઉત્તર દિશા વચ્ચે વાયવ્ન ખૂણામાં ભવનપતિ જ્યે તિષી અને વ્યતર ધ્રુવા બેસે છે.
૩–ઉત્તર તથા પૂર્વ વચ્ચેના ઇશાન ખૂણામાં વૈમાનિક દેવા, મનુષ્ય અને મનુષ્યની સ્રીઓ બેસે છે.
આ પ્રમાણે ખાર પદાએ પ્રથમ ગઢમાં બેસે છે અને બીજા ગઢમાં તિય‘ચા બેસે છે. અને ત્રીજા ગઢમાં બધાના વાહના રહે છે.
(શ્રી આવશ્યક કૃત્તિ પ્રમાણે ચાર પ્રકારની દેવીએ તથા સાધ્વીજીએ એ પાંચ પઢા ઉભી રહીને દેશના સાંભળે છે. પણ શ્રી આવશ્યક ચૂણીને આધારે વૈમાનિકની દેવીએ તથા સાધ્વીજીએ એ બે પદા ઊભી રહે છે. બાકીની પદા બેસીને દેશના સાંભળે છે. તત્ત્વ તુ કેલિ ગમ્ય) સમવસરણ જમીનથી વીશ હજાર હાથ ઊંચુ' હાય છે, સૌથી બહારના મઢને ચઢવાના દસ હજાર યુગથીયા દ્વાય છે. દરેક પગથીયા એક હાથ ઊંચા તથા પહેાળાધના હાય છે. ત્યારખાદ પચાસ ધનુષ્યની સમભૂમિ આવે છે તે પછી બીજા ગઢ પ૨ ચઢવાના પ્રથમની જેમ પાંચ હજાર પગથીયા હૈાય છે. પછી પચાસ ધનુષ્યની બીજી સમભૂમિ આવે છે. પછી ત્રીજા ગઢ પર ચઢવાના પાંચ હજાર પગથીયા આવે છે. આ રીતે કુલ વીશ હજાર પગથીયા ચારે દિશામાં હોય છે. ભગવાનના અચિંત્ય પુણ્ય પ્રભાવથી કયારે ચઢી જવાય તેની ખબર પણ પડતી નથી.
સૌથી ઊંચા ગઢમા મધ્ય ભાગમાં ત્રણ પગથીયાની ખસે ધનુષ્ય લાંબી તથા પહેાળી અને શ્રી તીથકરાના શરીરનાં પ્રમાણમાં ઊં ́ચી મણીની વૈઢિકા હાય છે. તે વેદિકાના મમ્ ભાગમાં ભગવાનના શરીરથી બારગણું. ઊંચુ અશેકવૃક્ષ વા રચે છે તે ચૈત્યવૃક્ષ કહેવાય છે.
ચારસ સમવસરણને દરેક ખૂણે એ એ વાવા હોય છે. જ્યારે ગાળ સમવસરણને દરેક ખૂણે એકેક વાવ હાય છે.
T
જયંતિષદેવાએ રચેલુ' સમવસરણ, પ`ઠર દિવસ સુધી, સૌ ધર્મેન્દ્રો રચેલુ આઠ દિવસ સુધી, ઇશાનેન્દ્ર રચેલુ. ૫ દ૨ દિવસ સુધી, સનતકુમાર દેવે ચલ' એક માસ, માહેન્દ્ર દવેએ રચેલું એ માસ, બ્રહ્મન્દ્ર દેવાએ રચેલ ચાર માસ અને સામાનિક દવેએ રચેલુ ત્રણ દિવસ સુધી રહે છે. આ તમામ ઉત્કૃષ્ટથી સમજવું અને જઘન્યથી તા સવ દવેએ રચેલું એક અહારાત્રી રહે છે.
Page #475
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૮
ક૧૯ તા૨–૧–૯૬
કેઈ મહદ્ધિક દેવ અથવા ઈન્દ્ર પતે સમવસરણ રચવા ધારે તે તે પોતે એકલા પણ રચી શકવા સમર્થ છે.
સમવસરણની આસપાસ બાર જોજન ફરતા કેઈપણ સાધુ હોય તે તે જે ભગવાનને વંદન કરવા સમવસરણમાં ન આવે તે તેને પ્રાયશ્ચિત લાગે છે.
આવ સમવસરણમાં શ્રી તીર્થંકર પરમાત્મા “નામે તિર્થસ્સ” કહી પૂરેશાન સિંહાસન પર બેસે છે તે જ સમયે થતો બાકીની ત્રણ દિશામાં સિંહાસન ઉપર સાક્ષાત્ તીર્થકર જેવા જ ત્રણ પ્રતિબિંબ વિકુવે છે. તે ભગવાનને જ અચિત્ય પ્રભાવ છે. જેથી દરેક દિશાની પર્ષદાએ ભગવાન અમારી તરફ બેસીને જ દેશના આપે છે તેમ માને છે.
- શ્રી સિદ્ધાભત ગ્રન્થમાં કહેલ સિદ્ધજીવોના અપ-અહુને વિશેષ વિચાર -
૧-વે દ્વાર - નપુંસક સિદ્ધ-૧૦, તેથી સ્ત્રી સિદધ સંખ્યાત ગુણ-૨ (સિદ્ધપ્રાભૂતની પ્રાચીન ટીકાકારના મતે-૧૦), તેથી પુરુષસિદધ સંખ્યાત ગુણ-૧૦:
ર-નિરન્તરે સમયદ્વાર - આઠ સમય સુધી સિદ્ધ થયેલા અં૫, તેથી સાત સામયિક સિદઘ સંખ્યાતગુણ, તેથી. છ સામયિક સિદ્ધ સંખ્યાતગુણ, તેથી પંચ સામયિક સિદધ સંખ્યાતગુણ, ચતુ સામયિક સિદધ સંખ્યાત ગુણ, તેથી ત્રિસામયિક સિધ્ધ સંખ્યાત ગુણ, તેથી દ્વિસામયિક સિદ્ધ અનંતગુણ.
૩-એક સમયસિદ્ધ સંખ્યા દ્વાર - ૧૦૮ સિદધ અહ૫, ૧૦૭ સિદ્ધિ અનંતગુણ, યાવત્ ૫૦ સિદ્ધ અનંતગુણ ત્યારબાદ ૪૯ સિદ્ધ અસંખ્ય ગુણ, તેથી ૪૮ સિદધ અસંખ્ય ગુણ યાવત્ ૨૫ સિદ્ધ અસંખ્યગુણ તેથી ૨૪ સિદ્ધ સંખ્યગુણ તેથી ૨૩ સિદ્ધ સંખ્યા ગુણ યાવત્ ૧ સિધ સંખ્યગુણ
૪-અનન્તરાગતસિદ્ધ સંખ્યા દ્વાર - મનુષ્ય સ્ત્રીથી આવેલ અલ્પ, તેથી મનુષ્યથી આવેલ સંખ્યાતગુણ, તેથી નારક સિદધ સંખ્યગુણ, તેથી તિર્યંચસિદ્ધ સંખ્યગુણ, તેથી વિચસિદધ સંખ્ય ગુણ, તેથી દેવી સિદ્ધ સંખ્ય ગુણ. તેથી દેવસિધ સંખ્યગુણ, ( ૫-ઇકિય દ્વાર - એકેન્દ્રિયાગત સિદ્ધ અપ, તેથી પંચેન્દ્રિયાગત સિધ સંખ્યાત ગુણ
૬-કાયદ્વાર - વનસ્પતિસિધ્ધ અહ૫, તેથી પૃથ્વીકાયસિધ સંખ્યગુણ તેથી બાકાય સિઘ સંખ્યgણ, તેથી ત્રસકાયસિદ્ધ સંખ્ય ગુણ.
Page #476
--------------------------------------------------------------------------
________________
911519 HH212
TET
72
ક
73 aid. 2nd
ક
- -
-
પાલમાં ભવ્ય ઉપધાન અને પ્રભાવક સુંદર રંગ જમાવ્યું હતું. ' માળારેપણ મહોત્સવ
| માળારોપણ મહોત્સવ પ્રસંગે પૂ. આ. પાલ વેસ્ટમાં શ્રી મહાસુખ ભુવનમાં
શ્રી વિજયજિનેન્દ્ર સૂ. મ. આદિ તથા ૫, ૫. પરમ શાસન પ્રભાવક આ. ભ. શ્રી 8 આસા વિજયવિચક્ષણ સૂ... આદિ તથા વિજયરામચંદ્ર સૂ. મ. ના વિદ્વાન શિવ- ૪ . બા નરવાહન વિ. ગણિવર આદિ રત્ન પૂ. મુનિરાજ શ્રી નયવર્ધન વિ.મ.નું સુનિરાજોની પધરામણી થઈ હતી. પ્રભાવક ચાતુર્માસ થયું અને તેમાં મહા સુદ ૬ ના ૯૯ માળાનું માળા. સેનામાં સુગંધ ભળે વિશાળ પાયા પર પણ ખુબ શાંતિથી વિશાળ મેદની વચ્ચે ઉપધાન તપનું આરાધન મ્યુનિ. ગ્રાઉન્ડ *
. થયું હતું. માળ તથા મહોત્સવની ઉપજ એલ. આઈ. સી. ની બાજુમાં થયું આ ઘણું સુંદર થઈ હતી. ઉપધાન તપ કરાવવાને ભવ્ય લાભ વિજા- ઉજજૈન (મ, પ્ર.) માલવ ભૂષણ આ. પુર (ઉ.ગુ) નિવાસી શેઠ શ્રી ચંદુલાલ ભ. શ્રી નવરત્નસાગર સૂ. મ. ની ૧૦૦ મી ચુનીલાલ શાહ પરિવારે લીધું ચંદુલાલ. વર્ધમાન તપની ઓળી ૨-૨-૯૬ ના ભાઈના ઉદાર અને કર્તવ્યનિષ્ઠ સુપુત્ર શ્રી પૂર્ણ થાય છે તેને અનુસરીને પાવર ભાનુભાઈ, શ્રી રમેશભાઈ, શ્રી બાબુભાઈ, તીર્થમાં વર્ધમાન તપ મહોત્સવનું આયેશ્રી મહેન્દ્રભાઈએ ઘણી ખંતથી ભવ્ય
જન સમિતિએ કર્યું છે ઉપરાંત ૫૦૦ વ્યવસ્થા સાથે આ ઉપધાન કાર્યને સફળ આયંબિલવાળા પૂ. સાડવી જી .ને તપનો બનાવ્યું.
પણ મહેસવ થશે. માળારોપણ માગશર સુદ ૬ ના હતું તે માટે સુભાષ જન ૪૬ સખીપુરા તે પ્રસંગે શાંતિસ્નાત્ર ૧૦૮ પાર્શ્વનાથ ઉજજૈન (મ. પ્ર.) માં સંપર્ક સાધવે. મહાપૂજન અહદ અભિષેક તથા બે સાધ- પાંચેરા-પૂ. પં. શ્રી ૨.રવિજયજી મિક વાત્સલ્ય અને માળાનો ૬૭ છોડનું ગણિવરશ્રીના શિષ્યરત્ન પુ. મુ. શ્રી ભવ્ય ઉજમણું ભવ્યાતિભવ્ય આકર્ષક વિનેદવિજયજી મ. ની નિશ્રામાં અને વરડે વિ. કાર્યક્રમ જાય હતે વિધિ સુંદર આરાધના થઈ વિવિધ આરાધનાઓ માટે પંડિતવર્ય શ્રી રમણિકલાલ મણિલાલ તથા તેઓશ્રીના ૫૦ વર્ષના દીક્ષા પર્યાયની ભાભરવાળા તથા સંગીત માટે ભાઈ શ્રી અનમેદનાથે અઠ્ઠાઈ મહેત્સવ શ્રી સિદ્ધઅનંતરાય નગીનદાસ શાહ રાજકેટવાળાએ ચક્ર મહાપૂજન સાથે આ મુદમાં થયે.
Page #477
--------------------------------------------------------------------------
________________
-
કથિી _tel
:
-
:
:
ર
'
,
'विषयासुहेसु य रज्जइ, सो दोसोराग साण' અન દિથી જીવ વિષય સુખમાં રાગી થાય છે તે રાગ-દ્વેષને જ દેષ છે.'
જે વિષયસુખે અતિગોપનીય-લજજાકર-નિંદનીય, બીભત્સક-જુગુપ્સનીય છે તેમ છે. જાણવા-અનુભવવા છતાં પણ જીવ તેમાં જ આસક્ત બનતે હોય, તેમાં જ સુખ માન છે હેય તે તે સંસારના સુખે ઉપર અતિ ગાઢ રાગ જ કારણ છે. જે જીવ મેહના છે { કારણે આંધો ન બન્યું હોય અને રાગાદિમાં જ સુખ ન માનતે હેત તે તેવી આ વિષમદશા કયારેય ન થાત. આ રાગાદિનું આત્મા ઉપર એટલું બધું પ્રબલ આધિપ્ય
છે કે જીવ સાચું સમજી શકો જ નથી. જન્મથી અંધ માણસને કદાચ જેટલું નુકશાન નથી થતું તેટલી ભયંકર પાયમાલી રાગાદિથી આંધળા બનેલા છની થાય છે. આત્માને ગુદાની સન્મુખ નહિ થવા દેનાર અને પ્રાપ્ત ગુણોથી વિમુખ કરાવનાર જે કઈ દુષ્ટ પા ાત્મા જેવા હોય તે આ રાગાદિ જ છે.
સમર્થ શત્રુ પણ જેટલું નુકશાન નથી કરતે તેનાથી કંઈગણ અધિક નુકશાન 4 અનિગ્રહિત-કાબુ બનેલા રાગ-દ્વેષ કરે છે. રામાદિને આધીન બનેલાની કેવી દયા
જનક સ્થિતિ થાય છે તે સૌના અનુભવમાં છે. રાગાદિ ઈષ્ટ વસ્તુની પ્રાપ્તિ ન થાય તે ત્યાં સુધી મેળવવાના મનોરથો અને પ્રાપ્ત થયા પછી તે વિયોગ ન થઈ જાય તેની ચિંતા. જેની આધીનતા એક માત્ર ચિંતા વિના બીજુ કાંઈ જ ફળ આપે તેમ નથી તે છે તેને કયે પંડિતજન આધીન થાય? જે તેને જ આધીન થાય તે તેને પંડિતજન કંઈ રીતના કહેવાય. દુનિયામાં પણ કહેતી છે કે-“ભુખ ન જુએ એ ભાત, રાગ ન જુએ જાત-જાત’ રાગાદિની પરવશતાથી જીવ કેવી કેવી આજીજી-ચાપલુસી–મક્કા પોલીશ કરે છે તે તે સૌના અનુભવમાં છે. જયાં સુધી આ રાગ જ ભયંકર છે, મને નુકશાન આ કરનાર છે તેમ ન સમજાય ત્યાં સુધી સાચી સમજ આવી સુલભ છે, માટે જ જ્ઞાનીઓ કહે છે કે તે આ રાગાદિ ન હોત તે કેણ દુઃખને પામત! કેણ આ નાશવંત મણિ અપાય બહુલ સુખેથી અંજાઇ જાત ! અને કેણ મોક્ષને ન પામત !
માટે હે આત્મન ! આંતરચક્ષુઓના અજ્ઞાનના પડલ દુર કરી, રાગાદિના વિપાકને વિચારી, તેનાથી મુક્ત થવા પ્રયત્ન કરીશ તે રાગાદિ જે શત્રુભૂત હતા તે જ સાચા - મિત્રની ગરજ સારશે અને તેની જ સહાયથી તું તારી સિદ્ધિને નજીક બનાવીશ- પ્રજ્ઞાંગ છે
Page #478
--------------------------------------------------------------------------
________________
શ્રી જૈન શાસન (અઠવાડિક)
♦ પૂજ્યશ્રી કહેતા હતા કે
0
booooooooooo
evot
.
0
.
ર
૭
O
soc
ર
Reg No. G. SEN 84
–શ્રી શુકુદશી
રામ
સ્વ. પ. પૂ. આચાર્યદેવેશ શ્રીમદ્વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારા
ખરાખ માણસ પાસે સારુ હયુ. હાય નહિ, જે જીવ પાપથી ડરે ખરાબ જ હોય. જેના હૈયામાં પાપનેા ડર નથી ભૂંડુ’હાય.
તેનું હું યુ.
પત્થ
દુઃખ ભૂ'ડુ નથી કેમકે તે આપણાં પાપથી આવે છે માટે તેના પર દેષ કરાય નહિ, બેવકુફ્ હોય તે જ દ્વેષ કરે. ભૂંડામાં ભૂંડું પાપ જ. માટે તેના પર ભયકર દ્વોષ ન થાય તા માણસાઈ આવવાના પગરણ મંડાય નહિ. પાપ ચાલુ શખવુ હોય તે જીવ ઉપદેશ માટે
જેને દુઃખ ન જોઈતુ' હોય અને
લાયક જ નથી. તે તા નકામા માં નકામે જીવ છે.
સમજુ જ તેનું નામ .કે વેઠવા હમેશા તૈયાર હોય ! દુઃખ વેઠવાને સમથ તેનું નામ વેઠવાની જેની તૈયાર હાય
તે
પાપ નહિં કરવાની તૈયારી તેનુ' નામ માણુસ ! ! !
નહિ તે
કરતાંય
0
મારે દુઃખ ન જોઇએ તેમ કદિ મેલે નહિ અને દુઃખ 0
0
માણસ ! ગમે ત્યારે ગમે તે દુઃખ માણસ ! અને દુનિયાના સુખ માટે
0
0
0
આવે તે O
કોઇપણ
0
જેને દુઃખ ન વેઠવુ' હાય, તે ગમે તેટલે ધમ કરે તે પણ તેને તે ધમ 0 સ સારથી બચાવી શકે નહિં.
પુણ્યથી મળેલું સુખ સારુ' નથી આ વાત જયાં સુધી સમજાય નહિ ત્યાં સુધી 0 ભગવાન શ્રી અહિ તદેવ આળખાય નહિ.
0
ય
નિયાદારીના સુખનો જ અથી, સુખને જ રાગી, સુખના જ પ્રેમી, સુખમાં જ 0 ચાંનદ માનનારા, જરાક સુખ ઘટે તે રાનારો, સુખ ચાલ્યું જાય તે ય રાનારા આ અને સુખને મૂકીને જવું પડે તે દુઃખી, દુઃખી થનારા જીવ માટે ભાગે દુગતિમાં જ જાય !
*000000000000°000000000;
જૈન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ (લાખાબાવળ) C/o. શ્રુતજ્ઞાન ભવન ૪૫, દિગ્વિજય પ્લાટ-જામનગર વતી તંત્રી, મુદ્ર, પ્રકાશક સુરેશ કે. શેઠે સુરેશ પ્રિન્ટરીમાં છાપીને વઢવાણ શહેર (સૌરાષ્ટ્ર)થી પ્રસિદ્ધ કર્યુ
Page #479
--------------------------------------------------------------------------
________________
૧ ( & $ . 'નમો 937વસાણ તાયરા ૩યમારૂં. મહાવીર અવસાને
૨arWળા જજે %ા ક્યા ?
Life
lij મામ||
સવિ જીવ કરૂં
246001Sf જ
શાસન રસી.
| શુદ્ધ સમ્યક્ત્વનું સ્વરૂપ देवो जिणंदो गयरागदोसो,
गुरु वि चारित्तरहस्स कोसो । जीवाइ तत्ताण य सद्दहाणं,
सम्मत्तमेवं भणियं पहाणं ॥ રાગ-દ્વેષાદિથી રહિત એવા શ્રી જિનેશ્વરદેવ તે જ સુદેવ, ચારિત્ર રહસ્યના ભંડાર સમાન સાધુઓ તે જ સુગુરુ, અને જીવાદિ નવતત્વનું શુદ્ધ સ્વરૂપ તે જ ધર્મ-તેની જે સફહણાશ્રદ્ધા રાખવી તે સર્વમાં મુખ્ય એવું સમકિત કહેવાય છે.
લવાજમ વાર્ષિ;
શ્રી જૈન શાસન કાયૉલય લવાજમ આજીવન મૃત જ્ઞાન ભવન, ૪પ દિગ્વિજય પ્લોટ
જામનગર (સૌરાષ્ટ્ર) INDIAN PIN - 361005
Page #480
--------------------------------------------------------------------------
________________
इहलोए परलोए हवन्ति बुक्खाई जाइं चिरकालं ।
सव्वाई ताई जीवा इंदिअवसगा अणुहवन्ति ॥ આવક તથા પરકમાં જે દુખે છે, તે સઘળાં ય ને, ઈ ને પરવશ છે બનેલા છ લાંબે કાળ અનુભવે છે.”
આ સંસારનું સર્જન ઇન્દ્રિયની આધીનતામાં જ છે. કેમકે, ઈન્દ્રિયોને આધીન + બનેલા છ માટે એવું એક કાર્ય નથી, જે અકાર્યરૂપ હોય! પંચેન્દ્રિય પણું પુણ્ય
વેગે પ્રાપ્ત થવા છતાં પણ જેઓ પોતાની ઇન્દ્રિયને કાબુમાં નથી રાખી શકતા તેમના # માટે ઈન્દ્રિયોને મેહની દૂતી કહી છે તે વખતે યથાર્થ બને છે. કેમકે કહ્યું છે કે– 8 છે ત્રણે જગતમાં કમને જ પરવશ એને કોઈ જીવ જોવામાં આવતું નથી કે જે, ઈન્દ્રિ છે જેના વિકારથી મહીત ન થયો હોય. તેથી જ ઉત્તમ મર્યાદાના ન શ પુર્વક જગતને 8 છે નાશ પમાડનાર હોય તે આ ઈનિદ્રાની અધીનતા જ છે.
દુનિયામાં પણ સજજન તરીકે તે પૂજાય છે જે પિતાની ઇનિંદ્રને સંયમમાં ? ન રાખે છે. બાકી ઇન્દ્રિયને અસંયમ કરનારથી સૌ સે ગજના નમસ્કાર કરે છે. માટે જ જેમનું મન ઇનિદ્રાના વિકારોથી જરા પણ મોહિત થતું નથી. તેવા જ આત્માઓ છે
–અસુરે અને મનુષ્યથી પૂજનીય બને છે. - જે આત્માઓ ઈદ્રિયોના માલિક બને છે તે જ મુક્તિ સ્ત્રીના અધિકારી બને છે
છે. કેમકે, આ પૃથ્વી પર સમય રૂપ ચપાટ નામની રમતનું પાટીયું છે જેમાં દિવસ છે તથા રાત્રિ રૂ૫ સેગઠાં છે અને શુકલપક્ષ તથા કૃણ પક્ષ રૂપ તે સોગઠાને ચલાવનારા છે છે ધરે છે. તેમાં સાચે બુદિધશાળી આત્મા જ વશ કરેલ ઈદ્રિરૂપી પાશાએથી મેલને { મેળવે છે અર્થાત્ રમતમાં જય પામે છે અને બીજા મૂખ લે કે ઈન્દ્રિયોને વશ બની છે પ્રાપ્ત થયેલા મોક્ષને પણ હારી જાય છે.
ઈન્દ્રિયોને જય એ જ સતિ-મુક્તિનો રાજમાર્ગ છે અને ઈન્દ્રિય થી જય એ છે - દુર્ગતિ-સંસારને માર્ગ છે. | માટે હે આત્મન ! તારે તારું એકાતે કલ્યાણ સાધવું તે ઈન્દ્રિયોને જીતવા ? માટે જ બધી મહેનત કરે. તેમાં જ સાચી પ્રાશીલતા છે. શુભાતે પ્રસ્થાન !
-શ્રી પ્રજ્ઞાંગ છે.
Page #481
--------------------------------------------------------------------------
________________
લાદેશે
વિસરીશ્વરજી મહારાજની છે DAM Hoon eunior era Preilony Pul Meu zuz24
રન કારdી
{ આવા પ્રકાર
-તંત્રીએ પ્રેસવેદ દાજી ગુઢકા
- ૮મુંબઈ) .હેમેન્દ્રકુમાર મનસુખલાલ ૨૪૯
(૨૪૦ ટ). ' અરેજચંદ્ર કીરચંદ
કat) ૪૨૮ હજa #
(જજ).
आज्ञाराच्दा विराम
दाच. शिवाय य भवाय च
?
'
વર્ષ : ૮ ] ૨૦૫ર પિોષ વદ-૩ મંગળવાર તા. ૯-૧-૯૬ [ અંક ૨૦ જ પ્રકીર્ણક ધર્મોપદેશ ,
-પૂ. આ. શ્રી વિ. રામચંદ્રસૂરીશ્વરજી મહારાજા ! છે ૨૦૪૩, અષાઢ સુઠિ-૧૨ ને બુધવાર, તા. ૮-૭-૧૯૮૭ શ્રીપાલનગર, જૈન ઉપાશ્રય 8 મુંબઈ ૬.
(પ્રવચન ૮મું) . (શ્રી જિનાજ્ઞા કે પૂ. પ્રવચનકારશ્રીજીના આશય વિરૂદ્ધ લખાયું હોય તે ત્રિવિધે, * ક્ષમાપના
–અવ૦ ) 8. जह नाम कोइ मिच्छो, नगरगुणे बहुविहे वियाणंतो । છે " રહે, મારું શું અસંતી શા
અનંત ઉપકારી શ્રી અરિહંત પરમાત્માના શાસનના પરમાને પામેલા શાસ્ત્રકાર છે ન પરમર્ષિ આચાર્ય ભગવંત શ્રી મુનિસુંદરસૂરીશ્વરજી મહારાજા સમજાવી રહ્યા છે કે, જયાં ? 5 સુધી જીવને મુકિત વિના બીજે સાચું સુખ નથી તેમ સમજાય નહિ ત્યાં સુધી તે છે છે ગમે તેટલે ધર્મ કરે તે પણ તે ધર્મ વાસ્તવિક કેટિને બનતું નથી. આપણે બધા 8 ધર્મ કરીએ છીએ. કેઈ આપણને પૂછે કે શા માટે ધર્મ કરે છે તે શું જવાબ છે છે આપીએ ? આ પણે મોક્ષે જવા માટે જ ધર્મ કરીએ છીએ એમ કહીએ ખરા? આજે છે માટે ભાગ મૂરિછમની જેમ ઘમ કરે છે. બજારમાં જનારા, મહેનત મજુરી કરનાર છે બધાને પૂછીએ તે એક જ જવાબ આપે કે, પૈસા કમાવવા છે અને તેનાથી મળતું
સુખ ભોગવવું છે. તેમ ઘમ શા માટે કરે છે–એમ પૂછીએ તે—મારે સંસારનું સુખ {. છે જોઈએ છે તે માટે પૈસા જોઈએ છે માટે ધર્મ કરું છું' એમ જવાબ આપનારાં હજી છે
Page #482
--------------------------------------------------------------------------
________________
છે
૫૧૮ :
.
: શ્રી જૈન શાસન (અઠવાડિક)
૨ મલે પણ “મારે મોક્ષ જ જોઈએ છે તે માટે હું ધર્મ કરૂં છું” આ જવાબ કેટલા | આપે ?
ધર્મથી બધું જ સારું સારૂં મળે તેમ સમજાવવું છે, પણ જે સંસારના છે સુખના જ લાલચુ ન બને માટે દુનિયાનું સુખ ભૂંડામાં ભૂંડું છે તે વાત સમજાવી રહ્યા { છે. સંસારનું સુખ તે દાખરૂપ છે, દુખફલક છે અને દુખની જ પરંપરાને વધારનારું છે છે. તે સુખની ઈચ્છા પણ પાપથી જ થાય પણ મલે પુણ્યથી. સંસારનું સુખ મળે ધર્મથી છે R જ પણ તેના માટે ધર્મ કરાય જ નહિ. આ એક બહુ જ મહત્વની વાત છે. આ વાત ? છે ન સમજાય ત્યાં સુધી ઠેકાણું પડે નહિ. જગતને આ વાત કહેનારા શ્રી અરિહંતપરમહમા છે છે છે અને તેમનું શાસન છે.
આજ સુધી આપણે સંસારમાં કેમ રખડયા? “અનંતા શ્રી અરિહંત પરમાત્મા મોક્ષે ગયા. બીજા પણ અનંતા આત્માએ મેક્ષે ગયા. છતાં આપણે નંબર કેમ ન છે લાગે તેમ શ્રી નવકાર મંત્ર ગણનારા “આપણને વિચાર આવે છે? “મારે ઝટ માણે છે { જવું છે તે માટે જ ધર્મ કરે છે તેવા વિચારવાળા કેટલા? આ થિચાર ન બાવે છે તે ધર્મ શા માટે થાય છે તે નકકી કરે. તે રીતે ધર્મ કરનારા જ સંસારમાં ફટકારી જે કરે તેમાં નવાઈ છે? તે ધર્મથી ડું સુખ મળે અને તેના ફળ તરીકે અનંતુ દાખલ 8 મળે તે ખબર છે? આ વાત ન બેસે તે ચાલે ? જે સાધુ એમ કહે કે, મારે માથે જ
જવું છે તો તે સાધુ સાચે બાકી બીજ વેષધારી ! સાધુ પણ સંસાર છોડયા પછી સંસારના સુખમાં જે ફેસે, માન-પાન, ખ્યાતિ-પ્રતિષ્ઠાદિમાં પડી જાય તે તેનું સાધુપણું ટકી શકે ખરૂં? તે ય મરીને કયાં જય? તમે બધા પણ સંસારના સુખ માટે શું શું કરે છે? જ કેટલા પાપ કરે છે?
સભા -પાપમાં જ બેઠા છીએ. ઉ૦ : તે ય પાછા મઝામાં બેઠા છીએ તેમ કહે.
અમે પાપમાં જ બેઠા છીએ તેમ જાણે તે તેનું દુ:ખ છે? અને પાપમાં બેઠા | છીએ તેમ સમજયા હોય તે દુઃખી હોય કે સુખી હેય? પાપથી દુઃખ જ આવે તેની ! ૧ શ્રદ્ધા છે? આ શ્રદ્ધા હોય તે માણસ મથી પાપ કરી શકે ખરા? તમે બધા ચેરી |
કરે છે તે કેવી રીતે કરે છે? સરકારની ચેરી કોઈ નહિ કરતું હોય તેમ નહિ હોય. છે છતાં ય મેટા શ્રીમતે મારી પાસે કાંઈ જ નથી તેમ બેલ્યા કરે છે તે શાથી? આજે છે સરકારના માણસે ય મોટે ભાગે પ્રામાણિક રહ્યા નથી. તે પણ તમારી જેમ પૈસાના
Page #483
--------------------------------------------------------------------------
________________
-
વર્ષ ૮ અંક ૨૦ તા. ૯-૧-૯૬:
: ૫૧૯
8
* ભુખ્યા છે. તેથી તમે ગમે તેવા પાપ કરે અને તમારે ઘેર આવે તે તેને તમે પૈસા છે. છે આપ તે કામ પૂરૂ.
સભા -આમ થવા છતાં ય ચેરી બંધ નથી કરતા.
ઉ-કેમ તે ચેરી બંધ નથી કરતા? તે ચેરી કરવાથી કદાચ અહીં બચી છે. જશે પણ પછી તેની શી સજા થશે? શું ફળ મળશે? તેની ચિંતા જ નથી માટે. 5
પાંચ-પચાસ વર્ષના સુખ માટે મથી ન કરવા જેવા પાપ કરે તેને ધમ કે જ કહે? આજે તે ધર્મ માટે ભાગે સારી રીતે પાપ કરવા માટે થાય છે તેમ કહેવું પડે છે. છે તેમ છે. જે ધમી મઝેથી પાપ કરે તે સારી રીતે પાપ કરવા માટે જે ધર્મ કરે છે તેમ છે. જે કહુ તે મેટું છે? તે ધર્મ એટલા માટે જ કરે છે કે, મારું પાપ ખુલ્લું ન પડે, 8 8 લોકમાં મારે વિશ્વાસ થાય, ખોટું બેલું તે ય સાચું માને. આવા બધા વિચારે જીવતા છે તે હેય તે કે કહેવાય? ધર્મ કરનારે મથી ટેક્ષની ચોરી કરે, જૂઠ બેલે, બેટા !
ચપટા લખે તે બધું શકય છે? = " સભા :-અહી ટીપમાં ભરીએ એટલે માનીએ કે પાપ ધોવાઈ ગયું.'
ઉ-આવું જે માનતા હોય તે પહેલા નંબરના અજ્ઞાન છે. આગળને પાપને છે { પવને મળી ગયે આવું માનવું તે કેટલી ખરાબી કહેવાય ?
તે માટે જ આ આચાર્ય મહારાજા ફરમાવી રહ્યા છે કે “સાચું વાસ્તવિક સુખ મેક્ષી 8 વિના બીજે કશે છે જ નહિ. આ સંસારનું સુખ તે ભયંકરમાં ભયંકર છે આ વાતનું છે છે જ્ઞાન ન થાય તે ધર્મને સારો પ્રેમ થાય નહિ. તમને બધાને ધમને બહુ પ્રેમ છે ? ન ધ ખાતર શું શું છોડે ? શું શું કરો ? સગા બાપને પણ સંબંધ છોડે ને ? છે. 4 ગણ તે પ્રેમી હોય તેને ઘર બહાર કાઢી મૂકે ને ? છોકરે ધર્મ ન કરે તે ચાલે છે છે પણ તે જ છોકરે પૈસા મેળવવા મહેનત ન કરે અને ગમે તેમ પૈસા ઉડાવે તો ઘરમાં છે છે ખરા ? કમાતે કરે ગમે તેટલે અધમ કરે તેને ફાવે તેમ કરે તે ય તેને કાંઈ છે કહેવાય નહિ, આ વાત ખરી છે ને? - આજે તે મોટે ભાગે ઘમીનાં સંતાને ધર્મથી વિમુખ છે. મોટે ભાગે ધર્મ કરતાં છે ર નથી. તમારા છોકરા ધર્મ ન કરે તેનું દુખ પણ છે ખરૂં? તે બધા પાપથી પૈસો છે. આ કમાય તેનું પણ દુખ છે ખરૂં ? તમને પાપથી પૈસા કમાતા પીડા થાય છે ખરી?
Page #484
--------------------------------------------------------------------------
________________
કામરાગને નાચ કરાવ્ય કર્મ તમાચ.
૫. સા. શ્રી સૌમ્ય જાતિશ્રીજી (જયશિશુ) નવસારી
સંસાર ચક્રમાં આ જીવ અનાદિકાળથી કયા ભવમાં બને ? જ્ઞાન હોય, તે ભવમાં. રઝળપાટ કરે છે. નાના બાળકે પૈસા રાન કેવળ મનુષ્યભવમાં, મનુષ્યભવ આપી ચકળ પર બેસી રાજી થાય. સ્થિર સિવાય જન્મ લે તે માલિકની મજુરી જમીન પર રહેતું હતું, છે કરતાં અસ્થિર કરવી. પેટમાં એરવું, છંદગી પૂરી થાય કે ઉપર ગયે. ચક્કર ભમવામાં ગયે છે. ચાલતા થવું, કૂતરા, ઘોડા, સેંટ વગેરેને પૈસા ખરચી બાળજીવ આનંદ માને તે જ્ઞાનરૂપી ચક્ષુ ખેલવાને વખત જ કયાં શેભે પણ સમજુને શોભે? ના. તેમ છે? વાયકાત કયાં ? કેટલીક વસ્તુઓ આ જીવ સંસારું ચક્રના ચકડોળે ચઢયે છે. લાયકાત ઉપર જ આવે. ગધેડાને ગાયન બાળક ચંકડળમાં હસે, આનંદ માને તેમ શીખવાડે પણ એનામાં લાયકાત જ કયાં આ જીવ ચારે બાજુની નારકી, નિયચ, છે કે એને આવડે? તેમ માનવભવ દેવતા મનુષ્યની બેઠકમાં બેસી આનંદ સિવાય બીજા ભવમાં આત્માના ગુણેમાને છે. કૃતુહળવૃત્તિથી બાળ-જીવ આનંદ અવગુણ, સવરૂપ જાણવાની, ગુણે વધાપામે તેમ આ જીવ સંસાર ચક્રમાં ચડયે રવાની, અવગુણેને દૂર કરવાની શકિત છે. તેમાં જ આનંદ માને છે ૧૫-૨૦ જ નથી. દેવતા એટલે શિકારે નીકળેલા આંય જોરમાં ચાલે તે બિચારાને ચક્રી શહેનશાહ, રખડયા જ કરે. માનવભવ આવે છે પણ આ જીવ તે બાળજીવ સિવાયના જે ભવે તે ભામાં જ્ઞાનશકિત કરતાં પણ ચડ્યો. અનંતકાળ સુધી ચક્રમાં એવી નથી, કાંઈક જ્ઞાન શકિત જાગે તે ચડો છતાં ચક્રી આવતી નથી વાંચીને પશ્ચિમની કે ઉંચેની સીટ પર બેઠેલો હોય બેલ એને એ જગ્યાએ ફરે પણ ચકી ન તે પણ ચુંબાઈને બેસી રહેવું પડે, આવે. મનુષ્યને ત્યાં ચકી આવે, કારણ જમીનની પાસે બેઠેલ હોય તેને જ અંક જ આંખે પાટા બાંધેલા હોય તેથી ઉતરવાને વિચાર કામ લાગે. ઘાંચીના બેલને ચક્રી નથી. આવતી. મનુ- નાસ્કી, તિર્યંચ, દેવભવમાં કદી ભવથની આંખ ખુલી હેય ચકી આવે છે. ચક્રથી કંટાળો આવે પણ તે ભવચકડળતેમ સંસાર ચકીની ચક્કી માનવને હોય, માંથી નીચે ઉતરી શકાય નહી. ચકડળ જયાં સુધી જીવ અજ્ઞાનથી અંધ છે. જ્ઞાન માંથી નીચે ઉતરવું હોય તો નીચેની નેત્ર ખુલ્યાં નથી. ત્યાં સુધી સંસાદ ચક. બેઠકમાં બેઠેલે જોઇએ. આત્માના ડળમાં ચક્કી પામતે નથી. ચકી આવવાનું શુ જાણવા, મેળવવા, અવગુણ દૂર કરી
Page #485
--------------------------------------------------------------------------
________________
૫૨૧
વર્ષ ૮ : અંક ૨૦
તા. ૯-૧-૯૬ :
---
ગુણત્પન્ન કરવા હેય તે માનવભવ છે. તેને આ એક નમુન છે ને ? આપણી સિવાય બીજ મળતા નથી.
આ પાસે દેખીતે પુરા હેય એના આધારે આ માનવભવમાં જ જીવને સંસાર
. આપણે કલ્પના કરી હોય તે છતાં પણ તે પરિભ્રમણની વિચારણા કરવાની શકિત :
- તદ્દન મિથ્યા કપના હોય, એવું ય બને મળે છે. સંસાર નિવાસી સંસારી જીના ને? કુણિકને ગેળના લાડુને દેખીત
પ. પૂરા મળ્યો હતે છતાં તેની કલ્પના પરિભ્રમણની વિચારણા કરીએ તે સહેજે માનવમસ્તિકમાં પ્રશ્નોત્પત્તિ થયા વિના
બેટી હતી ને? કુણિક લેહદંડ લઈને રહેતું નથી. અને તે પણ સાહજિક અને
દે આવે છે. એ દેખીતે પુરા આશ્ચર્યજનિત. આ છે પ્રશ્નોત્પત્તિ જીવન
હતે. છતાં શ્રી શ્રેણિક મહારાજાની કલ્પના પરિભ્રમણને અંત કેમ નહિ? એવા કયા
બેટી હતી ને ? એવી કલ્પનાઓના
' તરંગમાં તરંગિત એની કઈ વ્યક્તિ કારણેનું સેવન જેથી ભવપરિભ્રમણ. હાં..
ઉપર દોષારોપણ કરવામાં કેટલીકવાર ચાલે વિચારે છે. મુખ્ય કારણ છે જીની રાગદશા, ૫રભાવદશા, જેથી દૂર રહી
અનર્થકારી પરિણામ નિપજે એ સ્વાભાવિક છે. પરમાત્મદશા-સ્વભાવદશ. સ્વભાવદશામાં
| આપણું આગમમાં જ્યાં પરસ્પર અવધ ભૂત રાગદશા, જીવની મદશા
વિધાભાવ લાગે તેવી વાત આવે કેવી બનાવે છે. તેને ૨જ કરતી કથા અને જયાં સુધી યથાયોગ્ય નિર્ણય એટલે જ કામરાગને નાચ, કરા કરવા જેટલી શકિત ન હોય, ત્યાં કમતમાચ.
સુધી “તત્વ તુ કેવલિગમ્યમ એમ
કહી બનેય તેને ઉભી રખાય છે ને? મગધ રમ્રાટ શ્રેણિક વૈરના કરૂણ આ વાતની વિચારણા જે વર્તમાનકાલીન અંજમની અનુભૂતિ કરી રહ્યા છે. એકદિન શાસન ધર ધારણ કરનારા, કહેવાતાં ચલણદેવીના વચનથી હદય પરિવર્તન ધુરંધરો જે વિચારે તે આજની જેને પામેલ કૃણિક પિતાનાં ચરણોમાં નાંખેલી.
શાસનની હિલના સવરૂપ. સમસ્યાને ઉકેલ બેડી ભાંગી નાંખવા માટે લેહદંડને લઈને
શું ન આવે? “તવું તું કેવલિંગયમ. કારાગૃહ તરફ જઈ રહ્યો છે. પણ એનામાં
ઇત્યાદિ શાસ્ત્રપાઠો જણવા છતાં મતિ– હૃદય પરિવર્તનથી અનલિસ શ્રેણિક
કલ્પનામાં રાચતા આત્માને કેમ એમ ન મહારાજ તે આવી પહોંચે તે પહેલા પિતાની તાલપુટ મુદ્રિકાને ચૂસી પ્રાણત્યાગ
થાય કે હું પૂર્ણજ્ઞાની છે, તે કેવું
સારૂં ? હું અધૂરો જ્ઞાની છું માટે જ કરે છે.
આને યથાયોગ્ય નિર્ણય કરી શકતું નથી જુએ તે ખર કેવી વિચિત્ર સંયોગ ને ? જે આ વિચાર આવે તે પિતાના છે? કેટલીક વાર કહપનાએ ઠગારી નિવડે કેવલજ્ઞાનરૂપ ગુણને પ્રગટાવવાની ભાવના
Page #486
--------------------------------------------------------------------------
________________
પર૨ :
શ્રી જૈન શાસન [અઠવાડિક]
પણ સતેજ બને.
જોઈ આનંદિત થવાને બદલે રાણી પદ્માઆ બાજુ પૂર્ણિકે ત્યાં આવીને જોયું
વતીને કાંઈ જુદી વિચારણા થઈ? એના
હૈયામાં ઈર્ષાભાવ પ્રગટયો. હૈયામાં તે પિતાને મૃત્યુશપ્યાએ પહેલા જોયા
ઇર્ષાની હતાશને પ્રગટી ઊઠી જેના પરિતેની દુખાવધિ ન રહી. તેના હયામાં ભમે મનોવૃત્તિ એવી થઈ કે આવા હાથી છવાયેલી હતાશાના નિવારણ માટે મંત્રિ- આવા લો. વો અને હરિને યોગ્ય ઓએ પિંડદાનને બનાવટી ઉપાય શેાધી તે મારા પતિ છે. મારા પતિ ભલે કાઢયે. એથી એને કાંઈક શાંતિ મળી તે
રાજ્યના સવામી રહ્યા પણ હાથી વિગેરે પણ જયારે જયારે જ્યારે તેના દૃષ્ટિપથમાં રે
ચમ વિનાનું પતિનું રાજય એ તે નેત્ર પિતશય્યા, પિતાનું આસનાંદિ આવતું વિનાના મુખ જેવું છે. ત્યારે હીયામાં શા ઉત્પન થયા વિના રહતે નહિ અને તેથી જ રાજગૃહીમાં
* આવી મનવૃત્તિ જન્મી તે ખરી પણ
, વસવાટ અસહ્ય લાગતાં ચંપાનામની એને દાબી ન શકી. અને તેને જોર નર્તનનગરી વસાધી ત્યાં સપરિવાર રહેવા પકડયું અને તેના પરિણામે પિતાના
સ્વામીને શ્રી હલ વિહલની પાસેથી એ લાગ્યા, - શ્રી અભયકુમાર અને શ્રીમતી નંદાએ
હાથી, હાર, કંડલ વસ આંચકી લેવાનું
કહ્યું. એટલું જ નહિ પણ એ માટે દીક્ષા લેતી વખતે શ્રી હલ-વિહલને
આગ્રહ પણ કર્યો. આ ચિત્તવૃત્તિ ઈષ્યદિવ્યકુંડલ જેી અને દિવ્યવસ્ટ યુગમ જન્ય હતી. ખરેખર દુજન માણસની અર્પણ કર્યા હતા. ત્યારબાદ કૃણિકને રાય મનોવૃત્તિ આવી જ હોય છે. ખરે જ આપવાની ઈચ્છાથી શ્રી શ્રેણિકે શ્રી હલ-
- કવિએ કહ્યું છે કે, ' - છે કે
(ક્રમશ:) વિહલને સેચનક હાથી તથા અઢાર ચકને હાર અર્પણ કર્યા હતા. એકવાર ર૦૦૦-૦૦ શ્રી હલ વિહલ વેચનક હાથી ઉપર
પોપર મુંબઈમાં બેસી ફરવા નીકળેલા તે સમયે તેમણે જેનશાસન-શ્રી મહાવીર શાસન તથા દિવ્યકુંડલ દિવ્યવસ, દિવ્યહારને પણ હર્ષપુષ્યામૃત જેન મંથમાલા અંગે ધારણ કરેલ અને તેથી તેઓ જાણે પૃથ્વી-
૨કમ ભરવાનું સ્થળ તલ ઉપર કુમારરૂપ ધારી જ ન હોય શ્રી હરખચંદ ગોવિંદજી મારૂ તેવા શુભતા હતા
આશીષ કેરેશન ૨૩-૩૧ બેટાદવાલા
બિડીંગ જુની હનુમાન ગલી, મુંબઇ-૨ - આ રીતે સેચનક હાથી ઉપર આરૂઢ ન - ૨૦૬૧૫૮૫૪ ૦૫૪૮૨૯ થઈ ફરતા દેવને કૂણિકની રાણી પદ્મા- અ ઘર - ૫૧૩૨૨૨૩ વતીએ જોયા. દેવોને સુખપૂર્વક વિચરતા (બપોરે ર થી સાંજે ૮ વાગ્યા સુધી)
Page #487
--------------------------------------------------------------------------
________________
જન રામાયણના પ્રસંગો (ગતાંકથી ચાલુ)
કેન રામાયણના પ્રસંગે
-શ્રી ચંદ્રરાજ
૫૩. લંકા ખેદાનમેદાન , અને વળી તારે સેવક? રાવણ “હે વત્સ! તું કેવું છે? આ દુલય તારૂં ઠેકાણે તે છે ને? અને તું મારા સમુદ્રને તે શી રીતે ઓળં ? સૌમિત્રિ સ્વામી ! હાહાહા.. કરતાં મશ્કરીમાં સાથે મારા પ્રાણનાથ કેવી રીતે સમય જાણે હસીને હનુમાને કહ્યું –યાદ કર પસાર કરે છે? તે તેમને કયાં જોયા? રાવણ ! કે વરૂણ રાજાના સંગ્રામમાં હું અને તે ખુશીમાં તે છે ને?” તારી મદદે આવ્યા ન હતા તે તું અત્યાર સુધી જીવતે ય ના હોત. પણ હવે પાપી! .
- હનુમાને પણ ક હું વિનંજય તારે કાળ તારે માથે ભમે છે એટલું
અને અંજના સુંદરીને પુત્ર હનુમાન છું. સમજી રાખજે'
વિદ્યાની તાકાતથી આ અલ-અર્ણવ
ઉ૯લ છે. હાલ સમસ્ત વાનરાધીશ સતી શિરોમણી સીતા મહાદેવીએ સુગ્રીવના શગુને સતાર કરીને સેવક મંદરી જેવી મધદરીને સાફ સાફ સુગ્રીવની કિકિંધા નગરમાં રામચંદ્રજી શબ્દોમાં ઝાટકી નાંખતા ધાયમાન થયેલી બિરાજમાન છે. આપના વિરહથી તડપતા મંહેદરી ત્યાથી ઉઠીને સીધી રાવણ પાસે લક્ષ્મણ ગાય વિનાના વાછરડાની જેમ જતી જ રહી.
" સતત દુઃખને અનુભવ કરે છે. ક્ષણમાં - હવે પ્રગટ થઈને પવનનન મારૂતિ શાકવાળા અને ક્ષણમાં કેવાળા બનતાં હનુમાને મહાસતી સીતાદેવીને નમસ્કાર આપના પતિદેવ અને દિયરને સુગ્રીવાદિ કરીને અંજલિપૂર્વક કહ્યું કે- હે દેવી! આશ્વાસન આપવા છતાં આનંદ ખુશી સદ્દભાગ્યથી લક્ષમણ સહિત રામચંદ્રજીનો નથી. હે દેવિ ! રામચંદ્રજીએ તેમની જયજયકાર વતે છે આપને સંદેશ વીટી આપીને મને અહીં મોકલ્યો છે લાવવા રામચંદ્રજી વડે મોકલાયેલે હું અને આપને ચૂડામણિ (મુગટ) ત્યાં લઈ અહીંથી પાછો જઈશ એટલે રામચંદ્રજી આવવા કહ્યું છે. તે મુગટ જેત મને સ્વયં રિપુ રાવણને રણમાં રગદોળવા અહીં આવેલો જાણી શકશે.” આવી જશે.”
પછી હનુમાનના આગ્રહથી અને આંસુભી અને સીતાદેવીએ પૂછયું કે રામચંદ્રજીના સમાચારની ખુશીથી હર્ષ
Page #488
--------------------------------------------------------------------------
________________
૫૨૪
: શ્રી જૈન શાસન [અઠવાડિક]
વિભેર બનેલા સીતાદેવીએ એકવીશ ત– ડિતે જઉં બીજા બધાને શક્તિહીન ગણદિવસને અંતે ભોજન કર્યું.
ના આ રાવણ પણ ભલે જાણે કે-રામ , અને કહ્યું કે, “હે વત્સ! લે આ લક્ષમણના માત્ર એક જ સેવકમાં કેટલી મારે ચૂડામણિ લઈને હવે તું અહી થી બધી તાકાત છે. જલદી જ રહે નહિતર અહીં વધુ સારૂં એમ કહીને સીતાએ પિતાને રહેવામાં તારા ઉ૫૨ આફત આવશે. તને ચૂડામણિ હનુમાનને આપે. અહીં આવેલે જાણીને આ નીચકમી
- અને પગ પછાડીને ધમ-ધમતાં રાક્ષસ, યમરાજની જેમ તને હણવા આવી ચડશે.
ચાલતાં હનુમાને ધરતીને ધ્રુજાવવા માંડી , '
અને એ જ દેવમરણું ઉદ્યાનના રકત [, સહેજ હસીને હનુમાને કહ્યું-“હે માતા! ' અશાક, લકુમ, સહકાર, ચંપ, મંદાર, તમે મારા ઉપરના વાત્સલ્યથી આ રીતે કદલી, વૃક્ષે સહિત અન્ય વૃક્ષને ડરી જઈને બાલી રહ્યા છે. પણ હું ક્કમળમાંથી ઉખાડીઉખાડીને ફેંકી દઈ રામ-લક્ષમણને સેવક છું, સત્ય સાથે નંદનવનને ઉજજડ વેરાન વન બનાવી . આવે તો પણ આ ગરીબ રાવણુ મારી દીધી આગળ કાંઈ નથી. હું તે સૈન્ય સહિત રાવણને સંહાર કરી નાખીને મારા ક હનુમાનને મૃદંગર લઈને મારવા ઉપર આરૂઢ કરીને આપને પણ વાસી આવેલા દ્વારપાળાને તરફ ઝાડ ફેંકી રામચંદ્રજી પાસે લઈ જાઉં.'
* ફેંકીને હનુમાને હણી નાંખ્યા. સીતાદેવીએ પણ મિત કરીને કહ્યું. કેટલાંકે જઈને રાવણને જણાવતાં “હે વત્સ! તું આ પ્રમાણે બોલીને ખરેખર રાવણે સન્ય સહિત અક્ષકુમ ર નામના તારા સ્વામી રામચંદ્રનું નામ રોશન જ પિતાના પુત્રને હનુમાનને હણવા મેક, કરે છે. રામ-લક્ષમણને સેવક એ તે શરાશરી અને શસ્ત્રાશાસ્ત્રીને લાંબા સમય આ બધું કહી અને કરી બતાવે તે જ સુધી સંગ્રામ ખેડીને હનુમાને આખરે છે. પરંતુ વસા પર પુરૂષને જરા સરખે કૌતુકથી જ રણને અંત લાવવા અક્ષય"પણ સ્પર્શ મને ન ચાલે. તેથી હવે તું કુમારને પશુની જેમ વધેરી નાંખ્યું. અહીંથી જલ્દી જ કે જેથી આર્યપુત્ર હવે
આથી ભાઈના વધથી શોષાયમાન આગળ જે કરવાનું હોય તે કરી શકે.' થયેલ ઈન્દ્રજિત ત્યાં આવી ર–સંગ્રામ
હનુમાને કહ્યું સારૂં માતા! હું ખેલવા લાગ્યા. સંગ્રામ વધુને વધુ ભીષણ અહીંથી જદી જાઉં છું પણ જતાં જતાં બનતે ચાલે. છેવટે ઈન્દ્રજિતે નાગા આ રાક્ષસને મારૂં ડુંક પરાક્રમ દેખા- છીને હનુમાનને બાંધી લીધા. પણ
Page #489
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૮ અંક ૨૦ તા. ૯-૧-૯૬
આ "
પ૨૫
દુમને એક-બે ક્ષણ માટે જયને આનંદ જતને હોશિયાર સમજતા તારા ઘમંડી આપવા હનુમાને હાથે કરીને તે બંધન સુભટ ખર-ખેચરને વરૂણરાજાના સકંજતેડયું નહિ. ' ,
માંથી મારા પિતાએ જીવતે છેડાવા ખુશખુશ લ થયેલા ઈન્દ્રજિત હનુ
હતે. અને બીજી વખત એ જ વરૂણ
રાજાના સંગ્રામમાં તને મદદ કરવા આવેલા માનને રાવણ પાસે લઈ ગયે,
, મેં પિતે જ વરૂણના પુત્ર સામે માતની અને રાવણે કહ્યું- “અરે ! દબુદ્ધિ ! અણી ઉપર ચડી ગયેલા તને જીવતો જનમથી માંડીને મારા સેવક હોવા છતાં બચાવે. (હું ત્યારે ત્યાં ન હતા તે તું તે બે ગરીબડાઓનું શરણું લઈને તે આ અત્યારે અહીં જીવતો ય ના હોત.). શું માંડયું છે? વનમાં રહેનારા, વનના
પણ હવે પછી તે પરના હરણનું જ ફળોથી પેટ ભરનારા, મેલ-ગંધાતા, અને મેલા કપડાંવાળા ભીલ જેવા તે બન્ને પાપ કરનારા પાપી ! પાપમાં પડેલે તું ખુશ થઈને ય તને આપી આપીને કેટલી
હવે મારી મદદ માંગવા માટે પણ લાયક
5. નથી રહ્યો તારી સાથે હે પાપી ! વાત લક્ષમી આપી શકવાના છે? એમને ચડ બે તું અહીં આવ્યું અને અત્યારે
ન કરવી પણ પાપ છે. પ્રાણના જખમમાં પડયે, મુરખ છે
તે મ તે શું અદ્વિતીય શક્તિના ધણી મુરખ ! ઘતાર એ હંમેશા બીજા પાસે જ એક માત્ર સૌમિત્રિથી પણ તને જીવતે. સળગતા અંધારા ઉપડાવે છે તેમ તે બચાવી શકે એ કઈ તારે ત્યાં નથી. • ધૂતારાએ તારી જ પાસે આવા ધંધા
- હનુમાનના સણસણતા શબ્દએ રાવણકરાવ્યા. તું મારો એક વખત શ્રે 8 ઉશકેરા અને હોઠોને દાંતથી કરડતે જ સેવક હતું અને અત્યારે શત્રુને દુત છે કે એક તે મારો સેવક થઈને બનીને આવ્યા છે માટે દૂતના નાતે તું શત્રમાં ભળે છે અને મને દુશમન અવધ્ય હોવા છતાં તને આ નાગપાશમાં
આ બનાવ્યો છે. એટલે સમજી રાખ હનુમાન બાંધીને માત્ર શિક્ષા જ કરું છું
કે હવે તું મરવાને થયો છે. જીંદગીથી શાંત રહેલા હનુમાન હવે બેલ્યા કે તને વૈરાગ્ય (નફરત) થઈ ગયો છે કેમ? હું અને વળી તારે સેવક? હું કયા દાડે મરવા ઈચ્છતા કેઢીયાને કેઈ હત્યાના તારે સેવક અને તું મારા સ્વામી હતે? ભયથી જ નથી હતું એમ તારે હમણાં તું બોલતા શરમાતે ય નથી. (તારૂં માથુ જ વધ કરી નાંખુ પણ શું કરું? તું એક તે ઠેકાણે છે ને ?) યાદ કર, રાવણ! કે દૂત બનીને આવ્યો છે. પણ તેને ગધેડા વરૂણરાજ સાથેના સંગ્રામમાં જ્યારે મારે ઉપર બેસાડીને પાંચ ચાટલીઓ વાળો જન્મ પણ હેતે થયો ત્યારે પિતાની કરીને લંકાના રે–ચોટે તને હમણાં જ
Page #490
--------------------------------------------------------------------------
________________
* ૫૨૬
: શ્રી જેન શાસન (અઠવાડિક)
ફેરવાવુ તે તું જેજે.'
મેદાન કરી નાંખી. આટલું સાંભળીને રેષાયમાન થયેલા આટલી ૨મત કરીને હનુમાન ગગનહનુમાને નાગપાશને ક્ષણવારમાં તેડી માર્ગે આવ્યા તે જ રસ્તે પાછા ગયા. 'નાંખીને ઉછળીને રાવણના માથામાં એવી શમચંદ્રજી પાસે આવીને નમીને સીતાને લાત લગાવી કે રાવણનો મુગટ પડતાની ચૂડામણિ અ૫૬ કર્યો. સાક્ષાત સીતા સાથે જ ચૂરેચૂરા થઈ ગયા.
આવ્યા સમજીને રામે ચૂડામણિને વારંવાર - “પકો આને હણી નાખો' આમ છાતીએ લગાડશે. રાવણ બરાડા પાડતે રહ્યો ને હનુમાને અને હનુમાને લંકા ભંગ સુધીની લંકાનગરીને પગ પ્રચાહી પછાંડી ખેદાન– બધી હકીકત કહી. તે
શાસન સમાચાર
- નાથજી ગલીના ઉપાશ્રયે પદાર્પણ થયેલા પાટી-મુંબઈ-અત્રે પૂ. આ. શ્રી
- બે દિવસ સ્થિરતા દરમ્યાન ઘણાં
ભાવિકે એ વ્યાખ્યાન આદિને લાલ લીધેલ વિ. વારિણ સૂ. મ. આદિની નિશ્રામાં પિષ
ત્યાર પછી ગણિવર્ય શ્રી આદિ હસામપુરા દશમી આરાધના પુલ પાર્શ્વનાથ મહાપૂજન
તી પધારેલ ત્યાં નાગદા, ઉજજૈન પૂજાએ આંગી સમૂહ એકાસણા પૂર્વક સારી રીતે થઈ છે.
આદિથી સારા ભાવુકે અદૃમ કરવા પ્રધાપૂ. શ્રી અહીંથી છાણ ભદ્રંકરનગર ,
રેલ. ત્રણ દિવસ સંગીતકારે પૂજા-ભક્તિમાં ઓમકારતીર્થ શીલા સ્થાપન પ્રસંગે
રમઝટ મચાવેલ. ધારણા-પારણા તથા ત્રણે પધારશે.
દિવસ વ્યાખ્યાન થયેલ. ઉજજન , નગરીમાં ગણિવર્યશ્રીનું અલકાપુરી વડોદરા – અત્રે પિય પદાર્પણ- પ. પૂ. સુવિશાલ ગચ્છાધિપતિ દશમના અઠ્ઠમની આરાધના તથા ૧૦૮ આ. વિજંયરામચંદ્ર સૂ, મ, સા ના સમુ- પાર્શ્વનાથ પૂજન ભવ્ય મહાપૂજન તથા દાયવતી પ. પૂ. વર્ધમાનતનિધિ ગ. શ્રી સ્નાત્ર મહોત્સવ ભવ્ય રીતે પૂ. મુ. શ્રી કમલન વિ. મ. ના શિષ્યરત્ન પ. પૂ. મુકિતધન વિ. મ. ૫. સુ. શ્રી પુન્યધનપ્રવચન-પ્રભાવક ગ. શ્રી દશનરત્ન વિ. વિ. મ.ની નિશ્રામાં ઉજવાયે. એવં તેમના શિષ્ય-પ્રશિષ્યરત્ન પ. પૂ. પૂજન શ્રી બીપીનભાઈ ધીરજલાલ ભાવેશરન વિ. મ. તથા પ. પૂ. પ્રશમરત્ન તરફથી સ્નાત્ર ' મહેસવ જયેશભાઈ વિ. મ. નું શ્રી અવંતી પાશ્વનાથ લેન રમણીકલાલ દાવજી તરફથી પારણા શ્રીમતી વેતાંબર મૂર્તિપૂજક મારવાડી સમાજના નયનાબેન રમેશભાઈ શાહ તરફથી મહાઆગ્રહથી ઉજનમાં છેટા સરાફા શાંતિ પૂજા અલકાપુરી સંઘ તરફથી થયા.
Page #491
--------------------------------------------------------------------------
________________
ચિરંતનાચાય વિરચિત
-: ભાવાથ લખનાર
ઢ શ્રી પંચસૂત્ર છું – યુનિયાજ કરી
—પુ.
પ્રશાંતદર્શન વિજયજી મ.
[ મૂળ અને ભાવાથ ]
[ ક્રમાંક-૧૧ ]
તેથી જ આ સૌંસાર રૂપી સમુદ્રને પાર પમાડવા અને મુક્તિનગરીને કિનારે પહોંચાડવા માટે આ મનુષ્યપણુ એ નાવ સમાન છે. ગમે તેવા દરિયાઇ તફાનામાં જરાપણ ગભરાયા વિના પોતાના વેગ ચાલુ રાખીને ઇચ્છિત મજિલે પહોંચાડવાનુ કુશલ નાવિક કરે છે. તેની જેમ આત્મામાં પ્રાણાતિ-પાતાદિ અવતાથી આવતા કર્મીને શુભ સવર વડે રોકીને, સતત ઉપયોગવાળા થઈને જ્ઞાનાપાનમાં જ મસ્ત બનેલે સફળ કણ ધાર, અનશનાદિ બારે પ્રકારના તપરૂપી પવનના વેગથી આ મનુષ્યભવરૂપી નાવને ઇચ્છિત સ્થાને પહોંગાંડી દે છે. માટે સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યકૂચારિત્રરૂપ ધમની આરાધનામાં જ આ મનુષ્ય ભવના ઉપયાગ કરવા શ્રેષ્ઠ છે. સસારના કાર્ટીમાં આ જન્મના ઉપયાગ કરવા તે તેના દુરૂપયાગ છે, સુવણુના પાત્રમાં મંદિશ ભરવા સમાન છે તે અંગે કહ્યુ પણ છે કે
氣
‘‘જ્ઞાન-દર્શન-ચારિત્ર-રત્નત્રિતયભાજને
અનુજવે ભાગકમ –સ્વણુ પાત્રે સુરાપમાં ૫”
માટે આવે અવસર ફરી ફરીને મળવા દુલ ભ છે. મેાક્ષ એ જ જીવતુ સાચું સ્થાન છે. માક્ષ અને મેાક્ષનુ સાધન એવા સાધુપણારૂપી ધમ આ મનુષ્ય જન્મ વિના બીજા કાઇ જ જન્મમાં મલી શકતા નથી માટે આ મનુષ્યજન્મ ઘણા જ દુલ ભ છે.
જગતના સઘળાય જીવા દુઃખના લેશ વિનાનુ' પરિપૂર્ણ અને વ્યા પછી કદી નાશ ન પામે તેવું સુખ ઇચ્છે છે ‘અમે તેવુ સુખ મેક્ષ વિના ખીજે કશે- આ સંસારમાં નથી. કેમકે, સૌંસારનુ' જે સુખ છે તે દુઃખરૂપ છે, તેનુ ફૂલ પણ દુઃખ જ છે અમે તેની પર પરા પણ દુઃખને જ જ સર્જનારી છે, જ્યારે આત્માનું વાસ્તવિક સ્વરૂપ મેાક્ષ જ છે. તેથી તે મેાક્ષ મેળવવા માટે જ યત્ન કરવા તે જ શુધ્ધિમાનનું કર્તવ્ય છે, કેમકે માક્ષે ગયા પછી જન્મ, જરા, મરણ, શગ-શાક, ઇવિચાગ, અનિષ્ટ સથેાગ, ભુખ, તરસ કે શીત-ઉષ્ણાદિ કોઈ જ પીડા નથી કેમકે આ શરીર નથી તેથી કાઈ ઉપાધિ નથી, સદા કાળ પેાતાના આત્મગુણમાં જ રમવાનુ` માટે સાચી સ્વતંત્રતા પણ ત્યાં જ છે. અશુભ રાગાદિથી રહિત, ા ધાઈના અભાવ હોવાથી
Page #492
--------------------------------------------------------------------------
________________
- ૨૨૮
શ્રી જૈન શાસન [અઠવાડિક)
સર્વથા શાંત-પ્રશાંત, બધા જ અશિવાદિને અભાવ હોવાથી સાચું શિવપણું, બધી જ કર્મ જન્ય પીડાઓને અભાવ હોવાથી સાચું અવ્યાબાધપણું એવું જીવનું અવસ્થાને તે મિક્ષ જ છે. માટે તે મોક્ષને મેળવવા માટે સાધુપણાને સ્વીકાર કરી, આજ્ઞા મુજબ પાલન કરવું તે જ આ મનુષ્યજન્મની સાચી સાર્થકતા છે.” [ આ સંસાર કે છે તે વાત કરે છે
વિવરીઓ આ સંસારે ઈમીણ અણુવિદિઅસહા * “ઈન્થ ખલુ સુહીવિ અસુહી, સંતમસંતંક, સુવિણુવ સબૂમાલમાતંતિ તા અલમિલ્થ પિઠિબંધનું કરેહ મેં આણુ હ” ઉજજમહ એ વૃછિદિત્તએ અપિ તુમહાણુમઈએ સાહેમિ એનં નિવિણે જમ્મુમરણેહિ સમિઝઈ અમે સમીહિએ ગુરૂપભાવેણું એવં સેસેવિ બેંહિજજા તેઓ સમમેએ હિં સેવિજજ ધમ્મ કરિજશિઅકરણિજ, નિરાસંસે ઉ સવદા, એ પરમ મુણિસાસણું છે
“જ્યારે આ સંસાર મેક્ષથી વિપરીત અને સઘળા ય ઉપદ્રનાં સ્થાનભૂત છે છે. કહ્યું છે કે- જન્મ એ જ સઘળા ય એનું મૂળ છે.” જરા-મરણ-કૌભાગ્ય-રોગશેક–દગતિપણું દૂર રહે પણ વીર પુરુષોને માટે પણ વારંવાર જનમવું એ લજ જાકર છે એમ હું માનું છુ” માટે જ આ સંસાર અસ્થિર સવભાવવાળો છે. કેમકે “આ સંસારમાં પર્યાયે કરીને સુખી પણ દુ:ખી થઈ જાય છે, વિશ્વમાન વસ્તુ પણ ક્ષણવારમાં નાશ પામી જાય છે, સવજન-કુટુંબ-પરિવારાદિ પણ સ્વપ્નની જેમ ક્ષણવિનશ્વર છે તેથી આ સંસારમાં બધું જ અનિત્ય છે માટે તેના ઉપર પણ પેટે મમત્વભાવ-ભંગ કરવા જેવું નથી. માટે આ સંસારને ઉછેદ કરવા માટે સાધુપણાને સ્વીકારવા માટે મારી ઉપર કૃપા કરીને મને અનુજ્ઞા આપો.” હું તે ઈરાનું છું કે આ સંસારને વિરછેદ કરવા માટે તમે બધા પણ ઉદ્યમવંત થાઓ- આત્માના વીર્યને ફેરવનારા થાઓ. તમારા બધાની હાર્દિક અનુમતિથી હું પણ આ સંસારને ઉચ્છેદ કરવાને ઈચ્છું છું કેમકે આ સંસારમાં વારંવાર કરવાં પડતાં જન્મ-મરણાદિથી ગળિયા બળદની જેમ હું થાકી ગયો છું સદ્દગુરુની કૃપા અને મંગલ અ શિષથી મારૂં ‘ઇચ્છિત જરૂર નિર્વિદને પૂર્ણ થશે જ.”
આ પ્રમાણે માતા-પિતાદિની જેમ સ્ત્રી-પુત્ર-પરિવારાદિને ઉચિત રીતે પ્રતિબંધ પમાડી, બધાની સાથે શ્રી જિનેશ્વરદેવની પરમતારક આજ્ઞા મુજબ વિવિપૂર્વક ચારિત્રધમને ગ્રહણ કરે અને આ લોકની કે પરલોકની સુખ-સાહ્યબી, ધિ-સિધિ આદિની આશંસા ઈચ્છા વિના માત્ર મેક્ષને માટે જ આજ્ઞા મુજબ ચારિત્ર ધર્મનું પાલન કરવું જોઈએ, એમ પરમમુનિ શ્રી જિનેવદેવનું વચન-આજ્ઞા છે.
[કમશ:]
Page #493
--------------------------------------------------------------------------
________________
(ગતાંકથી ચાલુ)
-
જ્ઞાન ગુણ ગંગા
-પ્રજ્ઞાંગ
૭-અનન્તરગતિ દ્વાર ——ચતુથ પૃથ્વીસિધ્ધ અપ, તેથી તૃતીય પૃથ્વી સિદ્ધ સંખ્યાત ગુણ, તેથી દ્વિતીય પૃથ્વી સિદ્ધ સંખ્યગુણ, તેથી પ્રત્યેક ખાદર પર્યાપ્તિ વનસ્પતિ સિદ્ધ સખ્યાતગુણુ, તેથી બાદર પર્યાપ્ત પૃથ્વીકાયસિદ્ધ સખ્યાતગુણ, તેથી બાદર પર્યાપ્ત અપકાય સિદ્ધ સંખ્યાતગુણ, તેથી ભવનપતિ દેવી સિદ્ધ સખ્યાતગુણ, તેથી ભવનપતિ સિદ્ધ સખ્યાતગુગુ, તેથી વાણુન્યન્તસિદ્ધ સખ્યાતંગુજી, વાણુન્ય તરસિદ્ધ સ`ખ્યાત ગુણ તેથી જન્મ્યાતિંગદેવી સિધ્ધ સખ્યાતગુણ, તેથી જ્યેાતિષ સિદ્ધ સખ્યાતગુણ, તેથી માનુી સિદ્ધ સંખ્યાતગુણ, તેથી મનુષ્ય સિદ્ધ મ ખ્વાંતગુણ, તેથી પ્રથમ તારક સિધ સખ્યાત ગુણ, તેથી તિય "ચી સિધ્ધ સભ્યગુણુ, તેથી તિય ચ સિધ્ધ સંખ્યાતગુણ, તેથી અનુત્તર સિદ્ધ સખ્યાતગુણ, તેથી અધઃ અધઃ યાવત સનકુમાર સુધી સખ્યાતગુણ, સ`ખ્યાતગુણ, તેથી ઈશાનાંવી સિદ્ધ સખ્યાતગુણ, તેથી સૌધ દૈવી સિધ્ધ સખ્યાતગુણ, તેથી ઇશાનદેવ સિધ્ધ રાખ્યાતગુણ, તેથી સાધદેવ સિધ્ધ સખ્યાતગુણુ,
(જો કે દેવ કરતાં દેવીની સખ્યા વધારે હાય છે. તાપણું પુરૂષમાંથી આવી માક્ષે જનાર સખ્યા ઘણી હોવાથી અલ્પ બહુત્વ સંભવિત છે. ) ૮-ક્ષેત્રવિભાગદ્વાર :—જ બુદ્ધીપમાં, ભરત-અરાવતમાં સિધ્ધ થયા તે સવથી તેથી મહાવિદેહ સિધ્ધ સખ્યાતગુણા,
અપ,
તથા સહરણની અપેક્ષાએ ચુલહિમવંત અને શિખરી પર્વત સિધ્ધ થયા તે સર્વાંથી અલ્પ, તેથી હેમવ'ત–હિરણ્યવČત ક્ષેત્રસિદ્ધ સંખ્યાતગુણા, તેથી મહામિવ ત– રૂકમીગિરિ ખ઼િધ્ધ સખ્યાતગુણા, તેથી દેવકુફ્-ઉત્તરકુરૂં સિષ સ`ખ્યાતશુળુા, તેથી હરિવર્ષ -રમ્યકસિંધ શ્રિંશેષાધિક તેથી નિષધ નિલવ ́ત સિધ્ધ સખ્યાતગુણ, ભરત-અ રવત સિધ્ધ સખ્યાતગુણ તેથી મહાવિદેહસિધ્ધ સખ્યાકગુ.
તથા ધાતકીખ'ડને વિષે ચુહિમન'ત-શિખરીસિધ્ધ સથી અપ, તેથી મહા મિવ ત–રૂ મીસિધ્ધ સંખ્યાતગુણુ, તેથી નિષધ-નીલવંત સિધ્ધ સંખ્યાતગુણ, તેથી હિમંત્ર'ત-હિરણ્યવંત સિધ્ધ વિશેષાધિક, તેથી દેવકુરૂ-ઉત્તરકુરૂસિધ્ધ સ`ખવાતગુણ, તેથી હરિવĆ–રસિધ વિશેષાધિક, તેથી ભરત-અ રાવત સિધ્ધ સ`ખયાતગુણ, તેથી મહાવિરુદ્ધ સિદ્ધ સ`ખયાત ગુણુ.
તથા પુષ્કરાય દ્વીપમાં ચુલહિમવત-શિખર્સિસધ્ધ સવથી અલ્પ, મહાહિમ.
Page #494
--------------------------------------------------------------------------
________________
૫૩૦ +
:
.
: શ્રી જૈન શાસન (અઠવાડિક)
વંત-રુકિમસિદ્ધ સંખ્યાતગુણ, તેથી નિષધ નિલવંત સિદ્ધ સંખ્યાતગુણ, તેથી હિમવંત હિરણ્યવંત સિદ્ધ સંખ્યાતગુણ, તેથી દેવકુ ઉત્તરકુરુ સિદ્ધ સંખ્યાતગુણ, તેથી હરિવર્ષ
શ્યક સિદ્ધ વિશેષાધિક, તેથી ભરત રાવતસિદ્ધ સંખ્યાતગુણ, તેથી મહાવિદેહ સિદધ સંખ્યાતગુણે, [આ અઢી દ્વીપની સમુદિત વિચારણા એ અહ૫બહુ યીં ]
અથવા શ્રેણિબદ્ધ અપળહત્વની અપેક્ષાએ જંબુદ્વીપમાં ચુલહિમવંત-શિખરી સિદ્ધ સર્વથી અલપ, તેથી હિમવંત હિરણ્યવંત સિધ' સંખ્યાતગુણ, તેથી મહાહિમવંતરુકમી સિધ સંખ્યાતગુણ, તેથી દેવમુર-ઉત્તરકુરુ સિદધ સંખ્યાતણા, તેથી હરિવર્ષ– રયક સિદધ વિશેષાધિક, તેથી નિષધ નીલવંત સિદધ સંખ્યાતગુણ, તેથી ઘાતકીખંડના સુહલહિમવંત-શિખરિસિધ્ધ વિશેષાધિક, તેથી ઘાતકીખંડના મહાહિમવત સેકસી સિધ
અને પુરાવર્ધન શુલ્લહિમવંત-શિખરી સિદધે એ ચાર સંખ્યાતગુણ છે, પરંતુ ' પરસ્પર તુલ્ય છે. તેથી ઘાતકી ખંડના નિષ-નીલવંત સિદધ અને પુષ્કર્ધમા મહા
હિમવંત-કિમ સિધ એ ચારે સંખયાતગુણ, પરંતુ પરપર તુલ્ય, તેથી ઘાતકીખંડના - હેમવત હિરણ્યવંત સિદધ વિશેષાધિક, તેથી પુરાધના નિષધ-નીલવંત સિધ્ધ સંખયાતગુણ, તેથી ધાતકીડના દેવકુ-ઉત્તરકુરુ સિધ્ધ સંખયાતગુણ, તેથી ધાતકીખંડના હરિવર્ષ રમક સિધ વિશેષાધિક તેથી પુષ્કરાધના હિમવત હિરણ્યવંત સિદધ સંખયાતગુણું, તેથી પુષ્ઠરાર્થના દેવકુરુ-ઉત્તરકુરુ સિધ્ધ સંખયાતશુ, તેથી પુષ્કરાના દેવક-ઉત્તરકુરુ સિદધ સંખયાતગુણ, તેથી પુષ્કરધના હરિવર્ષ–૨મ્યક સિધ વિશેષાનિક, તેથી જંબુદ્વિપના ભરત રાવતસિદધ સંખયાતગુણ, તેથી ધાતકીખંડના ભરત–રવત સિધ સંખયાત, તેથી પુષ્કરધના ભરત-એ રવતસિધ્ધ સંખયાતગુણ, તેથી જંબુદ્વિપના મહાવિદેહ સિદધ સંખયાતગુણ, તેથી ઘાતકીખંડના મહાવિદેહ સિદધ સંખયાતગુણા તેથી પુરાધના મહાવિરહ સિંધુ સંખ્યા તથા. (૯) કાલથી અહ૫બહત્વ :- અવસર્પિણીમાં દુષમ-દુષમં આરામાં થયેલા સિધ સવથી અલ્પ, તેથી દુષમ આરામાં થયેલા સંખયાતથણ, તેથી સુષમ-૬ષમ આરામાં થયેલ સિધધ અસંખયગુણ, તેથી સુષમા આર્ક સિધ્ધ વિશેષાધિક, તેથી સુષમ-સુષમ આરાના સિદધ વિશેષાધિક, તેથી દુષમ-સુષમ આરાના સિદધ સંખયાતગુણ [ઉપિણીના ૬ આરાનું અ૫બહુવ પણ એ પ્રમાણે જ જવું.]. (૧૦) કાલથી શ્રેણિબદ્ધ અ૫બહુ – આ ઉત્સર્પિણ અવસર્પિણીના દુષમ-૬ષમ આરક સિધ સવથી અપ ( પરંતુ
[ જુએ ટાઈટલ ૩ ઉપર ].
Page #495
--------------------------------------------------------------------------
________________
? ભાભર નગર મઠન
શ્રી મુનિસુવ્રતસ્વામી જિનાલય શતાબ્દી વર્ષે ૨ શ્રી ભાભર તીર્થની યાત્રાર્થે પધારો છે
. પ્રતિષ્ઠા દિન. વિ. સં. ૧૯૫ર શ્રાવણ સુદ ૧૦ R : શતાબ્દિ દિન. વિ. સ. ર૦૫ર શ્રાવણ સુદ ૧૦ છે. ઉત્તર ગુજરાતની ભૂમિ પર, બનાસકાંઠા જિલ્લાના ભૂષણરૂપ શ્રી ભાભરનગરની છે ભવ્યતામાં વૃદ્ધિ કરનાર શ્રી મુનિસુવ્રતસ્વામી જિનાલયને સો વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. આ 8 પ્રસંગે સકળસંઘની સમક્ષ ભાભરને ધર્મ પરિચય ટૂંકમાં પ્રસ્તુત છે. ૧૦૦ વર્ષ પ્રાચીન છે મંદિરથી મંડિત ભૂમિ તીર્થસવરૂપ ગણાતી હોવાથી સકળ સંઘને તીર્થ સ્વરૂપ ભાભર- 8 નગરના જિનાલયના દર્શન પૂજન નિમિત્તે પધારવા ભાવભીનું આમંત્રણ છે. :
- પાંચ જિનાલયો : ૧. શ્રી મુનિસુવ્રત વાસી જિનાલય (૧૦૦વર્ષ ૨ શ્રી 8 શાંતિનાથ સ્વામી જિનાલય ૩. શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ જિનાલય ૪. શ્રી વાસુપૂજય છે સ્વામી જિનાલય ૫. શ્રી સંભવનાથ સ્વામી જિનાલય .
ધર્મસ્થાનો શ્રાવક શ્રાવિકા સંસ્થાની આરાધના માટેના ભવ્ય ઉપાશ્રયે, આય. ૪ છે બિલ શાળા, ભોજનશાળા :
* પાંજરાપી : જીવદયાની જાત જલતી રાખતી પાંજરાપોળમાં કાયમ માટે 8 છે. નાના મોટા ૧૫૦૦ હેરને આશ્રય મળતું હોય છે. અને દુકાળના વર્ષમાં ર૫૦૦ જેટલા છે Pરને આશ્રય મળતું હોય છે.
કાનમંદિર: શ્રી શાંતિચન્દ્ર સૂરીશ્વરજી જૈન પાઠશાળા- તારામંદિર જેન 8 બોડીગ આદિ સંસ્થાઓ દ્વારા સભ્ય જ્ઞાનની અપૂર્વ જોત જલતી રહે છે. જે
ભાભરનગરને અનેક રીતે ધેમ સમૃદ્ધ બનાવનારા ગુરૂ ભગવંતે તરીકે ધમદાતા છે. છે પરોપકારી બુદ્ધિવિજયજી મ. સા. તથા પૂ. પં. શ્રી તિલક વિજયજી મ. સા. ૨
પૂ. આચાર્યદેવ શ્રી શાન્તિચન્દ્રસૂરીશ્વરજી મહારાજ તથા પરમ વાત્સલ્યનિધિ પૂ. 8 જ આચાર્યદેવ શ્રી કનકપ્રભ સુરીશ્વરજી મહારાજને ઉ૫કા૨ ભુલી શકાય એવું નથી. છે.
તા. ક. ભાભર આવવા માટે અમદાવાદ પાલનપુર-ડીસા-શંખેશ્વર-ભીલડી–વાવ 8 8 થરાદથી બસ ચાલુ છે, તેમજ અમદાવાદ-ભીલડી-પાલનપુરથી ટ્રેન સેવા ચાલું છે.
ભાભર તીર્થની યાત્રાએ પધારે. મુ. ભાભર, તા. દીઓદર જી. બનાસકાંઠા ઉ. ગુજરાત) અમારા શ્રી સંઘે આ શતાબ્દિ મહોત્સવ વિરાટ કવરૂપમાં વિશિષ્ટ રીતે ઉજવવાનું
સૌજન્ય : જે શાસન સેવા મંડળ (ભાભર) મુંબઇ ફેન નં ૮૪૨૬૯૭૧
Page #496
--------------------------------------------------------------------------
________________
TILITIE
91E EHLE
-
૪-૪-આચાર્ય ભ. તેમજ પંન્યાસ ૮-૯-૧૦ તપસ્વી વર્ધમાન તનિધિ આ ભ. ની પધરામણી પ. પૂ. મુનિરાજ શ્રી દિવ્યાનંદવિજય મ. - બોરીવલી ચંદ્રાવકર લેન મયે- સા ની ૧૦૦+૮૯ ની એળીની પૂર્ણાહુતિ
એક પછી એક પ્રસંગોની હારમાળા સુંદર નિમિતે ૩ દિવસને સુંદર મહોત્સવ રીતે ઉજવાઈ ગઈ. સંઘમાં અનેરો આનંદ.
છે અને આના નંબલાલ શાહ તરફથી યોજાયેલ. પૂજન - સૌ પ્રથમ મા, સદર શ્રી મહાવીર તથા પૂજા તથા ભવ્ય અંગરચનાઓ
' થતી. જિનાલયની ૭મી સાલગીરી દિન 5. પૂ. ૫. વધમાન તપોનિધિ શ્રી નરવાહન વિ. મા. સુદ ૯ ના રોજ સવારે પ. પૂ. મ. સા. આદિની નિશ્રામાં શેઠ શ્રી સંઘવી મુ. તપસ્વી દિવ્યાનંદ વિ.મ. રા. ઓળીની કાંતીલાલ ગીરધરલાલ વેરાના નિવાસ - પૂર્ણાહુતિ નિમિતે પૂ આ. મ. આદિ સંઘ
સ્થાનેથી ધજને સંઘ સાથે વાજતે ગાજતે સાથે સવાગત કનકભાઈ શાહના ગૃહે જિનાલય પધાર્યા. ત્યારબાદ શુભ મુહર્ત પધારેલ. તથા લાડવાની પ્રભાવના થયેલ ધજા ચઢાવવામાં આવી. ત્યારબાદ નૌકારશી ત્યાંથી કાંતીભાઈના ગૃહે પધારેલ ત્યાં રૂા. તેમજ પાંચ રૂ. ની પ્રભાવના એક સદગૃહસ્થ નું ગુરૂપૂજન તથા સંઘપૂજન થયેલ. આ તરફથી થયેલ. તેમજ ભવ્યાતિભવ્ય અંગ- દિવસે નવાણું અભિષેકની પૂજા તેમજ રચના કરવામાં આવેલ.
અંગરચના થયેલ.* - મા. સુદ ૮ ના રોજ પ્રવચનકાર ૫. મા. સુદ ૧૦ ના રોજ સિંહગર્જનાના પૂ. આ. ભ. જનેન્દ્રસૂરીશ્વરજી મ. આદિ સ્વામી સ્વ. પ. પૂ. આ. ભ. મુક્તચંદ્ર સૂ. સવારે કાંતીલાલ ગીરધરલાલ સંઘવી મ, ના પરમવિનય શાંતમૂર્તિ 1. પૂ. આ. (જવાન–નગ૨) ના નિવાસસ્થાને પધાર્યા. ભ. વિચક્ષણસૂરીશ્વરજી મ., પ. પૂ. આ. ભ.
ત્યાં મંગલાચરણ બાદ ગુરૂપૂજન તથા સંઘ • કુ જરસૂરીશ્વરજી મ. તથા પ્રવચનકાર પૂજન થયેલ. ત્યાંથી વાજતે ગાજતે જિના- પ. પૂ. આ. ભ. મુક્તિપ્રભસૂરીશ્વરજી મ. લયે પધારેલ, પ્રવચન થયેલ. પ્રવચન બાદ આદિ ઠાણ વાજતે ગાજતે જિનાલયે પધાર્યા પાંચ ભાગ્યશાળીઓ તરફથી ગુરૂપૂજન થયેલ. ત્યારબાદ પૂ.શ્રીએ સુંદર પ્રવચન ફરમાવેલ. પ્રવચન બાદ પાંચ ભાગ્યશાળીઓ તરફથી પ્રવચન બાદ જુદા જુદા ભાગ્યશાળીઓ ગુરૂપૂજન તથા સંઘપૂજન થયેલ. આજથી તરફથી ૧ રૂ. નું ગુરૂપૂજન તથા સંઘપૂજન
Page #497
--------------------------------------------------------------------------
________________
L: શ્રી જૈનશાસન [અઠવાડિક).
થયેલ. ઉગે વિહાર કરી ગુજરાત તરફ સંઘ તરફથી બહુમાન થયેલ. વિહાર કરી રહ્યા છે. મા. સુદ ૧૧ મીન આમ થોડા દિવસમાં એક પછી એક એકાદસી પર્વ સુંદર રીતે થયેલ. સંઘપૂજન સુંદર પ્રસંગે સંઘમાં ઉજવવા સંઘમાં થયેલ.
અનેરો ઉત્સાહ આનંદ-હર્ષ ઉભરાતે હતો.
આવા આચાર્ય ભગવંતે તથા સંઘ મા. સુદ ૧૨ રવિવારના રોજ શાસન
વારંવાર આ સંઘને લાભ મળ્યા કરે આ સમ્રાટ સ્વ. આચાર્ય ભરામચંદ્રસૂરીશ્વરજી
સંઘ ઉન્નતિમાં વધી રહેલા વહેલા સર્વ મહારાજાના પરમ વિનય શાંતમૂર્તિ પ્રવચન
જીવે મોક્ષ પામે. કાર પ. પૂ. મુ. નયવર્ધનવિજય મ. સા.
ભોંયરા-અત્રેના શ્રી મલિનાથજી જેને આદિ પ. પૂ. સા. હર્ષપૂર્ણાશ્રીજી મ. આદિ
દેરાસરની પાંચમી વર્ષગાંઠ માર્ગશીર્ષ સુદ પાર્લાથી અગાશી તીર્થને છરી પાલિત
૧૫ ના રોજ ધાર્મિક ભાવનાથી ઉજવવામાં સંઘને આંશિક લાભ ચંદાવરકર લેનના
આવી. વિંછીયાથી જૈન સંગીત મંડળના સંઘે વારંવાર વિનંતિ કરતા વાજતે ગાજતે
ભાઈઓએ આવીને પૂજા ભણાવી. જામનગર જિનાલયે પધારતાં દર્શન કર્યા બાદ ટુંકમાં
છે કેકામદાર કેલેનીવાળા શ્રી પ્રેમચંદભાઈ સુંદર પ્રવચન ફરમાવેલ ત્યારબાદ પ્રધથી
પાનાચંદભાઈ તરફથી પ્રભાવના તથા પુજાપગ ધંઈ દરેક ભાગ્યશાળીઓને ૧૦ રૂ.નું રીને એક જોડ કપડાં આપવામાં આવેલ. સંધપૂજન થયેલ તથા સંઘવી પરિવારનું શાળાના બાળકેએ ભકિત ગીતે રજુ કરેલ.
(અનુ. પાના નં. ૫૩૦ નું ચાલુ) પરસ્પર તુલ્ય ), તેથી ઉત્સર્પિણીના દુષમારક સિદધ વિશેષાધિક, તેથી અવસર્પિણીના દુષમારક સિદ્ધ સંખયાતગુણ, તેથી ઉત્સર્પિણ-અવસર્પિણી સુષમ-દુષમારક સિદધ અસંખયગુણ, તેથી ઉત્સર્પિણી અવસર્પિણીના સુષમારક સિદધ વિશેષાધિક, તેથી ઉત્સપિણી-અવસર્પિણીના સુષમ-સુષમારક સિદધ વિશેષાધિક. (૧૦) સંખયાદ્વાર – અનેક સિધ્ધ છેડા, એક સિદધ સંખયાતગુણા. (૧૧) જ્ઞાનદ્વાર – મતિ–શ્રુતજ્ઞાની-૪, મતિકૃત અવધિજ્ઞાની-૧૦૮, મતિધૃત પર્યાવરાની-૧૦, મતિ-શ્રુત-અવધિ-મન:પર્યવજ્ઞાની-૧૦*(સર્વ ભાગે કેવળજ્ઞાન પામી સિદ્ધ થાય.)
[ ક્રમશ 3
Page #498
--------------------------------------------------------------------------
________________
શ્રી જેને શાસન (અઠવાડિક)
Reg No. G SEN 84 අපපපපපපපපපපපපපපපපංතපසෘජපන් Q. પૂજ્યશ્રી કહેતા હતા કે
-શ્રી ગુણદશી 0.
T
.૫ ૫આચાયૅવણ શ્રીમદવિજયરામણંદ્રમejas મહાણી !
ર૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦es
૦ પુણ્યથી જે સુખ મળ્યું હોય તે સુખ પણ જેને ન ગમે તે તેનું પુયાનુબંધી કે
પુણ્ય કહેવાય. અને પુણ્યથી મળેલું સુખ જેને ગમે- સાચવવા જેવું લાગે તેનું કે
પુણ્ય પાપાનુબંધી પુણ્ય કહેવાય ! • સુખ માટે કરતે ધર્મ એટલે અવિવેકને ધર્મહિત માટે કરતે ધર્મ તે વિવેક
પૂર્વકને ધમ! 9 ૦ જેને મરવાને ભય ન હોય પરંતુ મરણ સમયે આનંદ હેય તેનું નામ હિત ! આ
૦ સુખને અથી જીવમરણથી ડરે, જયારે હિતને અથી જીવ મરણથી ડરે નહિ. 8 ૨ ૦ ઘમ ક્રિયાઓ આપણું અંતર સારું હોય તે જ ધર્મ છે. ૦ જૈન એટલે સુખને ભિખારી નહિ તેને અહિત દેખાય તે લાખ રૂપિયા મળતાં કે
હોય તેય લાત મારે ! તેને કદાચ સુખની જરૂર પડે અને મેળવવું પડે તે 8
અહિત ન થાય તે રીતે મેળવે ! છે . જગતની આંખ સામે પાંચે ઈન્દીથી અને કાર્યોથી પેદા થતાં સુખ છે. તેને જ જ લઈને જ જગતની હિતબુધિ હણાઈ ગઈ છે.
ધર્મ અને પુણ્ય એ બે જુદી ચીજ છે. ધર્મ એ આત્માને ગુણ છે. જયારે પુણ્ય છે. જ એ પુદંગલને વળગાડ છે. 8 વર્તમાનમાં દુખ મળવાનું હોય પણ ભવિષ્ય સુંદર થતું હોય તે તે હિત છે. 9 છે. અહીં ગમે તેટલું સુખ હોય પણ ભવિષ્ય બગડતું હોય તે તે અહિ ત જ છે. 9 છે કે દુનિયાનાં સુખ-માન-પાન સમાનાદિ જેને બહુ ગમે છે તે કદિ પોતાના હિતને 0 0 ચિંતક થતો નથી. 0 , જેના ઘરમાં કોઈ પણ ચીજ એવી ન હોય કે જે છુપાવવી પડે, તેનું એ છે
માર્ગાનુસારી ! eeeeeeeeeeeeeeeeeeee જૈન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ (લાખાબાવળ) co. શ્રુતજ્ઞાન ભવન ૪૫ “દિવિજય પ્લેટ-કમર વતી તંત્રી, મુદ્રક, પ્રકાશક સુરેશ કે. શેઠે સુરેશ પ્રિટરીમાં કાપીને કહેવાય અહીર (સૌરાષ્ટ્ર)થી પ્રસિદ્ધ કર્યું
ဝဝဝဝဝဝဝဝဝဝဝဝဝဝဝဝဝဝဝဝဝဝဝဝဝဝ
મા
#
કે
; ,
'
, ' ',
,
Page #499
--------------------------------------------------------------------------
________________
ecieve
રસૂરિ,
ahlen નમો 937માણ તિથયરાળ રૂમારૂં મહાવીર પ્રવાWIri
રWWળ Wom (kef %l fી શeo :
- Urdu HE I]l
સવિ જીવ કર્યું
જેઠવા
શાસન રસી.
એ
i, શી ગાવાની સાથે શાન છે. જી મહાથી જોન મારા ના કેન્દ્ર, જે થાન
(
5 સાચા સંચમી જ ઈનિદ્રાનો
સદુપયોગ કરે. हताहतानीन्द्रिसाणि, सदा संयमयोगिनाम् । अहतानि हितार्थेषु, हतान्यहितवस्तुषु ॥
સંયમધારી સાચા ગીઓની ઈનિદ્રય હતચંધેલી અને અહત-પ્રવર્તાવેલી – બંને પ્રકારની હોય છે. તેમાં હિતકારી કાર્યને વિષે અહત–પ્રવર્તાવેલી હોય છે અને અહિતકારી કયિને વિષે હત-રાકેલી 5હોય છે..
२
લવાજમ વાર્ષિક શ્રી જૈન શાસન કાયૉલયા લવાજમ આજીવન
શ્રુતજ્ઞાન ભવન, ૪૫ દિગ્વિજય પ્લોટ
જામનગર (સૌરાષ્ટ્ર) 1NDIA PIN 361005
Page #500
--------------------------------------------------------------------------
________________
સાધુની મર્યાદા શું?
–પૂ. આ. શ્રી વિજયરામચંદ્ર સ. મ.
પ૦- શ્રાવકે બેદરકારી કરે તે સાધુએ કામ ઉપાડાય?
ઉ૦- સાધુએ જરૂરી કામ ઉપાડવાનું કે બીનજરૂરી? આજે જેણે જેણે કામ ઉપાડયા છે તે જરૂરી છે તેમ પૂરવાર કરે. આજે સાધુઓ એવા કામ કરે છે જેનું વર્ણન ન થાય. તેથી તે ઘમ રસાતલ જઈ રહ્યો છે.
આજે શ્રાવકોને સીદાતા તમે જ કર્યા છે. ખરેખર શ્રાવક તે ગુખી જેટલી ખાઈને જીવે અને તેમાંય મજા માને. તે તે માને કે મારા પુણ્ય મુજબ મળે તેમાં જીવવાનું સૌને સૌના પુણ્ય મુજબ મળે.
- બત્રીશ પકવાન ખાનાર આમ બેલે તે !
ઉ૦- તે બેલે તે તે નરાધમ છે. ખાઈને પેટે હાથ ફેરવે અને દુખી સામે જોતા નથી તે હરામખેર જાતના છે. તેના તે વખાણ પણ કરવા જેવા નથી. તેવાની તે કાંઈ કિંમત નથી. તે તે જગતના લુંટારા છે.
શ્રાવક તે દીન-અનાથ-અતિથિ આદિને જમાડીને જમે. આર્યદેશ સદ્દગૃહસ્થ પણ ભુખ્યાને જમાડીને જમે. જ્યારે શ્રાવક તે સાધુ-સાધર્મિક આવ્યા કે નહિ તે જાણીને જમે. તે તે પિતાના પરિવારને પણ સમજાવે કે, સાધમિકનું સન્માન ન કરીએ તે શ્રાવકપણાની આબરૂ જાય.
– આબરૂ માટે ભક્તિ કરાય? ઉ૦- હા. શ્રાવકપણાની આબરૂ જાળવવા ભકિત કરાય. પ્ર - શ્રાવકે આવું ચિત્ય ચૂકયા તે સાધુ ચિંતા કરે કે નહિ ?
ઉ - કરે જ છે ને. શ્રાવકોને રોજ સમજાવીએ છીએ કે આમ આમ કરાય. આમ આમ ન જ કરાય. અમે તેને મંત્ર આપવા જઈએ ? શ્રી અરિહંત પરમાત્માની વાણી તે જ મંત્ર છે.
અમારો ધર્મ જુદી છે. તમારે ધર્મ જુદો છે. અમારી ફરજ જુદી છે તમારી ફરજ જુદી છે. અમારે અમારી રીતે જેટલું બેલાય તેટલું જ કહેવાય. ઘર વેચીને વરો ન કરાય. અમારી ફરજ ભૂલાવવા માંગી કામ કરાવવા માંગે તે ન જ કરાય.
Page #501
--------------------------------------------------------------------------
________________
આ
M
કાશીબાન અને “
NUITEENULIS K.81.81 Twartaaldete pecados Hold1980
jneri zon euro era celor PHU Mell yalzog ingi
આ કારણથી
-તંત્રી. પ્રેમચંદ સેદજી ગુહા
- ૮૪ઇ) હિમેન્દ્રકુમાર મજશુબલts c,
(Rome). : રેજચંદ્ર રચંદ જેઠ
' વઢવાજ) : આorદ મ7 જ8%
(જજ) , --*
• NNNN
હવાઈફ : '* 'N'ઝાઝશરૂ વિરા 8. શિવાય ચ મયાા ઘા
: ૮ ] ૨૦૫ર પોષ વદ-૧૦ મંગળવાર તા. ૧૬-૧-ફ [ અંક ૨૧ - પ્રકીર્ણક ઘર્મોપદેશ ,
-પૂ. આ. શ્રી વિ. રામચંદ્રસૂરીશ્વરજી મહારાજા ૨૦૪૩, અષાઢ સુદ-૧૧ ને મંગળવાર, તા. ૭-૭-૧૯૮૭ શ્રીપાલનગર, જૈન ઉપાશ્રય ઈ ૬.
પ્રવચન ૭ મું) | (અંક ૧૯નું ચાલું (શ્રી જિનાજ્ઞા કે પૂ. પ્રવચનકારશ્રીજીના આશય વિરૂદ્ધ લખાયું હોય તે ત્રિવિધે, ? છે માપના –
-અવ૦ ), - પ્રવે- આજે અમને સુખ ભોગવવાનું મન થાય છે. ધર્મ કરવાનું મન નથી ,
થતું, તે એમ જ સમજવું કે, ધર્મ કરે તે સુખ માટે જ કરે. R : ઉ૦-ડા એમ જ સમજવું કે ધર્મ સંસારની લાલસાથી જ કરે.
પ્ર-તે પાપાનુબંધી પુણ્ય કહેવાય? ઉ૦-હા. તેમાં જરા ય શંકા રાખવાની નહિ.
પ્ર-તે ધર્મ વિરાથક ભાવે કરેલ કહેવાય? ન ઉ૦-હા. ભગવાને ધમ મોક્ષ માટે જ કરવાને કહ્યો છે. તે ધર્મ સમજવા છે છત સંસારના સુખ માટે કરે તે ભગવાનની આજ્ઞાને ભંગ કર્યો કહેવાયને? જેમાં ૧ ભગવાનની આજ્ઞાને ભંગ હોય ત્યાં આરાધક ભાવ ટકી શકે ખરે ? "
શા કહ્યું છે કે, સંસારના આલેકના સુખ માટે ધર્મ કરે. એટલે ધમને વિષ જે ! ન કરે તે વિષ જીવને તત્કાળ મારે. ધર્મના ફળ તરીકે સંસારનું સુખ માગવું તેને શાત્રે નિયાણું !
Page #502
--------------------------------------------------------------------------
________________
:
-
૫૩૮
છે
કે શ્રી જૈન શાસન (અઠવાડિક) "
કે કહ્યું છે. ધર્મના ફળ તરીકે સંસારના સુખની ભીખ માગીને થયેલા વાસુદેવ અને પ્રતિવાસુદેવે નિયમા નરકે જાય છે. ભગવાન શ્રી મહાવીર પરમાત્માના આત્માએ વિશ્વભૂતિના છે
ભવમાં સારામાં સારે ધર્મ કરીને અંતે તે ધર્મને વેચી મારીને ત્રિપાઠ નામના { પહેલા વાસુદેવ થયા અને ત્યાંથી સાતમી નરકે ગયા. તમે બધા શ્રી મહાવીરદેવનું છે મ ચરિત્ર કર પર્યુષણમાં સાંભળે છે પણ યાદ રાખતા લાગતા નથી. ભગવાનના આત્માને પણ જે કર્મ છોડે નહિ તે તમને અને અમને પણ કમ છેડશે ખરું?
- આજના મોટા મોટા શ્રીમંત અહીં ઉપાશ્રયમાં આવનારા તમને બેવકૂફ કહે છે છે છે, નવરા માને છે. મારા જ અનુભવની એક વાત કહું. એક સામાન્ય જૈન માણસ
મીલમાં નોકરી કરતે હતે. તેમાં પર્યુષણના પહેલે દિવસે વ્યાખ્યાનમાં ગયા. ઉપાશ્રય આખે ભરાઈ જવાથી સમયસર બહાર ન નીકળી શકે. તેથી મીલમાં મોડો પહોંચ્યો. તેથી શેઠે તેને પૂછ્યું કે- “કેમ મોડે આવે? તે તે કહે કે આજે પયુર્ષણ{ પર્વને પહેલો દિવસ છે. તેથી હું વ્યાખ્યાન સાંભળવા ગયે પણ ઉપાશ્રયે એટલે
ભરાઈ ગયું કે હું બહાર નીકળી ન શકે.” ત્યારે તે શેઠ કહે કે- “હજી આટલા | બેવફા વસે છે !” - ૪
- - સંસારના સુખને પિપાસુ એટલે હંમેશને દુખી. ગમે તેટલું હોય તે ય ? મજામાં ન હોય. હજી ઓછું છે, હજી ઓછું છે તેમ તે કર્યા કરે
ધર્મ કરતાં દુખ આવે તે ધર્મ અટકી જાય. ધંધે કરતાં કેટલાં દુખ આવે છે ? કેટલી તકલીફ આવે છે? તો ધંધે બંધ કર્યો ત્યાં તે માંદે માણસ પણ લાકડી | લઈને બજારમાં જાય છે.
તમે બધા રોજ ધમ સાંભળે છે તે તમારે મિક્ષમાં જવું છે કે સંસારમાં છે રહેવું છે? માથામાં જવાની ઉતાવળ છે? મોક્ષે વહેલા જવું છે કે જવાય ત્યારે
પ્ર-જવું છે તે વહેલા પણ જીવન જતાં વહેલો મળે તેમ લાગતું નથી.
ઉ–તમારું જીવન તેવું કેમ છે? સંસારના સુખના અતિશય રાગી થયા, તેમાં છે જ ફસી ગયા માટે. તમે બધા જે સંસારના સુખના રાગી હેત નહિ તે તમારું
જીવન આવું હેત નહિ. આ બધું સાંભળવા છતાં ય હજી ક્ષે જવાની ઉતાવળ થઈ છે કે સંસારના સુખમાં જ મઝા છે?
માટે જ્ઞાનિઓ કહે છે કે, ધર્મ સમજેલા જીવને કમને સંસારનું સુખ ન ભોગવવું પડે તે પણ તે રાગથી ને ભોગવે પણ વિરાગથી ભોગવે અને તે વખતે ય ?
Page #503
--------------------------------------------------------------------------
________________
|
વર્ષ ૮ : અંક ૨૧
તા. ૧૬-૧-૯૫ ,
૫૩૯
૬
હયામાં દુખ હોય કે “મારૂં કર્મ કેવું છે! આ નહિ કરવા જેવું કામ મારે કરવું 5 પડે છે. અને પાપના વેગે દુખ આવે તે તે મઝાથી ભગવે છે. માટે જ શાસ્ત્ર છે કહ્યું કે, ઊંચામાં ઊંચે ધમી જીવ સંસારના સુખમાં વિરાગી હોય, સુખમાં સમાધિવાળં. હોય તમારી શી હાલત છે? સંસારનું સુખ મથી ભેગવે છે કે દુખી છે થઈને ભોગવે છે? સારું સારૂં ખાવા મળે તે શું વિચારે? “જે આમાં મઝા આવી ? તે મહાપાપ બંધાશે અને તે વખતે જે આયુષ્યને બંધ થશે તે દુર્ગતિમાં જવું છે પડશે' આમ વિચાર આવે છે? સારું સારું ખાવા-પીવામાં મઝા આવે અને તે વખતે ? દfખ પણ ન થાય તે ધમી જ નહિ. સાધુ હોય તે સાધુ પણ અને શ્રાવક હોય તે શ્રાવક પણ. ઘમીને તે ખાવા-પીવાદિમાં મઝા ન આવે તેની ચિંતા હોય, મઝા આવી જાય તે દુઃખ થાય કે- “આની મઝાથી તે પાપ બંધાય તેમાં મઝા કેમ આવે ? ધર્મ સમજેલા જીવને સંસારનું સુખ ભોગવવું પડે તે તેમાં મઝા ન આવે તેમ છે
ભોગવે અને તેને ભોગવીને કમને થાય. કરે. તમારી શી હાલત છે. આ ખાવાછે પીવામાં મઝા કરવા જેવી નથી. આ શરીર પાસે ધર્મ કરાવવા તેમાં ડું નાંખવું છે 8 પડે તે જુદી વાત આવું જેને ન થાય તે બધા પહેલે ગુણઠાણે પણ નથી. પણ ન છે નિષ મિથ્યાત્વ ગુણ ઠાણે જ છે. સમજદાર આદમી આ બધું વિચારે નહિ તે છે ૧ ઠેકાણું પડે નહિ. ખરેખર હયાથી છેટું લાગે છે તેમાં વારંવાર મઝા આવે નહિ. છે સાચી વાત એ છે કે આજના ધમીવર્ગના મોટાભાગને જોઈએ તે પાપને ભય ! ન જ નથી, આ બધામાં મઝા કરવાથી મારી. દુગતિ થશે તેવો વિશ્રવાસ પણ છે
જ નથી. આપણે સદ્દગતિ જોઈએ છે તે મનને બદલેંવું જ પડશે. ખોટી ઈચ્છાઓ- માંથી મનને પાછું ખેંચવું જ પડશે. બાકી જે એમ કહે કે, “મને તે ઘણું દુખ છે.
થાય છે અને તેમાં મઝા ય આવી જાય છે. આવું કહેનારને એવું કહેતાં જે લજજ . છે ન આવતી હોય તે તે તે નફફટ કહેવાય છે જે ખોટું લાગે તે કરવું પડે તો તેમાં છે 8 મઝા આવે ખરી? અને કદાચ મઝા આવી જાય તે તેનું દુઃખ ન થાય એવું બને? { મહા સમકિતી અને કમને સંસારના સુખ ભોગવવાં પડે તે ભગવે પણ છે 8 વિરાગથી ભગવે. વિકારની ક્રિયા કરતાં દેખાય તે ય અંતરથી નિર્વિકારી જ હોય. આ છે માટે જ જ્ઞાની કહે છે કે, સુખ મોમાં જ છે, સંસારમાં સુખ સાચું છે જ છે નહિ. માનું સુખ કેવું છે? દુઃખના લેશ વિનાનું, આવ્યા પછી કદી નાશ ન પામે { તેવું અનંતકાળ સુધી રહેવાવાળું અને પરિપૂર્ણ જેનું વર્ણન શબ્દમાં પણ ન થઈ છે. ( શકે તેવું છે. કેવળજ્ઞાની જાણે ખરા પણ બેલી ન શકે તેવું છે. જ્યારે સંસારનું ? સુખ કેવું છે ? દુખ રૂપ છે, જેનું ફલ પણ દુખ જ છે અને જે દુ:ખની પરંપરાને છે
Page #504
--------------------------------------------------------------------------
________________
૫૦ :
ૐ શ્રી જૈન શાસન (અઠવાડિક)
તેના પર તમે બધા જે
માટે
આપનારૂ છે. આ વાત બરામર જચી ? હૈયાને અડી ? મેક્ષ જ ઈચ્છવા જેવા અને સ સાર ઇચ્છવા જેવા નહિ ને છે તે માક્ષમાં જવા જ કરા છે સસારના સુખ તેમ હું યાથી એલી શકે છે ?
શ્રધ્ધા થઈ ? ધમ કરી કરતા જ નથી
મળે
બધી પૂજા એક
આજે ત્રિકાલપૂજા શાસ્ત્રામાં રહી તમારામાંથી તે ગઇ ને થાય. તેમાં ય. ગાઢાળા તા હોય. તે ય પોતાની ચીજથી નહિ. પૂજાની ખધી સામગ્રી તમારા ઘરમાં છે ખરી? સસારની બધી સામગ્રી તમારા ઘરમાં મળે પ ધમ ની ઈ સામગ્રી તમારા ઘરમાં મળે ખરી ? તમને વળગેલી મળેલી લક્ષ્મીના મૂર્છા ઉતારવા માટે વ્યપૂજ છે. જ્યારે આજે મોટાભાગને પૂજા કરીને ય લક્ષ્મીની મૂર્છા ઉતારવી નથી. ભગવાનની પૂજામાં એક પૈસા ખરચવે નથી પણ પૂજાથી પૈસા મેળવવા છે! મદિરમાં જો પૂજાનુ કેસર ન રાખેા તે મા બધામાંથી કેટલા પૂજા કરે ! મદિના દ્રવ્યથી પૂજા કરનારા માટોભાગ છે. મંદિરમાં જો વ્યવસ્થા ન રાખે તે મારામારી કરે, ટ્રસ્ટીઓને ગાળેા દે.
આ જ સુ`બઈમાં ૧૯૮૫માં મે એક પૂજા કરનારી જોયેલા. તેની પૂજાની સામગ્રી જોઈ, તેને ભગવાનની પૂજા કરતા જોઈ તે જીવ મને સારા લાગેલા. ભગવાનની મૂર્તિનાં અગલુછણા જુદાં. તેમ સિદ્ધચક્રજીના ગટ્ટાના ય અ‘ગલુછણાં જુદાં પશુ તેમ વ્યાખ્યાનમાં નહિ આવતા જોઇ મને તેને પૂછવાનુ` મન થયુ. તેથી એકવાર તેન પૂજા થઈ રહીં ત્યાં સુધી હું તેને મળવા માટે મંદિરની બહાર ઊભા રહ્યા. જેવા તે બહાર નીકળ્યા કે મે તેને પુછ્યુ કે “તમે પૂજા તે સારી કરે છે પણ વ્યાખ્યાનમાં કેમ દેખાતા નથી ? ” આટલું સાંભળતા તે મારી ઉપર એકદમ . ગુસ્સે થઇ ગયા અને મને કહે કે- “તમારે તા બધાને સાધુ બનાવવા છે મારે સાધુ થવુ નથી.” પછી મેં તેને પૂછ્યું' કે “તમે આવી સારી પુજા કેમ કરી છે ? ” તે મને કહે કે “મને મંગળ નડે છે માટે આવી પૂજા કરૂ છુ” માટે મારી જે સારી પૂજા કરતા હશે તે માટે ભાગે માવા છે. બાકીના કશું
વાત સમજાય છે કે, કરતાં નથી.
( ક્રમશઃ )
Page #505
--------------------------------------------------------------------------
________________
કામરાગને નાચ કરાવે કર્મ તમામ..
પ. સા. શ્રી સૌમ્યજ્યોતિશ્રીજી (ળિ) નવસારી
(ગતાંકથી ચાલુ) દર્જન તે ઇજન હોય,
રીત આવી જ હોય છે. તેથી જન્મ સજજન
બાર કેજી ભાષા બહે, . . ગેળે રાંધે લીબ, કડ નહિ મીટત.
વસ બાદ શાખા
તે દહાડે કેશ બહા, આ પાવક જલબું નિશાન,
પણ લખ ન બદલે લાખ. સૂરજ તાપકે છત્ર કિયે છે કડવી વેલકી કડવી તબી, વ્યાધિક વૈવ, તુગલું ચાબુક,
અંડસ વીથ ફિરકે આઈ, ચેપગકું બખદંડ દિયે છે, ગંગા નાહ, ગોમતી પહી, હતી મહામ કે અંકુશ હે,
તે ભી મીટી કડવાઈ. - ભત પિશાચ મંત્ર કિયે છે, આખર હે સબકે સુખકારક, "
ફણિકને જેમ શ્રી વિહલ પાસેથી સવમાનકે આખદ નહીં કિય હે,
છે એ હાથી વિગેરે તેવું ગમતું ન હતું
* તેમ રાણી પદ્માવતી નારાજ રહ્યા કરે એ વખતે રાજા કૃણિકે તેણીને કહ્યું તે પણું ગમતું નથી. આ બેય અણગમતા પણ ખરૂં , હલ વિહલને પિતાએ જે છે. છતાં એક અણગમતું પ્રભાવવંતુ બની આપ્યું છે. તે મારે પાછું લઈ લેવું યોગ્ય જાય છે. જેથી કૂણિક બીજુ અણગમતું નથી પિતાના સ્વર્ગગમન બાદ આ બંનેય કરવા તૈયાર થઈ જાય છે. આખર રાજ ભાઈઓ મારે માટે વિશેષ પ્રાસાદ કરવા ફેણિક રાણી પદમાવતીના આગ્રહવશ થઈ . યોગ્ય છે. કૂણિકના અંતઃકરણમાં પિતા શ્રી હકલ વિહલની પાસેથી સેનક હાથી પ્રત્યે સદ્દભાવ હોં તેથી જ તે પિતાના વિગેરે માંગી લેવાની કબૂલાત કરે છે. તે નામે પણ પદ્માવતીની વાતને નિષેધ
આ કબૂલાત પાણીની માંગણીની
વસૂલાત ખાતર જ હતી. અહીં, કાંઈ જ * એ પ્રમાણે નિષેધ કરવા છતાં પણ આશ્ચર્યકારી નથી ખરેખર માનીએ
શણ પદ્દમાવતી માનતી જ નથી. પિતાને ત્રણ પ્રકારના રાગ બતાવ્યા છે. (૧) કામ• આયહ છોડતી નથી. ખરેખર કર્જનની રાગ, (૨) નેહરાગ (૩) દષ્ટિરાગ, આ
કરે છે..
Page #506
--------------------------------------------------------------------------
________________
- ૫૪૨ ? .
: શ્રી જૈન શાસન [અઠવાડિક]. . કોઈપણ રાગને પરવશ બનેલે આત્મા હલ્લ વિહલ પાસે માંગણી કરી. પોતાની હિતાહિતની વિચારણા કરી શકતું નથી. જાતને વામણું બનાવી. કૃણિકની આવી અહીં પણ કામરાગની પ્રબળતા છે. જેથી માંગણી છતાં શ્રી હલ વિહલ કાંઈ જ દઢ એ નેહરાગ નબળા પડી જાય છે. બોલ્યા નહીં તેમણે તે માત્ર એટલું જ કદાચ નષ્ટ પણ થઈ જાય આવું તે કહ્યું કે, “જેવી આપની આજ્ઞા” એમ આપણે શાસ્ત્રના પાને પાને જોયું છે. કણિકને કહી તે બને પોતાના નિવાસે જગતના અને આ રાગની અનુભૂતિ ગયા. ત્યાં જઈ તેઓ “હવે શું કરવું ? હોય જ છે. ગમતી બાયડી ખાતર માતા- તે વિચારવા લાગ્યા. શ્રી હલ' વિહલને પિતાની અવજ્ઞા કરનારને જોયા છે ને ? પહેલાં એવો વિચાર આવ્યું તે ખરે કે, સ્ત્રીના રાગથી સનેહી બધુજનેને પણ “ણિકને આ અભિપ્રાય સાર નથી.” પણ તિરસ્કાર કરનારાઓ છે. એવું શું નથી તુર્ત જ તેમણે વિચાર કર્યો કે આપણે સાંભળ્યું ? અરે એટલું જ નહિ કોઈ સ્ત્રી આ વિચાર કરવાનું પ્રયોજન શું છે? ઉપર રાગી થઈ જાય, જેને પોતે પરણીને કેવી છે તેઓની ઊત્તમતા અને તેથી લાવ્યા હોય, સંસાર સુખ ભોગવ્યું હોય, તેમને હાથી વિગેરેની માંગણી કરનાર જેને જીવનભર પોતાની પાસે, પોતાનાં કણિક પ્રત્યે ક્રેઈને ભાવ નહિ આવ્યું હિંયામાં રાખવાનું વચન છતમે તેને પણ હોય ? ગે દેનાર આ સંસારમાં હોય છે ?
જે વસ્તુની મમતા જોરદાર, તેમ તેના ખરેખર વિચારણીય છે કે કામરાગ ઉપર રાગ વધુ ક્રોધ ઉપજાવે. અહીં જ્યારે નચાવતું હોય છે અને તેને શ્રી હલ વિહરલને હવે સેચનક હાથી આધીન બની મા જયારે નાચતે હેય આદિની મમતા સર્વથા ન હતી એમ તે છે. ત્યારે વિવેક શૂન્ય બનેલું હોય છે. નહિ જ, પરંતુ એ મમતા એવી તે એટલું જ નહિ પણ સામાન્ય સદ્વ્યવ નહોતી કે એની માંગણી વડિલ બાંધવ હારથી પણ વિકેલ બની જાય છે. ચાહે કરે, અને એમને મોટાભાઈ પ્રત્યે ગુસ્સે ભણેલ ગણેલે બુદ્ધિશાળી હોય તે પણ આવે. વિચારણા રહસ્યમય અને સત્યતા પાગલની જેમ ચેષ્ટા કરે છે. કામરાગને અને વિવેકના દર્શન કરાવનારી હતી. નાચ નેહરાગને આંચ લગાવે છે. અને બંનેએ વિચાર્યું કે પિતા-માતા અને કૃણિક જયારે રાણી પદમાવતીના આગ્રહને વડિલભાઈએ આપણને ચાહીને આપેલ નિવારી ન શક્યા ત્યારે શ્રી હકલ વિહલ વસ્તુ કૃષિકના માંગવાથી આપી દેવી એ પાસેથી હાથી વિગેરેની માંગણીરૂપ કબૂલાત પણ ચોગ્ય નથી. તેમ કુણિક સાથે લડવું કરી લીધી તે અનુસાર તેણે પિતાના તે પણ યોગ્ય નથી તેમ ચંપા નગરીમાં સૌભાપણાના ભાવને દબાવી દઈ શી રહેવાથી પરિણામ ખરાબ ' આવે તેથી
Page #507
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૮ : અંક ૨૧ તા. ૧૬-૧૬
* ૫૪૩
અન્યત્ર ચાલ્યા જવું હિતાવહ છે. પાંચ પ્રકારના મિશ્યાવ પણ વેલા છે. તેમાં એમ વિચારી ત્યાંથી ચાલી વૈશાલી નગરી અભિનિવેશ નામને પણ એક પ્રકાર છે. તરફ ગયા. તે સમયે વૈશાલી નગરીમાં શ્રી પહેલાં શ્રી જિનવચનને રસ હોય પરંતુ ચેટક નામે મહાપરાક્રમી રાજાનું શાસન સંગવશાત શ્રી જિનવચનના રસમાં ચાલતું હતું જે શ્રી હલ-વિહલના મંદતા, પિતાના વચનના રસની પ્રધાનતા માતામહ થતા હતા. તેઓ ત્યાં જતાં શ્રી બની જાય તે સમ્યગ્દષ્ટિ છવ સમ્યગદર્શન ચટક રાજાએ તેમને સત્કાર કર્યો અને ગુણ વમી, અભિનિવેય મિથ્યાત્વને સ્વામી પિતાને ત્યાં જ પોતાના યુવરાજોની જેમ બની જાય. તેનાથી બચવ વવચનના રસ રાખ્યા.
ઉપર કાબૂ મેળવી છે. અને જિનઆ બાજુ શ્રી હર્લ-વિહલ્લ રાતે રાત વચનને રસ કેળવો લઈએ. ' ચંપા તજી ચાલ્યા ગયાના ફેણિકને શ્રી જિનવચનને શહે, એછું ભણેલા સમાચાર મળતાં કણિકને પિતાની વાર્થ– આત્માઓને પણ તારી છે. જ્યારે સ્વવૃત્તિના પાસા અવળા પડતા લાગ્યા. અને વચનને રસ ઘણું વે, તાર્કિકેને વિચારણા થઇ કે સાચે જ સ્ત્રીની સલાહ પણ ભયંકર સંસાર સારમાં લાવી નાંખે મુજબ ચાલવાથી હું ઉભયભ્રષ્ટ થયો. કેમકે છે. અને તેથી જ ચાંગાણાનું નિરાતી| હાથી અને રત્ન પણ મળ્યા નહિ. અને ચાર પગે સેવવાના પ્રયતળા શાસ્ત્રને પણ મેં મારા ભાઈઓને પણ ગુમાવ્યા. જે શ્રી જિનવચનને રસ, મંદ પડી જાય,
પરંતુ કૂણિક એ વિચાર કરી મનને તે તેમને વવચનને ૨૦ મિયાદષ્ટિ અને મનાવી લે તે પણ નહોતું અને પિતાની ઉત્સુત્રપ્રરૂપક બનાવીને પાછાચ અનંતકાલ થઈ ગયેલી ભૂલનું પ્રમાર્જન કરવાની ઈચ્છા સંસારમાં પરિભ્રમણ કરાવનાર બની જાય. પણ નહોતી. પણ તેણે વિચાર્યું કે “ભલે
જે સ્વવચનને રસ મહાત્માઓને જે થવાનું તે થઈ ગયું. પણ હવે તે મૂંઝવે તે બીચાસ કણિકનું તે શું આવી પડેલા કષ્ટને નિવારવું જ જોઈએ.
ગજ? એ તે કેધાદિ કષાયની જેમ માન કોઈપણ ભોગે મારા ભાઈઓને પાછા કષાયોને આધીન થયેલ છે. એના કષાય લાવવો જ જોઈએ પણ જે તેઓને લાવું જોરદાર છે. તેમજ કષાયની પુષ્ટિ કરે નહિ અને આ પરાભવને સહન કરૂં તે તેવા સાધનો પણ છે, એટલે એની માન્યતા તે મારામાં અને વાણિયામાં શું ફેર છે કે મારું ધાર્યું બધુ જ થાય અને માટે
' ખરેખર અહીં સમજવા જેવું છે કે ભાગે એનું ધાર્યું થાય છે પણ ખરું? જિનવાણી જિનવચનને રસ તારે, – પરિણામે પ્રતિદિન કષાયની પુષ્ટિ થતી વચનને રસ બાવે. મૌનીન્દ્ર શાસનમાં જાય તેમાં આશ્ચર્ય નથી. ક્રિમશ:]
Page #508
--------------------------------------------------------------------------
________________
જેન રામાયણના પ્રસંગો (ગતાંકથી ચાલુ)
–શ્રી ચંદ્રરાજ
ન -
૫૪ ના છૂટકે વિભીષણને લંકા ત્યાગ અને પ્રામાકાર (ગ્યાન) માંથી રાજને રામચંદ્રજીએ હરાવીને સેવક ખડગને મેરી કાઢીને વિભીષણના બનાવ્યા. આગળ જતાં તદન લંકાની બળીયાને આ પલકમાંથી ખત્મ કરી નજીક આવી જઈને હસદ્ધી ના હંસરથ નાંખીને સમશાના બાહીન કરી નાંખવા માટે રાજાને હરાવીને રામે સેવક બનાવ્યું. લકેશ્વર શિવા તલવાર તાણીને વિભીષણ લંકાની લગભગ નજીક કરડે વિદ્યાતરફ દોડયા...
ધરેશ્વરે સાથે• રામચંદ્રજીને આવી અને શાળાના વિભીષણે જ- પહોંચેલા સાંભળીને લંકા નગરી ખળભળી સભાના થાંભલા ઉખાડી નાંખીને ત્રણ ઉઠી. ખંડના સમ્રાટ સ એ સો વર્ષ પૂરા રાવણે કિકેરે પાસે કરે રણભેરીઓ કરી નાંખવા એ જ રાવણની વેગડાવી, આથી લંકાની ધરતી અવાજોના સામે ઉગામ્યો '
પ્રચંડ તરગેથી ધણધણી ઊઠી. યુદ્ધની જન્નતના જમીન જેવી ખૂબસુરત ના
બતેના નાદ–ટંકારે શરીરમાં ઝણઝણાટી લંકા નગરીને તેડી-ફોડીને ઉજાડી નાંખીને પદા કરવા લાગી. શુશિંગા કંકાવા મારૂતિ-હનુમાન મંચ દ્રજી પાસે આવ્યા. લાગ્યા. અને બધાં જ સલાથાર કહી સંભળાવ્યા. બરાબર આવે જ ટાણે નમસ્કાર કરીને ત્યાર પછી આરા લંકા ઉપર વિજય વિભીષણ ત્રણ ખંડના સમ્રાટ અશક ધરની . મેળવવા માટે, રામચંદ્રજીએ ભામંડલ, સામે હાથ જોડીને ઉભા રહ્યા. અને કહેવા નલ, નીલ, મહેન્દ્ર, હનુમાન, વિરાધ, લાગ્યા કે- “હે સ્વામિન! ભવિષ્ય માટે સુપેણ, નમ્બાહ, અંગત આદિ કરડે લાલ કરનારા મારા વચનને સાંભળે. વિદ્યાધરાધીશ મથે ઉકા તરફ ગગને મહેરબાની કરીને માત્ર એક ક્ષણ પૂરાય માર્ગે પ્રયાણ કર્યું.
તે તેના ઉપર વિચાર કરે. - રસ્તામાં નલ અને નીલે સમુદ્ર તથા તે વિચાર્યા વિના જ પહેલાં તે તમે, સેતુ નામના બે રાજાને હરાવીને સેવક આલોક અને પરલોકનું સત્યનાથ કાઢી બનાવ્યા. આગળ જતાં વેલ નામના નખના પછી હરણનું પાપ કરીને તમે
Page #509
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૮ અ ૧૯ તા. ૨-૧-૯૬
કુળને માટે એક શરમ બની ગયા છે. પિતાને ભયભીત બનાવી કંઈને લાજ શરમ અત્યારે પાતાની પત્નીને લેવા માટે ખુદ વિનાના તમે તે બે ભૂચરાને મારા પ્રશ્ન ડ રામચંદ્રજી સ્વય' અહીં સુધી આવ્યા છે વીય શાળી પિતાથી જીવંતા બચાવી લેવાના તા તેમનુ આતિથ્ય સ્વાગત કરી તેમની પત્ની તેમને અર્પણ કરી દો. આમ નહિ કરો તે પણ રામ તમારી પાસેથી સીતાને તે ગ્રહણ કરી જ લેશે અને કારણે તમારી સાથે આખા આ કુળના સહાર કરી ન ખશે. અરે ! રામને લક્ષ્મણુ તા દૂર રહે પણ તેમના એક જ : સેવક હનુમાને લંકા નગરીને કેવી ઉજાડી નાંખી, અક્ષયકુમારને હણી નાંખ્યા, તે શું. તમારા યાલ બહાર છે? એક સીતાના કારણે હૈ દેવ ! ઇન્દ્ર જેવી સ્વર્ગ સમી આ લંકાની લક્ષ્મીને શા કારણે ગુમાવા છે ? છતાં નહિ માના તા સીતા તા તમાશ હાયમાં નથી જ આવવાના અને ઉપરથી લકા ગુમવવી પડશે”,
કરી રહ્યા છે. તેથી હું તા. ચાસ માનું છું કે “તમે રામના પક્ષમાં ભળી જઇને લ'કાના શંકુ' બન્યા છે. તમે તે તમારા..વિચારણા માટે અમારી સાથે બેસવાને પણુ લાયક નથી રહ્યા. આપ્તમ ત્રી સાથેની વિચારણા એ રાજાનુ ઉજળુ ભાવિ છે. ઇન્દ્ર જેવાને જીતનારાં મારા પિતાને ઓળખી નહિ શકીને મૂખ! તમે હવે મરવાના થયા છે.'
વિભીષણની આ વાતમાં વચ્ચે જ કૂદી પડેલાં રાવણપુત્ર ઇન્દ્રજિતે કહેવા માંડ્યુ કે જન્મથી જ માંડીને બાયલા રહેલા તમે તે અમારા કુળનું કલ`ક છે. કલંક,
: ૫૪૫
કાકા! તમે ખરેખર ત્રણ ખુ ́ડના ઉદ્ડ પરાક્રુમીમારા પિતાના સગા ભાઈ પણ કહેવડાવવાને લાયક નથી રહ્યા. દશરથ રાજાના વધ કરવાની પ્રતિજ્ઞા કરીને પણ તમે દશરથને હણ્યા ન હતા અને જૂઠુ બાલીને મારા પિતાને તમે પહેલા પણ છેતર્યાં હતા. અને અ યારે આ બે ધરતી ઉપર ભટકી જાણનારા - રામ-લક્ષ્મણુથી મા
++
વિભીષણે પણ જડબાતડ જવાબ દેતાં કહ્યું કે- શત્રુના પક્ષમાં હું' તે નથી ભળ્યા, પરંતુ પુત્રરૂપે તુ કુળના વિનાશ વેરનારા ખતખાક શત્રુ પેતા થયા છે. હું મૂખ! તુ તે હજી દુધપાન કરનારા બાળક છે. તને એ ભાન નથી કે તાશ ખાપ તા જનમથી આંધળા હાય તેમ આ વૈભવ અને વાસનામાં આંધળે બનેલા છે.
ધ્યાન
આટલું ઇન્દ્રજિતને સભળાવીને હવે વિભીષણે રાવણને ઝપાટામાં લઈ લીધા. રાવણને કહ્યું કે હું રાજન! રાખજે કે આ તારા (કુલાંગાર) પુત્ર વડે અને તારા પેાતાના ચરિત્ર વડે હવે તું થાડાં જ સમયમાં વિનાશ પામીશ. તારી તાજેવા માટે હવે મારે ફ્રગટ દુઃખી થવાની
જરૂર નથી.”
..
અને ક્રષાયમાન થઈ ઊઠેલા લકેશ્વર પ્રાકાર (=મ્યાન) માંથી ખડગને ખેચી (અનુ પેજ ખ પેજ ૫૮ ઉપર)
Page #510
--------------------------------------------------------------------------
________________
-
|
ચિરંતનાચાર્ય વિરચિત |- ભાવાર્થ લખનાર શ્રી પંચે જ & I - મુનિરાજ શ્રી
પ્રશાંતદર્શન વિજયજી મ. [મૂળ અને ભાવાર્થ] | [ ક્રમાંક -૧૨]
કમની વિચિત્રતાથી માતા-પિતા પ્રતિબંધ ન પામે તે શું કરવું તે કહે છે–
અબુઝમાણેસુ અ, કમ્મપરિણુઈએ વિહિજજ, જહાસત્તિ તદુવકરણું આવાયસુદ્ધ સમઈએ કાણુઆ ખુ એસા કરુણુ ય, ધમપાહાણજણનું જણશ્મિ છે તો અણણણાએ પહિજિજજજ ધમ્મ અણુહા અણુવહે ચેવ ઉવહિજુર સિઆ ધસ્મારાહણે ખુ હિએ સવ્વસત્તાણું તહા. તહેઅ સંપઠિજજા સવહા અપડિરજજમાણે ચઈજા તે અકાણગિલાણે સહસ્થચાગનાએણું છે
કદાચ તથા પ્રકારના કર્મપરિણામને લીધે માતા-પિતાદિક પ્રતિબંધ ન જ પામે તે પિતાની શક્તિ પ્રમાણે પિતાની બુદ્ધિથી તેમને આવક અને ઉપાય વડે શુધ એવું આજીવિકાનું સાધન કરી આપતું. બીજાની પાસે વ્યાજે પૈસા મુકી કાયમ માટે તેમને નિર્વાહ થયા કરે તેવી જે વ્યવસ્થા કરવી તે આય-આવક કહેવાય છે. તેવી કાયમી આવક ન હોય તે પિતે બીજા ઉપાયે વડે તેમની આજીવિકા ચાલ્યા કરે તેવા પ્રયત્નો કરીને જય, કેમકે, આવી ચિંતા કરવી તે જ તેઓ પ્રત્યેની સાચી કૃતજ્ઞતા છે, સાચી કરૂણા છે. આ કૃતજ્ઞતા એ જ ધર્મની પ્રધાન જનની છે, લેકમાં શાસનની સાચી ઉન્નતિને કરનારી છે. આ રીતે તેના જીવન નિર્વાહની વ્યવસ્થા કરી, તેઓની સહર્ષ અનુમતિ મેળવી સમ્યફચારિત્ર , ધર્મને ' અંગીકાર કરે જઈએ. આટલું કરવા છતા પણ માતા-પિતાજી જે સંયમને માટે સંમતિ ન જ આપે તે ભાવથી અંતઃકરણથી માયા૨હિત પણ દ્રવ્યથી–બહારથી માયાવી થવું કહ્યું છે કે“જ્યાં પિતાનું અને પારકાનું આ ભવ અને પરભવમાં હિત થતું હોય તેવું દેખાતું હેય તે સામી વ્યક્તિને સમજાવવા માટે હયાથી નિર્માયી પણ બહારથી માયાવી થવું જોઈએ” અર્થાત્ માયાને આશ્રય કરીને પણ હિત થતું હોય તે કરવું જોઈએ પણ દુન્યવી સવાર્થ માટે માયાને આશ્રય ન જ લેવાય. કેમકે ધર્મનું આરાધન જ સઘળા ય પ્રાણીઓને માટે હિતકારક છે. તે બેટી માયા કઈ રીતે બતાવવી. તે માટે કહે છે કે માતા-પિતાદિને કહેવું કે “મને ખરાબ સ્વપ્ન આવ્યા કરે છે તેથી મારું મરણ
Page #511
--------------------------------------------------------------------------
________________
* વર્ષ ૮ અંક ૨૧ તા. ૧૬-૧-૯૬:
" ૫૪૭ નજદીકમાં લાગે છે.” અથવા તે કઈ તિષીને સમજાવીને તેના દ્વારા કહેવરાવવું કે “આમનું આયુષ્ય હવે બહુ જ અ૫ છે. આવી રીતે સમજાવીને આત્માના હિતને માટે : જે ધર્મનું સભ્ય ચાસ્ત્રિનું આરાધન કરવું જોઈએ.
બધું ઉચિત કરવા છતાં, ભવિષ્યમાં આજીવિકાને વધે ન આવે તેવી વ્યવસ્થા કરવા છતાંય, સાચું અનેક દષ્ટાંદિથી સમજાવવા છતાં પણ મહમઝ માત-પિતાશિ સંયમ ધર્મનું આરાધન કરવાને માટે ૨જ ન જ આપે તે “અસ્થાને પણ ગલાનને
ઔષધ મેળવવા માટે ત્યાગ કરે પડે એ નિમિત્તે તેમને ત્યાગ કરવો જોઇએ. અર્થાત પોતાનું આત્મહિત તે ન જ ગુમાવવું જોઇએ. હવે દષ્ટાંતને કહે છે. '
જહા નામએ કેઇ પુરિસે કોંચિ કતારગએ અમાપિઇસમેએ તપબિજજે વચિજા તેસિ તત્થ નિઅમ્મઘાઇ પુરિસમિત્તાસજઝે સંભવ
એસિહે મહાયંકે સિઆ તત્ય પુરિસે તપૂઠિબધાએ એવમલેશિઅ ન ભવતિ એ નિમિઓ ઓસહ મંતરેણુ, ઓસહભાવે આ સંસા , કાલસહાણિ આ એઆણિ તથા સંકવિએ સંકવિએ તદસહ નિમિત્ત સવિત્તિનિમિત ચ ચયમાણે સાહુ એસ ચાએ અચાએ અચાએ ચેવ ચાએ ફલમિ પહાણું બુહાણું ધીરા એ અદ્દસિણું છે
- જેમ કે એક પુરુષ માતા-પિતા કે પત્ની આદિ પરિવારની સાથે યાત્રાદિને માટે અટવીમાંથી જઈ રહ્યો છે. તે પુરુષ માતા-પિતાદિને ભક્ત અને પૂરે રાગી છે. તે અટવીમાં તેના માતા-પિતાદિને જીવલેણ, કેવલ મનુષ્યથી ન સાધી શકાય. પરંતુ જેના ઔષધની પણ પ્રાપ્તિ થઈ શકે છે તે મહાવ્યાધિ એકદમ ઉત્પન્ન થયેલ છે. તે વખતે માતાપિતાદિના રાગથી તે પુરુષ જે એ વિચાર કરે કે “આ મારા માતાપિતાદિ ઔષધ વિના જીવી શકે તેમ નથી અર્થાત અવશ્ય મરણ પામે તેમ છે. અને કદાચ ઔષધ હશે તે પણ સંદેહ તો છે જ ક જીવે પણ ખરા અને ન પણ છે. પરંતુ હજી આ માતા-પિતાદિ કાળને સહન કરે તેવા છે અર્થાત એકદમ તે મરી જાય તેમ નથી જ” આમ વિચારીને માતા-પિતાદિને સારી રીતે સૂવાડીને તેમના ભેજનાદિ નિર્વાહને માટે સારી રીતે વ્યવસ્થા કરીને તેમના ઔષધ માટે તથા પિતાની આજીવિકાને માટે પણ જે માતા-પિતાને ત્યાગ કરે છે તે ત્યાંગ સારે છે, કેમકે આ ત્યાગ ફરીથી પરિણામે તેમને સંગ કરનાર હોવાથી વાસ્તવિક રીતે અત્યાગ છે. કેમકે તે પુરુષ ઔષધારિ લાવીને માતા-પિતાને જીવાડનાર પણ બને. અને જે તે પુરુષ માતા-પિતાદિના મોહથી તેમનું . તે જ બેઠો રહે અને વધાદિ લાવવાને માટે તેમને ત્યાગ ન કરે તે તે અત્યાગ પરિણામે માતા-પિતાદિને મરણજનક થવાથી કાયમને માટે વિયાગરૂપ
Page #512
--------------------------------------------------------------------------
________________
૫૪૮
: શ્રી જૈન શાસન (અઠવાડિક) થવાથી વાસ્તવિક રીતિએ ત્યાગ જ છે. આમ કહીને એ સ્પષ્ટ કરે છે કે- પંડિત "પુરુષે હમેશા ફેલની એટલે પરિણામની જ પ્રધાનતાને ગણે છે- જુએ છે. કેમકે, ધીરપુરુષ નિપુણ બુદ્ધિથી પરિણામ દષ્ટિને જેનારા હોય છે એટલે કે ભાવિ પરિણામને વિચાર કરીને જ પ્રવૃત્તિ કરનારા હોય છે.
હવે આ દૃષ્ટાંતના ઉપનય સમજાવે છે. ( સ તે સહ સંપાયણેણુ જીવવિજજા સંભવાઓ પુરિચિઅમે અં એવ, સુપખિએ મહાપુરિસે સંસારકતારડિએ અમ્માપિઇસંગએ ધમપડિબદ્ધ વિહરિજજા તેસિ તત્થ નિઅમવિણસશે, અપત્તબીજઇ પુરિસમિત્તાસજજે, સંભવંતસમ્મરાઈઓસહે, મરણાઇવિવાગે, કસ્માટાંકે સિઆ તત્થશે સુશ્કેપકિખએ પુરિસે ધમ્મપડિબંધાઓ, એવંસમાલોચ અ-વિણસં. તિ એ એ અવસ્મ સમ્મત્તાઇઓસહ વિરહેણ તસ્સ સંપાડ વિભાસા કાલસહાણ અએઆણિ વવહાર તહા સંઠવિા સંકવિઅ, ઈહલોગચિંરાએ તેસિં સન્મ સહનિમિત્ત, વિસિદ્દગુરમાઇભાવેણુ સવિચિત્તિનિમિત્ત ચ, કિચકરણે ચયમાણે, સંજમપહિવત્તીએ, સાહસિધિએ એસ ચાએ અચાએ તત્તભાવણુએ . “અચાએ ચેવ ચાએ મિચ્છાભાવણુઓ તરફલમિસ્થ પહાણું પરમથઓ ધીરા એ અદેસિસે આસનભવવા છે
તે પુરૂષ પોતાના માતા-પિતાદિકને તે સંભવ હેવાથી ઔષધ લાવી આપી જીવાડી શકે છે. માટે આ રીતે ત્યાગ કર એ ઉચિત જ છે. (કમથા)
a fઅનુ. ૫૪૫નું ચાલ]. બતાઠયું છે તે ખબરદાર ! ચાલે જ, કાઢીને વિભીષણના ખેળીયાને આ પલક- આ નગરીમાંથી. માંથી ખત્મ કરી નાંખીને ખાક કરી અને ... ઉન્માર્ગમાંથી બચાવવા માટે નાંખવા માટે વિભીષણ તરફ દેઠિયા.
અને સામેથી શસ્ત્ર વગરના ભકટીથી પૂરેપૂરો પ્રયાસ કરવા છત ઉમાગમાં ભયંકર બનેલા વિભીષણે રાજસભાના વધુને વધુ ખુંપતા જનારા સગા વકિલ થાંભલાને ખેંચી કાઢીને ત્રણ ખંડના બંધુને આખરે ત્યાગ કરીને વિબીષણ સમ્રાટ રાવણને રગદોળી નાંખીને તેના પ્રચંડ શક્તિશાળી ત્રીશ–વીશ અક્ષૌહિણી રામ રમાડી દેવા માટે એ સ્તંભ રાવણની સેના સાથે સમાગના આરાધક રામચંદ્રસામે ઉગામ્યો.
જીની પાસે આવવા નીકળી ગયા. જરીથી વચ્ચે પડીને, ઈન્દ્રજીત અને
| (જન્મભૂમિ સ્વગીલી લંકા ઉપર કુંભકણ રાવણ અને વિભીષણને યુદ્ધ કરતાં અટકાવી દીધા. .
આવનારી ખતરનાક આફતન. કલ્પનાથી [, અને વિખંડ સમ્રાટે (સત્તાવાહીસ્વરે) ૧૭
2. વિભીષણે બને આખેમાં ઉગી આવેલા કહ્યું કે ખાનારનું ખોદનારા ! આશ્રયનું સુના કુલની બે-ચાર એજલિ ધરી નખેદ વાળી ઘેર ખેડનારા અંગારા દઈને વતનભૂમિ અને દેશવાસીઓને જેવા નિમકહરામ! હવે ફરી તારૂં મેટું અલવિદા કરી.
Page #513
--------------------------------------------------------------------------
________________
– જ્ઞાન ગુણ ગંગા -
(ગતાંકથી ચાલુ)
– જ્ઞાંગ
૧૨ ચારિત્રદ્વાર - કેવળજ્ઞાન પામ્યા, પૂર્વ સામાયિક ચારિત્રવાળા-૧૦૮, સામાવિક છેદે પસ્થાપનીય યુકત-૧૦૮, સામાયિક પરિહાર વિશુધ્ધિવાળા-૧૦, સામાયિક છેડો પસ્થાપનીય પરિહાર વિશુધિવાળા-૧૦ સર્વભાગે સૂમસંપાય અને યથાખ્યાત પામી મોક્ષે જાય
. . ૧૩ લિંગદ્વાર - ગૃહસ્થતિ-૪ એલિગે-૧૦ લિગે-૧૦૮
૧૪ ઉત્કૃષ્ટદ્વાર - અપ્રતિ પ્રતિત સમ્યવ-૪, સંખયાતકાલ પ્રતિપતિત સમ્યકત્વ ૧૦, અસંખ્યાતકાલ પ્રતિપતિત સમ્યકત્વ-૧૦, અનંતકાલ પ્રતિપતિત સમ્યકત્વ-૧૦૮
૧૫ નિરંતરદ્વાર – જે દ્વારમાં ૧૦૮ ની સિદ્ધિ તે દ્વારમાં ૮ સમય નિરંતર પણ હોય, જે દ્વારમાં ૨૦-૧૦ ની સિધ્ધિ તે દ્વારમાં ૪ સમય નિરંતર, જે દ્વારમાં ૪ સમય નિરંતર, જે દ્વારમાં દશમી ઓછા સિદધ હોય તે દ્વારમાં ૨, સમય નિરંતર. આ ૧૬ ક્ષેત્રમાં અંતરદ્વાર ઓધથી - જબૂદ્વીપમાં વર્ષ પ્રયકત્વ, ઘાતકીખમાં વર્ષ પૃથકત, પુષ્કરાર્ધમાં સાધિકવર્ષ. , -
- ૧૭ ક્ષેત્રમાં અંતરદ્વાર વિભાગથી - જમ્બુદ્વીપના મહાવિદેહમાં, ધાતકીખંડના મહાવિદેહમાં, અને પુષ્કરાર્થના મહાવિદેહમાં એ ત્રણેમાં ઉત્કૃષ્ટથી વર્ષ પૃથકવ અંતર છે અને ભત- રવતમાં સામાન્યથી સંખ્યાતવર્ષ (હજારો વર્ષનું અંતર છે.
૧૮ કાલવિભાગમાં અંતર - ઉસપિણી તથા અવસર્પિણીમાં જન્મથી ૧૯ કેડાર્કડિ સાગરોપમ અને સંપરથી સાધિક ૧૦ કેડાર્કડિ સાગરોપમ.
તથ, ઉત્સર્પિણી અને અવસર્પિણીમાં એકાંતવિભાગથી જન્મની અપેક્ષાએ તેમજ સંહરણની અપેક્ષાએ પણ સંપૂર્ણ ૨૦ કોડા કેડિ સાગરેપમ.
તથા ઉત્સર્પિણી અને અવસર્પિણીના બને દુષમ-૬ષમ આરા સંબંધી પ્રત્યેકમાં જન્મ અપેક્ષાએ ૨૦ કડાકોડી સાગરોપમ, અને કાલથી કિંચિત્ ન્યુના ૮૪૦૦૦ વર્ષ, અને સંહરણથી દેશાન ૪ર૦૦૦ વર્ષ એ પ્રમાણે બે દુષમ આરામાં અને શેષ આરાએમાં પણ જન્મથી, કાલથી અને સંહરણથી અનારક્ત બે દુધમ આરાની પેઠે તુલ્ય અંતર જણવું.'
હવે ઉત્સપિણી અને અવસર્પિણી એ બે કાલને વિષે આથી સામાન્યથી સિધિનું અંતર વિચારીએ તે ૧૮ કેડાર્કડિ સાગરોપમ જેટલું ઉત્કૃષ્ટ અંતર છે અને
Page #514
--------------------------------------------------------------------------
________________
| " " '
,
'
'
' . .0
.
e..
શ્રી જૈનશાસન [અઠવાડિક] મામ ૧૬ કડાકડિ સાગરોપમનું અંતર છે. તેમજ ૧૪ કડાકડિ સાગરોપમ અને ૧૨ કેડાર્કેડિ સાગરોપમનું અંતર છે. અને જઘન્ય અંતર સર્વત્ર ૧ સમય છે.
૧૯ ગતિદ્વાર - સવગતિઓમાં સંખ્યાત હજાર વર્ષનું અંતર છે. તે અનન્તરાગતની અપેક્ષાએ જાણવું. તેમાં પણ વૈમાનિકથી આવેલા છની અપેક્ષા એ સિદ્ધિનું અંતર સાધિક ૧ વર્ષ છે. જઘન્ય અવર સર્વત્ર ૧ સમય છે.
- ૨૦ વેદદ્વાર - પુરુષથી અખતરાગત અને પુરૂષલિંગે સિધનું અતર સાધિક ૧ વર્ષ અને સ્ત્રી તથા નપુંસકથી અનન્તરાગત તથા શેષભંગ સિધનું અંતર સંખ્યાત વર્ષ છે. જઘન્ય અંતર સર્વત્ર ૧ સમય છે. - ૨૧ તીર્થદ્વાર - શ્રી તીર્થકર સિધનું અંતર હજાર પૃથકત્વ વર્ષ, તીથ કરી સિધનું અનંતકાળનું ને તીર્થંકરસિધનું સાધિક ૧ વર્ષ અને શેષ તીર્થસિધ આદિનું સંખયાત હજાર વર્ષ છે. , ૨૨ લિંગદ્વાર - સ્વસિંગસિધ્ધનું અંતર સાધિક ૧ વર્ષ, અન્યલિંગસિદ્ધ અને ગૃહસ્થતિ ગસિદ્ધનું અંતર સંખ્યાત હજાર વર્ષ, જઘન્ય અંતર સર્વત્ર જ સમય છે.
૨૩ ચારિત્રકાર- ત્રિપશ્ચાદ્ભૂતનું (સામાન્ય ચારિત્ર, સૂમસં૫રાય અને યથાખ્યાત "ચારિસની પૂર્વ પ્રતિવાળા છની સિદ્ધિનું) અતર સાધિક ૧ વર્ષ, ચતુપૌત્કૃતનું (સામાયિક છે પસ્થાપનીય ભૂમિ સંપરાય અને યથાખ્યાત ચારિત્રની પૂર્વ પ્રતિવાળા જીવનું) અંતર સાધક ૧૮ કેડાર્કેડિ સાગરોપમ, તેમજ પંચ પાકૃત ચારિત્રવાળાનું અંતર પણ સાધિક ૧૮ કેડાર્કેઠિ સાગરોપમ છે. તથા સામાયિક ચારિસનું અંતર સાધિક ૧ વર્ષ છે જઘન્ય ૧ સમય છે. , ૨૪ બુદ્ધાદ્વાર :- બુદ્ધ બધિત પુરુષનું અંતર સાધિક ૧ વર્ષ, બુદ્ધ બધિત સ્ત્રીનું અંતર સંખ્યાત હજાર વર્ષનું પ્રત્યેક બુદ્ધનું સંખ્યાત હજાર વર્ષનું પ્રત્યેક બુદ્ધનું સંખ્યાત વર્ષનું અને સ્વયં બુદ્ધનું હજાર પૂર્વ પૃથકત્વ અંતર છે. જઘન્ય સર્વત્ર ૧ સમયનું અંતર.
૨૪ શાનદ્વાર - મતિ શ્રુતજ્ઞાનીનું અંતર પપમને અસંખ્યાતમ ભાગ, મેતિ-શ્રત અવધિજ્ઞાનીનું અંતર સાધિક ૧ વર્ષ મતિ-શ્રુત-અવધિ-મન પર્યાયજ્ઞાનનું , સંખ્યાત હજાર વર્ષ, મતિ શ્રુત-મનઃ પર્યાયજ્ઞાનીનું સંખ્યાતહજાર વર્ષ જઘન્ય અંતર સર્વરા ૧૧ સમય. . .
( કમશ:)
Page #515
--------------------------------------------------------------------------
________________
'TT
| IIણE #માયા
શ્રી અજિતનાથ જિન મંદિર શતાબ્દિ મહેન્સવને મંગલ કાર્યક્રમ
. (ચેલા વાયા અમનગર) નિશ્રા-પૂ. મુ. શ્રી બોધિરત્નવિજયજી મ. આદિ પુ. સા. શ્રી અનંતપ્રભાશ્રીજી મ. આદિ.
પહેલે દિવસ . સં. ૨૦૫ર પોષ વદ ૧૩. ગુરૂવાર તા. ૧૮-૧-૯૬ સવારે ગુરૂભગવંતે પ્રવેશ સામયું. બપોરે શ્રી. પાઠવનાથ પંચકલ્યાણક પુન કરમશી ખીમજી ખીમશીયા પરિવાર તરફથી. સંઘ જમણ બારનું સંઘ જમણ- શ્રી કરમશી ખીમજી ખીમશીયા પરિવાર તરફથી સાંજનું સંઘ જમણ શ્રી વેરથી હીરાભાઈ સાવલા પરિવાર તરાથી.
• બીજે દિવસ : સંવત ૨૦૫૨ પિષ વદ ૧૪ શુક્રવાર તા. ૧૯-૧-૧૬ : સવારે કુંભ સ્થાપન- દીપક સ્થાપન- જવારા પણ શ્રી રામજી નાનચંદ ધનાણી પરિવાર તરફથી અઢાર અભિષેક- શ્રી ઝીણાભાઈ ડાયાભાઈ ધનાણી પરિવાર તરફથી બપોરે : સિદ્ધચક પૂજન શ્રી નેમચંદ મેરગ હીરા ધનાણી પરિવાર તરફથી નવકારશી સવારે મેવજી સામતરાજ ધનાણી પરિવાર તરફથી મહેમાનોની ભક્તિ સ ધ જમણુ બપોરે શ્રીમતિ શાનબેન હેમચંદ ભેજા તરફથી સાંજે સવ. લખમશી તથા શ્રી શાંતિલાલ
સાવલ પરિવાર તરફથી. - ત્રીજો દિવસ છે સંવત ૨૦૫૨ પિષ વદ ૦)) શનિવાર તા. ૨૦-૧-૯૬ સવારે શ્રી રથયાત્રાને વરડે શ્રી રામજી લાલજી ખીમડીયા પરિવાર સંઘ જમણ બપોરે ધુમાડાબંધ ગામ જમણ તથા બાવન ગામ તથા જામનગરના હાલારી વિશા ઓશવાળ જ્ઞાતિજનોનું સ્વામી વાત્સલ્ય (નાતતેડું) શ્રીમતી કંકુબેન રામજી લાલજી ખીમશીયા પરિવાર તરફથી હા ચંદુલાલ રામજી ખીમશીયા સાંજે શ્રી હીરજી સામત સજા ધનાણી પરિવાર તરફથી.
ચોથે દિવસ : સં. ૨૦૫ર મહા સુદ ૧ રવિવાર તા. ૨૧-૧-૯૬ બપોરના સિધચક મહાપૂજન અથવા ૧૦૮ પાર્શ્વનાથ પૂજન વ. ડાહીબેન જીવરાજ મેરગ ધારાણી પરિવાર. સંધ જમણ બપોરે સ્વ. ડાહીબેન જીવરાજ મેરગ ધારાણી પરિવાર તરફથી સાંજે વ. ડાહીબેન જીવરાજ મેરગ ધારાણી પરિવાર તરફથી.
Page #516
--------------------------------------------------------------------------
________________
પપર
1 શ્રી જૈન શાસન (અઠવાડિક
પાંચ દિવસ સી. ર૫૨ મહા સુદ ૨ સોમવાર તા. રર-૧-૯૬ બપોરે સિદધચક મહાપૂજન ગ.સ્વ. રતનબેન હંશરાજ ખીમશીયાની સુપુત્રી હાલે સાધવજી કુલદશનાશ્રીજીના સંયમ જીવનની અનમેદનાથે હ. રમણીકલાલ કાનજી, સંધ જમણ : બપોરે શ્રી જીવરાજ પાંચા ગુઢકા પરિવાર તરફથી સાંજે શ્રી વિરપાળ પુંજ ગડા પરિવાર તરફથી.
છઠ્ઠો દિવસ : સં. ૨૦૫ર મહા સુદ ૩-૪ મંગળવાર તા. ૨૩-૧-૯૬ સવારે નવગ્રહ અષ્ટમંગલ તથા દશ દિપાલ આદિ પૂજન શ્રી રામજી નાનચંદ ધનાણી પરિવાર નાઈરોબી તરફથી બપોરે : લઘુ શાંતિ નાત્ર શ્રી જેઠાલાલ નાનચ દે ધનાણી પરિવાર તરફથી નવકારશી સવારે પ્રેમચંદ પરબત ધનાણું હા - રમણીકભાઈ તરફથી મહેમ ને ભક્તિ સંઘ જમણ બપોરે ગં.સ્વ. ગંગાબહેન નરશી માણેક હા મુકતાબેન મોહનલાલ નાગડા પરિવાર તરફથી સાંજે શ્રી નથુભાઈ ખેતશી ધનાણી પરિવાર તરફથી
સાતમે દિવસ : સં. ૨૦૫ર મહા સુદ ૫ બુધવાર તા. ૨૪-૧-૯ સવારે રથયાત્રાને વરાડે તથા વિજા આરોહણ બપોરે સિધચક્ર મહાપૂજન શ્રી પાનીબેન કચરશ ગેસર સાવલા પરિવાર તરફથી સ્વ. વેલજી કચરા તથા સ્વ. રાજેશ ખીમજી કચરાના પુણ્યાર્થે સંધ જમણ બપોરે ધુમાડાબંધ ગામ જમણ તથા મહેમાનની સાધર્મિક ભક્તિ ગં.સ્વ. મણિબેન હીરજી પુજા ધારાણી હામવિન, અમીન, સ્વ. સુરેશ તથા મુકેશ હીરજી તથા જીવરાજ મેરગ ધારાણી તરફથી સાંજે શ્રી દેવશી પંચાણ ખીમશીયા પરિવાર તરફથી. "
આઠમે દિવસ : સં. ૨૦પર મહા સુદ ૬ ગુરૂવાર તા. રપ-૧-૯૬ સવારે સત્તરભેદી પૂજા પ્રેમચંt પરબત ધનાણી પરિવાર હા રમણીકભાઈ સંઘ જમણ બપોરે શી રાયશી લાધાભાઈ ખીમશીયા પરિવાર તરફથી. પૂજા ભાવના માટે સંગીતકાર દલપતભાઈની મંડળી પાલીતાણાથી પધારશે.
દરરોજ પ્રભુજીને ભવ્ય અંગરચના થશે તથા પૂ. ગુરૂદેવનું પ્રવચન થશે.
વિધિવિધાન માટે ભાઈશ્રી નવિનચંદ્ર બાબુલાલ શાહ તથા સુરેશચંદ્ર હીરાલાલ પધારશે. . આ પ્રસંગે પધારવાથી મહત્સવ ઉપરાંત જિન ઇશન – પૂજન – ગુરુવંદનપ્રવચન શ્રવણ આદિને લાભ મળશે. તથા નજીકમાં આવેલ જામનગરમાં અધ શત્રુંજય મહાતીર્થ સમાન જિનમંદિરના દર્શનનો લાભ મળશે.
- શ્રી હાલારી વિશા ઓશવાલ શ્વેતાંબર મૂર્તિપૂજક તપગચ્છ જૈન સંદ – ચેલા
Page #517
--------------------------------------------------------------------------
________________
અલકાપુરી મથે પોષ દશમીની ભવ્ય ઉજવણી શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ભ, નાં સાનિધ્યમાં પૂ. મુ. શ્રી મુકિતધન વિ. મ. પ. મુ. શ્રી પુન્યધન વિ. મ. તથા પૂ. સા. શ્રી સૂર્ય પ્રભાશ્રીજીની નિશ્રામાં પાર્વનાથ ભટ ની જન્મકલ્યાણક તથા દીક્ષા કલ્યાણકની ઉજવણી પિષ દશમીનાં અઠ્ઠમ તપની આરાધના સમસ્ત વડોદરા શહેરનાં સૌ પ્રથમ વખત અલકાપુરી જૈન સંઘ તરફથી ત્રણ દિવસનાં ભવ્ય કાર્યક્રમ સાથે વૈજવાયેલ. તેને અહેવાલ-માગસર વદ ૫ નાં વાજતે ગાજતે ભવ્ય પ્રવેશ મ. સા. ને થયેલ અને તે જ દિવસથી પાર્વનાથ ભ. નાં જીવન પ્રસંગેના વ્યાખ્યાનો શરૂ થયા હતા. રેજ પ્રવચનોમાં સારામાં સારી સંખ્યા થતી હતી. અને અઠ્ઠમ તપની જાહેરાત થતા ૪૦૦ અઠ્ઠમ તપનાં નામ લખાઈ ગયા હતા.
માગસર વદ ૯ સવારે ચૈત્યવંદન. ૯ કલાકે વ્યાખ્યાન બાદ ૧૦ કલાકે સાસુહિક પચ્ચકખાણ થયા હતા. અને તે જ દિવસે બપોરે વિજય મુહને શ્રી ૧૦૮ પાર્શ્વનાથ પૂજન ૧૦૮ ફેટા, રચના દેરીઓની સાજ સજાવટ સાથે બીપીનભાઈ રામાણી તરફથી થયેલ અને સ જે બધાને ભાથુ આપવામાં આવેલ, રાત્રે ભાવના પ્રભુજીને ભવ્ય અંગ રચના અને ઘીનાં દીવાની રોશની.
- માગસર વદ ૧૦ સવારે ૯ કલાકે જન્મકલ્યાણક ઉપર પ્રવચન અને તે જ દિવસે વડોદરામાં સૌ પ્રથમ વખત મહાપૂજાનું અયે જન અલકાપુરી સંઘ તરકથી થયેલ મહાપૂજાનું દ્રા રાઘાટનને લાભ સુમનભાઈએ લીધે તે તેમનાં ઘેરથી સાંજે પ-૩૦ ક. વરઘોડે ચઢયે હતે બે હાથી, બેન્ડ, ઘોડા સાથે ૬-૩૦ કલાકે વરઘેડે ઉતર્યા બાદ આરતી મંગળદીવાનું ઘી બેલાતા ૫, હજાર મણ ઘી આરતી થયેલ. પછી ઉદ્દઘાટન થયેલ અને તે કેની લાઈન તે લગભગ બહુ મોટી હતી રાત્રે બાર વાગે દેરાસર બંધ થયેલ મહાપૂજાની સજાવટ મુંબઈથી રાજુભાઈએ કરેલ લોકોને એમ થઈ ગયું કે ખરેખર મહાપૂજા આને કહેવાય મહાપૂજામાં હાથથી બનાવેલ રચના, સીન સીનેરી, કળામક આકર્ષણ વસ્તુઓ વિગેરેની બેઠવણ થયેલ લગભગ ૩૦ થી ૩૫ હજાર લોકેએ દર્શનને લાભ લીધે હતે.
મહાવદ-૧૧ નાં સવારે –પ૬, દિકકુમારીકા, ૬૪ ઈન્દ્રો સાથે ભવ્ય સનાત્ર મહોત્સવ જયેશભાઈ તરફથી ભણાવવામાં આવેલ. સુંદર રાજદરબારનું આયોજન થયેલ.
માગસર વદ ૧૨નાં સવારે ૮ કલાકે સામુદાયીક પારણું નયનાબેન રમેશચંદ્ર તરફથી આ કેટા અતિથિ ગૃહમાં રાખેલ. અને ભાજપના જીતુભાઈ સુખડીયાનાં હસ્તે પારણુ થયેલ.
અદૃમતપનાં તપસ્વીઓને અલકાપુરી સંઘ તરફથી કમલના આકારની ચાહના " વાટકીની પ્રભાવના થયેલ. બપોરે ૧૧ કલાકે અલકાપુરી જૈન સંઘનું સ્વામી વાત્સલ્ય હતું. આવી રીતે પ્રતિષ્ઠા પછી પહેલ વહેલે પ્રસંગ સુંદર ઉજવાયેલ. હજુ પ્રતિષ્ઠા થયેલને એક વર્ષ પણ થયું નથી. બીજી પણ પ્રભાવનાએ તપસ્વીઓની થયેલ ત્રણે દિવસ ઘીના દં વાની રેશની શીખર ઉપર થતી હતી.
Page #518
--------------------------------------------------------------------------
________________
શ્રી જૈન શાસન (અઠવાડિક) !00000000000
0 પૂજ્યશ્રી કહેતા હતા કે
0
ર
.
.
O
0
અથવા ડીન માનનીe Nö:"G. SEN 84 bap -શ્રી શુદશી
ના વિરમગા
સ્વ. પ.પૂ. આચાર્યદેવેશ શ્રીમદૃવિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારા
•
0
સારી રીતે જીવતાં જીવતાં મરવુ. તેનું નામ જ સમાધિ મરણ છે.
0
ગરીબ હોવા છતાં ‘ગરીબ’ શબ્દ સાંભળવાથી જેને દુાખ થાય અને હરામખોરી 0 કરવા છતાં 'હામખાર' શબ્દ સાંભળતા જેને દુઃખ ન થાય, તે ધમ સાંભળવા
લાયક નથી.
0
પેાતાની શકિત હોવા છતાં ખરાબ કામ કાઈ કરવુ નથી અને શિકત અનુસાર સારા કામ કર્યા વગર રહેવુ' નથી આવી જે મનોવૃત્તિ તે જ સાચી માનવતા છે. આ
0
ર આ સસાર ખરાખ છે માક્ષ જ સાર છે. આ સૌંસારથી છેડાવનાર અને મેક્ષે પહોંચાડનાર ધર્મ વિના કોઈ સાધન નથી. તે ધમ મારે પામવા મુખે શ્રી જિનવાણીનું શ્રવણ કરે તે તેનું
જોઇએ
એવા હેતુથી જે કોઈ જીવ સદગુરૂ કલ્યાણ થાય!
જેને આ સંસારથી છૂટી મોક્ષે જવાની ઇચ્છા નથી, તેવા જીવ શ્રી જિનેશ્વરદેવનાં ઘણાં ઘણાં મદિરા બધાવે તે પણ તે અહિં તદેવના ભગત પણ નથી
નાની પણ ધ ક્રિયા પરિપૂર્ણ ધર્મ પામવા માટે છે.
આ સ'સારનુ' સુખ–દુ:ખ, તે એ એવી ખરાબ ચીજ છે કે ભલભલાને ચૂકાવી નાંખે. તે એ ધર્મ પામવા દે નહિ, ધર્મ પામ્યા પછી પામેલા ધર્મોના નાશ કર્યા વિના રહે નહિ.
પાળવા કે નહિં, અને
સર્વોત્તમ કાર્ડના ધ
ભગવાન શ્રી જિનેશ્વરદેવાએ સવિતી સ્વરૂપ એવા બતાવ્યા છે કે જે જગતના ચેાગાનમાં પણ અમે બતાવીએ તે કાઇની મા એ એવા જણ્યા નથી કે જેના તે વિરોધ કરે ! pooooooooooooooooooooo
જૈન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર ચાસન પ્રકાશન મ`દિર ટ્રસ્ટ (લાખાબાવળ) C/o. શ્રુતજ્ઞાન ભવન ૪૫, દિગ્વિજય પ્લાટ-જામનગર વતી તત્રી, મુદ્રક, પ્રકાશક સુરેશ કે, શેઠે સુરેશ પ્રિન્ટરીમાં છાપીને વઢવાણ શહેર (સૌસષ્ટ્ર)થી પ્રસિદ્ધ યુ
Page #519
--------------------------------------------------------------------------
________________
મસૂરિ
-५१३५
_9િ - Q . Rો 9374માણ ઉતાયરો ૩મારૂં મહાવીર પન્નવણા
રાજા જજે જહન્ન જ નથી રહ્યું :
શ્રીનગર.
Udો |
સવિ જીવ કરૂં
જઠવાડો
શાસન રસી.
છે. શ્રી જિનવાણી શ્રવણ જગડા ||
સઘળા ય ગુણાની જનની છે. सवणे नाणे य विन्नाणे, पच्चक्खाणे य संजमे । अनिलए तवे, वोदाणे अकिरिय निव्वाणे ॥
સદગુરુ મુખે શાસ્ત્ર શ્રવણથી જ્ઞાન થાય, જ્ઞાનથી વિજ્ઞાન થાય, વિજ્ઞાનથી પચ્ચકખાણ થાય પરચખાણ થાય સંયમ થાય સંયમથી દોષરહિત તપ થાય, તપથી ક્રિયા રહિતપણું પ્રાપ્ત થાય, પૂર્વ કર્મની નિર્જરા થાય, ન કર્મ બંધ ન થાય અને ક્રિયા રહિતપણાથી 5 નિર્વાણ મોક્ષની પ્રાપ્તિ થાય.
છે;
લવાજમ વાર્ષિક
શ્રી જૈન શાસન કાર્યાલય લવાજમ આજીવન શ્રુત જ્ઞાન ભવન, ૪પ દિગ્વિજય પ્લોટ
જામનગર (સૌરાષ્ટ્ર) 1N1A PIN-૩ઠા૦૦5
Page #520
--------------------------------------------------------------------------
________________
– જ્ઞાન ગુણ ગંગા –
– પ્રજ્ઞાંગ
૦ નિર્વેદનું ફળ સંસાર રૂપી કારાગૃહનું વર્જન કરવામાં તત્પર એવી જેના ચિત્તને વિષે દઢ પ્રજ્ઞાબુદ્ધિ હોય છે તે પુરુષ નિદવાળો કહેવાય છે, તે નિર્વેદનું ફળ શું તે અંગે જણાવ્યું છે કે
નિબૅએણું ભંતે છ કિં જણઇ ?” હે ભગવાન ! નિવેદથી જીવ શું પ્રાપ્ત કરે? તેના ઉત્તરમાં ભગવાને કહ્યું કે
નિવેએણું તે દિવ્યભાણતિરિચ્છએસ કામગેસુ વિરજજમાણે નિધ્યેય હશ્વમાગચ્છઈ સāવિસએસ વિરજજઈ ! સવ્યવિસએ સુ વિરજજમાણે આરંભ પરિગ્રહ પરિશ્ચાય કરતિ આરંભ પરિગહ પરિચાય કરે. માણે સંસારમઍ છિદંતિ સિદ્ધિમગ્ર પડિવનેય ભવતિ
નિર્વેદથી જીવ દેવ, મનુષ્ય અને તિર્યંચ સંબંધી કામ ભેગેને વિષે વૈરાગ્ય પામી, ખરા નિર્વેદને પામે છે અને સર્વ વિષયમાં સાચા ભાવે વિરકિત પામે છે સર્વ વિષ માં વિરક્તિ થવા થી આર -પરિગ્રહને પરિત્યાગ કરે છે. આરંભ પરિગ્રહને પરિત્યાગ કરવાથી સંસાર માર્ગો ઉચ્છેદ થાય છે. અને સિદ્ધિ–મિક્ષ માર્ગની પ્રાપ્તિ થાય છે.
૦ જીવ પોતે જ શુભાશુભ કર્મને કર્તા છે તેમ ભકતા પણ જીવ જ છે. આગમમાં કહ્યું પણ છે કે
* જીવેણું ભંતે કિ અત્તક દુખે પરકડે દુખે ઉભય ડે દુકખે?ગેયમાં અત્તકડે ને પરકડે તદુભયંકડે ”
હે ભગવંત ! જીવ શું પોતે જ કરેલાં દુખે ભગવે છે કે બીજાએ કરેલાં ભગવે છે કે, પોતે અને બીજાએ ઉભયે કરેલાં દુખે અનુભવે છે ? હે ગૌતમ ! જીવ પોતે કરેલાં દુખે જ અનુભવે છે પણ બીજાએ કરેલાં કે ઉભયે બનનેએ કરેલાં દુખે ભેગવત નથી.”
Page #521
--------------------------------------------------------------------------
________________
- riaran
weekતરક જmવિજયટી જી મહારાજના - - MALACA zorgt eunov va PIO PUNUN 34120447
-તંત્રી :
મિચંદ મેઘજી ગુઢ
શાહની
AAKANT • કવાડક. : - "WNશાળા1 gિi ૪. શિવાય ૩ માસ ૨
હેમેન્દ્રકુમાર મનસુજલાલ સte :
(૪૦ | કીરચંદ રૈe
(વઢવ) 1 યેદ રશ્મી ઢR.
(જa)
3 વર્ષ : ૮ ] ૨૦૫ર મહા સુદકિ.-૧૦ મંગળવાર તા. ૩૧-૧-૯૬ [ અંક ૨૨ .
જે પ્રકીર્ણક ધર્મોપદેશ કી “
-પૂ. આ. શ્રી વિ. રામચંદ્રસુરીશ્વરજી મહારાજા - ૨૦૪૩, અષાઢ સુદ-૧૧ ને મંગળવાર, તા. ૭-૭-૧૯૮૭ શ્રીપાલનગર, જૈન ઉપાશ્રય | મુંબઈ –૬. (પ્રવચન ૭ મું)
(ગતાંકથી ચાલુ) | (શ્રી જિનાજ્ઞા કે પૂ. પ્રવચનકારશ્રીજીના આશય વિરૂદ્ધ લખાયું હોય તે ત્રિવિધે, છે ક્ષમાપના
મંદિર માટે કેશર-સુખડ, પૂબરીના પગાર વગેરેની ટીપ થાય છે ત્યારે શ્રીમંતે ? ન જોયા કરે છે. કાઈ શ્રીમતી એમ કહે છે કે, “શેની ટીપ કરે છે? મારે ત્યાંથી લઈ જ 4 જજો.” શ્રીમતિ હયાના દરિદ્રી પાકયા માટે સાધારાણુની ટીપ કરવી પડે છે.
તમારી બધી ટીપ કેવી રીતે થાય છે તે અમે જોઈએ છીએ. ટ૫માં ભરાવનારા તે ય બહુ ઓછા છે. ઘણા હોશિયાર તે ટીપમાં કદી ભરાવતા જ નથી. ટીપ ભરતી વખતે તમને શરમ નથી આવતી ? ૫૦૦૦નું કામ હોય, પોતે એકલ કરી શકે તે હેય છે. અને તે એકાવનથી શરૂઆત કરે તે ઢીપ પૂરી થાય ખરી ? કઈ વધારે ભરે તે તેની છે સામે આંખ કાઢે તેવાં નંગે ઘણાં છે. જે બધા પોત-પોતાની શકિત મુજબ રીપમાં 8 ભરવા માંડે તે ટીપે પૂરી થઈ જાય.
- આજે અમને તમને સોને સારામાં સારી ધમની સામગ્રી મળી છે. ધારીએ તેટલો | ધર્મ કરી શકીએ તેમ છીએ, છતાં પણ હજી જોઈએ તે ધર્મ કરતા નથી. તેનું એક જ કારણ છે કે, અમને પ્રમાદ ભૂંડે લાગ્યું નથી અને તમને સંસારના સુખને което е
Page #522
--------------------------------------------------------------------------
________________
• શ્રી જૈન શાસન અઠવાડિક
રાગ ખરાબ લાગ્યા નથી. અમારે પણ સસારના સુખના રાગ જીવતા હાય, દુઃખ વખતે ગભરામણ થતી હોય તેા અમે ય નાલાયક છીએ. સસારના સુખ તરફ અમારી આંખ જવી જ ન જોઇએ દુઃખને તેા અમારે વધાવવુ જ જોઇએ અને કદાચ દુઃખ ન આવે તા જ્ઞાનિની આજ્ઞા મુજબ ઊભાં કરી કરીને વેઠવાં જ જોઈએ. જ્ઞાનિઓએ દહે કષ્ટ મહાસુખમ' કહ્યું છે. કષ્ટ વિના સારા ધમ થાય જ નહિ. આજે તે શરીરના નિરોગી પણ કેવી રીતે કાઉસગ્ગાદિ કરે છે? તમે બધા પણ જે કાંઇ ધયા કરે છે। તે કેવી રીતે કરા છે તે વિચારી લેજે, મારે કામની ય ટીકા કરવી નથી પણ બધાનુ ધ્યાન ખે'ચવુ' છે કે આપણે કયાં છીએ ? જે આ બધુ' સમજીને સુધારા કરશે તેનુ કલ્યાણ થશે બાકી હતા તેવાને તેવા રહેશે તે તે ધમ કરીનેય હારી જશે.
૫૫૮ :
આગળના શ્રાવકા મં દિર-ઉપાશ્રયૈ જાય તાય ઘેર કહીને જતા કે ને ત્યાં કાઈ જ સમાચાર મેકલતા નહિ. તેવી રીતે તીથ યાત્રાએ જનારા શ્રાવક પણ પોઢી ઉપર કહીને જતા કે, પેઢીના સમાચાર પણ મને માકલતા નહિ. આવા એક શ્રીમંત શ્રાવક યાત્રાએ ગયેલે, તે. મ`દિરમાં પૂજા કરતા હશે ત્યાં કાઇએ પેઢીના તાર તેના હાથમાં મૂકયેા. તેણે તે તાર જોયા વિના જ મૂકી દીધા. યાત્રા કરી પાછે આવ્યે ત્યારે મુનિમને કહ્યું કે, તાર કેમ કરેલા ? મુનિમ કહે કે, બહુ માટુ નુકશાન થાય તેમ હતું. ત્યારે તે શ્રાવકે કહ્યું” કે- હુ· તા જીવતા હતા ને? કદાચ તેવા પાપના ઉદય હાય અને પઢી ગઇ તા ગઇ. ફરી આવી ભૂલ ન કરતા. આવા શ્રાવક આજે કેટલા મળે ? તમારે ય આવે નિયમ છે ખરા ? આવા શ્રાવક કાણુ હોય ? જે માક્ષના અથી હાય તે.
સાચું સુખ મેક્ષમાં જ છે, સ`સારમાં નથી આ વાત બરાબર જચી ? તે કહે કે- “સંસારનું સુખ ઇચ્છવા જેવું નથી, મેળવવા જેવુ... નથી, મળે તેા લેવા જેવુ નથી, લાગવવા જેવું નથી, કર્માંચાળે ભગવવુ પડે તા રાતે હું ચે ભાગવત્રાં જેવુ છે, પણ હસતે હું ચે નહિ; તે સુખ જાય તે રાવા જેવુ' નથી અને કદાચ તે સુખને મુકીને જવાના વખત આવે તે હસતા હસતા જવુ છે. જે કાંઇ દુઃખ આવે તે મઝેથી ભાગવવા જેવુ છે.” આપણે પાપ કરીએ અને દુઃખ ન આવે તે બંને ? પાપ કરનારે દુઃખ વેઠવા તૈયાર રહેવુ' જોઇએ, ચારી કરનારે પાં લીસમાં પકડાવા હાજર રહેવું. જોઇએ. 'ધમી' કનુ નામ ? દુઃખને ઝેથી વેઢે અને સ.સ.૨ના સુખને ન છૂટકે ભાગવે તેથી સુખ ભાગવીને કમ ખપાવે.
સભ્યષ્ટિ જીવને સમૈગવશાત પાપ કરવુ પડે તે તેનુ" ચાલે તે ઓછામાં
Page #523
--------------------------------------------------------------------------
________________
.
- વર્ષ ૮ : અંક ૨૨ તા. ૨૩-૧-૯૬ -
* ૫૫૯ ઓછું કરે. તે પાપ કરે છતાં ય તેને અહ૫ બંધ થાય તેનું કારણ શું? તે પાપ છે રાજીથી કરતો જ નથી માટે. આ ખબર છે ?
“સમ્મદિઠ્ઠી છ, જઈ વિહુ પાવ સમાયરે કિચિ; *
અપ્પા સિ હાઈ બધે જેણે ન નિદ્ધવંસ કુણઈ.” રોજ આ ગાથા બેલે અને મઝથી મોટાં મોટાં પા૫ કરે તે ચાલે ? જરાક દુખ આવે તે “ધર્મમાં માલ નથી, સાધુમાં ય માલ નથી, ભગવાનમાં ય માલ નથી” છે આવું બોલનારા ઘણા છે. તે બધાને કેવા કહેવાય? ધર્મ પામેલા કહેવાય ખરા?
આ સંસારનું સુખ ઇરછતાં જેવું નથી, મેળવવા જેવું નથી, ભોગવવા જેવું ? ર નથી, ભોગવવું પડે તે કમને ભેગવવાં જેવું છે. અને મેં પાપ કર્યું તે દુખ આવે છે
જ. અને તે મારે મથી વેઠવું જોઈએઆવું માનસ તમારી પાસે છે? જેનું આવું જ માનસ હેય તેને મેહને ભય લાગે છે તેમ કહેવાય. પછી તેને સગે કમાઉ રે છે હોંશિયાર દિકરે સાધુ થવાનું કહે તે બાપ રાજી રાજી થઈ જાય. મેહને ઝાટકે લાગે ?
ને દુ:ખ થઈ જાય તે બને. પણ તે માને કે-“આ ભાગ્યશાળી છે. હું ફસી ગયો છું.' ! 1 મારા ઘરને સારા માણસ સાધુ થ જ જોઈએ. કદાચ છેક સાધુ ન થઈ ? ન શકે અને તેને પરણાવવો પડે તે તેને પરણાવતી વખતે પણ આવું કહેનાર બાપ છે કે 1 દિકરા ! આમાં ફસાવવા જેવું નથી. હું ફસી ગયે છું. હજી સમજી જાય તે ન 'સારૂં છે.” કે પછી દિકરા-દિકરીના લગ્ન મથી કરનારા, તેમાં ધાર્યા પૈસા ખરચનારા 8.
તમો છે? ૧ એ જ અહીં આવનારા આ બધું ન સમજે તે ચાલે? રોજ સાંભળનારા ‘સમજ ૪ નથી? તે કેમ સમજતા નથી? તમાર સમજવું નથી માટે નથી સમજતા કે અમે ?
સમજાવ્યું નથી માટે નથી સમજતા ? આજને માટે ભાગ એમ જ માને છે કેL$ “સાધુએ તે બેલ્યા કરે. તેમનું કહ્યું કરીએ તે ઘર ન ચાલે. દુઃખ તે કોઈને ગમતું ? ૧ હશે? સંસારનું સુખ મળ્યું તે કેમ ન ભોગવીએ?” જે સંસારનું સુખ મથી ભગવે તેને નરક-નિગોદમાં લઈ જાય તે સુખ ધમીને ગમે ખરું?
મોક્ષનું સુખ જ સાચું છે, બીજુ બધું સંસારનું સુખ નકામું છે આવું જ્ઞાન પણ કેને થાય? મોહમાત્રથી ગભરાતે હોય તેને. આવું જ્ઞાન થવા માટે દશનામહનીયને પશમ જરૂરી છે. જેને દર્શન મેહનીય ક્ષપશમ ન થયો હોય તેને જ્ઞાનાવરણીયને સારે પશમ હોય, ગમે તેટલે માટે જ્ઞાની ગણાતો હોય તે પણ
Page #524
--------------------------------------------------------------------------
________________
અનંતજ્ઞાનીઓની દષ્ટિએ તે અજ્ઞાનને શિરોમણિ છે. તેનું જ્ઞાન તેને પાપ કરવામાં કામ છે લાગે છે. આજના ભણેલા મથી સારી રીતે શેઠવી ગોઠવીને પાપ કરે છે. અજ્ઞાન હજી { તેનાથી ઓછું પાપ કરતાં હશે ! આજના બહુ સુખી બહુ મોટા ધંધા, મોટાં કારખાનાં 8
મઝેથી લે છે. તેનામાં સમકિત હોય ખરું? સમકિતી આત્મા કર્માદાનતા ધંધા { મજેથી કરે ખરા? આજે મોટેભાગે બહુ સુખી કર્મદાનના જ ધંધા કરે છે, તેવા અહી
આવે તે અમારે બહુ સાવચેત રહેવું પડે. પણ વાત તે ભગવાનની જ કરીએ. તેવાને છે છે ખાટું ન લાગે તેની ચિંતા કરનારે સાધુ સાધુ રહી શકે ખરે? તે સાધુને ય માખઆ ણિયા થવું પડે ને? ભગવાનને સાધુ ભાટ કે “ભાંઠ બને ખરે? પિતાને છે અનુકળની પ્રશંસા કરે તે “ભાટ કહેવાય અને પિતાને પ્રતિફળની નિંદાન 8 કરે તે “ભાંઠ' કહેવાય. આ વાત સમજાય છે ? .
* “આ સંસારનું સુખ ઇરછવા જેવું નથી પણ ફેંકી દેવા જ જેવું જ છે. આ ? 8 વાત જેને કુળમાં જન્મેલા દરેકે દરેક આત્માઓ બોલતા હોય. માટે જ ટેન કુળમાં છે
જમેલ સાધુ થવાની ઈચ્છા રાખે. થવાની ઈચ્છાવાળાને જ ધમ ધમ છે. સાધુ ન થવાની જેની ઈચ્છા ન હોય તેને ધમ ધર્મ નથી.' તેની ભગવાનની પૂજા પૂજા નથી ! કે જેને ગૃહસ્થપણું ખરાબ ન લાગે તે મિયા દષ્ટિ જીવ છે. તમને ભગવાને કહેલી, ગણ– ૭ { ધરએ ગૂંથેલી, શાસ્ત્ર માં લખાયેલી આ વાત સાંભળવી ય ગમે છે? મંદિરમાં ભગવાન 4 થવા જવાનું છે. ઉપાશ્રયમાં સાધુ થવા જવાનું છે. જે કાંઈ ધર્મ કરો તે આગળ છે. છે આગળ ધર્મ પામવા માટે કરવાને છે. ધર્મ વાસ્તવિક રીતે કરનારાને ધર્મ જ વધારે
ગમે. શ્રાવકને સાધુ થવાનું મન હોય. સાધુને અને શ્રાવકને ભગવાન થવાનું જ મન જ
{ આપણે ત્યાં ભગવાન બે છે. સદેહે વિચરતા શ્રી અરિહંત પરમાત્મા અને સકલ 8 કર્મોથી મુકત થઈ મોક્ષે ગયેલા શ્રી સિદ્ધ પરમાત્મા મોક્ષમાર્ગ રૂપ ધર્મશાસનના સ્થાR.પક શ્રી અરિહંત પરમાત્મા છે. તેઓએ બતાવેલા ધર્મને બરાબર કરીને મેક્ષે ગયા તે હું સિદ્ધ પરમાત્મા છે. આપણે નંબર આજ સુધીમાં તેમાં કેમ ન લા ? “હજી પણ છે 8 મને મોક્ષે જવાનું સાચું મન કેમ થતું નથી તેમ કહી ભગવાન આગળ રેયા છે? . આ મંદિરે જાવ તે ક્ષે જવાની ઈચ્છા થાય છે? આપણા બધા જ ભગવાન કયાં છે 8 ગયા મોક્ષમાં. આપણે કયાં જવું છે? “મેક્ષમાં જ જવું . એમ છાતી ઠેકીને ૨ છે કહી શકીએ તેમ છીએ? આજે મોટેભાગે મિક્ષ કેઈને યાદ જ નથી. જે કહે કે છે “મારે મોક્ષે જવું છે તે ખેટું બોલે છે. કેમકે તેને સંસારનું સુખ મેળવવાની જેવી ? , ઈછા છે તેવી મેક્ષ મેળવવાની ઈચ્છા નથી.
(કમશ) 4 9 સુચના : આ મહીનામાં પાંચ મંગળવાર હોવાથી તા. ૨૩૧ ને અંક બંદ રાખેલ છે. જે
Page #525
--------------------------------------------------------------------------
________________
- જેન રામાયણના પ્રસંગો
(ગતાંકથી ચાલુ)
•
– શ્રી ચંદ્રરાજા
- ૫૫. હસ્ત-પ્રહસ્તને વિનાશ ત્રીશ-ત્રી અક્ષોહિણી સેના લઈને વિશ્વાસ બેસતા રામચંદ્રજીએ વિભીઅચાનક આવતાં વિભીષણને દૂરથી જોઇને પણને પોતાની પાસે બોલાવ્યા અને ચારસુગ્રીવાદિ વાનરરાજો ખળભળી ઉઠયા. સુમાં નમેલા તે વિભીષણને રામચંદ્રજી વિભીષણે નજીક આવીને એક મણ
સંભ્રમ (=ઉત્સાહ) સાથે ભેટયા. સને રામચંદ્ર તરફ રવાના કર્યો. અને વિભીષણે કહ્યું કે “દયમાં ડબી તેના દ્વારા પિતાની ઓળખાણ મોકલાવી. ગયેલા મેટા ભાઈને છોડીને હું આપની . આથી પુરૂષની વાત સાંભળીને અત્યંત પાસે આવ્યો છું તેથી ભકત બનેલા મને વિશ્વાસુ એવા સુગ્રીવ તરફ રામચંદ્રજીએ સુગ્રીવાદિની જેમ જ આદેશ કરજે.
ત્યારે રામચંદ્રજીએ લંકાની રાજ્યગાદી સુગ્રીવે કહ્યું કે-જે કે રાક્ષસે સ્વભાવ- ઉપર વિભીષણને સ્થાપન કરવાનું વચન થી જ જન્મથી માંડીને હલકટ છે, છતાં આપ્યું , આ વિભીષણને અહીં આવવા દે. ગુપ્ત- આઠ દિવસ હંસીપમાં રહીને હવે ચરોને ગઠવીને તેના સારા નરસા ઇરાદાને શમચંદ્રજી લંકાની નજીક આવી પહોંચ્યા. અમે જાણીને અમે તદ્દનુરૂપ જે કરવા વીશ જનની વિસ્તૃત ધરતી ઉપર એગ્ય લાગશે તે કરીશું.',
સત્યની છાવણી નાંખીને ત્યાં જે રણરામચંદ્રજીની છાવણીમાં એક વિશાલ સંગ્રામ માટે તૈયાર થઈને રહ્યા. રામચંદ્રનામને ખેચર વિભીષણને સારી રીતે જીની સેનાના ભયંકર કોલાહલથી લંકાએળખતે હતું. તેણે કહ્યું કે રાક્ષસોમાં નગરી બહેરી બની ગઈ. - એક વિભીષણ જ સજજન અને ધર્માત્મા આ બાજુ પ્રચંડ તેજને ઘણી ત્રણ છે. સીતાદેવીને મુકત કરી દેવાનું કહેતાં ખંડને શાસક સમ્રાટ લંકેશ્વર રાવણના અત્યંત ક્રોધાયમાન થઈ ગયેલા 'રાવણે પ્રહસ્તાદ રાક્ષસવીરે રામની સામે રણલંકાનગરીમાંથી તેને કાઢી મૂકતાં તે આપ મોરચો માંડવા શસ્ત્ર ધારણ કરીને તૈયાર શરણ્ય પાસે આવ્યા છે. આથી તેનું અહીં થયા. હાથી, ઘોડા, ગધેડા, ખાચર, સિંહ આવવામાં બીજું કે છળ-કપટ નથી. આદિ પ્રાણીઓથી વહન કરાતાં રથમાં
Page #526
--------------------------------------------------------------------------
________________
૫૬૨ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક)
કે ગયા.
આરૂઢ થઇને શત્રુના લેહીના તરસ્યા રાક્ષસ શલ્ય, શંકુઓ, બાણે, ચક્ર, પરિઘ લટે લંકામાંથી બહાર નીકળવા લાગ્યા. ગાઓ સંગ્રામમાં આકાશમાં ઉડતા રોષથી લાલચોળ થયેલી આંખેવાળા
પક્ષીઓની જેમ ઉછળવા લાગ્યા. લકેશ્વર રાવણ પણ શોથી સજજ બનીને
ના શસ્ત્રોથી હણાયેલા સૈનિકના માથા
રણમાં રગદોળાઈને પગના ઘાથી દડાની રથ ઉપર આરૂઢ થયા.
જેમ દોડવા માંડયા. મડદા થઈ ગયેલા શલના શત્રને ઉઠાવીને કુંભકર્ણ પણ સેનિકોના શબ પગની ચે છૂદાવા લાગ્યા. રાવણની પડખે ઉભા રહ્યા. રાવણના ડાબા હાથ-પગ-માથા કપાઈને ઉછળવા લાગ્યા. જમણા હાથ જેવા ઇન્દ્રજીત અને મેઘવાઈન ભીષણ સંગ્રામ વધુને વધુ રોદ્ર બનવા . પણ રાવણની આજુબાજુ શર- સજજ બનીને ઉભા રહ્યા. સંખ્યાતીત હજારે અક્ષોહિણી સૈન્ય સાથે રાવણ લંકા નગ.
સૂર્યોદયથી શરૂ થયેલો સંગ્રામ ઘણા રીની બહાર સંગ્રામ-ભૂમિ ઉપર આવી
ની સમય ચાલ્યા પછી આખરે રામના વાનર
સચે રાવણના રાહાર સૈન્યને ભાંગી
નાંખ્યું. આથી યુદ્ધ કરવા આવેલા રાવણ . (સૈન્ય અને શસ્ત્ર સરંજામની દષ્ટિએ ના સુભટ-હસ્ત અને પ્રહરતને રામના રાવણનું સંખ્યાબળ ઘણુ બધુ વધારે હતુ) સુભટ નલ અને નીલે અવધ્યા. ચારેય
ભુસુંડી, મુદગર, ત્રિશુલ, પરિઘ, વચ્ચે જામેલા ભીષણ જંગમાં યુદ્ધ કુઠાર, પાશ, ધનુષ-બાણ, તલવાર, ભાલા, લાંબા સમય ચાલવાથી શરમ પામેલા નલે આદિ પોત પોતાના શી ઉગામેલા ભયંક હરતના મસ્તકને સુરકથી છેદી નાંખ્યું. કર રાક્ષસ સમયથી પચાશ જનની ધરતી અને નીલે પ્રહસ્તને વધેરી નાંખ્યું. આથી ઉપર રાવણે છાવણી નાંખીને પડાવ દેવોએ નલ–નીલ ઉપર પુષ્પવૃષ્ટિ કરી. નાંખે.
- હસ્ત-પ્રહસ્તના વધથી કેધાયમાન ' અને જે ક્ષણની બન્ને પક્ષને ઈંતેજારી થયેલા રાવણના ઘણાં બધાં સુભટો નલ–
5 નીલ ઉપર આવી પડયા ત્યારે રામચંદ્રના હતી તે ક્ષણ આવી ગઈ. યુદ્ધની નેબતે ધણધણી ઉઠી, રણશિંગુ ફૂંકાયા. યુદ્ધની
છે ઘણાં બધાં સુભટે રાવણના સુભટ ઉપર બ્યુગલો ગજવા લાગી અને એ સાથે જ હ"
તુટી પડયા. રામ-રાવણના સૈન્યના સનિકે એકબીજા રાવણ પક્ષના મારીચે સંતાપવાનરને. સાથે ટકરાવા લાગ્યા. અને થોડી જ ઉમે
3 ઉદ્યમે વિનવાનરને, સિંહજદાન રાક્ષસે વારમાં એક બીજના નિશાન તાણીને પ્રતિ વાનરને હણી નાંખ્યા. ત્યારે રામના પરપર પ્રહાર કરવા લાગ્યા.
(અનુ પ૬૩ ઉપર)
Page #527
--------------------------------------------------------------------------
________________
KB
રહી છે. દીકરી છે કે
નહી. - “ચારિત્રહાર છે ચિત્રહાર’ . – આ. શ્રી વારિણુ સ. મ. (ઓમકાર તીર્થ છાણી).
- જે લેકે ભરડેસરની સજાય બાલીને પાપ મળેલી દુર્લભ પંચેન્દ્રિય પટુતાને સવારમાં સંત સતીઓને વંદના કરે છે. વિયાગ ચિરકાલિન કરાવશે ને તેની વેદતેઓને ચારિત્રહાર એવા ચિત્રહાર જવા નાએ સહન કરતા આમા ધર્મ વિમુખ બેસવાનું મન કેમ થતું હશે ?
બની જશે. ' ટેલીવીજન દરદશન ખદન આપે વજસ્વામિને ચારિત્રના સંસ્કાર જન્મથી છે તેવા લખાણે ફેરેનથી પ્રગટ થાય છે સંયમના ઐહી બનાવે છે. જ્યારે આજનો અને હમણાં જે પ્રગટ થયું છે. મુંબઈ ટી.વી. દર્શન ભવભવના ચારિત્રના સંસ્કાર જોગેશ્વરીમાં મુરલીમ સમાજની ૮૦૦ વાસનામાં લક્ષ સાબુથી ધોઈ નંખાવે છે.' ફલેટની કેલેનાનું ઓપનીંગ થયું છે. “ટી.વી. દર્શન દુખ આપઘા - જ્યાં તેમના ધર્મગુરુના આદેશથી ટી. વી.
ટી.વી. વશન દશ પીડ વિડિયોને દેશ નિકાલ કરવામાં આવ્યું છે. ટી.વી. દશનથી પામીએ પ્રમુખસ્વામીને ભકતે ટેલીવીજન
ભવ #મનની ભીડ, દર્શન પાબંધન
મોક્ષમાગી “પ્રભુ પાસે એક માંગે આદિવાસી ટી વી. ના પાપને ત્યાજથ
ટી. વી. કશન દર ભાગે માને છે. પ્રજાપિતા બ્રહ્મકમારી અનુપ૨વામી ભયંકર વાસનાના પાપનો . બંગાલીના ભકતે લાખોની સંખયામાં
સવાર કરે ત્યાગ કરે. ટી. વી. ના દોથી દૂર રહે છે. તે
(અનુ પેજ પ૬૨ નું ચાલુ) - જયારે ચારિત્રની શુધિ તન મન અને
પક્ષના નંદને જવર રાક્ષસને, દુરિતે શુક ભેજનમાં જરૂરી છે ત્યારે આજે દરેક
રાક્ષસને, હણી નાંખય. જેનેને પોતાનું માન વધારવા પ્રેસ્ટીઝ "
.
આમ રામચંદ્રના પક્ષે રાવણ પક્ષને માટે ટી.વી એન્ટેના લગાવવામાં આઈ એમ
ચાર-ચાર મહાદધાઓને હણ્યા ત્યારે લકી બનવું ગૌરવ આપે છે,
રાવણના પક્ષે રામચંદ્રના ત્રણ-ત્રણ દ્ધાને પૂ. ડોંગરેજી મહારા જેવા અજેન
' ' હણી નાંખયા. સંત પણ ભજન કરતા ટી.વી.ના દુષિત અંતે સૂર્યાસ્ત થતાં. યુદધ અટકયુ. પરમાણું પડતા ભેજન ત્યાગ કરી દેતા અને બંને પક્ષના સૈનિકે પોત પોતાના
જ્યારે આજે તન મનના પાપ અને પક્ષના હણાયેલા કે નહિ હણાયેલા ઇનિવાસનાઓથી આભા ખરડાઈ ગયેલ છે. જે કાદિની તપાસ કરવા લાગ્યા. (ક્રમશ:)
Page #528
--------------------------------------------------------------------------
________________
શ્રી મહાવીર શાસન માસિ કદ્વારા પ્રગટ થનારા
ન્યાયનિધિ, પંજાબદેશદ્ધારક વીસમી સદીના વિરલ પુરુષ પૂ. આચાર્યદેવ શ્રી વિજયાનંદસૂરીશ્વરજી મહારાજા (પૂ. આત્મારામજી મ.) - સ્વર્ગારોહણ શતાબ્દિ વિશેષાંક અંગે
T વિનંતિ પત્ર :સુજ્ઞ મહાશય,
તે જણાવતા આનંદ થાય છે કે આ વિષમ કાલમાં ગુરૂદેવ મહા ઉપકારી છે, તેઓ દેવ અને ધર્મનું સ્વરૂપ બતાવીને અને મહાન ઉપકાર કરે છે.
આ કાલમાં વીસમી સદીમાં થઈ ગયેલા પરમ પૂજય ન્યાયાંનિધિ પંજાબદેશદ્ધારક આચાર્યદેવ શ્રી વિજયાનંદસૂરીશ્વરજી (આત્મારામજી) મહારાજાની સ્વર્ગારોહણ શતાબ્દિ પ્રસંગે અમે એ વિશેષાંક પ્રગટ કરવાનું નક્કી કર્યું છે. તે માટે પ. પૂ. આચાર્ય ભગવંતે આદિને આ મહાપુરૂષના જીવન અંગે એતિહાસિક સિદ્ધાંતિક વૈશિષ્યતાથી વિભૂષિત લેખે વિ. મેકલવા વિનંતિ છે. લેખ કુલકેપ ચાર પેજ જેટલો લખવા વિનંતિ છે. આ લેખ શાખ સુદ ૮ તા. ૨૬-૫-૯૬ સુધીમાં મોકલવા વિનંતી છે. વિશેષાંક જેઠ સુદ ૮ રવિવાર તા. ૨૬-૬-૯દના પ્રગટ થશે.
આ વિશેષાંકમાં સહાયક બનવાની ચેજના : ટાઇટલ પેજ ૪ (રૂા. ૩૧ હર ટાઈટલ પેજ ૨ (રૂ. ૨૫ હજાર) ટાઈટલ પેજ ૩ (રૂા. ૨૧ હજાર) : વિશેષાંક અ ચ્છક (રૂ. ૫ હજાર) શુભેચ્છા જાહેરાત આટ પેપર એક પેજ (રૂા. ૨ હજાર) ચાલુ જ શુભેચ્છા જાહેરાત એક પેજ , (રૂ. ૧૦૦૦) અડધુ પેજ (રૂ. ૫૦૦)
' '' પા– પેજ (રૂ. ૨૫૦) વિશેષાંક ગ્રાહક
- (રૂ. ૧૦૦) ગ્રાહકોના નામ પણ વિશેષાંકમાં છપાશે ૨૫ કે તેથી વધુ ગ્રાહકે બનાવશે તેમની અનુમોદન સહિત નોધ લેવાશે. - સૌ ભાવિકને આ વિશેષાંક માટે સહકાર આપવા નમ્ર વિનંતિ છે. '
માના પ્રચારકે તથા ગ્રાહકોને આ કાર્યમાં ઉત્સાહથી પ્રયત્ન કરવા વિનંતી છે.
આ એતિહાસિક સિદ્ધાંતિક મહાપુરૂષના ગુણાનુવાદમાં સૌ સહભાગી બને એજ અભિલાષા, : લેખ, શુભેચ્છકે, શુભેચ્છા, ગ્રાહકે, નામે મેકલવા સરનામું
શ્રી મહાવીર શાસન કાર્યાલય - શાક મારકેટ સામે, નિશાળ ફળી જામનગર સૌરાષ્ટ્ર
Page #529
--------------------------------------------------------------------------
________________
ચિરંતનાચાર્ય વિરચિત
છે શ્રી પંચ સૂત્ર છે.
| - ભાવાર્થ લખનાર | – મુનિરાજ શ્રી || પ્રશાંતદર્શન વિજયજી મ. | [ક્રમાંક-૧૨].
[મૂળ અને ભાવાર્થ]
હવે આ દૃષ્ટાન્તને ઉપનય કહે છે: - “જેને અર્ધપુદ્ગલ પશવકાળથી પણ એ છે સંસાર, બાકી હોય છે તે થફલ પાક્ષિક જીવ કહેવાય છે અને તેથી અધિક સંસાર બાકી હોય તે કૃષ્ણપાક્ષિક જીવ કહેવાય છે.” કહ્યું છે કે
“જર્સી અવઢો પિગલપરિટ્ટો એસઓ આ સંસારે ,
સો મુકકપકિખઓ ખલુ, અહિગે પુણ કહપકખીઓ ”
જેને મર્યાદિત સંસાર બાકી છે તે શુકલપાક્ષિક મહા પુરૂષ માતા-પિતા પની આદિ પરિવાર યુક્ત સંસાર રૂપી અટવીમાં પડયે સતે ધમને વિષે પ્રતિબંધ રોગવાળે થઈને વિચરે. તે સંસાર રૂપી અટવી માં માતા-પિતાદિને અવશ્ય નાશ કરનારે, બેધિ બીજાદિથી રહિત, સામાન્ય પુરૂષથી અસાધ્ય એ પરંતુ સમ્યકત્વ જેનું ઔષધ સંભવી શકે છે તેવે, મરણાદિ છે. વિપાકફળ જેનું એ કમરૂપી મહાવ્યાધિ ઉત્પન્ન થાય છે. ત્યારે શુકલપાક્ષિક છવ ધર્મના જ અવિહડ શગને લીધે આ પ્રમાણે વિચાર કરે છે કે મારા આ માતા-પિતાહિ સમ્યકવાદિ સાચા ઔષધના અભાવે અવશ્ય વિનાશ પામશે અને સમ્યકતવાદિ વધની પ્રાપ્તિ વડે કદાચ બચી પણ જાય માટે તેઓને સમ્યકતવાદિ ઔષધની પ્રાપ્તિ થાય તેવો પ્રયત્ન કરવો જરૂરી છે. વ્યવહારથી હજુ તેઓનું આયુષ્ય બાકી હોય તેમ લાગે છે પરંતુ નિશ્ચયથી કાંઈ કહી શકાય નહિ. કેમકે કહ્યું છે કે- “પવનથી ફુટી ગયેલા પાણીના મુદબુદાની જેમ અત્યંત અનિત્ય અને ઘણા ઉપસર્ગોવાળું એવું આયુષ્ય હેતે છતે જે શ્વાસે શ્વાસ લે છે, અથવા જે સૂતેલો પણ ઊઠે છે તે જ આચર્ય છે.” તથા માતા-પિતાદિના મનને સંતોષ થાય તે રીતે તેઓને આ લેકની ચિંતા રૂપ આજીવિકાનું સાધન મેળવી આપીને સદગુર્વાદિ દ્વારા કાં પિતે જે સમયે હોય તે ધર્મકથાદિ કહેવા દ્વારા તેઓને ધર્મ માગે છે અને સ્થિર કરે. તથા તેઓને સમ્યકરવા િધર્મની પ્રાપ્તિ થાય અને પિતાનું પણ આત્મહિત સધાય તે માટે માતા-પિતાદિને ત્યાગ કરી સમ્યક, આરિત્રને સ્વીકાર કરે કમધુનન માટે સ્વનામધુને જીએrો ભાત
Page #530
--------------------------------------------------------------------------
________________
: શ્રી જૈનશાસન અઠવાડિક]
સિદ્ધિપદની પ્રાપ્તિ માટે સાધુધર્મને સ્વીકાર કરવા માતાપિતાદિને ત્યામ કરે તે સારો છે. કર્મધુનન સિવાય બીજા હેતુથી વજન ધુનન કરવામાં આવે તે તે આત્માનું અધઃપાત કરનાર છે તે સારી રીતે સમજી શકાય છે.. ' ' વાસ્તવમાં વિચારીએ તે આ ત્યાગ એ પણ અત્યામ જ છે શરૂઆતમાં મહિના જેરર્ને કારણે માતા-પિતાદિને દુખ થાય પણ પછી તેઓ પણ ધીમે ધીમે સાચું તનવ સમજે અને પરિણામે આત્મહિતકર પ્રવૃત્તિમાં ઉદ્યમશીલ બની સાચું આત્મહિત સાધી શકે. મેહના કારણે તેમને જે ત્યાગ ન કરવામાં આવે છે તે અત્યાગ પણ પરિણામે ત્યાગ રૂપ જ છે અને મિથ્યાભાવની વૃદ્ધિ થવાથી અહિતકર પ્રવૃત્તિઓ કરવાથી સંસારમાં રખડવું પડે. પંકિતને મન તાવિક આત્માને હિતકર પરિણામ જ પ્રધાન હોય છે. આવું નિપુણ દૃષ્ટિથી જોનારા અને તેમાં પ્રવૃત્તિ કરનારા દીર પુરૂષ જ લઘુકમી ભવ્ય-નજીકમાં જ મોક્ષે જનારા હોય છે. બીજાઓ નહિ.
સ તે સમ્મસાઈ ઓસહ સંપાણેણ છવાથિજા અસ્થતિ, અમને રણું વંઝી એ જેણુ ા સંભવાએ સુપરિચિઅમે દુપડિઆરાણિ
આ અમાપિઈણિ એસ ધમમ સયાણું . ભગવં ઇન્થ નાર્ય, પડિહરમાણે . અફસલાહુબધિ અમ્માપિઈ ગતિ , એવમ પરોવતવિં સવ્ય હા, સુગુરુ સમી પૂઈના ભગવંતે વીઅાગે સાહુ અ, તેસિઉણુ વિહવેચિસ કિવણાઇ, સુપઉત્તાવસ્મએ, સુવિશુદ્ધનિમિત્ત, સમહિવાસિએ, વિમુઝમાણે મહયા પણું, સમ્સ પāઈજા, લોઅધમૅહિ તે લગુત્તરધમ્મગમણે એસા જિણુણમાણુ “મહાકલાણુત્તિ', ન વિરાહિઅવ્વા બહેણું, મહાશથભયાઓ સિધિક ખિણુ
છે ઇતિ પવનજાગહણષિહિ સુર સમ્માં છે આ રીતે તે શુકલપાક્ષિક જીવ માતા-પિતાદિકને સમ્યકત્વાઢિ બ ધની પ્રાપ્તિ - કરાવી આત્યંતિક રીતે જીવાડી શકે છે. અર્થાત્ મેક્ષ, અવધ્ય-અનન્ય કારણ સમ્યકત્વારિ હેવાથી, સમ્યકત્વાદિની પ્રાપ્તિથી તેઓ પણું મને પામે છે અને સવ માટે જીવનારા થાય છે. આ હેતુને સંભવ હોવાથી આ રીતે માતા-પિતાદિને પિતાના અને તેઓના એકાતે હિતને માટે ત્યાગ કરે તે પુરુષોને માટે ઉચિત જ છે કેમકે માતા-પિતાદિના ઉપકારને બદલે વળી શકાતું નથી. માત્ર તેઓને સમ્યક ધર્મ પમાડવામાં આવે, ધર્મમાં જોડવામાં આવે અને સ્થિર કરવામાં આવે છે તેઓનું * કાંઈક ઋણ અદા કર્યું કહેવાય, તેથી પુરુષને ધર્મ છે કે કેઈપણ રીતે આવા
Page #531
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૮ અક ૨૨ તા. ૨૩-૧-૯૬ :
હિતકર–કલ્યાણકર ધર્મોમાં માતા-પિતઽક્રને જોડવા આ બાબતમાં આપણા સૌના
આસનૅપકારી, જેએના શાસનમાં આપણે સૌ મહાવીર પરમાત્મા ખુદ જ દેશતભુત છે. ભક્તિથી પ્રેાઈ ગભ માં-ચલન બંધ કર્યુ તેમાં જે શાકદશ જોઈ અને માતાના જે અત્યંત અભિગ્રહ કર્યો કે “માતા-પિતાદિના જીવતાં તે અંગે કહ્યુ પણ છે કે
૫૬૭
એ તે ચરમતીર્થ પતિ શ્રમણ ભગવાન ગર્ભોમાં રહેલા એવા ભગવાને માતાની માતા ત્રિશલાની અને તેમના પરિવારની માહ જોયા તેથી ભગવાને ગર્ભમાં જ હું શ્રમપણાને અંગીકાર નહિ કરૂ"
સત્તમ્સિ માસે, ગભ્રૂત્થા ચેન્નભિગ્ગહું' એણ્યુ કે સમા માં લેહં, અમ્માપિયરે જિય તશ્મિ ૫” ગ'માં રહેલા ભગવાનના આત્માએ ગર્ભીકાલથી સાતમાસ વ્યતીત થયે છતે આવા અભિગ્રહ ગ્રહણુ કર્યાં કે- માતા-પિતાદિ જીવત થકે હુ‘ શ્રમણુધને નહિં સ્વીકારું, કેમકે, ભગવાને જ્ઞાનથી જોયુ કે જો હું માતા પિતાના જીવતા દીક્ષાને લઈશ તે મારા ઉપરના ગાઢ મેહથી માતા પિતા ચાસ આત ધ્યાનના વર્શથી મૃત્યુને પામશે અને તેથી તેએની દુર્ગતિ પણ થાય. અને તિથ કર પરમાત્માના જીવનમાં આવુ અને તે ઉચિત ન કહેવાય તેથી માતા પિતાની દુગતિ ન થાય અને વળી ભગવાનનાં ચારિત્ર માહનીથ કર્યું પણ તેવા પ્રકારનું હોવાથી ભગવાને ગ'માં અભિગ્રહ ધારણ કર્યાં હતા. આ પ્રસ`ગિક ાત થઈ.
蒲
મૂળ વાત તા એ છે કે- આ રીતે બધાને સમાવીને, કાઇને જરા પણ ઉપતાપ ન થાય તે રીતે સમ્યક ચારિત્રધર્મ ના સ્વીકાર કરવા જોઇએ, તે પણ સદ્ગુરુની પાસે જ લેવુ. પણ એં જાની પાસે નહિ કેમકે આત્માનું કલ્યાણુ કરવા માટે માતા પિતાદિના ત્યાગ કરાય પણ કેવળ માત્ર માજ માદિ માટે માતા પિતાદિના ત્યાગ કરવામાં આવે તા તે ચારિત્ર ધથી સ`કલિષ્ટ ક્રમના મધ થાય છે અને સ`સાર્ચમાં રખડવુ પડે છે. કહ્યુ' પણ છે કે
આરીતે દ્વીક્ષિત થનાર આત્મા ભક્તિ મહાત્સવ કરે, સુપાત્ર દાન કરે અર્થાત્ દીન-દ્રુઃખીઓને પણ ખુશી કરે.
“જહ ચેવ ઉ મેકખફેલા, આણા આરાહિયા જિણુિન્દાણું। સંસારદુકખલયા, તહ ચેવ વિરાહિયા નવરાછ
પોતાના વિભવ પ્રમાણે શ્રી જિનેશ્વરદેવના તેવી રીતે જીવદયા અનુક પાને પણ ન ભૂલે શ્રી જિનપૂજા, સ્નાત્ર, આશ્યકાદિ કરી, સુંદર
Page #532
--------------------------------------------------------------------------
________________
૫૬૮ઃ
: શ્રી જૈન શાસન (અઠવાડિક)
સુÖદર વેષભુષાને કરી શુભ મુહુતૅ ગુરૂની પાસે આવે. શ્રી સવની હાજરીમાં, ગુરૂના અભિમ ત્રિત વાસનિક્ષેપ પૂર્વ કે, હુંયાના ઉલ્લાસ-ઉમ`ગપૂર્ણાંક, ચઢતા પરિણામવાળા થઈ સઘળા ય લૌકિક ધર્મોના ત્યાગ કરે અને લાકાર ધર્મને ગ્રહણ કરવા વડે સદ્ગુરૂની પાસે શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે સમ્યકચારિત્ર ધમ'ના સ્વીકાર કરે. આ રીતે દીક્ષાને ગ્રહણુ કરવી જોઈએ એવી શ્રી જિનેશ્વરદેવાની પરમતારક આજ્ઞા છે. આ આજ્ઞા છે મહ કલ્યાણકારી હેવાથી પડિત પુરૂષાએ તેની વિરાધના ન થાય તેની કાળજી રાખવી જોઇએ. આજ્ઞાની વિરાધના પરિણામે મહા અનથ ને કરનારી થાય છે, કેમકે આજ્ઞાની વિશધના સમાન કાઇ જ, અનથ નથી. માટે મેક્ષાથી જીવે તેની આરાધનામાં જ પ્રયત્ન કરવા જોઇએ કેમકે આજ્ઞાની આરાધના સમાન બીજો કાઇ જ માક્ષમાગ નથી. (૧) કૃષમ કાળના પ્રભાત્રે પૂરેપૂરી આજ્ઞાની આરાધના થઈ શકે તા પણુ આજ્ઞા ઉપરના અવિહડ રાગ પૂરેપૂરા રાખવા જોઇએ, આરાધક ભાવ પણ જીવતા રાખવા જોઇએ, જેટલી આજ્ઞાની આરાધના થાય તેટલો આનદ પામવેા જોઇએ અને શકય આજ્ઞાનું પાલન ન થઈ શકે તેનું પૂરેપૂરૂ દુ:ખ રાખવું જોઇએ અને કયારે પૂરેપૂરી આજ્ઞાનું પાલન કરનારા થાઉ તે ભાવમાં રમવુ જોઇએ. તેમજ કદાચ વિરાધના થઈ જાય તે પણ વિરાધનાના ડર પેદા થવા જોઇએ, વિરાધના ન થાય તેની કાળજી રાખવી જોઈએ અને વિરાધક ભાવ, તા ન જ આવવા જોઇએ. આજ્ઞાના પ્રેમ અને વિરાધનાના ડર' જરૂર આત્મકલ્યાણમાં નિમિત્તભૂત બનશે અને સુંદર સયમના પાલનનુ ખળ પણ આપશે અને મુકિતને નજીક પણ બનાવશે.
આ પ્રમાણે પ્રયાગ્રહવિધિના અને જાવનારૂં. ત્રીજુ સૂત્ર ભાવાર્થ સાથે પૂર્ણ થયું. ॥ ઇતિ પ્રવજ્યાગ્રહણવિધિસૂત્રમ્ ॥ (ક્રમશઃ)
-: વર્ષીતપના પારણા માટે વિનનિ :
ભગ
શ્રીમદ્ વિજય કુંદકુ દસૂરીશ્વરજી સ્મૃતિ મદિર સસ્થા તરફથી આદીશ્વર વાનની છત્રછાયામાં દર વર્ષે વર્ષી તપના પારણા જામખ ભાળીઆ મુકામે કરાવવાનુ આયેાજન કરવામાં આવેલ છે અને વૈશાખ સુદ ૩ ને, તા. ૨૦-૪-૯૬ ને શનીવારે સસ્થા તરફથી વર્ષી તપના પારણા કરાવવામાં આવશે.
i
"
વર્ષીતપ કરનાર ભાઈ-બહેનેાને પારણા માટે પધારવાની વિનતી છે અને લાભ લેનાર તપસ્વીઓએ મેાડામાં મે!ડુ' ૩૧-૩-૯૬ સુધીમાં પોતાનુ નામ લખાવવા વિનતી છે. નામ નાંધાવવા માટેનું સ્થળ :
શ્રીમદ્ વિજય કુંદકુ દસૂરીશ્વરજી સ્મૃતિ મંદિર
સ્ટેશન રોડ, નરશી ભુવન મહાજન વાડીની બાજુમાં, જામખ’ભાળીયા-૩૬૧ ૩૦૫
Page #533
--------------------------------------------------------------------------
________________
Mી કામરાગને નાચ કરાવે કર્મ તમાચ. છે
- પ. સા. શ્રી સસ્પતિશ્રીજી (જયશિશુ) નવસારી
" (ગતાંકથી ચાલુ) આજના યુગમાં જમાનાવાદમાં તણાઈ રાજા કુણિકે પિતાના દૂતને સમજાવી - રહેલે, ધર્મના નામે ધતિંગ કરનારાઓને વૈશાલી નગરીએ ચેટક રાજાની પાસે
સ્પષ્ટતયા સમજાઈ જાય તેવી પણ બાબ. મેક. અને તે વૈશાલી નગરીએ તેમાં ઉત્સવપ્રરૂપણ કરનારાઓ અને પહોંચી શ્રી ચટક રાજાની સભામાં ગયે. સસૂત્ર-પ્રરૂપણ કરનારા મહાત્માઓને
. ભાંડનારાઓની કયી હાલત છે? ' ' સભામાં જઈને તે દૂત શ્રી ચેટક
રાજાને પ્રણામ કરી ગ્યાસને બેઠે. અને આ કદાચ દેખીતી રીતે થોડી ઘણી ફાવટ તે પછી તેણે સયતાથી શ્રી ચેટક ૨ જાને આવી જાય અને ઉન્મત્ત બની જાય આ કહ્યું કે શ્રી હલ વિહલ ના રાજકુમાર સંસારમાં ખરાબમાં ખરાબ કામ કરવા શ્રી હિરેનોને લઈ અહી ભાગી છતાં પણ તેવા કામો કરવામાં ફાવટ',
૧૦ આવ્યા છે. તે આપ બને કુમારને એ આવ્યા કરે છે. એ બનવા જોગ છે. અને તેને સહિત રાજ કુલિકને મેંપી દે. જે લકનું સન્માન સારૂં મેળવે, પિતે દુર્જન આપ એ બને કુમારનેર સહિત છતાં અજ્ઞાની લેકમાં સજજન ગણાય અને રાજ કણિકને હિ સોંપી દે તે આપને સજજનેને સંતાપવામાં સફળ નિવડે એ.
રાજ્ય ભ્રષ્ટ કરી દેવામાં આવશે. પરંતુ બધું શક્ય છે. છતાં એવાઓનું પુણ્ય એક ખીલીને માટે આ ખ દેવકુલને બ્રશ પાપાનુબંધી જ હોય છે. અને તેથી જ ‘ થવા દે. એ આપને માટે યોગ્ય નથી. ભાવિકાળ ભયંકર, એવા પુણ્યને જે
કુણિકના દૂતની વાત સાંભળી શ્રી વખાણે તે પણ પાપને ભાગીદાર બને. ચેટક રાજાએ પ્રત્યુત્તરમાં કહ્યું કે, “શરણે
કણિકે નિર્ણય કરી લીધું કે હવે આવેલાને આપી દે નહિ, એ તે સામા." તે કઈપણ ભોગે હાથી વિગેરે રને ન્ય નિયમ છે. જયારે આ બને તે સહિત પિતાને ભાઈઓને તેણે પાછા પકડી મારી પુત્રીના લકર છે. તે મને પુત્ર લાવવા જોઈએ.” અને તેમ નહિ તે જેવા પ્યારા છે. વળી મારા ઉપરના છેવટે હલવિહલ જે ચાર રને લઈ વિશ્વાસથી અહીં આવેલા છે. એટલે ગયા છે. તે રને તે અવશ્ય પાછા એમને રોપી દઉં એ તે મારાથી બને” જ. મેળવવા જ જોઈએ. આ નિર્ણય કરીને નહિ વિશ્વાસઘાત કરે ઉચિત નથી. .
Page #534
--------------------------------------------------------------------------
________________
પ૭૦ ?
.
.
શ્રી જૈન શાસન (અઠવાડીક)
- શ્રી ચટક રાજાના મધુર જવાબને દીધું કે” તમે જે આ બને કુમારને સાંભળી ફરીથી દૂતે કહ્યું કે આ બંનેને રને સહિત નહિ સેંપી દે, તો તમારે આપને શરણે આવેલા છે. તે તમે આ શક્ય ભ્રષ્ટ થવું પડશે. તે છતાં પણ શ્રી બનેને આવી શકતા નું છે તે તેમની ચટક રાજાએ એ વાતને ઉત્તર સરખે ય પાસેથી તમે હસ્તી વિગેરે રત્નને લઈ લે આપ્યું નથી અને પિતે જરાય પ્યા પણ તે રત્ન મારા વામીને અર્પણ કરી દે. નથી. પિતાની વાતમાં પિતે બરાબર
| આના જવાબમાં શ્રી ચટક રાજાએ મક્કમ રહ્યા છે. એમણે ખાલી થુંક ઉડાડવા કહ્યું કે, કોઈના દ્રવ્યને આપવાને માટે જેવી વાત જ કરી નથી. કોઈ સમર્થ બની શકે નહિ આવે ન્યાય શ્રી ચટકે આપેલા જવાબો વિચાર રાજા અને રંક સૌને માટે સમાન છે. આ કરવામાં આવે તે લાગે કે શ્રી યેટક રાજા કારણે ન તે એમના ઉપ૨ બલાકાર પરાક્રમશીલ ઉપરાંત અનેક ગુણસંપન્ન કરીને હું એમની પાસેથી કાંઈ લઈ લઈશ હેવા જોઈએ. હકીકતમાં છે પણ એમ જ અગર ન તે આમને સમજાવીને પણ હું એ એવા બાણાવલી હતા કે એ મનું બાણ આમની પાસેથી કંઈ લઈ લઇશ. એમની ખાલી જતું નહિ જેના ઉપર એમનું પાસેથી મારે લેવાની વાત તે દૂર રહે, બાણ છૂટે તે જીવથી જાય એવું જ પણ આ બને તે મારા ભાઈ ન હઈમે બનતું હતું. એટલું જ નહિ તે આ મહા. મારે વિશેષે કરીને દાન દેવાને ચગ્ય છે, સમ્યગૃષ્ટિ શ્રાવક હતા. શ્રી ચેટકરાવ
શ્રી ચટક રાજાએ આ પ્રમાણેના સંસારમાં રહ્યા હતા પણ ઉદાસીનભાવે જ જવાબ આપવાથી વિશેષ કાંઈ પણ બોલ્યા એટલે કે સંસારમાં તે રહેવાને માટે રહ્યા વિના, ફેણિકનો દૂત ત્યાંથી પાછા ચાલ્યા ન હતા. પરંતુ રહેવું પડતું હતું માટે જ ગયો કૂણિકને દત વધારે બેલે પણ શ? રહ્યા હતા. બીજા કેઈનાં પણ લગ્ન કરવા શ્રી ચેટક રાજાના જવાબે ઉપશાંત ભાવ નહિ એ તે એમને નિયમ હતું તેમજ યુક્ત હતા. એટલું જ નહિ પણ યુક્તિ યુધિમાં પણ એક દિવસમાં એક બાણથી સંગત હતા. એમણે સીધેસીધું એમ નથી અધિક બાણ છેડવું નહિ એવા નિયમધારી કહી દીધું કે હલ તથા વિહલ નહી હતા આવા ગુણસંપન, પરાક્રમી આમાઓ સૈપાય, પણ ન્યાયની તિને સમજાવીને એલ-ફેલ બોલે જ નહિ. વાણી પણ એવી રીતિએ કહ્યું છે કે એમની સમ્યગદષ્ટિને શોભે એવી, જગ્યાએ કઈ પણ ન્યાયી રાજા હોય તે તે તે પાછા આવીને શ્રી ચેટકને પણ હલ વિહલને સોંપી શકે નહિ આ સંદેશે કહી સંભળાવ્યું. જો કે જવાબ ઉપરાંત, કૃણિકના દૂતે તે ત્યાં સુધી કહી વ્યાજબી હતા. શાંતચિર વિચાર્યા હતા
Page #535
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૮ અક રર તા. ૨૩-૧-૯૬
.
૫૭૧ "
તે ક્રોધનો લાવારસ કણિકના દિલમાં ચેટકરાઇને જીતી લેવાની ઈચ્છા હતી. ભભૂકતે નહિ પણ દૂતના શબ્દો કણિકના એણે તપ આદર્યો ઈ દેવનું ધ્યાન ધરતે કાને પડતાં તે મગજ ગુમાવી બેઠો. તે સ્થિર થયે. પૂર્વ જનમને તપ , કરેલે, તત્કાળ થી ચેટક રાજાની ઉપર ચઢાઈ એમાં આ જનમને ત૫ મ . અને કરવાને માટે જયભંભા વગાડી દેવી સહાયની ઇચ્છા પૂર્ણ થઈ. અને ભંભાનાદને સાંભળી કૃણિક રાજાના દૈવી સહાય મળી ગઈ કે તે ઘર સંગ્રામ સૈનિકે સજજ થઈ ગયા સાથે કણિકના ખેલી શકે, શ્રી ચટક રાજાના બાણથી કાળાદિ દશ બાંધવો પણ સન્યની આગળ હણાય નહી. ચાલવા લાગ્યા. દરેક કુમાર એક એક સંન્યાધિપતિ હતા.
તે પછી તે યુધ્ધમાં ઉતર્યો શ્રી ચેઠક
રાજાએ તેના ઉપર બાપુ સકયું, પણ વાત કેટલી સામાન્ય છતાં પરિણામ વી સહાયને લઈને દિવ્ય અને અમેઘ કેવું ભયંકર આવ્યું ? “જે કુટિરાજા એવું પણ શ્રી ચેટક રાજનું બાણ નિષ્ફળ પદમાવતી ૨ ણીના આગ્રહને વશ બન્યો ન નિવડય શ્રી ચેટક, રાજએ બીજું બાણ હત તે અકારણ યુદ્ધને પ્રસંગ જ ઉપ- છેડયું નહિ. પણ પંતાની પ્રતિજ્ઞાને સ્થિત ન થાત. કૃણિક યુધ" માટે આવી અનુસરી યુદ્ધભૂમિથી પાછા વળ્યા બીજે રહ્યાના સમાચારથી શ્રી ચેટકરાળ પણ દિવસે પણ એમ જ બન્યું. ' યુદધ માટે સજજ થયા અને પોતાના તાબાના દેશની સીમાએ પહોંચી ગયા. પિતાના હવામીનું પુણ્ય ક્ષીણ થતાણી ૬ યુદ્ધના પ્રથમ દિને કૃણિકે, પોતાના ગણરાજઓ ભાગીને પોતપોતાના નગરમાં ભાઈ કાળને સેનાપતિ બનાવી યુધ્ધ કરવા જતા રહ્યા એથી શ્રી ચટક રાજાને પણ માટે કર્યો. તે એ શ્રી ચેટક રાજના રણભૂમિ ત વ શાલીમાં ચાલ્યા જવું બાણથી મરાયો. બીજે દિવસે બી જ પડયું. પણ ફણિક પાછો પડે તેમ ભાઈને એમ દશ દિવસને યુદ્ધમાં મૂર્ણિકમાં નહેરને તેણે વિશાલીને ઘેરી લીધી પણ દશેય ભાઈઓ શ્રી ચટક રાજના બાણના વૈશાલી નગરી એવી સુરક્ષિત હતી કે ભોગ બની ગયા. કૃણિક હતાશ થયા. શ્રી કૃણિક તે નગરીમાં કેમેરા પ્રવેશ કરી ચેટક સાથે યુદ્ધ કરવામાં પિતાની ભૂલ શો નહિ. પણ નગીને “ઘેર એ પણ સમજાક. પરંતુ દશ દશ ભાઈઓને ઘાલ્યું હતું કે કેઈપણ માણસ નગરીની મૃત્યુના મુખમાં હોમી દીધા પછી પાછા બહાર આવી શકતે નહોતે. તે કેમ વળાય ? એ વિચારે કણિક
(ક્રમશ:) મૂંઝાયા અને દેવતાનું આરાધના કરવાને નિર્ણય કર્યો. દેવી સંહાયના માધ્યમે શ્રી
Page #536
--------------------------------------------------------------------------
________________
1
2
EG ELH22
ભકિત ઉત્સવની આછેરી ઝલક તેમજ તેમની સંડળી ખાસ પધારેલ. પોષ દશમી નિમિતે બોરીવલી પ્રભુજીને ભવ્ય દિવાઓની રોશની કરેલ, ચંદ્રાવકરલેન મથે એતિહાસિક કુલને શણગાર મંદિર ભણે તીર્થ સમાન યાદગાર મહોત્સવ ઉજવાઈ ગયે. જેવું લાગતું હતું. '
પ્રગટ પ્રભાવી શ્રી શંખેશ્વર પાશ્વ. માગશર વદ (૧૦) સવારે પ્રભાતિયા ભાને જન્મ કલ્યાણક દિન તથી દિક્ષા શરણાઈ વાદન-૯ ક. શ્રી પાકવનાથ ભ. કલયાણકને ઉત્સવ અદભૂત પૂર્વક, દબ- ને જન્મ કલ્યાણકને ભવ્ય તિભવ્ય વર. દબાભર્યો મહોત્સવ ઉજવાઈ ગયે.. ઘડો તેમાં ઈન્દ્ર ધજા, બેડાવાળી બહેને,
પાઠશાળાના બાળક-બાલિકાઓ, બે બેંડે પ. પૂ. વ. શાસન પ્રભાવક “રામ
અશ્વસ્વારો, બગીએ, પ્રભુજીને સુંદર શણચંદ્ર સૂ. મ. ના પરમ વિનય, પ્રવચનકાર
ગારેલે રથ, ગુરુ ભગવંતે રાજય માર્ગેથી શિષ્ય રત્ન, પ. પૂ. નયવર્ધન વિ. મ. સા.
ફરી ઉપાશ્રયે પધારેલ. ત્યારબાદ પૂ. શ્રી નુ આદિ ઠાણું તેમજ પ. પુ. સા. શ્રી હર્ષ માંગલિક પ્રવચન. કાંદીવલીમાં નતન પુણશ્રીજી મ. સા. ની નિશ્રામાં પિષ- જિનાલયની અંજન શલાકા પ્રતિષ્ઠા થવાની દશમીની આરાધનના દિવસે “અઠ્ઠમ તપની હોવાથી તેની મુખ્ય બોલીએ માતા-પિતા આરાધનના દિવસોમાં (૯-૧૦–૧૧) મા સીધમ ઈન્ડ પ્રિયવદા દાસી વગેરેની બોલી વદ (૯) સવારે પ્રભાતિયા શરણાઈ વાદન લાખમાં બેલાઈ ગઈ. ત્યારબાદ પાંચ સવારે ૯-૧૫ ક. પૂ. શ્રી નું પ્રવચન તેમાં
જુદા જુદા ભાગ્યશાળીઓ તરફથી ૫ રૂ. નું શ્રી પાર્શ્વનાથ ભ. ના નવ-નવ ભ તથા
ગુરુપૂજન તથા સંઘપૂજન થયેલ. તથા તેમના જીવનના અદભૂત પ્રસંગે ખૂબ જ છે
- બહારથી પધારેલા સાધમિકેની ભક્તિ તાત્વીક-માર્મિક, વિરાગ પેદા થાય તેવી
રખાઈ હતી. અદભૂત સરળ શૈલીમાં પૂ. શ્રી એ વાતે સમજાવી હતી ત્યારબાદ રૂા. ૨ નું સંધ. બપોરે બે વાગે ભવ્ય સનાત્ર મહેસવ પૂજન થયેલ, બપોરે ૧૦૮ શ્રી પાશ્વ ઉજવાયો હતો. મેરુ પર્વતની રચના કરાઈ પૂજન ૧૦૮ ફેટામાં દરેક તીર્થોમાં ‘ હતી. તેમાં સંગીતકાર અનંતભાઇએ સુંદર પાર્શ્વનાથ ભ. ફટાઓની રચના કરેલ. રીતે સ્નાત્ર મહત્સવ ઉજવાય હતે. તેમાં રમણિકભાઈ પંડીતે પૂજન ભણાવેલ. રાત્રે ભકિત ભાવથી ઘેલા થાય તેવી તથા રાજકેટ નિવાસી શ્રી અનંતભાઈ સુંદર ભાવના ભણાઈ હતી. પ્રભુજીની
Page #537
--------------------------------------------------------------------------
________________
શ્રી જૈન શાસન [અઠવાડિક.
સુંદર અંગરચના સેંકડે દિવાઓ કુલેને પાર્શ્વનાથ ભ. ના સમાધિ પ્રેરક દશ-દશ શણગાર વગેરેથી થઈ હતી.
ભાનું સચોટ તાત્વકને સરળ વાણીમાં માગસર વદ ૧૧ સવારે પ્રભ તિવા અદભૂત સમજાવ્યું હતું. ૨ રૂા. નું ગુરુશરણાઈ વાદન ૯ ક પૂ. શ્રી નું પાત્ર પૂજન તથા સંઘપુજન થયેલ. નાથ ભ. ના ભ ઉપર સટ પ્રવચન બપોરે વિજય મુહુર્ત તપસ્વી રત્ન ૨ રૂા. નું ગુરુપૂજન તથા સંધપૂજન બપોરે શ્રી સંઘવી કાંતીભાઈના છઠ્ઠના પારણે
શ્રી પાર્શ્વનાથ પંચકલ્યાણકની પૂજા ચાલુ વર્ષીતપની અનુમોદનાથે શ્રી ૧૦૮ પ્રભાવના પ્રભુજીની સુંદર અંગરચના તથા પાવનાથ અભિષેક પૂજન તેમજ ભારતરાત્રે ભાવના સુંદર રીતે ભણાવાઈ હતી. ભરના જુદા જુદા પ્રાચીન તીર્થોમાં બિરાજ
આ ત્રણેય દિવસે માં અમના તપ- માન ચમત્કારી શ્રી ૧૦૮ પાર્શ્વનાથ સ્વીઓ તથા એકાસણા સુંદર રીતે થયેલ. પ્રભુની પ્રતિકૃતિઓ મુકવામાં આવી હતી. તેમજ પારણા પણ સારી રીતે થયેલ ૩૦૦
પૂજન બાદ પ્રભાવના થયેલ. તથા રાત્રે જેટલા ભાગ્યશાળી આરાધનામાં જોડાય
૮-૩૦ કલાકે ભકિત રસમાં તરબોળ કરતાં હતા. દરેકને સંધ તરફથી ૬૧ રૂ. તેમજ
રજકેટના ભકિતકાર અનંતભાઇ પિતાની શ્રીફળની પ્રભાવના થયેલ.
મંડળી સાથે પધારેલ તેમજ પ્રભુજીને
ભવ્ય અંગરચના દિવાઓની રોશની કુલને આમ ત્રણે દિવસે હજારો ભાવિકેની
શણગાર જોઈને જાણે થતું કે આપણે સૌ નિશ્રામાં એક મહાપર્વની જેમ ઉજવાઈ
કેઈ મહાતીર્થમાં બેઠા હોય તેવું જણાતું. ગમે તે કાંઈ ભૂલાય તેવા નહોતે. આ ખા મહોત્સવમાં પારસભાઈએ તથા જે
વ સવવદર સંઘના ભાઈએ ની આગેવાની હેઠળ યાદગાર
પર મુંબઈમાં ચિરસ્મરણીય મહત્સવ ઉજવાઈ ગયે.
જેનશાસન-શ્રી મહાવીર શાસન તથા આખા મહત્સવને લાભ:
હર્ષપુષ્યામૃત જૈન ગ્રંથમાલા અંગે રાધનપુરવાળા હાલ બોરીવલી “રીટા
રકમ ભરવાનું સ્થળ પ્લેસ લી. વો ગીરધરલાલ ધનજીભાઈ શ્રી હરખચંદ ગેવિંદજી મારૂ પરિવારે ખૂબ જ ઉદારતા પૂર્વક લાભ લઈને આશીષ કર્પોરેશન ૨૩–૧ બોટાદવાલા ધન્ય બની ગયા હતા.
બિલ્ડીંગ જુની હનુમાન ગલી, મુંબઇ-૨ માગસર વ (૯) શનિવાર સવારે ૯ ફેન :- ૨૦૬૧૫૮૫૪ ૨૦૫૪૮૨૯ કલાકે મધુર વકતા, પ્રવચનકાર પ. પૂ. છે ઘર - ૫૧૩૨૨૨૩ નયવર્ધન વિ. મ. સા. નું ત્રણ દિવસ શ્રી (બપોરે ર થી સાંજે ૮ વાગ્યા સુધી)
Page #538
--------------------------------------------------------------------------
________________
Reg No. G. SEN 84
શ્રી જૈન શાસન (અઠવાડિક) අපපපපපපපපපපපපපපපපපපංතපය 9 પૂજ્યશ્રી કહેતા હતા કે
-શ્રી ગુણદશી 0
NAULT OBUH KI
2.સ્વ. પૂ. આચાર્યદેવેશ શ્રીમદવિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજ
ooooooooooooooooooooooooo
* ૦ શાત્રે કહ્યું છે કે- મારા અનંતા જન્મ– મરણ થયા આવું જેને ભાન થાય છે
અને હવે મારે જન્મ-મરણ કરવા નથી એ જેને ભય પેદા થાય, તે જીવ જ કે
ધમ પામવા લાયક છે. * ૦ આપણે ત્યાં “જ્ઞાનક્રિયાભ્યાં મોક્ષ કહ્યો છે. એક જ્ઞાની વાયડો છે અને છે
એકલો કિયાવાદી “જડ છે. તે વાયડા અને જડનું કયારે પણ કલ્યાણ ન થાય ! તું જ ૦ સાધુપણું એજ ધર્મ છે. જેને સાધુપણું ગમે નહિ તે જૈનકુળાદિમાં જ હોવા
છતાં જેન નથી. છે , જેના હૈયામાં ભાવદયા જમે નહિ તે કદિ સાચે ઉપદેશ આપી શકે જ નહિ. 0 ૦ જેને સમ્યકત્વનું અથાણું નથી તેને ધમ ધર્મ નથી તે ધર્મથી બંધાતું પુણ્ય કે
ભવિષ્યમાં ભયંકર દુઃખ આપવા માટે જ બંધાય છે માટે તેવા પુણ્યને પાપ ?
કહેવામાં પણ વાંધો નથી. ૪ ૦ મારા પાપે આવેલ દુખ મને વેઠતાં આવડે અને મારા પુણ્યથી મળેલ સુખ મને
ઝેર કરતાંય ભૂંડ લાગે' આવી ભાવના પેદા કરવા માટે ભગવાનના દર્શન ક
કરવાના છે. છે જેનું હૈયું સારૂં તે બધે સારે. જેનું હસું ભૂંડ તે બધું જ ભૂડે.
અનાચાર મારા આત્માને મલિન કરનાર છે, સદાચાર મારા આત્માને નિર્મળ આ કરનાર છે રીવી બુદ્ધિથી સદાચાર પાળે તે લાભ થાય ! + ૦ જગતને આંધળું બનાવનાર મેહ છે. તે મેહને જે આધીન તે બધા આંધળા છે. આ
- શાસ્ત્ર કહ્યું છે કે- જે આય હોય તે પણ જનમને ભૂંડ માનનાર હેય ! ૩૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ecessay
જૈન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર રટ (લાખાબાવળ) c/o. શ્રુતજ્ઞાન ભવન ૪૫, દિગ્વિજય પ્લોટ-જામનગર વતી તંત્રી, મુદ્રક, પ્રકાશક સુરેશ કે. શેઠે સુરેશ પ્રિન્ટરીમાં છાપીને વઢવાણ શહેર (સૌરાષ્ટ્ર)થી પ્રસિદ્ધ કર્યું
පපපපපපපපපපපපපපපපපපපපපපප
Page #539
--------------------------------------------------------------------------
________________
નો ૨૩વરણ ઉતાયરાi સમારૂં. મહાવીર પન્નવણાઇને
રહ્યા અને શ્રદ્ધ« ૨%ા થી થારનું આવી
Utij મામા||
સવિ જીવ કરૂં
જઠS
શાસન સી.
શ્રી જિનવાણી શ્રવણ જ સમ્યજ્ઞાનનું કારણ છે. क्षरांभस्त्यागतो यद्वन्मधुरोदक योगतः । बीजं प्ररोहमादत्ते तद्वत्तत्त्व श्रुतेर्नरः ॥
જેમ ખારા પાણીના ત્યાગથી અને મીઠા જલના સગથી બીજ અંકુરાને પામે છે, તેની જેમ તરવજ્ઞાનના શ્રવણથી મનુષ્ય સમ્યગજ્ઞાનને પામે છે. (તેના હૈયામાં જ્ઞાનના અકુરા પ્રગટે છે.)
લવાજમ વા
લવાજમ આજીવન .
શ્રી જૈન શાસન કાર્યાલય શ્રુત જ્ઞાન ભવન, ૪પ દિગ્વિજય પ્લોટા
જામનગર (સૈરાષ્ટ્ર) 1ND1A: PIN-361005
मा. श्री कैलाससागर सूरि ज्ञानमदिर श्री महावीर जैन आराधना केन्द्र, काबा
શિ, પાંધીને ૨, પિન-3 2009.
Page #540
--------------------------------------------------------------------------
________________
ESTD SY 2D28 Trust Act Reg. No. E-379 Kachchh r 20040, 20079 Donation is Exam, Us 80-G(5)certi No. 63.42ITR Dt. 6-10-93 to 31-3-98
શ્રી જીવદયા મડળી – રાપર રાપર-કચ્છ ૩૭૦ ૧૬૫ ૦ પટ બોક્ષ નં. ૨૩
-૯૦-૯૦-૯૦-૯૦-૯૦-૯૦-૯૦-૯, [ “જે મળશે આપનું દાન તે બચશે અબોલ પશુઓના પ્રાણુ” ]
વારંવાર દુષ્કાળનો ભાગ બનતે કરછ છલો ફરી વધુ એક વખત દુષ્કાળને ભોગ બનેલ છે સં. ૨૦૫૧ના અષાડ માસના એન્ડમાં સારો વરસાદ થયો ત્યારે એમ લાગતું હતું કે સાતમ આઠમ અથવા તે પયુંષણના ટાઈમમાં જે એક સારા થઈ જાય તે વરસ ખુબ સારૂ આવશે પરંતુ એ આશા ઠગારી નીવડી વરસાદ ન આવ્યો તે ન જ આવ્યો ભાદરવાના બળ બળતા તાપે ઉગેલ મેલ તથા ઘાસને સુકવી દીધાં જગત તે તાત ઉપર દષ્ટિ નાખી નાખીને થાકી ગથે મુરઝાતી જતી મોલને સોથ વળી જાતે જઈ ઊંડા નિસાસા સિવાય તેની પાસે કંઈ જ ન હતું. તે પેલી બાજુ ખુબ સારી રીતે ઉગી નીકળેલું ઘાસ પણ વરસાદના અભાવે સુકાઈ ગયું અને તેને માથે મોટી આફત આવી પણ ભાદરવા માસથી જ વગડો ખલાસ થઈ જાય પછી આખું વરસ કાઢવું પણ કેમ.
લાચાર લેકેએ પિતાનાં વહાલ સેયાં ઠેર પાંજરાપોળ મુકી શહેરના મારગે રોજી રોટી માટે વાટ પકડી તે પેલી બાજુ ઢોરોની વણઝારને લીધે પાંજરાપોળની સ્થિતિ પણ વિકટ બનતી ચાલી.
- રાપર જીવદયા મંડળ દ્વારા ચાલતી રાપર પાંજરાપોળની વાત કરું તો આ સંસ્થામાં ૨૦૦૦ બે હજારની આસપાસ ઢોરોની સંખ્યા હતી તે વધીને હાલમાં ૩૫૦૦ પાંત્રીસો આસપાસ થઈ જવા પામેલ છે. જેમના નીભાવ પાછળ રોજનું ખરચ આ સંસ્થાને લગભગ ૩૦,૦૦૦ વીશ હજાર આસપાસ લાગે છે.
વરસથી પશુ રક્ષાનું કાર્ય કરતી સંસ્થાને આવી કટોકટીના સમયે પાછી પાની પણ કેમ કરી આથી જ આવા અતિ કપરા સમયે અબેલ જીવોને બચાવવા આપ સૌની પાસે ઉમદા સહગની અપેક્ષા રાખીએ તે સ્વાભાવિક છે.
વિતેલા વરસમાં અને વખત આવેવ આપત્તિમાં આપ સૌને સહયોગથી આ સંસ્થાએ પશુ રક્ષાનું સુંદર કાર્ય કરી અબેલ ઇવેને બચાવેલ છે ફરી વધુ એક વખત આ સંસ્થાને સુંદર સહયોગ આપી અપાવી જીવદયાના કાર્યમાં સુંદર સહયોગ આપી આભારી કરશે એ જ અપેક્ષા સહ.... મદદ મોકલવાનું સ્થળ તથા પત્ર વ્યવહારનું સરનામું
લી. શ્રી જીવદયા મંડળ રાપર પાંજરાપોળ
ટ્રસ્ટી મંડળ તથા કાર્યવાહક કમીટી મુ. રાપર વાગડ કચ્છ-૩૭૦૧૬૫
શ્રી જીવદયા મંડળ - રાપર કચ્છ
Page #541
--------------------------------------------------------------------------
________________
હાલારદેશોદ્ધારક શું.આ વિગતજી મહારાજની પ્રેરણા મુજબ ભારત જૉ ચિધ્યાન્ત ઓ તથા પ્રથારનું ન
www
ન કહ્યાાની
અઠવાઉિક ચાણ વિણા ચ, શિવાય ન્ય અનાથ થ
·
.
-તંત્રીએ ફૅશચંદ મેઘજી બુઢ
(મુંબઇ) હેમેન્દ્રકુમાર મનસુખલાલ
(રાજકેટ) સુરેશચંદ્ર કીરચંદ ઠ
(વ૪)
જદ ૫૯મી ગુઢક (બ)
વર્ષ : ૮ ] ૨૦૫૨ મહા વદ-૨ મંગળવાર તા. ૬-૨-૯૬ [ અ ૨૩
પ્રકીર્ણાંક ધર્મોપદેશ
ક્ષમાપના—
-પૂ. આ. શ્રી વિ. રામચ'દ્રસુરીશ્વરજી મહારાજા ૨૦૪૩, અષાઢ સુદિ-૧૧ ને મગળવાર, તા. ૭–૭–૧૯૮૭ શ્રીપાલનગર, જૈન ઉપાશ્રય મુંબઇ –૬. ( પ્રવચન ૭ સુ') (ગતાંકથી ચાલુ) (શ્રી જિનાજ્ઞા કે પૂ. પ્રવચનકારશ્રીજીના આશય વિરૂદ્ધ લખાયુ હોય તે ત્રિવિધે, -અ૧૦ ) જેને મેક્ષ યાદ પણ ન આવે તેના ધમ મેલા જ હાય. માક્ષે જવાની ઇચ્છા કરવા મ`દિરે જવાનું છે, ઉપાશ્રયે જવાનું છે. અમે વ્યાખ્યાન પણ તેટલા માટે જ કરીએ છીએ. મેાક્ષને ભૂલાવીને સંસારમાં સારી મહેનત કરતાં થાવ, કમાતા થાવ, સુખી થાવ’ આવા ઉપદેશ આ ભગવાનની પાઢ ઉપરથી આપનારા ઉપદેશકાએ સાધુપણાનું લીલામ કર્યુ છે. તેએ જો સાચા હૈાય તે તેમણે આ સાધુપણુ ચુકી દેવુ જોઇએ. અમારી પાસે જે આવે તેને અમે થુ કહીએ ? તને ધર્માંના લાભ થાવ એમ ૪ કહીએ છીએ ને ? ધમ એટલે સાધુપણુ' જ. ભગવાને સાધુપણાને જ ધમ કહ્યો છે. દેશવિરતિને ધર્માધમ કહ્યો છે. ત્યાં ધ રાઇ જેટલા અને અધમ મેરુ જેટલા. તે પણ ઊંચામાં ઊંચા શ્રાવકના. જેને મેાક્ષની ઇચ્છા ન હેાય તે ધમ કરે તે તેને ધમ તેને અધમ નું પરિણામ આપે. ધર્મથી સંસારનુ' સુખ પામી તેમાં ગાંડા થાય તે અધમી જ કહેવાયને ? તે સુખના કાળમાં પાપ કરી નરક-નિગોદમાં ચાહ્યા જાય. કેટલાકનુ અનંતકાળે ય ઠેકાણુ" ન પડે.
Page #542
--------------------------------------------------------------------------
________________
૫૭૮ ,
* શ્રી જૈન શાસન (અઠવાડિક)
જ
ન
જ
માટે સાનિએ ભારપૂર્વક ફરમાવે છે કે, આ સંસારનું સુખ ભંડામાં ભૂંડું છે. જેને આ સુખ ગમે તેને અને સમતિને છેટું છે. સમકિતનું સ્વપ્ન પણ આવવાનું નથી. આ સમકિતને ઘણું ઘણું મહિમા જ્ઞાનિઓએ ગાય છે. કહ્યું છે કે- “સમકિત વિનાની ધર્મકરણી આકાશમાં ચીતરામણ છે, છાર ઉપર લીંપણ છે.” આ જાણ્યા પછી ય સમકિત પામવું છે? સાધુ થવું છે ? સાધુ થયા વિના આ જન્મમાં મરવું જ નથી આવી પણ ભાવના છે ખરી? સાધુને જોઈને ય સાધુ થવાનું મન થાય છે ખરું ? - તમે બધા ધર્મ કરે છે તે શા માટે કરે છે? સંસારમાં લહેર કરવા જ ધર્મ કરે છે, છે એમ માનું તે ખોટ નથી ને ? આ જીવ કદી સમ્યક્ત્વ પામે ખરે? નું મિથ્યાત્વ ગાઢ હોય કે મંદ હોય? આ જીવ જેમ જેમ ધમ કરે તેમ તેમ મિથ્યાત્વ ગાઢ કરે તેમ સમજાય છે?
પ્ર૦ મિથ્યાત્વ મંદ ન થાય?
ઉ૦. ભગવાનની કહેલી આ વાત ગમે તે થાય, બાકી નહિ. બીજાને તે આ તે વાત સાંભળી મિથ્યાવ ગાઢ થાય. “સંસારના સુખ માટે ધર્મ ન થાય તે શું પાપ ન થાય?' આમ બોલે તે શું થાય? “સાધુ થઇએ તે જ ધર્મ થાય, ઘરમાં રહે શું છે ન ધર્મ ન થાય? આમ બેલે તે શું થાય? તે તમે બેટા રૂપિયા જેવા ધમ કરતા કરતા બની જાય તે માટેની આ છે ર મહેનત છે. આ જ વાત તમને સમજાવવાની છે. તમે લેકે અમને ગાંઠ માને છે કે આ
ડાહ્યા માને છે? અમારી વાત ગમે છે ? મોક્ષે જવાનું મન થાય છે? મોક્ષે જવા ? ન માટે જે સાધુપણું જોઇએ તે આ મનુષ્યભવમાં જ મલી શકે છે. તે મનુષ્યભવ પામ્યા છે.
પછી પણ જે તે સાધુપણુ પામ્યા વિના મરી જઈએ તે આ મનુષ્યજન્મ એળે ગયો છે છે તેમ તમને લાગે છે? ઘરમાં રહેલા તમને હું સાધુ ન થઈ શક્યો માટે મારે મનુષ્ય- B
જન્મ તે બગડ પણ મારા છેકરા-છોકરીને ન બગડે માટે તે સાધુ થાય તે સારું છે છે તેવી પણ ઈચ્છા છે ખરી?તમને બધાને તમારા સંતાનના લગ્ન કરવાની, પેઢી-ધંધે જ
ચઢાવવાની ઈચ્છા કે તેમને સાધુ બનાવવાની ઈચ્છા થાય છે ? બાલ્યકાળથી કયા છે આ સંસ્કાર આપ્યા છે? નિશાળનું ભણાવે છે તેમ ઘર્મનું કાંઈ ભણાવે છે?
'મારી તમને બધાને એક નિયમ આપવાની ઇચ્છા છે કે, જે છોકરા જ કરી વ્યવહારનું ભણી-ગણીને તયાર થાય તેને કહેવું કે બે વર્ષ સાધુ 1 પાસે રહી આવે અને ધમનું ભણુ આવે. જો ત્યાં રહેવાની ઇચ્છા હશે તે ооооооооооооооооооооооо!
Page #543
--------------------------------------------------------------------------
________________
આ
વર્ષ ૮ : અંક ૨૩
તા. ૬-૨-૯૬ :
છે. મહત્સવ પૂર્વક મુકવા આવીશું. તે ઇચ્છા ન થાય તે સારું શ્રાવકપણું છે { જીવશે. બાકી છેક નવતત્વ ન સમજે ત્યાં સુધી તેને પેઢી ઉપર બેસાડે ! છે નહિ અને તેનું કમાયેલ ખાવું નહિ. તેવી રીતે છોકરી નવતત્વ ન સમજે. છે ત્યાં સુધી કોઇને ઘેર મોકલવી નહિ. જે આ નિયમ તમે લઈ લો તે પાંચ 5 વર્ષમાં આખો યુગ ફરી જાય. તમારા બધાનાં ઘર ખરેખર શ્રાવકનાં ઘર છે ન બની જાય, તમારે આ કાંઈ કરવું નથી અને અમને કહેવું છે કે, નવું રચનાત્મક કામ કરે. અમારો ધર્મ ભૂલાવ છે. આજે ખરેખર રચનાત્મક છે કામ છે ! જે લોકે તમારી વાતમાં આવી ગયા તે પોતાનો ધર્મ ભૂલી ગયા..
આજે તમે એવું ભણાવ્યું છે કે, તમારા છોકરા-છોકરી તમને મા-બાપ માનતા છે મટી જાય છે. તે ભગવાનને ન માને, સાધુને ન માને, ધર્મને ન માને તેમાં નવાઈ !
શી ! તમારે છોકો તમને કહી દે કે “મારી વચમાં આવવું નહિ. મારી પંચાત કરવી છે છે નહિ. તમે તમારું સંભાળેઆવું જે બાપ સાંભળી લે તે બાપ કહેવાય ખરે? તમે ! છે તમારા છોકરાઓને પૈસા ખરાબી કરવા જ આપે છે તમારા છોકરા બગડયા હોય છે છે તેમાં મા-બા ને વાંક ઘણો છે. તમારા છોકરા બગડ્યા તેનું કારણ તમે તેને આ
મીંચીને માગ્યા તેટલા પૈસા આપ્યા અને તે કયાં વાપર્યા શું ખાધું ને શું પીધું તેની છે તે ચિંતા જ કરી નથી તે છે. તમે બધા મા-બાપ નથી પણ સંતાનનાં વૈરી છે. તમારે શું આ છેક ધર્મનાં કામ વિના બીજું બધુ મરજી મુજબ કરે તે ચલાવી લે. છો મારે એવા 8
મા-બાપનાં દર્શન કરવાં છે જે કહે કે- “મારે છોકરે અમને પૂછયા વિના સાધુ થાય છે ધર્મના કામ કરે તે બને પણ સંસારનું એક પણ કામ અમને પૂછયા વિના ન કરી શકે છે 4 અમને પૂછયાં વિના સંસારના કામ કરે છે તે અમારા દિકરા-દિકરી નહિ.'
પ્ર. પૂછયા વિના દક્ષિા લે તે આપનાર અને લેનાર બેયનું આવી બને. ઉ માવા કહી શ્રાવક-શ્રાવિકા હેય નહિ અને થાય પણ નહિ. .
આજના શ્રાવક વગ મોટે ભાગે શ્રાવક નથી. આજે તે ઘણા સાધુ સાધુ નથી. છે ૧ ભગવાન કહી ગયા છે કે, “પાંચમા આરામાં ઘણા મૂંડાએ પણ મહામિયાદષ્ટિએ છે પાકશે. તેમ એવા શ્રાવક થશે જેમને ધમની ફૂટી કેડિની કિંમત નહિ હેય. આજે છે
બજરે જોઈ રહ્યા છીએ કે ઘણુ શ્રાવકેને ધર્મની હિંમત નથી તેમ ઘણા સાધુ થઈને ૪ | બેઠેલામાં ય ધમ આવ્યું નથી. આજે તે ઘણા સાધુઓએ ધર્મને નાશ થાય તે છે Iઉપદેશ શરૂ કર્યો છે. અને તમને તેમની વાત બહુ ગમે છે. તેવા સાધુ બહુ ગમે છે. 8
Page #544
--------------------------------------------------------------------------
________________
: શ્રી જૈન શાસન [અઠવાડિક] 5 જે સાધુ તમને તમારા વેપાર ધંધાદિ કેમ ચાલે છે તેમ પૂછે છે, તે તમને ગમે છે. ? વેપાર તે પાપ છે ને ? તેની ચિંતા અમે કરીએ તે અમારૂં સાધુપણું કે ખરૂ? જે છે
સાધુ તમને તમારા વેપારાદિ કેમ ચાલે છે તેમ પૂછે તેને તમે વિનયપૂર્વક એમ કહે છે. છે કે- “ભગવન્! અમારે ધર્મની વાત પૂછે. અમારા વેપારાદિ કઈ પાપની ચિંતા કરે છે
નહિ. તે તે અમારા કપાળે કમનશીબે ગ્રેટેલા છે. તેની ચિંતા કરીને આપ પાપ ન છે આ બાંધે” તે હું માનું કે તમે ખરા શ્રાવક થયા. તમારે કેવા સાધુ જોઈએ છે? તમને ( સાધુ બનાવે તેવા કે સારા સંસારના સુખી બનાવે તેવા?
- તમને સંસારનું સુખ જ ગમતું હોય, તેની જ ઈચ્છા થતી હોય અને તે જ છે B સારું લાગતું હોય તે સમજી લેવું કે તમારું મિથ્યાવ ગાઢ છે. તે મરવું જ જોઈએ.
જેનું મિથ્યાત્તવ મંદ પડે તેને જ ભગવાનની કહેલી આ વાત ગમે. તમારૂં મિથ્યાત્વ છે મંદ પડયું છે તેની પારાશીશી શી ? તો તમે કહે કે અમને આ વાત ગમે છે. આવી દશા પામીએ તેની મહેનતમાં છીએ. હજી સફળ થયા નથી. જરૂર સફળ થઈશું. નહિ સફળ થઈએ તે મરતાં મરતાં પશ્ચાત્તાપ કરીશું કે આ જન્મમાં પામવા ? છે જેવું પામી ન શક્યા. તે માટે શું કરવું તે હવે પછી.
(ક્રમશઃ)
- શાસન સમાચાર છે 'R' લેગામ-પૂજ્યપાદ આ. દેવ શ્રીમદ વિજયરામચંદ્ર સૂ મ, ના પોષ સુદ ૧૩ - 8 ના દીક્ષારિનની પાવન સ્મૃતિમાં અને તેઓશ્રીના શિષ્યરત્ન પૂ. મુ. શ્રી તત્ત્વદર્શન વિ. 8
મ.ના પિષ સુ ૧૩ના ૧૩ માં દીક્ષાદિન નિમિત્તે માલેગામ નગરે ગુણાનુવાદ, નવપદજીની : $ પૂન-બાવન જિનાલયરચના રોળી વગેરે પ્રભુભક્તિ અને ગુરૂભક્તિથી ભરચક કાર્યક્રમ 8 તે ઉલલાસભેર ઉજવા. નિશ્રાદાતા પ. મુ. શ્રી મિક્ષરતિ વિ. મ. અને પૂ. મુ. શ્રી છે
તત્ત્વદર્શન વિ. મ. ને સવ. પૂ. શ્રીનાં રોમાંચક ગુણગાન ગાયાં હતાં. પ્રવચન પછી ૬ 15 શાસન પ્રભાવક ટ્રસ્ટ શ્રેષ્ટિવર્ય શ્રી જગદીશચંદ્ર શાંતિલાલ મહેતાના શ્રીહસ્તે ૫. મુ. આ
શ્રી તત્વદર્શન વિ. મ. સંપાદિત પુસ્તક “મેરે પ્રભુ પારસનાથ આધાર’ નું વિમોચન 8 8 કરાયું હતું પુસ્તકમાં શ્રી પાર્શ્વનાથ પ્રભુના પ્રાચીન ૨૦૭ સ્તવનેને અપ્રતિમ સંગ્રહ છે. છે કરવામાં આવ્યા છે. પ્રવચન પછી રૂ. ૨૫ નું સંધપૂજન હતું. માલેગામના ઈતિહાસમાં છે છે આ પ્રસંગે એક સુવર્ણ પૃષ્ટ ઉમેર્યું છે. અને સકલ શ્રી સંઘનું સ્વામીવાત્સલ્ય તેમજ 8 છે ઠીક ઠીકે ઉછામણી સાથે ગુરૂપૂજન થયું હતું. અને તે પછી આ પ્રસંગે જીવદયાના છે A અને અનુકંપાના કાર્યો થયેલા.
( 1
%aanલ્સ
Page #545
--------------------------------------------------------------------------
________________
રાજા ભેાજની વાતે ( અક્કલની આંટીઘુંટી )
ભાજ માળવાના રાજા હતા અને ભીમદેવ ગુજરાતના રાજા હતા. બંનેને બહુ સારાં સુખી હતાં. આ બંને રાજાએ પોતાના રાજયના વિદ્વાનાને તથા બુદ્ધિશાળી માશુસેને સામા રાજ્યમાં મોકલીને બીજાની બુદ્ધિની કસેાટીએ કરાવતા અને તેમની કદર પણ કરતા હતા.
એક−
હતા
એક વખત રાજા ભાજે પેાતાના રાજ્યના એક માણસને એક પત્ર લખી આપ્યા અને તે પુત્ર તેણે રાજા ભીમદેવના દરબારમાં તે માણસની સાથે માકા,
આ પત્રમાં લખ્યુ હતુ—આપ અમને ચાર વ્યકિત મકવે.
આ
પ્રથમ વ્યકિત એવી કે જેને જગતમાં સુખ હોય પરંતુ પરàાકમાં સુખ ન હોય.
બીજી વ્યકિત એવી હોય કે જેને પરલેાકમાં સુખ હોય, પરંતુ આ દુનિયામાં સુખ ન હોય.
ત્રીજી એવી વ્યકિત માકલે કે જેને આ દુનિયામાં ચ સુખ હાય અને પરલાકમાં પણ સુખ હાય.
ચેાથી વ્યકિત એવી માકલે કે જેને અહીંયા પણ સુખ ન હાય અને પરલેાકમાં પણ સુખ ન હોય.’
રાજા ભાજના દૂતે ભીમદેવના રાજદરબારમાં હાજર થઈ, પ્રણામ કરીને પાતાની આળખાણ આપી તથા પેાતાના રાજાએ આપેલા પત્ર ભીમદેવ સમક્ષ રજુ કર્યાં.
આ પુત્ર રાા ભીમદેવે પેાતાના રાજ સભામાં વાંચી સભળાવ્યા.
સભામાં ઘણા પ'ડિતા અને વિદ્વાના હતા, પુર'તુ તેમનામાંથી કાઈને આ કાયડાના કાઇ ઉકેલ સૂજા નહી.
આથી રાજા ભીમદેવને દક્ષુ' દુઃખ થયું. તેને લાગ્યુ કે, પેતે બુદ્ધિની ખામતમાં રાજાલેજ પાસે હારી જશે કે શુ? ભીમદેવ નિાશ થઇ ગયા..
રાજાના દરબારમાં એક ના હતી. તેણે રાજાના ચહેરા ઉદાસ થઈ ગયેલા જોયા. તે રાજાની ચિંતા પારખી ગઈ. તેણે શાની પાસે જઈને કહ્યુ', અરે! આમાં તે શું હતુ. આ ચારે પ્રશ્નનાના જવાબ હું આપી શકું તેમ છું.'
આ સાંભળી ભીમદેવ પ્રસન્ન થઇ ગયા. તેણે નત કીને આ પ્રશ્નાના જવાબ કેમ માકલવા તે પૂછ્યું.
નત કીએ રાજને ધીમા અવાજે મધુ સમજાવ્યું,
Page #546
--------------------------------------------------------------------------
________________
૫ર :
જ મા
!
1 શ્રી જેને શાસન (અઠવાડિક). ' પછી નદીના કહેવા મુજબ ભીમદેવે વેશ્યાને આ દુનિયામાં બધા પ્રકારના રાજ ભેજ પાસે તેના કહ્યા મુજબની ચારે સુખ મળે છે, પરંતુ પરકમાં તેને દુખ વ્યકિતએ મોકલી આપી..
આ ચાર વ્યકિતઓ કે હશે તે તમે “ સાધુ આ દુનિયામાં ઘણા દુઃખે સહન કહી શકે છે?
કરે છે, પરંતુ પરલોકમાં તે સુખ પ્રાપ્ત - ચારે વ્યકિતએ આ પ્રમાણે હતી. - એક વેશ્યા, બીને સાધુ, ત્રીજે દાનવીર
' દાનવીરને આ દુનિયામાં તેમ જ પરએને ચોથા જુગાશે.
લેકમાં પણ સુખ મળે છે! અને જ્યારે આ ચાર વ્યકિતઓ જ ભોજના જુગારી આ દુનિયામાં રહતે રહે છે દરબારમાં હાજર થઈ ત્યારે તેમને જોઈને અને પરલોકમાં પણ તેને સુખ મળતું નથી. રાજ ભેજ ખૂબ જ ખુશ થઈ શા. પિતાના ' તે આવી છે રાજ ભેજ અને શન અને યોગ્ય જવાબ તેને મળી ગયે હતે. ભીમદેવની બુદ્ધિ-કસેંટીની વાત! તમે પૂછશે કે કેવી રીતે?
-પ્રભુલાલ દેસી પૂ. આ. શ્રી વિજય જિનેન્દ્રસૂરીશ્વરજી મ. ને
- મુંબઈથી ખંભાત તરફ વિહાર સુબઈ-પૂ. આ. શ્રી વિજય જિનેન્દ્રસૂરીશ્વરજી મ. આદિ શાણા નાખવામાં ઉપધાને તથા માળ મહત્સવને ઉત્સવ ભવ્ય રીતે પૂર્ણ થયા પછી કાંદીવલી દહાણું કર-વાપી મહાવીરનગર અંજન શલાકા પ્રતિષ્ઠા માટે પધાર્યા છે. ત્યાંથી વિહાર કરી વાપી શાંતિનગર શ્રી દેરાસરજીની પ્રથમ વર્ષગાંઠ તથા હાલાર દેશધારક પૂ. આ. શ્રી વિજય અમૃતસુરીશ્વરજી મહારાજાની ૩૦ મી પુણ્યતિથિની ઉજવણી પ્રસંગે પધારશે.
ત્યાંથી નવસારી, સુરત, વડોદરા થઈ ચૈત્ર વદ-૮ લગભગ ખંભાતમાં યુવાન કુમાર શ્રી અમરકુમાર કનકચંદ્ર શાહની ધક્ષા અખાત્રીજની છે તે પ્રસંગે પધારશે.
પત્ર લખવાનું સરનામું : ફાગણ સુદ ૧૦ સુધી C/o. ડે. અમૃતલાલ કસ્તુરચંદ નહાર, નહાર બિડીંગ, નહેરૂ સ્ટ્રીટ, વાપી.
આ પછી ફાગણ વદ ૧૦ સુધી c/o. રતનચંદ બાબુભાઈ નાણાવટી, ગોપીપુરા કાયસ્થ મહેલ, સુરત. પછી ચૈત્ર સુદ ૧૩ સુધી c/o. પ્રવીણચંદ્ર નાનાલાલ શાહ, ૧-ફતેપુરા, વડોદરા વૈશાખ સુદ ૫ સુધી c. અમર સન્સ, ચિતારી બજાર, ખંભાત, (ગુજરાત)
Page #547
--------------------------------------------------------------------------
________________
કામરાગના નાચ કાળે કમ તમાચ. પૂ. સા. શ્રી સૌમ્યયાતિથ્રીજી (જયશિશુ) નવસારી
(ગતાંકથી ચાલુ)
આમ છતાં પણ રાજ રાત્રિના સમયે સેચનક હાથી ઉપર બેસીનેહા-વિહલ આવતા હતા અને કૂણિકના ઘણા સત્યના સંહાર કરી પાછા ચાલ્યા તા. ખૂખી તે એ હતી કે સ્વપ્નમાં દુષ્ટ હાથીને જેમ પકડી કે મારી શકાય નહિ, તેમ મા સેચનક હાથીને પશુ ફાર્મ પકડી કે મારી શકતુ નહાતું. તેથી જ હલ્લ વિહલ કૃણિકના સભ્યમાં પૈસી, સૂવિકના ઘણા
આ
આ
બાજુ શ્રી હહલ-હિલ્લ વાતથી અજાણ સેચનક હાથી ઉપર એસીને
વિશાલા નગરીમાં પહેાંચી જતા.
સૈન્યને મારી શહેરાત પાછા ક્ષેમકુશળણિકના સૈન્ય ઉપર ધસારા કરવા વિશાલા નગરીની બહાર આવ્યા. રાજ રાજ ણિકના સન્યાસ...હાર કરીને સલામત હતા એટલે રીતિએ પાછા જઈ શકતા એમને પણ ગવ આવી ગયા હતા. અને માનતા કે એકલા હાથે કૂણિકને હરાવી દઈશું અને એ કાળ નજદીક આવી ગયા છે. આથી જ ડહાપણ વાપરવાના ડહાપણ વાપરી શકયા નહિ અને ગર્વાંના ગાંડપણના ક્ષેત્ર બન્યા.
અવસરે
વિશાલાના દ્વાર સુધી આવવા છતાં વમર યુધ્ધે સૈન્યના નાથ જોઈ કૂર્થિક મંત્રીઓને લાવીને કહે છે કે- આમ તે આપણા આખાય રીન્યને હલ-વિહત ખતમ કરી નાંખશે. મારે કાઈ ઉપાય કરવા જોઈએ. કોઈપણ ભાગે હલ્લ—હિલ જીતી લેવા જોઇએ. મ`ત્રીઓએ કૃણિકને કહ્યું કે, આપની વાત સાચી છે. પરંતુ જયાં સુધી હલ–વિહલ સેચનક હાથી ઉપર બેસીને આવે છે ત્યાં સુધી તે તેમને જીતી શકાશે જ નહિ. આથી વુ કરવુ. જોઈએ કે સેચનક હાથી જ મૃત્યુ પામે. માટે હાથીના આવવાના માળે એક મેટ્ટી ખાઈ ખાદાવીને એ ખાઈને પ્રેરના અમા.રાથી ભરી દેવી. પછી તેને ઢાંકી દેવી.
પછી જ્યારે સેચનક હાથી રાડા ચડતાં આવશે ત્યારે તે એ ખાઇમાં પડી જશે. અને મૃત્યુ પામશે. કૂણિકને આ ઉપાય યાગ્ય લાગ્યા અને ઉપાયાનુસાર કાર્ય કરી લીધુ. જુએ સત્તા, સ`પત્તિના રાગ, જગાવે ક્રોધની આગ-જલાવે જીવનમાગ.
ખેરના અંગારાથી ભરેલી ખાઈની પાસે આવી પહેાંચતાની સાથે જ સેચનક હાથી ચાલી ગયા. તેને ખબર પડી ગઇ કે આ ખેરના અંગારાથી ભરપૂર ખાઈ છે. એટલે એક ડગલુ પણ આગળ ભયુ નહિ તેમણે ઘણા પ્રયત્ન ચલાવવા કર્યાં પણ ચાલ્યા નહી. એ વખતે એ ભાઇએ એટલે
Page #548
--------------------------------------------------------------------------
________________
૪ શ્રી જૈન શાસન (અઠવાડિક)
- - -
-
-
-
વિચાર કરવાને પણ થતા નથી કે, કઈ કર્યું હોય, તેનું થાય તે ભલું કરવું પણ દિવસ નહી ને આજે જ આ હાથી ચાલતે તેનું ભંડ તે હરગીઝ કરવું નહિ કેટલાક નથી તે તેમાં જરૂર કે શુ કારણ હશે. પશુઓમાં પણ કૃતજ્ઞતા ગુણનું જેવું દશન પવું જેવી ભવિતવ્યતા તેવી વિચારણા થાય છે. તેવું દર્શન આજે માનવી ગયાઆવે. અથવા વિનાશકાળે વિપરીત બુદ્ધિ તાઓમાં, માનવીઓમાં પણ શ્રેષ્ઠ ગણાઉપજે તેવું થાય.
તાઓમાં, અરે મહાત્માઓમાં પણ ઘણે
દલભ થઈ જાય તે તે આશ્ચર્ય છે. ' ઘણા પ્રયાસે સેચનક હાથી જયારે ?
જેનામાં કૃતજ્ઞતા ગુણ સાથે નમ્રતાગુણ સાથે નહિ ત્યારે શ્રી હલ-વિહલે
જ હોય તે તે ઉત્તમતાને પામે. કૃતજ્ઞતા ગુણ સામા અાવી હાથીને તિરસ્કાર કરવા એવો છે કે જે નમ્રતા ગુણને પણ પેલા પૂર્વક એ હાથીને કહ્યું કે, ૨ સેચનક' કર્યા વિના રહે નહિ. જે કૃતજ્ઞ હેય. તેને આખર તું પણ તે પશુ જ? અત્યારે તે પોતાના ઉપકારીને નમવાનું મન થયા અરય પશુ થયો. એથી જ તે રણમાં વિના રહે નહિ. અને એથી ઉદધત સવાલજવાને માટે કાયર થઈ ગયેલ છે. તારે
વના માણસો પણ જે કૃતસતા ગુણના માટે તે અમે દેશ છોડી પરદેશમાં આવ્યા
સ્વામી બની જાય છે. તો તેની ઉદધતાઇ ભાઈને પણ તારા માટે ત્યાગ કયા નામ આપોઆપ ભાગી જાય અને નમ્રતા) કારણે જે આર્ય ચેટકને અમે મહા આપ..
= સહજ પ્રગટે. 'ત્તિમાં મૂકી દીધા છે. જે પ્રાણુ સદાને રચનક હાથીને ગુસ્સો આવ્યા પણ તે માટે સ્વામી ભક્ત બની રહે તે પ્રાણીને શ્રી હબલ-વિહલ ઉપર નથી. પિતાના પષ સારે, પણ તને પિષો સાર નથી.
જીવતર પ્રત્યે આવ્યું છે. પોતાના સ્વાકેમકે તું તે તારો પ્રાણને વહાલા કરીને
મીની સેવા અખંડપણે અને વફાદારીથી અમારા કાર્યની ઉપેક્ષા કરી રહ્યા છે.
- કરવા છતાં પણ સ્વામી જે વગર સમજ આવી રીતે શ્રી હલ-વિહલે તિર તિરસકાર કરે, તે એવા કવારથી સયું. સ્કાર કરવાથી સેચનક હાથીને ગુસ્સો એમ સેચનક હાથીને થઈ ગયું. તેણે આવ્યું. પણ એ જાતવાન હતે. મરતાં મરવાને અને મરતાં મરતાં પણ આ મરતાં પણ સ્વામીનું અનિષ્ટ તે વફાદાર હતે. એવું સ્વામીને સમજાવી નહિ જ કરવું. એની એને કાળજી રાખી દેવાને નિર્ણય કર્યો. પોતાને તિરસ્કાર કેટલાંક પશુઓમાં પણ આ ગુણ હોય છે. કરતા કરતાં શ્રી હરસ-વિહલતે સેંચનક કે, “જેનું અનાજ એકવાર પેટમાં પડયું. હાથીએ બળાકારે પણ પોતાની પીઠ હોય જેણે એકવાર પણ પિતાના ઉપર ઉપરથી ઉતારી નાખ્યા. અને જ્યાં તેઓ ઉપકાર કર્યો હોય, જેણે પાલન પોષણ (અનુ. ૫૮૫ ઉપર)
Page #549
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૮ અંક ૨૩ તા. ૬--૧૬
(
૪ ૫૮૫
વિવિધ વાંચનમાંથી કહેવાય છે. એનું કારણ એ છે કે, એમનું
આલંબન લેનારે, અને એમના કથનાનુપૂ સા. શ્રી હર્ષપૂર્ણાશ્રીજી મ. સાર ચાલનારે દુગતિમાં જ નથી. જેમ અરિહંત એ ચાર અક્ષરને જાપ પણ નૌકા ડૂબતાં માણસને અટકાવતી નથી પણ અનાદિની કમજ જિમાંથી મુક્તિ એ નૌકાનું આલંબન લેનાર અવશ્ય અપાવવા સમર્થ છે.
કિનારા પર આવી જાય છે, સમુદ્રમાં ન અરિહંતની આરાધના ઉત્તમ ફળને ડુબે. તેમ અરિહંતનું આલંબન લઈને જ
તે આપનારી છે. તેમ અરિહંતની આશાતના ચાલે તે ડુબતો નથી. કટુ ફળ આપનારી છે. એમાં આરાધનાથી
- ઉત્તમ ફળમાં તે અરિહંતે નિમિત્ત છે,
અરિહંતની ઓળખાણ થયા વિના પણ આશાતનાના કટ ફળમાં તે એ એમની આજ્ઞા માનનારા આરાધકભાવને આત્માને પોતાને અશુભ
પામ્યા જ નથી. એ સાંસારિષ્ઠ સુખના
ગ જ નિમિત્ત છે.
સ્વાર્થને સાધવા માટે જ સાધના કરતા હોય છે.
(અનુ પેજ ૫૮૪ નું ચાલુ), 'અરિહંત પદ ધારક પિતાના તે પીઠ ઉપરથી નીચે ઉતરી પડયા. એટલે અઘાતિ કર્મોને ખપાવે છે. પણ એ પદ તરત જ સેચનક હાથીએ ખાઈમાં ઝંપાપાત દ્વારા મેળવેલ રિદ્ધિ-સિદ્ધિ પણ અનેક કર્યો. મૃત્યુને ભેટયો. આવેશમાં મરણ આત્માઓ માટે વારિ-અઘાતિ ક પામવાથી તે પહેલી નારકીમાં ઉત્પન થયે ખપાવવાનું કારણું બને છે. અરિહંત શ્રી હલ-વિહરલે સેચનક હાથીને પરમાત્માનું સમવસરણ જોઈને ૫૦૧ મરતે જે તેમને ખૂબ જ પશ્ચાતાપ તાપને કેવલજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. થયે. તેમને પણ લાગી ગયું કે આ કે અજબ પ્રભાવ?
સેચનક પશુ હોવા છતાં પણ પશુ ઠર્યો
જ નહિ આપણે માનવ છતાં પણ પશુ ઠર્યા. અરિહંત પરમાત્માનું અવિહડ શાસન ત્યાંને ત્યાં એમણે નિર્ણય કર્યો કે હવે માયા પછી એને વફાદાર રહે, અને જીવવું તે ભગવાનના શિષ્ય બનીને અરિહંતની આજ્ઞાનુસાર ચાલનારા સદ્દગુરુ જીવવુ. નહિંતર જીવવું નહિ અને ભગવતેના અનુશાસનમાં રહે એને જ ભગવાનની પાસે પહોંચતા તેમણે દીક્ષા આ શાસન હિતકર બને છે.
પણ લઈ લીધી.
. - કામરાગે નચાલે નાચ, અંતે અહિંત પરમાત્મા કેઈને દુગતિમાં સમાયું સાચ, અને કીધું કમને તમાચ. જતાં બચાવતાં નથી, છતાં એમને તારક
(સંપૂર્ણ)
Page #550
--------------------------------------------------------------------------
________________
શ્રી શંખેશ્વર પાર્શ્વનાથજિનેન્દ્રાય નમ. પૂ. આ. શ્રી વિજયરામચંદ્રસૂરિ નમઃ પૂ. આ. શ્રી વિજયામૃતરિભ્ય નમઃ છે સ્વદ્રવ્યનિમિત પરમકલ્યાણકારી શ્રી શંખેશ્વર પાશ્વનાથજી મંડિત એડ્રી શ્રી ૧૦૮ શંખેશ્વર પાર્શ્વનાથ તીર્થ [ જૈન મંદિર ] અંગે
આ નિવેદન અને નમ્ર વિનંતિ
મુ. દેવાચી આનંદી [ તા. એક છે. પૂના ] મહારાષ્ટ્ર સુઝ ધર્મપ્રેમી સાધર્મિક બંધુ શ્રી
પ્રણામ સાથે જણાવવાનું કે મહારાષ્ટ્રમાં જેનને જેમ વસવાટ વધતે ગમે તેમ છે. છે તેમ ધર્મની જાગૃતિ વધવા લાગી. પૂ. ગુરૂભગવંતના વિહાર ચાતુર્માસ વિગેરેથી શ્રી છે -સમાં ઘણી જાગૃતિ આવવા લાગી અને આજે મહારાષ્ટ્રમાં ધર્મમય વાતાવરણની 8 પરિમલ પ્રસરી રહી છે. આ જાગૃતિ અને ઉલાસના પ્રભાવથી પુનાથી ૨૦ કિ. મી. છે
અને હુ રેડ સ્ટેશનથી ૧૫ કિ. મી. વાંચી આળંદી ગામ ને ત્યાં તીર્થને અનુકુળ ૨ આ ભાવવધેક વાતાવરણ અને આરાધનાની એકાગ્રતા મળે છે તે માટે ત્યાં એક તીર્થ થાય છે
તેમ ભાવિકેને ભાવ થયા. અને તે ભાવના પરિપાક રૂપે ત્યાં ૧૦૮ શ્રી શંખેશ્રવર 6 પાર્શ્વનાથ તીથ નિર્માણન એજના થઈ.
#રતા ૧૦૦ મંદિર અને મૂળ મંદિરમાં બે ચ મુખથી ૮ મંદિ એમ ૧૦૮ ૪ 8 પાશ્વનાથજીના મંદિર થશે. આ મંદિરોમાં કયાંય દેવદ્રવ્યની રકમ મંગાવીને વાપરવાની છે કે નથી અને એથી ભાવિક પુણ્યાત્માઓ સ્વદ્રવ્યથી જ આ મંદિર અને પ્રતિમાજીને લાભ ?
લે તેવી યોજના રાખી છે. પ. પૂ. મહારાષ્ટ્રાદિ દેશે દ્ધારક વ્યા. વા. આચાર્યદેવશ્રી કે ૧ વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજ તથા પ. પૂ. હાલારદેશદ્ધારક આચાર્યદેવ શ્રી વિ. 8
અમૃતસૂરીશ્વરજી મ. ની પરમકૃપાથી અમે આ કાર્યમાં સફળ થયા છીએ અને પ્રાચીન છે સાહિત્ય દ્ધારક પુ. આ શ્રી વિજય જિનેન્દ્રસૂરીશ્વરજી મ.ના પુનીત માર્ગ દર્શનથી અમે . આ કાર્યમાં આગળ વધી રહ્યા છીએ. શિલા સ્થાપન થઈ ગયું છે. અને ભોંયરાનું કામ છે. પણ ચાલુ થઈ રહ્યું છે. અવશ્ય મુલાકાત લેશે.
જણાવતા આનંદ થાય છે કે ૧૦૮ જિનાલયમાં ફરતા શિખવાળા ૧૦૦ જિના- ર 1 લયે રવદ્રવ્યથી લાભ લેનારા ભાગ્યશાળીઓના નામે પ્રાપ્ત થઈ ગયા છેહવે મુખ્ય ૮ જિનાલયે જે બે ચૌમુખજીરૂપે છે. જિનાલયે મૂળનાયક અને પ્રતિષ્ઠાને આદેશે ચાલુ છે. તેની વિગત નીચે મુજબ છે. આપ આ મહાન તીર્થના આઠે મૂળનાયક અને
તેની પ્રતિષ્ઠાના જે લાભે છે તે માટે આત્મભાવના જગાડીને આ મંગલ કાર્યમાં છે આપને સહકાર આપશે એવી નમ્ર વિનંતિ છે.
Page #551
--------------------------------------------------------------------------
________________
ઉપરોક્ત તીર્થમાં લાભ લેવાની યોજનાઓ નીચે પ્રમાણે છે. તે
- જિનમંદિરમાં લાભ ૧. મુળનાયક પ્રભુજી (૨૭ ઇંચ) ભરાવવાને તથા ગભારા ઉપર નામ લખવાને { આદેશ આપ્યો છે. ૨-૩-૪. ત્રણ દિશાના ત્રણ મૂળનાયક ભરાવવાને ગભારા ઉપર
નામ લખાવવાને અને પ્રતિષ્ઠાના આદેશ બાકી છે. ૫. નીચેના મૂળનાયક (૨૫ ઇંચ). | ભરાવવાને ગમારા ઉપર નામ લખાવવાને તથા પ્રતિષ્ઠાના આદેશ બાકી છે. ૬-૭-૮. 3 નીચેના ત્રણ દિશાના ત્રણ મળનાયક ભરાવવાને ગભારા ઉપર નામ લખાવવાને તથા
પ્રતિંઠાના આદેશ બાકી છે. [ આમાં પ્રતિમાજી ભરાવવા, પધરાવવા, પરિકર તથા જ ગભારા ઉપર નામ એમ ચાર લાભ છે.) ૯. એક થાંભલાને લાભ રૂ. ૧૧,૧૧૧, ૧૦. | એક ઇટનો લાભ 3. ૧૧૧૧ (દેવદ્રવ્ય ખાતાની રકમ લેવાની નથી).
આ તીર્થ વધક જના-૧ તીથ વર્ધક શુભેચ્છક રૂ. ૧૧,૧૧૧, ૨ તીર્થ ' શુભેચછક રૂ. ૫,૫૫૫.
ધર્મશાળાની યોજના-૧ ધર્મશાળા ઉપર નામ આપવાનું છે, ૨ ઉપર છે હલ (૩૫૪૩૦) નામ ૨ લાખ, ૩ ઉપરને હેલ (૬૦૪૩૫) નામ ૪ લાખ, ૪ રૂમ ૨૦. (૧૫૪૧૦) દરેકના રૂ. ૫૧,૧૧૧, ૫ રૂમ ૪ (૨૦૪૧૦) ૭૫,૧૧૧, , ,
ભોજનશાળાની રોજના-૧ ભેજનશાળા ઉપર નામ આપવાનું છે. ૨Y. ભોજનશાળા છેલને નકરે (૬૦૪૩૫) ૪૧૧૧૧૧, ૩. રસોડાને ને રે (૨૫૪૧૫) છે ૧૧૧૧૧૧, ૪ સ્ટેરરૂમને નકરે (૧૫૪૧૦) ૫૧૧૧૧, ૫ સ્ટોરરૂમ બીજાને નકરે છે. (૧૫x૧૦) ૫૧૧૧૧, ૬ ભેજનશાળામાં શટે મુકવાને નકારે રૂ. ૧૧૧, ૭ શ્રાવક
ઉપાશ્રય (૪૩૪૨૦) નામના ૨ લાખ હેલના ૧ લાખ, રૂમના ૫૧ હજાર, ૮ શ્રાવિકા છે. છે ઉપાશ્રયના ન મના ૧,૫૧,૦૦૦, હાલ ૭૫,૦૦૦. .
ઉપરોકત કાર્યમાં આપના સહકારની અપેક્ષા છે આપ આપની ભાવના મુજબ, લાભ લેવાને નિર્ણય કરીને જણાવે. આ માટે સંપર્ક સાધવાના સ્થળે. મગનલાલ લામણ મારૂ પારસમણિ, મહાત્મા ગાંધી રોડ,
| નવપાડા, થાણા (મહા) ફોન: ૫૪૧૪૧૩ી. રતિલાલ સનાલાલ શાહ હીરા નગર, એફ૩૦૪,
મુલુંડ (વેસ્ટ), મુંબઈ-૮ ના પ૬૫૦૫૬૩ કેશરીચંદ ભીખાભાઈ, મંગલદાસ માર્કેટ મેખગલી,
દુકાન નં. ૭૦, મુંબઈ–૨ ફોન : ૨૦૮૦૫૦ મેનેજીંગ ટ્રસ્ટી–સંઘવી ભીખુભાઈ રવચંદ ૩૩૮, બુધવાર પેઠ,
આ પુ-ના૪૧૧૦૦૨ ના ૪૫૪૦૦૫-૪૫૭૧૦૯
- :
** * *
*
* *
*
*
*
Page #552
--------------------------------------------------------------------------
________________
*
શ્રી શંખેશ્વર તીર્થમાં શ્રી હા. વી. એ. તથા જૈન ધર્મશાળામાં શ્રી અમૃતેશ્વર પાર્શ્વનાથ જિનેન્દ્ર પ્રસાદ શિલારોપણ પ્રસંગે
ભાવભર્યું આમંત્રણ છે
T
- શ્રી શંખેશ્વર તીર્થમાં આ જિનમંદિર પૂ. આ. શ્રી વિજય જિનેન્દ્રસૂરીશ્વરજી છે મ. ના ઉપદેશથી સ્વ. શાહ વેલજી વીરજી દેઢીયા તથા સ્વ. શ્રીમતી પાનીબેન છે મેઘજી વીરજી દેઢીયાના શ્રેયાર્થે શાહ મેઘજી વીરજી દેઢીયા તથા શ્રીમતી ડાહી ! 8 બેન વેલજી વીરજી દેઢીયા સપરિવાર બંધાવવા નકરાથી આદેશ વધે છે તેને શિલારોપણુ મહા વદ ૧ સોમવાર તા. ૫-૨-૯૬ ના સવારે ૯-૦૦ વાગે શિલા સ્થાપન વિધિ શરુ થશે. ૧૧-૦૦ વાગ્યે શિલા સ્થાપન થશે. મુખ્ય કુમશિલા 4 શાહ મેઘજી વીરજી તથા શ્રીમતી ડાહીબેન વેલજી વીરજીના હસ્તે સ્થાપન થશે.
સકલ સંઘને પધારવા ખાસ સર્વ હાલારી વિશા ઓસવાળ સંઘને પધારવા ભાવભર્યું આમંત્રણ છે.
-
:
S
ke
-: શિલાસ્થાપન કરનારા ભાગ્યશાળીઓ – મુખ્ય કર્મશિલા-શ્રી મેઘજીભાઈ તથા છઠ્ઠી શિલા-શાહ રાયચંદ કાનજી છેડા ! ' - શ્રીમતી ડાહીબેન છે બીજી શિલા-પણ તેઓ જ .
" સાતમી શિલા-શાહ મેઘ ડાયા ગોસરાણી છે ત્રીજી શિલા-શ્રીમતી કુસુમબેન રમેશચંદ્ર આઠમી શિલા-શ્રીમતી મતબેન થી શિલા-શહું ખીમજી વીરજી ગુઢકા
નેમચંદ વીરચંદ છે છે પાંચમી શિલા-શાહ મકર કરમણ
હા વેલજીભાઈ નવમી શિલા-શાહ રામજી નરશી નગરીયા ? વિધિવિધાન માટે–ભાઇશ્રી નવીનચંદ્ર બાબુલાલ શાહ પધાશે.
લિ, શ્રી હર્ષપુષ્પામૃત જ્ઞાન ભંડાર ટ્રસ્ટ તથા શ્રી હા, વી. એ. વે. . તથા જૈન ધર્મશાળા કમિટિ
.
Page #553
--------------------------------------------------------------------------
________________
જૈન રામાણના પ્રસંગો
(ગતાંકથી ચાલુ)
–શ્રી ચંદ્રરાજા
૫૬. હનુમાન-કુંભકર્ણને સપાટે બીજા દિવસનું પ્રભાત થયું. હુંકારા મરી જવાને છે. આવી , મારી સાથે કરતે સ્વયં રાવણ સૈન્ય સુભટને શૂરાતન યુદ્ધ કર હવે તું વધુ ટકી શકવાને નથી. ચડાવવા લાગ્યો. આથી ઉત્સાહિત બનેલા ભાગી ના જઈશ.' , , , રાવણ તૈયે વાનર સચને ભાંગી નાંખ્યું. હનુમાને આ વચન સાંભળીને વજોદર.
વાનર ને ભંગ જોઈને ધનધ્ય ઉપર હુમલો કર્યો તે વજોરે બાણથી ઉ૫૨ બાણ ઘડાવીને ધરતીને ધ્રુજાવતે
પ્રતિ હુમલો કર્યો, અને વીર શત્રુએ
મા સુગ્રીવ સંય સાથે રણ મોરચામાં દેડ
છે. કેઈને મચક આપતા નથી. આખરે વિચિત્ર પણ હનુમાને કહ્યું કે- “હે વાનરરાજન!
. અત્રે ફેકીને હનુમાને વજોદરને વધ કરી તમે હમણાં અહીં જ રહે. મને જવા દો. તેના
નાંખે. આથી કુદ્ધ થયેલા’ રાવણ પુત્ર મારા પરાક્રમને જુઓ. આટલું કહીને જાંબૂમાલીએ હનુમાન ઉપર આક્રમણ કર્યું. યુદ્ધમાં આવેલા હનુમાને રાક્ષસ સન્યની બનેનું લાંૌસમય યુદ્ધ ચાલતાં છેવટે છેક અંદર પ્રવેશ કરી દીધો. અને હનુમાન હનુમાને ખતરનાક મુદૂગરને પ્રહાર કરીને સામે પ્રચંડ વીર્યશાળી વૃદ્ધ થઈ ગયેલા જબુમાલીને પૃથ્વી ઉપર પટકી દીધે. માલી ટકરયા,
જંબુમાલી મૂછ ખાઈને ઢળી પડયે,
એકલવીર હનુમાનના પ્રચંડ પરાક્રમથી લાંબા સમય સુધી યુદ્ધ કરીને હનુમાને.
બા સમય સુધી યુદ્ધ રન કમાન - ત્રાસ અને ક્રોધ પામેલા મહોદર સાથે માલીને શસ્ત્ર વગરના કરી નાંખ્યા. શત્રુને - બીજું ઘણ આવેલાં રાક્ષસભાને હનુમાને સંહાર કરી નાંખવાની હનુમાનને પૂરેપૂરી
| બધાને આખા શરીરમાં કયાંયને કયાંય તક મળી છ હનુમાન બેલ્યા કે- જ,
૧ પ્રહાર કરીને વિધુર કરી નાંખીને ભગાડી જતે રહે, (ઘરડા થયેલા તને હણીને મને
' મૂકયા. કયાં યશ મળશે ?) તને ઘરડાને હાણ તેય
રાક્ષસ સન્યને વેરાતે વિનાશ જઇને શું કે ના હણું તેય શું?
કોધથી સળગી ઉઠેલે ખુદ કુંભકર્ણ સ્વયં હનુમાન આટલું બોલતા હતા ત્યાં જ યુદ્ધ કરવા આવ્યું તેના ચાલવાથી અને વજોરે આવીને હનુમાનને લલકાર્યું. અને હાથના હલાવવાથી જ કેટલાંયે વાનર કહ્યું કે- જે પાપી! આવું બોલતાં જ તું હણાઈ ગયા.
Page #554
--------------------------------------------------------------------------
________________
: શ્રી જેને શાસન (અઠવાડિક)
- વિકરાળ વેતાળ જેવા શૂલધારી કુંભ- કે- અરે! વાનર! ઉભા રહે. યુધ નહિ કર્ણને યુદ્ધમાં જોઈને આ બાજુથી સુગ્રીવ, કરનાર સામે હું શત્રે નથી ઉગામતે કેમ ભામંડલ, દધિમુખ, મહેન્દ્ર, કુમુદ, અંગદ કે હું રાવણને પુત્ર છું. કયાં ગયે પેલે તથા બીજા પણ વાનર-ખેચર દોડયા હનુમાન, પેલે સુગ્રીવ પણ કયાં ગયે ? અને કુંભકર્ણને ઉપદ્રવ કરવા લાગ્યા. અરે! હનુમાન કે સુગ્રીવ ગયા તે ગયા પણ કુંભકર્ણ તે પ્રવાપાત્ર છેડીને મારે તે રામ-લક્ષમણનું જ કામ છે. બધાં વાનર-પેચને ઉંઘમાં નાંખી દીધા પિતાને શૂરવીર સમજતાં તે બને કયાં પણ સુગ્રીવે પ્રબોધિની વિદ્યાથી પ્રવા૫નાસ છે? (કયાં સંતાઈ ગયા છે ?” ને નિષ્ફળ કરી નાંખ્યું. અને બધાં જ
અમ બેલતાં ઈદ્રજીતને સુગ્રીવે યુધ વાનરો કુંભકર્ણને બાણોને મારે ચલાવી
માટે લલકાર્યો. , ઉપદ્રવ કરવા લાગ્યા.
ભામંડલે ઈન્દ્રજીતના નાના ભાઈ મેવ" સુગ્રીવે કુંભકર્ણના રથ, ઘોડા અને વાહનને લલકાર્યો. સારથિને ગદા વડે હળી નાંખ્યા. એટલે ચારેયના ભીષણ યુધમાં કેઇ કેઈને ભૂમિ ઉપર આવી ગયેલા કુંભકર્ણ દોડીને મચક નથી આપતું. ગદાના તીવ્ર પ્રહાર કરીને સુગ્રીવના રથના ચૂરેચૂરા કરી નાંખ્યા. આથી આકાશમાં ઉડી આખરે ક્રોધાયમાન થઈને ઇન્દ્રજીત
અને મેઘવાહને નાગપાશ કેકીને સુગ્રીવ જઈને સુગ્રીવે એક મહાશીલા કુંભકર્ણ
અને ભામંડલને જીવતાં જ, પકડી લીધા. ઉપર ફેંકી. પણ મુદગરના ઘા થી કુંભ
અને શ્વાસ પણ ના લઈ શકે તેવા નાગકણે તેના કણ-કણ કરી નાંખ્યા.
પાશના ભરડામાં ઝડપી લીધા. હવે સુગ્રીવે ભયંકર તહિદંડાત્ર આ બાજુ મૂરછ દૂર થતાં ઉઠીને છેડતાં કંકણું તે અસ્ત્ર સામે કેટલાંયે ગાને પ્રચંડ પ્રહાર કરીને કુંભકર્ણ અસ્ત્રો ફેંકયા પણ અખલિત ગતિવાળા હનુમાનને ધરતી ઉપર પછાડી દીધા. મચ્છ તે તડિત દંડના પ્રચંડ પ્રહારથી કુંભકર્ણ ખાઈને પડી ગયેલા હનુમાનને ઉઠાવીને મૂછ ખાઈને પૃથ્વી ઉપર ઢળી પડયા કાખમાં નાંખીને કુંભકર્ણ પિતાની છાવણી
તરફ ચાલવા માંડયા. આથી ક્રોધથી ધમધમતા સાક્ષાત યમ જેવા રાવણ યુદ્ધ માટે સ્વયં જતા હતા અને ઈછત તથા મઘવાહન સુગ્રીવને પણ ઈ-જિતે તેમને અટકાવી દીધા. તથા ભામંડલને ઉઠાવીને લંશા તરફ લઈ ઈન્દ્રજીત યુદ્ધમાં આવતાં જ વાનર સન્યમાં જવા લાગ્યા. નાસભાગ મચી ગઇ. આથી ઇછતે કહ્યું તરત જ વિભીષણે શમચંદ્રજીએ કહ્યું
*
Page #555
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૮ અંક ૨૩ તા. ૬-૨-
કે- જ્યાં સુધી બળવાન એવા સુગ્રીવ અને રામને રથ-મુશલ તથા લક્ષમણને ગારૂડી ભામંડલને લઈને ઈન્દ્રજીત કે મઘવાહન વિદ્યા-રથ તથા હળ તથા વિધુરવદના લંકામાં ન પહોંચે ત્યાં સુધીમાં છોડાવવા નામની ગદા આપી. તથા અન્ય પણ ઘણું. અત્યંત જરૂરી છે. અને કુંભકર્ણ પાસેથી બધાં અસ્ત્ર તથા બે દિવ્ય છ આપ્યા. હનુમાનને છોડાવ્યા વિના છૂટકે નથી. આ ત્રણેય વરદધા વિના આપણું બળ લક્ષમણના વાહન બનેલા ગરૂડને જોતાં નિબળ બની જશે. માટે હું જઈને તરત જ સુગ્રીવ-ભામંઠલના નાગપાશ છુટી છોડાવું છું.
આટલું હજી વિભીષણ બેલતાં હતાઆથી શમવમાં જયજયકાર થયે ત્યાં જ અંગદે કુંભકર્ણને યુદ્ધ માટે પડકાર ફેંકતાં કા ધાંધ બનેલા ભરના ઉંચા અને રાક્ષસ સન્ય દુખી થયું. આ જ થયેલા હાથમાંથી હનુમાન કરીને ભાગી સમયે સૂર્યાસ્ત થતાં યુદધ વિરામ જાહેર
છે .
કલા
ઘટયા.
થયે. .
આ બાજુ વિભીષણને આવતા જોઈને ઈન્દ્રજીત-મેઘવાહને વિચાર્યું કે આ તે આપણા પિતા તુલ્ય ગણાય. માટે આપણે
શાન સમાચાર અહીંથી ભાગી છુટવામાં કશી શરમ ન ગણાય, અને પાશમાં બંધાયેલા આ સંસીવ જામનગર-૪૫ દિગ્વિજય પ્લેટ મળે અને ભામંડલ તે સ્વયં મરી જશે. માટે પૂ. મુનિરાજ શ્રી ધિરત્નવિજયજી મ. ની તેને અહીં જ છેડી મુકીએ કે જેથી કાકા નિશ્રામાં શાહ વેલજી પાર . હરણીયા વિભીષણ આપણે પીછો કસ્તાં કરતાં આવે તરફથી તેમના સળંગ ૫૦૦ અબેલ તથા
- સિધ્ધગિરિરાજની ૯ યાત્રા પૂ. આ. શ્રી આમ વિચારીને સમયસૂચકતા વાપરીને વિજય અમરગુપ્ત સૂ. મ. ની નિશ્રામાં કરી બને બુદ્ધિશાળી ભાઈએ નાગપાશમાં બંધાયેલા જ સુગ્રીવ-ભામંડલને છેડીને
છે તે નિમિત્ત પોષ સુદ ૧૩ ના ૯ પ્રકારી ચાલ્યા ગયા
પૂજા ભવ્ય આંગી વિ. રાખી હતી સવારે રામ-લક્ષમણ આથી ચિંતાથી પ્લાન
પ્રવચનમાં ગુણાનુવાદ થયા બાદ કુંવરબાઇ બન્યા. પણ તરત જ રામચંદ્રજીએ મુનિવર ધર્મશાળામાં પારણું થયું બપોરે ૨-૩૦ શ્રી કુલભૂષણ-રેશભૂષણના પિતા મહાચન વાગ્યે નવાણું પ્રકારી પૂવ ઠાઠથી ભણાવાઈ દેવને યાદ કરતાં હાજર થયેલા તેમણે હતી.
Page #556
--------------------------------------------------------------------------
________________
T
AUFALEMI LITIlITE
de las
TT TT
'
મe ael
In Mous came
N
-,
*
*
* * * *
* * * * * * *
IT
નાસિક રવ.પૂ. ગચ્છાધિપતિશ્રીજીની ૮૪મી તરફથી ૧૦૮ પાર્શ્વનાથ પૂજન તથા દીક્ષાતિથિના ભવ્ય ઉજવણી પ્રભાવક પ્રવ- Pસંબીની પ્રભાવના થઈ. ચનકાર પૂ. આ. ભ. શ્રી પુર્ણયપાલ સ. મ. સાજ કોઠારી પરિવાર તરફથી સાધના તા૨ક નિશ્રામ માગશર ૪ મહાવીર
મિક વાત્સલ્ય થયુ. બધા મંદિરમાં સોસાયટીની વર્ષગાંઠ પ્રસંગે નાસિકમાં ઘીના દીવાની રોશની સાથે ભવ્ય આંગી ભવ્ય રીતે ઉજવાયે સાધર્મિક વા. ભવ્ય
રચવામા આવી અતિ ભવ્ય રીતે આ પ્રસંગ આંગી સમુહ આરતિ વિધી પ્રસંગ સુંદર
ઉજવાયો. દિપી ઉઠર્યો માગસર વ. ૯-૧૦–૧૧ ત્રણ દિવસ ભ. શ્રી પાર્શ્વનાથ ભ. ની આરા- - સંખેશ્વરજી-અત્રે શ્રીમતી પાનીબેન નાના સાકર ખીરને ભરભાણાના અન્ય અન્ય મેઘજી વીરજી દેઢીયા તપગચ્છ જૈન ભાઈઓ તરફથી સામુહિક એકાસણું તથા ઉપાશ્રય તથા શ્રી હાલારી વિશા ઓસવાળ સુંદર પ્રભાવના થઈ. .
. મુ. તપાગચ્છ જૈન ધર્મશાળા દક્ષિણ નાસિક શ્રી સંધ ઉપર પણ સ્વ. વિભાગ (બીજી વીંગ) ના ઉદઘાટન સંવત ૫. ગચ્છાશ્રીજીને અનંત ઉપકાર હાઈ ૨૦૫ર પિષ વદ ૬ ને શુક્રવાર તારીખ વિ સુ. ૧૩ ની તેઓશ્રીની ૮૪ મી ૧૨-૧-૧૬ ના શુભ દિને થયેલ. દીક્ષા તિથીની ભવ્ય ઉજવણી કરવા સંઘ : ધર્મશાળાના દક્ષિણ વિભાગનું ઉદ્દઘાટન ઉદ્યક્ત થયા. પિષ સુદ ૧૩ ના ૨ કલાક શ્રી કેશવલાલ કુલચંદ શાહ તથા શ્રી પૂ. આ. ભ.ને ખુબ સુંદરને વેધક ગુણ હરખચંદ નેમચંદ શાહ કનસુમરાવાળા નુવાદ કર્યા બાદ ગીત ગવાયું અન્ય અન્ય ( હાલ નાઈરોબી ) તથા શ્રીમતી ભાઈઓ તરફથી ૧૫ રૂ. નું સંઘ પૂ તથા પાનીબેન મેઘજી વીરજી દેઢીય, તપાગચ્છ શશિકાંત મોતીલાલ તરફથી શ્રીફળના જૈન ઉપાશ્રયનું ઉદ્દઘાટન મુખ્યદાતા શ્રી પ્રભાવના થઈ બાઈ પ્રવિણા વાલચંદ તર- મેઘજી વીરજી દેઢીયા તથા શ્રીમતી ડાહીફથી શણગારેલી મેટરમાં પૂ શ્રીજીને ભવ્ય બેન વેલજી વીરજી દેઢીયા કનસુમરાવાળા ફટાસહ ભવ્ય વરઘેડે ચડયા મુખ્ય (હાલ નાઈરોબી) એ કરેલ. રસ્તાઓ ફરી ધમનાથજી ઉતર્યાબાદ સકલ સંઘનું શ્રી માધવજીભાઈ તરફથી સાધમિક ઉદ્દઘાટન સવારે ૧૦-૩૦ વાગ્યે બપોરે વાત્સલ્ય થયું. બપોરે શ્રી ચિંતામણિપા, સાધર્મિક ભક્તિ તથા પંચ કહાણ પૂજા નાથ પ્રભુના મંદિરે સુમતિલાલ ચંદુલાલ થયેલ
Page #557
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૮ : અંક ૨૩ તા. ૬-૨-૯૬ : - અમદાવાદ-રાજનગર મધ્યે કાળુપુર કરતાં રહ્યા છે. એવા ત્યાગી-સંયમી એવા રેડ, જહાંપતવાની પણ વાગડવાળા શાંત પ. પૂ. વવધ સા. શ્રી લાવણ્યશ્રીજી મ. સરળ સ્વભાવ વિદુષી વયોવૃધ પ. પૂ. સા. ની ૬૦ મી દિક્ષાતિથિ દિન ભવ્યાતિસા. લાવણ્યશ્રીજી મ. સા. ની ૬૦ મી ભવ્ય રીતે ઉજવાઈ ગયે. આ પ્રસંગ દિક્ષાતિથી દિન નિમિતે ૩ દિવસને ભવ્ય રાધનપુરવાળા (મુંબઈવાળા) વારા ગીરધર મહોત્સવ ઉજવાઈ ગયો.
લાલ ધનજીભાઈ પરિવાર તથા રજનીકાંતશાંત સરળ સ્વભાવી ગરછાગણી ૫. ભાઈ જયંતિભાઈ દ્વારા છત ઉત્સવ પૂ. આ. ભ. સુદર્શન સૂ. મ. તથા પ. પૂ. સુંદર રીતે ઉજવાઈ ગયે. ૫. ગુણશીલ વિ. મ. સા. તથા પ. પૂ. પ્રવચનકાર ફિતિયશ મ. સા. આદિ ઠાની
વઢવાણ-પૂ. આ. ભ. શ્રી ચંદ્ર સૂ. નિશ્રામાં કા. વ. ૫ સવારે પૂ શ્રી નું પ્રવ
T મ. સા. પૂ. પં. શ્રી વજુસેન વિ. મ. સા. ચન બપોરે પૂજા વીશસ્થાનક પ્રજા ત્યાર- પૂ. મુનિ શ્રી સિધાચલ વિ. મ. સા. આદિ બાદ આખી પોળનું સાધર્મિક વાત્સલય
ઠાણની શુભનિશ્રામાં મુમુક્ષુ શ્રીમતી મંગલા
બેન હરીભાઈ શાહ માંડલવાળા, મુમુક્ષુ શ્રી પ્રભુજીને ભવ્ય અંગરચના ભાવના વગેરે
નિમીષાકુમારી અનંતરાય પરીખ, મુમુક્ષુ થયું હતું. કા વ. ૬ ૫. પૂ. આ. ભગવંત
શ્રી હર્ષાબેન ચંદુલાલ શેઠની મહાસુદ ૧૪ સુદર્શન સૂ. ૨. આ વિશાળ મુનિ ભ નું ભવ્ય સામે યુ-પિળમાં ભવ્ય મંડપમાં સંઘ
- ના ભાગવતી દીક્ષાના મંગલ પ્રસંગને સાથે પધારેલ. ત્યારબાદ મંગલાચરણ પૂ.નું
અનુલક્ષીને પચાહિકા મહત્સવ ઉજવાયે. સુંદર દીક્ષા નિમિતે મામિક પ્રવચન ત્યાર- મહાસુદ ૧૦૨ તા. ૩૦-૧ ૯૬ ના બાદ ૭ રૂા. તથા શ્રીફળની પ્રભાવના બપોરે પંચકલ્યાણક પૂજા મહા સુદ ૧૧ બપોરે સિદધચક્રપૂજન-પ્રભાવના પ્રભુજીને તા. ૩૧ બપોરે બારવ્રતની પૂજા, મહા સુદ ભવ્ય અંગરચના સેંકડો દિવાઓ કુલેને ૧૨ તા ૧-૨-૯૬ સવારે કુંભસ્થાપના તથા શણગાર ભાવના. કા. વ. ૭ સવારે ૯ ક. બપોરે ૧૨-૩૦ કલાકે નવગ્રહ પાટલા પૂજા પૂ. શ્રી નું પ્રવચન ગુરુ પૂજન તથા ૫ રૂ. મહાસુદ ૧૩ તા. ૨-૨ સવારે ભવ્યાતિભવ્ય નુ સંઘપૂજન તેમજ શાંત સેવાભાવી પ્રસિધ્ધ જલયાત્રા વરઘેડા સાથે વષીદાન વરઘેટે એવા શ્રી હાડકર વૈદ્યરાજ સા.નું સેનાને મહાસુદ ૧૪ ૩-૩ સવારે ૭ ક. દીક્ષા ચેન તથા શા૯ થી બહુમાન તથા બીજા વિધિ પ્રારંભ બપોરે ૨ ક. સત્તરભેદી પૂજા. ડ.નું બહુમાન થયું હતું.
ત્રણે મુમુક્ષુઓએ પૂ. સા. શ્રી ચંપકલત્તાશ્રીજી જે મહાત્મા પાંચ-પાંચ વર્ષથી પથારી મ.ના સમુદાયમાં દીક્ષા ગ્રહણ કરેલ. વઢવાણથી વશ અવસ્થામાં રહીને સમતા રાખી દીક્ષા શ્રી સંઘને નવયુવકેને ખૂબ જ આનંદને જીવનની દરેક ક્રિયાઓ કરતા રહ્યા છે. ઉત્સાહ સાથે તે મહત્સવને ચિરસ્થાયી અને નમસ્કાર મહામંત્રનું સતત ૨ટન યાદગાર બનાવવા ખૂબ જ જહેમત ઉઠાવી.
Page #558
--------------------------------------------------------------------------
________________
શ્રી જેને શાસન (અઠવાડિક)
Reg No. G. SEN 84
9 પૂજ્યશ્રી કહેતા હતા કે
-શ્રી ગુણદશી 0
હa
*૪૦૦૦૦૦૦૦૦૦૦૦
સ્વ. પૂ. આચાર્યદેવેશ શ્રીમદવિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજૂ
૦
૦
૦
સઘળાય સદાચાર જેમાં હોય અને એક પણ અનાચાર જેમાં ન હો 6 નામ ઊંચામાં ઊંચુ શીલ!
જૈન એટલે જગતમાં ડાહ્યામાં ડાહ્યો જીવ! તું . સંસારમાં કોઈનીય સહાયથી જીવવાને જેને મરથ ન હોય તે ડાહ્યો ! છે , જેને વિધિ-અવિધિ જાણવાનું મન ન હોય, વિધિ પર શગ ન હોય અને છે અવિધિ પર દ્વેષ ન હોય તેની બધી ધર્મક્રિયા નકામી છે. 0 ૦ આ દેહ તે જ આત્મા તેવી બુધિ હોય કાં તે દેહમાં ગાઢ મમત્વ બુધિ હેય 9
તે બહિરાત્માનું લક્ષણ છે. ક ૦ અંતરાત્મા જીવ જ પરમાત્મા બને અને જે પરમાત્મા અને તેને જ પરમપદ
મળે અને જેને મેક્ષની ઈચ્છા થાય તેવા જીવને જ અંતરાત્માપણું ગમે અને 9 બહિરાભાપણું ખટકે ! જે જમે તેને અવશ્ય મરી જવાનું છે. માટે સારી રીતે મરાય તે રીતે જીવન | જીવે તેનું જ નામ જ માનવજીવન! જેને સાધુ થવાની ઈચ્છા ન હોય તે જૈન જ નથી. જેને અનિતીને સે પણ
દુખરૂપ ન લાગે તે આર્ય નથી. - ૦, જેને દાખ ન ગમે અને પુણ્યથી મળતું સુખ જ ગમે છે. તે જીવ ધર્મ કરે ?
તે પણ ધમ નથી. કરતે પણ સુખ મેળવવાને બંધ કરે છે. ૦ જેટલા પૈસાના પૂજારી હોય તે સારા હોય જ નહિ. લક્ષમીને દેવી માને તે બધા 8
પૈસાના ભિખારી જ હેય પૈસા માટે કયારે શું ન કરે તે કાંઈ કહેવાય નહિ. આ ૨૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
જૈન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ (લાખાબાવળ) c/o. શ્રુતજ્ઞાન ભવન ૪૫, દિગ્વિજય પ્લોટ-જામનગર વતી તંત્રી, મુદ્રક, પ્રકાશક સુરેશ કે. શેઠે સુરેશ પ્રિન્ટરમાં છાપીને વઢવાણ શહેર (સૌરાષ્ટ્ર)થી પ્રસિt માં
පපපපපපපපපපපපපපපපපපපපපපපපපප
Page #559
--------------------------------------------------------------------------
________________
'માર
3
- નો યવિસા તથ૪i | શાસન અને સિદ્ધાન્તા ૩મમાડું. મહાવીર-પન્નવસાળો. ઝી રક્ષા તથા પ્રચારનું પત્ર-| Mા
નીerગર,
કુગુરુને ત્યાગ એ
જ હિતકર છે. सप्पो इक्कं मरणं, कुगुरुदिति अनंताई मरणाइं । तो वर सप्पं गहियं,
मा कुगुरूसेवणा भद्दा ।। | સર્ષ તે એક જ વખત મરણ આપે છે પણ કુગુરુની સેવા અનtત ભવ સુધી અનતા મરણ આપે છે. તેથી સપને ગ્રહણ કર શ્રેષ્ઠ છે પણ કુગુરુની સેવા કરવી શ્રી હઠ નથી.
અઠવાડકી
શ્રી જૈન શાસન કાર્યાલય
શ્રુત જ્ઞાન ભવન
૪૫, દિગ્વિજય પ્લોટ, જામનગર (રાષ્ટ્ર) 1N014
IN• ૩ડા005
श्री महावीर पोन आराधना केन्द्र, केरळ
Page #560
--------------------------------------------------------------------------
________________
કથિalb[l
-
-
-
-
-
-
તાઈ ચિય વિબુહાણું વસંસણિજભાઈ તહ ય જાઈ વા તહિં ચિય ભણિઆઈ, સમત્ત-નાણ-ચરણાઈ !
પંડિતજનોને માટે શ્રી સર્વ પરમાત્માએ પ્રરૂપેલાં તે વચનો જ પ્રશંસનીય છે ! છે કે જે સાંભળવા મેગ્ય છે. તેથી જ શ્રી સવજ્ઞ ભગવંતે કહેલ સમ્યક્ત્વ, જ્ઞાન અને ૬ { ચારિત્ર પ્રશંસનીય છે. ”
આ જગતમાં ભગવાને બતાવેલ મોક્ષ માગ કે જે નત્રયી રૂપ છે તે મિક્ષ છે. 8 માર્ગની આરાધના કરનારા કે તેની આરાધનાની સન્મુખ બનેલા આત્માઓ વિના જગ- 5 8 તમાં કઈ જ પણ પ્રશંસનીય છે ખરું? નથી જ. આના ઉપરથી તે એ ફલિતાર્થ ન થાય છે કે જેમાં રત્નત્રયી રૂપ મેક્ષ માગની પુષ્ટિ પણ ન થતી હોય, એ પ્રશંસા ગુણ ! { નથી પણ ગુણાભાસ છે અનેકને ઉન્માર્ગે દોરી જનાર છે.
જે આત્માઓ જીભ મલી છે તે વિવેક કર્યા વિના ગમે તેની ભાટાઈ કરે અને છે # પિતાનું “ઉપબૃહક” માને તેઓ તે ખરેખર વિડંબક છે. પિતા ને બધા સારા કહે માટે છે ગમે તેની ગમે તેવી પ્રશંસા કરનારા સ્વ-૫૨ અનેકના હિતના જ ઘાતક છે ને ? આજે છે તે ગુણ પ્રશંસાના નામે જગતમાં જે રીતનો જુલમ થઈ રહ્યો છે જે અનર્થ સજા !
છે તેથી તે મેક્ષ માર્ગથી પાંગ મુખ બનીને ઘણા લેકે ધર્મના નામે જ અધર્મમાં છે ઘણાને જોડી રહ્યા છે. જેની પ્રશંસાથી ધમધન પણ લુંટાઈ જાય તેવી પ્રશંસા કરાય છે ખરી? માટે પ્રશંસા ગ્યની પણ પ્રશંસા કરતા કેઈ પણ મિશ્યામતને પુષ્ટિ ન મળે છે છે તેની કાળજી રાખવી જોઈએ.
જે આત્માઓને મોક્ષ માગ રૂ૫ રત્નત્રયી ઉપર જ સાચો પ્રેમ હોય તેવાઓ જ છે વાસ્તવિક રીતે વિવેકપૂર્વક કરવા ગ્યની જ પ્રશંસા કરી અનેકને સન્મા છેડે. આવી છે કે વિવેક દષ્ટિ સો કઈ કેળવે તે જ ભાવના.
-શ્રી પ્રજ્ઞાગ
Page #561
--------------------------------------------------------------------------
________________
'.
,
&લાદેuતર જોજિસમૃતસૂરીશ્કરેજી મહારાજની છે :
with gora UHOY Roblon PUM Yulegum
-તંત્રી
નથી હોળી
ટી.
(૨૪૦૪
Bી v UUU
પS • અઠવાડિક • • કાકા: વિરાટા . શિવાવ મારા
| પ્રેમચંદ મેઘજી ગુઢક
( ૮+જઇ) હેમેન્દ્રકુમાર મનસુખલાલ we રેજચંદ્ર કીરચંદ છે. '
વઢવા). 18/orદ, 7 8
( જજ)
૧ વર્ષ : ૮ ] ૨૦૫ર મહા વદ-૯ મંગળવાર તા. ૧૩–૨-૯૬ [ અંક ૨૪ . * પ્રકીર્ણક ધર્મોપદેશ કક
-પૂ. આ. શ્રી વિ. રામચંદ્રસુરીશ્વરજી મહારાજા ૨૦૪૩, અષાઢ સુદ-૧૨ ને બુધવાર, તા. ૮-૭-૧૯૮૭ શ્રીપાલનગર, જૈન ઉપાશ્રય 8 મુંબઈ –.
(પ્રવચન ૮મું) (અંક ૨૦ નું ચાલુ) . (શ્રી જિનાજ્ઞા કે પૂ. પ્રવચનકારશ્રીજીના આશય વિરૂદ્ધ લખાયું હોય તે ત્રિવિધે, { ક્ષમાપના- -
" -અવ૦ ), આજે મેટો ભાગ અનીતિથી કમાય છે. પ્રામાણિક પૈસે મળવો મુશ્કેલ છે. તેનું કે જેને દુઃખ - હેય અને ઉપરથી તે માણસ મઝાથી જીવતે હોય તે તેને ધમી કહી શકાય ખરો ' ભલે તે ભગવાનની લાખેણી પૂજા કરે તે ય તેની પૂજા ધર્મ કહેવાય છે { ખરી? આ વાત ન સમજાય તે જીવ અનંતીવાર ધર્મ કરે તે પણ તે કદી ધર્મ પામે છે મ નહિ, સંસારમાં ભટકયા કરે. દુનિયાના સુખ માટે પાપ કરી દુર્ગતિમાં દુઃખ ભેગવવા 8 { ચાલ્યા જાય. તમને આ દુનિયાનું જે સુખ મળ્યું છે, તે મઝેથી ભગવે છે, તેમાં લહેર કરે છે તે મરીને ક્યાં જઈશ તે વિચાર આવે છે?
“મારે ઝટ મોક્ષે જવું છે. મેક્ષમાં ન જાઉં ત્યાં સુધી મારે દુર્ગતિમાં જવું નથી ? છે કેમકે ત્યાં દુઃખથી ડરીને નહિ પણ મિસ સાધક ધર્મ ન કરી શકાય માટે. મારે સદ્. 8 | ગતિમાં જવું છે તે સંસારના સુખ માટે કે મેજમઝા માટે નહિ પણ સારી રીતે છે મોક્ષસાધક ધર્મ કરી શકાય માટે? આવી ભાવનાવાળા ધમી કેટલા મળે ? તમારે મરીને 8. કયાં જવું છે તે નિર્ણય કર્યો છે? તે તમને પાપ કરતી વખતે કંપારી આવે છે કે છે vપ કરીશું તો દગતિમાં જવું પડશે ! મથી પાપ કરે તે મરીને કયાં જાય? - ૧
Page #562
--------------------------------------------------------------------------
________________
પ૯૮
: શ્રી જૈન શાસન (અઠવાડિક)
|
1 તિમાં જાય તેવી શ્રદ્ધા છે? એ જાણ્યા પછી પણ પાપ ગભરાતાં ગભરાતાં કરે છે છે કે મઝેથી કરે છે? આજે કાયદાની ચેરી માટે ભાગ કરે છે પણ બધા ફફડે છે કે પકડાયા તે મર્યા. તેમ ભય છે; તેમ મઝેથી પાપ કરતાં કરતાં મરીએ તે દુર્ગતિમાં જવું પડશે, જે દુઃખ જોઈતું નથી તે મળશે ને રોઈ રોઈને ભોગવવું પડશે તેવી શ્રદ્ધા છે? | / સભા છે છતાં પાપની પ્રવૃત્તિ છુટતી નથી.
ઉ૦ પાપની પ્રવૃત્તિ છુટતી નથી તેનું દુખ પણ નથી તે જીવ કદી ધર્મ પામી શકતું નથી, ધમી થઈ શકતું નથી. અભવી જીવ મેક્ષે જનારો જીવ જેવું સાધુપણું
પાળે તેવું સાધુપણું પાળે છે છતાં તેનામાં ધર્મ આવતું નથી. છે. ઘણા ધમ કેવી રીતે કરે છે તે ખબર છે? એક સામાયિક કરે તે ય અનુકૂળ તે જગ્યા જોઈએ. તેમાં ય બીજી બીજી વાત કરી લે, ઊંધી પણ જાય ! તે બધું ચાલે છે ને ?
બારમાં પેઢી ઉપર બીજી વાત કરવા કોઈ આવે તે કરે ખરા? તમારામાં અક્કલ છે છે પણ તે અકકલ સંસારના કામ માટે છે. ધર્મ કેવી રીતે કરવું જોઈએ, શા માટે કરવો
જોઈએ તે અકકલ છે ખરી? ભગવાનની પૂજા પણ શા માટે કરવાની, કેવી રીતે કરવાની, જ તે ખબર છે? પૂજામાં મારી સામગ્રી જ જોઈએ એમ પણ યાદ છે ખરૂં ? “જેને પિતાની
મને પૂનમાં ઉપયોગ કરવાનું ય મન ન થાય તે તેને ધર્મ કઈ વાતને તેમ પણ થાય ખરૂં? સંસારમાં કેઈ કહે કે, મારે ઘેર આવીને જ જમી જજે તે જવ
ખરા ? કેમ ન જાવ? ૧ સભા : આબરૂ જાય. છે તે મફત પૂબ કરે તે આબરૂ વધે ને ? મંદિરમાં બેડ મા કે અહીંના | 5 સુખી પણ મંદિરની સામગ્રીથી જ પૂજા કરે છે. આવું બેડ મારવા છે કે ધમાધમ ન કરે આજે મોટો ભાગ મંદિરના દ્રવ્યથી પૂજા કરે છે. પોતાનું કશું લાવતા નથી.
સભા : સાધારણમાં પૈસા ભરે ને ?
ઉ૦ : ઘરના પાંચ આદમી પૂજા કરતા હોય તે ય સાધારણમાં કેટલું આપો આ છો? તમારે ખીસ્સા ખરચે, ખાધા ખરચે, કપડા-લતાને ખરચે ખબર છે પણ ધર્મનો ખરચ કેટલો છે?
સભા શકિત અનુસાર બધા કરે છે. ઉ૦ : આ વાત સાચી છે? સાચી હતી તે કેસર સુખડની ટીપ કરવી પઠત. આજના સુખીએ પિતે એકલાએ મોટે ભાગે મંદિર બાંધ્યું નથી, ઉપાશ્રય બાં
Page #563
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૮ અંક ૨૪ તા. ૧૩–૨ ૯૬૩
- ૫૯
નથી અને પૂજા ધણુ મત કરે છે. તમારી પાસે પૈસા વધે તેા બંગલા બાંધે છે, ખીજી પેઢી ખેાલેા છે પણ ‘હુ મંદિર બાંધુ, ઉપાશ્રય ખાં” તેમ મન થયું છે ? ધર્માંથી બધુ જ મળે તેમ કહી ગયા પણ ધર્મ કરે તેને મળે ને? ધર્મ ન કરે તેનું શું થાય ? માટે ધમ કરનારને આટલું જ્ઞાન તે જાઈએ જ કે વાસ્તવિક સુખ શુ. ચીજ છે ? સુખ કયાં છે ? સંસારનુ' સુખ કેવુ' છે ? ગભરાવવાનું શેનાથી છે? ગરીમાઇથી કે શ્રીમ તાઇથી ? ભય શેના લાગે છે ? ધર્મના કે પાપના ? તમારા છેકરા જ તમને કહે કે–બાપાજી ! ધંધામાં આવા પાપ થાય ? આટલી ટેક્ષની ચારી કંસય ?? તે તમે તેને શું કહે ? તને કેણે ભેાળળ્યે ? સાધુની વાત સાંભળવાની પણ માનવાની નહિ. સાધુને શી ચિંતા છે ?' ઘણા બેાલે છે કે-સાધુઓને તેા પારકુ ખાવુ અને મઝેથી લહેર કરવી છે.' તમે તે બધા મજુરી કરીને ખાવ છે ને ? મજુરી કરીને ખાય તેના વાંધા નથી પણ પાપ કરીને ખાય તેના વાંધા છે.
સભા : નજીરી અને પાપમાં ફેર શે
ઉ॰ મજુરી કરે તેને કંઇ પાપી ન કહે. ચોપડા ખાટા લખે તેને પાપી જ કહે. મજુરી કરનારને પકડાવવાના ભય નહિ. ખાટા ચાપડા લખનારને પકડાના સંય સભા : અમે પાપ કરીએ તે મજુરી કરીએ છીએ.
ઉ॰ : તમે જે પાપા કરા છે. તેને મજુરી ન કહેવાય ! તેને તે લુચ્ચાઇ, ખા માશી, હરામખેરી કહેવાય !
પ્ર૦ : સમકિતી સંસારનાં કામાને વેઠ જ માને છે ને?
૭૦ : સંસારનાં કામેાને વેઢ માનનારા સમિકતી જીવસ સારનુ સુખ મળે તે મઝેથી ભગવે? તે સુખ મેળવવાં અનીતિ કરે? જીરુ ખાલે ? લુચ્ચાઇ-લફંગાઇ કરે ? તમને તે સમકિત ખેલવાના અધિકાર નથી. સમકિત શુ` ચીજ છે તે ય તમે સમજતા નથી. સમકતી જીવને તે સુખમય સ'સારથી પણ ભાગી છૂટવાની ઈચ્છા હાય, માક્ષે જવાનું મન હોય તે માટે સાધુ થવાનું મન હેાય. પૈસા મેળવવાનુ કે મેાજમઝા કરવાનું મન ન હોય. તેને તેા ઘર જેલ લાગે, પેઢી પાપનુ સાધન લાગે, પૈસા અનથ કારી લાગે, સબધી ધનરૂપ લાગે, તે તા 'માને કે આ બધા ઉપર પ્રેમ કરુ તા ક ખ ધ થાય. તમને સબંધી ઉપર પ્રેમ થાય કે સાર્મિક ઉપર પ્રેમ થાય ? પૈસા ઉપર પ્રેમ થાય કે દેવ-ગુરૂ અને ધર્મ ઉપર પ્રેમ થાય ? તમને પૈસા ઉપર પ્રેમ છે તેની ના પાડી શકેા તેમ છે? જેને ભગવાન ઉપર, સાધુ ઉપર, ધર્મ ઉપર પ્રેમ હોય તેને ઘર ઉપર, પેઢી ઉપર, કુટુ બી ઉપર, પૈસા ઉપર, ખાવા-પીવાદિ મેાજમા ઉપર કરવા જેવા માનીને કરાય એવા પ્રેમ હાય ખરા ?
(ક્રમશ:)
Page #564
--------------------------------------------------------------------------
________________
– જ્ઞાન ગુણુ ગંગા -
--પ્રજ્ઞાંગ
– શ્રી તીર્થંકર પરમાત્માને દાનવિધિ – - પ્રથમ સૌધર્મેદ્રની આજ્ઞાથી ધનદ નામને લોકપાલ આઠ ક્ષણમાં નીપજવેલા ૧૬ માસા પ્રમાણવાલા, શ્રી જિનેશ્વરના પિતાના નામથી અંકિત અને સાંવત્સરિક દાનને યોગ્ય એવા સેનેથા વડે શ્રી જિનેટવર દેવના ભંડારોને પૂરે છે, શ્રી તીર્થંકર પરમાત્મા રોજ સૂર્યોદયથી મધ્ય રાત સુધી (કેટલાક આચાર્યો કહે છે કે સૂર્યોદયથી છ ઘડી પછી પરિપૂણ પ્રહર સુધી દાન આપે) પ્રતિદિન એક ક્રોડ અને આઠ લાખ સે યાનું દાન આપે છે. શ્રી આવશ્યકમાં કહ્યું છે કે એક સંવત્સરમાં શ્રી જિનેશ્વર ભગવંત ત્રણ અઠયાસી કોડ અને એંશી લાખ (૩૮૮,૮૦,૦૦,૦૦૦) સેને યાનું દાન આપે છે. - તે દામ સમયે ઉત્પન થતા અતિશયે.
ભગવાન જ્યારે સુવર્ણની સૃષ્ટિ ભરીને દાન આપે છે ત્યારે સૌધર્મેન્દ્ર તે ભગવાનના જમણા હાથમાં મહાશકિત સ્થાપન કરે છે, કે જેથી તેમના હાથને જરા પણ ખેત ઉત્પન્ન ન થાય, અનંતવીર્યવાળા ભગવાનના હાથમાં ઈન્દ્ર શક્તિનું સ્થાપન કરે છે એ અયુત છે તેવી શંકા નહિ કારણ કે ભગવાન અનંતવીર્યવાળા હોવા છતાં પણ સૌધર્મેન્દ્ર ને તે કહ૫-આચાર છે અને પિતાની ભકિત દેખાડવા કરે છે. : તે સમયે ઈશાને સુવર્ણરત્નમય દંડને ગ્રહણ કરી વચમાં ગ્રહણ કરતાં બીજા સામાનિક દેવતાને વજે છે અને જે દાન પામવાના છે, તેમને શ્રી જિનેશ્વરના હાથથી દેવરાવતાં છતાં લેકે પાસે કહેવરાવે છે કે હે પ્રભુ! મને આપ.” ચમરેન્દ્ર અને બલીન્દ્ર લેકેના લાભને અનુસાર પ્રભુના દાનની મુષ્ટિ પૂરે છે અને દેવરાવે છે. ભવનપતિ દેવતાઓ દાન ગ્રહણ કરનારા ભરતક્ષેત્રના મનુષ્યને ત્યાં લાવે છે. વ્યંતર દેવતાઓ તે મનુષ્યને પિતાને સ્થાને પહોંચાડે છે. જ્યોતિષી દેવતાએ વિદ્યારે તે દાન ગ્રહણ કરાવે છે. વળી ઈ-દ્રો પણ તે પ્રભુના દાનને ગ્રહણ કરે છે, કારણ કે તે દાનના પ્રભાવથી દેવલોકમાં બાર વર્ષ પર્યત કઈ પણ જાતને કલેશ ન થાય. મેટા ચક્રવતી રાજાએ પણ પિતાને ભંડાર અક્ષય કરવા માટે તે દાનને ગ્રહણ કરે છે, જેથી પ્રમુખ ગૃહસ્થ પિતાની યશ* કીર્તિની વૃદ્ધિને માટે અને રાંગી-પુરૂષે પોતાના મૂળ રોગની હાનિ થવાને માટે તેમજ
બાર વર્ષ સુધી ન રોગ ઉત્પન ન થાય માટે દાન ગ્રહણ કરે છે. સર્વ ભવ્યજી એ દાનને વેગ પ્રાપ્ત કરી પિતાના વાંછિત અર્થની સિદ્ધિ થવા માટે ભગવાનના હાથે દાન ગ્રહણ કરે છે પણ અભવ્ય આત્માએ કદિ તે દાન પામતા નથી, '
Page #565
--------------------------------------------------------------------------
________________
કે આશાતના ના પાપથી બચે
છે.
સાંગલીને શ્રી શ્વેતાંબર મૂર્તિપૂજંક સંઘ અનુપમ કેટીની સજજનાને ઘરાવનાર છે. સુંદર કેટીની સરલતાવાળે છે. શાસ્ત્રીય સને પ્રેમી છે. તેની ભક્તિ સંપન્નતા પણ ભાવભરી છે. અને સાધુઓ પ્રત્યેની લાગણી પણ વર્ણનાતીત છે. તેમજ સત્યને પ્રેમી હેવાના કારણે પક્ષપાતી વલણ વિહેણે પણ છે,
પરંતુ સાંગલી સંઘના કેટલાક આગેવાન ટ્રસ્ટીઓ એક પક્ષમાં તણાઈ જવાથી સત્ય પક્ષના પ્રેમી તે રહ્યા નથી, પરંતુ નિષ્પક્ષ પણ રહ્યા નથી. નિપાતાને કેવલ દેખાવ જ કરી રહ્યા છે. એ સાંગલી સંઘના ટ્રસ્ટી ગણાતા આગેવાનોએ ભેજ તીથલના ટ્રસ્ટીઓએ કરેલા ઠરાવનું આંધળું અનુકરણ કરવા દ્વારા કરેલા ઠરાની પત્રિકાઓમાં વાંચતા જણાઈ આવે છે. - • ભેજ તીર્થના ટ્રસ્ટીઓએ કરેલો ઠરાવ તે. શાસ્ત્ર વિરૂધ્ધ વાતથી ભરપૂર છે. તેમ સાંગલી સંઘના ટ્રસ્ટીઓએ કરેલા ઠરાવની પત્રિકાઓ શાક વિરુદ્ધ લખાણવાળી તે છે જ, સાથે જિનશાસનના શણગાર મહારાષ્ટ્ર દેશધારક વ્યાખ્યાન વાચસ્પતિ સવ, પ. પૂ. આ. દેવ શ્રી રામચંદ્ર સૂ. મ. સા. તથા તેઓશ્રી પ્રત્યે શ્રદ્ધા ધરાવનારા સંઘ પ્રત્યેના થી ભરેલી છે. પ્રથમ ઠરાવની પત્રિકામાં પરોક્ષ રીતે સાંગલી સંઘના આગેવાનોએ પિતાને કે તેમાં ઠાલવ્યું છેત્યારે બીજી પત્રિકાના ઠરાવમાં પ્રત્યક્ષ રીતે દ્વષ ઠાલવ્ય છે.
સાંગલી સંઘની દ્રષભરી આવી ઠરાવની પ્રવૃત્તિ જેતા એક વાત યાદ આવી જાય છે. પિતાની જાતને ડાહ્યો માનતે એક દોઢ ડાહ્યો માણસ હતે. એકવાર રેફમાં ને રેફમાં હુંશીયારી બતાવતે રસ્તા પર ચાલી રહ્યો હતો. રસ્તામાં ચાલતા રસ્તામાં પડેલી વિષ્ટાથી પગ ખરડાયે. પગ શાનાથી ખરડાય છે એ જાણવા માટે આંગલીથી , પગે લાગેલી વિષ્ટા લઈને નાકે સુંઘવા લાગ્યને નાકે વિષ્ટા લાગી ગઈ. વિષ્ટાથી નાક ખરડાઈ ગયું. આ દેઢ ડાહ્યએ હુંશીયારીમાં ચાલતા પગ બગાડ. શાનાથી પગ બગડયે તે જાણવા માટે આગલીથી પગમાં લાગેલી વિષ્ટા લેતા આંગલી બગાડી. અને સુંધીને ખાતરી કરવા જતા નાક બગાડયું. આવા જ સાંગલી સંઘના કેટલાક દોઢ ડાહ્યા આગેવાન ટ્રસ્ટીઓ છે એમ લાગે છે.
| દોઢ ડહાપણમાં સાંગલી સંઘના આગેવાનોએ કુલેજ તીર્થના ટ્રસ્ટીઓએ કરેલા ઠરાવનું આંધળું અનુકરણ કરીને ઠરાવ કર્યો. એમાં અમોએ એક પક્ષીય ઠરાવ કરવાની
Page #566
--------------------------------------------------------------------------
________________
: શ્રી જિનશાસન [અઠવાડિક]
મોટામાં મોટી ભૂલ કરી. ખરે જ કેઈના પ્રત્યે દ્વેષાંધપણું હવામાં આવી જાય પછી આવી ભૂલે થયા વગર રહેતી જ નથી.
ટ્રસ્ટીઓએ કરેલ એક પક્ષીય ઇશવ જયાં સાંગલી સંઘમાં રહેલા કેટલાક ભાગ્યશાલીઓને જાણવામાં આવ્યા એટલે એએને ભારે દુઃખ સાથે આશ્ચર્ય થયું. એ ભાગ્યશાલીઓએ જોરદાર વિરોધ કર્યો અને એક પશીથ ઠરાવ કરીને મોટી ભૂલ કરી છે, એ જણાવી સુધારો કરવા સંઘના ટ્રસ્ટીઓને ફરજ પાડી. તેઓએ વિક્રમ સંવત ૨૦ ૧ શ્રાવણ વદ-૭ તા. ૧૭-૮-૫ ની મીટીંગમાં જે ભૂલ ભરેલ. એક પક્ષીય હરાવ કર્યો હતે. તે આ પ્રમાણે
અમારે શ્રી સંઘ પ. પૂ. શાસ્ત્રામર્મજ્ઞ આ. ભ. શ્રી ભુવનભાનુ સ.. મ. સા. ની માન્યતા તથા તેઓશ્રીના પટાલંકાર વર્તમાન ગચ્છાધિપતિ સિદ્ધાંતદિવાકર પૂ. આ. ભ. શ્રી જયશેષ સૂ. મ. સા. ની માન્યતા અનુસારે
જ પરાધ કરતે રહ્યો છે. અને ભવિષ્યમાં કરતો રહેશે. I ! આવા આ એકપક્ષીય ઠરાવ કરવાની ભૂલ સુધારો કરવા માટે જે બીજા ઠરાવની પત્રિકા બહાર પાડી એમાં વળી બીજી મોટામાં મોટી ભૂલો કરી નાખી છે. એ કંઈ રીતે કરી છે એ જાણવા જેવું છે. તેમજ મહારાષ્ટ્રના સંઘને એકતાને આદર્શ આદેશ આપવાની ડંફાસ મારનારા સાંઘલી સંઘના ટ્રસ્ટીઓ પ. પૂ. આ. ભ. શ્રીરામચંદ્ર સૂ. મસા. તથા તેઓ તરફ શ્રદ્ધા ધરાવતા સંઘ પ્રત્યે કેવી દ્રષભરી દષ્ટિવાળા અને ભેદભાવભરી વૃત્તિવાળા છે તે જાણી લેવા જેવું છે. જેથી એમણે કરેલા ઠરાવની પત્રિકાઓથી ભરમાવાને વખત ન આવે. અને જૈન શાસનની એક મહાન વિભૂતિ રૂપે થયેલા મહારાષ્ટ્રના અનેકાઅનેક ગામમાં જૈન શાસનના સત્ય સિદ્ધાંતને ઉપદેશ આપી લોકોને ધર્મ પમાડવા દ્વારા અનુપમ કેટીને ઉપકાર કરનારા . પૂ. વ્યાખ્યાન વાચપતિ આચાર્ય ભગવંત શ્રીમદ્દ વિજયરામચંદ્ર સુ. મ. સા. પ્રત્યે દુર્ભાવ પેદા ન થાય. અને તેઓશ્રીની આશાતનાના પાપના ભાગીદાર ન બની જવાય. '
ભુલ સુધારવા માટેની લાલ રંગના અક્ષરવાળી ઠરાવની પત્રિકામાં સાંગલી સંઘના ટ્રસ્ટીઓ હદયમાં દ્રવૃત્તિ રાખીને લખે છે કે –
પરંતુ આ ઠરાવ કર્યા બાદ એમને ભુલ સમજાઈ કે આ તે અમે વિજયરામચંદ્ર સ. મ. ને માનનારા સંઘે જે રીતે એમને જ માનવાને ઠરાવ કરે છે એ જ અમે કર્યો છે. એમની ભુલનું અનુકરણ અમે કરશું તો મહારાષ્ટ્રના સંઘોને એકતાને આદશ શી રીતે આપી શકશું.”
Page #567
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૮ અક ૨૪ તા. ૧૩-૨-૯૬ :
પ્રિય વાંચકે ! જુએ તે ખરા કે આ લખાણમાં ‘વિજયરામચંદ્ર સૂરીશ્વરજી’ એ પ્રમાણેના તેડા અને તુચ્છતા ભર્યા શબ્દોથી પ. પૂ. આ. ભ. શ્રી રામચંદ્ર સ મ. સા. ને સબધ્યા છે, એમણે આ. ભ. શ્રી ભુવનભાનુ સૂ. મ. સા. ને શાસ્ત્રમ જ્ઞ ૧. પૂ આ. ભ. એવા વિશેષણા તથા મા. શ્રી જયદ્યાષ સૂરીજીને વતમાન ગચ્છાલિપતિ સિદ્ધાંત દિવાકર પ. પૂ. આ. ભ.' આવા વિશેષણા લગાડી ' બહુમાન પૂર્ણાંક એમના નામ લખ્યા છે. પંરતુ કે ોધતામાં સાંગલીના સ્ટીઓની બુદ્ધિ બેલ મારી ગઈ ૩ શું ? કે જેથી પ. પૂ. મા. નં. શ્રી શામચંદ્ર સૂ મ. સા. ના નામની આગળ વિશેષ વિશેષણેા લગાડવાના તા માજુમાં રહ્યા પણ ૫, આં.' આટલા શબ્દો પણ લગાડ–
વાના સૂઝતા નથી.
: ૬૦૩
સાંગલી સધના સ્ટીઓ કેવા દ્વેષભરી વૃત્તિવાળા છે. એ નજરોનજર દેખાઈ આવે એ છે. અસતિ સ્ત્રી જેમ સતી સ્રીને કલ'કિત કરે, ભ્રષ્ટાચારી માણુસ જેમ સદાચારી માણસ પર ભ્રષ્ટાચારના આરોપ લગાવે એવુ કાય તેએએ....
. આ તે વિજયરામચંદ્ર સૂ. મ. ને માનનારા સહ્યેા જે રીતે એમન જ માનવાનો ઠરાવ કરે છે એવા જ અમે કર્યેા છે. ઠરાવમાં આવું લખાણ કરીને કર્યુ છે.
પ. પૂ. આ. ભ. શ્રી રામચન્દ્રે સૂ. મ. સા. ની સિદ્ધાંત નિષ્ઠા પ્રત્યે શ્રદ્ધા ધરાવતા રૂંધા પર કેવા જુઠ્ઠો આપ લગાવી દીધા પ. પૂ. આ. શ્રી રામચંદ્ર સ મ' સા, એ કાઇ પણ સધમાં આવે · ઠરાવ કરાબ્યા નથી. અને આવે ઠરાવ એક સંઘમાં પણ કરાયેા હાય તા જે 'સંધમાં આવે ઠરાવ હોય તેની નકલ અમારા પર માકલી આપે.
•
પ. પૂ. આ. શ્રી રામચંદ્ર સ. મ. સા. કુશુરુ ન મનાય. સુગુરુને જ મનાય. આવી શાસ્ત્રીય વાતા ઉપદેશમાં સમજાવનારા હાવા છતાં પેાતાને જ માનવાના કાઇ ઠેકાણે ઠરાવ રાખ્યા નથી અને આવા ઠરાવા કરાવવામાં પોતે માનતા પણ ન હતા,
બાકી તા ક્રુગુરુને ન માનવા અને સુગુરુને માનવા એ તા થાયાનુસાર સુસ ધનુ લક્ષણ છે. એથી કાઈપણ સ`ઘ કુર્ગુરુને ન માને અને સુગુરુને જ માને એમાં શકા રાખવાની પણ શુ' જરૂર છે? એ કાંઇ ગુના નથી,
ઢોષ વૃત્તિની આગમાં જેમનું સાન-શાન બળીને ખાખ થઈ ગયું છે. એવા આ ટ્રસ્ટીઓ કેવુ' લખે છે ?
Page #568
--------------------------------------------------------------------------
________________
૬૦૪ :
*
: શ્રી જૈન શાસન (અઠવાડિક)
એમની જ ભુલનું અનુકરણ અમે કરશું તો મહારાષ્ટ્રનાં સ ઘેન એકતાને આદશ શી રીતે આપી શકશું .
મહારાષ્ટ્રના સંઘને એકતાને આદેશ આપવાનો દેખાવ કરનારાઓ કેવા દંભી છે એ એમની પત્રિકાના લખાણ ઉપરથી જ જણાઈ આવે એમ છે. એકતાને આદર્શ આપનારા કોઈ દિવસ બીજાને ઉતારી પાડે ખરા ? બીજને તિરસ્કાર કરે ખરા ? બીજાનું અપમાન થાય એવું લખાણ કરવા આદિની પ્રવૃત્તિ કરે ખરા ? સાંગલીના ટ્રસ્ટીઓએ તે કેવળ “વિજયરામચંદ્ર સુ. આવા તે છઠા શબ્દથી પ. પૂ. આ. ભ. શ્રી રામચંદ્રસૂ મ. સા. નું નામ ઠરાવની પત્રિકામાં લખી કેવું ઘેર અપમાન કર્યું છે ? જે સજજન અને સહદય માનવથી સહન ન થઈ શકે. તેમજ પ. પૂ. આ. કે. શ્રી રામચંદ્રસૂ” મ. સા. પ્રત્યે શ્રદ્ધા ધરાવનારા સ ઉપર જુદ્દો આરોપ લગાવીને પણ કેવું અપમાન કર્યું છે?
એકતાના આદર્શવાળા ભેદભાવની વૃત્તિ કયારેય પણ રાખે ખરા ? આ ટ્રસ્ટીએની ભેદભાવવાની વૃત્તિ પણ કેવી છે. તે ઠરાવની પત્રિકાઓ ઉપરથી જણાઈ. આવે
તેવી છે.
બીજી બાજુ અમારા સંઘમાં ડીસાને વર્ગ પૂ. આ. ભ. શ્રી સુબોધસાગર સૂ. ને માનનાર છે. કેટલાંક વગ શ્રી રામચંદ્ર સૂ. ને (અહીં પણ તે છડાઈથી જ નામ લખવાની કેવી બાલીશતા ટ્રસ્ટીઓએ કરી છે? “પ. પૂ. આ. ? આટલા શબ્દો પણ પૂ. શ્રીના નામ આગળ લખવા માટે ઍમના હયાએ કામ ન કર્યું ને કલમે પણ કામ ન કર્યું) કેટલોક વર્ગ અચલગચ્છીય છે. અમારે બધાને સાથે લઇને ચાલવાનું છે.”
જો બધાને સાથે લઈને જ ચાલવાની ટ્રસ્ટીઓની મને ભાવના હોય તે પત્રિકા એમાં ઉપર તથા શ્રી આત્મ-કલમદાન-પ્રેમ-ભુવનભાનુ-ધર્મજિનસુરીવરેજો નમો નમ:આ રીતના લખાણમાં પ. પૂ. આ. શ્રી રામચંદ્ર સૂ. મ. તથા પ. પૂ. આવ્યું છે. શ્રી સુબોધ સૂ. મ. વગેરેના નામ કેમ ન લખ્યા. એમના નામ કેમ ઉડાડી દીધા ? એકતાને આદર્શ લઈને ફરનારા આ ટ્રસ્ટીઓને એ આદર્શ કે સંઘને સાથે . લઇને ચાલવાની ભાવના પણ આમાં સચવાઈ છે ખરી? સાંગલીના સંઘના લોકોને પણ લાગે ખરૂં ને કે આ લેકે એક પક્ષીય બનીને ઉપરોક્ત લખાણ કર્યું છે. અને આ રીતે કરવાથી સંઘમાં એકતા સચવાય ખરી?
Page #569
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૮"અંક ૨૪ તા. ૧૩-૨-૬
અમારે બધાને સાથે લઇને ચાલવાનું છે એટલે કરાવમાં સુંધ કરી જે વર્ષે જે સમુદાયના સાધુ-સાધ્વી ભગવંતો હોય તેમની નિશ્રામાં તે જે આરાધના કરાવે તે આરાધના કરવાનો નિર્ણય કર્યો છે. આ લખાણ પણ એમનું કેટલું સત્યથી વેગળું છે ?, શું ટ્રસ્ટીઓ કે સંઘના લે કે અચલગરછના સાધુસાધ્વી મારુ, સાંગલીમાં કરે, તે તેમની નિશ્રામાં તેઓ જે આરાધના કરાવે તે આરાધના કરવાના છે ? તપાગચ્છીય લેકે તપાગચ્છની પ્રતિકણુણ વિધિ છેડીને અચલ ગચ્છની વિધિ પ્રમાણેનું પ્રતિક્રમણ કરશે ખરા ? અચલગચ્છવાળા તપાગચ્છની વિધિ પ્રમાણેનું પ્રતિક્રમણ કરે છે ખરા? ભાદરવા સુદ-૫ ની સંવત્સરી તપગચ્છના લેકે કરશે ખરા? અચલગચ૭વાળા ભાદરવા સુદ-૪ ની સંવત્સરી કરે છે ખરા ? આ ઠરાવ, કર્યા બાદ એકબીજા એકબીજાની વિધિ પ્રમાણેની આરાધનાઓ કરશે ખરા ? આ બનવાનું જ નથી. માટે ઉપરોક્ત નિર્ણય માત્ર નિર્ણય જ છે. અંદરથી પોલંપોલ જ છે. નકકર નિર્ણય છે જ નહિ. સાંગલી સંઘમાં સહુ પિતપિતાનું જ કરવાના છે. એટલે ટ્રસ્ટીઓને આ નિર્ણય ખરેખર બગસ જ છે. આવા નિર્ણય થાય જ નહિ, અજ્ઞાન અને અણઘડ માણસે આવા નિર્ણ કરે. નિર્ણય તે શાસ્ત્રના અનુસારે જ આરાધના કરવાના કરાય અને કરવા જોઈએ.
સાંગલી સંઘના ટ્રસ્ટીએ ઠરાવની પત્રિકામાં વળી છેલ્લે છેલે લખે છે કે,
વળી બધા ૫ ગુ. ભ. સાથે મળીને વર્તમાન જૈન સંઘમાં ચાલી રહેલા વાદ વિવાદો શીઘ દૂર કરે એવી અમારી હૃદયપૂર્વકની ઉત્કટ ભાવના છે.' આ વિષયમાં મારે એજ જણાવવું છે કે જેન સંઘમાં ચાલી રહેલા વાદવિવાદ દૂર થાય એવી તમારી કેવળ હૃદયપૂર્વકની ઉત્કટ ભાવના શું કામની ? સાંગલીના ટ્રસ્ટીઓએ એ માટે તનતોડ પ્રયત્ન પણ કરવું જ જોઈએ ને? અને સાથે એ પણ ધ્યાનમાં લેવું જોઇએ કે શાસ્ત્રને અનુસરીને વાદ-વિવાદ દૂર થાય તે જ સાચી એકતા થઈ ગણાય. શાસ્ત્રને બાજુમાં મુકીને વાતે કરવાથી કયારે ય વાદ-વિવાદ બંધ થાય નહીં, કરાવાય પણ નહિ અને કરાવાય તે જૈન સંઘમાં વાસ્તવિક એકતા કે સંપ ન થાય તે શંભુમેલ જ થયે ગણાય.
બીજુ જે ટ્રસ્ટીઓ એકપક્ષીય ફરાવ કરીને પિતાના સંઘમાંજ વાદ-વિવાદ ઉભા કરતા હોય અને પોતાની ભૂલને સુધારવાના બહાને બી જાની ઉપર પિતાના જેવી જ ભુલ , કરવાને જુદ્દો આપ કરીને બીજ સંઘને કલંકિત કરવાની દુષ્ટ અને ભાવનામાં રમતા હોય એ સાંગલી સંઘના ટ્રસ્ટીઓ વાદ-વિવાદ દૂર કરવાની ભાવના ધરાવે અને તે પણ પાછી ઉત્કટ એ વાત ક્યા ડાહ્યા માણસના મગજમાં બેસે?
Page #570
--------------------------------------------------------------------------
________________
: શ્રી જૈન શાસન [અઠવાડિક]
પ્રથમ ઠરાવની પત્રિકામાં મહાન ઉપકારી તરીકે . પૂ. આ. ભ. કવિ કુલકીરીટ શ્રી લબ્ધિ સૂ. મ. સા., પ. પૂ. આ. કે. શ્રી ભુવનભાનુ સૂ, મ. સા., આચાર્ય શ્રી ધર્મ જિન સ, આ. શ્રી જયશેખર સૂ, પં. શ્રી ચંદ્રશેખર વિ. મ. ને 8 સાંગલી સંઘના ટ્રસ્ટીઓ સ્વીકારે છે. એમાંથી કેટલાયે સાંગલીમાં ચાતુર્માસ કર્યા છે અને કેટલાએ નથી કર્યા છતાં પણ એના ઉપકારનું ઋણ સ્વીકારે છે. તે . પૂજ્ય આ ભ. શ્રી મુકિતચંદ્ર સૂરીશ્વરજી મ. સા. એ પણ સાંગલી સંઘમાં ચાતુર્માસ કર્યું હતું. એમણે પણું ચાતુર્માસ દરમ્યાન જિનવાણીના ઉપદેશને ધેધ વહાવી સાંગલી સંઘ ઉપર સારામાં સારે ઉપકાર કર્યો છે. આરાધના અને અનુષ્ઠાનથી ચાતુર્માસ જાજવલ્યમાન થયું હતું, તે તેઓશ્રીના ઉપકારના ઋણને સ્વીકારવાનું કેમ ટાળ્યું? એનું કારણ એજ હશે કે ૫ પૂજય આ ભ. શ્રી મુકિતચંદ્ર સૂરીશ્વરજી મ. સા. ૫. પૂજ્ય આ દે. શ્રી રામચંદ્ર સૂરીશ્વરજી મ. સા. ના શિષ્ય હતા. નહિતર આવું બને જ કેમ?
- સાંગલી સંઘના આ ટ્રસ્ટીઓ પણ આમતે શાણા સમજુ અને ડાહ્યા છે પણ અડધુ ડહાપણ એમને બીજા કેકની પાસેથી લીધેલું લાગે છે. માટે જ પેલા દોઢ ડાહ્યાએ પણ આગલી અને નાક વિટાથી બગાડયા તેમ સાંગલી સંઘના ટ્રસ્ટીએ એ ઠરાવની પત્રિકામાં પ. પુ. આ ભ શ્રી રામચંદ્ર સૂરીશ્વરજી મ. સા. નું નામ તેછડાઈથી લખીને ઘર અશાતનાનું પાપ કર્યું. બીજુ પ. પુ. આ ભ. શ્રી રામચંદ્ર સૂરીશ્વરજી મ. સા. પ્રત્યે શ્રદ્ધા ધરાવનારા સંઘ ઉપર જુઠ્ઠો આરોપ લગાવી સંઘની આશાતનાનું પાપ કર્યું, અને ત્રીજું આવા ઠરાવની પત્રિકાએ બહાર પાડી સાંગલી સંઘની આબરૂને લાંછન લગાડવાનું પાપ કર્યું.
માટે મહારાષ્ટ્રના દરેક સંઘને ભલામણ છે કે આવા દ્રષિી હદયથી કરાયેલા ઠરાવની પત્રિકાઓથી દેરવાઈ જઈને મહારાષ્ટ્રના અનન્ય ઉપકારક શાસનના શિરતાજ જાનના જોખમે પણ શાસનની રક્ષા કરનારા દીક્ષા ધર્મને જોરશોરથી ઉપદેશ કરી અને કાનેક દીક્ષિત ઉભા કરવા દ્વારા શાસન ને યાને તરતી રાખનારા જૈન શાસનની મહાન પૂજયત્તમ વિભૂતિ ગણાતા વ્યાખ્યાનવા. પ. પૂ. આ. ભ. શ્રી રામચંદ્ર સૂ. મ. સા. ઉપર દુર્ભાવવાળા બની એ પુણ્યપુરુષની આશાતના કરનારા ન બની જવાય. તેની કાળજી રાખશે - તેમજ સાંગલી સંઘના ટ્રસ્ટીઓને પણ મારે એટલું જ કહેવુ છે કે ઝેરીલું અડધુ ડહાપણ જેની પાસેથી લીધું તે તેઓને જ સહદય સમર્પિત કરી દેવા જેવું છે. નહિતર આ પૂ. મહાપુરુષની આશાતનાનું પાપ જે રીતે ઠરાવ પત્રિકાથી કરાયું તે રીતે ફરીફરીને તમારા જીવનમાં આશાતનાનું પાપ થયા કરશે કે જેના પરિણામે ' પરલોકમાં તિએના દુઃખમાં મુકાવું પડશે.
(અનુ પેજ ૬૧૦ ઉપર)
Page #571
--------------------------------------------------------------------------
________________
, શલશિરોસા.
પ્યારા ભૂલકાઓ,
તમારી વિનંતીને સ્વીકાર કરીને બાલવાટિકા મહિને-મહિને સાહિત્યને રસથાળ લઈને આવે છે. સાહિત્યની દુનિયામાં સફર કરવાની તમને બહુ મઝા આવે છે સાહિત્યની દુનિયા ઘણી રંગીલી છે, વિશાળ અને વિચિત્ર પણ છે. તમે સારું જ સાહિત્ય વાંચતા હશે મન અને મગજને શાંત કરવા માટે વૈરાગ્યનું વાંચન જ ઉપયોગી છે. કચરા પેટીમાં નાખવા જેવું સાહિત્ય આજે ઘણું બહાર પડે છે તેની સામે નજર પણ કરશે. નહિ, કદાચ નજર થઈ જાય તે અડશે મા, અને કદાચ સ્પશી જાવ તે વાંચશો જ નહિ તે વાંચવાથી જ જીવન બરબાદ બની જાય છે. તમે તમારા જીવનની ચાદરને સુંદર બનાવવા ચાહતા હોય તે કયારે પણ મનને ખરાબ કરે તેવું હલકું સાહિત્ય વાંચશે નહિ.
ને. ૨ચલ ચિતડા જેવા નયનો રાત ને દિવસ ટી. વી. જેવા ઇચ્છે છે. જુદી જુદી ચેનલ જેનારા ભૂલકાઓનું ધ્યાન ભણવામાં રહે છે ખરા? બેધ્યાન બનેલા ભૂલકાઓ તમારી આંખોનું નુર ખલાસ થઈ જાય છે. અરે! જીવન બરબાદ કરી બેસે છે. ટી. વી. પરનાં અનેક દર જઈ કરેલી કુચેષ્ઠા, મારફાડ, હત્યા આદિ પણ સાંભળવા મળે છે. આવી કરૂણા ઉપજાવે તેવી સ્થિતિ જોઈને ભુલકાઓ તમારી ઉપર અરેરાટી છુટે છે. ટી. વી.ના દાથી ઉતેજિત બનેલા બાળકે પિતાના જીવનને પાયમાલ બનાવી દે છે. - આજે વાચવામાં અને જોવામાં બેધ્યાન બનેલા ભુલકાઓ પિતાના જીવનને અધેગતિના પંથે લઈ જાય છે. લાગણી બહેલાવનારા સાહિત્ય અને દયે વધુ ને વધુ પ્રસારિત થઈ રહ્યા છે. સંસ્કાર પિષક અને સંસ્કાર ઘડતર થાય તેવા સાહિત્ય , અને દયે પ્રત્યે ઉપેક્ષા જ સેવાય છે ભૂલકાઓ તમે સમજીને આવા ખરાબ સાહિત્ય અને ભયંકર કેટિન દશ્યથી દૂર રહે તે જ વધુ સારું છે. તમારા જીવનને સુઘડ, સુંદર બનાવવા માંગતા હોય તે અશ્લીલ સાહિત્ય અને વિકૃત દરથી છૂર રહેજે. વધુ
અવસરે
રવિશિશુ જૈન શાસન કાર્યાલય, જામનગર
Page #572
--------------------------------------------------------------------------
________________
જેન શાસન [અઠવાડિક]
– આજનો વિચાર –
એમાં મારી ભુલ નથી, જે તે માંગ્યું સાંભળે ઘણું, જુવો ઘણું, બેલાં થોડું તે મેં આપ્યું. હવે આ બદલી અપાય
નહી, વેપારીએ કહ્યું. - કથાનકે –
છેકરી કરગરવા લાગી કલ્પાંત કરતી, - એક વેપારી હતા. નીતિમાન તરીકેની કહેવા લાગી જે તમે કપડું બદલી નહિ નામના હતી. આબાલવૃધ્ધ આવે તે નીતિ આપ તે ટાઢ ઠુંઠવાઈ જઈશ, ભુખી પૂર્વક વેપાર કરવો એ એનું દયેય હતું. મરીશ તે પણ મારી મા મને ઘરમાં પેસવા તેના કારણે તેઓ નીતિસંપન્ન બની શકયા નહી દે. ઉપરથી ઢોર માર મારશે. પણ દયાળું ન બની શકયા. . . વેપારી બે , મારી ભૂલ નથી. જે
એક વખત એક ઓરમાન માએ હું કાપેલ ટુકડા પાછા લઉં તે મારે બદલે કરીને લાલ કપડું લેવા મેકલી. ભૂલમાં પડે અને વેપાર શી રીતે ચાલે ? , છે તે છોકરી સફેદ કપડું લઈ આવી. ઘરે ઘણી આજીજી કરી પણ વેપારી એકને પહોંચતાં જ એરમાન માં લાલ-પીળી થઈ બે ના થયે. છોકરી લથડતે પગે દકાન ગઈ. છેકે લીધે હાથમાં, લાલ કપડું છોડી ચાલી નીકળી. મંગાવ્યું હતું ને સફેદ કેમ લઈ આવી ? વેપારીને વારસદાર પણ તે વખતે
મા, મા, મારી ભૂલ થઈ ગઈ. ગાદીએ બેઠા હતા તે બોલી ઊઠયો. બાપાજી,
જ, જા, સફેદ કપડું પાછું આપી આ કયા પ્રકારની નીતિ ? નીતિને વળગી આવ ને લાલ કપડું લઈ આવ, નહિંતર રહેવું તે ઉત્તમ છે પરંતુ બ્રિલમાં જરાપણ ઘરમાં પેસવા નહિ દઊ નહિ મળે. દયા ન હોય તે શું કામનું ? કઈ કપાંત ઓટલે કે નહિ મળે રોટલે, મળશે કરે કે કોઈ મરે છતાં આ રાતિની નીતિને મેથીપાક.
વળગી રહેવું એને શે અથ? છોકરીને
A. ટુકડે બદલી આપવાથી નીતિ ચાલી જતી રડતી ૨ડતી છોકરી આવી વેપારીની
જ નથી અને દયા જળવાય છે. દુકાને કહેવા લાગી, શેઠ સાહેબ, મેં, ભૂલથી લાલને બદલે સફેદ કપડું માંડ્યું. બાપાજી, આ નીતિ કહેવાય કે કુરતા. આપે વ્યાજબી ભાવ લઈને તે આપ્યું.
કહેવાય ? , પરંતુ મારી મા મને મારે છે અને કહે છે. આ સાંભળી બાપાજી મૂછમાં હસવા
છે કે બદલી આવ નહીંતર ઘરમાં પણ લાગ્યા, વાહ વાહ, મારો દિકરે મારા પિસવા નહી દઉ, તેથી મહેરબાની કરીને કરતા સવાયું છે. ' આ કપડું બદલી આપે.
હું નીતિવાન ને દિકરે થાનવાન.
Page #573
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૮ : અંક ૨૪ તા. ૧૩-૨-૬
:
-
તરત જ છોકરીને પાછી બોલાવી કપડું દદી : સાહેબ, ઊંઘ નથી આવતી? બદલી આપ્યું. વેપારીએ પિતાની ઈજાને ડોકટર: એમ! રીસીવર કાને (ભેળવી કે નીતિ અને દયાથી વધાવી દી.
રાખે) અડાડી રાખે હું ભેસાઅતુલ ડી. શાહ-પાલનપુર
સૂર રાગમાં હાલરડું ગાઊં છું - નહી...નહી...નહી.. *
તમને મીઠી નીંદર આવી જશે. આકાશ વિના ચાંદની નહી . પગ વિના પગલા નહી *
કરે : એય પિસ્ટમેન આ કવર વજનહાર દિપ વિના પ્રકાશ નહી .
: - તે નથી ને ? ' દયા વિના કારણે નહી ટપાલી ! હા વજનદાર છે. એક ટીકીટ . પ્રેમ વિના વાત્સલ્ય નહી
લગાડવી પડશે. તે લભ વિના તષ્ણા નહી છોકરી : શું મને તમે નાદાન સમજે છે સત્ય વિના ખુમારી નહી
- એક ટીકિટ વધુ લગાડવાથી વજન બાલવાટિક વિના જૈન શાસન નહી.
વધી જાય માટે હું તે એક –મીતેન પી. શાહ ટીકિટ ઉખાડી લઈશ. : - ક ની કરામત - ૧ -વિપુલ બી. શાહ-કુંભાર કહા
- બાલગજલ (૧) પ્રજામાં વપરાતી એક વસ્તુ?
2 જયસી કરણી વયસી ભરણી, (૨) આરતી-દીવામાં વપરાતી એક વસ્તુ? આજ કયા કલ પાવેગા; - (૩) શત્રુ જ્યનું એક નામ ?
ધોકા દેગ ગયો કે તે, (૪) ભાવનગર જીલલામાં આવેલું એક આપ હી ધેકા ખાવેગા. તીર્થ ?
' ,' (૫) આવશ્યક સૂત્રમાં બોલાત એક સત્ર ૬ ફૂલ એક ગુલાબનું
કરમાઈ ચાલ્યું બાગથી (૬) મહાભારતનું એક વિશિષ્ટ પાત્ર? અપી. ગયું ફેરમ જગતને, , - -હથીત એન. શાહ
ત્યાગના અનુરાગથી - હાસ્યલેજ -
રિલે ઉડી ગયો,
' ' પણ મધુર કેકારવ રહ્યો એલાઉ. એલાઉન્મ એલાઉ. .!
ગીત પુરૂ થઈ ગયું. પણ, (રાતના ત્રણ વાગ્યાને સમય).
મધુર ગુંજારવ રહ્યો. હેકટર : (રીસીવર કાને મુક્ત) કણ?
ઈશિતા
તીર્થ ?
Page #574
--------------------------------------------------------------------------
________________
તે વિવિધ વાંચનમાંથી છે. જ્યાં સુધી સુખ પ્રત્યે આસાકેત અને
દુખ પ્રત્યેને અનાદર ભાવ નષ્ટ નહિં –પૂ.સા. શ્રી હર્ષપૂર્ણાશ્રીજીમ થાય ત્યાં સુધી અનુબંધ તુટે નહિં. પણ અરિહંત શાસન મેળવનારા એનાં જ્યાં એ બને ભા નષ્ટ થયા કે પછી પુણ્ય કરતાં પણ શાસનને મેળવીને એ નિકાચિત કર્મો આત્માનું અંશમાત્ર શાસનને વફાદાર રહેનારાનું પુણ્ય ઘણું જ અહિત ન કરી શકે. લંચ કેટીનું હોય છે. કે
- એથી જ અરિહંતની આજ્ઞાની આરાઅરિહંતનું શાસન પુણ્યાનુબંધી ધના ક્ષણવાર પણ છોડવી નહિં. પુણ્યવાળાને જ મળે એમ નથી. એ પાપાનુબધી વાળાને પણ મળે પરંતુ એને અરિહંત પરમાત્માની આજ્ઞાની આરાફળે નહિં, એ ચોકકસ છે. જેમ કંજુસને ધના ચમાવત કાળમાં જ ભોતિક સુખ લકમી મળે પણ એ ભેગવી ન શકે એમ સામગ્રીઓની ભૂખને દૂર કરાવનારી બને અહીં પણ સમજવાનું.
છે. એ પહેલાં નહિ જ..
- અરિહંતની આજ્ઞાની આરાધના નિકા. અરિહંત પરમાત્માના મરણ થી-મનચિત કર્મને કદાચ નષ્ટ ન કરી શકે, પણ
નથી-ચિંતનથી–ધ્યાનથી સર્વ પ્રકારના એ નિકાચિત કર્મનો અનુબંધને તે નષ્ટ
રાગ-રોગ-વિયોગ તથા સંસારના સર્વ કરે જ. એ અનુબંધ જ મહા ખતરનાક
પાપ-તાપ-સંતાપ નાશ થઈ જાય છે. હોય છે. નિકાચિત કર્મોની તાકાત તે કેવળ સુખ-દુખ આપવા સુધી છે. પણ નતિકતાના પાયા વગરની અધ્યાત્મકની એ સુખ-દુખના ભેગવનારાઓમાં આસ- ઇમારત હવાઈ મહેલ જેવી કાલ્પનિક બની કિત અને અનાદર તે અનુબંધના ઘરના શકે છે.
- ( અનુ પેજ ૬૦૬ નું ચાલુ ) અંતે સૌને એકજ સૌજન્યભરી શીખામણું કે આવી કરાવવાળી પત્રિકાઓથી પ. પૂ. આ. ભ. શ્રી રામચંદ્ર સું. મ. સા પ્રત્યે દુર્ભાવ લાવ્યા વગર એમણે ચીધેલા શાસ્ત્રીય માર્ગે ચાલીને વહેલી તકે સિદિધપદને પામે ! –આ. વિજયવિચક્ષણ સૂ. - તા.ક. સાંગલી સંઘના ટ્રસ્ટીઓને બીજા ઠરાવની પત્રિકાની બાબતમાં વિસ્તૃત એક પત્ર રજી. થી લખવા છતાં દેઢ મહીનાથી તેમના તરફથી કોઈ પ્રત્યુત્તર ન મળતા તેમજ એ પત્રિકાથી ગેરસમજ થવા દ્વારા મહારાષ્ટ્રના સંઘમાં પ. પૂ. આ. ભ. શ્રી રામચંદ્ર સૂ. મ. સા. તથા તેમની પ્રત્યે શ્રદ્ધા ધરાવનારા સંઘે પ્રત્યે દુર્ભાવ ન થાય અને થયેલ હોય તે તેને દૂર કરવા માટે આ પત્રિકા બહાર પાડવામાં આવી છે.
Page #575
--------------------------------------------------------------------------
________________
-
ભાભર નગર મંડન શ્રી મુનિસુવ્રતસ્વામિ જિનાલય શતાબ્દિ વર્ષે જ શ્રી ભાભર તીર્થની યાત્રાર્થે પધારો છે ,
પ્રતિષ્ઠા દિન, વિ. સં. ૧૯૫ર શ્રાવણ સુદ ૧૦
શતાબ્દિ દિન. વિ સં૨૦૫ર શ્રાવણ સુદ ૧૦ ઉત્તર ગુજરાતની ભૂમિ પર, બનાસકાંઠા જિલ્લાના ભૂષણરૂપ શ્રી ભાભરનગરની ! ભવ્યતામાં વૃદ્ધિ કરનાર શ્રી મુનિસુવ્રતસ્વામી જિનાલયને સો વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. જે આ પ્રસંગે સરળસંઘની સમક્ષ ભાભરને ધર્મ પરિચય ટૂંકમાં પ્રસ્તુત છે. ૧૦૦ વર્ષ ! પ્રાચીન મંદિરથી મંડિત ભૂમિ તીર્થસવરૂપ ગણાતી હોવાથી સકળ સંઘને તીર્થસ્વરૂપ ભાભરનગરના જિનાલયના દર્શન પૂજન નિમિત્તે પધારવા ભાવભીનું આમંત્રણ છે. '
પાંચ જિનાલયો: ૧. મુનિસુવ્રત સ્વામી જિનાલય (૧૦૦ વર્ષ ૨. શ્રી શાંતિ 4 નાથ સ્વામી જિનાલય ૩. શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ જિનાલય ૪. શ્રી વાસુપૂજ્ય સ્વામી
જિનાલય ૫. શ્રી સંભવનાથ સ્વામી જિનાલય. " છે ધર્મસ્થાને શ્રાવક શ્રાવિકા સંઘની આરાધના માટેના ભવ્ય ઉપાશ્રયે, આયંબિલ શાળા, ભોજનશાળા.
પાંજરાપોળ જીવદયાની જાત જલતી રાખતી પાંજરાપોળમાં કાયમ માટે નાના મોટા ૧૫૦૦ ઢોરને આશ્રય મળતું હોય છે. અને દુકાળના વર્ષમાં ૨૫૦૦ જેટલા છે ઢોરને આશ્રય મળતું હોય છે.
જ્ઞાનમંદિર : શ્રી શાંતિચન્દ્ર સૂરીશ્વરજી જૈન પાઠશાળા-જ્ઞાનમંદિર જૈન છે બેડીંગ આદિ સંસ્થાઓ દ્વારા સમ્યગ જ્ઞાનની અપૂર્વ ત જલતી રહે છે. છે ભાભરનગરને અનેક રીતે ધર્મ સમૃદધ બનાવનારા ગુરૂ ભગવંત તરીકે ધર્મ દાતા . પરમપકારી પૂ. બુદિવિજયજી મ. સા. તથા પૂ. પં. શ્રી તિલકવિજયજી મ. સા. પૂ. આ. શ્રી શાનિચન્દ્ર સૂ. મ. તથા પરમ વાત્સલ્યનિધિ પૂ. આ. શ્રી કનકપ્રભ સૂ મ, ને ? ઉપકાર ભૂલી શકાય એવું નથી.
તા.ક. ભાભર આવવા માટે અમદાવાદ પાલનપુર-ડીસા-શંખેશ્વર-ભીલડી-વાવ છે. { થરાદથી બસ ચાલુ છે, તેમજ અમદાવા-ભીલડી-પાલનપુરથી ટ્રેન સેવા ચાલુ છે.
* ભાભર તીર્થની યાત્રાએ પધારે. મુ ભાભર, તા. દીઓદર જી. બનાસકાંઠા (ઉ. ગુજરાત)
અમા શ્રી સંઘે આ શતાબ્દિ મહોત્સવ વિરાટ સ્વરૂપમાં વિશિષ્ટ રીતે ઉજવવાનું છે { નકકી કર્યું છે.
સૌજન્ય : શ્રી જૈન શાસન સેવા મંડળ (ભાભર) મુંબઇ ફેન : ૮૪૨૬૯૭૧
Page #576
--------------------------------------------------------------------------
________________
વર્ધમાન તપની ૧૦૦ ઓળી પૂર્ણ કરનાર પૂ. સા. “શ્રી લબ્ધગુણશ્રીજી મ. સા. ને ધન્યજીવનની આછેરી
- ઝલક તથા તપસ્યાના તેજ કિરણે
' ધમના ધબકારથી ધબકતી. સેરઠ ભૂમિના શણગાર સમા સાવરકુંડલા નગરના શ્રી જગજીવનદાસ જેઠાલાલ કુંટુંબના શ્રી સૌભાગ્યચંદ ભાઈના ધર્મપનિ શ્રીમતી પ્રભાબહેનની કણિએ જન્મેલા ઈન્દુબેન રત્નત્રયીની રંગોળીથી જીવનાંગણને શોભાવવા કયારનાય કટિબદ્ધ થયા હતા. કુળને ઉત્તમ સંસ્કારોએ તેમના હૃદય તટમાં વૈરાગ્ય બીજનું વમન કર્યું હતું. તેમાં પૂ. વિદુષી સાધ્વીવર્ય શ્રી ત્રિલોચનાબીજી મ. નું ચાતુર્માસ થતાં પરિચયના પાણીથી તે વૈરાગ્યબીજ અંકુરિત બનવા લાગ્યું
કાળક્રમે પિતાશ્રી સૌભાગ્યચંદભાઈનું અવસાન થતાં ઈ-બહેન વગ્ય માર્ગ પ્રયાણ કરવા સમુત્સુક બન્યા. નવકારસી-વિહાર-જિનપૂજા-સુપાત્રદાન- આવશ્યકિયા વગેરે અનેક ધર્માચરણે કુળસંરકારથી જ્યાં સ્વભાવિક હતાં તેવા પણ કુટુંબીજનો મહાધીન બની વૈરાગ્ય માર્ગમાં દિવાલ ખડી કરી દેતા હતા. ત્યારે વિ. સં. ૨૦૨૨ની સાલમાં કુટુંબની સંમતિ લીધા વિના પણ ઇન્દુબેન ગુરુમાતા શ્રી ત્રિલેચનાશ્રીજી મ.ના સાનિધ્યમાં રાધનપુર ચાતુર્માસાથે ચાલ્યા ગયા. અને સળંગ ૧૦૮ આયંબિલ કર્યા. પરિણામે કુટુંબીજને તેમને સંયમ અપાવવા સુસજજ બન્યા.
વિ. સં. ૨૦૨૩માં સાવરકુંડલામાં જ પૂજ્યપાદ આગમકશ આચાર્ય દેવેશ શ્રીમદ્ વિજયજંબુસૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે સંયમ સ્વીકારી ઈદુબેન પાવીજી શ્રી લધુગુણાશ્રીજી ના નામે શ્રી ત્રિલોચનાશ્રીજી મ. ના સુશિષ્યા બન્યા. સંયમ સ્વીકારીને વણાય તપ-ત્યાગ-આદિ અનુષ્ઠાનમાં પ્રગતિ સાધતાં સાધતાં તેઓએ માસક્ષમણ, ૧૬, ૧૫, ૧૧, ૯-૨, ૮-૩, ૭, ૫, ઉપવાસ નવકારમંત્રના પ્રથમ પાંચ પદના સળંગ ૩૫ ઉપવાસ, શ્રેણિતપ, સિદ્ધિતપ, સમવસરણતા, ચારિ અઠ્ઠ તપ, ઉપવાસથી ૨ વરસીતપ, છઠ્ઠથી ૧ વરસીતપ, ચાર વાર નવ્વાણુયાત્રા, સિદ્ધાચલજીના છઠ્ઠ-અર્હમ, જ્ઞાનપંચમી, એકાદશી, વીસસ્થાનક તપ, નવપદજી ઓળી, મેરૂત્રદશી તપ, ઇત્યાદિ અનેક તપે અપ્રમતતા પુર્વક આરાદેવા સાર્થક તેઓએ વર્ધમાનતપની આરાધના ચાલુ રાખી. '
વિ. સં. ર૦૧૬ માં તારક ગુરુમાતાની નિશ્રામાં જ વધમાન તપને પાયે પૂરનાર
Page #577
--------------------------------------------------------------------------
________________
સાધુની મર્યાદા શું ?
—પૂ. આ. શ્રી વિજયરામચંદ્ર સુ. મ.
(૨૦૩૦માં)
નાટક-ચેટક કરી ધર્મ માટે પૈસા ભેગા કરવા તે ધર્મને નાશ કરવાનુ` કામ છે.
પ્ર૦- આચાર્યાદિ પણ નાટકાઢિમાં આશીર્વાદ આપે છે.
ઉ- મા કાળમાં બધે બગાડ ઉભે થયા છે તે બગાડને ધ્યાનમાં નહિ લેતા. આપણે બગાડ ઊભા નથી કરવા, શિકત હોય તેટલુક સારૂ કરવુ` છે, આજ્ઞા મુજબ જીવવુ' છે.
શાસ્ત્ર કહ્યું છે કે, આ કાળમાં સાધુ અને શ્રાવક પણ બગડવાના છે. પુણ્યપાળ નરેશનાં આઠ પ્નની વાત તાજી કરવાના છે એવા આચાર્ય, સાધુઓ, શ્રાવકે અને શેઠિયાએથી ખેંચી, અધમ થી ખચી, ધર્મ કરવા છે. અધમમાં સાથ તા આપવા નથી પણ રાકવા પ્રયત્ન કરવા છે. ન માને તે તેમનુ' ભાગ્ય,
તેઓશ્રીએ ગુરુવાતાની નિશ્રામાં જ આજે વધમાન તપ પૂર્ણતાના શિખરે આરૂઢ થઈ રહ્યા છે. ત્યારે તેઓશ્રીના રત્નત્રયીથી રમ્ય અને તપથી તેજસ્વી એવા જીવનની ભૂરિભૂરિ અનુમાઇના કરવા સાથે અનેરૂં ગૌરવ અનુભવીએ છીએ.
મેટી બહેન ઇન્દુબહેને સંયમના સ્વીકાર કરતાં તેના પગલે પગલે લઘુભગનીઓ રજનખાંડુન અને વિલાસ બહેન પણ વિ. સં. ૨૦૨૮ ૧. સુ. ૫ ના શુભ દિને દાદરાનગરે પૂજ્યપાદ શાસન શિતાજ પરમ ગુરુદેવશ્રીના વરદ હસ્તે સ ́યમી અને સા. શ્રી દશનાશ્રીજી મ. તથા સા. વિશુદ્ધદનાશ્રીજી મ. ના
અનુ
નુમેદનીય આરાધના કરી રહ્યા છે.
બન્યા.
મે આજે
ધન્ય તપ, ધન્ય તપસ્વી !
પૂ. સા. તત્ત્વદર્શીનાશ્રીજીને ૯૨ મી તથા પૂ. સા. વિશુદ્ધદશનાશ્રીજીને ૮૨ મી એળી તથા ૨૨૯ છઠ્ઠું તપની પૂર્ણાહૂતિ થયેલ છે, ધન્ય તપ ! ધન્ય તપરવી ! આ પ્રસગે પૂ, મ ગેૌઢયાશ્રીજી મ. સા. ને ૧૦૦+૧૭ પુ. સા. ભવ્યપ્રજ્ઞાશ્રીજીને ૩૯ મી. પૂ સા. જ્ઞાનરત્નાશ્રીજીને ૬૬ મી પુ. સા, મુકિતવધનાશ્રીજીને ૫૫ મી પૂ. સા, દર્શીનરત્નાશ્રીજીને ૫૬ મી પૂ. સા, હિત સાશ્રીજીને ૩૧ ઓળીની પૂર્ણાહુતિ થયેલ છે,
Page #578
--------------------------------------------------------------------------
________________
શ્રી જેને શાસન (અઠવાડિક)
Reg No. G. SEN 84 ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ 9 પૂજ્યશ્રી કહેતા હતા કે
-શ્રી યુસુદ 9
IIM
સ્વ. ૫ પૂ. આચાર્યદેવેશ શ્રીમવિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજ
oooooooooooooooooooo
૦
૦
0 ૦ રોજ તમે વીતરાગનાં દર્શન કરતાં વિચારે કે- “હે ભગવાન દુનિયાનું નારાવંતુ છે
સુખ, અનેક દુઃખને આપનારૂં સુખ; દુઃખથી ભાગાભાગ કરનાર એવા મને 6 નરકમાં નાંખી આવનારૂં સુખ- સારું લાગે છે તે ભૂંડું લાગે અને અનેક 1 પાપને કરનાર એ હું ચેડાંક દુઃખથી ગભરાઈ જાઉં છું. આ મારી નિર્બળતા એ ભાગી જાય માટે જ તારા દર્શને આવું છું? આવી માંગણી રે જ તમે જે કે હયાપૂર્વક કરે તેય ભગવાનનું દર્શન દનરૂપે ફળે ! સુખમાં રતિ ન થાય, દુખમાં અરતિ ન થાય તેવા જીવ આ સંસારને મહેમાન છે છે. મોક્ષ તેની રાહ જોવે છે. સારી વક–પ્રતિકમણાદિ ધર્મક્રિયા ધર્મ પામવાને પુરૂષાર્થ છે. જે ધમ પામવાની !
ઇચ્છા ન હોય તે તે ધર્મકિયા ધર્મ પુરૂષાર્થ નથી પણ પાપ પુરૂષાર્થ છે ! . ( સંસાર ભૂંડે જ છે. ભૂંડા એવા આ સંસારને જે ભૂંડે ન કહે તે રાગી હોય ?
તેય ભૂંડા છે. ૦ સંસારના સુખને અત્યંત રાગી જીવ કદાચ સદગતિમાં જાય છે તે ભાવકર રૂ.
દુર્ગતિ ખરીદવા માટે. X ૦... આ શરી૨ આત્માને વળગેલું ભૂત છે. આવું જે ન માને તે બધા જ રખડતા ?
ભૂત જીવા થઈ જાય ! • પૂણ્યથી ધન-યૌવનાદિ મળે તેમ સાંભળવા છતાં ધર્માત્મા તે માટે ' ધર્મ કરવા છે.
સોયારે થાય નહિ. ધર્મથી તેવું તેને મળ્યું હોય તે તે ધર્માત્મા પુણ્યના ફળ 0 0 તરીકે તેવી ચીજોના વર્ણન કરે નહિ. 0 ૦ આ દુનિયાનું ભૌતિક – પદ્દગલિક – કમજનિત સુખ ન ગમે, તે સુખ પણ છે 0 દુઃખરૂપ લાગે તે જ ખરેખરૂ જૈનત્તવ છે. કooooooooooooooooooooo
જૈન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ (લાખાબાવળ) c/o. શ્રુતજ્ઞાન ભવન ૪૫, દિવિજય પ્લેટ-જામનગર વતી તત્રી, મુદ્રક, પ્રકાશક સુરેશ કે. શેઠે સુરેશ પ્રિન્ટરીમાં છાપીને વઢવાણ શહેર (સૌરાષ્ટ્ર)થી પ્રતિ કર્યું
૦
:
Page #579
--------------------------------------------------------------------------
________________
21રે,
નામ પવિસા તિજ અi | શાસન અને સિદ્ધાની ૩સમારૂં. મહાવીર-પન્નવસાmi. જી રક્ષા તથા પ્રચારનું પત્ર
કુગુરુને ત્યાગ એ
જ હિતકર છે. भठ्ठायारो सूरि,
भठ्ठायाराणुविख्खएगे सूरि । उम्मग्गडिओ सूरि, तिन्नि वि मग्गा पणासंति ॥ ભ્રષ્ટ આચારવાળે સૂરિ, ભ્રષ્ટ આચારવાળાને નહિ અટકાવનાર સૂરિ અને ઉન્માર્ગની પ્રરૂપણા કરનાર સૂરિ આ ત્રણે ભગવાનના માગ—શાસનને નાશ કરનારા છે.
/C0
અઠવાડક
વર્ષ
એક
રેપ
શ્રી જૈન શાસન કાર્યાલય
મૃત જ્ઞાન ભવના
૪૫, દિગ્વિજય પ્લોટ, જામનગર (ભૈરાષ્ટ્ર) 1N DIA
PIN - 361005
TO
|
મીર નોન એરીયન
Page #580
--------------------------------------------------------------------------
________________
– જ્ઞાન ગુણ ગંગા –
–પ્રજ્ઞાંગ
૦ અણુપની–પશુપની વ્યંતરોના સ્થાન અંગે-શ્રી પ્રજ્ઞાપના સૂત્રમાં કહ્યું છે કેરત્નપ્રભા પૃથ્વીના એક હજર જન જાડાં રત્નકાંડમાં, સૌ જન ઉપર અને સે
જન નીચે એમ બસે યજન બાદ કરી, મધ્યના આઠસે જનમાં વાયુમંતર દેના અસંખ્યાત લક્ષ વાસનગરે છે, ત્યાં જ વાયુમંતર દે રહે છે, જેવાં કે પિશાચ, ભૂત, યક્ષ વગેરે આઠ અને અણુ પન્ની-પશુપન્ની વગેરે મળી આઠ કુલ સેળ,
કહિણું ભંતે વાણુમંતરા દેવાણ ભોમજા નગર પણિત્તા ? કહિણે ભંતે વાણમંતરા દેવા પરિવસનિત ? ગોયમાં સે રયણ૫તાએ પુઢવીએ ગુમ કંઠસ્સ જોયણુસહસ્સ ઉવરિ એગ જો અણસય એગાહેર હેઠવિ એગ અણસય વજેતા મજજે અસુ જે અણુસહસુ એણું વાણમંતરાણું તિરિયમ સંખેરજા ભોમેજ જા નગરાવાસયસહસ્સા ભવતિ ઇતિ મખાય તેણે ઇત્યિાદિ વત્થણે બહતે વાયુમંતરા દેવા પરિવસતિ તં જહાં પિસાયા ભૂયા જખા યાવત અણપનીય પણ પત્નીય ઇત્યાદિ છે
જ્યારે શ્રી સંગ્રહણીમાં એમ કહ્યું છે કે– રત્નપ્રભા પૃથ્વીના પહેલા એક એજનમાં અવરૂ આઠ જાતિના વ્યંતરે રહે છે. એના વળી, રૂચકથી દક્ષિણ દિશામાં આઠ અને ઉત્તરમાં આઠ મળીને સેળ ઈદ્રો છે.
ઇયં પઢમ અણસાએ રણાએ અઠ્ઠવંતરા અરે !
તેસિં ઇહ સોલસિદા અગહે દાહિષ્ણુત્તર છે જયારે શ્રી યોગશાસ્ત્રના ચોથા પ્રકાશની ટીકામાં તે આ પ્રમાણે કહ્યું છે કે રત્નપ્રભા પૃથ્વીમાં જ, પહેલા સે જનમાના ઉપર દશ અને નીચેના દશ એમ વીશ જન મૂકીને બાકીના એંશી યેજનમાં “અણુપની આદિ દ વસે છે.
રત્નપ્રભાયામેવ પ્રથમસ્ય શતસ્ય અધઉપરિ ચ દશદશ યોજનાનિ મુક્તવા મળે અશીતિ યોજનેષુ અપનિયપ્રભુતય ઇતિ છે
ચમરેન્દ્રના સામર્થ્ય અંગે – આ ચમરેદ્રમાં એટલું બધું સામર્થ્ય છે કે, જે એ ધારે તે એટલા બધા દેવ
(અનુ. ટાઈટલ ૩ ઉપર)
Page #581
--------------------------------------------------------------------------
________________
.
BIGHTËPIMUUNS 4. WIST SUSSZIWBA ELRTeamOg Hb1210801
A Xİ gasu euro evo LOL PEU NUN YU? 47
તંત્રીએ પ્રેમચંદ મેઘજી ગુઢફ
!
હેમેન્દ્રકુમાર સાસુજલાલ શાહ સુરેશચંદ્ર કીરચંદ
- વઢવા). E «ાદ મ7
(જજ 8)
"WN 'ઝાઝg વિZI 8. fશera 8 મJ ઇ
વર્ષ : ૮ ] ૨૦૫ર ફાગણ સુદ-૨ મંગળવાર તા. ૨૦-૨-૯૬ [ અંક ૨૫
8 પ્રકીર્ણક ઘર્મોપદેશ ક
. -પૂ. આ. શ્રી વિ. રામચંદ્રસુરીશ્વરજી મહારાજા ૨૦૪૩, અષાઢ સુદ-૧૨ ને બુધવાર, તા. ૮-૭-૧૯૮૭ શ્રીપાલનગર, જૈન ઉપાશ્રય મુંબઈ –૬.
(પ્રવચન ૮ મું) . (ગતાંકથી ચાલુ) (શ્રી જિનાજ્ઞા કે પૂ. પ્રવચનકારશ્રીજીના આશય, વિરૂદ્ધ લખાયું હોય તે ત્રિવિધે, ક્ષમાપના
-અવ૦ ) - જે જીવ જારી રીતે ધર્મ કરતે કરતે મરે તે સદગતિમાં જાય અને અધર્મ કરતો કરતે મરે તે દુગતિમાં જય. સુખ પણ ધમીને જ મળે, અધમીને નહિ, સંસારનું સુખ ન મંગાય એમ સમજવા છતાં માગીને મેળવે તે દુર્ગતિમાં જ જાય ?
આ વાતની ખબર છે. ? તમારે સંસારને ખર્ચો બધાના મેએ બોલે છે પણ ધર્મને છે { ખર્ચે કેટલો છે તે બોલે છે ? તે બેલવામાં શું પાપ લાગે છે? '
માર્ગાનુસારી જીવ પાસે જેટલી મૂડી હોય તે મૂડીને અડધો કે ત્રીજો ભાગ ધર્મ | ખાતે રાખે. બાકીની મૂડીના ત્રણ ભાગ કરે તેમાંથી એક જમીનમાં દાટે, એક આજીવિકા B માટે રાખે અને એક વેપાર માટે રાખે. ગમે તેવી આસમાની સુલતાની થાય તે ય તેને છે વધે ન આવે તેને કદી અનીતિ કરવી ન પડે. અનીતિ કરીને શ્રીમંત થવા કરતાં 8 મરી જવું સારૂં તેમ તે માને. અનીતિથી પસે કમાઈને ખાવું-પીવું, મોજ મઝા કરવી છે તે મરવા કરતાં ય ભૂંડ છે તેમ તે માને. "
મારે માં જ જવું છે. મેક્ષ ન જવાય ત્યાં સુધી સદગતિમાં જવું છે તે ધર્મ
Page #582
--------------------------------------------------------------------------
________________
૬૧૮ :
1
: શ્રી જેને શાસન (અઠવાડિક)
સારી રીતે કરી શકાય માટે આવી માન્યતાવાળે જે જીવ હોય તેને ધ વિના ચાલે નહિ અધર્મ તેનાથી થાય નહિ અને અધર્મ કરવું પડે તે તેના દુખને ' પાર ન ! { હોય, તે ધર્મ પ્રેમથી કરતો હૈય, જયારે આજે મોટે ભાગ ધંધે સારામાં સારી રીતે છે 5 કરે છે અને ધર્મ કરવો પડે માટે કરે છે અને ધર્મમાં કાંઈ ખરચવું ન પડે તેની છે કાળજી રાખે છે. આજે સાધારણને તેટે શાથી છે? શ્રીમતે ધર્મની બાબતમાં કૃપણ પાકયા માટે..
આજના શ્રીમંત ઘર-પેઢી મોજ મઝાના ખર્ચામાં પહેલા નંબરના છે ઉદાર છે અને ધર્મનાં કામમાં મોટામાં મોટા મોટા ભાગે પહેલા નંબરના 1 કૃપણ છે. છે. દરેક માણસ બાર મહિને હજાર રૂ. ખાતે હોય તે તે પચીસ રૂ. સાધારણમાં
આપે. દર હજારે પચીશી વધારતે જાય તે કદી સાંધારણને તેટો પડે જ નહિ. છે | ઉપરથી આજુ-બાજુના ગામવાળા ય સચવાઈ જાય.
પ્ર. કેઈના ધર્મનું માપ પૈસાથી કાઢવાનું કે દાન શીલ-તપ અને ભાવથી ?
ઉગૃહસ્થનું પહેલું લિંગ આકાય છે. જેનામાં સાચી ઉદારતા નહિ તેનામાં ? ઘમ આવે જ નહિ. શરીર પર પ્રેમ ન હોય તેને ય પૈસા ઉપર પ્રેમ હોય. શરીરને કષ્ટ છે { આપે પણ પૈસાનો ત્યાગ ન કરે તે માણસને ધર્મ, ધર્મ જ નથી. સુખી માણસ દીક્ષા { લેવા આવે તે તેને કહેવાનું કે, અમુક અમુક સ્થાને મંદિર, ઉપાશ્રય, ધર્મસ્થાનાદિની
જરૂર છે અને તે માઢું બગાડે તે કલિકાલ સર્વજ્ઞ આચાર્ય ભગવંત પૂ શ્રી હેમચંદ્ર- { | સૂરીશ્વરજી મહારાજાએ લખ્યું કે- “સવરાકા કિં ચરિષ્યતિ' - તે ગરીબ શું છે
ચારિત્વ પાળવાનું છે? ગૃહસ્થ ને પૈસાથી સાધ્ય ધર્મ પહેલો કરવા છે. છે માટે જ આચાર્ય ભગવંત સમજાવી રહ્યા છે કે, સાચું સુખ મેક્ષમાં જ છે. ? સંસારનું સુખ તે મારી નાંખનારું છે. સંસારના સુખને તે જ્ઞાનિઓએ વાસ્તવિક સુખ છે ઇ માન્યું જ નથી. તમે તે સાંસારિક સુખને જ મહત્વ આપી રહ્યા છે. તેથી તમને હું | મોક્ષ યાદ જ નથી આવતું. એટલે ઘણાને ભય ધર્મને લાગે છે મહને નહિ. મેહ 8. છે, ઉપર ખૂબ પ્રેમ છે. તમને શેના ઉપર પ્રેમ છે ? ધર્મ ઉપર પ્રેમ છે કે અધમ ઉપર છે છે પ્રેમ છે ? પૈસે પા૫ છે કે ધર્મ છે? પૈસા વિના ન જ ચાલે તેમ માનનારાને ધર્મ ૬ { વ્યવહાર બગડેલ જ હોય. આજના લોકોને વ્યવહાર એટલે પા૫ વ્યવહાર! તેઓને !
ઘેર તેઓને સંબંધી ગરીબ હેય તે ઘરે આવે તે ગમે નહિ તે સાધર્મિક તે ગમે જ ૨
*
*
*
Page #583
--------------------------------------------------------------------------
________________
* ૬૧૯
વર્ષ ૮ : અંક ૨૫' તા. ૨૦-૨-૯૬ ૩
શેના ? ખરેખર આજના ઘણાની જાત જ
જુદી લાગે છે !
મેક્ષ વિના કશું સાચું સુખ જ નથી. જે સુખ દુઃખરૂપ, દુઃખલક, દુ:ખાનુંબંધી હોય તે પુખને સાચું સુખ મનાય ખરૂ ? આજે ઘણાની પાસે પૈસા એટલે ખરાબ છે કે તેઓ કેટલેા પૈસા મારી પાસે છે તે કદી ખેાલી શકતા નથી આગળ તે કૈાટ્રિપતિ જેટલા ક્રાડ પેાતાની પાસે હોય તેટલી ધજા પેાતાના મકાન ઉપ૨ ચઢાવતા આજે ઘણાને સરકારના ભય શાથી થયા છે ? આજના મેટાભાગના લોકો જો ખરેખર માણસ હાંત, ધર્માત્મા હત તે આજની સરકાર એક ક્ષણ પણ ટકી શકેત નહિ, ઘણાના પાપે જ આવી. સરકાર મલી છે. ઘણાને ત્યાં તપાસ કરવા આવનાર સરકારના માણસાને તે પાપી બનવ્યા વિના રહેતા નથી. તેને ઘેર તપાસ કરવા આવનાર માણસાને પણ તેણે ચાર બનાવ્યા છે ને ? ખાખ બનાવ્યા છે ને ? સરકારના નાકરાને જેટલુ દાન !' કરી છે. તેટલુ' ધર્મમાં કરે છે ?
સભા ત્યાં પ્રત્યક્ષ લાભ દેખાય છે.
ઉ॰ ધમઅેમાં કશું' દેખાતુ' નથી ને? આજના ઘણા જે રીતે જીવે છે તેથી તેને ભવાંતર સારા ધશે ? આજે માટોભાગ જે રીતે જીવે છે તેથી તે દુર્ગતિમાં જનારા લાગે છે!.
પ્રર્ અમારી પૂજા–સામાયિક કામ નહિ લાગે ?
ઉ॰ તમારા પૂજા–સામાયિક પણુ કામ લાગે તેવું લાગતું નથી !
આજના માટે ભાગ તત્ત્વજ્ઞાનના ખપી નથી. બધા ો અહીં ખરેખર સમજવા આવતા હોત તા નવતત્ત્વના જાણુ થઈ ગયા હોત! આજે તા તમે ય નવતત્ત્વ જાણુતા નથી, તમારા પરિવારમાં ય કોઇ નવતત્ત્વ જીતુ નથી અને તેનુ તમને દુ:ખ પણ્ નથી. બધા જો નવત્તત્ત્વના અભ્યાસ કરવા માંડા તા તેના સ'સાર પણ સુધરી જાય, તમે જ કહે રે, મારે મેક્ષે જવુ' છે; મેક્ષમાં ન જવાય ત્યાં સુધી ડુંગતિમાં જવું નથી અને સદ્ગતિમાં જવુ છે, તેની કાળજી રાખીને જીવા છે.
(ક્રમશઃ)
E
Page #584
--------------------------------------------------------------------------
________________
- ચિરંતનાચાર્ય વિરચિત
૪ શ્રી પંચ સૂત્ર છે
] - ભાવાર્થ લખનાર "
–૫. મુનિરાજ શ્રી પ્રશાંતદશન વિજયજી મ. | [ ક્રમાંક-૧૪].
"
[મૂળ અને ભાવાર્થ]
- ૪–અથ વાજા પરિપાલશા સુત્ત સાધુ ધમની ભાવના કર્યા પછી વિધિપૂર્વક પ્રવજ્યા ગ્રહણ કરવી જોઈએ એમ ત્રીજા સૂત્રમાં કહી આવ્યા. પ્રવજ્યાને ગ્રહણ કર્યા પછી શું કરવું જોઈએ તે માટે પ્રવજયાની ચર્યાને કહેવા માટે આ ચેથા “પ્રવ્રયા પરિપાલના” નામના સૂત્રને ઉપન્યાસ છે.
સ એવમભિપāઈએ સમાણે સુવિહિભાવ કિરિયાફલેણ જજઇ વિસુહચરણે મહાસરે ન વિવજય મેઈ ! એઅ અભાવે ભિષે અસિદ્ધિ ઉવાયપવિત્તીઓ નાવિવજિજલ્થ ડણવાએ પથઈ ઉવાઓ અ ઉઅસાહશે નિઅમેણા તસ્મતત્તસ્થાઓ અહા અઇમ્પસંગાએ નિયમયમે છે
આ રીતે વિધિપૂર્વક પ્રવજ્યાને ગ્રહણ કરનાર મુમુક્ષુ વિધિના આકરવાળે અને અવિધિના ડરવાળે હોવાથી સમ્યક્ ફળને મિનારે બને છે. અર્થાત્ આ ચારિત્રની ક્રિયા એ સમ્યફ ક્રિયા હોવાથી અને વિધિનું બહુમાન કહેવાથી ભગવાનની આજ્ઞા મુજબ તેનું પાલન કરવાથી તેને તેનું સાચું ફળ મેક્ષ મળે છે. વળી તે મુમુક્ષુ ઉપગપૂર્વક સમ્યફ પ્રકારે ક્રિયાઓને કરનાર હોવાથી ચારિત્રની વિશુદ્ધિને કરતે તેમ ગમે તેવા ઉપસર્ગ પરિષહમાં જરા પણ પાછી પાની નહિ કરનાર હોવાથી મહાસ-વશાળી એ તે મિથ્યાજ્ઞાન રૂપ વિપર્યયને પામતે નથી. અને તે વિપર્યયને નહિ પામવાથી સ્વાભાવિક રીતે ઉપાયમાં પ્રવૃત્તિ કરનાર હોવાથી સામાન્યથી તેનું વાંછિત સિદ્ધ થાય છે. કારણ કે જે આત્મા વિપર્યયને પામતું નથી તે ઉપાયને છોડીને કયારે પણ અનુપાયમાં પ્રવૃત્તિ કરતે જ નથી. અને જે ઉપાય-કારણ છે તે અવશ્ય ઉપેયકાર્યને સાધનાર હોય જ છે. અન્યથા જે ઉપાય ઉપેયને સિદધ ન કરે તે તેમાં ઉપાય પણું જ ન રહે અને જે -તેમ બને તે અતિપ્રસંગ આવે.
કેઇપણ કાય કારણને લઈને જ નીપજે છે. જેનું કારણ હોય તેવું જ કાર્ય થાય. માટીમાંથી ઘટ બને અને તંતુમાંથી પટ બને. પરંતુ માટીમાંથી પટ ન બને
Page #585
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૮ અ ક ૨૫ તા. ૨૦-૨-૯૬
અને તંતુમાંથી ઘટ ન બને તેથી જો કારણના સ્વભાવ પેાતાના કાર્ય તે ઉત્પન્ન કરવાનાં ન હોય તા તેમાં કારણપણું પણ રહે નહિ. જેમ કારણુ કાર્ય ને ઉત્પન્નન કરે તેા અકારણ પણુ કાર્ય ને ઉત્પન્ન ન કરે. તેથી કારણ કે અકારણ બંને સરખા તેથી અકારણને પણ કારણ કહેવામાં વાંધે આવે નહિ. લક્ષ્યભિન્ન અલક્ષ્યમાં પણ લક્ષણ જાય તે તેને અતિવ્યાપ્તિ-અતિ પ્રસ`ગ નામના દ્વેષ કહેવાય છે. તે ઢાષ અહી લાગે.
થઈ જાય
: ૬૨૧
પ્ર:તુતમાં સભ્યજ્ઞાન દશન-ચારિત્ર રૂપ કારણા-ઉપાયા, મેાક્ષરૂપ કાય—ઉપેયને સિધ્ધ કરતારા છે. તે ઉપાય જો મેક્ષરૂપ ઉપેયને ન સાધે તે મિથ્યાજ્ઞાનાદિ અનુપાયે પણ મેક્ષને સાધનારા નથી, તેથી ઉપાય અને અનુપાય ઉપેયની સિધ્ધિ નહિ કરનારા હાવાથી રામાન બને છે અને તેથી અતિપ્રસ'ગ નામના દોષ આવે છે. જે આવુ સ્વીકા રવામાં આવે તે વ્યવહારના ઉચ્છેદ થઇ જશે એવી શંકા નહિ કરવી જોઈએ. કેમકે સૂક્ષ્મ બુધિથી ગમ્ય એવા આ નિશ્ચયનયને મત છે. વ્યવહારનય જ્યારથી કાર્ય ની સિધ્ધિ માટેના કારણની શરૂઆત થાય ત્યારથી કાર્યની સિદ્ધિને સ્વીકાર કરે છે, તેથી વ્યવહારન અજ્ઞાની જ્ઞાની થાય છે, મિથ્યાષ્ટિ સમકિતી થાય તેના સ્વીકાર કરે છે. જયારે નિશ્ચયનયના મતે જ્ઞાની જ જ્ઞાન પામે છે, સમકતી જ સમકિત પામે છે. માટે બહુ જ સૂક્ષ્મ-મમ ગ્રાહી-બુધ્ધિથી વસ્તુતત્ત્વને સમજવા પ્રયત્ન કરવા જોઇએ.
'
સે સમલિટ્ઠક ચણે, સમસતુમિત્તે, નિઅત્તગૃહદુખે, પસમસુહસએએ, સમ્મે સખમાઇઅઇ । ગુરુકુલવાસી, ગુરુ પઢિબદ્ધ, વિણીએ, ભૂઅર્થદરિસી, ‘ન ઇએ હિઅં તત્ત‘તિ! મનેઇ, સુસ્સસાગુણુ જુત્ત, તત્તાભિનિવેસાવિ હિપરે ! પરમમતાત્તિ અહિજઇ સુત્ત, અલખે અ.સસાવિષ્પમુખે, આયયઠ્ઠી ! સ તમવેઇ સભ્યહા । ત સમ્મનિ જઇ ધ એઅ ધીરાણ સાસણું અણુહા અણુિએગા ! અવિહિગહિઅમત નાએણુ, અણ્ણારાહશાએ ન કિ`ચિ, દણાર‘ભાએ ધ્રુવ । ઇંથ મગંદેસણાએ દુખ અવધીરણા આપ હિંવતી । નેવમહીઅમહીએ. અવગમેવિરહેણ, ન એસા મગંગામિણા, વિરા-હા અણુત્યમુહા અત્યંહે તસાર ભાએ ધ્રુવ । ઇન્થમગ્રદેસણાએ અણુ. ભિનિવેસે। પડિવત્તિમિત્ત કિરિઆર'ભા । એપિ અહીઅ‘અહીંઅ' અવગમલેસ જોગએ ! અય સમીએ નિઅમેણુ ! મગંગામણા પુ એસા । અવાયબહુલસ નિરવાએ જહેાદિએ સુતુત્તકારી હવઇ, પવયણમાઇસ ગએ પચસમિએ સિગુત્ત, અણુત્થ પરે ! એઅચ્ચાએ અવિઅત્તસ્સ સિસુજણુણીચાયનાએણુ ।વિઅત્ત ઇત્ય કેવલી, એઅફલસૂએ, સમ્મમેઅં વિઆણુ, દુવિહાએ પરિણ્ણાએ ॥
Page #586
--------------------------------------------------------------------------
________________
૬૨૨ :
: શ્રી જૈનશાસન [અઠવાડિક]
આ જ્ઞાનગતિ વૈરાગ્યવાળા તે મુમુક્ષુને મન પત્થર અને સુવર્ણ તથા શત્રુ અને મિત્ર સમાન જ છે. અર્થાત તે સર્વત્ર સમદષ્ટિવાળા હેવાથી ઈષ્ટ સંગે ઉપર રાગ નથી કરતે અને અનિષ્ટ સંયોગોમાં ઢષ નથી કરતે. અને સમ્યક્ તત્વને સારી રીતે જાણકાર હેવાથી કદાગ્રહથી પાછા ફરેલ હેવાથી–કોઈપણ જાતના આગ્રહથી રહિત હોવાથી આમાંના પ્રશમસુખને અનુભવ કરે છે. અને ગુરૂકુલવાસમાં રહેલે, ગુરૂનું બહુમાન કરતે, ગુરૂ વિનય–વૈયાવચ્ચ ભકિત કરતે એ તે સારી રીતે રહણ શિક્ષા અને આસેવને શિક્ષાને. ગ્રહણ કરે છે. શાસ્ત્ર કહ્યું કે મુકિત વધુને પામવા માટે આ બે શિક્ષા પી લલનાઓનું આસેવન કરવું જોઈએ. અને તત્વના પરમાને પામેલો એ તે દીક્ષિત આત્મા માને છે કે- ગુરૂકુલવાસ સમાન અન્ય બીજું કાંઈ જ હિત નથી. કદાચ દેષ સેવવા પડે તે દોષ સેવીને પણ ગુરૂકુલવાસમાં જ રહેવું જોઈએ પણ તેને ત્યાગ નહિ કર જોઇએ, ગુરૂકુલવાસમાં રહેવાથી સમ્યગજ્ઞાનની પ્રાપ્તિ થાય છે, સમ્ય. ઝર્શન અને સમ્યફચારિત્રની વિશુદ્ધિ તેમજ સ્થિરતા થાય છે. તેથી ધન્યપુરુષ કયારે પણુ ગુરૂશ્કેલવાસને ત્યાગ કરતા નથી. શ્રી ધર્મદાસગણિ પણ ઉપદેશમાલા'માં ફરમાવે છે કે
ણાણસ હોઇ ભાગી, થિયરએ દૂસણે ચરિયા
ધણા આવકહાએ, ગુરુકુલવાસ ન મુંઐતિ છે ' તથા શુશ્રુષા, શ્રવણ, ગ્રહણ, ધારણા, વિજ્ઞાન, ઈહા અપહ અને તત્વને અભિનિવેશ અર્થાત-સદ્દગુરૂ મુખે તત્વ સાંભળવાની ઈચ્છા તે શુશ્રુષા, એક ધ્યાનથી સાંભળવું તે શ્રવણ, સાંભળેલીનું ગ્રહણ કરવું, જેટલું સમજાય તેને ધારી રાખવું તે ધારણ, તેના ઉપર વિશેષ વિચાર કરે તે વિજ્ઞાન, “આ આમ કેમ અને આમ કેમ નહિ” તે રીતે વિશેષ ચિંતન અને મનન કરવું તે ઈહા-અહિ અને “આ આમ જ છેતેમ નિશ્ચય કરે તે તવાભિનિવેશ : આ બુકિંધના આઠે પ્રકારના ગુણેથી યુક્ત; સમ્યક્તત્વ વિષે જ આગ્રહ હોવાથી વિધિપૂર્વકની ક્રિયા કરવામાં જ તત્પર, પિતે જે જે સમ્યક્ ચારિત્રની ક્રિયાઓ-અનુષ્ઠાને કરતે હોય તે સાધ્યને વિષે જ લક્ષ્ય રાખનાર અર્થાત ઉપયોગ પૂર્વક બધી ક્રિયા કરનારે, આ લોક અને પરલેકનાં સુખાદિની આશંસાથી રહિત, આત્માના હિતને પરિણામને જ જેનારે, અને એક માત્ર આત્માના સાચાં શુદ્ધ સ્વરૂપ મોક્ષનો જ અથી એ તે; રાગાદિ વિષને નાશ કરવા માટે પરમ મંત્ર સમાન એવા મેક્ષ પ્રતિપાદક સૂત્રનો જ અભ્યાસ કરે છે. આ જીવ જ સમ્યક્ પ્રકારે ભગવાને જે રીતે કહ્યું હેય તે રીતે સૂના અર્થના પરમાને પામી શકે છે.
તે જીવ જ સમ્યક પ્રકાર તે સૂનો સદુપયોગ કરી શકે છે. જે પિતે સ્વયં સૂત્રોના મર્મને સારી રીતે સમયે હોય તેને જ બીજા ને તે સૂના મર્મને બરાબર સમજાવવું જોઈએ. એવી શ્રી જિનેશ્વરદેવેની પરમતારક આજ્ઞા છે. (ઉમશઃ)
Page #587
--------------------------------------------------------------------------
________________
આ પૂજ્યપાદથી બોલે છે...
વર્ષો પહેલા પૂશ્રીએ આપેલા પ્રવચને આબાલવૃદ્ધને આજે પણ માન્ય છે. તેઓએ ફરમાવેલ ઘણી ઘણી વાતે આજે સિદ્ધાંતની માફક પ્રચલીત છે. ભગવાનની સામે બંડ પિકારનાર જમાવીને પણ ભગવાને શાસન અને સમુદાય બહાર મુક્યા તેમ જે જે કાળે જે જે આત્માએ શાસન અને સમુદાય છીનભીન્ન કરવાનો પ્રયત્ન કર્યો તે તે આત્માને સમુદાય અને શાસનની બહાર મુકવાની ફરજ પડી. ઍવા આત્માઓ જુદા જઈને કદાચ સમાજમાં માન અને મે પણ મેળવી લે અનેક મોટા માથાવાળાઓંના માથાઓ પણ ફેરવી નાંખે. ભલભલા તેઓને પડતે બોલ ઝીલવા તૈયાર પણ થઈ જાય. તેમના પ્રેમીજને પોતાના સ્વાર્થ માટે આવી બનાવટી શાસન પ્રભાવનાના કાર્યો તાલની માફક આગળ ધરીને જાહેરમાં માફી માગ્યા વગર જ અધીની રહેલા શાસન અને સમુદાયમાં આવા ઢોંગીઓને ઘુસાડવાની વાતે પિકારતા હોય તે તે વખતે શાસનના સાચા હિતચિંતકે શું કરવું ? સત્ય માર્ગ કયે અપનાવે તેની જાંચ
માટે આપણે સૌ પૂ શ્રીના આ પ્રવચનને વાંચીએ...સમજીએ.... -શ્રેષક) ઉત્તમ કેટિની શાસનરસિકતા :
જયારે તેઓશ્રીને, સારા ગણાતા સાધુઓએ પણ કહ્યું કે-સમુદાયના હિતની ખાતર આ પતાવટ કરી લેવી જોઈએ, ત્યારે તેઓશ્રીએ સ્પષ્ટ શબ્દોમાં ફરમાવી દીધું હતું કે-પેતાનાને પોતાના બનાવી રાખવાને માટે, મારે સમુદાય સાચવી રાખવાને માટે કે મારી નામના ટકાવવાને માટે હું પ્રભુશાસનનો બહિ કરી શકું તેમ નથી !' આવા પ્રસંગે સહવાસીઓના સહવાસને તજી એકલા ઉભા રહેવું, સાથીઓ ના સાથને છોડી શાસનને વફાદાર રહેવું. સ્નેહીઓને સ્નેહ અને સેવકોની સેવા જતાં કરવાં, એ જેવી–તેવી શાસનસિકતા નથી. આ મહાપુરૂષે જેવી સેવા બજાવી છે તેવી સેવા એજ બજાવી શકે કે જેના રેમરોમમાં શાસન પરિણમી ગયું હોય ! જે અત્માઓમાં આ એક જ ગુણ હોય, તેઓમાં બીજા ગુણે તે દોડયા દયા આવે. એ એક જ મહાન્ ગુણને એ પ્રતાપ હતું કે-ઘરની આફત ઉભી થવા છતાં, આ મહાપુરૂષ સત્યથી એક તસુભાર પણ ખસ્યા નહિ. શાસનને ગુન્હ કરનારા પિતાના ગણાતાઓને પણ, તેઓ અમુક વર્ગમાં નામાંકિત છતાં અને તેમનાથી આપની નામના વધશે એમ કહેનારાઓએ કહેવા છતાં, અલગ કરી નાખ્યા અને યાવતું સ્વર્ગવાસ સુધી તેમને અલગ જ રાખ્યા.
Page #588
--------------------------------------------------------------------------
________________
- ૬૨૪ : .
* શ્રી જૈન શાસન (અઠવાડિક) અપમાન શાસનનું અને ટેક જળવાય અમારે, એ ન ચાલે ?
આ મહાપુરૂષની નિઃસ્પૃહતા અને મકકમતા તે એટલી બધી હતી કે પેલાએ પગમાં પડવાને તૈયારી દેખાડે, ખાનગીમાં હજાર વાર માફી માગવા આવે, કહે તેવું - ખાનગીમાં લખી આપવાને તૈયાર થાય, છતાં આ મહાપુરૂષ કહેતા કે-“તમે ગુન્હો મારે
નહિ પણ શાસનનો કર્યો છે. મારો ગુન્હ કર્યો હોય તો હું માફી આપી શકું, પણ તમે શાસનને. ગુન્હો કર્યો છે, માટે માફી ખાનગીમાં નહિ, જાહેરમાં માગવી જોઈએ. પેલાએ કરગરે, ખાનગીમાં લાખાવાર માફી માગવાનું કહે, છતાં અહીં તે વાત જ એક.: ગુહ શાસનને માટે માફી જાહેરમાં જ માગવી જોઈએ. એ કહેતાં કે-બેટી નામનાના ભીખારીએ શાસનનું ભલું તે નથી જ કરી શકવાના, પણ શાસનનું ભૂંડું કરવાના છે એવાને મારા બનાવવાથી ફાયદો પણ શે? તમે જુઓ કે-આજે રાજયમાં પણ એવી જ વ્યવસ્થા છે. કેઈ પણ માણસ, પછી તે રાજ્યને અમલદાર પણ હોય. , છતાં જે તેનું તમે વ્યક્તિગત અપમાન કરે, તે કાયદે કહે છે કે એક વ્યકિત તરીકે તેણે બદનક્ષીની ફરીયાદ કરવી જોઈએ
પણ જે એજ વ્યક્તિ પિતાના અધિકારના સ્થાન ઉપર હોય અને તેનું તમે અપમાન કરે, તે એ અપમાન એ વ્યક્તિનું નથી ગણાતું, પણ તંત્રનું અપમાન ગણાય છે. વ્યક્તિગત અપમાન અને તંત્રના અપમાનમાં પણ શિક્ષાને ફરક હોય છે. એ પ્રસંગ અહીં ઉપસ્થિત થયે હતે. ઘણા ડાહ્યા ગણાતા અને સાથે શાસનસેવાનું કાર્ય કરનારાઓએ પણ કહેલું કે સમુદાયના હિતને માટે ખાનગીમાં માફી આપવી જોઈએ; એ માફી માગે છે એથી આપને ટેક તે જળવાય જ છે ! ત્યારે એ મહાપુરૂષ કહેતા કે-અપમાન શાસનનું અને ટેક જળવાય અમારે, એ ન ચાલે ! શાસનને ટેક જળવા જોઈએ ! અમારે વળી અપમાન શું? વિચાર તે કરે, અનંતકાળ સુધી સંસારમાં ” ભટકયા, એ એ છું અપમાન છે ? અમારું કહ્યું કદાચ કેઈએ ન પણ માન્યું, તે પણ અમારૂં શું જવાનું ? ખરેખર, જેને પિતાના અપમાનની પરવા નથી, તેઓ શાસનનું અપમાન સહી શકતા નથી અને જેઓને પિતાના માનાપમાનની પરવા છે. તેઓ શાસનના અપમાનને સહેજે હે જે સહન કરી શકે છે ! “શાસનની આજ્ઞા સ્વીકારાય, શાસનના અપમાન માટે જાહેરમાં માફી મગાય, તે જ હું ભેળવું.–આવું ક્યારે બને ? તે કાળમાં તે એવી ય સ્થિતિ હતી કે તેમને લીધે માન્યતામાં વધારે થાય અને તેમને વેગળા રખાય તે અજ્ઞાન લેકમાં નિજા વધે, છતાં પણ એવી સ્થિતિમાં સિદ્ધાંત રક્ષા માટે મકકમપણે ટકી રહેવું. એ ઓછું દુષ્કર છે ? નહિ જ. પહેલું સત્ય પછી સમુદાય
સત્ય પહેલું કે સમુદાય પહેલે? નીતિ પહેલી કે વ્યાપાર પહેલે ? પણ તમને
Page #589
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૮ અંક ૨૫ તા. -૨૦૨–૯૬ :
૬૨૫
આ વસ્તુ સમજાવી ચુકેલ છે : કારંણ કે તમે તે પહેલે ચાપાર અને પછી નીતિ, એમ માન્યું છે. વ્યાપાર પડી ભાંગે, પેઢી તુટી જાય, પૈસા ચાલ્યા જાય, છતાં નીતિને ન જ છો, એવું કેણ કહી શકે ? નીતિને એકાંત આગ્રહી હોય તે ! વ્યાપાર કરતાં જે નીતિને વધારે ઈષ્ટ માનતા હોય તે !! સંસાર જેને તજવા લાયક લાગ્યું હોય તે !!
એજ રીતિએ આ મહાપુરૂષ કહેતા કે-સમુદાય પછી અને સત્ય પહેલું. આ સમુદાય વિખાઈ જાય, આ સમુદાય વિખરાઈ જાય, તે તેને વાંધો નહિ, પણ શાસન . વીંખાવું નહિ જોઈએઃ શાસનનું અપમાન કરનારાઓને માટે પણ સમુદાય નહિ જોઈએ
સભા : સાહેબ! આ બધું બનવાનું કારણ શું? કેટલાક તે જુદું જ કહે છે શાસન અને સમુદાયનું હિત હેડે હોય તે પિતાને દેષ કબુલ કરી ?
તે વખતના કેઈ અનુભવીને પૂછજો કે–આ બધું બનવાનું કારણ શું ? એમાંના કેઈને પૂછશે તે કહેશે કે-ઈર્ષ્યા, અજ્ઞાન છે પણ તમે ફરીથી પૂછજો કે એ શી રીતિએ? પછી પ્રાય: નહિ બોલે. કદાચ એમ પણ કહેશે કે–પ્રાચીન પુરૂષ હતા, એટલે તમારે કહેવું કે-ભલે પ્રાચીન પુરૂષ હતા, પણ ગુહે કેને? ખાનગીમાં વારંવાર માફી માગવા તયારી બતાવેલી કે નહિ? ઈર્ષ્યા કે અજ્ઞાનથી એમ બન્યું તે માફી માગવા કેમ તૈયારી કરાઈ? કઈ મૂર્ખ તે એમ પણ કહેશે કે મહારાજ ભેળા હતા એટલે સમજણ થડી હતી, માટે આમ થયું. તે તમે પૂછજો કે એવા ભેળા અને ડી સમજણવાળાને પહેલાં ગુઃ કેમ બનાવ્યા ? શું પહેલાં ખબર નહિ હતી ? ભલે કઈ માણસ ભેળ હૈય, પણ બહાર ભૂઠું બોલાય, નિદા થાય, તે એટલું તે સમજી શકે ? અને જે ભેળા જ હતા તે તમારી કાકલુદીથી અને વારંવાર ભકતને મોકલી વિનવણીઓ કરવાથી - પીગળ્યા કેમ નહિ? કઈ કઈ વાર ભૂખંઓ આવીને કહેતા કે-“સાહેબ! એમ કહેવાય છે કે-આપના ભોળપણને લીધે આ બની રહ્યું છે. ત્યારે આ મહાપુરૂષ કહેતા કે-વાત સાચી છે. જે તેઓ મને ભેળે ન કહે તે દુનિયામાં કર્યું મોટું લઈને ફરી શકે? મને ભેળે કહે તે જ એ બીચારા ચરી ખાઈ શકે. ખરેખર, જુડ઼ાઓને પોતાની ઈજજત જાળવવાને માટે ઘણી વાર સાચાઓને દુરાગ્રહી, જદી, ભેળા વિગેરે કહેવું પડે છે ! પણ પિતાની નામના જાળવવાને માટે મહાપુરૂષના ઉપર આક્ષેપ કરનારાઓની અધમતા વર્ણવી વર્ણવાય તેમ છે? એવાઓને કહી છે કે-આવી હલકટ મનેદશા તજી, શાસન અને સમુદાયનું હિત હેડે હોય તે, પિતાના દેષને કબુલ કરતાં શીખે ! આવા આક્ષેપ કરનારાઓ પણ હોવા છતાં, ઘણાને ક્રોધ, આજ્ઞાનની નિંદા અને અધમને તિરસ્કાર વેદ્દીને પણ, એમ જ કહેવાય કે-“શાસનને ગુન્હ છે માટે ખાનગીમાં માફી નહિ જોઈએ!'-આ કયારે બને ? બધા જ કરતાં શાસન વહાલું લાગ્યું હોય તો!
( જેના પ્રવચન વર્ષ ૬ અંક ૩૯ મે )
Page #590
--------------------------------------------------------------------------
________________
LUAN r: mahક અn so somnaka
-
ઔરંગાબાદથી સમેત શિખર ૫૭ ખુબ જ સરસ થયા. જિનભક્તિ સાધારણ દિવસમાં રિપાલક સંઘ તથા સમેત- માટે કાયમી ફંડ પણ સુંદર થયું. શિખર મહાતીર્થમાં બંધાયેલ ભોમિયાજી જીવદયાની પણ સુંદર ટીપ થઈ.
ભવનમાં શ્રી શાંતિનાથ પ્રભુના ભવ્ય જિનાલયમાં પ્રતિષ્ઠા મહોત્સવ
સો યાત્રિકોને સુંદર બેગ, ઘડિયાળ, –અનુમોદનીય સમાચાર- ચંદનની પ્રતિમાં જવા આવવાનું ભાડું પાવન નિશ્રા વર્ધમાન તપેનિધિ પ્રવચન અપાયું હતું. * પ્રભાવક પ. પૂ. આ. ૨, શ્રી પ્રભાકરસૂરી. સંઘવીઓને આકર્ષક ડીસ, સુંદરફેંટા, શ્વરજી મ. સા.
સન્માન પત્ર બેગ ખુબ જ બહુમાનપૂર્વક પ૭ દિવસના ૧૮૦૦ કિ. મિ. વિહાર આપવામાં આવ્યું હતું. નિર્વિદને પૂર્ણાહુતિ સમેતશિખર તિર્થમાં
' ઔરંગાબાદ, રાયપુરા, રાંચી, કલકત્તા, પ્રવેશ પ્રસંગે સુંદર સામેયું. સવારે ૬-૩૦ વાગે શરૂ થયેલ સામે યું સવારે ૮-૩૦
મુંબઇ વગેરે સ્થળોએથી ભાવિકે સારી વાગે પૂર્ણ થયેલ. તળેટીએ સુંદર ચિત્ય
સંખ્યામાં પધારેલ, માળા પહેરવાની તેમજ વંદન ભક્તિપૂર્વક થયું હતું. સ્વાગત
તિલક કરવાની સુંદર, બેલી થઈ હતી. પ્રસંગે બિજાપુરનું બેન્ડ, બેડાવાળી એને. માળા પ્રસંગે પંચતીર્થી ને છ'રિ પાલક ભવ્ય ધજાઓ સાથે ચાલતા, યુવક સંઘ કાઢવાની જાહેરાત થઈ હતી. આગામી પ્રતિષ્ઠા નિમિત્તો આઠે દિવસ સુંદર ચાતુર્માસ કલકત્તા ભવાનીપુરની જય બેલાસાધર્મિક ત્રણે ટાઈમ ઊંચામાં ઊંચી વવામાં આવી છે. બિહારમાં તે યાર થયેલ વાનગીઓ દ્વારા થયેલ.
ચાર નવા જિનમંદિરની પ્રતિમા પણ પુ.
શ્રીના હસ્તે નક્કી થઈ છે. ચૈત્ર એની જળયાત્રાના વરઘોડામાં બે હાથી,
ઝરિયામાં થવાની સંભાવના છે. ઔરંગાબિજાપુરનું ભવ્ય બેન્ડ, વિરમગામનું
બાદથી આ પ્રસંગે ખૂબ જ સારી સંખ્યામાં શરણાઈ વાદન, તેમજ ભવ્ય શણગારેલે રથ ભી રહ્યો હતો. છેલ્લે દિવસે ઝાપા
૩ જણ મોટર સંઘ લઈને આવ્યા હતા.
પંચ મત્તે મહાવદ (૧૧) અગીયારના ચુંદડીનું જમણ થયેલ.
પંચતીર્થી સંઘ નીકળશે. ઔરંગાબાદવાળા , પ્રતિષ્ઠા મહોત્સવે તમામ ચઢાવા ઓએ તેમાં સારો લાભ લીધે છે.
Page #591
--------------------------------------------------------------------------
________________
પરમારાપાદશ્રીજીના સમુદાયવતી શ્રમણીગણુ મહત્તરા વયપર્યાયજ્ઞાનસ્થવિરા,
પ્રવતિની પરમ પૂજ્ય સાઠવીજી શ્રી જયાશ્રીજી મહારાજની :: સંયમ સાધનાને અનુમોદનીય આદર્શ મુi
જૈન શાસનનું સાધુપણુ ! પરમાત્માની પરમતારક આજ્ઞા મુજબનું શ્રમણ જીવની ) અજેને પણ જેની મુક્ત કઠે પ્રશંસા કરે અને બુદ્ધિજીવીઓ પણ માથું ખંજવાળવા મંડે એવું ઉજળું ઉંચું ઉત્કટ એ જીવન!
આજના વિષમકાળમાં પણ આવું મસ્ત જીવન જીવી જાણનાર વિભૂતિઓ નિહાળવી હોય તો પરમતા૨ક પરમાત્માની આજ્ઞા મુજબ જીવન જીવનારા શ્રમણ-શ્રમણીના - જીવનને નિકટથી પરિચય મેળવવું જ રહ્યો !
તાંબર મૂર્તિપૂજક તપાગચૂછીય પરંપરા કે જે સુવિશુદ્ધ, પ્રાચીન પરંપરા ગણાય છે. છેક ભગવાન શ્રી મહાવીર મહારાજાના પંચમ ગણધર શ્રી સુધર્માસ્વામિ મ. થી અખચિંતપણે વહેતી શ્રમણગંગાના એ પ્રવાહમાં જૈન શાસનનાં મહાન તિર્ધર, વ્યાખ્યાન વાચસ્પતિ, સુવિશાળ ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રીમદ્દ વિજયરામચંદ્ર સૂ. મનું સ્થાન આગવું છે ! વીરપ્રભુની ૭૭ મી પાટને શોભાવનાર એ મહાપુરુષનું સમગ્ર જીવન દીક્ષા ધર્મને વિજયવાવટે દિગદિગંતમાં લહેરાવતે કરવામાં જ વીત્યું છે. એમ કહીએ તે પણ કંઈ અતિશયોક્તિ નથી, એમની જવલંત બુલંદ શાસ્ત્રીય મોક્ષેકલક્ષી પ્રવચનધારાથી વૈરાગ્યવાસિત બની સેંકડે નહીં પણ હજારો પુણ્યાત્માઓએ શ્રમધર્મને સ્વીકાર કર્યો હતે. જેના પરિણામે સહસ્ત્રાધિક શ્રમણ શ્રમણીનાં સુવિશાળ સંઘના તેઓશ્રી ન યંક બન્યા હતા...! .
તેઓશ્રીનાં જ પ્રવચનેથી પ્રેરાઈ સાધ્વીવર્યા શ્રી જ્યાશ્રીજી મ. પિતાના સંસારી ધર્મભગિની અને ગુરુણ સાદવીવર્યાશ્રી લક્ષમીશ્રીજી મ. સાથે સંસારમાંથી નીકળી શ્રમણી ધર્મને પામી શકયા. એના માટે એમની પૂર્વાવસ્થા નિહાળીએ. રાજનગરની આ જ રળિયામણી ધરતી અને એમાં પણ રમણીય જિનાલયોથી સુશોભિત ઝવેરીવાડ નામને વિસ્તાર ત્યાં રહેતા શ્રેષ્ઠિવર્ય શ્રી વાડીલાલ છગનલાલ શેરદલાલના ધર્મપત્ની મતીબેનની ભક્ષિાએ વિ. સં. ૧૬૦ શ્રાવણ વદ ૧૧ ના શુભદિને પુત્રીરત્નનો જન્મ થયે, નામ એમનું લીલાવંતી પાડયું. કે જે ભાવિના પ્રવતિની પ. પૂ. સા. શ્રી લામીશ્રીજી મ. એજ ઝવેરીવાડમાં વસતા શ્રેષ્ઠિ શ્રી નાનાલાલ ડાહ્યાભાઈને ત્યાં વિ. સં. ૧૯૬૨ની સાલમાં સુશ્રાવિકા વિબેનની રકૃક્ષિએ ભાદરવા સુદ ૧ ના પુણ્ય દિવસે
Page #592
--------------------------------------------------------------------------
________________
દર૮ : ",
: જૈન શાસન [અઠવાડિક]
એક તેજેસરી કન્યારત્નને જન્મ થયે! જાસુદના પુષ્પસમી ભાવિમાં ચોમેર સંયમની શુભ સુવાસ ફેલાવનારી તે કન્યાનું નામ પણ માતાપિતાએ જાસુદ પાડયું. તે જ ભાવિમાં પોતાની સમુજજવલ સંયમ સુવાસથી સમગ્ર સમુદાયને સુવાસિત કરનારા પરમ પૂ. પ્રવતિની વિદુષીરના સા. શ્રી જયાશ્રીજી મ. સા. *
- રાજનગર જેવી ધર્મનગરીમાં જમેલ હોઇ ધર્મના સુસંસકારે તેઓશ્રીને ગળથુંથીમાં જ મલ્યા હતા. તેથી જ દર્શન જિનપૂજા આદિ શ્રાવક ધર્મની ક્રિય માં વિશેષ રીતે રક્ત રહેતા. યૌવનનાં ઉંબરે-ઉભેલા તેઓ ૧૭ વર્ષની વયે કસુંબાવાડમાં રહેતા સુશ્રાવક મોહનલાલ ડાહ્યાભાઈ શેરદલાલ સાથે લગ્નગ્રંથિથી જોડાયા.
એજ અરસામાં વિ. સં. ૧૯૭૫-૭૬ ની સાલમાં વિદ્યાશાળામાં પૂ.પ. આ. શ્રી વિજય દાનસૂરીશ્વરજી મ. આદિ ગુરૂદેવની સાથે પૂ. મુનિવર શ્રી રામવિજ્યજી મ.નું ચાતુર્માસ થયું. વિદ્યાશાળામાં પૂ. મુ શ્રી રામવિજ્યજી મ. ના વૈરાગ્યપ્રેરક જોરદાર પ્રવચને ચાલતા. ભલભલાં નાસ્તિકના માથાં પણ ડોલી ઉઠતા ! ભદ્રકાલીના મંદિરમાં થત બોકડાનો વધ પણ તેઓશ્રીની જેશીલી વાણના કારણે સદાને માટે બંધ થયે!
ચા ના વ્યસન સામે પણ પૂછીએ જેહાદ જગાવેલી એવા એ પ્રવચન શ્રવણને કેને રંગ ન લાગે ! જાસુદબેન પણ એ પ્રવચન ગંગામાં સ્નાન પાન કરી વૈરાગ્યવાસિત બન્યા! મન સંયમ લેવા સમુસુક બન્યું. પરંતુ સંસારના કેદખાનામાં પિંજ ના પંખીની જેમ પૂરાયેલા તેમની વાત પણ ઘરમાં કેણ સાંભળવા તૈયાર થાય ! છતાં પણ પિતે દઢનિશ્ચયી બન્યા. ગૃહવાસના અનેક પ્રકારના પ્રખર વિરોધ, જાલિમ કન્ટે અનેક જાતના બંધને, વિષમ સંગે સામે અડીખમ રહી પ્રબળ પુરુષાર્થ દ્વારા સહામણા સંસારવાસનો ત્યાગ કરી સ્વગૃહેથી ગુપ્ત રીતે નીકળી શેરીસા મહાતીર્થમાં પ્રગટ પ્રભાવી પુરુષાદાનીય શ્રી પાર્શ્વનાથ પ્રભુની સન્મુખ વિ. સં. ૧૯૮૩ વૈશાખ વદ ૬ પરમ ગુરુદેવ શ્રી દાનસૂરીશ્વરજી મહારાજાએ ફરમાવેલ શુભમુહતે લીલાવંતીબેન તથા જાસુદબેન બંનેએ ભરયુવાનીમાં સ્વયં મુનિવેશ પરિધાન કરી કરેમિ ભંતે ઉચ્ચરી શ્રમણપણું સ્વીકારી લીધું. અને ક્રમશઃ પ. પૂ. સા. શ્રી લક્ષમીશ્રીજી મ. તથા તેઓના કુશિષ્યા પૂ. સા. શ્રી જયાશ્રીજી મ. તરીકે બન્યા. મહાધીન સંબંધીઓને જાણ થતાં ત્યાં આવ્યા ખૂબ ધાંધલધમાલ મચાવી કપડાં ખેંચ્યા ! પુનઃ ઘરે લઈ જવાના ભરચક પ્રયને કર્યા ! આવા વા-વંટોળ વચ્ચે પણ અડગ રહી પિતાની સંયમભાવના સુસફળ બનાવી છેવટે સુરત મુકામે નેમુભાઈની વાડીમાં વિ. સં. ૧૮૮૪ ફાગણ સુદ ૨ ના શુભ દિને ચતુવિધ શ્રી સંઘ સમક્ષ પરમારાધ્ય પાદ સકતાગમ રહસ્યવેદી પુ. આ દેવ શ્રી દાન સૂ. મ. ના વરદ હસ્તે પિતાના જ શુભનામે સાધ્વી સમુદાયની સ્થાપના પૂર્વક સા. શ્રી લક્ષમીશ્રીજી મ, અને સા. શ્રી જયાશ્રીજી મ ની વડી દીક્ષા પણ થઈ
Page #593
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૮ અંક ૨૪ તા. ૧૩-૨-૬
| અત્યંત વિકટ સંગમાં સંયમનની પ્રાપ્તિ થવાથી એમને મન એ સંચરનની જાળવણી પ્રત્યેનું અપૂર્વ લક્ષય હતું. જેના પરિણામે દીક્ષા સ્વીકારથી જ ગુર્વાસમપિતતા, ગંભીરતા, સૌમ્યતા, નિકષાયતા, અપૂર્વનિરીહતા, આશ્રિત જનહિતવત્સલતા, નિરભિમાનતા, ગુણાનુરાગિતા, પરમાત્મભકિતલીનતા, દોષહેષતા, ક્રિયાચુસ્તતા, જા પનિરતતા, પરમગુરૂદેવ પારતભ્યતા આદિ અનેકાનેક ગુણરતનેના ઉપાસિકા બન્યા. જેઓશ્રીના
રાગી વચને પ્રતિબંધ પામ્યા તે પરમ ગુરુદેવશ્રીજીને જીવનના અંત સુધી તેઓ અત્યંત સમર્પિત રહ્યા. તેઓશ્રીજીને દરેક બેલ એમણે સહર્ષ ઝીલ્યજેના પ્રતાપે પ્રકૃ૪ પુણ્યરાશિના તેઓ રવામિની બન્ય... !
. એમની ગુણઋદ્ધિથી આકર્ષાઈ અનેક મુમુક્ષુ આત્માઓએ એમની પાસે સંયમ ગ્રહણ કર્યું. નવકારના અડસઠ અક્ષરની સંખ્યા જેટલા દીઘ સંયમપર્યાયમાં તેઓ લગભગ ૨૫૦ જેટલા સુવિહિત ત્યાગી, વૈરાગ શ્રમણગણુના અગ્રણી બન્યા. પિતાના પૂ. ગુરુજી મ. ના કાળધર્મ બાદ સમગ્ર સમુદાયના મહત્વપૂર્ણ પ્રતિની પદની જવાબદારી પણ પૂએ તેઓને સમપી, જેને તેઓશ્રીએ જીવનનાં છેલ્લા શ્વાસ સુધી અપ્રમત્તપણે નિભાવી એક ઉંચે આદર્શ પૂરા પાડવે. ઘેઘૂર વડલાની જેમ પ્રસરેલા તેઓશ્રીના સહવતી શિષ-ગશિખ્યાદિ સમુદાય પર નજર કરીએ તે તેઓશ્રીની અજોડ ગુણસંપત્તિની આછેરી ઝલક થયા વિના ન રહે. સિદ્ધાંતની પ્રત્યેક બાબતમાં તેઓશ્રીએ હંમેશ શાસ્ત્રીય જિનાજ્ઞાને જ પક્ષ લીધે હતે પિતાના આશ્રિતગણને પણ સતત જગત , રહેવા પ્રેરણા કરી હતી.
પિતાને નિત્ય દીધજાપ આદિ વિધિગ પણ તેઓશ્રીએ અચુક જાળવી રાખ્યા. દેવવંદન ગુરુવંદનાદિ દરેક તારક અનુષ્ઠાનેની તેઓશ્રીની પ્રીતિ અને રીતિ દરેકને પ્રભાવિત કરનારી હતી.
પરમ ગુરુદેવને આદર્શ સન્મુખ રાખી આશાતા કર્મના ઉદયે આવેલ વ્યાધિએને પણ પ્રસન્નતાપૂર્વક સામનો કર્યો હતો. હાર્ટએટેક જેવા દઈ માં પણ તેઓશ્રીની સમાધિ અનુમોદનીય હતી. કાર્તિકી પૂર્ણિમાને પુણ્ય દિવસ ! દસ કેઢિ મહામુનિના સિદ્ધિગમનને પુણ્ય દિવસ ! ચાતુર્માસની પૂર્ણાહુતિ બાદ સાધુ-સાધ્વીજીઓના વિહારને દિવસ ! આવા પ્રભાવવંતા દિને જીવનની પૂર્ણાહૂતિ કરી મુકિતમાર્ગની મુસાફરીમાં દિવ્યલોકની વાટે તેઓને આત્મા વિહરી ગયે! એઓશ્રીનાં કાળધમને સમય હતે બપોરે ૩-૫૮ મે.
જીવનમાં સાધેલ અપૂર્વ સમાધિ, અને આશ્રિત ગણને આપેલી સમાધિમાં પરિણમે તેઓ જીવલેણ વ્યાધિમાં પણ સુંદર અનુપમ કેટની સમાધિ સાધી ગયા. તેઓશ્રીનાં
Page #594
--------------------------------------------------------------------------
________________
-
૬૩૦ :. "
* શ્રી જૈન શાસન (અઠવાડિક)
જીવન કવનને આછી રીતે આલેખીએ તે પણ એક દળદાર ગ્રંથ થઈ જાય ! તેઓશ્રીના કાળધર્મથી તેઓશ્રીની નિશ્રાપામતે સુવિશાળ સાધ્વીગણ આજે નેધારે છે છે. તે તેઓશ્રીના પરિચય દ્વારા ધર્મ પામેલ વિશાળ શ્રાવક, શ્રાવિકાવગને પણ ખૂબ જ આંચકે લાગે છે.
સુવિશાળ ગચ્છાધિપતિ આદેવ શ્રીમદ વિજય રામચંદ્ર સૂ. મ. ના સુવિશાળ શ્રમણ સમુદાયના અગ્રણીના કાળધર્મથી સમુદાયને તથા સંઘને જબરજસ્ત ખેટ પડી છે.
કાતિક વદ ૧ ના દિવસે હજારની માનવમેદની વચ્ચે તેઓશ્રીની પાલખી દશા પિરવાડ સેસાયટીમાં આવેલ ૧૦ ન. ના બંગલામાંથી નીકળી અનેક વિસ્તારમાં ફરી પાલડી વાસણમાં આવેલ શ્રી સી. એમ. શાહના વિશાળ પ્લેટમાં આવી અને ત્યાં રચાયેલ ચંદનકારી ચિંતામાં તેઓશ્રીના પાર્થિવ દેહને અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉછામણી જીવદયા આદિની ટીપ પણ સુંદરતમ થવા પામી હતી.
પૂ. આ. શ્રી વિ. સુદર્શનસ્, મ, પૂ. આ. શ્રી વિ. રાજતિલક સૂ. ૨, પં. આ. શ્રી વિ. મહોદય, મ. આદિની નિશ્રામાં પુ. સા. મ. ના સંયમ જીવનની અનુમોદનાથે દશા પિરવાડ સાયટીમાં મહા વદમાં ભવ્ય મહત્સવ ઉજવાય. ,
જન્મ : વિ. સં૧૯૬ર ભાદરવા સુદ ૧, અમદાવાદ - દીક્ષા
૧૯૮૩ વશાખ વદ ૬, શેરીસા તીર્થ વડી દીક્ષા : ૧૯૮૪ ફાગણ સુદ ૨, સુરત કાળધર્મ : p. ૨૦૫ર કાર્તિક સુદ ૧૫, અમદાવાદ ગુરુવર્યા : , પ. પૂ. સ્વ. પ્રવતિની રત્ના પરમ વિદુષી
| સા. લક્ષમીશ્રીજી મહારાજ દીક્ષા પર્યાય : ,, ૬૯ વર્ષ આયુષ્ય : ૬૦ વર્ષ
: ૦. મિથ્યાદષ્ટિનું જ્ઞાન પણ અજ્ઞાન જ જાણુવું. सदसदविसेसणाओ भरहेउ जहडिओवलंभाओ । .
નાળપણામાવાગો મઝા મિથ્યાત્વનું ગાન સત-અસતુ વગેરે વિશેષ ધર્મથી યુકત એવા વરતના પરિજ્ઞાન રહિત હોય છે તેથી, ભવના હેતુભૂત છે, બંધના હેતુને યથાર્થપણે જાણતા નથી તેથી યદછાપણું-સવેચ્છાચારીપણું છે અને જ્ઞાનનું ફલ જે વિરતિ તેને અભાવ છે તેથી મિથ્યાદષ્ટિનું જ્ઞાન તે અજ્ઞાન જ જાવું
Page #595
--------------------------------------------------------------------------
________________
පපපපපපපපපපපපපපපපපපපපප | રાજા ભેજની વાતે. ,
કઈ વસ્તુ સારી નથી? පපපපපපපපපපපපපපපපපපපපපප - રાજા ભોજ માળવાના રાજા હતા. બધાને આ માટે છ માસને સમય આપું તેણે એક પોપટ પાળ્યું હતું. આ પિપટને છું. છ મહિનામાં મારે આ પ્રશ્નનને જવાબ રાજાએ એક વસ્તુ સારી નથી એટલાં શબ્દ જોઈએ. જે કઈ જવાબ નહીં આપી શકે વારંવાર બેલાવીને બેલતા શિખવાડયાં. તે, હું બધાને દર દરબારમાંથી કાઢી
પછી એક દિવસ રાજા તે પોપટને મૂકીશ.” લઈને રાજસભામાં આવ્યા. રાજસભામાં રાજાનું આવું કહેવું સાંભળીને બધા આવીને રાજ એ પોપટને બેલવાનો સંકેત વિદ્વાને મુંઝાયા અને વિચારવા લાગ્યા કે કરતાં કહ્યું, બેલે, પિપટ શું કહે છે?” હવે શું કરવું? રાજા જે તેમને દરબારપિપટે ને તેને શિખવાડવામાં આવ્યું
માંથી કાઢી મુકે તે તે તેમનું બધાનું હતું તે એકનું એક વાકય એક વસ્તુ અપમાન જ હતું. સારી નથી? વારંવાર રટવા માંડયું.
આ બધા વિદ્વાને માં વરૂચિ નામને સભા ખીચખીચ ભરી હતી. એક એક વિદ્વાન હતું, આ બાબતમાં શું એકથી ચડે તેવા ઘણા વિદ્વાનો સભામાં કરવું તે વિચારતે વિચારતો એક દિવસ હાજર હતા
. . - ફરવા નીકળે, ફરતા ફરતા તેને એક પિપટ છે એટલે રાજાએ સભામાં ગવાળ મળે. વરરુચિએ તેની સાથે કેટપ્રશ્ન કર્યો, “આ પિપેટ શું કહે છે? લીક આડી-અવળી વાત કરી અને પછી તેની વાતનો જવાબ શું છે? કઈ જવાબ વાતામાં ને વાતમાં પિતે. આ તરફ શા " કેમ આપતું નથી. કેઈક તે કહો કે માટે ફરવા નીકળે છે, તે પણ કહી દીધું. એવી કઈ વસ્તુ છે, જે સારી નથી.'
વરચિની વાત સાંભળીને ગોવાળે પંડિતેને એક પછી એક આ પ્રશ્નના કહ્યું, “તમે ચિંતા ન કરશે, મને રાજાની જુદાં જુદાં જવાબ આપ્યા, પરંતુ રાજાએ પાસે લઈ જાવ. હું તેમને સવાલનો કહ્યું, “ના, જવાબ બરાબર નથી.’ જવાબ આપી શકું તેમ છું, પણ હા,
જવાબ આપી આપીને બધા થાકી મારે એક મુશ્કેલી છે. મારી પાસે આ | ગયા અને કંટાળ્યા, તથા કેઈએ પણ તે કુતરે છે. તે મને ખુબ જ વહાલે છે. હું પ્રશ્નને જવાબ બરાબર આવે નહીં તેને છોડી શકું તેમ નથી. તેને મારે સાથે એટલે છેવટે રાજાએ કહ્યું, “હું તમને કેવું પડશે.
Page #596
--------------------------------------------------------------------------
________________
* શ્રી જૈન શાસન [અઠવાડિક] ‘તેનું દૃષ્ટાંત આપની સામે જ છે. આપ આપની સભાના આ પંડિતજીને જુઓ, તમે તેમને રાજસમામાંથી કાઢી મૂકવાની ધમકી આપી હતી ને ?
તેમને પેાતાની માનહાનિ થવાની બીક
ચાલાતા હતી જ, પરંતુ તેના કરતાંય એક વધુ માટી બીક હતી.' ગાવાળે કહ્યું,
૧૩૨ :
ભલે, એમાં તે શી માટી વાત છે ? તમે કૂતરાને જરૂર સાથે લઈ લેા,' વર રુચિએ કહ્યુ .
માટી વાત તે કંઈ નથી, પરંતુ હું ઘરડા છું, એટલે તેને ઉપાડીને ચાલી શકું'. તેમ નથી, જો તમે તેને ઉપાડીને તા હુઈ તમારી સાથે સાથે ચાલ્યા આવીશ.’ શેવાળે કહ્યુ
કૂતરા ખુબ જ ગંદા અને થાડા ઘાયલ પણ હતા, પણ પ'ડિતજી બીજું શું કરે? ગરજ બિચારી છે, બાપડી છે. પડિ-તરફથી તજીને ગરજ હતી એટલે તેમણે તા કૂતરાને ઊંચકીને પેાતાના ખભે એસાડી ઢીધા. પછી પંડિતજી અને પેલાગેવાળ રાજસભામાં જવા નીકળ્યા.
ત્યાં પહેાંચીને ગાવાળે રાજાને ખબર મેકલ્યા એટલે રાજાએ ખ'નેને રાજસભામાં
મલાવ્યા.
ગોવાળે રાજાને પ્રણામ કરીને કહ્યું, ‘મહારાજ ! હું' આપના પ્રશ્નના જવાબ દેવા માટે આવ્યા છે..?
એમ ? તા કહે, એવી કઇ વસ્તુ છે, જે સહી નથી. તુ' એ જાણે છે ?' રાજાએ પૂછ્યું..
કઈ ખીક ?' રાજાએ પૂછ્યું'.
તેમને આપની સભામાં રહેવાથી રાજય ખુબ જ ધન પ્રાપ્ત થાય છે, જો તમે તેમને રાજસભામાંથી કાઢી મૂકે તે તેમને આવુ' ધન મળતું બંધ થઈ જાય, એટલે તેમના મનમાં આ ધનને લાભ હતા. આ લાભના કારણે જ તે માંદલા અને ગંધાતા કૂતરાને પેાતાના ખભા ઉપર ઊંચકીને અહી સુધી લાવ્યા છે, નહી'તર તે આ કૂતરાને અડી જાય તે. પણ તે એ સ્નાન કરે છે. જો તેમના મનમાં ધનને લેાભ ન હેાત તા આ કૂતરાને ઊંચકીન અહી' લાવ્યા જ ન હેાત, એટલે હે રાજાજી! મારા વિચાર પ્રમાણે તે આ àાભ જ એક એવી ચીજ છે, જે સારી નથી, ગોવાળે કહ્યું. ગોવાળના જવાબ સાંભળીને રાજા ખુશ થઈ ગયા. તેણે કહ્યું, હા, ભાઈ હા, બરાબર છે. મારા પ્રશ્નના જવાબ મળી ગયા. આમ કહીને તેણે પેલા ગાવાળને પાંચસે સેાના મહારા ઇનામમાં આપી.
ન
આવા હતા રાજા ભેજ,
ગાવાળે એ હાથ જોડીને કહ્યું, હા, મહારાજ ! હું જાણું છું.' ‘તા કહે,' રાજાએ કહ્યું. ‘મહારાજ ! આ દુનિયામાં એક જ એવી વસ્તુ છે, જે, સારી નથી, અને તે છે લાભ. ગોવાળે કહ્યું,
કેવી રીતે ? રાજાએ પછય..
-પ્રભુલાલ દોશી
Page #597
--------------------------------------------------------------------------
________________
:
સાવથીનગર : (બાવળા અમદાવાદ) અત્રે શ્રી સ ́ભત્રનાથ જિનમંદિરની છઠ્ઠી
સાલગીરા નિમિત્તે
મહાત્સવ
પ`ચાન્ડિકા
મહા સુદ ૮ થી સુદ ૧૧ સુધી શ્રી વિજયજિનચ'દ્ર સૂ.મ. સા. શ્રી શરદચ'દ્ર પિંજયજી મ. તથા અજિતચંદ્ન વિજયજી મ. ની ઉજવાયા હતા.
આ. મ. તથા મુનિ મુનિ શ્રી નિશ્રામાં
: શ્રી જૈન શાસન (અઠવાડિક)
મહાત્સવ દરમ્યાન પૂજન કરવનારાના બહુમાન કરવામાં આવેલ. તથા નવી ધશાળાના નામકરણ વિધિ માટે ગ્રાઉન્ડક્લેર પહેલા મજલેા, ખીજો મજલેા સારા ચડાવા થયા હતા તેમજ ભાતાવાળાના હાલ ખાતે ચડાવા થતા તથા ભેાજનશાળાના હાલ માટે ચડાવા થતા સારી રકમના ચડાવા થયા હતા.
(અનુ. ટાઈટલ ૨ નુ' ચાલુ)
અને દેવીએ વિષુવી શકે એનાથી આખા જમૃદ્રીય સપૂર્ણ ભરાઈ જાય. તીર્થ્ય તે એ રીતના અસંખ્ય દ્વીપ સમુદ્ર ભરી દેવાનુ` એનામાં સામર્થ્ય છે. આવુ. સામર્થ્ય એના સામાનિક તથા ત્રાયસ્ત્રિશ'ક દેવામાં પણ છે. વળી એના લેકપાલ દેવે તથા પટ્ટરાણીએ પણ એવી રીતે તીર્ઝા સ`ખ્યાત દ્વીપ સમુદ્રો ભરી દેવાનુ` સામર્થ્ય ધરાવે છે. એવા ભાવનું શ્રી ભગવતી સૂત્રમાં છે.
જ્યારે ધ્રુવેન્દ્ર સ્તવમાં તે એમ કહ્યું છે કે ચમરેન્દ્ર પેાતાની ચમરચ'ચાથી માંડીને જયાં સુધી જંબુદ્રીપ છે ત્યાં સુધીના તમામ ભાગ દેવા અને દેવીએથી સમર્થ છે.
ભરવા
(ક્ષેત્રલેાક પ્રકાશ, સ-૧૩ શ્લાક ૧૪૪ થી ૧૪૭)
૦ આ યાવિશીમાં થયેલા અભવ્ય આત્માઓના નામ
સગમ ય કાલસુર, કવિલા અંગાર પાલયા દા વિ। નાજીવ મુહુર્તોલ ઉદાયિનિવમારએ અભવ્વા ।।
ચરમતીરપતિ શ્રમણ ભગવાન શ્રી મહાવીર પરમાત્માને એક જ રાત્રિમાં મરભ્રાંત વીશ-વીશ ઉપસર્ગો કરનાર સંગમદેવ, કાલ સૌરિક કસાઈ, કપિલા નામની શ્રેણિક મહારાતની દાસી, અંગારમક નામના આચાય, એ પાલક ( પાંચસે। સુનિ એને ઘાંચીમાં 'પીલનાર પાલક મ`ત્રી તથા શ્રી કૃષ્ણ વાસુદેવના પાલક નામના પુત્ર), નાજીવના સ્થાપ ગેાષ્ઠામાહિલ અને શ્રી ઉદાયીરાજાને મારનાર વિનયરત્ન નામને સાધુ આટલા આઠે આત્માએ આ ચેાવિશીમાં અભવ્ય થયા છે.
Page #598
--------------------------------------------------------------------------
________________
શ્રી જૈન શાસન (અઠવાડિક)
Reg No. G. SEN 84 ૧૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ છેપૂજયશ્રી કહેતા હતા કે
-શ્રી ગણદશી .
O RU ISM & T (LEM
T\Oી સ્વ. ૫૫. આચાર્યદેવેશ શ્રીમદવિજયરામચંદ્રસૂરીશ્વરજીમાણા
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
0 શ્રી જિનેટવર દેવને ધર્મ મેક્ષની રૂચિ માંગે છે. અને મોક્ષની રૂચિ સંસારની 9 0 અરૂચિ માંગે છે. સંસારની અરૂચિ સુખ પર દ્વેષ માંગે છે. 0 , જેને મિક્ષ ન જોઇતે હેય તેને માટે આ મનુષ્ય જન્મ જે એકપણ ખરાબ
કઈ જન્મ નથી. Q આજે જૈનકુળમાં તે અનને વટલાવે તેવા પાકમાં એવા અજેને છે કે જે
માંસ ખાતા ગભરાય છે અને એવા જેને છે કે જે માંસ પકાવીને ખાય છે. ૦ સામાન્ય આસ્તિક તેનું નામ છે કે જે પરલોકને વિચાર કરે જે પરલોક
વિચાર કરે તેને આ લેક સારે જ હોય. તમને આ વિચાર નથી માટે આ લેક
ભૂંડે છે. 0 ૦ સુખમાં આનંદ કરે તેને માટે દુર્ગતિ નકકી છે. દુઃખમાં આનંદ કરે તેના માટે
સદ્દગતિ નકકી છે. આર્યદેશના માન અનિતીથી શ્રીમંત થવું તેના કરતાં લખું ખાવું તેને
માનવતા માનતા. અને આજે ગમે તે રીતે શ્રીમંત થવું તેને નાગરિકતા છે છે . બને છે. તેને લઇને જે નગરે નરક જેવાં છે, મોટા મોટા બંગલા જેલ- ૪
ખાનાં જેવા છે, ગામડા પાયમાલ થયા છે. અને સારા માણસને રહેવાની છે જગ્યા નથી.
એessessessessooooooo
& ૦ શાત્રે કહ્યું છે કે- શરીરના, ધનના અને તે માટે સ્વાથી કુટુંબના પ્રેમી તે છે " બધા સંસારમાં રખડવા માટે જ સર્જાયા છે. તેમના માટે નરક નિયમ બે જ તે
ગતિ છે. తెలం0000000000000000000*
જૈન શાસન અઠવાડિક માલિક શ્રી મહા ર સસઃ પ્રકાશન મદિર રટ (લાખાબાવળ) c/o. શ્રુતજ્ઞાન ભવન ૪૫, દિવિજર્ય પ્લેટ-જામનગવતી તંત્રી, જેક, પ્રકાશક સુરેશ કે. શેઠે સુરેશ પ્રિન્ટરીમાં છાપને વઢવાણ શહે" (સૌરાષ્ટ્ર)થી પ્રસિંહ કર્યું
Page #599
--------------------------------------------------------------------------
________________
9979 4 -- -- 8-3 નમોવવિસાણ તિથavi | શાસન અને સિદ્ધાન્તા ઉસમાડું. મહાવીર-પનવસાmi, o રક્ષા તથા પ્રચારનું પત્ર
થીeiાર.
મિથ્યાદૃષ્ટિની સેવા તે આત્મગુણને નાશ ન કરનારી છે. जं तवसंयमहीणं, नियमविहुणं च बंभपरिहीणं । तं सेलसमं अयतं,
बुड्तं बोलए अन्नं ॥ જે તપ-સંયમથી રહિત છે, નિયમ વિનાના છે, બ્રહ્મચર્યથી રહિત છે તેવા અયત-અવિરતિ છે પત્થરના વહાણ સમાન હોવાથી પિતે ય ડુબે છે અને બીજાને પણ ડુબાડે છે.
અઠવાડિક
વર્ષ
એક
૨૬
|
ST
શ્રી જૈન શાસન કાર્યાલય
શ્રુત જ્ઞાન ભવન
૫, દિગ્વિજય પ્લોટ, જામનગ૨ (ભૌરાષ્ટ્ર) INDIA
PIN - 361005
• છા ર ટકા શા રાષ્મ કર श्री महावीर जैन आराधना केन्द्र, कोचा, જિ. પાંપીનાર, પિન-382009,
Page #600
--------------------------------------------------------------------------
________________
- જ્ઞાન ગુણ ગંગા –
–પ્રજ્ઞાંગ
૦ અદ્ર વીશ લઘિમાંથી કેને કેટલી હોય તે અંગે :આમોસહી વિષેસહિ ખેલોસહિ જલઓસહીગેવ ! સોસહિ સંસિને એહી રિઉ વિઉલમઇલદી . ૧ છે તારણ આસીવિસ કેવલી ય ગણધારિણે ય પુવધરા ! અરહન્તા ચવઠ્ઠી બલદેવા વાસુદેવા ય ર તે ખીરમહુસપિરાસવ કેહગબુધ્ધી પયાણસારી ય છે તહ બીરબુધી તેગ આહારાગ સીએલેસા ય ા ૩ છે વેઉબૈિદેહલબ્ધી અખીશમહાણસી પુલાગા ય પરિણામતવવસેણે એમાઈ હુંતિ લધીઓ . ૪ છે ભવસિદધીય પુરિસાણું એયાઓ હવંતિ ભણીયલધીએ ! ભવસિધિયમહિલાણ વિ જરિયા જા તયું
ભવસિદ્ધિક પુરૂષોને આ બધી કહેલી લબ્ધિઓ હોઈ શકે છે. પરતુ ભવસિદ્ધિક એને જેટલી લબ્ધિ પ્રાપ્ત થાય છે તે કહે છે.
અરહન્તરદ્ધિ કેસવ બલસંસિને ય સારણ યુવા ગણહરપુલાય આહારગ ચ ન હુ ભવિમહિલાણું છે
શ્રી અરિહંત, ચક્રવત્તિ, વાસુદેવ, બલદેવ, ભિન્નશ્રોતી, ચારણલબ્ધિ, પૂર્વધર લબ્ધિ, ગણધરપણાની લબ્ધિ, પુલાક લબ્ધિ અને આહારક લધિ અ. દશ લબ્ધિઓ ભવ્ય સ્ત્રીઓને હોતી નથી.
અભવ્ય પુરૂને ઉપર્યુકત દશ અને કેવલી પણાની લબ્ધિ, ઋજુમતિ મન: પર્યાવ જ્ઞાન અને વિપુલમતિ મન:પર્યવ જ્ઞાન એ તેર લબ્ધિઓ હતી નથી,
અભવ્ય એને ઉપરની તેર અને મધુરાશ્રવ લબ્ધિ સાથે ચૌદ લધિ હતી નથી.
(અનુ. જુએ ટાઈટલ ૩ ઉપર )
Page #601
--------------------------------------------------------------------------
________________
જ
હાલારદે દ્વારકા યુ.જાવિશ્વસમસૃજરેજી મહારાજની આ
BELW gora SUROY era precoce P341 NBI YU12034
તંત્રી...
viewછITહતી .
જ
Suસ્થાકી
O
S • અઠવાડિક : ઝાઝારા વિઝા જ શિવાય ચ મા
(પ્રેસવેદ મેઘજી ,ગુઢક છે
૮મુજઇ) હેમેન્દ્રકુમાર સાસુજલાલ જેe ..
(૨૪જકોટ) જજે કીરચંદ
(વઢવ) | રાજેદ ભW ઢ%
(જજ)
NS
ક
| વર્ષ: ૮ ) ર૦૫ર ફાગણ સુદ-૯ મંગળવાર તા. ર૭-૨-૯૬ [ અંક ૨૬ છે
૪ પ્રકીર્ણક ધર્મોપદેશ
-પૂ. આ. શ્રી વિ. રામચંદ્રસુરીશ્વરજી મહારાજા છે ૫ ૨૦૪૩, અષાઢ સુદ-૧૨ ને બુધવાર, તા. ૮-૭-૧૯૮૭ શ્રીપાલનગર, જૈન ઉપાશ્રય 8 મુંબઈ –૬.
(પ્રવચન ૮મું) * (ગતાંકથી ચાલુ) | (શ્રી જિનાજ્ઞા કે પૂ. પ્રવચનકારશ્રીજીના આશય વિરૂદ્ધ લખાયું હોય તે ત્રિવિધે, કે સમાપના
આ મનુષ્યજન્મ સાધુ થવા માટે જ છે. આ જ મને સંસારની સાધનામાં. { આનન્દથી ઉપગ કરે તે તેને દુરુપયોગ છે. આ વાત સાંભળ્યા પછી પણ “મારે છે સાધુ થયા વિના તે મરવું જ નથી” આવા વિચારવાળા કેટલા મળે? આજ સુધી છે ઘણુએ દીક્ષા કેમ ન લીધી ? લેવી ન હતી માટે કે લેવાની શકિત ન હતી માટે આ ક્ષિા ન લીધી? ઘર છોડવા જેવું છે એમ કેટલીવાર યાદ આવે છે ? વેપાર કરવા છે જે નથી તે પણ કેટલી વાર યાદ આવે છે? વેપાર કર પડે તે તેમાં અનીતિ તે { થાય જ નહિ તે કેટલી વાર યાદ આવે છે? વેપાર કરે છે તે તેને પાપ માને છે ? છે કે ધર્મ માને છે ? જે વેપારને પાપ માનતા હતા તે સુખી લેકે બજારમાં જતાં જ છે
ન હતા. જેને આજીવિકાની ખાવા-પીવાદિની તકલીફ ન હતા તે બધા ઉપાશ્રયમાં 8 U હેત, બજારમાં ભટકત જ નહિ. આજે તે કેટિપતિ પણ બજારમાં ભટકે છે ને? બજારમાં ભટકનારે કટિપતિ પમી કહેવાય કે અધમી કહેવાય? તે જીવ અહીં આવી પાંચ-પચાસ ખચી જાય અને તેનાં વખાણ કરે તે પાપ બંધાય કે પુણ્ય બંધાય ?
-
-
Page #602
--------------------------------------------------------------------------
________________
૬૩૮ :.
શ્રી જૈન શાસન (અઠવાડિક)
આ સભા ભારેકમીને કાંઈ ન સૂઝે તે ?
ઉ૦ હું પણ તમને તે જ સમજાવી રહ્યો છું. તમે ભારેકમી દો કે લઘુકમી છે છે? લઘુકમી જીવને જ મેક્ષ યાદ આવે, ધર્મ યાદ આવે. તમને ખરેખર જો 8 મેહાની ભાવના હેત તે જીવન પલટાઈ જત.
સાચું સુખ મેક્ષમાં જ છે, સંસારમાં છે જ નહિ. માના સુખનું વર્ણન થઈ ? છે શકે તેવું નથી. મોક્ષનું સુખ કેવું છે તેમ શ્રી કેવલજ્ઞાની ભગવંત જાણ ખરા, પણ ! R કહી ન શકે શાસ્ત્ર કહ્યું છે કે બધા જ દેવલોકનાં ભૂતકાળના, વર્તમાન કાળના અને ૪ છે ભવિષ્યકાળના જે સુખ છે તે બધાને ભેગા કરે અને તેને અનંતાવગ કરે તે ય તે જ ૧ માસુખની સરખામણીમાં આવી શકે નહિ. દેવેને ખાવાપીવાદિની કશી પીડા છે ! છે નહિ. આપણા જેવી ઈ ઉપાધિ નથી. ભુખ લાગે એટલે સારા સારા દૂગલ પિસી 9 જાય છે તૃપ્તિ થઈ જાય. તે સુખમાં જે પાગલ થાય તે મરીને એ કેદ્રિયમાં પણ 1 8 જાય. સંસારના સુખમાં જ મુંઝાયેલા તેને મેળવવા માટે અને ભેળવવા માટે એવા છે એવાં પાપ કરે કે મરીને દુર્ગતિમાં જાય. સંસારના સુખના રસિયા છો તે સુખ # માટે ગમે તે પાપ કરવા તૈયાર, તેને જરાપણ કંપ થાય નહિ, તે પાપ પણ મેથી A કરે. કદાચ બમ કરે તે દેખાવ માટે કરે પણ પાપથી બચવા માટે કઈ નહિ. રેજ છે મંદિર ઉપાશ્રયે જાઉં તે “આ ઘર-બાદિ છૂટી જાય, ન છૂટે તે તેની મમતા ઓછી
થાય તેવી ભાવના ખરી? સુખી માણસ ધંધાથી મુકત થવા ધમ કરે ખરે? જ ભગવાન પાસે જાઉં છું તે ધીમે ધીમે આ ધંધે છૂટી જાય તે સારૂં એમ પણ
મનમાં થાય છે ખરૂં ? આજીવિકાનું સાધન હેય તે શ્રાવક વેપાર-ધંધાદિ કરે નહિ પણ છે એમ જે શાસ્ત્રમાં લખ્યું છે તે કાઢી નાખું? તે વાત આજે ન ચાલે તે ન બેસું? 1
આ જમાનામાં તે વેપાર વગર ન ચાલે તેમ કહું? તમે બધા વેપાર કરે તે છે લેભના કારણે જ કરે છે ને ? જે લાભ ખરાબ છે તેને છેડાની મહેનત કરવી | જોઇએ તેને બદલે તેને જ વધારવાની મહેનત કરે તે ચાલે? શાત્રે લોભને પાપને છે બાપ કા છે લોભી મોટે ભાગે જો જ હોય, ચેર પણ હય, બદમાશ પણ હોય. { તે શેટ્ટ, કહેવાય તે ય શઠ હોય, શાહુકાર કહેવાય તે ય ચોર હેય. આજે જેટલા
શાહ છે તેમાં મોટે ભાગ ચેર છે કે અહુકાર છે? શાહ જૂઠ બેલે? ખોટા ચેપડા છે લખે? આજે કહે છે કે, જઠ ન બોલે, પેટા ચિપઠા ન લખે તે વેપાર જ ન ચાલે છે છે તે વાત સાચી છે? નીતિ મુજબ જીવે તે બધા મરી જ જાય? આજના લેકે તે { ગજબ કરે છે.
-
ર
જ
Page #603
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૮ અક ૨૬ તા. ૨૭-૨-૯૬ :
• લ
સભા સાદાઈથી જીવવું હાય તા જીવી શકે. લહેર કરવી હાય તા ન
જીવી શકે.
ઉ॰ શ્રાવકનુ જીવન સાદું જ હોય. ખાટા માંજ તમે પાપ કરે છે અને તેને સારૂં' માને છે તે કમ જે કરા છે. તે ખાટુ' કરીએ છીએ એટલુ પણું વિશેષ પછી.
你
શાખ તે કરે જ નહિ.
અમને ગમતુ નથી. ક્રમમાં માનતા થાવ તા કલ્યાણ થશે.
( ક્રમશ )
pooooooo
સ કાતિ ક કાતિ કે શેઠનુ શેઠનુ સમકિત
DO
– રતિલાલ ડી. ગુંઢકા–લડન
0000000000*00000000000
પૃથ્વી ભૂષણનગરમાં કાર્તિક શેઠ વસતા હતા તેમણે મુનિસુવ્રત પ્રભુ પાસે ધમ સાંભળ્યા આધ પામ્યા હતા. સમ્યકૂલમાં અડગ ગેરિકે તાપસી દીક્ષા લીધી માસેા પ્રવાસી થઈ તેની પ્રસ`સા થવા લાગી આખુ નગર તેના દર્શને ગયુ... કાર્તિક. શેઠ ન ગયા ગરિકને તેના ઉપર ક્રોધ થઇ આવ્યા પણ. શું થાય? એવામાં ત્યાંના રાજાએ પારણું કરવા નિમંત્રણ કયુ" ત્યારે ગૌરિક તાપમ કહે જો
ભાત કે શેઠ: પીરસે તા
વાત કરી સાંભળી
પણ આવી પહેચ્યા
તમારે ત્યાં પારણું કરૂ' રાજાએ હા પાડી ઘેર આવ્યા ખેદ થયા, વ્રતધારી શ્રાવક .હતા સમ્યક્ત્વ વૃતને ખાધા હતા પારણા વખતે કાર્તિક શેઠ તેને પીરસવા નમ્યા ત્યારે ગરિકે પેાતાના નાકપુર આડી આંગળી ઘસી જણાવ્યું કે મે... તારૂ' નાક કાપ્યું” તુ' તે નમતા ન હતા પણ નમાન્યા આથી શેઠને લાગી આવ્યું વિચાર કર્યાં પહેલેથી દીક્ષા ન ન લીધી ભવ સહન કરવા પડયા ઘેર આવી મિત્ર પુત્રેએ તેમની સાથે દીક્ષા લીધી ૧૨ વર્ષ ચલત હાથી થયેા.
અમે
આ પરા
કેટલા સગા ઘરનાને વાત કરી. એક હજાર શ્રી ચારિત્રપાળી ૧ ના ડેલેકમાં ઇન્દ્રના
Page #604
--------------------------------------------------------------------------
________________
ભાભર નગર મંડન શ્રી મુનિસુવ્રતસ્વામિ જિનાલય શતાબ્દિ વર્ષે જ શ્રી ભાભર તીર્થની યાત્રાર્થે પધારે છે
પ્રતિષ્ઠા દિન, વિ. સં. ૧૯૫ર શ્રાવણ સુદ ૧૦
શતાબ્દિ દિન. વિ સં. ર૦૫ર શ્રાવણ સુદ ૧૦ ઉત્તર ગુજરાતની ભૂમિ પર, બનાસકાંઠા જિલ્લાના ભૂષણરૂપ શ્રી ભાભરનગરની | ભવ્યતામાં વૃદ્ધિ કરનાર શ્રી મુનિસુવ્રતસ્વામી જિનાલયને સો વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. જે છે આ પ્રસંગે સકળ સંઘની સમક્ષ ભાભરનો ધર્મ પરિચય ટૂંકમાં પ્રસ્તુત છે. ૧૦૦ વર્ષ { પ્રાચીન મંદિરથી મંડિત ભૂમિ તીર્થસ્વરૂપ ગણાતી હેવાથી સકળ સંઘને તીર્થસ્વરૂપ ૧ ભાભરનગરના જિનાલયના દર્શન પૂજને નિમિત્તે પધારવા ભાવભીનું આમંત્રણ છે.. 1 પાંચ જિનાલયો ૧. મુનિસુવ્રત સ્વામી જિનાલય (૧૦૦ વર્ષ ૨. શ્રી શાંતિ છે નાથ સ્વામી જિનાલય ૩. શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ જિનાલય ૪, શ્રી વાસુપૂજ્ય સ્વામી ? જિનાલય ૫. શ્રી સંભવનાથ સ્વામી જિનાલય. ' ૧ , ધર્મસ્થાને શ્રાવક શ્રાવિકા સંઘની આરાધના માટેના ભવ્ય ઉપાશ્રય, છે આયંબિલ શાળા, ભોજનશાળા.
પાંજરાપોળ જીવદયાની જાત જલતી રાખતી પાંજરાપોળમાં કાયમ માટે નાના મોટા ૧૫૦૦ ઢોરને આશ્રય મળતું હોય છે. અને દુકાળના વર્ષમાં ૨૫૦૦ જેટલા ૧ ટારને આશ્રય મળતું હોય છે.. છે. જ્ઞાનમંદિર : શ્રી શાંતિચન્દ્ર સૂરીશ્વરજી જૈન પાઠશાળા-જ્ઞાનમંદિર જેન ! બેડીંગ આદિ સંસ્થાઓ દ્વારા સમ્યગ જ્ઞાનની અપૂર્વ ત જલતી રહે છે. : - ભાભરનગરને અનેક રીતે ધર્મ સમૃધ બનાવનારા ગુરૂ ભગવંતે તરીકે ધમદાતા
રમે પકારી પૂ. બુધિવિજયજી મ. સા. તથા પ. પં. શ્રી તિલકવિજયજી મ. સા. પૂ. ૪ આ. શ્રી શાતિચન્દ્ર સૂ. મ. તથા પરમ વાત્સલ્યનિધિ પૂ. આ. શ્રી કનકપ્રભ સૂ. મ. ને ?
ઉપકાર ભૂલી શકાય એવું નથી. - તા.ક. ભાભર આવવા માટે અમદાવાદ પાલનપુર-ડીસા-શંખેશ્વર-ભીલડી-વાવ છે થરાદથી બસ ચાલુ છે, તેમજ અમદાવાદ-ભીલડી-પાલનપુરથી ટ્રેન સેવા ચાલુ છે.
ભાભર તીર્થની યાત્રાએ પધારે.. મું. ભાભર, તા. દીઓદર છે. બનાસકાંઠા (ઉ. ગુજરાત) . અમારા શ્રી સંઘે આ શતાબ્દિ મહોત્સવ વિરાટ સ્વરૂપમાં વિશિષ્ટ રીતે ઉજવવાનું
- - -
નકકી કર્યું છે.
-
-
-
સાં જન્ય શ્રી જૈન શાસન સેવા મંડળ (ભાભર) મુંબઈ નઃ ૮૪ર૬૭૧
-
Page #605
--------------------------------------------------------------------------
________________
જૈન રામાયણના પ્રસંગો
(ગતાંકથી ચાલુ)
આખરે લક્ષમણુ ઢળી પડયા. તા હું રામને તજીને તારા
આવી જઈશ'
શરણે
ત્રીજા દિવસને સૂર્યોદય થયા.
વાનર સ યના રાક્ષસ સૌન્ટેક્ચર--- ઘાણ કાઢી નાખ્યા. આથી રાષાયમાન થઇને ધમધમતા સુગ્રીવ સીધા જ શત્રુ સૌન્યમાં બે રોકટોક ઘુસી જઈને રાક્ષસ સત્યને ખુડદા કાઢી નાંખ્યા સુગ્રીવથી લગભગ માઢા ભાગના રાક્ષસ સૈન્યના કચ્ચરઘાણ નીકળી ગયેલા જોઈને સ્વય' રાવણુ સુગ્રીવ . સામે સ'ગ્રામ માટે યુધ્ધ મેરચે આવી ગયે અને તે રાવણને જોતાં જ લગભગ દરેક વાનરામાં ભાગ ભાગ મચી ગઈ.
આથી હું ખુદ રામચંદ્રજી સ્વયં યુદ્ધ માટે તૈયાર થતાં વિનય પૂર્ણાંક વિભીષણે તેમને અટકાવીને પાતે રાવણ સામે આવીને
ઉભા રહ્યા.
અને રાવણ ખેલવા લાગ્યા કે- અરે ! વિભીષણ ! તું કંઈક તા વિચાર ? તું દેવાના શરણે ગયા છું. ક્રોધયમાન થયેલા મારા સગ્રામમ, તે બન્નેએ તને કાળીયાની જેમ મારી તરફ ફેકી દીધા છે. શિકારી જેમ પેાતાના શિકાર ડુક્કર તરફ કૂતરાને માલે તેમ તે રામે મારી તરફ તને
—શ્રી ચંદ્રરાજ
***
મેકલ્યા છે. (આમાં રાવણ તે શિકાર અને રામ શિકારી છે તેવુ' કહી' જ રૢ છે) અને તેની પેાતાની જાતને મારા માતના પૂંજમાંથી બચાવી લીધી છે.
હે વત્સ! હજી પણ તારા ઉપર મને વાત્સલ્ય છે. માટે તું પાછે જા. તે રામલક્ષ્મણને જ આવવા દે. તારે વગર ફોગટનું મરી જવાની જરૂર નથી. આવ આવતા પેાતાના લ‘ઢાના સ્થાનમાં પાછે। ક્રૂર, આજે પણ તારી પીઠ ઉપર જ મારા હાથ છે.'
વિભીષણે સ્પષ્ટ શબ્દોમાં સ ́ભળાવ્યુ. દશાનન તમારી સામે રાષાયમાન મનીને રામ પાતે જ યમરાજની જેમ આવતાં હતા પણ આ યુધ્ધના બહાને તમે હજી સમજી શકે તેા સારૂ તેવા ઇરા— દાથી તેમને અટકાવીને હું તમારી સામે આવ્યા છે.... હજી ફરી કહું છુ. કે–મહેરબાની કરીને સીતાદેવીને મુક્ત કરા માર્ હ્યુ આટલુ કરો.
બાકી ઈ તમારા પક્ષે રહેવાથી આવનારા મૃત્યુના ભયથી ફફડી જર્મન કે લંકાની પૃથ્વીનુ રાજ્ય કરવાના અરમાનાથી હુ" તમને છોડીને રામચંદ્રજીના શરણે નથી ગયા. પણ એકમાત્ર સીતાદેવીના કારણે થયેલા ઉજજવળ કુળના અપવાદના ભયથી ડરી જઇને તમને છેડીને રામગ્રાજીના
Page #606
--------------------------------------------------------------------------
________________
૬૪ર : -
• : શ્રી જૈનશાસન [અઠવાડિક] શરણે ગયે .."
ના પુત્ર કુંભને હનુમાને, સુમાલીને જો તમે હજી આજે પણ સીતાદેવીને સુગ્રીવે, ધૂમ્રાક્ષને કુંદે, સારણને ચંદ્રરશ્મિએ રામચંદ્રજીને અર્પણ કરી દઈને નિર્વાદને યુધના માર્ગમાં જ આંતરીને આગળ ? (અપવાદ–નિંદા) નાશ કરશે તે આ વધતાં અટકાવી તેની સાથે યુદ્ધ કરવા રામચંદ્રજીને તને હું તત્પણે તમારી લાગ્યા. પાસે ચા આવીશ.”
- પરસ્પર ભીષણમાં ભીષણ યુધનો કો ધાયમાન થયેલા રાવણે કહ્યું- અરે આંતક સળગી ઉઠયા. યુધ્ધ અત્યંત દારૂણ દુબુદિધ ! બાયલા ! તું હજી મને ડર ઘેર–રોદ્ર સ્વરૂપ પકડતુ ગયુ. એવામાં બતાવી રહ્યા છે? એક માત્ર સગા લક્ષમણજીએ નાગપાશનું અા ફેંકીને ભાઇની હત્યા મારા હાથે ન થઈ જાય તેમ ઈન્દ્રજીતને ગાઢ રીતે બાંધી લીધા. પછી માનીને મેં તને આ કહ્યું છે. બીજું કંઈ લક્ષમણની આજ્ઞા થતાં જ વિરોધે ઉઠાવીને કારણ નથી સમાજને વિભીષણ છે એમ ઈદ્રજીતને પોતાના રથમાં નાંખીને પોતાની કહીને રાવણે ધનુષને ટંકાર કર્યો. છાવણીમાં નજરકેદ કરી દીધું
વિભીષણે પણે વળતે જવાબ આપે રામચંદ્રજીએ એ જ રીતે ભકર્ણને કે- “એક માત્ર સગા ભાઇની હત્યા મારા નાગપાશથી જકડી અને ભામે લ દ્વારા હાથે ના થઈ જાય તેમ માનીને જ મેં પિતાની છાવણીમાં પહોંચાડી નજરકેદ તમને આ કહ્યું છે. બીજું કોઈ પણ કારણ કર્યો. નથી સમજીને રાવણ !' એમ કહીને અન્ય વાનર સુભટે અને ખેચર વિભીષણે પણ ધનુષ્યને ટંકાર કર્યો. સુભટોએ મેઘવાહનાદિ ઘણાં બધાં રાજ્ઞસ
અને બને તે ભાઈએ જાત-જાતના ભટોને જીવતાં જ પકડી પકડીને પિતાની ભયંકર -અ દ્વારા યુદ્ધ કરવા છાવણીમાં પહોંચાડી દીધા. લાગ્યા.
પિતાના અગ્ર હરોળના રાક્ષસવીરને સવણની ભક્તિથી પ્રેરાઈને ઇન્દ્રજીત શત્રુની છાવણીમાં બંધન-ગ્રસ્ત દશામાં વગેરે પણ રાવણને પૂરેપૂરૂ પીઠબળ પર જાણીને શોક અને કોધથી અકાત થયેલા પાડવા સજજ થઈને સંગર ભૂમિ ઉપર રાવણે વિભીષણ ઉપર શુલ ફેંકયુ. પણ આવી ચડયા. પરંતુ આવી રહેલા ઈન્દ્રજીત અથવા જ લક્ષમણે તીક્ષણ બાણે છેડીને લમણે, કુંભકર્ણને રામચંદ્રજીએ, સિંહ- તેડી નાંખ્યું તેથી હવે રાવણે– જઘનને નીલે, ઘરને દુમ, દુર્મલિને. અષ્ટાપદ પર્વત ઉપર ભગવાનની
શ્યમ્ વાતરે, શંભુને નહાવીરે, અપને ભક્તિથી ખુશ થયેલા નાગરાજ ધરણેન્દ્ર અંગદ, ચનખને ; વિશ્વને વિરાધે, આપેલી ખતરનાક અને વિજય.” નામની કેતુને ભામંડ, જબુમાવીને શ્રી કુંભ- મહા શક્તિને ઉપાડી.
Page #607
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૮
અંક ૨૬ તા. ૨૭-૨-૧૬
'
: ૬૪૩
ધગધગ ધખતી ભડ ભડ ભડકે બળતી ચલાવ્યું પણ તે શકિતને આની કશી જ તડ તડ એ અવાજ કરતી પ્રલયકાળની અસર થઈ નહિ. વીજળી જેવી તે મહા શક્તિને વણે (તીવ્ર વેગથી) આવેલી ખતરનાક તે આકાશમાં અત્યંત ઘુમાવી. આથી આવી અમોઘ વિજ્યા શકિત આખરે લક્ષમણજીની ખતરનાક શક્તિને જોઈને આકાશમાં રહેલા
છાતીમાં ટંકારાઈ અને લક્ષમણજી જમીન
તો દે પણ ત્રાસ પામીને ખસી ગયા.
ઉપર ઢળી પડયા... એ સાથે જ વાનર જહદીથી રામચંદ્રજીએ લક્ષમણને કહ્યું સૈન્યમાં હાહાકાર મચી ગયે. કેઆ વિભીષણ આપણે મહેમાન છે. આશ્રિત છે. જે તેને આ શક્તિથી ઘાત
- હવે કેધથી ધમધમતાં રામચંદ્રજીએ થશે તો આપણે આશ્રિતના હત્યારા રાવણને ઘાત કરી નાખવા માટે સિંહના બનીશુ. કોઈપણું ભેગે આ શક્તિથી વિભી. રથમાં રહીને રાવણ ઉપર પ્રચંડ પ્રહારે ષણની રક્ષા કર્યા વિના છૂટકે જ નથી.' ' કરીને તેના ૨થના ભૂકા , ઉડાવી દીધા.
રાવણ બીજ રથમાં ગયા. તેને પણ રામઆ સાંભળતાં જ લક્ષમણજી વિભીષ- ચંદ્રજીએ ભૂકકો ઉડાવી દીધું. આમ પાંચણની આગળ આવીને રાવણને પડકાર પાંચ રથના ટુકડે ટુકડા થઈ જતાં રાવણે ફેંકવા લાગ્યા. '
સમય સુચકતા વાપરીને વિચાર્યું કે-“ભાઈ ગરૂડ ઉપર રહેલા લક્ષમણને જોઈને લક્ષમણુના નેહથી આ રામ તે એની જાતે રાવણે કહ્યું કે તારા માટે આ શકિતને જ મરી જશે. માટે તેની સામે હવે યુદ્ધ મેં નથી ઉપાડી. વિભીષણ માટે ઉપાડી કરવાની જરૂર જ નથી. આથી રાવણ છે. માટે બીજાના મતે તારે મરવાની જહકીથી લંકા નગરી તરફ ભાગી ગયે. જરૂર નથી.
'
(નહિતર રાવણને ભય પેઠે હશે કે અથવા તે તું જ મર, કેમકે મારે આજને સૂર્યાસ્ત જોવા પણ હું જીવતે મત કરવા લાયક તે તું જ છે. આ નહિ રહી શકું) અને ત્યારે સૂર્યાસ્ત થયા. તે તારી જગ્યાએ મારી સામે વિભીષણ રાવણ જીવતે ભાગી છૂટતાં રામઆવી અંકલે છે'
ચંદ્રજી પાછા ફર્યા અને ઢળેલા લક્ષમણને આમ કહીને તે મહાશકિતને ભગાડીને જોતાં જ મૂરછ ખાઈને રામચંદ્રજી પણ પછી રાવણે લક્ષમણ ઉપર છોડી દીધી. ધરતી ઉપર પડી ગયા. (તીવ્ર વેગથી) આવી રહેલી તે શક્તિને હણ નાંખવા લક્ષમણ, સુગ્રીવ, હનુમાન, નલ, ભામડેલ, વિરાદિએ અને મારે
Page #608
--------------------------------------------------------------------------
________________
+
:
5
+
,.
મારા ભૂલકાઓ,
મહિને પુરે થાને આવી બાલવાટિકા, લાવી સુંદર મઝાની અવનવી વાતે, પીરસ્યા છે અનેક સંસ્કાર પોષક દ્રવ્યો;
ચાલો સાથે બેસીને આપણે સૌ આરોગીએ. - આ રસવંતીના કારણે આપણે સૌ અવરનવર ભેગાં થઇએ છીએ. આપણી માત્રા કાચા સંતરે બધાયેલી છે એવી સૌને ગમે છે. દમનાવટ કેઈને ગમતી નથી. આપણે નથી કેઇના દુશ્મન કે નથી આપણા કેઈ દુશમન આપણી બુદ્ધિ જ મૈત્રી કરાવે છે ને દશમનાવટ પણ તે જ કરાવે છે. - બુધિને કયા માર્ગે વાળવી-ચલાવી તે આપણા હાથમાં છે.
આપણી ઉદધતાઈ ભરેલી બુદ્ધિધના કારણે આપણા મા-બાપ કંટાળી જાય છે, ભાઈ–બહેન ત્રાસી જાય છે. સનેહી-સંબંધીએ ધિકકારે છે, તિરસ્કારે છે, તે છડાઈ ભરેલું . વતન પણ કરે છે,
જે જે બુદ્ધિને ઠેકાણે રાખી મેત્રીભાવ અપનાવશે તે કયારે પણ બીજની આંખમાં અટકશો નહી. બુદિધની સાથે હૃદયની વિશાળતા હશે તે જીવન સુંદર અને સેહામણું બની ઉઠશે. સહુ સાથે પ્રેમ ભર્યું વર્તન કરશે તે સહુ તમને પ્રેમભાવ આપશે. તમારે જીવન બાગ સુંદર રીતે ખીલી ઉઠશે. તમારા જીવનની સુવાસ ચારે બાજુ ફેલાશે. વધુ અવસર....
બીજું તમારા લખાણે કાગળની એક બાજુ લખે. કોઈ પુસ્તકમાંથી લખાણ લીધુ હોય તે તે પુસ્તકનું નામ જરૂર લખવું. ' સંસ્કાર પિષક લખાણને પ્રથમ ન્યાય મળશે. . ટુંકા કથાનક, કેયડા, શેખેળ, હાસ્ય હેજ વગેરે કાર્યાલય ઉપર મોકલવું.
| બસ એજન્મ
રવિશિશુ જૈન શાસન કાર્યાલય, જામનગર
Page #609
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૮ અંક ૨૬ તા. ૨૭-૨-૯૬:
કથાનક
ઘરનાં સર્વેમાં બહાર ગયા વૈદ્ય બારણું
બંધ કર્યા દદી પાસે આવી પ્રેમથી પીઠ આ નજીકના ભૂતકાળની એક સત્ય પંપાળતા બોલ્યા, હે દિકરા! તારી નાડી ઘટના છે. એક નાનું કુટુંબ હતું. મા-બાપ જોતાં મને તારા શરીરમાં કેઇ રેગ દેખાતો કમાવવાને માટે અશકત હતા. માટે છોકરો નથી. છતાં અશકિત ઘણી છે. માટે સાચે મહેનત-મજૂરી કરી કમાતે સૌનું ગુજરાન સાચું કહે શી હકીકત છે? , ચલાવત કે કદિ મહેનત કરે ને સારુ વળતર મળે અને કેકદિ એ ઉગે કે પેલાએ પણ કહી દીધું અને છ દિવખાલી હાથે પાછાં આવવું પડે. દિવસના સથી ખાધુ નથી , દિવસે વીતવા લાગ્યા થોડી મહેનત-મજૂ- વૈદ્ય માથે હાથ મુક્ય, માથુ પંપારીના કારણે. સૌનું ગુજરાન મજેથી ચાલતું છતા ત્યા, હે વત્સ, કેમ કઈ કારણ? હતું.
તરત જ પેલો બેલી ઉઠશે, જેટલું છે એક દિવસ કામ ઓછું મળ્યું કમાણી દિવસથી લાવું છું તેટલાથી સૌનું પુરૂં ઓછી થઈ ઓછા પૈસાથી સૌનું ગુજરાન થાય છે. મહેનત-મજૂરી કરૂં છું પણ કેમ પુરું થાય? મનની તૃષ્ણાને મારી વધારે મળતું નથી. કાંઈક વધારે મળે તે વિચારવા લાગ્યા. ચલે આજે બધાને મારે માટે ખાવાનું વધે. માતા-પિતા, ભાઈ ખવડાવીને હું ખાઈશ. આજ ભાવનાથી તે બહેનને ભૂખ્યાં રાખી ખાવું એ મને ભૂખે ર, એક દિવસ, બે દિવસ, ત્રણ પસંદ નથી એથી મેં છ દિવસથી કાંઈ દિવસ, એ દિવસો વિતવા લાગ્યા કમાણી ખાધું નથી.
આ ઘટવા માંડી, છોકરે લાંઘણ કરતા રહ્યા તરત જ છે પિતાના ગજવામાંથી લાંઘણના કારણે એક દિવસ તે માંદ કોથળી કાઢી પથારીમાં મૂકી આશ્વાસન પ .
આપ્યું બેટા ! ચિંતા કરીશ નહિ. મહે- ૨ળના છોકરે પથારીમાં પડયા. નત-મજૂરી કરતો રહેજે જે દિવસે એ મા-બાપ મુંઝાયાં. ભાઈ–બહેન રડવા બેઠાં મળે તે દિવસે મારી પાસેથી લઈ જજે. આડોશી-પાડોશી ભેગા થઈને વૈદ્યને લાવી લાવ્યા.
બહાર નીકળતાં વૈદ્યરાજ બોલ્યા દવા વૈદ્ય ખાવીને દરીને તપાસ્યા. નાહી
આપી છે. સાજો સાર થઈ જશે. ખરેખર, તપાસતાં વઘને લાગ્યું કે શરીરમાં કેઈ' ને
જ મનની તણું ઓછી ન થાય ત્યાં સુધી રોગ નથી. ઘરના સર્વે ને કહ્યું તમે બધા
આવું બનવું મુશ્કેલ છે, બહાર જવા માટે તમારા દિકરા સાથે
અનીલ પી. ઝવેરી જાગી વાત કરવી છે.'
K
Page #610
--------------------------------------------------------------------------
________________
* શ્રી જૈન શાસન (અઠવાડિક)
/
ની
: " શોભા
ર ની કરામત જ્ઞાનની શોભા વિનય
૧) જેની સ્મૃતિ વિસરી નથી શકાતી તેવા વિચારની શોભા આચાર
થઈ ગયેલા એક મહાપુરૂષ ત્યાગની શોભા પ
ર રાજસ્થાનમાં આવેલ એક ભવ્ય તીય મરિની શોભા દેવ “તપની સમભાવ " ' ૩) ગુજય ગિરિરાજનું એક નામ બાલવાટિકાની શોભા આપણું લખાણથી ) મા પ્રભુનું એક નામ , 6" " + અગિંધ આર. શાહ પલંગવાની પ્રતિ ઉપર લગાડવામાં
બાલવાટિકા જયવતી રહે છે આવતી એક વસ્તુનું નામ બાળકેને બાલવાટિકા ગમે છે. "
- મુલશા - લક્ષણી અને લલનાથી સાધુ. દર રહેલા વાતથી કાંઈ. પેટ ન ભરાય. '
સ - હાસ્ય હજ . ટિચકારી મકરી) દ્વાઇની કરવી નહિ
ste એક મહાશયે રેલવે સ્ટેશને જઈને કાય હે મેશા સારા કરે . તે જગતમાં રહેલા સવજીને હું માનું છું ફરિયાદ કરી : યદુવંશમાં શ્રી નેમિનાથ ભગવાન થયા હું ટિકીટ લઈને બાર કલાકથી પ્લેટ
: ' ને ' + અક્ષય કી. શેઠ હેમ ઉપર ઉભે ઉસ શાહીની રાહ જોઉં 1, : “ મી કરામત છુ. હજી ગાહી નથી આવી આ તે કેવું . (A) કેસર (૨) કપુર (૩) કનકગિરી અધેર છે ? ( કદમ્બ ગિરિ (૫) કમિત . જવાબ મોઃ . (૬) કૃષ્ણ - - - -
“ભાઈ શાંત થાવ, હર્ષિત એન શાહ ચિંતા ના કરે, તમારી એ થકીટ ત્યાં * બળ શકય ક ા સુધી નકામી નહિ જયાં જયાં સુધી ગાડી સસ્તી સહકક છે યુપ્રસીર વાસ આવે નહિ. (એટી ચિંતા ન કરશે). રહીને તું સુખચેનમાં, કાં સરજે વિનાશ
3 આજનો સુવિચાર. tતારનું સુખ દેખતાં, દાખ જન્મનું જય ગુજ્ય જેમ ભેટતાં પાપ બધા ધવાય કાગડે કૂતરો અને દુર્જન ત્રણેય એક
ઇસીના સરખા.
Page #611
--------------------------------------------------------------------------
________________
.
ચિરંતનાચાર્ય વિરચિત
. || - ભાવાર્થ લખનાર
૪િ શ્રી પંચે શ – મુનિરાજ શ્રી
[મૂળ અને ભાવાર્થ]
પ્રશાંતદર્શન વિજયજી મ.
[ ક્રમાંક-૧૫]
|
એવી શ્રી જિનેશ્વર તેની પરમ તારક આજ્ઞા છે. કે ચોગ્યને જ સૂવનું પ્રદાન કરવું જોઈએ, અગ્યને જ્ઞાન આપવામાં આવે તે જ્ઞાનને અને તે અગ્ય વ્યકિતને પણ નાશ થાય છે, જેમ કાચા ઘડામાં ભરેલું પાણી ઘડાને અને પાણીને નાશ કરે છે તેની જેમ. અયોગ્યને આપેલું જ્ઞાન પણું નુકશાન કરનાર થાય છે. માટે વિધિ ભકિત અને બહુમાનપૂર્વક જ સદગુરુની પાસેથી જ્ઞાન ભણવું જોઈએ. તેવી રીતે પ્રસન્ન થયેલા ગુની પાસેથી મળેલું થોડું પણ જ્ઞાન આત્મામાં બરાબર પરિણામ પામે છે. અને સ્વ-પરનું કલ્યાણ કરનાર બને છે.
અકથા એટલે કે વિધિ-બહુમાન વિના અર્થોપત્તિથી અવિધિથી જે સૂવને અભ્યાસ કરે તે અવિધિથી ગ્રહણ કરેલે મંત્ર જેમ ઉન્માદાદિ દેને ઉત્પન્ન કરે છે તેની જેમ અવિધિથી ગ્રહણ કરેલું જ્ઞાન વિપરીત ફલને આપનાર થાય છે.'
પરંતુ જે આત્મા એકાન્તપણે જ્ઞાનાદિની આરાધનામાં પ્રવૃત્તિ કરતું નથી તેને કોઈપણ ઈ કે અનિષ્ટ ફળ મલતું નથી. અર્થાત્ મેક્ષરૂપ શુભ ફુલ કે ઉન્માદાર રૂપ અશુભ ફલ. મળતું નથી. આવું જાણીને આરાધના જ નહિ કરવી એમ વિચારવું નહિ પણું યથાશક્તિ આરાધનામાં ઉદ્યમ કરવું જ જોઈએ. કેમકે ભગવાનની આરા મુજબ કરતું સદનુષ્ઠાન મિક્ષફલને આપનારું જ છે. તે માટે કહ્યું પણ છે કે તે
બામધ્યસ્ય ફલં મોક્ષ પ્રધાન મિતરત પુના . . . . . . ; તવતોડફલમેહ, સેવં કૃષિપલાવત્ ”
અર્થાત્:- “શમણુપણનું પ્રધાને ફલ એક્ષ જે છે. તે સિવાય બીજું વગાદિક ફલ મળે તે તે ખેતી કરતાં ઘાસ મળે તેના જેવું છે અને તત્વથી અફલ જ છે.”
અને જે ચારિત્રને ભંગ કરે તે ઉન્માદાદિ પ્રાપ્ત થાય છે, તે માટે કરી છે કેઉન્માદં ચ લભેજજા, ગાતકે ય પાઊણે દીહ કેવલિપણુતાએ ધમ્માએ વાવિ ભસે જજો”
3
છે
Page #612
--------------------------------------------------------------------------
________________
: શ્રી જૈન શાસન [અઠવાડિક)
--
અર્થાત- “ચાસ્ત્રિ સંગથી ઉન્માદ અથવા દીધું ગતક પ્રાપ્ત થાય છે એટલું જ નહિ પણ શ્રી જિનેશ્વરદેએ પ્રરૂપિત ધર્મથી પણ ભ્રષ્ટ થાય છે અર્થાત મિથ્યાત્વને પણ પામે છે. તે તે જ્ઞાનાદિની આરાધનામાં ઉદ્યમ નહિ કરનારને, તત્વથી કાંઈ જ કરતે ન હોવાથી તેને કોઈ જ ફળ મળતું નથી. અને બીજાની આરાધનાનું ફળ જે તેને મળે તેમ માને તે અતિપ્રસંગ દેષ આવશે. બીજાની આરાધનાનું ફળ પિતાને મળતું નથી. હંમેશા પિતે જે કાંઈ કર્યું હૈય તે પિતાની સાથે આવે છે.
આવા અનારાધક જીવને તાત્વિક એવી માર્ગની દેશના સાંભળતાં પણ દુખ થાય છે. શુદ્ધ દેશના પણ તેના કાનને કટુ લાગે છે. શુદ્ધ દેશના સુદ્ર પ્રાણ રૂપ મૃગના ટેળાને ત્રાસ પમાડવામાં સિંહનાદ સમાન છે. જે જીવ કાંઈક લઘુકમી હોય તે તેને શુદ્ધ દેશના સાંભળતાં દુખ ન થાય તે પણ તેના ઉપર તિરસ્કારાદિ થાય છે. જે જીવ તેનાથી પણ વધારે લઘુકમી હોય તેને શુદ્ધ દેશના સાંભળતાં દુઃખ કે અવરોલના ન થાય પણ તે જીવ તેને સવીકાર પણ નથી કરી શકતું તેથી આવી અનારાધના વડે લજજાદિથી ક્યારેક થોડે ઘણે સૂત્રાદિને અભ્યાસ કર્યો હોય તે પણ તે શમ્યજ્ઞાન રહિત લેવાથી તાત્વિક રીતે તે કાંઈ જ અભ્યાસ કરેલે કહેવાતું નથી.
પરંતુ માર્ગગામી ને આવી અનારાધના એકાતે હતી નઈ, કેમકે, માગગામી સમ્યકત્વાદિ ભાવેને પામેલા હોવાથી હમેશા ભગવાનની આજ્ઞા મુજબની જ સક્રિયાઓમાં જ પ્રવૃત્તિ કરતા હોય છે. આવા જીવને અનર્થ ફળવાળી અને ઉન્માદાદિને આપનારી એવી વિરાધના પ્રારંભમાં કદાચ થઈ પણ જતી હોય તે પણ મોટા દેશની અપેક્ષાએ તેને માટે અર્થભૂત છે. કેમકે તેના હયામાં વિરાધનાને ડર હોય છે. વિરાંધના ન થઈ જાય તેની કાળજી લેય છે. તેથી પરંપરાએ તે મેક્ષાંગ જ છે. કેમકેતે જીવનું માર્ગમાં ગમન શરૂ થયું હોવાથી મેક્ષે જવાને આરંભ કરી જ દીધું છે. આ અંગે કહ્યું પણ છે કે
યુનેસ્મપ્રવૃત્તિર્યા, સા સદષા ડપિ સંવ હિ કન્ટક જવર સમેહયુકતયે સદધ્વનિ છે”
અર્થાત્ “મુનિની મેમાર્ગની પ્રવૃત્તિ કદાચ દોષ વાલી હોય તે પણ તે માર્ગ પ્રવૃત્તિ જ કહેવાય છે. જેમ કંટક, જવર કે મેહથી યુક્ત માણસ સન્માર્ગે ચાલતું હોય તે ઇષ્ટ સ્થાને પહેરે છે તેની જેમ.” જેમ કેઈ માણસ ઈટ સ્થાને જવા નીકળ્યા હોય અને તેને માર્ગમાં ઘણા કાંટોદિ આવતા હોય તે ધીમે ધીમે
Page #613
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૮ અંક ૨૬ તા. ૨૭-૨-૯૬
સાચવી સ ચવીને આગળ વધે, માર્ગમાં તાવાદિ આવી જાય તે પણ સમજી સમજીને ચાલે અને કદાચ રિકમેહ – દિશાને ભ્રમ થઈ જાય તે ઊભું રહે, કેઇને બરાબર પૂછીને, ચેકકસ કરીને આગળ વધે તે પિતાના ઈષ્ટ સ્થાને પહોંચી શકે છે. પણ જે તે બધાથી ગભરાય અને પાછા ફરી જાય તે કદી ઈચ્છિત સ્થાને પહોંચી શકે નહિ.. તેમ મેક્ષે જવા નીકળેલા મુનિને રાગાદિ હેરાન કરે, શારીરિક પીડાએ આવે, ઉપસર્ગ–પરિષહ આવે, કઈવાર મિથ્યાત્વ મેહને પ્રબળ ઉદય થઈ જાય તે પણ તે બધાથી ગભરાયા વિના, ભગવાનની આજ્ઞા મુજબ ધીમે ધીમે પણ આગળ વધે તે જરૂર મોશે પહોંચી જાય છે.
તેથી આરાધનાનો ખપી અને વિરાધનાને વૈરી એવા ઇવથી કદાચ વિરાધના થઈ પણ જાય તે પણ શુદ્ધ તાત્વિક માગ દેશના સાંભળતા હોય અને ઉપાદેય પદાર્થોને વિષે કદાગ્રહ થતું નથી. જેમ મહાદિથી તથા રૂપાદિ વિષયમાં ખલના પામતા આંધળા – બહેરા અને મૂંગાને જે કહાગ્રહ થતું નથી તેની જેમ. અને જે શેડો વિરાવક હોય તે તે હેય પદાર્થોને હેય તરીકે અને ઉપાદેય પદાર્થોને ઉપાદેય તરીકે સ્વીકાર પણ કરે છે. જ્યારે તેનાથી પણ અલપ વિરાધક હોય તે હેય-ઉપદેયને સ્વીકાર નહિ પણ તેમાં પ્રવૃત્તિ પણ કરે છે. આવી વિરાધનાથી પણ થોડું ઘણું જે સૂત્ર ભણાયું હોય તે સમ્યજ્ઞાનના અંશની પણ પ્રાપ્તિવાળું હોવાથી પારમાર્થિક રીતે સમ્યજ્ઞાન રૂપ જ કહેવાય છે..
આવા વિરાધક જીવ પણ સમ્યગ્દર્શનાદિ બીજથી યુક્ત જ હોય છે. કેમકે આવી વિરાધના પણ માગગામી જીવને જ હેઈ શકે છે, તે પણ જે અતિકિલષ્ટ કર્મવાળો હોય તેને જ સંભવે છે, બીજાને નહિ. અને જે જીવ તેવા પ્રકારના કિલષ્ટ કર્મથી રહિત હોય છે તે તે શાસ્ત્રમાં કહ્યા મુજબને માગગામી હોય છે અને તે સૂક્ત ક્રિયા કરનાર તથા પાંચ સમિતિ અને ત્રણે મુતિ એ આઠ પ્રવચન મ તાથી સહિત હોય છે. આ અષ્ટપ્રવચન માતાને ત્યાગ ચાત્રિરૂપી ભાવ પ્રાણેને નાશ કરનારે હોવાથી બાળ જીવને, જેમ માતાને ત્યાગ કરનાર બાળક અનર્થને પામે છે તેમ તેને અનાથ પમાડનાર થાય છે. આ તે અવ્યકત બાળકની વાત કરી. પણ અહીં ભાવ ચિંતાને વિષે વ્યકતપણે તે આ અટપ્રવચન માતાને ફળને; સર્વજ્ઞ. એવા શ્રી કેવલી ભગવંતે; “પરિઝા એટલે સમ્યજ્ઞાન અને પ્રત્યાખ્યાન પરિસ સમ્યફ ક્રિય રૂપ તે બંને પરિણા વડે; સારી રીતે જાણે છે.
- ( ક્રમશઃ')
Page #614
--------------------------------------------------------------------------
________________
આ મહાસતી મંદિરાવતી ,
છે
–શ્રી વિરાગ
' કણ છે હાજર? છે કે ક્રોધથી ઘણા હતા. હજુરીયાએ આ ગર્વભર્યા 'ધુંધવાતી ગર્જના સાથે મહારાજા બોલી વચનને પ્રોત્સાહન રૂપી ખાતર આપે છે.
જતાં હતાં. જી, હજુર, સેવક હાજર, ફરમાવે એક દિવસની વાત છે. સેળે શણગાર - હુકમ અંગરક્ષક ઝડપથી અંદર પ્રવેશ્યો. સજીને એક બાલિકા રાજસભામાં આવી
જાઓ, નગરની દિશાએ દિશા ભટકી હતી. ચર્ચા-વિચારણાના ઉચા પતંગ ગરીબ ભિખારી જેવા કે માનવીને હમણ આકાશમાં ઉડે જતા હતા ગર્વથી ડોલતા જ મારી સન્મુખ હાજર કરે. આ બે મહારાવની નજર આ બાલિકા પર પડી આ નવજુવાન બાલિકાને તેની હઠનું
તે પિતાનું ડેકું ધુણાવી રહી હતી. એ. પરિણામ ભોગવવા દે.
હતી મહારાજા રિપુમનની લાડકી થોડાક કલાક પહેલાં જ અભિમાનમાં અંધ બનેલા મહારાજા અને પિતાની પુત્રી
» ‘પૂર્વ કર્મના ફળ પ્રમાણે માનવી અચ્ચે ચકમક ઝરી હતી.
માત્રને સુખદુઓ ભેગવવા પડે છે. પ્રાણી
માત્ર તેમાં નિમિત્ત રૂપ છે. આ વાત તે - ક્ષિતિપ્રતિષ્ઠિત નગરમાં રિપુમન
- મંદિરા સામાન્ય પણે જાણતી હતી. . નામને રાજ રાજ્ય કરતે હતે. તેને મતસર ઘણે હતો ગર્વથી તેઓ માને છે બહાઈભરી વાત સાંભળીને તે ડોક, કે મારા વડે જ સાસય નગરના લોકો ધૂણતું હતું, જ્યાં નજર મળી ત્યાં તેણીએ સુખ-વિલાસને ભોગવી રહ્યા છે. રાજ પડકાર ફેંક, ઉછળીને ઉભી થતી તેણીએ કુટુંબને આ દોષ મારા ધરણે જ છે. રાજાને કહ્યું. “પૂજભવન પૂય-પાપના ક હું ધારું તે ક્ષણ એ ક્ષણમાં તેનું સુખ એ
. સંગે જ સુખ-
દુના જોક્તા બનાવે છે.” છીનવી લઉં', આજનાં અબજોપતિને ઘડીના આપશ્રીની“વાણ મહાથિઅરી છે. આ છઠ્ઠા ભાગમાં રોડપતિ બનાવી દઉં. મારી વાણથી અમાં કે અધોગતિએ થાય છે. જ બોલબાલાથી સર્વત્ર શાંતી છે. મારે અંમિાન કેઈનું એટયું નથી ટકવાનું પડતે બેલ સી એ માન્ય કરવું જ પડશે અg નથી.” નહિતર...
કંઈક રાંક પોતાના પૂએ કરઠપતિ રાજસભામાં હાજી હા કહેનાર લેકે થઈ ગયા.
A
- . * *
*
*
*
Page #615
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૮ અંક ૨૬ તા. ર૭-૨-૬ :
કંઇક કરોડપતિ પોતાના પાપે ચપ- ઝાડનું પાંદડુંય હલાવી શકે તેમ નથી. ણીયું લઇને ફરતા થઈ ગયા છે કે, ", . મારૂં પૂજય પરવાળું હશે તે સારામાં
કંઈક પૂર્ય દર્જન માણસ સજજન .સારે રૂપવાન ગુણવાન રાજકુમારને પસંદ બની તમારી ગોદમાં આરોટતે થઈ ગયે. કરશે તે પણ તે રસ્તાને રખડતે રઝળતે ને, કંઇક પાપે લજજન જન બની ભિખારી બની જશે. જ્યારે મારે પૂણ્યને, આંખમ ખુંચવા લાગ્યા.
સિતાર પૂનમના ચંદ્રની જેમ ચમકશે | મત્સર ભરેલી વાગછટાને તછ ઘ. ત્યારે અજીએ પસંદ કરેલ કુછી-દરિદ્ર તેમાં જ સૌનું ભલું છે.'
પણ ત્રણે લેકનું રાજય ભોગવનાર ભરથાળ અને ભમાનના કારણે કોઇક છે
. બના' જશે... ...
+-- કે મારું પૂણ્ય-પાપ જ મને સુખને દુઃખ આપત્તિ આવવાનો સંભવ છે.
. આ વાત નિર્વિવાદ પૂર્વકની છે. આ એપ કરી, તું શું બોલે છે ? કેની આપશ્રીનો ગર્વ આપશ્રીને અધોગતિની સામે લે છે? બોલે છે તેનું ભાન ઉંડી ખાઈમાં ફેંકી દેનારે બનશે. . બાન છે કે નહિ તારા પિતાનું અપમાન , ચકમક ઝરવા લાગી. ક્રોધાગ્નિ કરતાં તેને શરમ નથી આવતી? શું તારે પ્રજવલિત થવા લાગે. પિતા પુત્રી વચ્ચે બાપ મુર્મો છે? તારા બાપે ઘણી દિવાળી વિખવાદ શરૂ થયો છે વિટંબણાવાદથી જોઈ છે, જે હું ધારું તે તને એક સુંદર ઘેરાયેલા રાજાએ દ્વા૨ક્ષકને આજ્ઞા પ કરી. રાજકુમાર સાથે પરણાવી સુખી બનાવી . ડીવારે દીન, દુઃખી, કંગાલ, ફાટેલા દઉં. ને નહિંતર એક કુદ્ધિની સાથે જોડી તુટેલા વસ્ત્રો સાથે, દુ:ખના આર્તધ્યાનથી રસ્તામાં રખડતી ભિખારણ બનાવી દઉં. ચીસ પાડતે હાથમાં ઠીકરું છે તેવા રંક
૫૯ ભરમાં દરિદ્રને ધનવાન બનાવી માનવીને રાજાની સન્મુખ હાજર કરાયે. દઉને પલકવારમાં ધનવાનને દરિદ્ર બનાવ. આ માનવી કે છે તે જાણી લે. વાની તાકાત મારામાં છે. સમજી જા ! હું
- આ માનવીને નથી એક કાન, નથી કહું છું તે સમજીને કહું છું. સમજણ
- એક નસ્કેરી, છે એક આંખે કાણે, એક પૂર્વક કહું છું. મારા વિચારોની અનુ- ''
પગ છે. હેકને એક હાથ છે હઠે. માતા મોદના કર. તે સુખી થઈશ.
” પર છે કઢના ચાંદા, તેમાંથી નીકળે છે.
: લેહી-પરૂં અંગ છે. બેડેળ, ગુમડાને પિતાજી, આપ કાન ખેલીને સાંભળી પાર નથી, આળસને પીર, દુર્ગધને હોજ, લે. ગવ કરનારને ગર્વ ચપટીમાં ઉતરી ઉભા હોય તે બેસવાનું મુશ્કેલ ને બેઠો હોય જાય છે. આપ એમ માનતા હોય કે મારા તે ઉઠવાનું મુશ્કેલ, પેટ તે મેટું ગાગર ગર્વથી જ આ દુનિયા ચાલે છે તે સમજી લેવું, અને માખીઓના હુમલા તે સતત ચાલુ. હેજે કે આ ગર્વથી તે આ દુનિયા ઊંડી વ્યક્તિ વિશેષને જોઈ રાજસભા અવાક્ બની ગઈ. ગર્તામાં જઈ રહી છે. તમારે ગર્વ આ
" (ક્રમશઃ)
Page #616
--------------------------------------------------------------------------
________________
911E10 E1H22
થાણું નવ પાડામાં ઉપધાન માળારોપણ મહોત્સવ
અત્રે નવપાડામાં ૪ આ. શ્રી વિજય જિનેન્દ્રસુરીશ્વરજી મહારાજ આદિની નિશ્રામાં માગશર સુદ-૧૫ થી ઉપધાન તપ સૌ પ્રથમ થયું શ્રી સંઘમાં તે માટે સોયારી સારી રીતે કરી. ઉપધાન તપ કરાવનાર ભાગ્યશાળીઓ (૧) શાહ રાયશી રૂપા સુમરીયા નેમચંદભાઈ (૨) શાહ ખીમજી વીરજી ગુઢકા પરિવાર મીઠોઈવ ળા (૩) શ્રીમતી રૂપાબેન હરગણ પેથરાજ ગુંઠા પરિવાર હ: લાલજીભાઈ જોગેશ્વર (૪) શાહ ઝવેરચંદ રણમલ માલદે પરિવાર હ: કિશોરભાઈ (૫) શ્રીમતી મધીબેન લખમણ વીરપાર મારૂ પરિવાર સણસલાવાળા (૬) શાહ મૂળજી ડાયા ગોસરાણી (વરલી) તથા શાહ નેમચંદે કચરા સમરીયા (નાઈરોબી) તરફથી ઉપધાન થયા.
આ પ્રસંગે પૂ. આ. શ્રી વિજય જિનેન્દ્ર. મ. પ. આ. શ્રી વિજય રાજશેખર સ. મ. પૂ. આ. શ્રી વિજય વીરશેખરસૂ મ. આદિની નિશ્રા મલી હતી.
- શાહ ભગવાનજી કચરા ગોસરાણ આફ્રિકાવાળાના બંગલામાં નવપાડા ખાતે ઉપધાન શરૂ થયા હતા કાર્યકર્તાઓ ભાવિકે અને ભાઈ–બહેને સારી રીતે પરિશ્રમ ઉઠાવતા હતા. માળની સંખ્યા ૩ર હતી ૩૫ વાળા ૨૪ અને ૨૮ વાળા ૨૧ હતા કુલ ૭ ભાઈએ ૭૦ બહેન હતા માળા રેપણુ મહા સુદ-૫ના હતું તે નિમિત્ત પોષ વદ ૧૩થી મહોત્સવ . મહા સુદ-૧ રવિવાર તા. ૨૧-૧-૫ના માળની ઉછામણી થઈ હતી શાંતિ સ્નાત્ર આદિ મહોત્સવ ઉપધાન કરાવનારા તરફથી હ સુદ ૨ના શ્રીમતી કુસુમબેન રમેશચંદ્ર શાહ લંડન તરફથી ૧૦૮ પાર્શ્વનાથ અભિષેક મહોત્સવ રખા હસ્તે વિધિ માટે શાંતિ સ્નાત્રમાં પાનાચંદભાઈ અંધેરી તથા ૧૦૮ પાર્શ્વનાથ પૂજન માટે હેમચંદભાઈ જેઠાલાલ મલાડથી પધાર્યા હતા સંગીતકાર શ્રી મનુભાઈ પાટણવાળા તથા જામનગરથી શ્રી વિમલ જિનેન્દ્ર સંગીત મંડળ પધારેલા શ્રી ચંદ્રપ્રભ સ્વામી દેરાસરે દરરોજ ભવ્ય અંગ રચના થતી હતી. ઉપધાન પ્રસંગે , સા. શ્રી સુરેન્દ્રપ્રભાશ્રીજી મ. આદિ તથા પૂ. સા. શ્રી વલ્યરત્નાશ્રીજી મ. આદિ પધાર્યા હતા મહોત્સવમાં પૂ. સા. શ્રી જયરેખાશ્રીજી મ. પૂ. સા. શ્રી ભવ્યદર્શીનાશ્રીજી મ. આદિ પધાર્યા હતા. માળા રેપણ પ્રસંગે પૂ. મુ. શ્રી સર્વોદયસાગરજી મ. આદિ પધાર્યા હતા. અw a૫ છોડનું ભવ્ય ઉજમણું કરવામાં આવ્યું હતું.
Page #617
--------------------------------------------------------------------------
________________
: શ્રી જૈન શાસન (અઠવાડિક)
તપસ્વીઓને ઉપધાન કરાવનાર તરફથી થાળી વાટકા, ગ્લાસ સેટ તથા પૂ. રામચનદ્ર . તથા પૂ. જિનેન્દ્ર સૂ. મ. ને ફેટે આપેલ.
કાર્યકરોનું સન્માન થયેલ. તપસ્વીઓ તથા સંઘ તરફથી ઉપધાન કરાવનારનું સન્માન થયું.
માળારોપણને વરઘેડે વિશાળ અને ભવ્ય હતે. યુવાને ખડે પગે વ્યવસ્થા કરતા હતા છેલ્લા બંને દિવસ સંઘ જમણ હતું અને તેની વ્યવસ્થા સુંદર ગોઠવાઈ હતી. માળારોપણ ગૌતમ સિંધુ એપાર્ટમેન્ટમાં સુંદર વ્યવસ્થા સાથે થઈ હતી તે વખતે (૧) શાહ વેલજી કચરા થાણા (૨) શ્રીમતી અમૃતબેન નેમચંદ તથા શ્રીમતી કુસુમબેન રમેશચંદ્ર તરફથી ધાર્મિક પુસ્તકનું વિતરણ થયું હતું. સંઘ પૂજને ઉપધાન દરમ્યાન દરરોજ થતા હતા.
અનુપમ ઉત્સાહથી ઉપધાન પૂર્ણ થયા હતા. થાણા નવપાડા શ્રી સંઘ અને તેમાં શ્રી ઓસવાળ સંઘને ખુબ અનેરો લાભ મલ્યા હતા. અને સર્વ કાર્યોમાં વ્યવસ્થા કરવામાં ઉજમાળ હતે. થાણુ નવ પાડામાં આ બધા પ્રસંગે નવા હતા અને તેને સારી રીતે પૂર્ણ કર્યાને આનંદ અને પ્રવચન ભકિત વિના '
વિ, ના લાભના સતષ થશે ઉપધાન દરમ્યાન શ્રી પાર્શ્વનાથ ચારિત્રનું વાંચન પૂ. શ્રી કરતા તથા પૂ મુ. શ્રી દિવ્યાનંદ વિજયજી મ. એ ઉપધાનની ક્રિયા કરવામાં ઘણી કાળજી રાખી હતી. оооооооооооооооооооооо
(અનુ. ટાઈટલ ૨ નું ચાલુ) ૦ ઈચ્છા, મૂચ્છ, ગૃદિધ અને કાંક્ષા સમાન અથવાળા લાગતા છતાં અર્થના ભેદ અંગે
ઇચ્છા-અનાગતા તરાથી પ્રાર્થના-ભવિષ્યકાળ સંબંધી કે ઈપણ અથની પ્રાર્થના.
મૂછ તાતીતનછ પદાર્થ શોચના – હરણ થયેલી ભૂતકાળમાં બેવાયેલ પદાર્થને શેક.
ગૃધિ- વિદ્યમાન પરિગ્રહ પ્રતિબન્ધ : વર્તમાનકાલ સંબંધી પરિગ્રહને
શગ,
કાંક્ષા-અપ્રાપ્ત વિવિધાર્થ પ્રાર્થના ! નહિ પ્રાપ્ત એવા વિવિધ પદાર્થોની પ્રાર્થના
(કમશ:)
Page #618
--------------------------------------------------------------------------
________________
શ્રી જેને શાસન (અઠવાડિક) ની કાળી 33 , , , ,
2009. Reg No. G. SEN 84 අපපපපපපපපපෙත්තපපපපංපපඌපත් 9 પૂજ્યશ્રી કહેતા હતા કે
-શ્રી ગુણદશી 9.
N
:
. પપૂ આચાર્યદેવેશ શ્રીમવિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજ હિ
පපපපපපපපපපපාපපපපපපපපපපපපපපප
0 ૦ દુઃખમાં ભગવાનને એટલાં માટે યાદ કરવાના છે કે હે ભગવન્! ભૂતકાળમાં તે 6 મેં તારી આજ્ઞા પાળી નહિ. હોય, ઘણુ જ ખરાબ કામ કર્યો હશે તેને સજા 0
રૂપે આ દુઃખ આવ્યું છે તે આ દુખ સહન કરવાની શકિત આપ & • ખેટાં કામ કરતાં જેને હાથ કપે- હયુ કરે અને સારા કામ કરતા બધા અંગે છે
તૈયાર હોય તેનું નામ સમજુ માણસ. છે , જેના ઘરમાં કે પેઢીમાં ચપડામાં ન હોય તેવી કોઈ ચીજ ન હોય તેનું નામ છે
સદગ્રહસ્થ ! છે , જેની દુઃખ વેઠવાની તૈયારી ન હોય સુખની ઈચ્છાને મારવાની હોયારી ન હોય તે છે તે પાપથી બચે નહિ, તેનામાં કદિ માનવતા આવે નહિ. 0 ૦ કુટુંબ એ મહાબંધન છે, ફસાવનાર છે. તમને દુગતિમાં ધકેલનાર છે તેના છે
૫૨ રાગ કરો તે બેવકુફ છે અને અન્યાય કરી કુટુંબને પિષવું, રાજી કરવું છે
તે મહા અધમ છે. 0 : કોઈના ભેગે પોતે સુખી નહિ તેનું નામ સજજન ! ૦ “દુખ સહન કરવાની શકિત આવે અને સુખ છોડવાનું જ મન થાય, ભે ભાવવાનું 0
મન ન થાય આવી દશા પામ માટે શ્રી નવકારમંત્ર ગણવાને છે? 0 ૦ આ સંસારના પુણ્યથી પણ મળતા જેટલા સુખ છે તેની ઈરછા ખુદ પારૂપ છે છે
અને તેનાથી નવા નવા પાપ જ બંધાય છે. માટે આ સુખ અપાર છે, તું 0 રતિમાં ભટકાવનાર છે. છે . આ સંસારનું સુખ માણસને ભુલાવામાં નાંખનાર છે. અને ભયંકર દુખને આ
પેદા કરનાર છે. રહoooooooooooooooo જૈન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ (લાખા બાવળ) c/o. શ્રુતજ્ઞાન ભવન ૪૫, દિગ્વિજય પ્લોટ-જામનગર વતી તંત્રી, મુદ્રક, પ્રકાશક સુરેશ કે. શેઠે સુરેશ પ્રિન્ટરમાં છપાને ઢા, શહેરમાં જલારાષ્ટ્ર)થી પ્રસિદ્ધ કર્યું
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
Eાવીર C
.
.
'
નો.
Page #619
--------------------------------------------------------------------------
________________
છે જAS
1513796
$ 9.
"ીનગર,
વા. થી જાણકાર શીર શાનદ્
ખી નહાવીર જૈન આરાધના કેન્દ્ર, , R નાણો વૈવિસTણ તિતસનં | શાસન અને સિદ્ધાન્ત ૩ણમારૂં મહાવીર- પન્નવસાmi, o રક્ષા તથા પ્રચારનું પત્ર
અમૃત ઢોળી વિષપાન કરે છે
यत्नेन पापानि समाचरन्ति,
धर्म प्रसङ्गादपि नाचरन्ति । आश्चर्यमेतद्धि मनुष्यलोके, क्षीरं परित्यज्य विषं पिबन्ति ।।
અઠવાડિક વર્ષ ||
ખરેખર મનુષ્યનું આ મેટું આશ્ચર્ય છે કે ક્ષીરને ત્યાગ કરી વિષને પીવે છે કે શું ? જેઓ યત્નપૂર્વક પાપાને આચરે છે અને અવસરે પણ ધમને આચરતા નથી.
( એક
२७
શ્રી જૈન શાસને કાર્યાલય
मा. श्री कैलाससागर सूरि शानमदिर વા વીર ત યા ના રોગ, રિશી ખાનાર, પિન-2009
યુત જ્ઞાન ભવન
૪૫, દિગ્વિજય પ્લોટ, જામનગર (ભૌરાષ્ટ્ર) IND1A
PIN - 361005
Page #620
--------------------------------------------------------------------------
________________
– જ્ઞાન ગુણ ગંગા –
– અજ્ઞાંગ
કયા ક્ષેત્રમાં કયા કયા ચારિત્રનો સંભવ હોય તે અંગે શ્રી “પ્રવચન સારોદ્ધાર'માં જણાવ્યું છે કે
તિહિણુ ય ચારિત્તાઈ બાવીસ જિ|એરવયભરહે છે તહ પંચવિદેહેસું બીયં તઈયં ચ નવિ હોઈ ૬૪૯ો
સામાયિક, દીપસ્થાપનીય, પરિહાર વિશુદ્ધિ, સૂફમસંપાય અ યથા ખ્યાત સ્વરૂપ આ પાંચ ચારિત્રમાંથી પાંચ ભરત અને પાંચ એ વાતમાં મધ્યમ બાવીશ શ્રી જિનેવરના કાળમાં તથા પાંચ મહાવિદેહ ક્ષેત્રમાંના સાધુઓને સામાજિંક, સૂમસંપરાય અને યથાખ્યાત નામના આ ત્રણ ચારિત્ર હોય છે. જ્યારે છે પસ્થાપનીય નામનું બીજુ અને પરિહારવિશુદ્ધિ નામનું ત્રીજું સામાયિક ક્યારેય હોતું નથી.
તેથી અર્થપત્તિથી એ નિશ્ચિત થયું કે પાંચ ભારત અને પાંચ રવતમાં પહેલા અને છેલ્લા શ્રી તીર્થંકર પરમાત્માના શાસનમાં પાંચ પાંચ ચારિત્રને સદભાવ હોય છે.
• ધન-ધાન્યાદિ નવ પ્રકારનો બાહ્ય પરિગ્રહ પ્રસિદ્ધ છે. પરંતુ શ્રી પ્રવચન સારદ્વારમાં (દ્વાર-૯૩ માં પાંચ નિગ્રન્થના વર્ણનમાં) ધનાદિ દશ પ્રકારને, પણ બાહ્ય પરિગ્રહ કહે છે. તે આ રીતે.
૧ ક્ષેત્ર, ૨ વાસ્તુ, હિરણ્યાદિ ધન અને શાલ્યાદિ ધાન્ય તે બંને એક ગણને ૩ ધન-ધાન્યને સંચય, ૪ મિત્ર અને સ્વજનાદિ તે રીતના મિત્ર-જ્ઞાતિજને સંગ, ૫ યાન-વાહને, ૬ શયન-પલંગાદિ, ૭ આસન-સિંહાસનાદિ બેઠક, ૮ દાસે, ૯ દાસી અને ૧૦ કુષ્યમાં ઘરમાં ઉપયોગી વાસણ આદિ સાધન.
આ રીતના ધન આદિ દશ પ્રકારને બાહ્ય પરિગ્રહ કહેલો છે. ૦ ચૌદ પૂર્વેના નામ અને સામાન્યથી સ્વરૂપ. (શ્રી પ્રવચન સારધાર-દ્વાર-૯૨, ગા. ૭૧૧ થી ૭૧૮ પ્રમાણ)
૧-ઉત્પાદ પૂર્વ–સઘળા ય દ્રવ્ય અને પર્યાની ઉત્પાદ-ઉત્પત્તિને આશ્રયીને જેમાં પ્રરૂપણું કરાઈ છે તે “ઉત્પાદ’ નામનું પહેલું પૂર્વ છે. તેના પદની સંખ્યા ૧૧ ક્રોડ પ્રમાણ કહી છે. (શ્રી સમવાયાંગ સૂત્ર, શ્રી નંદિસૂત્રની ટીકામાં એક ફ્રડ પ્રમાણ પદની સંખ્ય કહી છે. )
Page #621
--------------------------------------------------------------------------
________________
-
-
-
-
-
-
-
૪
-
-
-
-
&લાદ. ૨.જmવિજયસૂરીશ્વરેજી મહારાજની -
w l Horat eu no era el de Pui vel yellos 4
M
ડ્રન ડ્રહણી
NSS. • wઠવાફિક •
*
પ્રેસવેદ મેઘજી ગુઢ
૮jજઈ) હેન્દ્રકુમારંમજસુજલાલ tej.
" (૨૦૦૪ ) કરેજચંદ્ર કીરચંદ ઐe
(વઢવા) : 1 જાથે મર્જર ગુઢક્ત
(જજ જa).
*
*
કા વિઝg , શિવાય ચ મઝા વ
ક
ક્ષમાપના
વર્ષ : ૮ ] ૨૦૫ર ફાગણ સુદ-૧૫ મંગળવાર તા. ૫-૩-૯૬ [ અંક ૨૭ .
# પ્રકીર્ણક ધર્મોપદેશ
-પૂ. આ. શ્રી વિ. રેમચંદ્રસેરીશ્વરજી મહારાજા કે ૨૦૪૩, અષાઢ સુદ-૧૩ ને ગુરુવાર, તા. ૯-૭–૧૯૮૭ શ્રીપાલનગર, જૈન ઉપાશ્રય હું મુંબઈ –૬. . . (પ્રવચન ૯ મું) | (શ્રી જિનાજ્ઞા કે પૂ. પ્રવચનકારશ્રીજીના આશય વિરૂદ્ધ લખાયું હોય તે ત્રિવિધે,
-અ૧૦ ). સુરગણુસુહં સમગ્ગ, સબ્સક્રાપિઠિય અણુન્તગુણું
ન વિ પાવઈ મુક્તિમુહ, jતાહિ વિ વગવગૃહિં -
અત ઉપકારી શ્રી અરિહંત પરમાત્માના શાસનના પરમાર્થને પામેલા શાસ્ત્ર- 3 છે કાર પરમષિ આચાર્ય ભગવંત શ્રી મુનિસુંદર સૂરીશ્વરજી મહારાજ, જે આત્માએ ધમ છે 8 કરે છે તેઓને એક મહત્વની વાત સમજાવે છે કે, ભગવાનને ધર્મ એક એવી ચીજ ? છે છે કે જે-આત્માને આ ભયંકર સંસારથી છેડાવી એવા સ્થાને મોકલી આપે છે કે જ્યાં છે ૨. આત્મિક સુખ એવું છે કે જેનું વર્ણન ન થાય. તે સુખ એવું છે કે જેમાં દુખને છે 8 લેશ માત્ર નથી, પરિપૂર્ણ છે અને કદી નાશ નહિ પામવાના સ્વભાવવાળું છે. સદાય છે એક સરખી અવસ્થામાં રહેવાનું છે. તમને બધાને પણ અનુભવ છે કે
પરાધીનતા, જેવું એક દુખ નથી અને સ્વાધીનતા જેવું એક સુખ કે નથી મેક્ષના આંત્મા સંપૂર્ણ સ્વાધીન છે, તેમને કેઈની પરાધીનતા નથી.'
Page #622
--------------------------------------------------------------------------
________________
૬૫૮ :
• શ્રી જૈન શાસન (અઠવાડીક)
સુખ
આ વાત સમજાઈ જાય તા દુનિયાના કાઇપણ પદાની ઇચ્છા ાય તે તે પાપરૂપ જ લાગે તે પદાર્થ મળે કયારે ? પુણ્ય હાય તા. ભાગવાય પણ કારે ? પુણ્ય હાય તે, મળેલું સાચવીએ તે સચવાય પણ કયારે ? પુણ્ય હાય તા. ઘણુાની પાસે ઘણુ હાવા છતાં પણ ભેગવી શકતા નથી. સંસારનું જે સુખ છે તે અજ્ઞાનીને જ લાગે છે, જ્ઞાનિને નહિ. તે સુખને વશ પડેલાને કેટલાની ગુલામી કરવી પડે છે! મા-બાપને પગે લાગતા શરમ આવે તેવા જીવા દુષ્ટ આત્માને જેનાથી ભેગ મળે તેને પગે લાગે છે. જેનાથી લાભ થાય તેને કેટલા સાચવા છે! તેની જેટલી ભક્તિ કરે છે। તેટલી ભક્તિ ભગવાનની કરે છે ? સાધુની કશું છે ? ધમનીકરા છે ? તમારે જેનાથી સ્વાથ સરે તેને જેટલુ સાચવે છે. તેટલું તમારા મા-બાપનુ' પણ સાચવા છે.
આ આચાય મહારાજા કુરમાવી આવ્યા કે સાચુ' સુખ મેક્ષમાં જ છે. તે મેક્ષે પહેોંચાડનાર ધમ છે. તે ધમ પાસે મામ વિના બીજી સંસારની ચીજો મગાય ખરી ? ભ્રય માહના છે. માહ શાથી છે ? ક્રમ વળગ્યાં છે. માટે, તે ભયને અને માઁના નાશ થઈ શકે છે. જયારે આત્મા અવિનાશી છે. આત્માના અવિનાશીપણાને પેદા કરવાની ઈચ્છા થાય તો તે જીવ ધમ' સાચા કરી શકે. બાકી સ'સારના સુખના ભિખારીઓ તે સાચી રીતે ધમ કરી શકે જ નહિ. ભિખારી તમને સલામ ભરે, આજીજી કરે, દીનતા કરે તે શા માટે ? રોટલાના ટૂકડા માટે. સસારનુ સુખ તે પરાધીન છે. તે પરાધીન વસ્તુમાં સુખ માનવું તેના જેવી મૂખતા બીજી એક નથી.
ધમ થઈ
તે તા જે
મારે માક્ષે જ જવુ' છે' આવી ઇચ્છા પેદા થાય તે સારામાં સારા શકે, માક્ષનુ' સુખ એવુ છે કે જેનુ વર્ણન કેવળજ્ઞાની પણ ન ફરી શકે. ભગવે તે જ જાણે! તમે કેાઈ સારી ચીજ ખાધી તેમાં મજા આવી અને કાઈ પૂછે કે કેવી છે ? તે કહેને કે, વન કરી શકું” તેમ નથી. તે તે જે ખાય તેને જ ખમર પડે દુનિયામાં પણ એવી ચીજો ઘણી છે જેના અનુભવ ન હોય તેા વન કરી શકાતું નથી. વધુ ન કરવા શબ્દ જોઇએ. શબ્દ કર્યાંથી લાવે? સાચી વસ્તુ સમજીને કરનારા પુણ્યાત્માઓને તા માક્ષ વિના બીજી કશી જ ઈચ્છા નથી. તે પુણ્યશાળી આત્માઓને સ'સારમાં રહેવું પડયું હોય તે પણ તે પાપના ચેગે જ રહેવુ' પડયુ. હાય છે, એમ તમારૂં અંતર કબૂલ કરે છે ખરૂ ? તમારી આ બંગલા પણ બેસવા જેવા છે ખરા ? તમે વેપારાદિ કરી છે તે પણ કરવા જેવુ છે ખરું ! સંસારનું જે સુખ છે તે પણ ોગવવા જેવુ છે ખરૂ ? તમે બધા સ'સારના સુખના અથી છે પણું તે સુખ મળે છે કેટલાને ? મનુષ્ચામાં પણ દુઃખી કેટલા છે? અને જે બુદ્ધિમાના હાય તેમાં પણ
Page #623
--------------------------------------------------------------------------
________________
5 વર્ષ ૮ અંક ૨૭ તા. ૪-૩૦૯૬
' : ૬૫૯ છે
મ
સુખી કેટલા છે? આજે ભણેલા પણ રિબાય છે. “પરાધીન વસ્તુની ઇરછા કરવી તે જ !
મોટામાં મોટું પાપ છે. આ વાત સમજાય છે? સંસારના સુખને સાચું સુખ માનવું છે જ તે જ મોટામાં મોટું અજ્ઞાન છે. સંસારનું સુખ તે દુ:ખનું કારણ છે. તે મેળવવા છે પૈસે જઇએ. તે પૈસે મેળવવા તમે શું શું કરી રહ્યા છે?
કર્મ કેવળ મિક્ષને માટે જ કરવાનું છે. તે મોક્ષનું સુખ કેવું છે તેનું વર્ણન છે { કરતાં જ્ઞાનિઓએ ફરમાવ્યું છે કે-જેટલા દેવલોક છે તેમાં જે સુખ છે. તેના ત્રણે ? કાળના એટલે કે ભૂતકાળના, વર્તમાનકાળના અને ભવિષ્યકાળના બધાં જ સુખને ભેગા 8 કરે અને તેના અનંતા વગર કરે તે પણ તે સુખની મિક્ષના સુખની સાથે સરખામણી છે ન થઈ શકે તેવું મેક્ષનું સુખ છે. અનંતજ્ઞાનિઓની આ વાતની શ્રદ્ધા છે? તમને શું કેઈ પૂછે કે કયાં જવું છે તે મોક્ષમાં જ જવું છે એમ કહીને ? જ્યાં સુધી મોક્ષે ન જ જવાય ત્યાં સુધી મારે દુર્ગતિમાં નથી જવું તે પણ દુખેથી ગભરાઈને નહિ પણ મેક્ષ સાધક ધર્મ ન થઈ શકે માટે, અને સદગતિમાં જવું છે તે સુખ માટે નહિ પણ મોક્ષ છે સાધક ધમની સાધના સાધન અને સામગ્રી મુજબ સારી રીતે થઈ શકે તે માટે આવી છે પણ ભાવના જેને થાય તે ય સંસારમાં સુખ થઈ જાય. પછી તેને સંસારની બીજી કંઈક પણ ચીજની ઈચ્છા જ ન થાય.
જ સુખ આપણને દુખ પેદા થયા પછી ગમે તે સુખને સારું કહેવાય ખરું? ? સારામાં સારી ચીજ ખાવાની હેય પણ કેણ ખાઈ શકે? બધા જ! ના. સારૂં ખાન- 8 { પાન જે ભાન ભૂલીને ખાય-પીએ તે તે માંદ પડે ને? સારામાં સારું સુખ પણ છે કેણ ભેગવી શકે? જેનું પુણ્ય હોય તે જ ને? કેટલાકની પાસે સુખસામગ્રી સારામાં 8 સારી હોવા છતાં ભેગવી શકતા શકતા નથી. આવું પરાધીન તે સુખ છે. માટે કહે કે છે સુખની જરૂર પડે, એની ઈચ્છા થાય, એને માટે ગમે તે રીતે જરૂરી પૈસા મેળવવાનું ! ને મન થાય, એ માટે અનેક પાપ કરવાનું મન થાય એવું કમ જોઇતું નથી. એવા છે કે કર્મથી જ મેહ થાય છે. કારણ કે કર્મમાં મહનીય કર્મ જ મુખ્ય છે. કર્મ ન હોય તે { છે મેહ ન હોય. તે કર્મને નાશ કરે છે તે કરી શકાય છે. મેહના વેગે જ આ છે. છે સંસાર ભારે લાગે છે. બાકી આ સંસાર તે દખરૂપ છે, દુખફલક છે અને દુઃખાન- ૧ Jરી છે. એમ માનતા શ્રી અરિહંત પરમાત્માઓ કહી ગયા છે. (ક્રમશઃ)
-
Page #624
--------------------------------------------------------------------------
________________
6 મહાસતી મંદિરાવતી ,
(ગતાંકથી ચાલુ)
–શ્રી વિરાગ
રાજહઠ અને બાળહઠ વરને આ આ આપશ્રીના આભુષણાદિ આપશ્રીને ગજગ્રાહ !'
મુબારક. પરિણામ શું ?” એ માટે સૌનું મારી આજ્ઞા તે એ જ છે કે, “તદ્દન દયાન રાજા તરફ કેન્દ્રિત થયું. સાદા વેશમાં તને આપેલ આ પતિની સાથે ક્રોધથી ધમધમતા રાજાએ જનતા
છે. આ નગર-ગામ છોડીને તું પરગામ ચાલી
આ જ, તારા પૂણ્ય-પાપનું ફળ તું જનાને સાક્ષીએ વણે ઉચ્ચાર્યો-
જોગવી લે.” છોકરી, હજી પણ તને કહું છું. તું ગાંડી બિનમાં. તારા પૂણ્ય-પાપના બેટા લવારાને બસ ! આજ્ઞા શિરે ચઢાવતી મંદિછેડી છે. રાજમહેલને ભેગવનારી તું પળ
રાએ આભૂષણે પ્રતિહારીને આપી દીધાં. બે પળમાં ૨સ્તે રખડતી થઈ જઈશ.. સામે
થઈ જઈશ. સા. સામાન્ય વેશ પહેરી લીધે. કમે આવી ઉભેલા દીનને જેઇલે. નીરખી લે. તારે પડેલા દુઃખને સહન કરવાની શક્તિ પ્રભુ કદાગ્રહ છોડી દે નહિતર આ રંક માન
પાસે માંગતી મંદિરા રંકને હાથ પકડીને વીને “તારૂં કન્યાદાન મારે હાથે હું આપું
રાજભવનના પગથિયાં ઉતરવા લાગી. છું. તારા કમે એ તને મળે છે. તે
રાજમાર્ગની બંને બાજુએ કીડીયાળું તેને સ્વીકાર કર.
* ઉભરાઈ ગયું. ગગનચુંબી ઈમ રતે, મહે
લાતે, પોળો અને ગલીઓમાં અનેક દિલ( પિતાજી! આપશ્રીની મરજી. ઈચ્છા
સ્પશી ચર્ચાઓ થવા લાગી, ઘઈક રાજાની મા શુંભ માટેની જ છે, આજે મારા કમ મને આપશ્રીના હાથે જે અપાવે છે
- તે કેઈક મંદિરની પટ્ટી ઉતારવા લાગ્યા. તે સ્વીકારવામાં મને ખુબ જ આનંદ છે. ગતિ
રાજકન્યા પણ એક કુષ્ટિની સાથે હંસ
ગતિએ ચાલતી બહારના ઉદ્યાનમાં આવેલા અને થાય છે.
આ એક દેવમંદિરની પરશાળામાં જઈ પહોંચી. " એમ, હજી વળ છૂટતે નથી તે
મંદિરની એાસરી સાફ કી સ્વામીસાંભળી લે. હવે આ ઘરેલાં આભૂષણે
નાથ માટે આસન પાથર્યું. ધીરે રહીને અને કિંમતી વ તારા અંગ પર નહી
પિતાના પતિદેવને બેસાઇ, શાંતિને રહે. પ્રતિહારી! આ આભૂષણે રિએકત્રીત
આસ્વાદ મેળવતી અને ભાવિ જીવનને કરી રાણીવાસે મોકલી આપે.
વિચાર કરતી મંદિર પિયુના પગ આગળ - ભલે પિતાશ્રી, જેવી આપશ્રીની આજ્ઞા બેઠી,
Page #625
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૮ અંક ૨૭ તા. ૪-૩-૯૬ :
: ૬૬૧
|
કલબલાટ કરતાં પંખીઓ.. પશુઓના દિવસ ના પણ મળે. લેકેની ગાળ-માર વિચિત્ર અવાજે શાંત થઈ ગયા ચારેય વગેરે સહન કરવાનું, આવું જીવન કઈ દિશાઓમાં નિરવ શાંતી પથરાઈ ગઈ. રીતે વીતાવશો? મારા જેવા દાખીયા ભરથાર અને ભાર્યા બન્ને મૌન થઇ એક- માનવીને હાથ શા માટે ? બીજાના મુખઠા નિરખી રહ્યા છે.
હજી પણું મારું માનતા હોય તે મેં 'થે ડીક ક્ષણે બાદ દયાભાવે એ તમને હદયથી સ્વીકારેલા નથી. તમે કોઈ દુઃખી મોન તેડયું, કુમારી ! મહારાજાને યોગ્ય રાજકુમારને પસંદ કરી લે. તમારું કે પાયમાન કરીને તે આ શું કર્યું? જીવન સુખમય બનાવી શકે છે. અને . મારા જેવા રંકને રત્ન ગણીને કઠે વળ- મને મારા દુખે ભોગવવા દે. ' ગાડ દીન-હીન પતિને હાથે કરીને “હાલા સ્વામિનાથ” આવી વાણીને સ્વીકારવાની મહાન ભૂલ તમે નથી કરી ઉપયોગ ન કરે. આવી વાણી સાંભળતા લાગતી ? હું મારું દુઃખ ભોગવી લઈશ મારું હૃદય ચીરાઈ જાય છે. મારા પિતામાસ પાપે, મારે તમને દુઃખી નથી કરવા. શ્રી એ જાહેર જનતા જનાર્દનની સમય હું તમને દુખી કરૂં તે મારે વધારે દુઃખ મારૂં કન્યાદાન કર્યું છે. તેઓશ્રીએ મારા - ભોગવવું પડે. પરભવમાં ભયંકર પાષા માટે આપશ્રીને પસંદ કર્યા છે, પછી ગમે કર્યા તેનું ફળ તે અત્યારે ચાખી રહ્યો તેવા હેય તે પણ મારા માટે પૂજ્ય છે. છું. તમને સાથે રાખીને મારે મારું ગુજ- હું તેઓના ચરણોની દાસી છું. તેઓને રન પણ કઈ રીતે ચલાવવું? આજદિન પડતે બેલ ઝીલવા તૈયાર છું. તેઓના સુધી તે ગમે તે ખાઈને ગમે ત્યાં આરો- સુખે સુખી, તેઓના દુખે દુઃખી. મારે હીને દિવસે પુરા કરતો હતે. હવે તમારી કઈ સંક૯પ નથી કે વિકલ્પ નથી. મારા ચિંતા વધી. આપણે બનેના ખાડાને કઈ ભાવિને વિચાર પણ મારે નથી કરવાને રીતે પુરીશું ? હું શક્તિહીન છું. કઈ જયાં મારું સર્વસ્વ આપશ્રીના ચરણેમાં રીતે જીવન ગુજારીશું તે સમજાતું નથી ? સમર્પિત કરી દીધું ત્યાં અન્યથા વિચાર
તમે તે રાજમહેલમાં ઉછરેલ છે. શું કરવાને ? મારા કર્મની ગતિ જેવી રાજસ હ્યબીના ભાગો ભેગવ્યા છે. સુખ હશે તેવું મને પ્રાપ્ત થાય તેમાં પિતાશ્રીને તમારા ચરણમાં આળોટતું હતું. હાખનો દેશ શું કાઢવાને ? જુએ હવે મને માનલવલેશ પણ તમે અનુભવ્યું નથી. દુર વાચક શબ્દો બોલીને શરમાવશે નહિ. જતના શાક અને ૩૩ જતના પફવાને જીવન ને યાને પાર ઉતારવા માટે આ આરોગતાં તમે હવે લખું-અર્ક, કાર્ચ- દાસી ગમે તેવા કપરા કાર્યો-મુશ્કેલી ભર્યા પાકું, એઠું-જુઠું, રસકસ વગરનું કઈ . કામ કરતા અચકાશે પણ નહિ. રીતે વાપરશે? કઈ દિવસ મળે ને કેઈ ઉપરાંત આપ ચોકકસ માનજે કે, જે
Page #626
--------------------------------------------------------------------------
________________
: શ્રી જૈનશાસન અઠવાડિક].
પતિને હું ઍક સભાગની સાક્ષીમાં લીટે એક દિવ્ય પુરૂષ અને એક સુંદર વરી છે તે સિવાયના સઘળા પુરુષે મારે સ્ત્રીમાં પરિવર્તન પામી ગયે. મન ભાઈ-બાપ અને પુત્ર સમાન છે.” સાડા ત્રણ હાથ દૂર રહેલા તે જેડકામાં આપશ્રીના મુખેથી આવા વચન. એક રહેલી સ્ત્રીએ વાગવાણું ઉચારી “હે કુળવાન સ્ત્રીના કાન, તે સાંભળવા તયાર સકમાલીકા! હું નગરની અધિષ્ઠાત્રી દેવી નથી.
છું. તારા પિતાશ્રીએ આજે જે અઘટિત - ત્યારે આપણે શું કરીશું? . ' કાર્ય કરેલ છે તે બદલ મને તારી દયા
હવે તે આપશ્રીની સેવા એજ મારે આવે છે અને તારા ભલા માટે આ સુંદર મન મેવા છે ! આભૂષણના ઠાઠને હું નથી પુરુષને લઈ આવી છું. એ વગધ દેશને માનતી. શિયલવ્રત એ જ મારૂં મહાન રાજકુમાર છે. કેઢિયાને છેડી તુ. તેને વર આભૂષણ છે. આપણું ભાગ્ય આપણુ તારૂં ચોકકસ શ્રેય થશે.
. જીવનને સાચા માર્ગે દોરી જશે. સાચી
- દેવી! તમે ખરેખર દેવી છે કે દિશા જરૂર આપણા હાથમાં આવશે. આ
- જગદંબા છે. મહેરબાની કરી આવી બેટી આ પણ સર્વ દુઃખો દૂર થશે. મને મારા
- દયા ખાવાની જરૂર નથી હું તમારે પગે
છે, - ધર્મ ઉપર પુરેપુરી શ્રદ્ધા છે. અભિમાનની
પડું છું. જન સાક્ષીએ મારા પિતાશ્રીએ અંબાડીએ બેઠેલા મારા પિતાશ્રીએ પર
- મને જે વર આપે છે . જ મારો શાસનની જે અપભ્રજમા કરી છે તે
પ્રાણાધાર છે. મેં જે પતિદેવને હાથ ચકકસ દૂર થશે. આપશ્રી શાંતિથી આરામ
ઝાલ્ય છે તે કોઈ કાળે છોડવા તૈયાર કરે સઘળી ચિંતા છોડી દે. •
નથી અન્ય પુરૂષે મારે મન ભાઈ, પુત્ર મીઠાં મધૂરા હાલરડાં જેવા વચને અને પિતા સમાન છે. મગધ દેશના રાજસાંભળતે કે દિ દીન પતિ ઉંઘી ગયો. કુમાર મારે મન મોટાભાઇ સમાન છે. નિંદ્રાધીન થયેલા પતિદેવની પગચંપી ઈન્દ્રથી પણ અધિક તેજસ્વી પુરૂષ ભલે કરતી મંદિર, પોતાના ભાવિ જીવનનું હોય પણ મારા કુષ્ઠ પતિ સિવાય મારે આજન કરી રહી હતી. અચાનક તે અન્ય કોઈની ચાહના નથી કદાચ રૂંવાડે આયોજન પડતું મૂકી તે ઈષ્ટદેવ પંચ પણ આવી જાય તે મારૂં શીલ ભાંગે, પરમેષ્ઠી ભગવંતના સ્મરણમાં લયલીન મારૂં કુળ લજજાય. હે દેવી, તમે સ્ત્રી બની ગઈ.
થઈને કુલટા થવાનું મને શિખવાડે છે સમય વિતવા લાગ્યો. પ્રહરની પળે હું હાથ જોડીને તમને વિનંતી કરું છું પસાર થવા લાગી. ત્યાં જ સામેથી ઝળહ- હું અધિષ્ઠાત્રી આપશ્રી ક્યાંથી આવ્યા છે ળતા પ્રકાશને એક લીસોટે પોતાની ત્યાં આવ્યા જાવ. તરફ આવતે જણાયે. નજીક આવતે તે
(મશઃ)
Page #627
--------------------------------------------------------------------------
________________
- ચિરંતનાચાર્ય વિરચિત ] ભાવાર્થ લખનાર છે શ્રી પંચ સત્ર શ – મુનિરાજ શ્રી
પ્રશાંતદશન વિજયજી મ. ( [મૂળ અને ભાવાર્થ]
| [ ક્રમાંક-૧૬].
તહ આસપાસદીવ, સંદીણુડથિરાઇભે, અસંદીથિરથમુજજમઈ જહાસત્તિમસંતે અણુસગે અસંસત્તજગારાહએ ભવઇ, ઉત્તરુત્તરજોગસિદ્ધીએ મુચ્ચઈ પાવકમુણુત્તિ | વિરુઝમાણે, આભવંભાવકિરિઅમરાહેઈ' પસમસુહમણહવઈ અપીડિઓ સંજમઅવકિરિઆએ અહિએ પરીસહેવસગ્નેહિં, વાહિઅસુકિરિઆનાએણું છે
આ મુનિએ પંદન અને અસ્પંદન ભેટવાળા આશ્વાસ-વિશ્રાતિ રૂપ દ્વીપને. અને સ્થિર અને અસ્થિર ભેટવાળા પ્રકાશજીપને સારી રીતે જાણે છે અને અસ્પન અને સ્થિર ભેદને પ્રાપ્ત કરવા માટે ઉદ્યમ કરે છે. કહેવાને ભાવાર્થ એ છે કે આ સંસાર સાગરમાં ભમતા જીવોને વિશ્રાતિ માટે ચારિત્ર રૂપી દ્વીપ છે અને ગાઢ દુખવાલા મોહરૂપી અંધકારમાં પડેલા છને પ્રકાશ માટે જ્ઞાનરૂપી દીપક છે. તેમાં જે ચારિત્ર રૂપી દ્વીપ છે તેના બે પ્રકાર છે તેમાં એક “યંદન’ વાળ એટલે કે સમુદ્રના મા-તરંગે આદિથી ડુબી જાય તે છે અને બીજે “અસ્પન્દન” વાગે એટલે માતરગાદિથી ન ડુબે તેવો છે. અને જે બીજે જે જ્ઞાનરૂપી દીપક છે તે પણ સ્થિર અને અસ્થિર ભેટે બે પ્રકાર છે. સ્થિર એટલે અપ્રતિપાતી-આવ્યા પછી કદી નાશ ન પામે તેવો અને બીજો અસ્થિર એટલે પ્રતિપાતી એટલે આવ્યા પછી નાશ પામે તેવો છે.
તેમાં જે સ્પન્દનવાળ દ્વીપ તે ક્ષાપથમિક ચારિત્ર રૂપ છે અને અસપનાનવાળે દ્વિીપ તે સાયિક ચારિત્ર રૂપ છે. તથા અસ્થિર દીપક તે શ્રાપથમિક જ્ઞાનરૂપ છે અને સ્થિર દીપક તે ક્ષાવિક જ્ઞાન રૂપ છે. તેમાં જે પ્રથમ ક્ષાપથમિક ચારિત્ર રૂપી દ્વીપ અને ક્ષાયે પશમિક જ્ઞાન રુપી દીપ છે તે પ્રતિપાતી-આવેલું જાય તેવું પતનશીલ સ્વભાવવાળું હોવાથી ચિરકાળે ઈષ્ટની સિદ્ધિ માટે થાય છે. અને જે ક્ષાવિક ચરિત્ર રૂપી દ્વીપ અને ક્ષાયિક જ્ઞાન રૂપી દ્વીપ છે તે અપ્રતિપાતી-આવ્યા પછી કદી નાશ પામે તેવું ન હોવાથી તે જ ભવમાં મેક્ષને માટે થાય છે.
આ રીતે તે મુનિ આ ભવસાગરમાં સ્પદના િદવાળા આવાસ વિશ્રાન્તિ
Page #628
--------------------------------------------------------------------------
________________
: શ્રી જૈન શાસન (અઠવાડિક)
દ્વીપને અને અસ્થિરાદિ ભેદવાળા પ્રકાશક દ્વીપને સારી રીતે જાણે છે. જાણે છે એટલુ જ નહિ પણ અસ્પન દ્વીપ-ક્ષાયિક ચારિત્ર અને સ્થિર દીપ-ક્ષાયિક જ્ઞાનને માટે આગમમાં કહ્યા પ્રમાણે ઉદ્યમ કરે છે. તે પણ શક્તિ પ્રમાણે, ભ્રાન્તિ રહિત, ફૂલની પ્રત્યે ઉત્સુકતા વિનાના, અને સૂત્રાનુસારે શુદ્ધ ચારિત્ર વ્યાપારના આરાધક જિનશાસનમાં કહેલે। દરેકે દરેક ચેંગ-આત્માને મેક્ષની સાથે જોડી આપે ચેાગ છે-કમ રૂપી દુઃખાના ક્ષયને માટે કરાતા, એકબીજા ગાને હાનિ રીતે કરવા જોઈએ. તે અંગે કહ્યુ પણ છે કે—
થાય છે. શ્રી તેનુ નામ
ન હેચિ તે
૧૬૪:
“નેગા જોગા જિષ્ણુસાસમિ દુક્ષ્મક્ક્ષ્મયા પંજા । અણ્ણાણુમબા તે અસવત્તા હોઇ કાયવ્ય ”
આ રીતે ભગવાનની આજ્ઞા મુજબ દરેક યાગેને કરતા એવા તે ઉત્તરાત્તર શુદ્ધ ચારિત્ર વ્યાપારની સિધ્ધિ વડે તે તે ગુણેાના રોધક પાપકર્મથી વિમુક્ત થાય છે. આ રીતે વિશુધ્ધ વિશુધ્ધ પરિણામવાળા થતો તે આત્મા જન્મપ ત કે આ સસાર પય ત માક્ષસાધક ભાવક્રિયાને આરાધે છે. ત્યાર પછી આશ્રવ નિરોધ રૂપ સયમ અને અનશ—
નાદિ ખાર પ્રકારના નિર્જરા રૂપ તપથી-આજ્ઞા મુજબ કરવાથીજરાપણ શારીરિક પીડાને પામ્યા વિના, ક્ષુધાદિ બાવીશ પરિષડા અને દેવાદિના ઉપસૌથી મનમાં જા પશુ વ્યથા-ક્ષાભને પામ્યા વિના, વ્યાધિવાળાને શુભક્રિયાની પર પરાથી જેમ આરામ થાય છે છે દૃષ્ટાંત વડે તે પ્રથમ સુખના એટલે કે આત્માના પ્રશાન્ત સુખા અનુભવ કરે છે. ભવે માણે સમેા મુનિં:” ના અનુભવ કરે છે.
તે દૃષ્ટાંતને કહે છે.
સે જહા-નામએ કે મહાવાહિહએ
અણુઅત વેણુ, વિષ્ણુણાયા સરુ વેણુ, નિત્રિણે તત્તએ । સુવિજયણેણુ સન્મ. તમવચ્છઅ, જહાવિહાણુએ પવણે સુકિરિઅ` । નિરુધ્ધજહિચ્છાચારે, તુચ્છપત્થèાઇ, મુખ્યમાણે વાહિણા, નિઅત્તમાણુવેઅણે, સમુવલભારાગ્ય, પદ્મમાતખ્શાવે, તલ્લાક્ષનિવુઇએ તપડિબધાએ સિરાખારાઇ જોગેવિવાહિસમા વિણાણેણ ઇનિષ્ફત્તીઓ અણાકુલભાવયાએ કિરિએવઆગેણુ અપીઢિએ અખ્વાહિએ સુહલ સાએ વહૂઇ । વિજ``ચ બહુ મણુઈ ॥
જેમ કાઈ પુરુષ કાઢદિ મહાભ્યાધિથી ગ્રસ્ત થયે। હાય, તેથી તેની વેદનાને અનુભવતા વેદનાનું સ્વરૂપ જાણી તત્વથી અત્ય ́ત ખેદ પામ્યા હોય તેવામાં કાઈ સુવૈદ્યના વચન વડે સારી રીતે તે વ્યાધિને જાણી દેવપૂજાતિ યથાવિધિ વખતા
·
Page #629
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૮ અંક ર૭ તા. ૫-૨-૯૬ :
,
-
-
-
વેલી વિવથી તેની પરિપાચનાદિ રૂપ ક્રિયાને સારી રીતે કરે અને મરણાદિના ભયથી સ્વેચ્છાચ રને રેકી–સંયમિત બની હલકું અને પથ્ય ભેજનાદિ કરી કેહરિ મહાવ્યાધથી સુત થતું જાય. પછી ખરજ વગેરે દૂર થયે વેદનારહિત થઈ, આરોગ્યતાને પામી તે આરોગ્યના લાભથી મળેલી શાંતિ વડે તેની આગ્યતા વૃદ્ધિ પામવાને લાગે. તેથી તે આરોગ્યતા મેળવવામાં તત્પર હેવાથી શિરાવેધ અને ક્ષારાદિકના પાતરૂપ આકરાજલા ઉપાયોને કરીને પણ નિરોગી થવા ઈચ્છે છે. વ્યાધિના ઉપશમ જેવાથી આરગ્યનું ગાન થવાથી અને ઈષ્ટ આરોગ્યની પ્રાપ્તિ મને જરૂર થશે એ વિશ્વાસ હેવાથી આકુલતા રહિતપણે વઘ ઉપરની પૂરેપૂરી શ્રધ્ધાથી વઘ બતાવેલી ક્રિયામાં ઉપગ રાખી શરીર અને મનની પીડાને ગણકાર્યા વિના પ્રશસ્તભાવરૂપ શુભ વેશ્યાવિચાર વડે વૃદિધને પામે છે. વૈદ્યને પિતાને સાચો હિતોષી માને છે અને મહાવ્યાધિથી દૂર કરનાર-મૂકવનાર આ વૈદ્ય છે એમ માની 4 ઘનું બહુમાન કરે છે.
વે આ દૃષ્ટાંતને ઉપનય કહે છે.
એવં કસવાહિગહિએ, અણુઅકસ્માઈવેઅણે, વિષ્ણુયા દુખરૂણું, નિરિવણે તના તએ સુગુરૂવયણેણુ અણુઠ્ઠાણુઇશું તમનગરિછા, પુqરવિહાણુઓ પવને સુકિરિઅપવ્રજ, નિરૂદ્ધાપમાયાયારે, અસારસુધઈ, મુચ્ચમાણે કર્મવાહિણ, નિઅસંમાણિક વિનેગાઈવેઅણે,સમુવલબ ચરણારૂગ પવડઢમાણસુહભાવે, તલાભનિqઈએ ત૫ઠિબંધવિએસઓ, પરીસહેવસગ ભાવિ તત્તસંવેઅણુઓ, કુસલાસય કુઠ્ઠી થિરાયણ, ધમેવગાઓ સયાથિમિએ તેઉલેસાએ પવઢઢઇ ગુરૂં ચ બહુમ-નઈ જહાચિએ અસં. ગપડિવરીએ નિસગ્નપવિત્તિભાવેણુ એસા ગુરૂ વિઆહિઆ ભાવસારા, વિસેએ ભગવંતબહુમાણેનું “જે મં૫ડિમન્નઈ સે ગુરૂરિ' તદાણા અનહા, કિરિઆ અકિરિઆ કુલડાનારીકિરિઆસમાને ગરહિઆ તત્તઈણું અફલગએ, વિસણતરીફલમિસ્થ નાય, આવો ખુ તસ્કુલ, અસુહાગુબંધે છે
એ જ રીતે કમરૂપી વ્યાધિથી ગ્રત એ પ્રાણી કે જેણે જન્મ, જરા, મરણદિની વેદનાને અનુભવી છે તથા જન્માદિની વેદનાને દુખ એ જ જાણે છે અને તેથી જ આ સંસારમાં વારંવાર લેવા પડતા જન્માદિ જે તત્વથી ખરેખર ખેદ પામ્યું છે. ત્યાર પછી સદ્દગુર્નાદિના વચનથી ક્રિયા-અનુષ્ઠાનાદિ વડે સુગુરુને ઓળખીને તેમને બરા બર પરિચય કરી, કર્મવ્યાધિને સારી રીતે જાણીને ત્રીજા સૂત્રમાં કહેલી વિધિ વડે ભગવતી પરમેશ્વરી પ્રવ્રયાને સદ્દગુરૂ પાસે અંગીકાર કરી છે
Page #630
--------------------------------------------------------------------------
________________
જેન રામાયણના પ્રસંગો (ગતાંકથી ચાલુ) ,
' –શ્રી ચંદ્રરાજ
ત્રીજી રાતની કરૂણતા. તમારા ઘરે જાવ. ' "ધરતી ઉપર ઢળી પડેલા લક્ષમણજીને હે સખા ! વિભીષણ! સીતાના અપજોઈને હવે રામચંદ્રજી હાથમાં ન રહ્યા. હરણ અને સૌમિત્રિના વધથી પણ વધુ કરૂણ ન કરવા લાગ્યા. કે હે લક્ષમણ ! દુખ તે મને એ વાતનું છે કે મેં તને કંઈક તો બેલ. આ રાવણ જીવતે જે લંકા રાજ્ય આપવાનું વચન આપીને પણ લંકામાં જ રહ્યો તેનું તને દુ:ખ છે? હજી પાળ્યું નથી. છતાં સવારે જ જેજે. પણ તું કાંઈક બેલ હું તારી ઈચ્છા પૂર્ણ કે તારા ભાઈને મારા ભાઈ લક્ષમણના રસ્તે કરીશ. હે દુષ્ટાત્મા રાવણ! તું ઉભો રહે જ ધકેલી દઈને તને લંકાનું રાજ્ય અપાતું ભાગીને જઈશ કયાં? હમણાં જ તને વીને હું લક્ષમણના જ રસ્તે પ્રયાણ કરીશ. પરલોકના રસ્તે પહોંચાડી દઉં છું. આમ લક્ષમણ ન હોય તો મારી સીતા કે બેલતાં જ ધનુષ્યને ટંકાર કરીને રામ- જિંદગીથી શું મતલબ છે ? ચંદ્રજી ધનુષ ધારણ કરીને ઉભા થયા. કરૂણ વિલાપ કરતાં રામચંદ્રજીને - સુગ્રીવાદિએ કહ્યું-પ્રભો ! આ સમય વિભીષણે કહ્યું કે હે પ્રભે! ખાવું અધય રાત્રિને છે. અને તે રાણસ તે લંકામાં શા માટે? શક્તિથી હણાયેલે માણસ એક ચાલ્યા ગયા છે. અને લક્ષમણુ કંઈ મૃત્યુ રાત સુધી અવશ્ય બેભાનપણે પણ જીવતે નથી પામ્યા છે તે માત્ર શક્તિના જ હોય છે. માટે સવાર પડે ત્યાં સુધીમાં પ્રહારથી બેભાન થયેલા છે. માટે હે નાથી આ શક્તિના પ્રતીકારને ઉપાય વિચારીએ.' શક્તિપ્રહારને પ્રતિકાર વિચારીએ.” તે જ સ્થળે સુગ્રીવાદિએ વિદ્યાના
" આટલું કહેવા છતાં રામચંદ્રજી બળથી ચાર ચાર દરવાજાવાળા સાત-સાત લક્ષમણુજીને મૃત્યુ પામેલા જ માનીને કિલાની હારમાળા ઉભી કરી દઈને દરેક બોલવા લાગ્યા કે-“ભાર્થી હરાઈ ગઈ અને દ્વાર ઉપર સાત-સાત વીર સુભટને રક્ષણ બ્રાતા હણાઈ ગયા છતાં હે રામ! તું કરવા ગોઠવી દીધા. હજી જીવી રહ્યો છે. સેંકડે ટુકડામાં આ બાજુ દેવરમણ ઉદ્યાનમાં કોઈ શી-વિશીર્ણ કેમ ના થયો? હે પરમ વ્યકિતએ સીતાદેવીને કહુ કે- “લક્ષમણ સખા! સુગ્રીવ, હનુમાન, ભામંડલ, નલ, રાવણે ફેકેલી શકિતથી હણાઈ ગયા છે. અંગહ, અને દરેક વિદ્યારે હવે તમે બધાં અને સવાર સુધીમાં તે ભાઈના નેહથી
Page #631
--------------------------------------------------------------------------
________________
વર્ષ : અંક ૨૭ તા. ૫-૨-૯૬:
રામચંદ્રજી પણ મૃત્યું પામશે.” હતા. લક્ષમણને હણી નાંખવાથી રાવણ
આ છે વજપાત જેવા ખતરનાક કર્કશ ક્ષણવાર ખુશ થયા અને પછી ભાઈ-પુત્ર શો પાંભળીને સીતાદેવી મરછ પામી અને મિત્રની શત્રુ છાવણીમાં બંધનાવસ્થા ગયા. કોઈ વિદ્યાધરીએ જળસિંચન કરતા યાદ કરીને કરૂણુ રૂદન કરવા લાગ્યા. અને ભાનમાં આવેલા સીતાદેવી કરૂણ સ્વરે પિતાના બાંધના બંધનને વારંવાર ઉડતા વિલાપ કરવા લાગ્યા કે- “હે વત્સ રાવણ વારંવાર મૂછ ખાઈને પડવા લક્ષમણી તારા વિના એક ઘડી પણ રહી લાગ્યા. નહી શકનારા તારા વડિલબંધુને એકલા આમ ત્રીજા દિવસની રાત ત્રણ-ત્રણ મૂકીને તું કયાં ચાલ્યા ગયે?
જગ્યાએ કરૂણ કલ્પાંત કરાવનારી બની. અરે! હું કેવી બદનસીબ કમભાગી રાત વીતી જઈ રહી છે. એક સેકંડના છું કે જેથી મારા જ કારણે અત્યારે મારા સમા ભાગ જેટલે પણ વિસામે ખાધા પ્રાણેશ્વર અને દિયરને આવી દુખદાયી વિના સમય તેની રાજની ગતિએ સરકી જ દશા આવી પહોંચી.,
રહ્યો છે. આમ તે દુખના દાઠા વરસ ' હે ધરા-વસુંધરા ! તું બે ભાગમાં જેવડા લાગતા હોય છે. પણ અહીં યુદ્ધના ચીરાઈ જઈને મને તારા પેટાળમાં સમાઈ રસુક્ષેત્ર ઉપર ગુજરેલી ત્રીજા દિવસની રાત જવા માટે માર્ગ આપ. અથવા હે હૃદય! દુઃખની રાત હેવા છતાં જલ્દી વીતી ન પ્રાણના નિર્વાણ =વિલેપન માટે તું બે જાય તેની સતત રામચંદ્રાદિને ચિંતા ટુડામાં વહેંચાઈ જા.'
સતાવી રહી છે. આ રીતે કરૂણ કલ્પાંત કરતી સીતા- રાત વધુને વધુ ગાઢ બનીને વીતી દેવીને અવકની વિદ્યાબળે કોઈ દયાળ ગયા પછી જે લગભગ સમય હશે. અને વિદ્યાધરીએ જઈને કહ્યું કે હે દેવિશ દ્રોણમેઘ નામના એક વિદ્યાધરે આવીને તમારા દિયર સવારે સાજી થઈ જશે અને ભામંડલને કહ્યું કે- હું રામચંદ્રજીને રામચંદ્રજીની સાથે આવીને તને આનંદિત હિતની વાત કરવા આવ્યો છું. તરત જ કરશે.
ભામંડેલ દ્રા મેઘને બરાબર હાથેથી વિદાધરીની વાણીથી સ્વસ્થ થયેલા ઝડપી રાખીને સમ પાસે લઈ ગયા. સીતાદેવી જ્યારે સૂર્યોદય થાય ને લક્ષમણ પિતાનો પરિચય આપીને વિગતવાર સાજા થાય તેવા વિચારમાં જ આખી રાત ઘણી વાત કરીને છેલ્લે તેણે કહ્યું કે આ જાગતા જ રહ્યા.
| મારો તથા અયોધ્યા નરેશ ભરત શબ્દને - બીછ તરફ લંકાને રાજમહેલ રાવ- જાત અનુભવ છે. માટે જે ભરત રાવના ણના કરૂણ કદનથી ગમગીન બની ગયો. મામાની પુત્રી વિશયાના નાના જળને
Page #632
--------------------------------------------------------------------------
________________
૬૬૮ :
: શ્રી જૈન શાસન (અ વાડિક)
છાંટવામાં આવે તે લમણજીની ગાઢ રામચંદ્રજીની છાવણીમાં લક્ષમણજી સજીવન મૂછો દૂર થઈ શકે.
થઈ જતાં આનંદ આનંદ દાપી ગયો. તરત જ રામની આજ્ઞાથી ભામંડલ, એ
અને રામચંદ્રજીની આજ્ઞાથી એક હજાર હનુમાન અને અંગદ ભારત પાસે જઈ રાજ પુત્રીઓ સહિત વિશલ્યાને ધામ તેમને મધુર સ્વરે ઉઠાડી કૌતુકમંગલનગરે ધૂમથી લગ્નોત્સવ ઉજવાયે, જઈ એક હજાર રાજપુત્રી સહિત વિ. – ત્યાને લઈને, લંકા આવવા ઉત્કંઠિત
કુ. કલ્પલત્તાબેન રમિકાંત બનેલા એવા પણ ભરતને અયોધ્યામાં જ 8:, પાછા મૂકીને ભામંડલાદિ વિમાનમાં લંકા [ઉ. વર્ષ ૧૨ (મલાડ વેસ્ટ) ] તરફ ચાલ્યા.
વિમાનના અત્યંત તેજથી સુગ્રીવાદિ સૂર્યોદય થયાના ભયથી ગભરાઈ ગયા. પણ વિમાન નીચે ઉતરતાં હકિકત જાણ સવે ખુશ થયા. અને લક્ષમણ સાથે પરણવા માટે કૌતુકમંગલના રાજાએ પરણવા મેકલેલી રાજકુમારી વિશલ્યાએ પિતાના ભાવિના પતિ લક્ષમણની છાતી ઉપર હાથ મૂકતાં જ વિશયા તપના તેજને સહન કરી નહિ શકતાં અમોઘ વિજ્યા શક્તિ લક્ષમણના શરીરમાંથી તક્ષણે જ ભાગી
- પૂ. આ. ભ. શ્રી વિજયરા જતિલક સૂ.
મ. પૂ. આ. ભ. શ્રી વિજયમહદય સૂ. મ. પણ કુદકો મારીને હનુમાને તેને ઝડપી ની નિશ્રામાં ભવ્ય ઉત્સવ સાથે મહા સુદ લેતાં તેણે કહ્યું કે- ધરણેન્દ્રએ મને પના પાટણ મુકામે ૫, સા. શ્રી લબ્ધગુણઃ રાવણને સેપેલી. હું તે દેવતા રૂપે નેકર શ્રીજી મ. ના શિષ્યા તરીકે પૂ સા. શ્રી છું આમાં મારે કઈ વાંક નથી. પણ કલ્યાણગુણાશ્રીજી મ. બન્યા છે. વિશયાના પૂર્વભવના તપના તેજને સહન આ પ્રસંગે શ્રી ઉર્વશીબેન ઘાટકે પર ન થઈ શકતા હું હવે જઉ છું મને
વાળા (ઉ. ૪૫) દીક્ષા અંગીકાર કરી પૂ. છોડી દે.”
સા. શ્રી વિરતિગુણાશ્રીજી મ. કન્યા હતા. આમ કહેતા હનુમાને તે શક્તિને મુકત ૫. સા. શ્રી લબ્ધગુણાશ્રીજી મ. ને ૧૦૦ કરી દીધી.,
ઓળીને પારણું થયું હતું.
Page #633
--------------------------------------------------------------------------
________________
શ્રી સમેતશિખરજી મહાતીર્થમાં છે શ્વેતાંબરોના તીર્થમાં શ્વેતાંબરો વિરૂદ્ધ ચિતરેલું લખાણ
જગ જાહેર છે કે શ્રી સમેતશિખરજી મહાતીર્થ અને પહાડ તાંબરની માન્યતા છે છે અને વ્યવસ્થા નીચે છે. અનેકવાર જીર્ણોદ્ધાર રસ્તા વિગેરે કરવામાં દિગંબરો દ્વારા ટે { લઈને કે વિનો કરીને અટકાવવામાં આવે છે અને વ્યવસ્થા નથી તેવા આક્ષેપ પણ છે તેઓ કરતા રહે છે. 8 તાજે ૧રમાં સમેતશિખરજી મહાતીર્થની યાત્રાએ જઈને આવેલા ભાવિક યાત્રિક
શ્રી અરવિંદ લઈ ઝવેરચંદ શાહ દિગંબરો દ્વારા માત્ર દિગંબરને જ દાન આપવું અને છે વેતાંબરોને દાન ન આપવું તે રીતે ગુપ્ત ભંડારમાં પૈસા નાખવા સૂચના કરતું છે 8 ચિતરામણું યેલ છે તેના ફેટા લાવીને આપ્યાં અને તેને લોક અત્રે આપવામાં છે આવ્યો છે.
R
|- दिगम्बर जैन वन्दनार्थियोंकलिए विशेषसुचना
समोदयित्वर पर्वतासन की बन्दन मनीतामस्वामक ने पहले। | चोपड़ा कुण्ड में बने एकामा विहायर जैन मन्तिावकाशन
મટ્ટાર ઈ ર જ રિલા યા તારાજી . પ્રાપ્ત રહીને વિરલ મોજ જોઈ છે | મુનngાર ને એ
વાત में चली जाती है। HLEEL इसलिए केवल दिगम्बनमान्दा कता
તેમાં દિગંબરો દ્વારા વેતાંબર ભંડારોમાં પૈસા ન નખાય જાય તેવી સૂચના 8 છે. દિગંબરે ઉપર ચડે છે અને વ્યવસ્થા ભગવે છે તેમાં જે કંઈ વ્યવસ્થા થાય છે. હું છે છતાં જાહેર કે આવું બેઠું લગાડવું તે દિગંબરોને વેતાંબર પ્રત્યે દ્વેષ દેખાય છે કે 8 અને તીર્થને પ્રાપ્ત કરવાની મેલી મુરાદ બર ન આવે તે પણ શકય તેટલી વિટંબના સ છે કરવાને તેમને આશયની આ બેડ ચાડી ખાય છે.
Page #634
--------------------------------------------------------------------------
________________
911216. 1
212
વણીના સમાચાર ભરીને પૂતિ કાઢવા સાથે ભવ્ય પ્રસંગ
ઉજવ્ય ભવ્ય મંડપ નાંખી સવારે ૯ થી પ્રવચન પ્રભાવક પૂ. આ. ભ. વિ.
૧૨ સુધી વણી પરના તેઓશ્રીના ઉપકારને પુણ્યપાલ સૂ. મ. ની નિશ્રામાં વણી જેવા
માજી મંત્રી અરૂણભાઈ માજી મંત્રી વિના૪૦ ક. ૫. પૂ. ધરની વસ્તીમાં ૭૨ સિધિતપ ૧૦ માસ ખમણના આદિ ૨૦૦
યકરાવ પાટીલ ગાંવકરીના સપાદક દાદા જેટલી તપશ્ચર્યા બાદ હવ. ગુલાબચંદજી
સાહેબ તિનીસે સ્થા. વ સી સંઘના જવાહરમલજી બેથરા તરફથી આસો સુદ
અગ્રગણ્ય કિસનલાલ વેરા વિ. આદિ કે
અગ્રગણ્ય વ્યકિતઓએ બિરદાવે. ૧૪ના ભવ્ય ઉપધાન તપને પ્રારંભ થયે ૨૨૧ જેટલા આરાધકો તેમાં પા ઉંમરથી આ રીતે પ્રસંગ પણ અનેરી ભાત માંડી ૧૪ ઉંમર સુધીના ૬૦ બાલક પડી ગયે હવે માળારોપણને તથા વ. બાલિકાઓ ૬૦ પુરૂષે (સાઈઠ) ૧૯૬ માળા પૂ. ગચ્છા આ.ભ. વિજયરામચંદ્ર સૂ. છ હતી કેઈના પણ નામ લીધા વગરે આરાધના ભવનના ઉદ્દઘાટનને તથા મંદિર આજક શ્રી અજિતભાઈએ ખૂબ ઉદાર- ના અર્ધશતાબ્દિ પ્રસંગ જીર્ણોદ્ભૂત મંદિતાથી ૩૫-૪૦ આઈટમથી તપસ્વીઓની રના નવા આરસના શિખર પર તન ભક્તિ તથા આસો સુદ ૧૪ થી ઠેઠ માળ વિજ દંડ કળશ તથા ત્રણ મંગલ મૂતિ સુધી આવનાર તમામ સાધમિકાની ભકિત આદિને પ્રતિષ્ઠા પ્રસંગ આવતા ૪૫ કરી ખુબ સુંદર લાભ લીધે. આરાધ કે છોડના ઉદ્યાપન સાથે અઠ્ઠાઈ મહે. નિશ્ચિત પણ ઉછળતે હવે આરાધના કરતા હતા. થયે ટપટપ ઉજમણના નામે વિ.
અજિતભાઈના મોટા ત્રણેય ભાઈ કાંતિભાઈ નેધાઈ ગયા ભવ્ય પત્રિકા દ્વારા સંઘને સુંદરભાઈ પ્રકાશભાઈ આદિ તન મન નિમંત્રવામાં આવ્યા મુનિ શ્રી ક્ષતિ વિ.થી સુંદર સેવા આપી રહ્યા હતા. એ વિ.મ. આદિ પણ પધારી ગય. દરમ્યાન ૪૧ વર્ષે પૂ.આ.ભ. પુણ્યપાલ સ. કાર્તિક વ. ૧ નવપદજીના પૂજ કા. મ. દિક્ષા પછી ચાતુર્માસાથે વણી પધારતા વ ૧૪ કુંભ સ્થાપના દીપક સ્થાપનાદિ હઈ ગામના તમામ કેમના આગેવાને એ થયું અમાસે બાર વ્રતની પૂજા ભણવાઈ. ભેગા મળી તેઓશ્રીને કૃતજ્ઞતે સમારોહ મહા સુદ ૧ના પાટલા પૂજન થયું સુદ ૨ ઉજવવા નિર્ણય કર્યો તે મુજબ તારીખ તમામ જિનબિંબને તથા દવજદંડ કળશ ૧૯-૧૧-૫ના સકાળ દૈનિકના પાનું સાથે વ, પૂ. ગચ્છાધિપતિશ્રીજીના
Page #635
--------------------------------------------------------------------------
________________
આ ૮ અંક ૨૭ તા. ૫-૩-૯૬
વિશાળ ઉભા ફેટને ૧૮ અભિષેક થયે. રહ્યું હતું. દેઢ-૨ કિ.મી. લાંબા આ વરખા સુદ ૩ ના વિજદંડ તથા કળશા શેડાએ કેને ગદગદ કરી નાખ્યા હવાગે ધિરાપણ મંદિર પર થયેને ત્રણ મંગળ- ચઢેલ વઘે ૧૨ વાગે ગામ બહાર, પૂ.
ની પ્રતિષ્ઠાવિધિ પણ થઈ બધાય પ્રસંગે શ્રીજીના પ્રવેશ દિવસે જ ગામના બસસ્ટેન્ડ ફરજ ઉછામણી પૂર્વક પૂર્ણ થયા આજે પાસેની ત્રણ એકરની ચંદ્રકાંત સમડીયા વાજતે ગાજતે સંઘ ચઢાવેલખાનારને ત્યાં પરિવારે જે જગ્યા ભેટ આપેલ ત્યાં આજે. વિનંતી કરતા ગયા બાદ તે કાર્યો પૂર્ણ
જે જગ્યાએ શિખરબંધી ભવ્ય થતા આ, વિ, રામચંદ્ર સૂ. મ. આરાધના
શંખેશ્વર પાર્શ્વનાથ ભગનું જિનાલય ઉપાશ્રય ભુવનમાં સુંદર સખાવત કરનાર મહાલના
ભેજનશાળા આદિ ભવ્ય નિર્માણની વિચા આગેવાન શ્રી કાંતિભાઈના હસ્તે વાજતે
રણા ચાલી લઈ રહી છે. ત્યાં માંગલિક ગાજતે તેનું ઉદઘાટન થયું ઉજમણાનું
સાંભળાવ્યું ત્યાંથી વડે કલેજના વિશાળ હોલનું પણ સુંદર બાલી બોલી માલેગામ
ગ્રાઉન્ડમાં બંધાયેલા મંડપમાં ઉતર્યો વાળા જ દિશભાઈએ ઉદ્દઘાટન કર્યું. બાદ
બાકીના ચઢાવા તથા ઉપધાન તપના. ઉપાશ્રયમાં માળના ચઢાવાની જાજમ પાથ
આજક આદિના સત્કારના ચઢાવા થયા ૨વાતા બે લી બેલાઈને સુંદર રેકર્ડ ૨૫ સાંજે આ જ મંડપમાં ભવ્ય સત્કાર બેલીઓ થઈ. . .
સમારંભ જાય. પ્રથમ માળનો ચઢાવે છોટાલાલ,
આ મહા સુદ ૫ ના સવારે ૮ વાગે જમનાદાસે પોતાની પૌત્રી ઉ. વર્ષ ૯ માળારોપણની ભવ્ય 'ક્રિયા શરૂ થઈ. બહેન મમતા માટે લીધે, સવારે ૨૦ સ્થા બપોરે ર વાગે પૂર્ણ થઈ ૧૦ થી ૧૨ પૂજન થયું ભા. સુદ ૪-૫ આજે લેકેના. હજાર પુણ્યવાને છેલ્લા બે દિવસના આનંદને પાર નહોતે માલેગામ યેવલા પ્રસંગે ઉમટેલા બંને દિવસની સંપૂર્ણ નાસીક ચાંદવડ અમલનેર આદિ કેઈ નવકારશીઓને લાભ ગુલાબચંદજી બેથરા ગામથી હજારોની સંખ્યામાં લેકે લાવને પરિવારે લીધેલ. ભવ્ય વરઘોડે જોવા ઉતરી પડયા હતા,
ઉપધાન તપના આરાધકોને વ્યકિતગત વરઘોડામાં સટાણ, મનમાડ, ચાલીશ ચાંદીની કીવી, રેકડ રૂ. ચરવળા કટાસણું ગામ, નાસિક આદિના સુપ્રસિદધ ડે' થાળી વિ. કઈ ચીજોની પ્રભાવના કરવામાં ઘોડેશ્વાર, મંગળ કુંભવાળા બહેને, આવેલ અને ઉપધાન તપના આરાધકે પ્રખ્યાત લે જીમ મંડળીઓ અને વિવિધ તરફથી કલેકેટ તથા નરભાવનગર સેહાપ્રકારના આકારમાં ભવ્ય શણગારેલા ૯૧ મણું પૂ. શ્રી છની સંપાદિત પૂ. ગચ્છાથી વાહનેમા તપસ્વીઓના રથ વિગેરે શેભી જીના પ્રવચનનું પુસ્તક આપવામાં આવેલ. .
Page #636
--------------------------------------------------------------------------
________________
૭૨ :
તથા આયાજક તરફથી સ્ટે. સ્ટીલ થાળી વાટકાના સપૂણ સેટ આરાધકોને આપવામાં આવેલ. હજારો લોકો આરાધક તથા પૂ. ની અનુમાંદના કરતા વિખરાયા હતા. શમેશ્વરજી મહાતીર્થં અત્રે શ્રી
ધર્મ
ઉપાશ્રય તૈયાર
હા. વી. એ. વે. મૂ તપા જૈન શાળા (વીરમગામ રાડ)માં તન તથા ધર્મશાળાને દક્ષિણ વિભાગ થઈ જતાં તેનું ઉદ્ઘાટન પાષ વદ-૬ તા. ૧૨-૧-૯૬ ના રાખવામાં આવેલ. તપસ્વીરત્ન પૂ. આ. શ્રી વિજયનરચ દ્ર સૂરીશ્વરજી મ. ની નિશ્રામાં ઉપાશ્રય ઉદ્– ઘાટન થયું અને તેઓશ્રીએ સ્તન ઉષાશ્રયમાં મ ́ગલાચરણ ફરમાવ્યું. ત્યારબાદ ધમ શાળાના વિભાગનુ ઉદ્દઘાટન થયું. અને પછી ઉઘાટ કા તથા દાતાઓનુ સન્માન થયું. ઉઘાટકાએ ધ શાળા કમિટીના સભ્યાનુ બહુમાન કર્યું.
-
સ્વ. પાનીબેન મેઘજી વીરજી દાઢીયા તપાગચ્છ જૈન ઉપાશ્રયનું” ઉદ્ઘાટન મુખ્ય દાતા શાહુ મેઘજી વીરજી દેઢીયા તથા શ્રીમતી ડાહીબેન વેલજી વીરજી દાઢીયાએ કર્યુ હતું.
તથા
ધર્મશાળાના દક્ષિણ વિભાગ જેમાં ૧૬ રૂમ અને ૬ હાલ છે તેનુ ઉદ્ઘાટન ભાઈ શ્રી હરખચંદ તેમચંદ શાહ ભાઇશ્રી અનીલકુમાર કેશવલાલ ફુલચંદ શાહે કર્યું. હતુ. મુંબઇ, જામનગર, થાન આદિથી ૪૦૦ ઉપર ભાવિકે આ પ્રસગે પધાર્યા હતા અને ચાંદીના સિકાથી ભાવિકા किलासागर
---'
: શ્રી જૈનશાસન [અઠવાડિક]
સરૂંઘપુજન થયુ' હતુ . સામિ ક ઉદ્ઘાટન કરનારા ભાગ્યશાળીએ
તરફથી ભકિત
તરફથી થઈ હતી.
શાહ
તથા
ધમ શાળાના મુખ્ય દાતા મેઘજી વીરજી શાહ વેલજી વીરજી શ્રી કેશવલાલ ફુલચંદ શાહ તથા શ્રી હરખચ'દ નેમચંદ શાહે ખૂખ ભાવથી બાંધકામની સફળ જવાબદારી બજાવનાર ભાઈ શ્રી કાનજી હીરજી શાહદુ સાનાના ચાંદથી બહુમાન કર્યું હતું.
આ ધર્મ શાની જમીન પાંચ લાખ ફુટ છે. તેમાં ધમ શાળાના વિભાગની આગળ, અંદર જતાં જમણા હાથે સુંદર જિન મદિર બનાવવા માટે શાહ મેઘજી વીરજી ઢાઢીયા તથા શ્રીમતી ડાહીબેન વેલજી વીરજી ભાવના અને પ્રેરણા કરતા હતા તેમણે મુખ્ય દાતા તરીકે આ દેરાસરને તાંભ લેવાનું નકકી કરતાં તેમની ભાવના મુજબ માગશર વદ ૬ તા. ૧૩-૧૨-૯૫ ના દેરાસરના ખનન વિધિ શાહુ કાનજી હીરજી ભાઈના હસ્તે કરવામાં આાવી હતી.
મહા વદ ૧ સેામવાર તા. ૫-૨-૯૬ ના આ અમૃતેશ્વર પાર્શ્વનાથ જિનેન્દ્ર પ્રાસાદનુ શિલાસ્થાપન નક્કી થ્યું. તેમાં મુખ્ય શિલા તથા પ્રથમ શિલા મુખ્યદાતા તથા મુલનાયકના લાભ લેનારા શાહ શ્રી મેઘજી વીરજી શ્રીમતી ડાહીબેન વેલજી વીરજી તથા શ્રી જય'તિલાલ મેઘજી વીરજી હાથે તથા ત્રીજી શિલા નિચેના મુળનાયકના લાભ લેનાર શ્રીમતી કુસુમબેન
Page #637
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૮ અંક ૨૭
તા. ૫-૩-૯૬ :
રમેશચંદ્રને હસ્તે તથા ચેથી એક મુનિ શ્રી વિરાગસેન વિ. મ. સા. ની બાજુની મૂર્તિને લાભ લેનાર શાહ ખીમજી પાવન નિશ્રામાં માસરોડ મુકામે અભિન. વીરજી ગુઢકા પરિવારને હસ્ત નકી થયું. દન સ્વામીની પ૯મી સાલગીરી નિમિત્તે બાકી પાંચ શિલાઓમાંથી બે શિલાને તા. ૧૦-૨-૯૬ શનિવારના રોજ પૂ. આદેશ શંખેશ્વરછમાં ઉદ્દઘાટન પ્રસંગે અને મહારાજ સાહેબની નિશ્રામાં સમગ્ર જૈન ત્રણ શિલાઓના આદેશ થાણા ઉપધાન ૨૪ કલાક અખંડ જાપ ૧૦૮. સામુહિક માળ વખતે અપાયા તે ભાગ્યશાળીઓ આયંબિલ-પૂણનગરમાં મીઠાઈનું વિતરણ (૫) શાહ મકરભાઈ કરમણ હા વેલજી અનુકંપાદાન-જીવદયા-સમુહ સામયિકે ભાઈ જામનગર (૬) શાહ રાયચંદ કાનજી બાળકની સ્પર્ધા-પ્રવચન-ભાવનાઓ વિગેરે જામનગર (૭) શાહ મેઘજી ડાયાભાઈ ભરચક કાર્યક્રમ રાખવામાં આવેલ છે. ગોસરાણી બઈ (૮) શ્રીમતી અમૃતબેન તા. ૧૧-૨-૯ને રવિવારના રોજ ( સાલનેમચંદ શી રચંદ (લંડન) (૯) શાહ ગીરીના દિવસે સવારના ૬ કલાકે પ્રભાત રામજી નરશી નગરીયા મુંબઈના હસ્તે ફેરી ૮ કલાકે શા પદમાબેન મેહનભાઈ કરવાની હતી.
મુંબઈ તરફથી નેકારશી ૧૦ વાગે શા. મહા વદ ૧ ના સવારે ૨૦૦ થી ૨૫૦ વસ્તુ પળ છગનલાલના પરિવાર તરફથી ભાવિકે આ પ્રસંગ માટે જામનગર મુંબઈ અઢાર અભિષેક જૈનસંઘ તરફથી સતરભેદી થાન ભીવંડીથી આવ્યા હતા. પૂજન ભણાવવામાં આવશે. ૧૧ વાગે દવા વિધિકાર નવિનભાઈએ વિધિ કરાવેલ. રહણવિધિ થશે. ૧૨ વાગે શા. નટવરલાલ અને શુભ મુહુતે ઘણું ઉલ્લાસ પૂર્વક લક્ષમીચંદના પરિવાર તરફથી સ્વામી શિલા સ્થાપન થયું હતું. આજની સાધર્મિક વાત્સલ્ય રાખવામાં આવેલ, ભકિત શાહ, મેઘજી વીરજી દોઢીયા તરફથી સાંજના પ કલાકે જૈન સંઘ તરફથી થઈ હતી.
સવામી વાત્સલ્ય પણ રાખેલ. માસર રોડ ખાતે ૫૯ મી સાલગીરીની થનારી ઉજવણી
નાસિક-અત્રે પૂ. મુ. શ્રી પ્રદર્શન પાદરા તાલુકાના માસરોડ મુકામે તા.
વિ. મ. ની નિશ્રામાં નાસિકથી મુક્તિધામ ૧૧–૨–૯૬ને રવિવારના રોજ અભિનદન છ'રી પાળા સંઘ ગયેલ.. સ્વામી ના મંદિરે પૂ. આ. શ્રી લબ્ધિ તિલક માગ ઉપર જૈન ઉપાશ્રયનું ભુવન તિલક ભદ્રકર પુયાનંદસૂરિજી ભૂમિપૂજન લલિતભાઈ કે ઠારીને હસ્તે થયે સમુદાયના પૂ. આ. શ્રી તપસ્વી રત્ન શ્રી તથા શ્રી રામચંદ્ર શાહના બંગલામાં વારિણ સૂરિશ્વરજી મ. સા. શિષ્યરત્ન પધારેલ અહીં એક મંદિર બંધાવવાના મુનિ શ્રી વલ્લભસેન વિ. મ. સા. તથા મનોરથ જાહેર થયેલ.
Page #638
--------------------------------------------------------------------------
________________
શ્રી જૈન શાસન (અઠવાડિક) -
Reg No. G. SEN 84 කපපපපපපැපපපපපපොපප්රාපපපපg 9 પૂજ્યશ્રી કહેતા હતા કે
-શ્રી ગુણદશી છે
- સ્વ. ૫ પૂ. આચાર્યદેવેશ શ્રીમદવિજયરામચંદ્રસૂરીucજીમrણા
૦.
૦
0 ૦ “અનુકુળતામાં ખરાબ નથી જીવવું અને પ્રતિકૂળતામાં સારી રીતે જીવવું છે તે 0 આવી મનેદશા જ ધર્મ પામવાની લાયકાતનું પહેલું સોપાન છે. છે . પુણ્યના ઉદયે પૈસા મળવા છતાં તેની હત્યામાં કાંઈ કિંમત ન હોય તે પુણ્યશાળી છે
કહેવાય. 0 ૦ સંસાર આ ઉપાધિમય છે. આત્માની સાચી સંપત્તિ સાધુપણું છે. છે • પુણ્ય કર્મથી મળતાં સુખ મથી ભેગવવાં તે દુઃખી થવાને ઉપાય છે. અને 0 પાપથી આવતાં દુખ મથી ભેગવવાં તે સુખી થવાને ઉપાય છે. છે , “સુખ કડવું લાગે અને દુખ મીઠું લાગે તેને ભગવાનનું શાસન સમજાય. Q છે . જીવને પાપ કરવું છે પણ દુઃખ વેઠવું નથી અને સુખ મેળવવા કેદ પણ પાપ છે 9 કરવા પાછું વાળીને જોયું નથી. છે . જેને મેક્ષ યાદ નથી. મેક્ષ ન મળે તે માટે પરલોક બગડે તે યાદ નથી. તેવા છે 9 જીવને આ લેક સુખી હોય પણ સારો ન હેય. ૦ તમને સુખ આપનાર કમ મીઠું લાગે છે, દુખ આપનાર કર્મ કડવું લાગે છે
અને પાપ કરવનાર કર્મ મહામીઠાં લાગે છે. ૦ મેગ્નની ઉતાવળ હોય તે ખરે ભવ્ય મોક્ષની ઉતાવળ ન હોય તે નામનો ભવ્ય. તે 9 ૦ દુઃખ એ કર્મક્ષયનું સાધન છે. દુઃખનું દુઃખ થાય એ પાપ બંધનું સાધન છે. 9 3 રીના અથી પાસે ધર્મ આવે નહિ, સુખમાં મઝા કરનાર પાસે ધર્મ રહે નહિ. 3 ૦ સશ એટલે કર્મબંધનનું મોટામાં મોટું સાધન દુખથી ગભરાવું અને સુખમાં 8
રાજી થવું તેનું નામ સંકલેશ. કoooooooooooooooooook
જૈન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ (લાખાબાવળ) c/o. શ્રુતજ્ઞાન ભવન ૪૫, દિવિજય પ્લેટ-જામનગર વતી તંત્રી, મુદ્રક, પ્રકાશક સુરેશ કે. શેઠે સુરેશ પ્રિન્ટરીમાં છાપીને વઢવા, શહેર (સૌરાષ્ટ્ર)થી પ્રસિદ્ધ કર્યું
අප පරපපපපපපාප ප
ဝဝဝဝဝဝဝဝဝဝဝဝဝဝဝဝဝဝဝဝဝဝဝဝဝ%
Page #639
--------------------------------------------------------------------------
________________
કામ,કુરિ
6 99 ૯ વ ઉ– G | નામો વૈવિસાઇ તિ~ Joi | શાસન અને સિદ્ધાન્ત ૩મમાડું. મહાવીર-પનવસાmvi, ol રક્ષા તથા પ્રચારનું પત્ર-| Dા
નગર.
જ ધર્મની અપૂર્વતા
धम्मो मंगलमउलं, ओसहमउलं च सम्बदुक्खाणं । धम्मो बलं च विउलं, धम्मो ताणं च सरणं च ॥
ધમ એ અપૂર્વ મંગલ છે, સઘળા ય દુઃખાને માટે અપૂર્વ ઔષધ છે, ધર્મ એ વિપુલ બળ છે અને ધર્મ એ જ રક્ષણભૂતલ અને શરણભૂત છે.
અઠવાડિક વર્ષ અંક
२८
|
ગીત
|
શ્રી જૈન શાસન કાર્યાલય
0 ચુત જ્ઞાન ભવન
૪૫, દિગ્વિજય પ્લોટ, જામનગર (ભરાષ્ટ્ર) INDIA
PIN - 361005
પણ મહાવીર ને ૩૫TRTEના , all
જિ, રાખીનંK[, પિન-282009
Page #640
--------------------------------------------------------------------------
________________
-: શ્રી જિનભકિતને મહિમા –
અનંતજ્ઞાનીઓએ ફરમાવ્યું છે કે આ દુષમકાળમાં ભવ્યજીને સંસાર સાગરથી તરવા માટેના બે પરમ આલંબને છે. એક, શ્રી જિનબિંબ. બે શ્રી જિનાગમ છે શ્રાવક જીવનમાં જે આ બંને આલંબનને ભાવપૂર્વક આરાધવામાં આવે તે દુષમ
કાળની અસર અત્મા ઉપર પડતી નથી. અહપ સમયમાં સંસાર સાગરથી પણ પાર ! છે ઉતરાય છે.
શ્રી જિનબિંબની આરાધનાને દ્રવ્યભકિતને શ્રેષ્ઠ આદર્શ ઈન્દ્ર મહારાજાએ પૂરી R પાડે છે. ભગવાન શ્રી અરિહંતદેવને જન્મ થતાં જ મેરૂગિરિના શીખર ઉપર ચેસઠ છે ઈનોએ જમેન્સવ ઉજવ્યો, અદભુત શ્રી જિનભકિત કરી, તેવી ભકિત કરવાનું સામર્થ છે મનુષ્યમાં ન હોય તે સ્વાભાવિક છે. એક જનના નાળચાવાળા આઠ જાતિના કળશે ?
દ્વારા જે અઢીસે અભિષેક ઇન્દ્રો દ્વારા મેરૂગિરિ ઉપર થયા છે તે શ્રી જિનભકિતની છે છે એક અલૌકિક ઘટના છે. મનુષ્ય જીવનમાં રહેલ શ્રાવક જયારે શ્રી જિનભકિત કરવા 8 તૈયાર થાય છે, ત્યારે ઉપરના આલંબન મુજબ શ્રી જિનબિંબની અભિષેક આદિ
મહાપૂજા કરે છે
દૈનિક જીવનની નિત્ય ત્રિકાળ શ્રી જિનભક્તિ- એ તે શ્રાવક જીવનનું પરમ છે { આભૂષણ છે. જ્યારે શ્રાવકને વિશિષ્ટ ભક્તિ કરવી હોય ત્યારે કરી શકે તે માટે સુવિહું હિતપરંપરા મુજબ શ્રી અષ્ટોત્તરી સ્નાત્ર વગેરે મહાપૂજનને માગ પૂર્વકાલીન સમર્થ
ગીતાથ ચારિત્રપૂત આચાર્ય ભગવંતે એ દર્શાવ્યું છે. અન્ય હિક ઈચ્છાઓને પ્રબળ બનાવતા પૂજને શ્રી જિનભકિતનું સાચું ફળ આપી શકતા નથી. માટે જ મેક્ષાથી 8 આત્માઓએ એવા પૂજનોને બદલે શ્રી અષ્ટોત્તરીનાત્ર વગેરે સુવિહિત પૂજન દ્વારા આત્મકલ્યાણ સાધવા પ્રયત્ન કરવો જોઈએ. જેઓ વિશુદ્ધ શ્રી જિનભકિતને હૃદયમાં ? ધારણ કરે છે. તેઓ અ૫ જન્મમાં સર્વ કમથી મુકત બનીને સિદ્ધિ પદને પ્રાપ્ત કરે ! છે. શ્રી જિનની ભકિત કરતાં કરતાં આત્મા સ્વયં શ્રી જિન સ્વરૂપને પ્રાપ્ત કરે છે. ) છે સો કે શ્રી જિનભકિતના વિકાસ
શુભ ભાવના,
Page #641
--------------------------------------------------------------------------
________________
{ ભલાધારક દુશmarગ્રુજારીશ્વરજી મહારાજની 8 JAW 2006 SUHOY Bra Brion Paul Nou Yuuegy 47
o 29
-તંત્રી ) મશે. મેઘજી ગુઢકા -
લઇ હેમેન્દ્રકુમાર મનસુજલાલ #te સિજચંદ્ર કીરચંદ જેઠા (વ8 )
B જાદ ભક્ત સહજ }
(જdજ8).
બાળ • અઠવાડિક : "
hઝારા જિલ્લા શિનાવ વ મા ઘ
છે વર્ષ : ૮ ] ર૦૫ર ફાગણ વદ-૭ મંગળવાર તા. ૧૨-૩-૬ [ અંક ૨૮
પ્રકીર્ણક ઘર્મોપદેશ છે,
- -પૂ. આ. શ્રી વિ. રામચંદ્રસુરીશ્વરજી મહારાજા - ર૦૪૩, અષાઢ સુદ-૧૩ ને ગુરુવાર, તા. ૯-૭-૧૯૮૭ શ્રીપાલનગર, જૈન ઉપાશ્રય મુંબઈ –૬. ( પ્રવચન ૯ મું )
(ગતાંકથી ચાલુ) છે. (શ્રી જિનાજ્ઞા કે પૂ. પ્રવચનકારશ્રીજીના આશય વિરૂદ્ધ લખાયું હોય તે ત્રિવિધે, શ. ક્ષમાપના–
" -અ૧૦ ) . જે આ સંસ ૨ દુખમય હોય તે સંસારનું સુખ કેવું હોય ? એ માટે જરૂરી છે A સંપત્તિ કેવી હોય? ઘણી સંપત્તિવાળા, રાતે શાંતિથી સૂઈ. પણ શકતા નથી. જરાક અવાજ .
આવે તે ઝકી ઝબકીને જાગે છે. ઊંઘવા માટે ગોળીઓ લેવી પડે છે. માટે વિચારે છે
કે આ સંસાનું સુખ કેવું છે? સારામાં સારું ખાવાનું પણ કયારે ભાવે? ભુખ છે B લાગે . ભુખ કયારે લાગે ? પેટ સારું હોય તે. પેટ સારું ન હોય તે ગમે તેવી છે. છે. સારી ચીજ આવે તે ય ન ભાવે. ડેકટર પણ કહે કે, ખાવાની ભૂલ ન કરતા. ૪ આ ભૂલ કરશે તો રેગ ફાટી નીકળશે કે પછી અમારી પાસે ય દવા નહિ હોય. અમુક છે રેગમાં તે કેળુ મગનું પાણી જ લેવાશે તે તે પણ લે ને? માટે કહે કે આ 8 આ સંસારનું સુખ તે ફેંકી દેવા જેવું જ છે.
જેની પાસે ખાવા-પીવાદિ આજીવિકાનું સાધન છે તેમણે વેપારીદિની જરૂર છે નથી છતાં શા માટે વેપારાદિ કરે છે? આવા બજારમાં કેમ જાય છે? તેમને બજારમાં છે મોકલે છે કે ? ગુરુના, માબાપના એક વચનને સહન નહિ કરી શકનાર લેભ છે
Page #642
--------------------------------------------------------------------------
________________
૬૭૮ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક).
ખાતર શું શું સહન કરે છે? ગ્રાહક વેપારીને કહે કે “શેઠ! તમે તે લુચ્ચા છે
ભલભલાને ઠગી લે છે તે તે ય મઝેથી સાંભળે છે ને ? પૈસા માટે, સુખ માટે | માણસ ગમે તે દુઃખ મઝેથી વેઠે છે પણ ધર્મ માટે જરા ય કષ્ટ વેઠતે નથી.
પૈસા માટે કયાં કયાં ભમે છે ? ગામ છેડે, મા-બાપ પણ છેડે, તેમાં પણ છેડે 1 અને સગી સ્ત્રીને મૂકીને જવું પડે તે પણ જાય છે. આજને મોટે ભાગે સંસારનાં કામ સાચવીને જ ધર્મ કરે છે. પિતાના સુખને વધે ન આવતું હોય તે જ ધર્મ કરે! વેપારાદિ માટે ભુખ-તરસ વેઠનારા પર્વ દિવસે ઉપવાસ પણ ન કરે અને નથી કરી શકો તેનું દુઃખ પણ નથી, પરંતુ મારાથી થાય નહિ તેમ કહે છે. તમારામાં અમારામાં ધર્મ કરવાની શકિત બહુ છે પણ તેને ઉપયોગ કયારે થાય ?' મિક્ષની ઈચ્છા થાય તે તે ઇચ્છા કેમ નથી થતી? મેહ બેઠો છે. માટે મોહ કયાંથી ? આવ્યું? આત્મા અનઝિથી કમબદ્ધ હોવાથી કમ બાંધ્યા કરે છે તેથી.
મેહને કાઢવાને ઉપાય છે? 1 સેહ શું લાગે છે. તે માટે રજ મહેનત કરું છું. સારામાં સારી ખાવાની ! { ચીજ હેય પણ વૈદ્ય કહ્યું હોય કે આ આ ચીજ ખાશે તે રેગ એ વકરશે કે બાજી હાથમાં નહિ રહે તે તે ચીજ ખાવ ખરા?
સભા શું અમને ભગવાનના વચન પર શ્રદ્ધા નથી?
તમારું વર્તન જોતાં તેવું જ લાગે છે. શ્રદ્ધા હશે તે એ શ્રદ્ધા કંગાળ છે. તમારામાં ધર્મ કરવાની શક્તિ નથી એમ માને છે? બધા જ રે ૪ એક વાર ખાવાને નિર્ણય કરે તે મરી જ જાય! આજે તે રસનાની લાલચે, રસનાને આધીન બનીને નીતિના નિયમોને નેવે મૂકયા. નીતિશાસ્ત્ર પણ કહ્યું છે કે, ભુખ લાગે નહિ ! ત્યાં સુધી ખાવું નહિ. ભુખ લાગ્યા વિના ખાય તે રોગ થાય. તમારે સારું સારું છે ખાવા-પીવા જોઈએ છે માટે ખૂબ પૈસા જોઈએ છે. તે પૈસા મેળવવા શું શું કરે છે છે? તમે જે કરે છે તેવું તમારી સાથે બીજા કરે તે તમને ગમે ખરૂં? તમે ? સમજણવાળા થશે તે ધર્મ પામશે બાકી નહિ.
ધમ કમને નાશ કરવા માટે કરવાનું છે. કમને નાશ મેહને નાશ કરવા માટે કરે છે. મેહ ન મરે ત્યાં સુધી કાંઈ ન થાય. મહ મ તે બધાં' જ કર્મો જય, પછી તે આત્મા એવી અવસ્થા પામે જ્યાં તેને ભુખ નહિ, તરસ
નહિ, રેગ નહિ, શેક નહિ, દાખ નહિ, જરા નહિ, મરણ નહિ, સદા માટે оооооооооооооооо
Page #643
--------------------------------------------------------------------------
________________
-
-
-
-
વર્ષ : અંક-૨૮ તા. ૧૨-૩-૫ :
: ૬૭૯ | જીવવાનું અને જીવવા માટે કઈ ચીજની જરૂર નહિ, કેવળ આત્મિક સુખ સુખ અને ! મે સુખ જ. જ્યારે અહીં સંસારમાં તે જે સુખ જોઈએ તે સુખ માટે કેટલી ચીજ છે { જોઈએ ? બધા કરતાં સાચા સુખી થવું હોય તે તે આપણા હાથમાં છે. તમારે
અહીં પણ માન જોઇતું હોય તે પૈસા ખરચવા પડે. માત્ર ખૂબ પૈસા હોય તે માની ન મળે. જે પૈસાવાળે કેઈને સહાય ન કરે, કેઈની સામે ય ન જુએ તે તે ન પૈસાવાળાનો લેકમાં શું આબરૂ હોય છે ? લેક પણ કહે છે કે- “નામ મુકે તેનું ! કેઈનું દુઃખ તે ટાળે નહિં પણ હેરાન કરે તે માને છે. તેના આંગણે ગયા તે યા ધકકા મારે કઢાવે તે છે!' હજી દુનિયામાં માન મેળવવા જરૂર પડે પૈસા છેડનારા ! મળે પણ ભગવાનની આજ્ઞા મુજબ ધર્મ કરવા પૈસા છોડનારા કેટલા મળે? લાભ { માટે ત્યાગ કરે તે પાપ બંધાય. માન ખાતર પસા ખરચે તે ય પાપ બંધાય. છે કદાચ પુણ્ય બંધાય તે તે પાપનુબંધી જ પુણ્ય બંધાય. કષાયથી ત્યાગ કરે તે તેના 1 મહાદુઃખી થાય. કષાયની પુષ્ટિ માટે ધર્મ કરે છે તેથી મિથ્યાત્વ, અવિરતિ અને ! 5 કષાય ગાઢ બંધાય અને તેથી મન, વચન, કાયાના તે ત્રણને આધીન બને
પણુ ભગવાનની આજ્ઞાને આધીન ન બને. * તમારામાં સમજ નથી એવું નથી. દુનિયામાં તમને બધી સમજ છે. કેઈન
મોટા માણસને મળવા જવું જવું હોય તે તેની પાસે રીતે જવાય, શી રીતે ? બેલાય, તેનો સ્વભાવ કે છે, તે બધું જાણીને, શીખીને જાય છે. અને ભગવાનના મંદિરમાં જવું હોય તે શી રીતે જવાય, શા માટે જવાય તે બધી વિધિ જાણ છે? જાણવાનું મન પણ છે ખરું?.
સભા, ત્યાં વાર્થ બધું કરાવે છે.
ઉ તેની મને ખબર છે કે દુનિયાની સારી સારી ચીજ જોઈએ, સારૂં-સારું ખાવા પીવા જોઈએ છે, બધી જ મઝા કરવી છે માટે જેનું મેં પણ ન જોવા જેવું હોય તેને પણ પગ ચાટે છે. તેને જે વિનય તમે કદી ભગવાનને, ગુરુને થાવત્ સગા મા-બાપને પણ કર્યો નથી.
દુનિયાદારીની ચીજ વસ્તુઓને જે સ્વાર્થ છે તેને બદલે જે મોક્ષને કવાર્થ j થઇ જાય છે તમારું જીવન બદલાઈ જાય. મેક્ષની ઈરછા તે જ ખરેખર પરમાર્થ | છે. તમે બધા દુનિયાદારીના સુખ અને પૈસા માટે જેટલું કષ્ટ વેઠે છે તેટલું જ | aણ જે ધર્મ માટે વેઠે તે મેક્ષ આ રહ્યો. મિક્ષ બહુ છેટે નથી. માટે જવા એક સમય જોઈએ છે. આપણે બધાએ મોક્ષે જવું છે ને? આ સંસાર ફાવતું નથી ને?' સંસારનું સુખ ગમતું નથી ને?
ક્રમશ:) .
Page #644
--------------------------------------------------------------------------
________________
-
- ભાભર નગર મંડન શ્રી મુનિ સુરતસ્વામિ જિનાલય શતાબ્દિ વર્ષે જ શ્રી ભાભર તીર્થની યાત્રાર્થે પધારો જ
પ્રતિષ્ઠા દિન, વિ. સં. ૧૫ર શ્રાવણ સુદ ૧૦ • શતાબ્દિ દિન. વિ સં. ર૦૫ર શ્રાવણ સુદ ૧૦,
ઉત્તર ગુજરાતની ભૂમિ પર, બનાસકાંઠા જિલ્લાના ભૂષણરૂપ શ્રી બાભરનગરની કે ભવ્યતામાં વૃદ્ધિ કરનાર શ્રી મુનિસુવ્રતસવામી જિનાલયને સે વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. આ પ્રસંગે સકળ સંઘની સમક્ષ ભાભરને ધર્મ પરિચય ટૂંકમાં પ્રસ્તુત છે. ૧૦૦ વર્ષ છે પ્રાચીન મંદિરથી મંડિત ભૂમિ તીર્થસ્વરૂપ ગણાતી હોવાથી સકળ સંઘને તીર્થસવરૂપ ભાભરનગરના જિનાલયના દર્શન પૂજન નિમિત્તે પધારવા ભાવભીનું આમત્રણ છે. - પાંચ જિનાલયે૧. મુનિસુવ્રત સ્વામી જિનાલય (૧૦૦ વર્ષ છે. શ્રી શાંતિ ! ને નાથ સ્વામી જિનાલય ૩. શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ જિનાલય છે. શ્રી વાસુપૂજ્ય સ્વામી છે જિનાલય ૫. શ્રી સંભવનાથ સ્વામી જિનાલય.
ધર્મસ્થાને શ્રાવક શ્રાવિકા સંઘની આરાધના માટેના ભવ્ય ઉપાશ્રયે, આ I આયંબિલ શાળા, ભેજનશાળા.
પાંજરાપોળ જીવદયાની જ્યોત જલતી રાખતી પાંજરાપોળમાં કાયમ માટે છે નાના મોટા ૧૫૦૦ ઢોરને આશ્રય મળતું હોય છે. અને દુકાળના વર્ષમાં ૫૦૦ જેટલા કે ઢોરને આશ્રય મળતું હોય છે. ને જ્ઞાનમંદિર શ્રી શાંતિચદ્ર સૂરીઝવરજી જૈન પાઠશાળા-જ્ઞાન મંદિર જેના 1 બેડીંગ આદિ સંસ્થાઓ દ્વારા સમ્યગ જ્ઞાનની અપૂર્વ ત જલતી રહે છે. . {
ભાભરનગરને અનેક રીતે ધર્મ સમૃદ્ધ બનાવનારા ગુરૂ ભગવંતે તરીકે ધર્માતા છે પરમોપકારી પૂ. બુદિવિજયજી મ. સા. તથા પ. પં. શ્રી તિલકવિજયજી મ. સા. પૂ. ૬ આ. શ્રી શાતિચન્દ્ર સૂ. મ. તથા પરમ વાત્સલ્યનિધિ પૂ. આ. શ્રી કનકપ્રભ સૂ, મ, ને 1. ઉપકાર ભૂલી શકાય એવું નથી. તે - તા.ક. ભાભર આવવા માટે અમદાવાદ પાલનપુર-ડીસા-શંખેશ્વર-ભીલડી-વાવ! થરાદથી બસ ચાલુ છે, તેમજ અમદાવાદ-ભીલડી-પાલનપુરથી ટ્રેન સેવા ચાલુ છે.
ભાભર તીર્થની યાત્રાએ પધારે. મુ ભાભર, તા. દીઓદર છે. બનાસકાંઠા (ઉ. ગુજરાત)
અમારા શ્રી સંઘે આ શતાબ્દિ મહોત્સવ વિરાટ સ્વરૂપમાં વિશિષ્ટ રીતે ઉજવવાનું નકકી કર્યું છે.
| સીજન્ય : શ્રી જૈન શાસન સેવા મંડળ (ભાભર) મુંબઇ ફોન : ૯૪૨૬૯૭૧
Page #645
--------------------------------------------------------------------------
________________
I ! મહાસતી મંદિરાવતી , (ગતાંકથી ચાલુ)
–શ્રી વિરાગ
એમ, બહુ ડાહી થઈ ગઈ લાગે છે. પાનની પડી નથી હું મારા સુરૂએ હજી હઠ છોડતી નથી મારૂં કહ્યું નથી પાસેથી જે સમજુ છું તેને દઢપણે વળગી માનવું છે કે તેને બદલે.
રહેનારી છું કેઢીપતિ એ જ મારે પૂજ્ય વિકરાળ-બિહામણ સ્વરૂપ ધારણ આરાધ્ય દેવ છે. કરતી દેવીએ કહેગડી રીતે મંદિરને ફરીથી, કૃપા કરે, વિનંતી અવધારે પકડી. ચકકર ચકકરે ગુમાવતી મંદિરાને તમારી અઘટિત લીલાને સંહરી લો. મને દડાની માફક ગગનમાં ઉછાળી.
વત તજવવાની વાત સુદ્ધાં પણ ન કરે. નીચે પડતી મંદિરને ત્રિશલની મારૂં શીલ અખંડિત રહે તે ઉપાય ચમકદાર અણી પર ઝીલી લીધી, બતાવે
વિચળ રાડ પાડતી તે બેલી ઉઠી, સત્યના કારણે થયેલી જૈન શાસનની માન ! માન. મૂખી માની આ ઉત્તમ અપભ્રજના દૂર કરવાને સરળ માગ મને પુરૂષને સ્વીકાર કર તું આજીવન સુખી બતાવે. થઈશ. બેલી પળ બે પળને સમય - બાળાની નિડરતા ભરેલીવાણી અને આપું છું. વિચાર કરી લે..
મનના મને ભાવને વતી. ગયેલી દેવી, - જો ગરમાગરમ લોહીના લાલ રંગથી પુરૂષને લઈ અદ્રશ્ય થઈ ગઈ. ધરા રંગાઈ ગઈ છે. ક્ષણમાં તુ હતી ન મદિરા ધીમે પગલે પરશાળમાં પાછી હતી થઈ જઈશ.
પાછી ફરી, શય્યામાં પિઢી રહેલ પતિદેવ - દઢ વ્રતધારી બાળાએ ભવાં ચઢાવ્યાં. નજીક આવી જુએ છે તે આ શું? ત્રીજું નંગ ખેલતી બાળાએ સિંહ સૂતેલે પિતાને કેઢિયે પતિ ત્યાં ગર્જના કરી. શીલવતને ખંડીત કરવાના નથી. નથી ત્યાં માખીઓનો ગણગણાટ દેવીના મને રથને તેડી પાડવાના ઈરાદે તેને બદલે શયામાંથી આવી રહેલી ખુલ્લુ તે ગઈ' ઉઠી,
,
નાકને મહાકાવે છે. સુંદર સ્વરૂપવાન પુરૂષ એ ! નફફટ દેવી ! શીલવત તળાવ- કુલની શય્યામાં સૂતે છે. વાની તારી આ બધી પ્રવૃત્તિ-અપચલીલા મંદિરની ઉરછવાસ નિ અછવાસની મેં પારખી લીધી છે.
પ્રક્રિયાને સાંભળીને તે આળસ મરડીને - મને મતની પરવા નથી. મને માન- બેઠો થયે,
Page #646
--------------------------------------------------------------------------
________________
૬૮૨ :
! શ્રી જૈન શાસન (અઠવાડિક)
બસ તેજ અવસરે
સકારથી રાજાએ તારી સેપણ મને કરી. સૂર્યનારાયણની સવારી પૃથ્વી પટના પરંતુ તું પૂણ્યવાન છે. તારે સિતારો મંચ પર આવી પહોંચી જગતને પ્રકાશ – ચમકે છે. તારા પિતાશ્રી છેતરાયા ને તું મય બનાવવા માટે કુલઝરણી લઈ આવેલા બાજી જીતી ગઈ. ' સૂર્યનારાયણદેવે પૂવકાશમાંથી પ્રકાશ . મેં પણ તારી પરીક્ષા કરવાનો વિચાર પાથરવાનું ચાલું કર્યું.
કર્યો તારી માન્યતામાં તું કેટલી મકકમ છે * આંખ ચળતી મંદિર વિચારવા તેની ચકાસણી પણ મેં કરી અને તેમાં લાગી, “શું આ સ્વપ્ન છે કે સત્ય છે? તું સંપૂર્ણ ફતેહમાન થઈ એ મારા માટે મારા પતિદેવ કયાં ને આ દિવ્ય પુરૂષ અતિ આનંદની વાત છે. તેને પામીને હું કયાં છૂટતી બદબુ ને ક્યાં આ મહેકાતી ધન્ય બન્યો છું. તને જેટલા ધન્યવાદ ખુબુ? હવે ક્યા લઉં? શું કરૂ? બસ આવું એટલા ઓછા છે. પંચ પરમેષ્ઠિ મહામંત્રનું સ્મરણ કરે. " (હાથ કાને ધરતાં) હવામીનાથ ! - કોતકભયી બનાની વિચારધારાને રહેવા દે રહેવા દે. આ ગરીબડીને તેતે તે દિવ્ય પુરૂષ છે.
કુલીને ફાકડી બનાવશે નહી. મારા વખાણ ? પ્રિયે, ગભરાઈશ નહિ. હું એજ તારે કરી મને શરમાવે નહિ પૂર્વભવમાં જાણેસ્વામીનાથ કેઢિયે પતિ. તારે આરાધ્ય અજાણે કોઈક સુકૃતાદિ કર્મો થઈ ગયા દેવ,
હશે તેના ફળ સ્વરૂપે આ ભવમાં આપશ્રી હું વૈતાઢય ગિરિ પર આવેલા મણિ- જેવા પતિદેવને હું પામી. કૃતાર્થ બની. નગરને વિદ્યાધર, રાજા છું. મારું નામ દેવી! તમારા પિતા ખુબ જ અભિમણિહ છેતારા પિતાના નગરમાં માની છે. તેઓનું ઘમંડ ઉતારવું પડશે. રહેલી અનેક વિશેષતાઓ નિહાળવા માટે તમે કહો તે રીતે તેઓને તમારી સમક્ષ નિકળ્યું હતું. જોતજોતામાં એક જગ્યાએ
હાજર કરૂં. જનતાને મેઢેથી સાંભળ્યું
* પ્રાણનાથ ! મેં આપશ્રીને પહેલાં પણ “સુખીયાના સ્વાથી સર્વત્ર હોય છે, વિનતી કરીને હમણાં પણ હાથ જોડીને દુખીયાના કેઈ નહિ.”
વિનંતી કરું છું કે મને માનવાચક વાત જરા, પરીક્ષા કરી લઉં. ખાત્રી થી બાલાવો નહી. હું તમારી, ગાય કરવા માટે ભરી બજારમાં વિદ્યાના મળે
છું. દાસી છું. ' કુષ્ટિનું રૂપ ધારણ કરી ઉભો રહ્યો, ત્યાં જ સુભટની વણઝારે મને ઘેરી લીધા. દાંડે સાથે, મારા પૂજ્ય પિતાશ્રી માર: ફટકારી અને રાજ પાસે રજૂ કર્યો. તિર- વડિલ છે. મારે તેઓને વિનય કર
Page #647
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૮ અંક ૨૮ તા. ૧૨-૩-૯૬ :
૬૮૩
જોઈએ. તેઓશ્રીનું અપમાન મારાથી કેમ ચોક્કસ મંદિરા જ છે. પિતાશ્રીને વિચા– જોઈ શકાય? ખેડુત વેશે તેઓશ્રી આપશ્રી ના ચક્રાવે ચઢેલા જોઈ મંદિરાવતી બેલી, સમક્ષ હાજર થઈને આવી વિચિત્ર કર્મની કે હે પિતાશ્રી, તમારો સંશય દૂર થાઓ ગતિ જ જરે નિહાળે તેવી મારી ભાવના છે. જરાય કે પાયમાન ન થશો. આપનીએ
તરત જ વિદ્યાધર રાજાએ દૂતને કહ્યું, પ્રેમપૂર્વક જે કુષ્ટિ પતિ મને આપ્યું હતું આ ગર્વિષ્ઠ રિપંમર્દન રાજાને કહે, વૈતા- તેજ મારા પૂજય આરાધ્યદેવ આપશ્રીની કય ગીપતિ તમારી સામે આવી ખડે સામે બેઠા છે.
આ છે. જો રાજસુખની ઈચ્છા રાખતે હેતે કરી
મારા પૂણ્યબળે તેઓશ્રીને કુષ્ટરોગ ખેડુત વેશે હાજર થઈ નમસ્કાર કરે.
- દૂર ચાલ્યા ગયા. દુખના દરિયામાં ધકેલી નહિંતર રણસંગ્રામમાં તેને જવાબ લેવાશે દેવાની આપશ્રીની મહેરછા હતી પરંતુ - રોજ રિપુમન તને સંદેશ સાંભળી મારા પૂણ્યને સિતારો ચમકી ગયે. મારા કોયમાન થયા. કાંઈક મુંઝાતે આમ તેમ દુખના વાદળ વિખરાઈ ગયા. આજે જે જેવા લાગે. મંત્રીગણે રાજને બનાવટી સુખ સાહ્યબી જોઈ રહ્યા છે તે તે મારા ક્રોધ પારખી ગયા. મંત્રણા ઘરમાં મંત્રણ કર્મના ફળ રુપ છે આપશ્રી આ વાત કરી રાનને શાંત કર્યો. વિદ્યાધર રાવનું સ્વીકારશે ને? બળ, પરાક્રમ પ્રગટ કરી રાજાને ક્રોધ જ માઈએ પણ વાતમાં સૂર પુરા.
રાજાએ પણ પિતાના જમાઇની નાન આ પ્રમાણે ખેડુતને વેશ પરિધાન સત્યતા ભરેલી વાત જાણી વધુ આનંદીત કરાવીને વિદ્યાધર રાજા પાસે લઈ ગયા. ક. ઠાઠમાઠથી નગર પ્રવેશ કરાવ્યા ! સાષ્ટાંગ નમસ્કાર કર્યા, રાજ વિદ્યાધરે જનમેદની સમક્ષ વિધિપૂર્વક તેઓનું લગન ગ્ય પે પાક આપી સન્માન કર્યું. કરાવ્યું. વિવિધ ક્ષેત્ર સામગ્રીએ કન્યા
મણિચૂઠ વિધાધર રાજએ રિપુમન દાનમાં ભેટ આપી. રજને બેસવા ગ્ય સ્થાન સુચવ્યું બેઠક શીલવતમાં દઢ નારી મદિરાવતી ગ્રહણ કરતા રાજ રિપુમનની દ્રષ્ટિ રાજા પતિની સાથે વૈતાઢયગિરીના મણિપુરનગરે મણિચૂડની બાજુમાં બેઠેલી મંદિરાવતી પર જઈ વસ્યાં.
' સ્થિર થઈ.
પ્રજ પાલન સાથે જિનેશ્વરદેવના અરે ! આતે મારી મંદિર જેવી ધર્મનું સુંદર પ્રકારે આરાધન કરતા કરતાં લાગે છે. શું એ જ છે કે બીજી છે? જે પાછલી અવસ્થામાં પરમેકવરી પ્રવજયા હોય તે તેને કેઢિયે પતિ કયાં ગયે ? ગ્રહણ કરી શિવપદ મેળવવા ભાગ્યશાળી શું કેઢિયાને મુકી અન્ય પતિ કર્યો? નજર બન્યા. આ સ્થિર કરતાં મને મન પ્રતિબિંબ પાડયું, “ધન્ય છે શીલત્રત ધારિણી મંદિરાવતી'.
નષ્ટ કર્યો.
Page #648
--------------------------------------------------------------------------
________________
- ચિરંતનાચાર્ય વિરચિત | - ભાવાર્થ લખનાર & થી પંચ સત્ર | – મુનિરાજ .
પ્રશાંતદશન વિજયજી મ. [મૂળ અને ભાવાથ] || [કમાંક-૧૭.]
"
ત્યાર પછી વેચ્છાચાર રુપ પ્રમાદચરણને ત્યાગ કરી, આ શરીર પાસેથી માત્ર ધર્મનું જ કામ લેવા માટે અંત પ્રાંત લખું સુકું આધાકર્માદિ બેંતાલીશ ષથી રહિત ગ્રહણ કરેલું અને ધૂમાદિ પાંચ દેષ રહિત તે આહારદિને વાપરતે; તે મુનિ અનુક્રમે કર્મવ્યાધિથી મૂકાતો જાય છે. જેમ જેમ તે કર્મવ્યાધિથી મુક્ત થતું જાય છે તેમ તેમ આત્મા ઉપરથી મેહનું જોર ઘટવાથી તેની ઈષ્ટવિયોગ–અનિષ્ટ સંગાદિ દુખની વેદનાઓ દૂર થતી જાય છે. મેહની પ્રબલતાદિને કારણે જ ઇષ્ટ વિયેગાદિ વેદનાએ દુખપ લાગે છે બાકી કર્મવ્યાધિથી સુકાતે આત્મા જેમ જેમ નિ:સંગાવસ્થાને પ્રાપ્ત કરે છે તેમ તેમ આત્મિક સુખને પામે છે. જેમ જેમ ચારિત્રની વિશુદ્ધિને પામે છે. અર્થાત્ આત્મા કર્મના ભારથી હલકે થતો જાય છે અને આત્માનું સાચું આરોગ્ય પામે છે તેમ તેમ તેના સમ્યફ ચારિત્રના શુભ ભાવની વૃદ્ધિ થવા લાગે છે. આ રીતે ઘણા ખરા કર્મ વ્યાધિના વિકારીની નિવૃત્તિ થવાથી, દિન પ્રતિદિન ચારિત્રના આરોગ્યના રાગ ઉપર પ્રીતિ વધવાથી, ચારિત્રની વિશુદ્ધિ અને નિર્મલતાને જ માગ્રહ હોવાથી ધાદિ પરીષહે અને દેવતાદિના ઉપસર્ગો થવા છતાં પણ આત્મસંવેદના ૨૫ સાચું તત્વજ્ઞાન હોવાથી, તથા શ્રાપથમિક કુશલ આશની વડે ચિત્તની સ્થિરતા થવાથી, ભગવાને કહેલી છે તે ક્રિયાઓ તે તે નિયત સમયે કરવાને ઉપયોગ જીવતે હોવાથી રાગ-દ્વેષ, સુખ-દુ:ખ આદિ સર્વે ભાવના અભાવે પ્રશાંત પણાને પામેલે સાચી સમતાને અનુભવ કરતે શુભભાવ રુપ તેજલેશ્યા વડે વૃદ્ધિને પામે છે. અને આમાના એકાંતે હિતકારી અને કલ્યાણકારી એવા ગુરુને બહુ માને છે. અને તેઓની ઉચિતતાદિને પૂરેપૂરી જાળવે છે. અને ગુરુના અભિપ્રાયને નિસગપણે જાણી સારી રીતે આદર કરવા પૂર્વક તે પ્રમાણે આચરણ કરી ગુરુનું પણ બહુમાન કરે છે. કેમકે, આ નિ:સંગપણે ગુરુના અભિપ્રાયનું જ્ઞાન સ્વભાવિક પ્રવૃત્તિ હેવાથી તથા શ્રી જિનેવર દેવે ઉપર બહુમાનપણું હોવાથી વિશેષ કરીને તેમજ દાવિકભાવથી રહિત હોવાથી પ્રધાનભાવવાળું અને અચિન્તચિતામણિ સમાન શ્રી તીર્થકર દેના ઉપરના અવિહડરાગના બહુમાનવાળું હોવાથી આ અસંગ પ્રતિપત્તિ શ્રેષ્ઠ કટિની છે. એમ શ્રી જિનેશ્વરદેવે કહ્યું છે.
Page #649
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૮ અંક ૨૮ તા. ૧ર-૩-૯૬:
બે માં પ્રતિમ તે ભાવતા સ ગુરમ—જે મને ભાવથી માને-સ્વીકારે છે તે ગુરુને પણ માને છે? એવી શ્રી જિનેવની આજ્ઞા છે. માટે સદ્દગુરૂની આજ્ઞા મુજબ દરેક પ્રવૃત્તિ કરવી તે જ અસંગ પ્રતિપત્તિનું કારણ બને છે.
અન્યથા એટલે કે સદગુરૂનું હવાપૂર્વક ભાવથી બહુમાન કર્યા વિના પડિલેહણાદિ જે કઈ ક્રિયાઓ કરાય તે બધી તત્વથી અક્રિયા છે. મોક્ષસાધક સતક્રિયાથી અન્ય બધી અક્રિયા ને કહેવાય છે. તે બધી ક્રિયા કુલટા સ્ત્રીની પતિકતા, ઉપવાસાદિ ક્રિયા જેવી હેવાથી, દરેકે દરેક પારમાષિક તત્ત્વજ્ઞાનિઓએ અફલને યાગ કરાવનારી હોવાથી-ઈષ્ટ ફળ મોક્ષ જ છે અને તેનાથી અન્ય સર્વ સાંસારિક ફળે અફળ જ કહેવાય છે-ગાહી–. નિંદી છે. અથવા વિષ અન્નની તૃપ્તિ સમાન અહ૫ ફળવાળી આ અસત્ ક્રિયા છે એમ કહ્યું છે. કહેવાનું તાત્પર્ય એ છે કે વિષ મિશ્રીત અન ખાવાથી ક્ષણિક તૃપ્તિ થાય છે. અને પરિણામે મહા દારૂણ મૃત્યુ રૂપી ફળ મળે છે. તેમ આ અમૃત ક્રિયાથી સાંસારિક સુખ અ૯પ મળે છે અને વિરાધનાથી પરિણામે અશુભ અનુબંધી સંસાર ભ્રમણ રૂપ મહાફળ મળે છે પણ ઇષ્ટ મેક્ષ રૂપી ફળ મળતું જ નથી. સદ્દગુરૂનું અબહુમાન કરવાથી સંસારમાં ભ્રમણ કરવાનું ફળ કહ્યું. '
હવે સદગુરૂના બહુમાનનું ફળ કહે છે. - આયએ ગુરુબહુમાણે અવઝકારણુણ અએ પરમગુરૂ સગા તઓ સિદ્ધિ અસંસય એસેહ સુહેદએ, પગિઠ્ઠાયણબંધે વિવાહિતેચિઠ્ઠી ન ઇઓ સુંદર પર ઉવમા ઇન્થ ન વિજfઇ. સ એવં પણે, એવં ભાવે, એવે પરિણામે, અપડિવહિએ, વદ્દમાણે તેઉલ્લેસાએ, “હુવાલસમારસિએણું પરિઆએણું અઠક્કમઈ સવદેવતઉલ્લે, એવામાહ મહામુણું તઓ સુકે સુક્કાભાઈ ભવઈ . પાયછિણુ કમ્માણબંધે ખવઇ લોગસણું છે પડિસેઅગામી, અણુઅનિવિત્ત, સયા સુહજોગે, એસ જેગી' વિઆહિએ એસ આરાહગે સામણુસ્સ, જહા મહિઅપછણે, સવહા સુદ્ધ, સંઘઈ સુદ્ધાં ભવ સમ્મ અભવસાહ, ભોગકિરિઆ સુસવાઇકર્ષ ! તઓ તા સંપુર્ણ પાઉણુઈ અવિચલહેઉભાવ, અસંકિલિફ્ટ મુહરવાએ, અપવિતાવિણે મુંદરા અણુબ ધણું, ન ય અણ સપુણા . ન રદ્દગુરૂનું બહુમાન જ મોક્ષનું અવય–સફળ કારણ હોવાથી મારૂપ જ છે. હયાપૂર્વકના તે ગુરૂના બહુમાનથી પરમ ગુરૂ એવા શ્રી તીર્થંકર પરમાત્માને સંગ થાય છે. તે શ્રી તીર્થંકર પરમાત્માના સંયોગથી ચકકસ પણે મુકિત મળે જ છે. તેથી આ ગુરૂ બહુમાન એ શુભેદય રૂ૫ છે. જેમ ઘીને લોકમાં આયુષ્યની પુષ્ટિ કરનાર
Page #650
--------------------------------------------------------------------------
________________
: શ્રી જૈનશાસન. [અઠવાડિક
કરવાથી ઉત્તરાત્તર
હોવાથી આયુષ્ય કહેવાય છે તેમ ગુરૂના બહુમાનથી જ સિદ્ધિ પ્રાપ્ત થાય છે માટે તેને શુભેાય કહેવાય છે. માટે જ સદ્ગુરૂની આજ્ઞા મુજબ આરાધના આરાધનાના ઉત્કષ પ્રાપ્ત થાય છે અને તેથી પ્રધાનતર એવા શુભેાદયના અનુબ ધ થાય છે. જેથી આત્મા એકાન્તિક અને આત્યાન્તિક મુકિત સુખને પામે છે.
૬૮**
માટે ભવરૂપી ત્યાંધિની ચિકિત્સા કરવા માટે ધન્વંતરી સમાન આ શુનું બહુ– માન જ છે. તે જ કારણથી આ ગુરુના બહુમાન સમાન ખીજું કાંઇ જ સુ...દર નથી. ભગવાન શ્રી જિનેશ્વરદેવા ઉપરના બહુમાનનું કારણ આ ગુરૂનુ' બહુમાન હાવાથી તેને માટે કાઇ જ વસ્તુની ઉપમા આપી શકાય તેમ નથી. આ જ વાતની પુષ્ટિ કરતાં શ્રી ષોડશકારે પણ કહ્યુ` છે કે—
ગુરૂપારતંત્ર્યસેવા, તદ્બહુમાનાસદાશયાનુમત ॥ પરમગુરૂપ્રાપ્તરિહ ખીજ તસ્માચ્ચ મેાક્ષ ઇતિ
(બ્રેડશક–ર, ગા,-૧૦)
ગુરૂનું પારતત્રય-જીરૂની આજ્ઞાનું આધીનપણું' અર્થાત આ ગુરૂ માળ સંસાર ક્ષયમાં અનન્ય કારણુ છે' આવી આંતરપ્રીતિ રૂપ શુભાશયવાળા ગુરૂ બહુમાનથી ભવાં તરમાં શ્રી સવ નભગવંતનું દશન થાય છે માટે તેને પરમ ગુરૂની પ્રાપ્તિનું ખીજ કહ્યુ છે અને તે પર પરાએ માક્ષનું કારણ બને છે.
અથવા તા સ્વાભાવિક ક્ષયાપશમને કારણે
આ અમાણે નિમલ વિવેકથી આવી સુંદર બુધ્ધિવાળા સાહજિક રીતે આવા સુંદર ભાવવાળા અને ગુરૂના અભાવે પણ માષતુષ મુનિની જેવા શુભ અધ્યવસાય-પરિણામવાળા તે સાધુ સ’યમના પરિણામની . શુભ ધારાથી પડતા નથી પણ ક્રમસર વધતા જાય છે અને બાર મહિનાના ચારિત્રના પર્યાય વડે તે મુનિ સઘળાય દેવલેાકના શુભભાવ રૂપી તેને વૈશ્યાના સુખને એળ ગી જાય છે. એમ ચરમતીર્થ પતિ શ્રમણ ભગવાન શ્રી મહાવીર સ્વામિ પરમાત્માએ કહ્યું છે. ચિત્તની સ્વસ્થતા અને પ્રસન્નનતા વડે જે આત્મિક સુખની અનુભૂતિ થાય તે તેને વૈશ્યાના સુખ સમાન જાણવી.
(મશ:)
卐
Page #651
--------------------------------------------------------------------------
________________
– જ્ઞાન ગુણ ગંગા – , (ગતાંકથી ચાલુ)
-પ્રજ્ઞાંગ 022
| ‘પદ તેને કહેવાય કે “યત્રાર્થોપલધિસ્તપદન્મિ જયાં અર્થની ઉપલબ્ધિ થાય તે “પદ' કહેવાય છે. અર્થાત્ આ પ્રમાણે “પદનું લક્ષણ ધરવા છતાં પણ ‘પદનું ચોકકસ પ્રમાણ જાણી શકાયું નથી. અર્થાત્ “પદ કયા અર્થના સંદર્ભમાં તે સમજાતું નથી.
- ૨ અગ્રાયણીય પૂર્વ-જેમ સઘળા ય દ્રવ્યને, પર્યાય અને જીવવિશેને અગ્ન-પમિાણ કહેવામાં આવ્યું છે તેનું નામ “અગ્રાયણીયનામનું બીજું પર્વ છે. જેના પદની સંખ્યા ૯૬ લાખની કહી છે.
–વીય પ્રવાદ પૂર્વ – જેમાં કર્મસહિત અને, કર્મહિત છના તથા અછના વીય–પરાક્રમનું વર્ણન કરાયું છે તે “વીય પ્રવાદ' નામનું ત્રીજું પર્વ છે. જેનું પદ પરમાણુ ૭૦ લાખનું કહ્યું છે.
: -અસ્તિ-નાસ્તિ પ્રવાદ પૂર્વ-જેમાં લેકમાં જે ધર્માસ્તિકાયાદિ સત્ર વસ્તુઓ નથી તે, અથવા સ્યાહૂલાદને આશ્રયીને સઘળી ય વસ્તુઓ સવરૂપે વિદ્યમાન છે અને પરસ્વરૂપ અવિદ્યમાન છે-નથી-તેનું જેમાં વર્ણન કરવામાં આવ્યું છે તે “અસ્તિનાસ્તિ નામનું પાથું પૂર્વ છે. જેની પદ સંખ્યા ૬૦ લાખની કહી છે:
પ-જ્ઞાનપ્રવાદ પૂર્વ—જેમાં મતિજ્ઞાન-શ્રુતજ્ઞાન-અવધિજ્ઞાન મન:પર્યવજ્ઞાન, અને કેવલજ્ઞાન આ પાંચ પ્રકારનાં જ્ઞાનનું સ્વરૂપ ભેદ પ્રભેદાદિથી વિસ્તારથી કરવામાં આવે છે. તેનું નામ “જ્ઞાન પ્રવાદ' નામનું પાંચમું પૂર્વ છે. જેનું પદ પરિણામ એક કરેડમાં એક પદ ન્યુન-એછી કહી છે,
-સત્ય પ્રવાદ પૂર્વ—જેમાં સંયમ કે સત્ય વચન સ્વરૂપ “સત્ય” ના ભેદ પ્રભદાદિ સાપ તેના પ્રતિપક્ષ-અસંયમ કે અસત્ય વચનાદિના ભેદાદિનું વર્ણન કરાયું છે તેનું નામ “સત્ય પ્રવાદ' નામનું છઠઠું પૂર્વ છે. જેનું પદ પરિણામ એક કરઠ અને ઉપર છ પદ અધિક કહેલ છે. તે
આત્મપ્રવાદ પૂર્વજેમાં નગમાદિ અનેક નવડે જીવ આત્માનું વર્ણન કરાયું છે તેનું નામ “આત્મપ્રવાદ નામનું સાતમું પૂર્વ છે. જેના પદની સંખ્યા છત્રીસ (૩૬) કરોડની કહી છે.
-સમય પ્રવાદ પૂર્વ—જેમાં સમય-સિધાન્ત એટલે કે કમને સિધાત-કર્મ સ્વરૂપ જણાવાયું છે તેનું નામ સમય પ્રવાદ' નામનું આઠમું પૂર્વ છે.
અન્યત્ર “કર્મપ્રવાદ” એ પ્રમાણે આઠમું પર્વ કહ્યું છે. જેમાં જ્ઞાનાવરણાદિ આઠે,
Page #652
--------------------------------------------------------------------------
________________
: શ્રી જૈન શાસન અઢાડિક
પ્રકારનાં કર્મની પ્રકૃતિ સ્થિતિ અનુભાગ-પ્રદેશાદિના ભેદ-પ્રભેદો વડે વધુન કરાયુ. તેનુ' નામ ‘ક્રમ વાદ’' નામનું આઠમુ પૂર્વ છે. જેનુ પદ પિરમાણુ એક કાર્ડ એશી લાખ (૧,૮૦,૦૦,૦૦૦) કહેલ છે,
૬૮૮ :
♦ પ્રત્યાખ્યાન પ્રવાદ પૂર્વ-જેમાં સઘળાં ય પ્રત્યાખ્યાંનાનુ` ભેદ-પ્રભેદ સહિત વણન કરવામાં આવ્યું છે તે પ્રત્યાખ્યાન પ્રવાક' નામનુ' નવમુ' પૂવ છે. જેના પદની સખ્યાં ચાર્યાશી (૮૪) વાખની છે.
સઘળા થ
૧૦-વિદ્યાનુ પ્રવાદ પૂર્વ-જેમાં સઘળી ય વિદ્યાને સિદ્ધ કરવાના ઉષાયાનું વધુ ન કરવામાં આવ્યુ છે તે ‘વિદ્યાનુ પ્રવાદ' નામનું દશમુ પૂવ છે, જેના પદની સંખ્યા અગિયાર કરેડ અને ૫ દર હજાર (૧૧,૦૦,૧પ૦૦૦)ની કહી છે, ૧૧-મવય નામનું પૂર્વ-વન્ધ્ય એટલે નિષ્કુલ અને અવન્ધ્ય એટલે સલ. જેમાં સઘળા ય જ્ઞાન અને તયના સાગા શુભલ આપવા વડે સફળ રીતે વધુ ન કરાય છે તથા અશુભફલ આપવા વાળા અપ્રશસ્ત ભાવે અને પ્રમાદાદિનુ વર્ગુ ન કરાય છે તેનું નામ અવય' નામનુ અગિયારમુ પૂર્વ છે.
કેટલાક લોકો અવન્ધ્યને કવ્યાણ પૂર્વ એ' પ્રમાણે જણાવે છે. તેના પદની સખ્યા છવ્વીસ (૨૬) કરેડની કહી છે.
૧૨-પ્રાણાયુ પૂ જેમાં જીવાના, પાંચ ઇન્દ્રિયા,
મન-વચન-કાયાનુ ખલ. શ્વાસેશ્વાસ અને આયુષ્ય આ દશે પ્રાણાનુ અનેક પ્રકારે વર્ણન કરાયુ છે તેનુ' નામ પ્રાણાયુ' નામનું ભારતુ પૂવ છે. જેના પદની સખ્યા એક કરોડ અને છપન (૫૬) "લાખની કહી છે.
૧૩–ક્રિયાવિશાલ પૂર્વ–જેમાં વિસ્તારથી કાયિકીઆદિ ક્રિયાઓનુ ભેદ-પ્રભેદ સાથે વણુન કરાયુ છે તે ‘ક્રિયા વિશાલ’નામનુ તેરમુ પૂવ છે. જેમાં નવ (૯)
કરાડ પદ્મ છે.
૧૪-બિન્દુસાર પૂર્વ-જગતમાં જે શ્રેષ્ઠ છે કે શ્રુતલેકમાં અક્ષરની ઉપર બિદુની જેમ જે સંર્વાામ છે અર્થાત સઘળાય અક્ષરોના સન્નિપાતની લબ્ધિના હેતુ છે એટલે કે જેમાં એવા એક અક્ષર સંચાગ નથી જેથી જે પ્રાપ્ત ન થાય તેથી તેને લાક બિંદુસાર' નામનુ ચૌદમુ' પૂવ છે જેના પદની સખ્યા સાડા બાર કરાઠની કહી છે.
શ્રી સમવાયાંગ સૂત્રની ટીકામાં પદ્મની સખ્યામાં ફેરફાર પણ જેવા મળે છે,
Page #653
--------------------------------------------------------------------------
________________
- -
-
-
-
શત્રુંજયતીર્થ પર થયેલ ભાંગફેરી કૃત્ય અંગે 5 - અજમહાલ ૦ - - - હકક
પરમ પવિત્ર તીર્થાધિરાજ શત્રુંજય ગિરિરાજ ઉપર એક અસામાજીક ( હીનવૃત્તિવાળી ઝનુની વ્યકિતએ અખડી બાવાના વેશમાં આવી તારીખ | ર૭-૨-૯૬ ના રોજ સાંજે લગભગ ૬-૩૦ વાગ્યાના અરસામાં ગિરિરાજ છે સ્થિત હિંગળાજના હડે ભાંગડ કરવાની શરૂઆત કરી હતી અને ઉપર છે. ચડવાના મોટા રસ્તાની વિવિધ દેરીઓ, ચરણપાદુકાઓ, ધજાદંડ વગેરેને ખંડિત કરતા કરતા શ્રીકુંજની ટુંકમાં મોટા પ્રમાણમાં નુકશાન કરીને અંધારાનો લાભ લઈ નવટુંકમાં કેટ કુદીને પ્રવેશ કર્યો હતો અને છીપાવસ- ૧ હીની ટુંકમાં દાખલ થઇ દેરાસરના શિખર ઉપર ચડી ધજાદંડ અને ૪ કળોને તેડી નાંખવાનું અધાર્મિક હીન કૃત્ય કર્યું હતું. બધુ મળીને કુલ ૬૯ સ્થળોએ નાની મોટી ભાંગડેડ કરી છે. દરમ્યાનમાં રાત્રે ૯-૩૦ વાગ્યે * ગિરિરાજ ઉપરના શેઠ આણંદજી કલ્યાણજી ટ્રસ્ટના કર્મચારીઓએ ભાગ- 3 કે અવાજ સાંભળીને ઘટના સ્થળે ભેગા થઈને સદરહુ વ્યકિતને પકડીને ૨ પોલીસને સ્વાધીન કરેલ છે. આ ઘટનામાં શ્રીપુંજની દુકમાં શ્રી પદમાવતી' માતાજી અને અધિષ્ઠાદાયક દેવની મૂર્તિ અને ચરણપાદુકાઓને નુકશાન કર્યું છે છે અને રસ્તામાં આવેલી દ્રાવિડ વારીખલ, નારદજી તથા હીંગલામુનિની ? દેરીમાં મૂતિએ ખંડિત કરી છે અને રામ, ભરત, શુકરાજ, શોકરાચાર્ય અને જાવડશાની દેરીમાં તોડકડ કરી મૂતિઓને ખંડિત કરી છે તે ઉપરાંત ઘણું ચરણ પાદુકાઓને પણ ખંડિત કરી છે.
આ દુષ્કૃત્યની જાણ થતા તરત જ સરકારશ્રીને આ અંગે જાણ કરવામ આવી હતી અને બીજે જ દિવસે તેઓ તરસ્થી ત્રણ મંત્રીશ્રીએ !
ત્યાં હાજર થઇ આ કૃત્યને વખોડ્યું છે અને પગલા લેવાનું શરૂ કર્યું છે કે તથા સંપૂર્ણ સહકાર આપવાનું વચન આપેલ છે. આ સમગ્ર ઘટનાથી જેન છે સમાજની ધાર્મિક લાગણું અત્યંત દુભાઈ છે અને આક્રોશ વ્યકત થઈ છે. રહ્યો છે
શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીએ આ બનાવની ગંભીર નોંધ લઇ { જરૂરી પગલાં લીધા છે અને વધુ શું પગલાં લેવા તે અંગે વિચારણા કરી છે આગળ કાર્યવાહી કરશે. [સંદેશ] તા. ૪-૩-૯૬] . શેઠ આણંદજી કલ્યાણજી અમદાવાદ
* – આ ભાંગકોડને સખ્ત વિરોધ કરીએ છીએ
!
છે
Page #654
--------------------------------------------------------------------------
________________
જ્ઞાન ગુણગંગા પેજ ૫૮૮ નું ચાલુ
૦ શ્રી આચારાંગ આદિ અંગેના પદની સંખ્યા.
- પદની સંખ્યા ૧ શ્રી આચારાંગ સૂત્ર, ,
૧૮,૦૦૦ ૨ શ્રી સૂયગડાંગ સૂત્ર
૩૬,૦૦૦ ૩ શ્રી ઠાણુગ સૂત્ર
૭૨,૦૦૦ ૪ શ્રી સમવાયાંગ સૂત્ર
૧,૪૪,૦૦૦ ૫ શ્રી વિવાહ પ્રાપ્તિ સૂત્ર
૨,૮૮,૦૦૦ . (શ્રી ભગવતી સૂત્ર) ૬ શ્રી જ્ઞાતધર્મકથા સત્ર
૫,૭૬,૦૦૦ ૭ શ્રી ઉપાશકાદશા સૂત્ર
૧૧,૫૨,૦૦૦ ૮ શ્રી અંતકૃતદશાસૂત્ર
૨૩,૦૪,૦૦૦ ૯ શ્રી અનુત્તરી પપાતિક સૂત્ર
૪૬,૦૮૦૮૦. ૧૦ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર
૯૨,૧૬,૦૦૦ ૧૧ શ્રી વિપાક સૂત્ર
-- ૧,૮૪,૩૨ ૦૦૦
? શાસન સમાચાર-અમદાવા
અત્રે શ્રી દશા, પિરવાડ સેસાયટી મળે તપસ્વી સમ્રાટ પૂ. આ. ૨. શ્રી રાજતિલક સુરીશ્વરજી મ. સા. Wા ગચ્છાધિપતી પૂ. આ. દે. શ્રી મહેદયુસરીકવરજી સા. ની શુભ નીશ્રામાં પુ. વિદુષી સાદવજીમ. શ્રી જયાશ્રીજી મ. સા. ના સમાધીપુણ
ગારોહણ દીર્ઘ સંયમ જીવન અનુમોદનાથે માહ વદી પ થી માહવદી ૧૪૫૦)) રવીવાર સધી દશાહિન કા જિનેન્દ્ર ભકતી મહોત્સવ શ્રી વીસ સ્થાનક પૂજન અષ્ટાપદજીની પૂજા ૧૦૮ પાઠવનાથપૂજન અહદ અભિષેક શાંતિનાત્ર ત્યા શ્રી બ્રહદ અચ્છેતરી શાંતિ સ્નાત્ર યુકત ખૂબ ભવ્ય રીતે ઉજવાયેલ દરરોજ પ્રભુજીને ભવ્ય સંગરચના : જુદી જુદી પ્રભાવનાઓ ફળ નીવેદની અદભૂત બેઠવણી અષ્ટ મંગલની રચના દીપક . રોશની કુલને શણગાર મહેમાનની સાધાર્મિક ભકિત જલયાત્રાને ભવ્ય વરઘે છે હાથી બેન્ડવાજ રથ જીપ આદિથી ભવ્ય રીતે નીકળેલ વિધિ વિધાન જામનગર વાલા શ્રી નવીનચંદ્ર બાબુલાલ શાહ તથા મનસુખલાલ રાખવચં માલેગામવાળા પધારે સંગીત માં બળવંત ઠાકુર થા મુકેશ નાયક પાટણ વાલાએ સારી જમાવટ કરેલ ફળ ન વેદ તથા અષ્ટ મંગલની ગોઠવણી માટે મુંબઈ લાલબાગ થી ચેરમેનની સાથે ભાઈઓ હેને આવ્યા હતા અને અદભૂત ગઢવણી કરેલ.
Page #655
--------------------------------------------------------------------------
________________
HTTી
911216 HH2112
-
-
-
વર્ધમાન તપેનિધિ-પ્રવચન પ્રભાવક આ. કે. શ્રી પ્રભાકરસૂરીશ્વરજી મહારાજાની પાવન નિશ્રામાં મહારાષ્ટ્ર, બિહાર અને બંગાળના અનેક ગામે અને શહેરોમાં શાસન પ્રભાવક કાર્યોની ઝલક છરિ પાલક સંઘ રગાબાદથી સમેતશિખર ૫૭ દિવસમાં ૧૮૦૦ કિ. મિ. નિર્વિને પૂર્ણતાને પામ્યો તેના આંશિક અનુમોદનીય સમાચાર
ઔરંગાબાદની અંદર પ્રતિષ્ઠા પ્રસંગે તેરાપંથી–સ્થાનકવાસી સંઘ સહિત ત્રણ ત્રણ નવકારશી જમણ, ૧૨૦ ભવ્ય બેનરો સાથે ઘેર ઘેર રથયાત્રાનું ભવ્ય સ્વાગત, પ્રતિષ્ઠા બાદ અષ્ટ પ્રકારી પૂજાના ભવ્ય ચઢાવા, પ્રતિષ્ઠા બાદ શ્રી સંઘમાં ઉત્સાહ ઉ૯લાસ અને ભાવનાને ઉછાળે આવતા એરંગાબાદની અંદર નુતન દેરાસરના બાંધકામ માટે ખનનવિધિ તેમજ શ્રાવિકા બેનેના ઉપાશ્રય માટે ખનન વિધિને ચઢાવે સુંદર થયે. જિનાજ્ઞા મુજબ શ્રી સંઘને વહિવટ ચાલે તે માટે ટ્રસ્ટીઓને માર્ગદર્શન અને ઠરાવે. ભૂતકાળમાં થયેલ દેવદ્રવ્યની ભૂલને સુધારી મોટી રકમ પુનઃ દેવદ્રવ્યમાં ફેરવવામાં આવી. પ્રતિષ્ઠો બાદ વિહાર થતાં સકળ સંઘ વહેલી સવારે વળામણું કરેલ. સૌનું ઘથી પગ ધોઈ રૂા. પાંચથી સંઘપૂજન તેમજ શ્રાવિકા બેનેના ઉપાશ્રય માટે દાન વીરે એ નેધાવેલા મેટી રકમના દાન, મુનિરાજ શ્રી ધર્મસ વિ. મ. સા.ની ગણિપદવી પ્રસંગે સુંદર ચઢાવા તેમજ તેઓશ્રીનું નામ ગણિવર્ય શ્રી ધર્મદાસ ગણિ તરીકે જાહેર કરવામાં આવ્યું. ઉપધાનના તમામ આરાધકોને સેનાની ચેઈનની પ્રભાવના સાથે અનેક કિંમતી આરાધનાના ઉપકરણની ભેટ. આરાધકે એ ભવઆલોચના કરી જીવનને જિર્ણોદ્ધાર કર્યો. આ મહોત્સવમાં રૂા. પંદર લાખથી વધુ સદ્વ્યય થયે. રોજ નવા નવા મિષ્ટાન્ન ફરસાણથી સૌની ભકિત કરવામાં આવતી હતી. કાર્યકરે તન, મન, ધન, સંયમ, શક્તિ અને બુદ્ધિ દ્વારા તમામ પ્રસંગે ઉ૯લાસ પૂર્વક પાર પાડ્યા. વિરમગામના શરણાઇવાદકે દ્વારા નિત્ય સવાર સાંજ વાતાવરણ ભકિતમય બની જતું.
ઉપધાનમાળ પ્રસંગે રેડે સુંદર શણગાર્યા હતા. બગીએ, મેટર વિગેરે પણ સુંદર શણગારી હતી. એરંગાબાદથી મહાતીર્થ સમેતશિખર છ'રિ પાલક સંઘ તા. ૨૬-૧-૬ ના રોજ ખૂબ જ ઠાઠમાઠ અનેક સામગ્રી પૂર્વક પ્રવેશ સમેત શિખરમાં થયે. ૫૮ દિવસમાં ૧૮૦૦ કિ. મિ. ને વિહાર કરી સુખપૂર્વક સંઘ પહોંચતા જૈન શાસનમાં કે વગાડ હતું. વિહાર માર્ગોમાં જ્યાં જ્યાં જૈન સંઘે તેમજ દેરાસરો છે તે
Page #656
--------------------------------------------------------------------------
________________
: શ્રી જૈન શાસન (અઠવાડીક
સંઘને શ્રી સંઘની સ્મૃતિ રૂપે સુંદર દિવાલ ઘડિયાળ ભેટ આપવામાં આવતું હતું. શ્રી સંઘના પ્રયાણ સમયે રેજ માંગલિક થતું. વિરમગામના શરણાઈ વાદકે રોજ પ્રયાણ વખતે તેમજ સાંજે સુંદર શરણાઈ વાદન કરતા હતા. વ્યવસ્થામાં જે સ્ટાફ હતું, તેને સ્ટીલના ડબા તેમજ સુંદર બેગ, ઘડીયાળ ભેટ આપવામાં આવી હતી. સંપૂર્ણ ચાલીને યાત્રા કરનાર ભાગ્યશાળીઓને સોનાની વીંટીની પ્રભાવના અપાઈ હતી. રેજ સ્નાત્ર લગભગ નિયમિત ભણાવવામાં આવતું હતું. દરેક યાત્રિકને સુંદર બેગ તેમજ ભકિત મંડળના ભાઈઓને જિનપૂજાના ચાંદીના ઉપકરણને સેટ ભેટ અપાયે હતે. દરેક યાત્રિકોને જવાનું ભાડું અપાયું હતું. રાંચી શ્રી સંઘે તમામ યાત્રિકોને ચાંદીના દિપકાની ભેટ આપી હતી. રાંચી શ્રી સંઘે પ્રભાવનામાં સુકા મેવાના પેકેટ આપ્યા હતા. પ. પૂ. આ દેવ શ્રી જિનેન્દ્રસૂરીશ્વરજી મ. સા. ને આજ્ઞાવતી સાધવીજી શ્રી ઈદ્રપ્રભાશ્રી આદિ હાણ ૫ રતલામથી ૫૦૦ કિ.મિ. ને વિહાર કરી માલેગામ, શિરપુર, અંતરીક્ષ તીથમાં પહોંચી ગયા હતા અને ત્યાંથી છરિપાલક સંઘમાં જોડાયા હતા. ગામેગામ સ્કુલેમાં તેમજ અજેનભાઈએાએ જિનવાણી શ્રવણને લાભ લીધે હતે ઠેર ઠેર ભવ્ય જિનમંદિર અને સંઘે છે. આ બાજુ સાધુ-સાધવજી, ભગવંતે બહુ અલ્પ વિચરે છે છતાંય શ્રી સંઘની શ્રધ્ધા, ભકિત, સંસ્કાર અનુમોદનીય છે. ગામેગામ જ્યાં જ્ય સંઘ છે તે સૌએ ખુબ જ સેવા, સહકાર, ભકિત કરી અનુપમ લાભ લીધે. જ્યાં ન હતા ત્યાં સ્કુલના કાર્યકરોએ સુંદર સાથ સહકાર આપે. ડેલીવાળા તેમજ વ્યવસ્થા માટે જે ભાઈઓ હતા તેમણે પણ સુંદર કામગીરી બજાવી હતી. જાલના સંઘે સંપૂર્ણ ભકિતનૅ લાભ લીધે. નુતન જિનમંદિર માટે સુંદર ટીપ થઈ. હિંગણઘાટ શ્રા સંઘ સુંદર ભકિત કરી લેનાર, કારં ત શ્રી સંઘે પણ સુંદર ભકિત કરી. રાયપુરમાં ૬ ભવ્ય જિનમંદિરો છે. ૧૦૦૦ હજાર ઉપરાંત જૈન પરિવારે છે. તેઓએ ભવ્ય સ્વાગત તેમજ ભકિત કરી હતી.
જામનગર-અત્રે શ્રી નેમિનાથ દેરાસરે પૂર મુ. શ્રી અરૂણોદયસાગરજી મ.સા. ની શુભ નિશ્રાણુ ઝવેરી રસીકલાલ હઠીસંગ તથા ઝવેરી જશવંતરાય અનુપચંદ તરફથી ચાર જિનબિંબની પ્રતિષ્ઠા નિમિતે મહા સુદ ૧૪ થી અષ્ટાનિકા મહત્સવ ખૂબ જ ભવ્ય રીતે ઉજવાયેલ. મહા વદ ૫ ના પ્રતિષ્ઠા થયેલ બાદ પેંડાની પ્રભાવના થયેલ. બપોરે વિજય મુહુર્તે શ્રી બૃહદ અષ્ટોતરી શાંતિસ્નાત્ર ઠઠથી ભણાવાયેલ બાદ લાડુની પ્રભાવના થયેલ છવદયાની ટીપ સુંદર થઈ હતી. દરરોજ જુદી જુદ્ધ પૂજા પ્રભાવના અંગરચના થયેલ, જલયાત્રા વડે ભવ્ય રીતે નીકળેલ. ઓસવાલ જ્ઞાતિનું સંઘજમણ થયેલ. વિધિવિધાન અત્રેના ક્રિયાકારક શ્રી નવીનચંદ્ર બાબુલાલ શાહની મંડળીએ સુંદર રીતે કરાવેલા. સંગીતમાં શ્રી મહાવીર સંગીત મંડળે સારી જમાવટ કરી હતી.
Page #657
--------------------------------------------------------------------------
________________
ન્યાય સંપન્ન ટૌભવ કરે
–પૂ. આ. શ્રી વિ. વારિષેણુ સૂ, મ,
પેટ કરાવે વેઠ સમજીને આજના આત્માઓએ પૈસા માટે સર્વ કરવા ને સર્વસવ હોમવા તૈયાર થાય છે.
વિશ્વાસ કરે જરૂરી છે કે પુણ્યાઈથી સુખ મળે છે અન્યાયથી નહિ, પુણ્યથી સુખ મળે છે પૈસાથી નહિ, અન્યાયનું ધન, મન તનને પણ અન્યાય માગે દેરી જાય છે.
આજના અન્યાય પૂર્ણ વૈભવેએ માનવીના સંસાર, વ્યવહાર, ઘરબાર, ને ધર્મમાં પણ અન્યાયની પ્રવૃત્તિ ઘુસાડી દીધી છે.
અન્યાયનું ભેજન પુજ્યને પણ અસદાચાર પ્રત્યે આકર્ષિત કરી દે છે.
દોરા ધાગા મંત્ર તંત્ર રક્ષા પોટલીના પડછાયે કેટલાયના જીવન અન્યાય માર્ગે ચાલી જાય છે. ધર્મમાં રાજકારણ પ્રવેશી જવાથી ટ્રસ્ટીઓ પણ સત્તાને દુરપયોગ કરીને દેવદ્રવ્ય સ્વસુખમાં વાપરવા લાગ્યા છે.
ટ્રસ્ટીઓમાં તે પ્રભુના દાગિના વેચીને લહેર કરવા ભાગ્યશાળી ઉત્સાહિત બને તે સમાચાર સાંભળતા લાગે છે. અન્યાયનું ધન ધર્મસ્થાનને પણ પવિત્ર રહેવા નહિ દે! આજે હજી ઓછી મહેનતે શ્રીમંત બનવાના અભરખા સર્વને થાય છે જેમાં પૂ પણ માન સન્માન માટે આચારને ત્યાગવા તૈયાર થઈ જતા જોઈ નયને અશ્રુ ઉભરાય છે. પ્રભુ ટ્રસ્ટીઓને કે ભાવિકોને સવને સન્મતિ આપ કે હવે સંતેષમાં સુખ જોઈ ન્યાયપૂર્ણ વ્યવહાર વૈભવ માટે પ્રયત્ન થાય.
આ પુણ્યનું સામાયિકને છાણ પણ પૂછે લાવતા ચંચળ થઈ જાય તે આ કલિકાલના ભાવિકેને ટ્રસ્ટ સંસ્થા કે વ્યાપારના બનાવો કયાં સુધી પહોંચાડતા હશે.
જરૂર છે આજે પ્રભુની આજ્ઞાને શિરોધાર્ય કરવા માટે ખુમારીની કે જે પુણ્યવંત માં હતી. આપને સૌ ન્યાયપૂર્ણ વૈભવમાં આગ્રહી બનીએ, આ હવાથી દુર રહીએ. કર્મના રાજમાં દેર છે અંધેર નહિ
જયાં સુધી પુણ્ય એકરાર છે ત્યાં સુધી ગુના કરો હજાર પણ પાપ પીપળે ચઢીને પોકારશે. ત્યારે દેવદ્રવ્ય ધર્મ દ્રવ્યના ભક્ષણના પાપે પોકારીને રડાવશે. વેદના ભયંકર ભગવાશે. માટે અસંતેષી નર મહા દાખીના વાક્યને હૃદયસ્થ કરી સંતેષથી નીતિનું મેળવવા પ્રયત્ન કરીએ. અનીતિનું ધન દશ વર્ષ ટકે ને અગિયારમાં વર્ષે બારમું મનાવવા દાબી દેશે તે ન ભૂલતા, ડું પણ સારું અને સાચુ હશે તે આરામની સમાધિની સાધનામાં સફળ સૂરવીર બનાવશે અન્યાયનું ધન મકાન નીચે હાડકાને પૂછડીયે આગ જેવું છે. જ્યાં જાય ત્યાં શાંતિને શ્વાસ લેવા ન દે અશાંતિને અગ્નિ જલતે રાખે બીજાને જલાવે તે શાંતિને સુંદર માગ ન્યાય પણ વૈભવ છે ને?
Page #658
--------------------------------------------------------------------------
________________
શ્રી જૈન શાસન (અઠવાડિક),ી
मा. श्री कैलाससागर सूरि शानमादर ઠવાડિક)ના વીર ન હ
ન
તા થના. એનર, વેલા . ર, વેજ Reg No. G SEN 84 .
Reg. ૨૦૦૦ વાર જરૂર કરતા 9પૂજ્યશ્રી કહેતા હતા કે
-શ્રી ગુણદશી )
GIT |
*
Pસ્વ. પપૂ. આચાર્યદેવેશ શ્રીમવિજયરામચંદ્રસૂરીશ્વરજીમહારા
=
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
વિષયની પરવશતા અને કષાયની આધીનતા તે જ ખરેખરો સંસાર છે. આ બે ૬ અવગુણ જ જીવને નાલાયક હિંસક-જુઠો-એરટો-બદમાશ બનાવે છે, સુખે જીવવા 0. દત નથી, સુખે મરવા દેતું નથી, અને મનુષ્ય જન્મને નિષ્ફળ બનાવી છે અનંતકાળ સુધી દુઃખની ગર્તામાં જીવને ભટકવા મેકલી આપે છે. ]
શા કહ્યું છે કે શરીરના સુખી ચિંતા કરનાર સુખશીલી જીવ છે તેના માટે છે છે સદગતિ સુદુર્લભ છે. • તપસ્વી જ તેનું નામ જેને ખાવા-પીવાની મજા છેષ જ હોય, જે ખાવા
પીવાને રાગી હોય તેના તપમાં કાંઈ માલ ન હોય, તેને તપ તેના ફજેતી છે
કરે, શાસનની ફજેતી કરે અને અનેકને અધમ પમાડે. A ૦ શ્રી જિનેશ્વરદેવના દર્શન-પૂજન પિતાના સ્વાર્થ માટે કરે તેને માં. દુગતિ
સુલભ છે. 1 - શ્રી જિનેશ્વર દેવ શું છે, શ્રી જિનેશ્વર દેવ આપણુ માટે શું કહી ગયા છે તે છે
જાણે અને શ્રી જિનેશ્વરદેવને સંધ કેવો હોય, તે સંઘમાં રહેવું હોય તે મારે છે. હૈ કેવા થવું જોઈએ આ જે જાણે તેના માટે સદ્દગતિ સુલભ છે. . શકિત હોવા છતાં જે જે પિતાની સામગ્રીથી ભગવાનની ભક્તિ ન કરે અને ૪
પારકાની સામગ્રીથી પૂજા-ભક્તિ કરે છે તે બધા ભક્તિ કરવા લાયક નથી. ? છે . શરીરને ધર્મ સાધન માનનારો મજેથી ઘરમાં રહે છે તે મહા બદમાશ છે. તે 0 ૦ રાગ દ્વેષ વિના જેમ સંસાર ચાલે નહિ તેમ રાગ-દ્વેષ વિના ધમ થાય નહિ. 0
*વવાદooooooo
જેન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ (લાખાબાવળ) C/o. શ્રુતજ્ઞાન ભવન ૪૫, દિગ્વિજય પ્લોટ-જામનગર વતી તંત્રી, મુદ્રક, પ્રકાશક સુરેશ કે. શેઠે સુરેશ પ્રિન્ટરમાં છાપીને વઢવાણ શહેર (સૌરાષ્ટ્ર)થી પ્રવિદ્ધ કર્યું
Page #659
--------------------------------------------------------------------------
________________
'A
'
%
==ીerમા.
નમો વનવિસા તિજાઇi ] શાસન અને સિદ્ધાન્ત ૩મમાડું. મહાવીર-પનવસાmi. જી રક્ષા તથા પ્રચારનું પત્ર
भाभी फैलासलागर सूरि ज्ञानमदि | Hવીર ન આ| મન તું, જેમાં ની | Nિ Tખીનાર, જિત-382009, + ક્ષ માની મહાનતા
DULE
खंती सुहाण मूलं, मूलं धम्मस्स उत्तमा खंती । हरइ महाविज्जा इव,
खंती दुरिआइ सव्वाइं ॥
સુખનું મૂલ ક્ષમા છે, ઉત્તમ ધર્મનું મૂળ પણ ક્ષમા છે અને તે ક્ષમા મહાવિદ્યાની જેમ સઘળા ય દુરિતને નાશ નાશ કરે છે,
અઠવાડક
વર
શ્રી જૈન શાસન કાર્યાલય
શ્રુત જ્ઞાન ભવન
૪૫, દિગ્વિજય પ્લોટ, જામનગર (ભૌરાષ્ટ્ર) IND1A
PIN - 361005
•e,
Page #660
--------------------------------------------------------------------------
________________
માનવ હ હ હ હ બ હ
૯ - જ્ઞાન ગુણ ગ ગ – (ગતાંકથી ચાલુ)
-પ્રજ્ઞાંગ - - મજા હાહ અહ હહ - so-૯ ૦ “ગ્રન્થ” “ગ્રંથી અંગે :
ગથે મિચ્છનાઈ, ધણુઓ અંતરે ય બો ય દુવિહાઓ તઓ જે, નિર્ગ યંતિ તે હુંતિ નિર્ગાથા છે ૧ | પિત્ત યતિયં, હાલાઈ છકકયં ચ નાયબૈ ! કેહાઈણું ચીકક, ચઉદસ અભિંતરા ગંથી જે ૨ ધણધનખિન્નકુવયં, વધુ દુપય કયરૂપ ચઉચરણ નવ બાહિરિયા ગંથી, એવું તે હુતિ પુણુ પંચ છે ૩
મિથ્યાત્વાદિ અત્યંત ગાંઠ અને ધનાદિ બાહ્ય ગાંઠ આ બંને પ્રકારની ગાંઠથી જેઓ સર્વથા બહાર નિકળ્યા છે તે જ કારણથી તેમને નિગ્રંથ કહેવાય છે.
મિથ્યાત્વ, પુરુષ-સ્ત્રી અને નપુંસક ભેદથી ત્રણ પ્રકારના વેદ, હાસ્ય-રતિ-અરતિ ભય-શેક-જુગુપ્સા, ક્રોધ-માન-માયા-માયા અને લેભા એ ચૌદ પ્રકારે અત્યંત પ્રથી ગાંઠ કહેલી છે.
ધન-ધાન્ય, ક્ષેત્ર-કુપદ–વસ્થ-દુપદ કનક-રૂપું-ચતુષ્પદ એ નવ પ્રકારની બાહ્ય ગાંઠ કહી છે.
આ અત્યંતર અને બાહ્ય બંને પ્રકારની ગાંઠથી રહિત તે નિગ્રંથ અને તે પાંચ પ્રકારના છે. ૦ નિંદા અંગે -
યા રેષાત્ પરદક્તિ ; સા નિન્દા ખલુ કથ્થત સા તુ કસ્સપિ ને કાર્યા, મેક્ષમાર્ગનુસારિભિ | ૧ |
હિનબુદ્ધયા તુ યા શિક્ષા, સા નિન્દા નાભિધીયતે પર અતએવ ચ સાન્યસ્ય, કુ પ પ્રદીયતે | ૨ |
રોષ-ક્રોધથી બીજાના દેને કહેવા તે નિંદા કહેવાય છે, તે નિંદા મેક્ષમાર્ગને અનુસરનારાઓએ કયારે પણ કેઇની પણ કરવી નહિ.
પરંતુ હિત બુદ્ધિથી જ જે શિખામણ અપાય તે નિંદા કહેવાતી નથી, માટે તેવી શિખામણ સામે-ગ્ય જીવ-કેપ કરે તે પણ આપવી. (જુઓ ટાઈટલ ૩)
Page #661
--------------------------------------------------------------------------
________________
કે
BIGREERITA H.W131 SOSIDAHA EXPRepong HD12108OR D
3.51241 390 OUHOY eta Pelo PHU NEN YU1204
- તંત્રી
પ્રેમચંદ મેઘજી ગુઢ
SOL QIH
',
“
KANT • ૨૪૬૬૮૬ક.
આજ્ઞારાZg વિધ્વા . ઝિકાય ઇ મya
હેન્દ્રકુમાર મેજયુબલાલ જ,....
" (૨૪ ) ટેજચંદ્ર કીરચંદ જૈs &
(વઢવાબ) સજાશેદ જa #
( 1 (8) (
ક્ષમાપના
વર્ષ : ૩ ર૦૫ર ફાગણ વદ-0)) મંગળવાર તા. ૧૮-૩-૯૬ અંક ર૯
પ્રકીર્ણક ધર્મોપદેશ :
-પૂ. આ. શ્રી વિ. રામચંદ્રસૂરીશ્વરજી મહારાજા છે ર૦૪૩, અષાઢ સુદ-૧૩ ને ગુરુવાર, તા. ૯-૭-૧૯૮૭ શ્રીપાલનગર, જૈન ઉપાશ્રય મુંબઈ –. (પ્રવચન ૯ મું ).
(ગતાંકથી ચાલુ) છે (0 જિનાજ્ઞા કે પૂ. પ્રવચનકારશ્રીજીના આશય વિરૂદ્ધ લખાયું હોય તે ત્રિવિધે, છે
-અવ૦) ૫ આ સંસારનું સુખ જેને ગમે તેને ધમ ગમે જ નહિ, ધર્મ કરે તે પણ. છે વિરાગ વિના ધર્મ આવે નહિ, થમ ગમે નહિ, ભગવાન પણ ગમે નહિ, સાધુ પણ
ગમે નહિ આજે ઘણાને ભગવાન ગમતા નથી, ભગવાનની વાત પણ ગમતી નથી. તે છે ભગવાને કહેલું આ જમાનામાં તે બનતું હશે તેમ કહી ભગવાનની મશ્કરી કરે છે.
ધમની ઠેકડી ઉડાવે છે, સાધુઓને ગાંડા કહે છે. આમાં પાપ આમાં પાપ. આ { 8 થાય... આ ન થાય એમ કહી કહીને બધાને માયકાંગલા બનાવી દીધા એમ કહે છે છે. દુનિયાના સુખને મુખ્ય અને દુઃખને કાયર છવ ધર્મ માટે નાલાયક છે. ' છે
આત્માને કર્યો વળગેલાં છે. તેને લઈને મેહ પિદા થાય છે. તે મેહને નાશ છે કરવા માગીએ તે થઈ શકે છે. પણ આત્માને નાશ કદિ થતું નથી. આત્મા સદા ! રહેવાને છે, સદા જીવવાનું છે. આ વાત ભગવાને કહેલી છે. જેની પૂજા કરે છે તે
ભગવાન મેક્ષે ગયા છે. તમારે મોક્ષે જવું છે કે સંસારમાં મઝા કરવી છે? તમે તે છે 8 પૈસાને અને પૈસાથી મળતાં સુખને સારું માન્યું છે. તે માટે કેટલાં પાપ કરે છે? જ જવર
==
=
કાર
Page #662
--------------------------------------------------------------------------
________________
|
દ૯૮ :
: શ્રી જૈન શાસન (અઠવાડીક)
જઠ પણ લે છે. મોટી ચેરી પણ કરે છે. સગાભાઈનું પણ ખૂન કરનાર જીવે છે તે વખતે સગા મા બાપને ય ખતમ કરનારા છે ને?”
સભા, જેને આ હદે ન જાય. છે જેને જ મેટાં મોટાં કર્માદાન કરે છે. ઘણ જેને માંસ પણ વેચે છે. આજના છે. છે જેને તે દાટ વાળી નાંખે. જેનપણાનું લીલામ કરી નાખ્યું. મોટા મોટા પાપના- ૧ ન કમદાનના ધંધા સુખી જેને કરે છે કે દુ:ખી જેને કરે છે?
- સંસારમાં જીવવા ખૂબ પૈસા જોઈએ છે તે માટે જે કરવું પડે તે કરવા તે યાર છે જ છે. જે સંસારનું સુખ પાપ વિના મળે નહિ તે સુખ સારું કહેવાય ખરૂં ? જ્ઞાનીઓએ છે છે આ સંસારના સુખને જવું જ કહ્યું છે. ભગવાનનું મંદિર પણ શા માટે બાંધવાનું ? 8
આ બ્લેક-બિદડીગ છૂટી જાય માટે. માન-પાન, કીતિ–ખ્યાતિ માટે મંદિર ધર્મ ને સ્થાન બાંધનારાં મળી આવે પણ બિલ્ડીંગ-બંગલાદિ છૂટી જાય તે માટે મંદિરાદિ 8.
બાંધનારા કેટલા મળે? જે ભગવાનનું મંદિર બાંધીએ તે બધા ભગવાન ઘર-બાર, છે જપાટ સુખ-સાહાબી છોડી સાધુ થઈ મોક્ષે ગયા છે. તેમના દર્શનથી બધ મોક્ષમાર્ગ ૬ ન પામે તે માટે મંદિર બાંધવાનું છે. નામાદિ માટે મંદિર બાંધે તેની કશી હિંમત નથી. છે. છે જે માણસ વારંવાર કહે કે, “મેં આમ કર્યું અને તેમ કર્યું તે લેક પણ કહે છે કે,
માનને ભિખારી છે. એક સારું કામ કરું તે શા માટે? દ્રવ્યની મમતા ૯ તરે માટે છે છે, કરવાનું છે. આ
સાચ્ચે તપ પણ કોણ કરી શકે? શરીરની મમતા છૂટે તે જ ઘણા ને તપસ્વીના કુટુંબી પારણું ન થાય ત્યાં સુધી ચિંતામાં હોય છે. પારણું પતે ત્યારે “હાશ છે. આ અનુભવે. ખાવા-પીવાને પ્રેમી જીવ સાચે તપ કરી શકતું જ નથી કે
. આપણા બધામાં તપની શકિત છે ને? એકવાર ખાઇએ તે ન જ જીવી શકીએ ? 9 તેવું છે? “આવા ભગવાન મળ્યા, ભગવાનને ધમ મળે છતાં હજી ખાવા-પીવાની છે છે જે કુટેવ પડી છે તે છૂટતી નથી મારું શું થશે તેમ પણ મનમાં આવ્યું છે? ભગવાન આ શ્રી મહાવીરદેવે કેટલે તપ કર્યો તે ખબર નથી? બાર વર્ષ, છ મહિના અને પંદર જ
દિવસના છવકાળમાં માત્ર ત્રણને ઓગણપચાસ પારણું ! બાકી બધા જ ઉપવાસ છે તે પણ “ચાવિહાર. “વરસ્ય ઘોર તપ એમ બેલે તેને તપ કરવાનું મન ન થાય તે છે ન બને? જાણવા-સમજવા છતાં ય શકિત જેટલે તપ ન કરે તે ભગવાનના વચનની છે. જcઆaaaaaaawar
Page #663
--------------------------------------------------------------------------
________________
ક
- વર્ષ : : અંક-૨૯ તા. ૧૮-૩-૯૬:
: ૬૯
શ્રદ્ધાવાળો જ નથી ! ભગવાનના ભક્તને ખાવું ગમે કે તપ ગમે? આતી વખતે દુખ ન થાય કે આનંદ થાય ? હું ભિખારો છું કે ખા.ખા. કરૂં છું ? તિથિ પણ નથી છે તે મારું શું થશે?' તેમ પણ તમને થાય છે ? ભગવાન પાપી હશે માટે તપ કર્યો
હશે ! તમે બધા ધણી માટે તપ નહિ કરવાને ' છે. તમને પૈસા કમાવાનું મન થાય છે કે દાન કરવાનું ય મન થાય છે? ભગનું છે 4 મન છે કે શીલ પાળવાનું મન છે ? ખાવા-પીવાદિ મેજમઝાનું મન થાય છે કે તપ છે કરવાનું મન થાય છે? જેટલી સારી સારી ભાવના છે. તેમાંની જ કેટલી ભાવના છે S ભાવે છે ? ભાવના વીશે ૨ કલાક સશે તે સાથે રહે તેવી ચીજ છે, “આખા જગછે. તનું ભલું થાવ. એકેદ્રિયે પંચેન્દ્રિયપણુ પામે, ભગવાનનું શાસન પામે, આરાધે અને વહેલામાં વહેલા મેહે જાય' આવી ઈચ્છા થઈ છે? ભગવાનનું શાસન પામવા છતાં
હજી ઘર માં કેમ રહ્યો છું ? આ ઘર મારૂં છે કે પારકું છે ? સંબંધી વળગતા આવે શું છે તે કયાં સુધી આવશે ? પૈસા હશે ત્યાં સુધી. બાકી તે સામુ જેવા ય નહિ આવે. { આમ થાય છે? પુજા કરવા જાવ તે મથી જાવ છો અને પૂજા કરી ઘેર જતાં
દુખથી જીવ છે કે આનંદથી જાવ છો? ફરી પાછો પાપમાં જઉ છું, છોડવા જેવી { ચીજમાં જાઉં છું તેમ પણ થઈ છે ? ભગવાનના ભકતને શું શું વિચાર આવે તે ? શું સમજાય છે ? # ' હું હજી શાસનરસી નથી તેનું પણ દાખ છે? જેને આ શાસન સારું લાગે છે. છે તેને પોતાનું બિલ્ડીંગ સારું લાગે ? પિતાને પરિવાર સારે લાગે ? તેને ખાવા-પીવા
દિમાં મઝા આવે ? ભગવાનની ભકિત કરવા છતાં પણ ભગવાનના વચન ઉપર વિશ્વાસ છે નથી. બંગલાને, તમારે માનશો તે તેમાં પ્રેમથી રહેશો, ન છૂટે તેની ચિંતામાં હશે, છે છે તેથી તેને સાચવવા જે પાપ કરશે તેથી દુર્ગતિમાં જવું પડશે” આમ યાદ આવે છે ? * બંગલો ગમે એટલે સંસાર ગમ્ય માંકાણ મંડાઈ ગઈ આમ પણ થાય છે ? ભગવાન છે. ન કહે જેન બંગલાને જેલ માને, સંબંધીને બંધન માને પાને પાપ માને. ઘરમાં રહેલા કે તમે ઘરમાં રહેવું તે પાપ છે તેમ માને છે ? હું ઘર છોડી શકતું નથી તે મારે 1 પાપોદય છેઆમ પણ યાદ આવે છે ? છતે મકાને બીજુ મકાન સારૂં બાંધે તે ય છે. 5 થાય છે કે મારે કયાં જવું છે ? તમારી પાસે બંગલો બાંધવા જેવી શક્તિ આવે છે ? તે પહેલા ભગવાનનું મંદિર બંધાવે કે બંગલે બંધાવે ? પિતાના મકાન બંધાવનારે |
એક મંદિર પણ બાંધ્યું છે ખરું ? મોતીશા શેઠે ઘણા મંદિર બંધાવ્યા તે આજે ય ન તેમનું નામ ચાંદ કરાય છે. '
[ ક્રમશ ]
-
-
-
-
-
*
*
Page #664
--------------------------------------------------------------------------
________________
ભાભર નગર મંડન શ્રી મુનિસુવ્રતસ્વામિ જિનાલય શતાબ્દિ વર્ષે ક શ્રી ભાભર તીર્થની યાત્રાર્થે પધારી જ ' પ્રતિષ્ઠા દિન વિ. સં. ૧૫ર શ્રાવણ સુદ ૧૦
શતાબ્દિ દિન. વિ સં. ૨૦૫ર શ્રાવણ સુદ ૧૦ ઉત્તર ગુજરાતની ભૂમિ પર, બનાસકાંઠા જિલ્લાના ભૂષણરૂપ શ્રી ભાભ૨નગરની ભવ્યતામાં વૃદ્ધિ કરનાર શ્રી મુનિસુવ્રતસ્વામી જિનાલયને સો વર્ષ પૂર્ણ થઇ રહ્યા છે. આ પ્રસંગે સકળ સંઘની સમક્ષ ભાભરને ધર્મ પરિચય ટૂંકમાં પ્રસ્તુત છે. ૧૦ વર્ષ 1 પ્રાચીન મંદિરથી મંડિત ભૂમિ તીર્થવરૂપ ગણાતી હોવાથી સકળ સંઘને તીર્થસ્વરૂપ ભાભરનગરના જિનાલયેના દર્શન પૂજન નિમિત્તે પધારવા ભાવભીનું આમંત્રણ છે. ' પાંચ જિનાલયો: ૧. મુનિસુવ્રત સ્વામી જિનાલય (૧૦૦ વર્ષ ૨. શ્રી શાંતિ | નાથ હવામી જિનાલય ૩. શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ જિનાલય ૪. શ્રી વાસુપૂજય હવામી જિનાલય ૫. શ્રી સંભવનાથ સ્વામી જિનાલય.
ધર્મસ્થાને શ્રાવક શ્રાવિકા સંઘની આરાધના માટેના ભવ્ય ઉપાશ્રયે, આયંબિલ શાળા, ભોજનશાળા.
પાંજરાપોળ જીવદયાની. જોત જલતી રાખતી પાંજરાપોળમાં કાયમ માટે ? તે નાના મોટા ૧૫૦૦ ઢોરને આશ્રય મળતું હોય છે. અને દુકાળના વર્ષમાં ૨૫૦૦ જેટલા ? ઢોરને આશ્રય મળતું હોય છે. ના જ્ઞાનમંદિર : શ્રી શાંતિચન્દ્ર સૂરીશ્વરજી જૈન પાઠશાળા-જ્ઞાનમંદિર જેન બેડીંગ આદિ સંસ્થાઓ દ્વારા સમ્યગ જ્ઞાનની અપૂર્વ ત જલતી રહે છે.
ભાભરનગરને અનેક રીતે ધર્મ સમૃદ્ધ બનાવનારા ગુરૂ ભગવંતે તરીકે ધર્મદાતા પરોપકારી પૂ. બુધ્ધિવિજયજી મ. સા. તથા પ. પં. શ્રી તિલકવિજયજી મ. સા. પૂ. ૬ આ. શ્રી શાનિચન્હ સુ મ. તથા પરમ વાત્સલ્યનિધિ પૂ. આ. શ્રી કનકપ્રભ સ. મ. ને તે ઉપકાર ભૂલી શકાય એવું નથી. - તા.ક. ભાભર આવવા માટે અમદાવાદ પાલનપુર-ડીસા-શંખેશ્વર-ભીલડી-વાવ થરાદથી બસ ચાલુ છે, તેમજ અમદાવાદ-ભીલડી-પાલનપુરથી ટ્રેન સેવા ચાલુ છે.
ભાભર તીર્થની યાત્રાએ પધારે. મું. ભાભર, તા. દીઓદર છે. બનાસકાંઠા (ઉ. ગુજરાત)
અમારા શ્રી સંઘે આ શતાબ્દિ મહોત્સવ વિરાટ સવરૂપમાં વિશિષ્ટ રીતે ઉજવવાનું નકકી કર્યું છે.
સૌજન્ય : શ્રી જૈન શાસન સેવા મંડળ (ભાભર) મુંબઈ ફોનઃ ૯૪૨૬૯૭૧
Page #665
--------------------------------------------------------------------------
________________
, માંઘીદાટ પત્રિકાઓના વિકલ્પ શોધીએ વકલ્પ છે : “ નિમન્ત્રણમ્ ” જેવા સાપ્તાહિકનું પ્રકાશન
આજે, સધમાં એકથી એક ચડિયાતી શાસન પ્રભાવનાં સર્જક મહાસંવે ઉજવાતા રહે છે અને એકને જુએ તે ખીજાને ભૂલે એવી એસેટ મુદ્ભુિત આમંત્રણ પત્રિકાઓના ઢગલા થતા જાય છે. જેમ વાંચ્યા પૂર્વે ગમે તેવુ. મહત્વનું ગણાતું છાપુ વાચ્યા બઇ પસ્તી ભેગુ થાય છે, એમ લગભગ આમ ત્રણ પત્રિકા બહુ બહુ મહાત્સવની ઉજવણી પૂરી ન થાય, ત્યાં સુધી જ પેાતાનું મહત્વ હોય છે. મહત્સવ પૂરો થયા બાદ એની એ પત્રિકા' ભલેને ગમે તેટલી હોય, પણ એ લગભગ પસ્તી ભેગી જ થવાનું. ભાવિ ધરાવતી હોય એકથી ચડિયાતી પત્રિકાએ છાપવાના રોગ ) કાઇ ચેપી દર્દની જેમ
ત
જાળવી જાણતી માંથી કેમ ન
છે. આજે એક ફેલાતા
જોવા
''
મળે છે.
ચાલુ પ્રેસમાં તા હવે કાઇ સામાન્ય પ્રસ†ગની પણ પત્રિકા છપાવતુ' નથી. હવે તા એફસેટ, ફાર કલર મુદ્રળુ, દેવગુરૂના ફોટા, લેમીનેશન, રી ́ગ બાઈડી ગ, માંઘુદાટ કવર મુદ્રણુ: આમ પત્રિકાની પાછળ પાછળ આવી બધી પસદગીની વલુસાર દોડતી આવતી હોય છે. અને પ્રસ`ગ નાના પણ ઉજવવાના હોય, તા પશુ માંઘામાં મોંઘી પત્રિકા છાપવાની ધુન લગલગ સૌ કોઇની ઉપર સવાર થઇ ચૂકેલી જોવા મળતી હાય છે. પત્રિકા છાપવામાં જેટલે રસ સવના કાર્ય કર્તાઓને હાય છે, એટલા રસ પછી એ પત્રિકાની રવાનગી મહિના હોતા નથી. આ કામ પછી ભાડુતી માણસાને સોંપવું પડતુ' હાય છે અને પ્રસંગ ઉજવાઈ જાય, ત્યાં સુધી કાં તે પત્રિકાનુ` રવાનગી–કાય ચાલતુ' રહેતુ હાય છે અથવા ઉજવાઈ ગયેલા એ મહાત્સવની યાદી અપાવતી. પત્રિકાએના ઢગલા એમને એમ પેઢી ઉપાશ્રયમાં પડેલા જોવા મળતા હોય છે.
પણ
એક્રેસેટમુદ્રના માહ લાગ્યા, એટલે પછી પત્રિકા દીઠ કાસ્ટ-ભાવ આછે અણાય એ માટે પણ પત્રિકાની સખ્યા વધારવાના માહ જાગ્યા વિના રહેતા નથી. એથી ૩૦૦ પત્રિકાઓથી ચાલતું હાય, ત્યાં ૬૦૦ પત્રિકાના આર અપાય છે. આથી પશુ પત્રિકાઓનેા વધારા પચે રહે છે. વળી પાસ્ટેજના દરાના વધારા આવા વિપાક આણી શકે છે. આજથી ઘેાડાક જ વર્ષો પૂર્વ પત્રિકાઓની દશા–અવદશા ખાવી ન હતી. ત્યારે સતી અને સપ્રમાણ પત્રિકાએ જ છપાતી હતી. પણ ઓફસેટ યુગે આજે દાટ વાળ્યેા છે. સધના કાર્યકરો ભલે આવી ઘેલછાના ભાગ બને, પણ
Page #666
--------------------------------------------------------------------------
________________
: શ્રી જૈન
શાસન (અઠવ ડિક) મહાત્સવના નિશ્ચાદાતા ગુરૂદેવા કડક શબ્દોમાં પણ સુંદર માર્ગદર્શન આપે, ાય આ ઘેલછાના અંત આવી જાય. આજ સુધી તે કાઈ મહાત્સવ હોય તે એક પત્રિકાથી જ કાર્ય પતી જતુ હતુ. પણ હમણા હમણાથી પત્રિકાની પૂર્વે પાસ્ટર ને સ્ટીકસ આ નામના બીજા બે પ્રદુષણા પણ ઝડપી વેગે વધી રહ્યા છે. કોઇ પ્રસ`ગ ઉજવવાના હાય, એની જાહેરાતના માહુ એટલેા વધી રહ્યો છે કે, પાસ્ટર દ્વારા અને સ્ટીકસ દ્વારા એની જાહેરાત કરવાની ધુન પણ વધતી જ ચાલી છે. કોઇ પણ ગામની જાહે. રાતનુ ખાડ જોઈશું, તે ત્યાં વર્ષોના વર્ષો પૂર્વ ઉજવાયેલા પ્રસંગેા, સ્ટીકસના માધ્યમે જામી પડેલા જોવા મળશે. આમ, પાસ્ટરા, સ્ટીકર્સો અને પત્રિકાઓનું અતિ ખર્ચાળ મુદ્રણ આજના ધમ' મહેત્સવાની શાસન પ્રભાવકતામાં કેટલી વૃદ્ધિ કરતુ હશે ? એ વિચારણીય હાવાં છતાં ધર્મસ્થાનાની ભી'તની ભવ્યતા પર તા કૂચડા જ ફેરવી રહ્યું હાય, એમ લાગ્યા વિના રહી શકતું નથી.
૭૦૨ :
આજે મુદ્રણ અતિમૈથુ બન્યુ છે, એમાં પણ પત્રિકાના વિષયમાં તે ભાવનું કાઇ ચેકકસ ધારા ધારણ હેતુ જ નથી, મુદ્રકનાં માંમાંથી નીકળે એ બાવને જ પ્રમાણુ ગણી લેવાના હોય છે. એથી મહાત્સવના ખર્ચના બજેટમાં એક ભાગ પત્રિકામાય રાખવા પડતા હાય છે. આને અથ એ થયે કે, લાખ્ખાના જો મહાત્સવને ખચ હાય, તે હજારાના ખચ પત્રિકા ખાતે ફાળવવા પડે ! જ્ઞાનથી આશાતનાના વિચાર કરીએ, ભગવાનની સ્થાપનાની - આશાતનાના વિચાર કરીએ, તેાય આજની પત્રિકા-પદ્ધતિમાં પરિવર્તન આવી ગયા વિના ન રહે. આજે પત્રિકામાં ભગવાનના ફાટા પૂ. ગુરુદેવાના અને તીર્થોના ફેટા - પણ છાપવાના મેનિયા વધી રહ્યો છે. . પત્રિકાનું કાય પત્યા બાદ આ પત્રિકાએ રખડતી જોવા મળે છે, કાં તે પડીકા બાંધવામાં વપરાતી જોવા મળે છે, આમાં જ્ઞાન અને દેવગુરુની કેટલી ખી માટી
આશાતના છે ?
દેખાદેખીના આજે યુગ હાવાથી માંઘીદાટ પત્રિકાનું આંધળું અનુકરણ ચાલુ થઈ જાય છે. પૈસાના સવાલ ગૌણ બને છે, અને કોઇએ છાપ્યુ", એનાથી સવાયું છાપવાની સ્પર્ધા મુખ્ય બને છે. એથી જ પત્રિકાઓની વેરાઇટીનું એક પ્રદેશ' ચાજી. શકાય, એવા નમૂનાઓના ખડકલા ખડકાઇ જતા હાર્ય છે. આ બધુ... સ`ઘના શાણા આગેવાનીએ હવે વિચારવુ' જ રહ્યું, આ અંગે પૂ. ગુરૂભગવતાએ પણુ આંખ આડા કાન ન કરતાં સાચું માર્ગદર્શન આપવા આગળ આવવું જ રહ્યું. પત્રિકા પદ્ધતિ આજે આભૂલચૂક્ષ પરિવન માંગે છે અને આ પરિવર્તન જો થઈ જાય, તો સઘના લાખા રૂપિયાના દૃ ય થતા અટકી જાય અને વધુમાં આ લાખાના દુર્વ્યયથી દેવ-ગુરૂ-જ્ઞાનની આશાતનાને જે વેગ મળી રહ્યો છે, એ પણ અટકી જાય.
.
Page #667
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૮ અંક ૨૯ તા. ૧૯-૩-૯૬
પત્રિકાઓનાં પ્રદૂષણની વાત જનચી જાય, તે એક સવાલ બાગ સહજ છે કે, ચાલો પત્રિકા છાપ બંધ કરી દઇએ, પણ પછી ધમપ્રસંગેનું–આમંત્રણ સર્વત્ર પાઠવવા વિકલ્પ છે ? આનો જવાબ હકારમાં છે. ' ' - સ ઘમાં એક એવા સાપ્તાહિકનું પ્રકાશન જરૂરી છે કે, જેમાં આમંત્રણ પત્રિકાઓ જ છપાય. “આમંત્રણમ કે નમંત્રણમ્' નામનું એક સાપ્તાહિક શરૂ થાય, તે સંઘમાં ઉજવાતા દરેક પ્રસંગનું આમંત્રણ ઠેરઠેર પહોંચાડવાનું કાર્ય એ સારી રીતે અદા કરી શકે. અને આમ થાય, તે મહત્સવનું આમંત્રણ સહેલાઈથી ખૂબ જ રાસ્તા દરેમાં ઠેરઠેર પ્રચાર પામી જાય. ધારે કે આમંત્રણ પત્રિકાને ખર્ચ ૧૦ હજાર આવતો હોય, તે આવા સાપ્તાહિકના માધ્યમે માત્ર દેઢ બે હજારને જ ખર્ચ ઓ, અને કાર્યકર્તાઓને કેઈ જ મહેનત લેવી ન પડે. પત્રિકા-પ્રેષણ કરતા આ સાપ્તાહિક દ્વારા આમંત્રણ વધુ સ્થળે અને વધુ ઝડપે ફેલાઈ જાય. સાપ્તાહિકને ખર્ચ નીકળી રહે, એ મુજબ પેજ પ્રમાણે આમંત્રણ પત્રિકા છાપવાના દર નકકી થાય, એટલે મહોત્સવના અજકે માત્ર બિવ જ ચુકવવાનું રહે. આ માધ્યમ જે અપનાવી લેવાય, તે કેટલી બધી કડાકૂટ ને સમય બચી જાય. પત્રિા છા પવી હૈય, તે અમદાવાદ-મુંબઈના આંટાફેરા મારવા પડે, યુફ જેવા પડે, પત્રિકાઓ સમયસર છેક ગામ સુધી લઈ જવી પડે, ગામમાં પત્રિકાઓ આવ્યા બાદ એને ઠેકાણે પાડવા કવર પર સરનામાં કરવા પડે, આ માટે ચાતુર્માસ યાદીઓ-સંઘયાદીઓ કું ફેળવી પડે, કવ પર ટિકિટ લગાવવી પડે અને. આટલી બધી લાંબી પળોજણ કર્યા બાદ પણ એ પત્રિકા ડી જ જગાએ પહોંચે. જ્યારે સાપ્તાહિક દ્વારા એનું પ્રકાશન થાય તે મેટર તેયાર કરવા પૂરતી જ મહેનત રહે. બાકીનું બધું જ કાર્ય એ સાપ્તાહિક દ્વારા થઇ જાય. અને ખુબ જ ઓછા ખર્ચે એ મહોત્સવનું આમંત્રણ ખુબ જ વિશાળ પાયા પર ફેલા પામી જાય, બેલે, આમંત્રણ પત્રિકાને આ વિકલપ કેટલે બધે સલે, સુંદર અને સસ્ત ગણાય ?
હજી બીજો પણ એક વિકલ્પ વિચારીએ આ રીતે નિમંગાણું નું પ્રકાશન કદાચ સમય માગી લે એમ જણાય, તે આજે જેન જગતમાં પ્રકાશિત થતા માસિક, પાક્ષિકે, સાપ્તાહિકમાંથી વિશાળ ફેલાવે ઘરાવતા પ્રકાશનને પણ વચગાળાના વિકલ્પ તરીકે સ્વીકારી શકાય. આના દ્વારા “નિમંગણ જેવા સાપ્તાહિકની ભૂમિકા પછી દત થઈ શકે. જે સંઘનું માનસ આ તરફ વળે, તે આવા સાપ્તાહિકનું પ્રકાશન શરૂ થતા ' પણ વાર ન લાગે. વળી સાપ્તાહિકના આ માધ્યમને લાભ તો એટલે બધે છે કે, આમંત્રણ પત્રિકા જ્યાં મહત્સવ સુધી પણ વંચાતી નથી, ત્યાં “નિમંત્રણની ફાઈલે* દ્વારા વર્ષોના વર્ષો બાદ પણ એ ધર્મ મહોત્સવની પત્રિકા વંચાતી જ રહે.
Page #668
--------------------------------------------------------------------------
________________
• જૈન શાસન [અઠવાડિક]
પત્રિકાનું આધુનિક ઓફસેટ પ્રકાશન આ રીતે જ્યાં આમૂલચૂલ પરિવર્તન માંગે છે, કેમકે એના ગેરલાભની પરંપરા પણ ઘણી લાંખી છે, ત્યાં સાપ્તાહિક દ્વારા આમગણુની પદ્ધતિ નવિનકાસ માંગે છે, જેને ખુબ જ જલદી સુશકય બનાવી શકાય એવી છે. એના લાભ ઘણા છે. પત્રિકાની દૃષ્ટિએ તે એના લાભ અપર'પાર છે,
આજની મોંઘીદાટ આમ ત્રણ પત્રિકાઓને આ વિકલ્પ છે. એકને પણ આ વિકલ્પ ગમશે, તા એ એકના પગલે પગલે કાલે લેાક' ના પગલા પશુ પડશે જ, અને આ લેખ દ્વારા એકાદ સધ, સસ્થા કે વ્યકિત તે। આ વિકલ્પેને અપનાવી લેશે, એવા વિશ્વાસ સાથે વિરામ ! (‘કલ્યાણુ’ સુવણુ’ વર્ષ વિશેષાંકમાંથી સાભાર)
૭૦૪ :
શાસન સમાચાર
શાસન હૃદયી સમર્પિત છગનલાલ ઉમેદચંદ શાહ વાપીવાલાના સમાધિપૂર્વક સ્વર્ગવાસ
વલસાડ જીલ્લાના વાપી પાસે આવેલ ગાયમાના વતની અને વર્ષોથી વાપીમાં સ્થિર થયેલ શ્રી છગનભાઈ ચાલુ સાલના પાષ વદ પ્રથમ ૩, તા. ૮-૧-૯૬ના ખારે ૩-૪૦ ક્લાકે પુત્ર જ સમાધિપૂર્વક સ્વર્ગવાસી બન્યા. અંત સમય સુધી જાગૃતિ શુદ્ધિ ખુબ સુંદર હતી. પૂ. સાધ્વીજી ભગવતા દ્વારા સમાધિ પ્રેરક તેં શ્રવણ કરી નિર્યામધુ પચ્ચકખાણુ પલંગ સિવાય તમામ વેસીરાવી ઈને સદ્ગતિ ખુબ જ માધિમય સ્વસ્થ બન્યા. એમના ધર્મપત્નિ શ્રી મઝુિબેન અદ્દભુત સમતા સ્વસ્થતા રાખી મળેલી ધમની સમજણને સાક કરી, સદ્ગત શ્રી છગનભાઇ પૂ. પં. શ્રી માવિ. મ. પૂ. ૫, શ્રી હેમંતતિ મ.ની પ્રેરણાથી ધર્માંસન્મુખી બન્યા એ પછી પૂ. પ. શ્રી ભ્રુગાંવ, મ.ના વધુ પરિચયમાં આવ્યા પૂ. આ. ભ. શ્રી રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજના પ્રવચન ચેાગે શ્રદ્ધાળુ શ્રાવક બનેલા એમણે પેાતાના બન્નેય પુત્રને સહર્ષ સયમ માગે જવાની અનુમતિ આપી. આજે જેમ પૂ. આ. શ્રી હેમભુષણસૂરીશ્વરજી મ અને પૂ. સુ. શ્રી દિવ્યભુષણ વિજયજી મ. તરીકે સુર સૌંયમ જીવન જીવી રહ્યાં છે.
શ્રી છગનભાઈ શાસનના કાર્યો અને જીવદયા અ`ગે સતત સક્રિય રહેતા હતા. એમની કાઠા સૂઝ પણ ખુબ હતી. પ્રસંગે પ્રસંગે આગેવાના સાથે પત્ર સપર્ક કરી નિઝર રજુઆત કરતા હતા. સરકાર સાથે પણ પત્રવ્યવહાર કરી ધારી વાત વ્યકત કરતા હતા. છેલ્લા ૩૦ વર્ષથી એકાસણા-બિયાસણ ઉભય કે આવશ્યક સ્વવ્યથી પરમાત્માની પૂજા જયણા વગેરેથી જીવન ધર્મીય બનાવેલ ૭૮ વર્ષે સ્વસ્થ થનાર એમનુ શરીર પુણ્ય પણ સારુ હતુ. છેલ્લા વર્ષ સુધી કાર્યરત હતા. હાના હુમલાથી સ્વ.ગવાસી મન્યા એમની અતિમયાત્રામાં જૈને અજેને માટી સખ્યામાં જોડાયેલને શાકને બદલે તેમના ધમ જીવનની અનુમેદનાનું વાતાવરણ ઉભુ થયેલ,
Page #669
--------------------------------------------------------------------------
________________
•
शितनाय वियित - |- 4 बा२ श्री यसत्र -५. सुनिरा श्री
પ્રશાંતદશન વિજયજી મ.. . [भू मने 4]
[४-१८]
से मरे मागममा ५ ४घुछ है
जे इमे अज्जत्ताए समणा निग्गंथा एते णं कस्स तेउलेसं वीइवयइ? . गोयमा । मासपरियाए समणे निग्गंथे वाणमंतराणं देवाणं तेउलेसं वीइवयइ । एवं दुमासपरियाए समणे णिग्गंथे असुरिंदवज्जियाणं भवणवासीणं देवाणं तेउलेसं 'वीइवयइ । तिमासपरियाए समणे निग्गंथे असुरकुमारिंदाणं देवाणं तेउलेसं वीइवय इ । चउमासपरियाए समणे निग्गंथे गहगणणक्खत्ततारारूवाणं जोइसियाणं . तेउलेसं वीइवयइ । पंचमासपरियाए समणे निग्गंथे चंदिमसूरियाणं जोतिसिंदाणं तेउलेसं वीइव्यइ । छम्मासपरियाए समणे निग्गंथे सोहम्मीसाणाणं देवाणं तेउलेसं वीइवयइ । 'सत्तमासपरियाए समणे निग्गंथे सणंकुमारमाहिंदाणं देवाणं तेउलेसं वीइवयइ । अट्ठमासपरियाए समणे निग्गंथे. बंभलोगलंतगाणं देवाणं तेउलेसं वीइवयइ । णवमाणपरियाए समणे निग्गंथे महासुक्कसहस्साराणं देवाणं तेउलेसं वीइवयइ । दसमासपरियाए समणे निग्गंथे आणय-पाणय-आरणा-च्चुयाणं देवाणे तेउलेस्सा वीइवयइ । इक्कारसमासपरियाए समणे : गेविज्जाणं देवाणं तेउलेस्सं वीइवयः । बारसमासपरियाए अणुत्तरोववाइयाणं तेउलेसंस वीइवयइ । तेण परं सुक्के रक्काभिजाती भवित्ता सिज्जइ, जाव अंतं करेति ॥" ..
अत्र तेजोलेश्या चित्तसुखाभलक्षणा । *.
ભાવાર્થ :-“હે ભગવન્! જે આ શ્રમણ એવા નિગ્રંથ છે તે કયારે કઈ તે" લેશ્યાનું વ્યતિક્રમણ કરે છે? હે ગૌતમ! એક માસ પર્યાયવાળા શ્રમણે એવા નિર્ચ થે વાણુવ્યંધર દેવની તેજેશ્યાને ઓળંગી જાય છે. એ પ્રમાણે બે માસના પર્યાયવાળા શ્રમણ-નિર્ગથે અસુરેન્દ્રોને છોડીને ભવનપતિના દેવોની તેજલેશ્યાનું લંઘન કરે છે. તે ત્રણ માસના પર્યાયવાળા શ્રમણ-નિર્ગથે અસુર ઈન્દ્રોના દેવેની તે જેલૈશ્યાનું ઉલંઘન કરે છે. ચાર માસના પર્યાયવાળા શ્રમણ નિર્ચ મૂહ-નક્ષત્ર તારા રૂપ તિષના
Page #670
--------------------------------------------------------------------------
________________
( ૧ શ્રી જૈન શાસન (અઠવાડિક) દવાના તેલશ્યાને ઓળંગી જાય છે. પાંચ માસના પર્યાયવાળા શ્રમણ-નિ- ચન્દ્રસંય રૂ૫ તિષના ઈ-દ્રોની તેલેથાને ઓળંગી જાય છે. છ માસના પર્યાયવાળા શ્રમણ તિથી સૌધર્મ અને ઇશાન દેવલોકન વાની તેજેશ્યાનું વ્યતિક્રમણ કરે છે. સાત માસના પર્યાયવાળા શ્રમણ-નિગ્રંથ સનતકુમાર અને મહેન્દ્ર દેવકના દેવેની તેજલેશ્યાને ઓળંગી જાય છે. આઠ માસના પર્યાયવાળા શ્રમણ-
નિશે બ્રક લાતંક દેવકના દેવની તેજલેશ્યાને ઓળંગી જાય છે. નવ માસના પર્યાયવાળા મુનિએ મહામુક અને સહસ્ત્રાર નામના દેવેલેકના દેવેની તે વેશ્યાને અતિક્રમી જાય છે. દશ માસના પર્યાયવાળા શ્રમણ-
નિમેં આનર્ત-પ્રાણતં–અરણ-અશ્રુત નામના દેવકના દેવની તેજેશ્યાનું અતિક્રમણ કરે છે. અગિયાર માસના પર્યાયવાળા શ્રમણે નવે વયેકના દેવેની તેયાનું ઉલ્લંઘન કરી જાય છે અને બાર માસના પર્યાયવાળા શ્રમણ-નિરાશે પાંચે અનુત્તરવાસી દેવેની તેલશ્યાનું ઉલ્લંઘન કરી જાય છે. તે પછી તે મુનિઓ શુકલ, શુકલાભિજાતિ થઈને સિદ્ધ થાય છે યાવત્ સંસારને અંત કરે છે.' અહીં તેજલેશ્યા એટલે આત્મિક સુખની પ્રાપ્તિની અનુભૂતિ કરવા સ્વરૂપ જાણવી છે. તે પછી તે સાધુ શુકલ' એટલે ભિક્ષાવૃત્ત-અખંડ વતવાળ, મત્સરરહિત, કૃતજ્ઞ, શુભ પ્રવૃત્તિમાં આરંભવાળે અને હિતને જ અનુબંધ કરનારે થાય છે. અને “શુકલાભિજાત્ય એટલે તે ઉપર્યુક્ત ગુણમાં ઉત્કૃષ્ટ ગુણવાળે અને પ્રાયે કરીને છેડાઈ ગયા છે કર્મોનો અનુબંધ જેના એ થાય છે. અશુભ કર્મોનું વેતન કરે છે. પણ ફરીથી તેવા મેટે ભાગે બાંધતે નથી. છતાં પણ “પ્રાય એટલા માટે કહ્યું છે કે કર્મોની અનિત્ય શક્તિ હોવાથી કયારેક તેવો કે બંધાવાની સંભાવને પણ છે માટે પ્રાયે કહ્યું છે. આવી શકે તે મુનિ ભગવાના વચનને પ્રતિકૂલ અને ભવામિનની ઇવેને પ્રીતિ રૂપ એવી તે લકસંસાને અપાવે છે.
ભવાભિની છવ કહેવાય છે જેને સંસાર જ ગમ, સંસારમાં જ બહુ આનંદ આવે. તે જીવ ક્ષુદ્ર હોય છે, લોભમાં જ આનંદ પામે છે, દીને હોય છે, મત્સરી, ભયવાળે, શઠ, અજ્ઞાન અને નિફલ ક્રિયાને કરનારે જ હોય છે. •
જ્યારે સવાલન જીતે પ્રતિરૂપ સંહાને પાર પામી ગયેલે મુનિ લેકાગાર રૂપ પ્રવાહની જે નદી તેના સામા રે ચાલનાર હોય છે. અને કાચારના પ્રવાહ રૂપ નદીને અનુકૂળ ગતિથી નિવૃત્ત થયેલ હોય છે. અર્થાત્ અનંત જ્ઞાતિઓની આજ્ઞા મુજબ જીવનારી હોય છે. તે જ ઇચ્છિત લયની સિદ્ધિ થાય છે બાકી અશિષ્ટ લકની સાથે ચાલવાથી કયારે પણ ઈચ્છિતની સિદ્ધિ થતી જ નથી. જેણે પણ કલ્યાણ કરવું હોય તેણે લેકસસના ત્યાગ કરવું જ જોઈએ.
Page #671
--------------------------------------------------------------------------
________________
આ વર્ષે ૮ : અંક-૨૯ તા. ૧-૩-૯૬ :
: ૭૦૭ તે અંગે કહ્યું પડ્યું છે કે. "अणुसोयपढिए बहुजणंमि पडिसोओ लद्धलक्खेणं, पडिसोयमेव अप्पादायव्वो होउकामेणं । अणुसोयसुहो लोगो पडिसोओ आसवो सुविहियाणं; अणुसोओ સંસાર કિલોગો તરૂં બને છે
ભાવાર્થ-નદીના પૂર-પ્રવાહાદિમાં પડેલા કાષ્ઠાદિની જેમ મોટાભાગનું લેક વિષય-ઉન્માગ આદિ દ્રક્રિયાની અનુકૂળતામાં જ પ્રવૃત્તિ કરનારું હેય છે. અર્થાત્ જેમ બહુજન ચાલે તેમ ચાલનારું હોય છે. જયારે જે આત્માઓને આ સંસાર સાગર - તર હોય અને મુકિતના કિનારે પહોંચવું હોય તેણે પોતાના આત્માને, પ્રતિશ્રોતગામી સામાપુર તરનારો બનાવવો જોઇએ અર્થાત્ મુકિત રમણીને વરવાને માટે સુંદર રીતે સંયમશ્રીને આદર કરવો જોઈએ તેમાં જ લય રાખવું જોઇએ અને અનાદિના કુસંસ્કાર રૂપ વિષયાદિમાંથી મન પાછું ખેંચવું જોઈએ.'
સુદ્રજનોએ આચરિત ઉદાહરણેને નજર સમક્ષ રાખી ઉભાગમાં ચિત્તને પ્રવર્તાવવું જોઈએ નહિ પરંતુ આગમની નીતિને જ અનુસરનારા થવું જોઈએ. કેમકે કહ્યું પણ છે કે-બાલિશ લેકે. નાનાં-નાનાં સામાન્ય નિમિત્તોને પામીને પણ પિતાના ધર્મ માર્ગને ભૂલી જાય છે. જ્યારે તપ-શ્રુત અને જ્ઞાન છે ધન જેનું એવા સુસાધુએ ગમે તેવા પ્રાણુન્ત કચ્છમાં પણ વધુમથી યુવા સ્વરૂપ વિકારતે પામતા નથી. તથા “ચ૫ણિયું ગ્રહણ કરવું અને જીણું વસ્ત્રક્રિ: પહેરવા સારા પરંતુ શત્રુના ઘરની સમૃદ્ધિને જોઈને લજજાને ત્યાગ કરીને ધનતે નાશ કરનાર ઈબ્રાદિની સમૃદ્ધિમાં મનને સ્થાપન કરવું સારું નથી.” તથા “જઘન્યઅધમ પુરુષે નિલ જજ પણે પાપનું આચરણ કરે છે તથા વિમધ્યમ બુદ્ધિવાળા પુષે આપત્તિને પામીને નિર્લજજ બને છે જયારે સાધુજન એવા ઉત્તમ પુરુષે પ્રાણના ત્યાગમાં પણ સમુદ્ર જેમ મર્યાદાને એશગતો નથી તેમ પોતાના ત્રનું અતિક્રમણ કરતા નથી.
• આ જ વાતને સ્પષ્ટ કરતાં કહે છે કે-પાણી જેમ નીચે જતા હોય છે તેમ ભારેમી લાકે અનુકૂળ એવા વિષયસુખની અંલિમુખ, જ ગમન કરનારા હોય છે. જ્યારે સુવિહિત એવા સાધુ પુરૂષે તેમનાથી વિપરીત એટલે કે ઈન્દ્રિયોના જયમાં કારા-વફમનની કુશલ પ્રવૃત્તિમાં જ ગમન કરનારા હોય છે અર્થાત્ એકાતે આત્મહિતર એવી પ્રવૃત્તિઓને જ આચરનારા હોય છે. તે બંનેનું ફળ કહે છે કે-અનુકૂળ એવા શબ્દાદિ વિષ્યમાં મનને પ્રવર્તાવવું તેનું ફળ સંસાર છે અને તેનાથી પાછા ફરવું અર્થાત સંયમાદિમાં મનને પ્રવર્તાવવું તેનું ફળ સંસારને નાશ અને મોક્ષની પ્રાપ્તિ છે,
- ક્રિમશ:
Page #672
--------------------------------------------------------------------------
________________
જેન રામાયણના પ્રસંગો (ગતાંકથી ચાલુ)
–શ્રી ચંદ્રરાજ
a સકમારીઓ આપ• દેખાતે.
"
એક જ. તરણે પાય, સીતા મુક્તિ ! જ થશે. હે સ્વામિન! આપની સગી ન “એક માત્ર સીતા તું મને સેપી રે, નજર સામે આટ-આટલું ગુમાવેલું જોયા “હું તને મારી રૂ૫-લાવણ્ય નીતરતી બસ
પછી તે તમારા કુળનું રક્ષણ કરે. રામપાંચશે કે હજાર-બે હજારો નહિ પણ
ચંદ્રજીનો અનુનય (=સેવા) કર્યા વિના
બીજે કઈ ઉપાય અમને તે નથી ત્રણ-ત્રણ હજાર રાજકુમારીએ આપીશ. આટલાથી પણ જો તને સંતોષ ન થાય ? તે સમજી રાખજે કે આમાંનું તે કશું ' રાવણે મંત્રીશ્વરની આવી હિતકારી જ તને નહિ મળે પણ તારી ચિતા પણ સલાહને અવગણીને ‘સામત નામના દૂતને . અહીં જ સળગશે.”, , , , ' સામ-દામ-દંડ-પૂર્વકની શિખામણ આપીને સોમિત્ર સજીવન થયાના સમાચાર
રામચંદ્રજી પાસે મેક. જાણીને રાવણે મંત્રીઓને બોલાવ્યા. અને દૂતે જઈને કહ્યું કે-ત્રણ ખવર કહ્યું કે મને એમ હતું કે- શક્તિથી સમ્રાટ દશકંધર હે રામ! તમને કહેવડાવે - હણાઈ ગયેલા સૌમિત્રિ તે મરી જ ગમે છે કે મારા બંધુવને મુક્ત કરે છે. છે. અને તેના સનેહથી પીડાઈ પીડાઈને અને એક માત્ર સતા તું મને દે, સવાર સુધીમાં તે રામના પણ રામ રમી, હું તને મારૂં દોઢ ખંડનું રાજ્ય આપીશ. જશે. તેથી દરેક વાનરેશ્વરે નાસીને ભાગી તે તું લઈ જા. તદુપરાંત મારી (સ્વર્ગની જશે, તેથી કુંભકર્ણાદિ તે સવયં મારી અપ્સરાઓ જેવી સુંદર અગેવાળી) ત્રણપાસે આવી જશે. પરંતુ મારા ભાગ્ય-, ત્રણ હજાર, રાજકુમારીએ તને પણ વિધાતા રૂઠ છે તેથી સૌખિત્રિ-લક્ષમણ કરીશ. આટલી વાતથી પણ જે તને સજીવન થયા છે. હવે હું મારા ભાઈ- સંતોષ ન હોય તે સમજી રાખજે કે પુત્ર-મિત્રોને દુશ્મનના બંધનમાંથી શી આમાનું તે કશું જ તને નહિ મળે પણ રીતે છોડાવું?
- તારા મડદાની ચિતા પણ અહીં જ | મંત્રીઓએ પણ કહ્યું કે- “સીતાજીને
તે સળગશે. ' મુક્ત કર્યા વિના કુંભકર્ણદિને છૂટ- રામચંદ્રજીએ કહ્યું કે- “તારા .અને કારે તે નથી જ પણ ઉલટાનું અકલ્યાણ જઈને કહેજે કે રામચંદ્રજીને ન તે તારી
Page #673
--------------------------------------------------------------------------
________________
અંક ૨૯ તા. ૧૯-૩-૯૬ શજસંત્તિની લાલસા છે કે ન તે કઈ લાય. કૃતાન્ત યમરાજના કાળની જેમ કે અન્ય સ્ત્રી અમુહના શરીરના ભાગેની જરૂર “ સુરજ થયેલા મારી આ ભુજાઓ તેને
છે. અગર સાનમાં સમજી જઈને તું મડદુ બનાવી દેવા થનગની રહ્યા છે?' ' જે સીત દેવીની પૂજા કરીને મને સેંપી હજી તો દૂત આગળ કશું ક બોલવા દેશે તે જ તારા બંધુવની મુકિત થશે તે હતું ત્યાં જ વાનરેએ તેને ગળચી. નહિ તો નહિ.
"
માંથી પકડીને ત્યાંથી ભગંડી મૂક, - દામનીતિને આશરો લઈને દત દુત પાસેથી બધાં સમાચાર જાણીને બાહ્ય – હે રામ! એક સીતા જેવી રાવણે ફરીવાર મંત્રીઓને પૂછયું કેસ્ત્રીને માટે થઈને તમારા જાનનું જો અમ બેલે હવે શું કરવું ? ઊભું કરવું એ તમારા જેવા માટે મંત્રીઓએ તે કહ્યું કે- “અમે તે જરાય ઉચિત નથી.
.
પહેલાં પણ કહ્યું જ છે અને હજી ફરીવાર રાવથી મતના મેઢામાં ધકેલાઈ
2. ભારપૂર્વક કહીએ છીએ કે- સીતાજીને ગયેલે આ લક્ષમણ એકવાર ભલે જીવી
સેપ્યા વિના કુંભકર્ણદિને કે રાક્ષસકુળના ગી. પણ હવે પછી તે અને આ વાને
થનારા વિનાશને કેઈ બચાવ નથી. રેવણની આગળ કેટલું જીવી શકવાના છે.
અત્યાર સુધી સીતાદેવીને ન આપવાના
કારણે એકવા રાવણ જ વિશ્વ આખાને ખતમ
જે જે નુકશાન થયું તે તે છે
રાજન ! તમે નજરે નજર જેવું જ છે. કરી નાંખવા સમર્થ છે. એ માટે તમારા
હવે સીતાદેવીને અર્પણ કરીને તેનાથી ભવિયને વિચાર કરીને તેનું વચન માની. આવનારા સુંદર ઉજળા ભવિષ્યને જુએ.
હજી પણ તમારા ઘણાં પુત્ર અને બંધુઓ - bધે ભરાયેલા લમણે કહ્યું કે- “હે ભલે દુશ્મન પક્ષમાં કે સ્વ પક્ષમાં પણ દૂતાધમાં તારા રાવણને એના પિતાનામાં જીવતા જ રહ્યા છે. તેથી સીતાદેવીના કેટલી શકિત છે તેની ભાન નથી પછી અર્પણ કરવાથી મુક્ત થયેલા તે દરેક બીજાની શકિતની તે તેને ભાન કયાંથી સાથે સંપત્તિથી હે રાજન! તમે વૃદ્ધિ હય? બંધુના પરિવાર વગરના તેની પાસે પાસે તેની પત્નીઓ સિવાય કશું જ સીતાદેવીના અપશુની સલાહથી મર્મ બચ્યું નથી. અને છતાં તેની તાકાતનું તે વાત પામેલો રાવણ અંતરમાં દુઃખી દુઃખી પ્રદર્શન કરીને એક આંધળું સાહસ કરી થઇ જતાં પિતાની જાતે જ લાંબા સમય રહ્યો છે.
| સુધી શું કરવું શું નહિ? તે અંગે એકાણે પડી ગયેલે બિચારો તે હવે વિચારતે રહ્યો. * કેટલું ટકી શકવાને છે માટે તું . આખરે બહુરૂપી” નામની વિદ્યા સિદ્ધ અને કશક ઘરને યુદ્ધ કરવા અહીં તેડી કરવાને રાવણે જિર્ણય કર્યો.
S
Page #674
--------------------------------------------------------------------------
________________
ને માણેકચંદ રોડ, થરાઈ ગયા. ને પછી તે માધુકા
મની ગયા. અને સ્વપરાધ
ગુરુભકત ખમાવ્યા
માલવ દેશના વિભૂષણ સમાન ઉજ્જૈની નગરીમાં માણેકચ ́ શ્રેષ્ઠી વસતા જૈન ધર્મમાં ખૂબ જ રક્ત હતાં પરંતુ તે કાળમાં તિવગ માં ક્રિયા ને આજ્ઞામાં અતિશિથીલતા એઇને તેમને થયું કે આવા જૈન સાધુએ આવા આચાર
આ બધુ જોઈને તેમની ભાવના શ્રદ્ધા જૈન ધર્મ ઉપરથી ઉઠી ગઈ. સાધુ ભગવ’તેને ધૃષ્ણેાની નજરે જોતા હતા આમ છતા તેમના માતૃશ્રી પ્રભુશાસન પ્રત્યે અવિમલ ભકિત ભાવનાવાળા હતાં. હવે આ બાજુ. એક મહામુનિવરને માસક્ષમણુની તપશ્ચર્યા ચાલતી હતી. પારણાના દિવસ આવ્યા એટલે માતાયે વહાલસોયા પુત્રને કહ્યું કે બેટા. મહા તપૃસ્વી મુનિવરને આપણે ઘેર વહેરવા માટે તેડી લાવજે માતાની આજ્ઞા શિશક્રાય પારણાને માટે ગુરુ ભગવતે તેડવા ગયા. પણ તેમની કુહલ અને ધૃણાસ્પદ બુદ્ધિએ એક ટીખળ કર્યુ. ગુરુ મા ની પરીક્ષા કરવા માટે તેણે સ્મશાનમાં અગ્નિ સળગાવીને મુનિવરની દાઢી પાસે ધરી એટલે દાઢી સળગતા છતા 'મુનિવરનું મુખ દાયુ છતા પણ પવનથી પવતા પે નહિ તેમ ગુરુના સુખપર સ્હેજ માત્ર પણ ફેરફાર ન થયા” માણેકચ”દથી આ કા થતા તા થઈ ગયુ પણ પછી તા ખૂબ જ પસ્તાવા થયા. આવુ કાય કરવા છતા મુનિવરને તેના પ્રત્યે, કરૂણ ભાવ ઉત્પન્ન થયા. કારણ કે તેઓ માહની વિલક્ષણુતા અને કષાયોગી કુટિલતા સમજતા ગુરુના આવા વાસલ્યભાવથી તેઓ
હતા
ગયા. ને
માણેકચંદ ધાંધા માટે પલીમાં રહેતા હતા તેથી ગુરુવરને પણ ત્ય. અત્યાગ્રહ પ્રભુ વિનતિ કરીને પાલી લઇ ચાતુર્માસ દરમ્યાન શાશ્વત ગિરિવરનુ મહાત્મ્ય સાંભળતા તે મહાતીર્થની યાત્રા કરવાની ભાવના ઉત્પન્ન થઈ ઉત્કૃષ્ટ ભાવના ચૈાગમાં જ્યાં સુધી શાશ્વત તિર્થાધિરાજના દન ન થાય ત્યા સુધી ચેવિહાર ઉપવાસ કર્યાં પાલીને કર્યાં પાલીતાણા ? ખીજાજ દિવસે સ’ધનુ પ્રયાણ થયું. દિવસે વહી રહ્યા છે ને ઘ આગળ ચાલી રહ્યો છે ને માણેકચ’ચોવિહાર ઉપર ચેવિહાર ઉપવાસ ચાલુ છે સાતસાત દિવસના વાણા વહી ગયા છે સંઘ સિદ્ધ પૂર નજીક મગરવાડા પાસે આવી પહોંચ્ય છે. કાઈ જ વસ્તી નહિ સંધ કેરા તંબુ નાખી રહેલા છે. ચારે બાજુ ગાઢ ઝાડીઆને કારણે ભયકર વનનુ વરૂપ ભાસતુ હતુ ત્યાં તા અચાનક ભીલ લેાકાએ સ’ધ ઉપર હુમલા કર્યાં ને માણેકચંદશેઠને ખૂબ જ હથિયારના ઘા લાગ્યા તે પ્રાણનાશક નીવડે તેવું લાગતા શ્રી સત્રુજય તિર્થાધિરાજનુ ધ્યાન કરવા લાગ્યાને ધ્યાન ને ધ્યાનમાં પરલેાકની વાટે સિંધાઈ ગયાને વ્ય તર નિકાળમાં માણિભદ્ર નામના વ્ય તરદેવ થયા.
મમત્વ વધતુ
દિવસે દિવસે ગચ્છ નુ હતું ખરસ્તેર ગચ્છના સાધુઓને તપા ગરણીય સાધુઓ ઉપર ભારે દ્વેષ હતા. તેથી ખરતરીય યતિઆને ભાવની સાધના
Page #675
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૮ મક ૨૯ તા. ૧૯-૩-૯૬ :
: -૭૧૧
આમા
કરી તેના દ્વારા લગભગ ૫૦૦ મુનિવરોને કરવાના છે તેના સિવાય માનતા હવનાહિ અસદન માકલી દીધાના નિયમ સમાપ્ત કરવું તે તે એક પ્રકારનું મિથ્યાત્વ' છે. ચાર મળતા જ પૂજ્ય આણુ વિમલસૂરિ સુજના આટલાથી સમજી જશે. મ. સા. નું મન અત્યંત ખિન્ન બન્યુ. "તપાગચ્છ પદ્માવતીના આધારે કારણકે પાતે ગચ્છનાયક પદે હતા તપ– FORM [IV] ગચ્છની સારસભાળ રાખવાની જવાબદારી તેમના શિરે આવા કૃત્યાની ઉપેક્ષા કરી ન શકાય પાતે પોતાના પાલનપૂર તરફ વિહાર લખાવી મગરવાડાની ઝાડીમાં વાસ કર્યો રાત્રિયે ધ્યાન લગાવીને બેસી ગયા. માણક ઈજીમાંથી બનેલા માણિભદ્ર દેવ પ્રગટ થયા તે કહ્યુ ગુરુદેવ છે? ફરમાવે ! આ.ભ. કહ્યું કે ખરતર ગચ્છીય પતિઓના જુમ કેવા છે. ૫૦૦ સાધુને ખત્મ કરી નાખ્યા આવા જુમને અટકાવે. માણિભદ્રે કહ્યું તાત્તિ’ ને સાથે સાથે કહ્યુ` ભગવંત ? તપગચ્છના ઉપાશ્રયામાં મારી મૂર્તિની સ્થાપના કરાવા જેથી વિહાર કરીને આવતા જતા મહાત્મા એના ધમ લાભ મને મળતા રહે .તે વાત સ્વીકારી ને ત્યારે તપાગચ્છીય સાધુઓ મરણાંત ઉપસર્ગો અટકી ગયા ને ત્યારથી માણિભદ્ર દેવની મૂર્તિ આ ઉપાશ્રયમાં મૂકવાની પ્રથા ચાલુ થઈ ને આજે તે એક
****
રજીસ્ટડ પેપર (સેન્ટ્રલ) રૂસ
૧૯૫૯ ના અન્વયે
જૈન શાસન” અઠવાડિક અંગેની પ્રગટ કરવામાં આવે છે.
વિગતા
પ્રસિદ્ધિ સ્થળ :- વઢવાણ શહેર. સૌરાષ્ટ્ર પ્રસિદિધના ક્રમ :–દર મંગળવાર મુદ્રકનુ નામ – સુરેશ કે. શેઠ
કઈ જ્ઞાતિના : ભારતીય
:
ઠેકાણું” સુરેશ પ્રિન્ટરી, વઢવાણુ પ્રકાશક :– સુરેશ કે. શેઠ તંત્રીનું” નામે – સુરેશ કે. શેઠ ઠેકાણુ :-સુરેશ પ્રિન્ટરી મેઇન રોડ વઢવાણ કઈ જ્ઞાતિના ભારતીય
:
માલિકનું નામ : શ્રીમહાવીર શાસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ
ડગલું આગળ વધીને તેમના મંદિરાનિત 15કાણું :- લાખાબાવળ (જામનગર)
નવા હવનાં હામે આરતી માનતા આ બધું કરવુ તે બિલકુલ ચાગ્યું નથી. આરતીતા ભગવાનની ઉત્તરે દેવની નહિ માણિભદ્રજીને ખમાસણા અપાય નહિ તેમને તા. માત્ર સારે તેમના મસ્તકમાં અ ગુષ્ઠથી તિલક ને બે હાથ જોડીને પ્રણામ જ
આથી જાહેર કરૂ છું કે ઉપ૨ જણાવેલી વિગતા મારી જાણુ અને માન્યતા | સુજબ બરાબર છે.
સુરેશ કે. શેઠ
તા. ૧૨-૩-૧૯૯૬
Page #676
--------------------------------------------------------------------------
________________
a
.
.
.
.
TT TTTTTTT :
- રાધનપુર-સુવિશાલ ગચ્છાધિપતિ, સર્વોત્કૃષ્ટ સંયમમતિ પરમ સિદ્ધાંતનિષ્ઠ છે. પાઇ આ. દેવેશ શ્રીમદ્ વિજય રામચંદ્રસૂ, મ.ના પ્રશિષ્યરત્ન પ. પૂ. આ દેવેશ પરમ સમતાનિક તપસ્વીરને નરચંદ્રસૂ. મ. સા. આદિની નિશ્રામાં અનંત સંસારના કાળચક્રમાં અંધકારમાં રખડતા કુટાતા પીસાતા આત્માને સમયસ્કની સાચી સમજણ આપીને મિથ્યાત્વના માર્ગેથી પીછેહઠ કરાવીને ધર્મમાર્ગમાં સ્થીર કરનારા પરોપકારી પરમ ગુરૂદેવેશ આ. દેવ શ્રીમદ વિજય રામચંદ્રસૂ. મ.ના અનંત ઉપકારના અથે ત્યા માનવ ભવને જન્મને આપનારા અને ગળથુંથીથી જ નમસ્કાર મહામંત્ર આપવા દ્વારા વિતરાગ પરમાત્માના દર્શન-વંદન-પૂજન કસવવા દ્વારા અને ગુરૂ માના જિનવાણીમાં મુકવા દ્વારા ધર્મ માર્ગમાં સ્થિર કરનારા પરપકરી પૂ. પિતાશ્રીજી તથા પ. માતુશ્રીજીના અનંત અનંત ઉપકારના અર્થે તેમજ અમારા જીવનમાં સુસંસ્કારેને વારસે વધુ સુદઢ બના વીને અનેક પ. પુરૂની ઓળખાણ કરાવનારા પરમોપકારી પૂ. માતાજી તથા પૂ. મસીજી સેનાબેન ઉતમલાલ મકનજી મસાલીયાના ઉપકાર અથે અને પૂ. સાધી મ. સાહેબશ્રી અમીતપ્રજ્ઞાશ્રીજી મ. સા. ના સંયમ જીવનની અનુમોદના અથે આઠે દિવસ સુધી જિનેન્દ્ર ભક્તિ થઈ, તે વિષય ઉપર અને પ્રાપ્ત થયેલા વારસામાં મળેલા જિનમંદિર અને જિનબિંબ ઉપર સતત પ્રભાવક પ્રવચન પૂ. આ. દેવનું તથા નિડર વકતા ધર્મતિલકવિજયજી મ. સાહેબનું થયું. આઠ દિવસ દરમ્યાન સવારે પ્રભાતિયા શહનાઈ વાદન બંને મંડળની બે દિવસ પૂજા, પરમાત્માની ભવ્યાતિભવ્ય અંગરચના રોજ, તથા જુદા જુદા સંગીતકાર દ્વારા ભાવના સિદ્ધચક્ર મહાપૂજન, જલયાત્રાને ભવ્ય વરઘે ડે, પાટણનું સુપ્રસિધ્ધ સીધર જેન યુવક ઍડ.
મહાપૂજા તથા બેનમુન રંગોળીઓ, લઘુ શાન્તિનાત્ર તથા સંઘજ મણ છેલ્લા દિવસે ૨૫ જિનાલયે, આંગી, જીવદયાની ટીપ, વાડામાં અનુકંપાદાન. આવા વિશિષ્ટ પ્રોગ્રામ સાથે થયેલ. પ્રસંગ અમારા પરીવારમાં એક જીવનનું સંભારણું બની ગયું છે. ' આ સમગ્ર પરીવારમાં ક્રિયાકારક તરીકે રાધનપુરના સુવિશુધ્ધ ક્રિયાના વિધિચુસ્ત શ્રાધવર્ય શ્રી મહેન્દ્રભાઈ બાપુલાલ શાહ સુંદર ભેગ આપીને અમારી જવાબદારી હળવી કરેલ. અને રાધનપુર સમગ્ર શ્રી જૈન સંઘે મહોત્સવ દમ્યાન પુન્યાત્માઓની મહેનતના જ કારણે આ પ્રસંગ વધુ સારે દેદીપ્યમાન બનેલ તેથી દરેક સહયોગ આપનાર પુન્યાત્મા એને અમારો પરિવાર આભારી છે. * *
એજ લી. સુરેશચંદ્ર ગભરૂચંદ કઠારી પરીવાર
Page #677
--------------------------------------------------------------------------
________________
(ટાઈટલ ૨ નું ચાલુ) :
| શ્રી જૈન શાસન (અઠવાડિક)
શાસ્ત્રને ઉપદેશ કેને ઉપકારક બને તે માટે શ્રી લકતત્વ નિર્ણય ગ્રન્થમાં કહ્યું છે કેઉદિતી ચન્દ્રાદિત્ય, પ્રજવલિતાદીપ કટિરમલાપિ નેપકરતિ યથાધે, તપદેશસ્તમાડાનામ્ . ૧ અપ્રશા-તમતી શાસ્ત્ર-સદૂભાવ પ્રતિપાદનમ્ દેવાયાભિનદી, શમનીયમિવ જવરે છે ૨ માં
જેમ બાંધળાને, ઉદય પામેલા ચન્દ્ર, સૂર્ય કે દેદીપ્યમાન નિર્મલ કોડે દીવા પણ પ્રકાશ રૂપ ઉપકાર કરી શકતા નથી. તેવી રીતે કદાગ્રહથી આંધળા બનેલા
મનુષ્યને શાસ્ત્રને ઉપદેશ પણ ઉપકારક બનતું નથી. શાસ્ત્ર સદ્દભાવને ઉપદેશ પણ - પ્રશાન્ત મતિવાળાને જ ઉપકારક બને છે પરંતુ જેમ ચઢતા નવા તાવમાં, શાંત કરવા
માટે આપેલું ઔષધ પણ દેષને માટે થાય છે, તેમ અપ્રશાન્ત મતિવાળાને વિષે શાસ્ત્ર સદ્દભાવને ઉપદેશ પણ દેવને માટે જ થાય છે. ૦ “શ્રી પંચાશકમાં લેક વિરુદ્ધ કાર્યો આ પ્રમાણે કહ્યા છે.
સવ્વસ ચેવ નિંદા, વિસેસએ તય ગુણસમિઠ્ઠાણું ઉજૂધમકરણહસણું, રીઢા જણપૂણિજ જાણું છે ૧ છે બહુજવિરૂદ્ધસંગે, દેસાદાવાચારલંઘણું ચેવ " ઉબ્રણ ભોગે ય તહા, દાણાઇ વિ પગડમણે તુ | ૨ | સાહુચભુમિ તે, સહ સામત્કૃમિ અપડિયારે યા એમાઇયાણિ એન્થ, લેગવિદાણિ ણેયાણિ ૩
ભાધા :- સવ કે ઈની નિંદા કરવી, વિશેષ કરીને જ્ઞાનાદિ ગુણોની ઋદ્ધિને ધરનારા પૂ. આચાર્ય ભગવંતાદિ મહાપુરુષોની નિંદા કરવી, સરળ આત્માઓ ધર્મ કરતાં હોય અને તેમાં પોતે વધુ ન સમજવાથી પામી રહેતી હોય તે તે જોઈને અથવા બીજી રીતિએ પણ સરળ આત્માઓના ધર્મ કરણની હાંસી-મશ્કરી કરવી, જન પૂજનીય એવા રાજા આદિની હીલના કરવી, બહુજન વિરુદ્ધને સંસર્ગ કરે,. દેશકુળ-જાતિના આચારનું ઉલ્લંઘન કરવું, ઉલણ ભોગ ભોગવવા તથા અનુસુચિત દાન કરવું અથવા તે દાનાદિનું સ્વમુખે પ્રકાશન કરવું, સાધુપુરુષે ઉપર દુષ્ટ રાજા આદિ દ્વારા કરવામાં આવેલી આપત્તિથી તેષ પામ અને પિતાની શકિત હોવા છતાં પણ એ આપત્તિને પ્રતિકાર નહિ કરે.
આવા અને આ બધા લેક વિરુદ્ધ કાર્યો જાણીને ત્યાગ કરવો જોઈએ.
Page #678
--------------------------------------------------------------------------
________________
જન શાસન (અઠવાડિક
Reg No. G. SEN 84 ૦૦૦
બસાણoooooooo 0 પૂજ્યશ્રી કહેતા હતા કે
-શ્રી ગુણદશી છે.
- TUT US OUT |
Sષ્ટ સ્વ. પપૂ. આચાર્યદેવેશ શ્રીમદવિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજ ||
ooooooooooooooooooooooooo
0 ૦ સદગુરુ જ તેનું નામ કે જે સુખને ભૂંડું જ કહે અને દુઃખ વેઠવા જેવું કહે છે 0 , જે છ જાતને ઓળખે નહિ, પિતે કેવા છે તે જોવે નહિ, તે બહિરાત્મ છે.
દશામાંથી બહાર નીકળી શકે નહિ અને અંતરાત્મા બની શકે નહિ. ૦ કેઈ ચીજની સહાય વિના જે સુખ મળે તે જ ખરેખરું આત્મસુખ છે. ૦ આજના વિજ્ઞાને સુખના જેટલા સાધન સર્જાયા છે તે બધા દુઃખના સાધન છે, તું
ધર્મને નાશ કરનાર છે. અધર્મને સારી રીતે કરાવનાર છે. પણ સુખના ભિખારી તે
અને દુખના અસહનશીલ છે આ વાત સમજવાના નથી. ૦ જે જીવ દુઃખથી ન ડરતા પાપથી ડરે અને સંસારના સુખને લાભ છે તે જીવ છે
ધર્મ કરવા લાયક છે. - દુઃખ વેઠવા જેવું છે અને સુખ છેડવા જેવું છે તેઅ જેને ન લાગે તે છે
વીતરાગના ધમને પામ્યા જ નથી. - પારકાની નિંદા અને સ્વપ્રસંશા એ ભવાભિનંદીનું લક્ષણ છે. આ ભાવાભિનંદી ? 9 જીવ જ્યાં સુધી આત્માભિનંદી ન થાય ત્યાં સુધી ભગવાનને ધર્મ પામે નહિ, ૦ પુય વગર દુનિયાનું સુખ નહિ, પાપ વગર દુઃખ નહિ અને ક્ષયે પશભભાવ 8
વગર ધર્મ નહિ. ૦ લિંપિ. આશાતના મિચ્છામી દુક્કડેમ એટલે કે વિધિનું ખૂબ લક્ષ લખ્યું છે,
અવિધિ ન થાય તેની પૂરતી કાળજી રાખી છે. છતાં પણ જે અવિધિ-આશાતના 8
થઈ હોય તેની માફી માગું છું පපපපපපපපපංපපපපපපපපපපපපා જૈન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ (લાખાબાવળ) c/o. શ્રુતજ્ઞાન ભવન ૪૫, દિવિજય પ્લેટ-જામનગર વતી તત્રી, મુદ્રક, પ્રકાશક સુરેશ કે. શેઠે સુરેશ પ્રિન્ટરીમાં છાપીને વઢવાણ શહેર (સૌરાષ્ટ્ર)થી પ્રસિંહ કર્યું
.૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
Page #679
--------------------------------------------------------------------------
________________
( ૯ : ઉ ૨૩ મો વેરવિસાર તિવચvi ] શાસન અને સિંધ્યાન ઉસમાડું- મહાવીર-પનવસાmi o રક્ષા તથા પ્રચારનું પત્ર
-ને
मा. श्री कैलाससागर गरि आतमदिर श्री महावीर जैन आरामदाबा.
, Tષાનમાર, પિન-382009,
તેની દીક્ષા નિષ્ફલ છે.
कषाया यस्य नो छिन्ना,
यस्य नात्मवशं मनः । इन्द्रियाणि न गुप्तानि, प्रव्रज्या तस्य निष्फला ।।
જેના કષાય નાશ પામ્યા નથી, જેનું મન પોતાને વશ નથી, જેની ઇન્દ્રિય ગુપ્ત નથી, તેની પ્રત્રજ્યા નિલ છે.
અઠવાડક
વર્ષ 1
અંક )
36
gિ
Sા
છે.
શ્રી જૈન શાસન કાર્યાલય -
મૃત જ્ઞાન ભવન
૪૫, દિગ્વિજય પ્લોટ, જામનગ૨ (ભૌરાષ્ટ્ર) 1N DIA
IN- 361005
Page #680
--------------------------------------------------------------------------
________________
જ્ઞાન ગુણ ગ ગ
-
- (ગતાંકથી ચાલુ)
-પ્રજ્ઞાંગ
એકાવતારી ને તેમના અંનત્ય સમયે પણ ચવનાદિ ચિહ્નો જણાતા નથી. આ અંગે થી પરિશિષ્ટ પર્વ પ્રથમ-સગ કલે. ૨૬૬ માં કહ્યું છે કે
રાજને કાવતારણામઃકાલેપ નાકિનામ તેજઃ ક્ષયાદિચ્યવનલિગન્યાવિભવતિ ના ”
અર્થાત્ - હે રાજન એકાવતારી ને અતકાવે પણ તેજને ક્ષય આદિ યવનના ચિહને પ્રગટ થતા નથી. • “માગ અને ઉભાગ” અંગે શ્રી ગિશાસ્ત્રમાં કહ્યું છે કે
માર્ગો: ક્ષાયોપશમિ ભાવ સ્તમતિકાન્ત ઉમામ ક્ષાપશસિકભાવત્યાગનોદથિકભાવસંક્રમ: કૃત ઈત્યથ: .”
માગ” એટલે ક્ષયે પથમિક ભાવ અને તેનું અતિક્રમણ-ઉલંઘન કરવું તેનું નામ “ઉન્માગ એટલે કે શ્રાપથમિક ભાવને છેડીને ઔદયિક ભાવમાં પ્રવેશ કરે. ૦ “નિ અંગે શ્રી પનાવણ સૂત્રમાં કહેવાયું છે કે
અથ નિરિતિ કિમભિધીયતે ? ઉચ્ચત, જતે ઉત્પતિસ્થાન્તાવસ્તશક્તિક તત્રસ્થ જીવ પરિણામનશક્તિસંપન્નમિતિ
એનિ કોને કહેવાય ? જેમાંથી શક્તિને નાશ થયે નથી એવું જંતુનું જે ઉત્પત્તિસ્થાન તે નિ અને તે એમાં રહેલ છવને પરિણાવવાની શક્તિએ કરીને સંપન્ન હોય છે, ૦ શરા અંગે. “શસ્યતે હિંસ્યતે અને પ્રાણિનઃ ઇતિ શરબ્રમ ' અર્થાત્ જેનાથી પ્રાણિઓની હિંસા થાય તે શસ્ત્ર શ્રી નિશીથચૂર્ણિમાં કહ્યું છે કે- “જ' જસ વિણાસકારણું તે તસ સત્થ- જે જેના વિનાશનું કારણ બને છે, તે તેનું શસ્ત્ર છે. ૦ ચેરીથી બચવા ઈચ્છનારે અઢાર (૧૮) પ્રકારની ચાર પ્રસુતિ ચેરને ઉત્પન્ન
કરનારી ક્રિયાઓ- જાણીને વજવી જોઈએ. “ભલને કુશલ તજ, રાજભાગોડવલોકનમ્ અમાગદરન રચ્યા, પરભગસ્તર્થવ ચ ૧છે (જુએ ટાઈટલ ૩)
Page #681
--------------------------------------------------------------------------
________________
,
R લ
છે .# વિજયસૂરીશ્વરેજી મહારાજની - üren zosu QUHOY LOY PAXY NI Yuuzou
-તંત્રી
સંલઇ)
ક '
પ્રેસવેદ મેઘજી ગુઢ
-
80.
auto
•
• અઠવાફિક • ઝાઝાZI fajgi ૪, ઉઝરાય ૪ મા
હેમેન્દ્રકુમાર મજમુwલાલ .
(૪જ ક્રય ઋચંદ્ર કીરચંદ હ
૯૮(૪) | રજદ 2જી ઠક્કર
(107013)
વર્ષ ૮ ] ર૫ર રૌત્ર સુદ ૭ મંગળવાર તા. ૨૬-૩-૯૬ [ અંક ૩૦
આ પ્રકીર્ણક ઘર્મોપદેશ પર
-પૂ. આ. શ્રી વિ. રામચંદ્રસૂરીશ્વરજી મહારાજા છે ૨૦૪૩, અષાઢ સુદ-૧૩ ને ગુરુવાર, તા. ૯-૭–૧૯૮૭ શ્રીપાલનગર, જૈન ઉપાશ્રય છે મુંબઈ -૬. ' (પ્રવચન ૯ મું)
(ગતાંકથી ચાલુ) , (શ્રી જિનાજ્ઞા કે પૂ. પ્રવચનકારશ્રીજીના આશય વિરૂદ્ધ લખાયું હોય તે ત્રિવિધે, | ક્ષમાપના
. . -અવ૦) ૦ ઘણું શેઠીયાઓના મકાને ઘણે ઠેકાણે છે તેઓએ ય એક મંદિર છે છે બાંધ્યું છે? કેમ નથી બાંધ્યું તે માનવું જ પડે કે તેમને ધર્મ ગમે
જ નથી, ભૂતકાળમાં જે ધર્મ કરે તે સંસારના સુખ માટે જ કરેલો. તેથી આજે ! આ સંસારનું સુખ મળ્યું પણ ધર્મ ભાગી ગયો.
- આજે કેટલા સુખી ભગવાનની પૂજા કરે છે? ભગવાનનાં દર્શન પણ કરે છે? 5 સુખી ભગવાનના દર્શન-પૂજન નહિ કરે તે તેને ટાઈમ નથી તેમ કહી પેટે બચાવ ? કરે છે તે તે સાચી વાત છે? જ પિતાની સામગ્રીથી શક્તિ મુજબ સારી ચીજોથી છે ભગવાનની પૂજા કરતા હોય તેવા કેટલા છ મળે? જે દાડે પૂજન ન થાય તે દાડે છે ચૌવિહાર ઉપવાસ કરનારા શ્રાવકે હતા અને આજે પણ છે પણ તમારે નંબર શેમાં છે?
ભગવાનના વચન ઉપર પ્રેમ હોય તે તિથિને દા'ડે નવકારશી થાય ? રાતે ય રે જમાય ? આજે જેને માં ય રાતે નહિ જમનારા કેટલા મળે ? રાત્રિભોજન જેના ઘરમાં હું R ન થતું હોય તેવાં શ્રાવકનાં ઘર સારી સંખ્યામાં મળે ખરો ? આગળ જેનોની આબરૂ છે જ હતી કે જેનેતરને પણ જેનને ત્યાં મહેમાન થવું હોય તે રાતના કદી ન જાય અને !
Page #682
--------------------------------------------------------------------------
________________
૧ '૦૧૮ :
“
શ્રી જૈન શાસન (અઠવાડિક)
{
છે કદાચ જાય તે કહે કે, બધું પતાવીને આવ્યું છે. દાડે જ જાય. તેને ય ખબર કે રાતના પાણીને ય ભાવ નહિ પૂછે, કદાચ પાણી માંગશું અને આપવું પડે તે દુઃખથી આપશે પણ પણ હૃદયથી નહિ. તેવી રીતે જેનેતરને ઘેર મહેમાન થાય તે તે જેનેતરને ઘેર પણ રાતે રસેઈ ન થાય અને અભય વસ્તુ પણ ન વાપરે આજે- જેનેતરને છે ઘેર જાય છે તે રીતે ખાવા અને કંદમૂળ ખાવા ! જેના ઘરમાં રાત્રિભેજન ન થતું ? હાય, પિતે ય ન કરે અને ઘરના ય કેઈ ન કરે તેવાં ઘર કેટલાં મળે? શાસ્ત્ર છે શત્રિભેજનને નરકનું દ્વાર કહ્યું છે તે યાદ જ નથી. તમારે રાતે ખાવું પડે તો તેનું છે. દુખ પણ છે.? તમારાં સંતાને રાતે ખાતાં થયાં તે તમારી ભૂલ છે ને ? “શ્રાવકને છે દિવો તે ખાય નહિ. મારા મા-બાપ ધર્માત્મા છે. તેમણે મને બચપણથી જ છે જ શીખવ્યું છે કે- તે ખવાય નહિ, રાતે ખાય તે નરકે જાય આવું કહેનારા કરો કેટલા મળે? આજે તમારા છોકરા બગડયા તે તમારા પ્રતાપે તમારા પાપે...!
સભા આજુબાજુનું વાતાવરણ કામ કરે ને ? છે ઉ૦ જરા ય નહિ. નાનું બચ્ચું મા-બાપનું મેં જોઈ જોઈને કામ કરે સારા
મા-બાપના છોકરા કદી રાતે ખાતા નથી. ચાર વર્ષનું બચ્ચે ચાર ડીગ્રી તાવમાં તે છે પાણી પાવા જાવ તે થે નથી પીતું. ન પીવાય, “તે પીએ તે નરકે જવાય એમ છે કહે છે. મા-બાપને દયા આવે અને પાણી આપવા જાય તે ય ના પાડે છે. એવા છે મ સંસ્કાર જીવતા હોય તે મરીને સદ્ગતિમાં જાય. જેમ તેમ જીવનારા પાડા જેવા કે થયેલા મરીને દુર્ગતિમાં જાય.
સભા દુ:ખ થાય પણ બેલી ન શકાય તે
ઉમા-આપ શું કામ થયા? મા-બાપ છોકરાને સારી શિખામણ ન આપે તે જ જ ચાલે ? તે બધા ધર્મ પામેલા કહેવાય? આવા જ ગમે તેટલે ઘર્મ કરે તે પણ તેમનું કલયાણ ન થાય. અને વખતે દુર્ગતિમાં ય જવું પડે.
આગળ નાના નાના છોકરાને સંવત્સરીના દિવસે ઉપવાસ કરાવે અને રાતના પંપળી પંપાળીને રાત પસાર કરાવે એવાં મા-બાપ મેં જોયા છે. તે છોકરા પછીં એવા છે પાક્યા કે મરી જાય પણ રાતે ન ખાય, સંવત્સરીને ઉપવાસ ન ભુલે. ને બધે ? પ્રભાવ મા બાપને છે. તમે આવા છોકરા પકવ્યા છે ? - .
સભા, મને દુખ છે તેમ કહે તે વાત સાચી માનવાનું માપ શું ? - ઉ. તે કહે છે કે છોકરાને સમજાવવા ઘણી મહેનત કરી પણ અકકરમી ન
Page #683
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૮ : અંક ૩૦ તા. ૨૬-૩-૯૬
1 ૭૧૯
ન સમજ. મારું ચાલે તે તેની કમાણી પણ ખાવું નહિ. કમનશીબે તેની કમાણી
ખાવી પડે તે સારા મા બાપને તેનું ભારેમાં ભારે દુખ હોય. ન આજે તે એવા માં-બાપ છે કે છોકરો કે છોકરાની વહુ અપમાન કરે તે ય છે
તે છોકરાના વખાણ કરે ! સંતાને રાતે ન ખાય તેની ખૂબ મહેનત કરી છે તેમ કહી : શકે છે ખરા? તમે બાલ્યકાળથી જે સંતાનને કેળવ્યા હતા તે તે સારા જ પાકત! .
ભગવાનને, ભગવાનના સાધુને, ભગવાનના ધર્મને માન હશે તે આ સંસા- ઇ. કે ૨ના સુખને ભુંડું માનવું જ પડેશે, છોડવા જેવું માનવું જ પડશે. “મોક્ષનું સુખ જ ? ? સાચું છે અને મેળવવા જેવું છે જયારે સંસારનું સુખ તે દુઃખરૂપ દુખફલક અને છે. આ દુઃખાનુબંધી છે તે વાત તમારે તમારા કાળજામાં કેતરવી પડશે. આવા જીવને છે છે દુનિયાની ગમે તેટલી સાહ્યબી-સંપત્તિ મળે તે ય તે ગમતી નથી. તેને ભગવાનની
આજ્ઞા મુજબના કાર્યોમાં ઉપયોગ થાય તેનો આનંદ હોય અને તે સુખ-સંપત્તિ છોડીને કે ન શકે તેનું તેને પારાવાર દુઃખ પણ હેય.
. જેની પાસે ઘણા ઘણા પૈસા હોય છતાં પણ જરૂર હોય ત્યાં મંદિર ન બાંધે, 4 ન ઉપાશ્રય ન બાંધે, ધર્મનું સ્થાન ન બાંધે, ગામના મંદિરને પણ સાચવે નહિ તે છે છે શ્રીમંત મરીને કયાં જાય? મહારંભ, મહાપરિગ્રહ, પંચેન્દ્રિય ઘાત અને માંસાહારને ૪
ભગવાને નરકનાં કારણ કહ્યાં છે. સમકિતી ને. સમકિતે પામવા પૂર્વે તેવું વ્યસન શું પડી ગયું હોય અને તે વ્યસની પણ હોય તે પણ તે વ્યસનને ભુવું માને છે તે ૬
વ્યસન ન છૂટે તેનું દુખ હોય છે. તેમાં તમે મહારભીને મહાપરિગ્રહી છે તે પણ છે મહારંભ અને મહાપરિગ્રહનું દુખ છે ખરું?
' તમારી પાસે ઘણા પૈસા હોવા છતાં પણ પૈસા વધારવાનું જ મન થાય, તે છે. માટે મહેનત કરવાનું મન થાય તો તમને યાદ આવે કે “મહાપરિગ્રહને ભગવાને છે નરકનું કારણ કહ્યું છે. આજે ભગવાનને માનનારને ભગવાનનાં વચન યાદ નથી, . અહીં મંદિરના કેસરાદિ માટે ટીપ થાય તે કોઈ શ્રીમંતને દુઃખ થાય કે અમારી
શી ફજેતી થઈ રહી છે. મારે ત્યાંથી બધું લઈ જશે તેમ કહેનાર શ્રીમંત એક નથી ! 5 મંદિરની બારે મહિનાની પૂજાની સામગ્રી પૂરી પાડે તેવો એક પણ શ્રીમંત નથી !! છે જેને મહાપરિગ્રહ નરકનું કારણ લાગે, મહાપરિગ્રહનું દુખ હોય તેવા મહાપરિગ્રહવાળા 8 ઠામ ઠામ ધર્મનાં જ કામ શોધે છે. તેવા જે બધા શ્રીમંતે હેત તે એક દિવસ છે પૂજ વગરને ન હેત. કદાચ ભાગમાં કરવી પડે, પણ આજના મહાપરિગ્રહીને ધર્મ કે :
Page #684
--------------------------------------------------------------------------
________________
.: શ્રી જૈન શાસન (અઠવાડિક)
ખાતે પસે ખરચવાનું મન થતું નથી. કારણ ભગવાનનાં વચન યાદ નથી, વચન 4 ઉપર શ્રધા પણ નથી, જે ભગવાનના વચન ઉપર શ્રદ્ધા થાય તે કામ થાય !
- તમારાં સંતાન મથી રાતે ખાય, અભયખાય, પૈસા માટે અન્યાય દિ ઘેર છે પાપ કરે તેની દયા પણ આવે છે? તેની કમાણી જોઈને રાજી થાય પણ તે મરીને કયાં ?
જશે તેની ચિંતા ય ન કરે તે સાચાં મા-બાપ કહેવાય? તેનામાં જેનપણું આવે છે છે ખરું? તેને ભગવાનના વચન ઉપર શ્રધા થાય ખરી?
- મેહને નાશ કરવાને છે, કમરને નાશ કરવાનું છે. મોક્ષે જ જવા જેવું છે તે માટે ભગવાનની આજ્ઞા મુજબ ધર્મ કરવાને છે. તે માટે શું કરવું તે હવે પછી (ક્રમશઃ)
– શાસન સમાચાર – સાબરમતી રામનગર–અને શ્રી પુખરાજ રાયચંઇ આરાધના ભવન મળે પ. પૂ. 4 છે તપસ્વી સમ્રાટ આચાર્ય ભગવંત શ્રી રાજતિલક સૂરીશ્વરજી મ. સા. તથા સુવિશાલ છે ગચ્છાધિપતિ વિજય મહદય સૂરીશ્વરજી મ.સા.ની શુભ નિશ્રામાં શાહ પુખરાજ રાયચંદ પરિવાર તરફથી ફાગણ સુદ-૧૦ ને બુધવારના રોજ શ્રી શંખેશ્વર તીર્થ છરી પાલિત
યાત્રા સંઘનું મંગલ પ્રયાણ થયેલ, આ નિમીતે ફાગણ સુદ-૭ થી ત્રણ દિવને ? * જિનેન્દ્ર ભક્તિ મહોત્સવ ભવ્ય રીતે ઉજવાયેલ, ફાગણ સુદ-૯ ના શાંતિ સ્નાત્ર છે
ભણવાયેલ બાદ પેંડાની પ્રભાવના જીવદયાની ટીપ સારી થયેલ વિધિ વિધાન વામનગર વાલા નવીનચંદ્ર બાબુલાલ શાહ ની મંડળી એ ખુબ સુંદર રીતે કરવેલા સંગીતમાં 8 રૂપેશકુમાર એન્ડ પાટીએ ખુબ સારી જમાવટ કરી હતી. ફાગણ વદ-૭ ના છરીપાલિત છે છે યાત્રા સંઘ શ્રી શંખેશ્વર મહાતીર્થ પહેચશે ફાગણ વદ-૪ ના તીર્થમાળ 8 { આરોપણ થશે. પૂજયપાદ શ્રી રૌત્ર વદ-૨ સુધી શંખેશ્વરજી સ્થીરતા કરશે. ત્યાં આગળ છે છે પૂજયશ્રીની નિશ્રામાં ચેત્રી એળીની આરાધના અમદાવાદ નિવાસી સમરતબેન આત્મા- ૧
રામ પરિવાર તરફથી સામુદાયિક થશે. બાદ પૂજયશ્રી ત્યાંથી વિહાર કરી ભરેલ તીર્થ છે છે પધારશે ત્યાં આગળ ચૌત્ર વદ-૧૧ થી વૈસાખ સુદ-૮ સુધી અંજન શલાકા પ્રતિષ્ઠા, િદક્ષાએ ત્રણ પન્યાસ પદવી વિગેરે થશે.
સૂચના - એપ્રીલ મહિનામાં પાંચ મંગળવાર લેવાથી તા. ૨-૪-૬ ને એક
* બંધ રહેશે આ પછી અંક તા. ૧-૪-૬ ના પ્રગટ થશે.
Page #685
--------------------------------------------------------------------------
________________
"
ચિરંતનાચાર્ય વિરચિત . || - ભાવાર્થ લખનાર શ્રી પંચુ સત્ર - મુનિરાજ શ્રી
પ્રશાંતદશને વિજયજી મ. [[મૂળ અને ભાવાર્થ] | [કમ-૧૯ ]
આ પ્રમાણે શ્રી જિનેશ્વરની પ૨મતારક આજ્ઞા મુજબ સંયમના શુભ વ્યપારમાં જ મન-વચન-કાયાના વેગોને પ્રવર્તાવનાર આત્માને જ ભગવાન શ્રી તીર્થંકરએ યોગી કહ્યા છે. તે અંગે કહ્યું પણ છે કે– * “સમ્યકત્વ જ્ઞાન ચારિત્રગસોગ ઉચ્યતે
" એતો ગાધિ યોગી સ્યાત્ પરમબ્રહ્મસાધક : ” અર્થાત્ “સમ્યગ્દર્શન-સમ્યજ્ઞાન અને સમ્યકૂચારિત્રના વેગને જ સાર કહેવાય છે અને તેના વેગથી જ પરમબ્રહ્મ-મોક્ષને સાધક ચગી થાય છે.”
* આ પ્રમાણે શમણુધર્મને આરાધક, ગ્રહણ કરેલી પ્રતિજ્ઞાને યથાર્થ પાળનાર, અને નિતિચાર પણે સર્વ કિયાએ શુ એ તે સાધુ સારી રીતે આજ્ઞા મુજબની શુદ્ધ ક્રિયા કરવાથી મિક્ષને સાધનાર શુંભભવ–સંપૂર્ણ સામગ્રીથી યુક્ત એવા મનુષ્યભવને પામે છે. તેને માટે વ્યવહારિક દષ્ટાંત આપે છે કે- જેમ સુંદર રૂપાદિને આશ્રીને સુંદર ભેગ સામગ્રી પ્રાપ્ત થાય છે તેમ આજ્ઞા મુજબની ક્રિયા કરવાથી મોક્ષ સાધક ભવની પ્રાપિત થાય છે. અને એ પણ કહ્યું છે કે- " * “રુપવયોવૈચક્ષણ્ય સૌભાગ્ય માધુર્યાણિ ભેગસાહમિતિ ”
રૂપ, વય, વિદગ્ધતા, સૌભાગ્ય, મધુરતા, આશ્વર્ય એ ભેગનાં સાધન છે.
તેથી કરીને સંપૂર્ણ કારણની પ્રાપ્તિને લીધે સંકલેશ રહિત, સુખરૂપ અને વિચક્ષણતા-વિધુતાદિ કારણે પરને ઉપઘાત નહિ કરનાર તથા અનુબંધ વડે સુંદર એવી ભેગની સામગ્રી સંપૂર્ણ પામે છે. તે સિવાયની બીજી સામગ્રી સંપૂર્ણ હોતી નથી. કારણ શું? તે જણાવે છે કે
નરખંડેણેણું એ “નાણુતિ વચ્ચઈ એઅંમિ સુહગસિદ્ધિ ઉચિઅપવિત્તિ પહાણુ ઇન્થ ભાવે પવાગે પાય વિષે ન વિજજઈ,
Page #686
--------------------------------------------------------------------------
________________
: શ્રી જૈન શાસન (અવાડિક)
*
નિરણબંધાવ્યુંહકમભાવેણ અફિખત્તાઓ ઇમે જોગા ભાવારાહણાઉ તહા તઓ સર્મપતઈ, નિષ્ફયમાં અણુઉલે છે એવું કિરિઆ “કિરિઆ, એગતનિકલંકર નિકકલંકથસાહિત્ય તથા સુહાણુબંધા, ઉત્તરૂત્તરસિદ્ધિએ તઓ એ સાહઈ પર પરત્થ સમ્મ તક કુસલે સયા (હિં હિં, પગારેહિ, સાણબંધ મહાદએ બીજબીજાદિઠાવણું કન્નિવિરિઆઇજીત્તો અવંઝમુહચિદે, સમતભદ્દે સુપણિહાણુઈહઉ, મેહતિમિરદી, રાગામય વિજજે, દેસાનલ-જલનિહી, સંગસિદ્ધિ કરે હવઈ અચિંત ચિંતામણિકપે સ એવપરંપરથસાહએ, તથા કરૂણાઇભાવ, અખેગેહિ ભહિં વિમુચમાણે પાવકમુર્ણ; પવમાણે સુહભાવેહિં, અણગલવિયાએ આરોહણુએ પાઉpઈ સાઘુત્તમ ભવ, ચરમ અચરમભવહેવું અવિગલપરંપરWનિમિત્ત ! ' તત્થકાઉણુનિખસેસં કિરઍ, વિઅરયમલે સિજઈ, બુર્ઝાઇ, મુઈ, પરિ. નિવાઈ, સવદખણમત કરેઇ છે
. ઇતિ પવ્રજજા પરિપાલણસુત્ત માં છે
ઉભયલકની એટલે કે આ લેક અને પરલોકની અપેક્ષા એ જે કાંઈ લેગ ક્રિયા ગિની સામગ્રી પ્રાપ્ત થાય છે તે પણ પરિણામે તે સંકલેશ રૂપ જ છે એ જાણીને કેગે જ કાંઈ ગક્રિયા કરવી પડે તે જુદી વાત, બાકી દુન્યવી કામગે જરા પણ કરવા જેવા જ નથી. ભેગમાં કાંઈ જ મઝા નથી પણ મળેલા કામ-ભોગેને હેયાપૂર્વક ત્યાગ કરવામાં જ મઝા છે–આવું જાણીને તે ભેગેને ત્યાગ કરે કે ક્યારે આ ભાગેથી છેટું તે ભાવના ભાવવી અને ઇષ્ટ વસ્તુ તત્વ જે મેણા તેને જ મેળવવા પ્રયત્ન કરે તે જ ખરૂં જ્ઞાન છે. અને આવા સુંદર જ્ઞાનના કારણે ભાગ કરવા છતાં ય લેપાતા નથી પણ નિર્જરા જ કરે છે.
આવું સમ્યજ્ઞાન હેવાથી ઉભય લોકમાં ૫૬ ઈષ્ટ પ્રવૃત્તિ રૂ૫ શુભ વ્યાપારની જ સિદ્ધિ થાય છે જે શુભ કિયા પરિણામની હિત દષ્ટિના અનુબંધને કરનારી હેવાથી અને સુંદર અને કરીને પરિણામને જોનારી હેવાથી ઉચિતના સ્વીકાર રૂપ થાય છે. જે ખરેખર જ્ઞાની જીવે છે. તે એવી ક્રિયાને આરંભ કરતે નથી જેથી પરિણામે શુભ પ્રવૃત્તિને જ વિનાશ થાય. કેમકે આ શુભ પ્રવૃત્તિ કરવામાં સુંદર અંત:કરણને શુભ ભાવ જ પ્રેરણા રૂપ હોય છે પણ મેહના કારણે તેવી પ્રવૃત્તિ કરતા નથી. તેથી જ માટે ભાગે અધિકૃત પ્રવૃત્તિમાં સદ્દઉપાયને વેગ હોવાથી વિને નડતા નથી. કેમકેનરનુબંe અશુભ કર્મ હોવાથી આવી રીતે તે પ્રવૃત્તિ કરતું નથી. જેને અનુબંધવાળા અશુભ કર્મોને વેગ હોય છે તેને તે સમ્યક રીતે પ્રવજયાને વેગ જ થતું નથી.
Page #687
--------------------------------------------------------------------------
________________
- વર્ષ ૮ અંક ૩૦ તા. ૨૨-૩-૯૬:
*
: ૭૨૩ .
જ્યારે આવા જીવે તે ભવાંતરમાં પણ પ્રત્રજ્યાનું બહુમાનાદિ કરવા વડે . પ્રવજાની ભાવથી સુંદર આરાધના કરી હોય છે તેથી જન્માંતરના સંધર સંસ્કારો ગાઢ રિતે આત્મા માં બીજ રૂપે પડેલા હોય છે જે નિમિત્ત પામતા જ ફળદાયી બને છે. તેથી તેને આ શુભ પ્રવ્રજ્યાના વ્યાપારે પ્રાપ્ત થયેલા હોય છે તેથી કરીને તે સમ્યક્ પ્રકારે તેમાં જ પ્રવૃત્તિ કરે છે અને નિરાકુલ પણે ઈષ્ટ એવી પ્રવજયાને આ ભવમાં પણ પામે છે. આ રીતે તેની ક્રિયા પણ સુરક્રિયા થાય છે. ' અર્થાત્ સમ્યજ્ઞાન અને ઔચિત્યાદિથી પ્રાપ્ત થયેલી આ ક્રિયા એકાતે નિરતિ ચારવાળી હોવાથી નિષ્કલંક અને નિષ્કલંક જે અર્થ એવા માને પમાડનારી હોવાથી સુક્રિયા થાય છે. કારણ કે ઉત્તરોત્તર શુભ ગની સિદ્ધિ થવા વડે તે કિયા તથા પ્રકારે શુભ અનુબંધવાળી હોય છે. તેથી તે મુનિ સમ્યક પ્રકાર પરાથને સાધવામાં કુશલ બનતે થકે હંમેશા પ્રધાન એ પરાર્થ જે મે તેને સાધનારે બને છે - તે આ રીતે કે- પરાર્થ સાધનાર હોવાથી મહોદયને પામનાર તે સાધુ તે તે પ્રકારે બીજ એટલે આત્માને મૂળગુણ સમ્યકત્વ અને બીજબીજ એટલે સમ્યકત્વની પ્રાપ્તિ કરાવનાર મેણા માર્ગ રૂપ શ્રી જિનશાસનની પ્રશંસાદિ કરવા વડે પરાર્થને સાધે છે. વળી તે મુનિ પાર્થ સાધવામાં કર્તા તરીકેના પરાર્થ સાધનારના જેવા આત્મવીર્યાદિ હોય તેવા વીર્યાદિથી ચુંક્ત, સફળ અને શુભ ચેષ્ટાવાળ, સુંદર આકૃતિવાળા હોવાથી સમતભદ્ર એટલે સર્વ પ્રકારે મનેહર, શુભપ્રણિધાનાદિને હેતું, મેહરૂપી અંધકારનો નાશ કરવા માટે દીપક સમાન, રાગ રૂપી વ્યાધિને નાશ કસ્વા માટે ઉત્તમ વૈદ્ય જે શ્રેષ રૂપી અગ્નિને બુઝવવા માટે-શીતલ કરવા માટે સમુદ્ર સમાન, સાચા સંવેગની સિદ્ધિ સમાન અને સઘળાય પ્રાણીઓને સાચા સુખનું ભાન કરાવનાર લેવાથી અચિંત્ય ચિંતામણિ રત્ન સમાન થાય છે. આ પ્રમાણે તે સાધુ સમ્યક ધર્મનું પ્રદાન કરવા વડે, ભવ્યાત્માઓને તથા પ્રકારની ભાવ કરૂણા વડે બીજાઓને પણ શ્રેષ્ઠ કટિને અર્થ છે કે મિક્ષ તેને સાધક બને છે. આ રીતે સ્વ–પરના શ્રેષ્ઠ અર્થને સાધતે એ તે અનેક ભ વડે ઉપાર્જન કરેલા જ્ઞાનાવરણીયાદિ પાપકર્મોથી મફતે અને અનેક ભમાં કરેલી સમ્યક્ ધર્મની સુંદર આરાધના વડે સંવેગ-પ્રમાદિ શુભભ વડે વધતે જ એવે તે સર્વોત્તમ, માના હેતુરૂપ તથા સંપૂર્ણ અને ઉત્કૃષ્ટ પરાર્થને સાધવાના નિમિત્ત રૂ૫ શ્રી તીર્થંકર પરમાત્મા કે ચરમ દહીપણાના ભર્વને પામે છે. અનુત્તર પુણ્યના સ ભાર વડે તે ભવમાં તે મહાસત્ત્વશાલી આત્માને ઉચિત એવી સઘળીયા ક્રિયાઓ કરીને કમરુપી રજ અને મલને નાશ કરે છે.
અર્થાત્ પહેલા બંધાયેલાં અને નવાં બંધાતાં કર્મોથી રહિત થાય છે અને વ્યવ હારથી સિદ્ધ થાય છે, બુદ્ધ થાય છે, મકાય છે, પરિનિર્વાણ પામે છે અને સઘળા છે.
Page #688
--------------------------------------------------------------------------
________________
૦૨૪ :
દુઃખાના અ.ત કરનારી થાય છે. અર્થાત્ કેવલજ્ઞાન પામી માધ પામે છે, ભવાપગાહી નાશ કરી નિર્વાણને પામે છે અને હવે આ સર્વ દુઃખાના અંતને કરે છે. અથવા તે
સ કાર્યો સમાપ્ત થવાથી સિદ્ધ થાય છે, તેમાં પણ અતિઘાતી એવા કેવળ– જ્ઞાનની પ્રાપ્તિથી માધ પામે છે, સઘળાય કમેૌથી મૂકાય છે અને આત્માના સઘળાય ાયિક ગુણ રુપ સુખેાની પ્રાપ્તિથી નિર્વાણને પામે છે. અને સવ દુઃખાના અંત કરે છે. આટલી સ્પષ્ટતા કરવાનું કારણ એક જ છે કે- જે લેાકા માક્ષે ગયેલ. ભગવાનના આત્મા પણ પોતાના મતની હાનિથી કે પાપીના નાશ માટે સૌંસારમાં ફરી પાછા આવે છે, દેહવાળા હોય છે, ક્ષણિક સુખને માનનાર હોય છે તે સઘળા ય મતાનું ખંડન કરવા અર્થાત્ તે તે મતા ખાટા છે તે સમજાવવા કરી છે.
આ પ્રમાણે પ્રયા પરિપાલના? નામનું ચોથું સૂત્ર પૂર્ણ થયું.. ॥ ઇતિ પ્રત્રજ્યાપરિપાલના સૂત્રમ્ ૫
શાસન
સમાચાર
વાપી તરફ વિહાર : પૂ. આ. ભ. શ્રી રાજતિલક સ. મ. તથા પૂ. આ. ભ. શ્રી મહાય સૂ. મ. ની આજ્ઞાથી પૃ. આ. ભ. શ્રી હેમભૂષણ સૂ. મ. તથા પૂ. મુ. શ્રી દિવ્યભૂષણ વિ. મ. માદિ મુનિવા અમદાવાદથી મહા વ. ‘૧૩ ના વિહાર કરી નડિયાદ-આણુંદ મેદ-ભરૂચ-સુરત નવસારી થઈ વાપી પધારી રહ્યાં છે. વાપી ફા. વ. ૧૩ ના પધારી વ. સુધી સ્થિરતા કરશે. વાપીમાં છગનલાલ ઉમેચ'દ શાહના સમાધિમય સ્વગ વાસ નિમિત્તે પ ચાહિકા મહેાસવ ચૈત્ર સુ. ૧૪ થી ચૈત્ર વદ ૩ સુધી પાંચ દિવસ મહત્સવ ઉજવાશ પાલનપુર તરફ વિહાર કરશો.
ઓળી અને
ત્યારબાદ
ત્રી
• શ્રી જૈન શાસન (અઠવાડીક)
અણિમાદિ લબ્ધિની સિધ્ધિને પામે છે, અઘાતી કર્યાંથી મૂકાય છે, રાવકના સૌંસારમાં કદી પાછા આવવાનુ` નથી માટે
•
લતીપુર (સૌરાષ્ટ્ર) અત્રે પૂ. આ. કે. શ્રી જયચન્દ્ર સ. મ.સા. ની શુભ નિશ્રામાં પૂ. આ. કે. શ્રી કપુજય સુ.મ. સા. ના સમાધિ નિમિતે ફાગણ સુદ .૧૦ થી ત્રણ દિવસના જિનેન્દ્ર ભક્તિ મહે।ત્સવ ઉજવાયેલ ફા. સુ. ૧૧ વારા લક્ષ્મીચંદ્ર ખેતશી પરિ વાર તરફથી ભક્તામર પૂજન ઠાઠથી ભણાવાયેલ સાટાની પ્રભાવના થઈ તથા જીવદયાની ટીપ સુદર થઈ હતી ત્રણે દિવસ સબ્રજમણુ પણ થયેલ.
વિધિ-વિધાન જામનગરવાળા શ્રી નવીન ચંદ્ર બાબુલાલ શાહની મ`ડળીએ સુંદર રીતે કરાવેલ સંગીતમાં રાજકોટના શ્રી અન તકુમાર નગીનદાસ તથા બાબુભાઈ ધાલેરાવાળાએ સારી જમાવટ કરેલ. ફા. સુ. ૧૩ના છ ગાઉની પ્રદક્ષિણામાં શ્રી લતીપુર તપગચ્છ સ’ઘ તરફી પાલનું આયેાજન થયેલ
Page #689
--------------------------------------------------------------------------
________________
જન રામાયણના પ્રસંગો
ન રામાયકના પ્રસંગો -
(ગતાં કથી ચાલુ)
–શ્રી ચંદ્રરાજ
આખરે... ના છુટકે રાવણને વધ. અબ ભી વક્ત છે, દશાનન ! મહા- હજો.” ' ' સતી સીત દેવી કે રામચંદ્રજીકે ચરણેમેં ચારે બાજુથી આફતના સમંદરમાં અર્પણ કરી દે, ઇનકે પહલે 8િ લમણજી ડુબેલા રાવણ જેવા રાવણ પણ ભગવાન કે હાથે છૂટા હુઆ યહ કાલચક પાસે આફતેહારની જરા સરખી લેશ માત્ર તુમ્હારી ગરદન તક આ ન પામે. પણ પ્રાર્થના નથી કરતા. ' ' યહ રૂકકર સોચનેકી જગહ હે દશાનન! ભગવાનની સ્તુતિ કરીને પછી રત્નની કુછ સેચો. લક્ષમણજીકે હાથો મેં છૂટકર શિલા ઉપર બેસીને અક્ષમાળને ધારણ યહ ત્રિખંડેશ્વરને, ચકકે તુમહારે કરીબ કરીને બહુરૂપી વિદ્યાને સાધવાની શરૂઆત આને મેં જીતના વક્ત લગેગા ઉતને હી કરી. વક્ત તક તુમહારી મૌત તુમસે દુર હ !' મંદોદરીઓ દ્વારપાળ દ્વારા લંકાનગરીમાં તહારી પૌત તુમસે કતને હી કદમ દૂર આઠ દિવસ સુધી જિનમમાં રક્ત રહેવાની
” તુમહ રે જવાબ હી શાયદ તુમ્હારા ઘોષણા કરાવી. આમ નહિ કરનારને વધુને જીવન હો યા તુમ્હારી મૌત બનેગા.” દંડ ફરમાવ્યો - બહરૂપ વિદ્યાને સાઘવા અર્થે પ્રથમ સચરાએ સુગ્રીવને જણાવ્યું. સુગ્રીવે રાવણ શ્રી શાંતિનાથ પ્રભુના દેરાસરે ગયા. રામચંદ્રજીને કહ્યું કે હે સ્વામિન્ ! આ જળ-ચંદન=પુષ્પાદિથી પૂજા કરીને ભગ- રાવણ બહરૂપી વિદ્યા સિદ્ધ કરે તે પહેલાં વાનની સ્તુતિ કરતા ત્રણ ખંડને સમ્રાટ જ તેને ઝડપી લેવા જેવો છે, છેલે કહે છે કે “ ભૂલે ભૂપે પ્રાર્થ
- રામે હસીને કહ્યું- “શાન્ત અને ધ્યાનમાં વામિદમેવ જગદ્ધિ!
પરાયણ થયેલા તે રાવણને હું શી રીતે ભગવદ્ ભુયસી ભયાવયિ ભક્તિ ભંવે ગ્રહણ કરૂ? હું તેના જેવો છળ-કપટી ભવે “૩૭” ” | હે જગત્ વિભુ! તને ફરી ફરીને હું કામચંદ્રજીનું આ વચન સાંભળીને એ જ પ્રાર્થના કરું છું કે હે ભગવન્! લપાતા છુપાતા અંગ વગેરે એ જઈને તારે વિષે ભવે ભવે મારી અનદુદ ભક્તિ કેરને વિદ્યાથી ભ્રષ્ટ કરવા પ્રયત્ન કર્યો..
T
*
Page #690
--------------------------------------------------------------------------
________________
૭૨૬ ૧
: શ્રી જૈન શાસન [અઠવાડિક]
ઉપસર્ગોની ધારા વરસાવ્યા છતાં રાવણ ઈચ્છતી પરસ્ત્રીને નહિ રમાડવાના મારા ધ્યાનમાંથી ચલિતના થયા.'
'ગુરૂસાક્ષીક નિયમને હવે ભાંગીને ભુકકે - હન્ને અંગદે કહ્યું- કે “ રામચંદ્રજીથી કરી નાંખીને પણ બળાત્કારે હું તારા ડરી જઈને તે આ શું પાખંડ માંડયું છે.? શરીરને સંગ કરીશ.” તે તે રામચંદ્રજીની ગેરહાજરીમાં સીતા- “ઝેર જેવા આશબદ સાંભળતાં જ દેવીનું હરણ કરેલું પણ તું છે કે તારા સીતાદેવી મૂછ ખાઈને ઢળી પડ્યા. અને દેખાતાં જ તારી મંદોદરીનું હું હરણ કરૂ મૂચ્છ દૂર થયા પછી અભિગ્રહ લીધે કે છું કે નહિ ?” આમ કહીને અત્યંત “જો રામ-લક્ષમણુનું મૃત્યુ થશે તે હું રેષથી અંગરે મંદોદરીના વાળ પકડીને અનશન કરીશ.” બેંગ્યા. અને વાળ ખેંચીને જ મંદોદરીને આવું સાંભળીને રાવણની બધી જ ખેંચવા લાગ્યા.
આશા ઉપર પાણી ફરી વળ્યું. તેણે - આથી અનાથ બની ગયેલી કરૂણ સ્વરે વિચાર્યું કે-“ અહે ! રામ ઉપર આને કહપાંત કરતી મંહેદરીને પણ રાવણે નૈસર્ગિક જ નેહ છે. એટલે આના તરફ (ધ્યાનથી ચલાયમાન થઈને) જેઈનહિ. ગમે તેટલો શગ બતાવું તે ય તે
આખરે બહુરૂપી વિશા સિદ્ધ થઈ. તેણે પત્થરમાં કમળને ઉગાડવા જેવું છે. મેં રાવણને કહ્યું કે-બેલ આ વિશ્વને તારે એ સારૂ ન કર્યું કે વિભીષણની અવજ્ઞા કરી આધીન કરી દઉ ? આ શામ ને લક્ષમણ અને આ મંત્રીઓની સીતામુકિતની વાત તે મારી આગળ કેણ છે?' ' માની નહિ તથા મારા આ યજજવલ રાવણે કહ્યું હમણાં તું જ. હું થાય ?
. . કુલને કલંકિત કર્યું. કરૂ ત્યારે આવજે.
(રાવણને સીતા ઉપર હવે રાગ ઉઠી અંગાદિ વાનરે પણ જલદીથી પિતાની
1 ગયા છે છતાં વિચારે છે કે, જે સીતાને છાવણીમાં આવી ગયા. . .
* આજે જ હું મુકત કરી દઉ તે તે ત્રણ
( ખંડના સમ્રાટ મારા માટે શરમ જનક મદદરીના સમાચાર સાંભળીને રાવણે
ના કહેવાય કેમ કે જગત એમ જાણશે કે અહકાર ભયો હુંકાર કર્યો.
- રામચંદ્રજીથી રૂફડી ગયેલા રાવણે સીતાને | સ્નાન-ભજન કરીને રાવણે સીતાદેવી છેડી મૂક્યા. અને તે તો મારે મન અયપાસે ગયા અને કહેવા લાગ્યું કે-“મેં, શિકારી છે. તેથી હવે તે રામ-લક્ષમણને ઘણાં સમય સુધી તારે અનુનય (ઠાકલુદી યુદ્ધમાંથી અહીં જ જીવતાને જીવતા પકડી ભરી વિનંતીએ) કર્યો છે, સીતા ! પણ લાવીને પછી ખુમારી અને સવમાનપૂર્વક) યાદ રાખજે કે- હવે તે તારા પતિને હું તેમને આ સીતા અંપણ કરીશ અને અને દિયરની હત્યા કરી નાંખીને, નહિ એ જ ન્યાયી તથા યશશ્કર માર્ગ છે.”
Page #691
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૮ અંક ૩૦ તા. ૨૬-૩-૯૬ :
આવુ મનથી નિશ્ચિત કરીને લડકેશ સીતાદેવી પાસેથી હટી ગયા.
યુદ્ધના ચાથે દિવસથી તા બહુરૂપીની જવાથી હજી સુધી યુદ્ધ
સાધના કરવા
વિરામ હતા.
હવે એક દિવસ ફરી સવાર થતાં રામ રાવણના સૈન્યનુ ખતરનાક યુધ્ધ શરૂ થયુ. અપશુકન થવા છતાં લંકેશ્વર પાછા ફર્યો નહિ.
લકેશ્વરની સામે લમણુ ટકરાયા. ધાર ભયકર યુધ્ધ થયા પછી લક્ષ્મણે રાવણના એકે એક થ્રુસ્રોને તાડી નાંખ્યા. લક્ષ્મણની તાકાત જોયા પછી રાવણે બહુરૂપા વિદ્યાને યાદ કરતાં ભરવ રૂપવાળા અસંખ્ય રાણા યુધ્ધમાં ઉતર્યા અને ચારે બાજુથી એકલા ઝુમતાં લક્ષ્મણ ઉપર અસ ખ્ય રાવણેાએ શસ્ત્રોની વૃષ્ટિ કરી. તે સામે એકલવીર લક્ષ્મણે’ઇચ્છા મુજબ પ્રાપ્ત થતાં ખાણેાથી તે . બધાં જ રાવણાને હણી નાંખ્યા.
અને તે બાણેાથી ઇન્તગ્રસ્ત થયેલા રાવણે અ ચક્રવતી ના લંછન ચક્રરત્નને યાદ કર્યુ આકાશમાં અત્યંત ધુમાવીને રાષ રકત રાવણે તે ચક્ર લક્ષ્મણજી ઉપર છેડયું. પણ પ્રદક્ષિણા કરીને તે ચક્ર લક્ષ્મણના જમણા હાથમાં આવીને ઊભુ
રહ્યું.
અને આ જોઈને ખેદ વિષાદ પામેલા રાવણે વિચાર્યું કે “ખરેખર, મુનિવરનું તે વચન સાચુ પડયુ. અને વિભીષણું તથા
* ૭૨૭
મંત્રીવરાની સીતા મુકિત દ્વારા ઉજજવળ ભાવિની સલાહ સાચી હતી. રાવણને વિષાદ ધી જોઈને વિભીષણે કુરી પણ કહ્યુ કે હું ખ*! હજી પણ સમય છે. વિચારી લે. જો જીવવાની ઇચ્છા હાયતા સીતાદેવીને મુકત કરી. (લક્ષ્મણના હાથમાંથી છૂટીને આ ચક્ર તમારા સુધી આવે તેટલા જ સમય તમારે અને મૃત્યુને છેટુ છે, ખ ! ક ઇક વિચારા) ક્રાધાયમાન થઈ ઉઠેલા રાવણે કહ્યું અરે ! વિભીષણ તું એમ ના સમજીશું કે મારી પાસે આ ચક્ર જ છેલ્લુ શસ્ત્ર હતુ હજી મારા આ બાહુમાં તાકાત ભરી પડી છે. એક જ મુઠીના પ્રહાર કરીને ચક્ર સહિતના આ શત્રુને હું હમણાં જ હણી નાંખીશ.
4
આ પ્રમાણે ધમ ડથી ખખડાટ કરતાંલકેશ્વર રાવણુની છાતીને લક્ષ્મણે ચક્ર, છેડીને ચીરી નાંખી.
તે જેઠ મહિનાની અધારી અગિયારશ હતી. દિવસના પાછળના પ્રહર સુધી વિષ્ણુ લક્ષમણની સામે પરાક્રમી પ્રતિવિષ્ણુ રાવણે છેલ્લાં શ્વાસ સુધી ટકકર ઝીલી અને આખરે વધ પામીને રાવણુ ચેાથી નકરમાં ચા ગયા. રાક્ષસકુળના લેાહીયાળ ઇતિહાસને અ ત આવ્યા જય જયારવ સાથે દેવાએ લક્ષ્મણજી ઉપર પુષ્પવૃષ્ટિ કરી.
Page #692
--------------------------------------------------------------------------
________________
1919 21H12112
III II
લક્ષમેવરમાં (કર્નાટક) પૂ. આ. દે, અષ્ટોત્તરી શાંતિસ્નાત્ર ભણાવાયું હતું સુદ શ્રી વિજય ભુવનતિલક સૂ, મ. ના શિષ્ય ૪ ના દ્વારેઘાટન થયું હતું. બેંગલરના પૂ. આ. શ્રી વિજય અમરત્ન સૂ મ. પૂ. અધ્યાપક સુરેન્દ્રભાઈ સી. શાહે વિધાને મુનિ શ્રી અમરસેન વિ. મ. ઠા ૪ ની કરાવ્યા હતાં પૂજા ભક્તિમાં અકેલાના નિશ્રામાં અને પ્ર. સા. શ્રી જિતેન્દ્રશ્રીજી મ. અશોક જેમની પાર્ટીએ ભકિત રસનો રંગ. ઠા. ૯ ની ઉપસ્થિતિમાં શ્રી શાંતિસ્નાત્ર જમાવ્યું હતું. આદિ જિન બિંબની અંજનશલાકા પ્રતિષ્ઠા
# હુવિન હાડગલીમાં શ્રી લલિતાબેનની અંગે પાંચેય કલ્યાણકોની ઉજવણી થઈ
= મહા સુદ ૧૧ ના દીક્ષા નિમિ, ૧૦૮ હતી. આઠેય દિવસ સવારે નાસ્ત અને
- પાર્શ્વનાથ પૂજન સાથે ૩ દિવસને મહેબને સમયે સાધર્મિક વાત્સલ્ય અને
સવ વષીદાન વરઘેડો બે સ્વામીપ્રતિષ્ઠાના દિવસે ફલે ચુંદડી (નવકારશી)
વાત્સલ્ય પૂજા ભકિત માટે ગદગના ભવ્ય અંગ રચના રાણબેન્જર બેન્ડનું
સંગીત મંડળ અને વિધાન માટે બેંગઆગમન શ્રી જન્મ કલ્યાણક સમયે સો હેરથી પ્રદીપભાઈ આદિનું આગમન બહાર હર્ષમાં આવીને નાચી ઉઠયા હતા. જો કે ગામથી ત્રણ હજાર સાધર્મિકેનું આગમન.
શ્રી વષીદાનનો વરઘોડામાં બે હાથી, લલિતાબેનનું નામ સાઠવીજી શ્રી અહિતકરાણી બે-જુર અને ચિત્રદર્શનનું 'શારદા રત્નાશ્રીજી રાખી સા. ઉપેદ્રયશા બીજના બેન્ડ અન્ય ટેકટરમાં રચના રથમાં જિને- શિષ્યા બનાવ્યા હતા. પૂ. સા. શ્રી શુભંકશે શ્વરભગવાન હેલીકોપ્ટરથી પુ૫ વર્ષો બહાર શ્રીજી ઠા. ૩ અને પૂ. સા. શ્રી સુગુણાશ્રીજી ગામથી લગભગ પાંચેક હજાર સાધમિકેનું ઠા. ૮ ની ઉપસ્થિતિ હતી આગમન થયું હતું,
ના ૫. અમરસેન વિ. મ. ને વૈશાખ સુદ ફાગણ સુદ ૩ નાં શુભ સમયમાં શ્રી ૬ ના આચાર્ય પદવી અને મંજુલનાથથી શાંતિનાથ આદિ જિન બિંબેની પ્રતિષ્ઠા દીક્ષા અંગે નવ ગામેની વિનંતીમાંથી દવા કલશારે પણ યક્ષિણ આદિની છે ગદગ જૈન સંઘની વિનંતી સ્વીકારાઈ હતી પુણ્યાહ પ્રીતાંયના નાદ સાથે અને બેન્ડ અને ચાતુર્માસ માટે હસિટ આદિની રાણી વાજાના મધુર નાદ સાથે પૂ. આચાર્ય મ. . બેન્જર અને ગદગ જૈન સંઘની વિનંતી ના વાસક્ષેપ કરવા પૂર્વક પ્રતિષ્ઠા થઈ હતી . માંથી ગદગ સંઘની વિનંતીને સ્વીકાર - હેલીકેપ્ટર દ્વારા પુષ્પવર્ષા થઈ હતી.. થયા છે. પૂ. આ. મ. અાદિ કાવેરી પધાર્યા છે.
Page #693
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૮ : અ'ક ૩૦ તા. ૨૬-૩-૯૬ :
હાલાર તીથ – વડાલીઆ સિંહણ આપણે પણ ચૈત્રમાસની શાશ્વતી ઓળીની આરાધના કરાવવાનું નિણ યુ કરતાં આ પ્રસ`ગે નિશ્રા આપવા માટે પ. પૂ. સુવિશાલ ગચ્છાધિપતિ પ્રશમરસપયાનિધિ આ, દે. શ્રીમદ્ વિજ્ય મહાય સુ. મ. સા. ને વિનતિ કરેલ આ પ્રસંગે ૫ પૂ. સુ.શ્રી હિતની વિ. મ. સા. તથા પ. પૂ.મુ. શ્રી પ્રશમાનંદ વિ મ. સા. આદિ પધારશો.
ઓળીના લાભ શ્રષ્ઠીવર્ય શ્રી ભીમજી રામજી ગર્લયા પરિવાર નવી હરિપર હાલ સુબઇવાળાએ લીધેલ છે.
આળીની આરાધનાના મંગલમય કાર્યક્રમ
ચૈત્ર સુદ ૬ તા. ૨૫-૩-૯૬ અત્તરપારણા, ચૈત્ર સુદ તા. ૨૬-૩-૯૬ થી ચૈત્ર સુદ ૧૫ તા. ૩-૪-૯૬ નવ દિવસ આય'બિલ તપ` તથા દરરોજ માટી પૂજાએ ચૈત્ર સુદ ૧૩ તા. ૧-૪-૯૬ શ્રી મહાવીરે જન્મ કલ્યાણકના વરઘેાડા તથા માવન ગામનુ' નાતતેડુ તેમજ ૧૨-૩ કલાકે સિદ્ધચક્ર પૂજન ચૈત્ર સુ. ૧૫ તા. ૪-૪-૨૬ સિદ્ધગિરિપટની જાત્રા (જુહારવા) ચૈત્ર વદ ૧ તા. ૪-૪-૯૬ પારણાં.
દરરોજ સામુહિક ચૈત્યવંદન-સ્નાત્રપુજા–પ્રભુજીને ભવ્ય આંગી-વ્યાખ્યાનભાવના વિગેરે થશે. સકળસ'ધને ઓળીની આરાધના કરવા પધારવા ભાવભયું હાર્દિક આમ ગણુ છે.
:- ૭૨૯
સ્થળ : હાલારતીય-આરાધના ધામ મુ. વડાલિયા સિ'હણુ તા. જામખ'ભાળિયા, જી. જામનગર ફેશન : (૦૨૮૩૬) ૨૧૬૬ અને ૨૭૨૮
અમદાવાદ : અત્રે શ્રી સારંગપુર તળીયાની પાળ મધ્યે શ્રી સહસ્ત્રફણા પાર્શ્વનાથ જીનાલયે પ. પૂ. તપસ્વી સમ્રાટ આ. ભ. શ્રી રાજતિલક સૂ. મ. સા. તથા પ. પૂ. ગચ્છાધિપતિ આ. ભ. શ્રી મહેદય સ્ મ. સા. ની શુભ નિશ્રામાં પૂ. બાપજી મ. ના સમુદાયના પૂ. સુ. શ્રી સુખૈધ વિ. મ. સા. ની ગુરુમૂર્તિની પ્રતિષ્ઠા ફ્ાસુ ૪ ગુરૂવારે થયેલ. આ નિમિતે શ્રી સધ તરફથી શાંતિસ્નાત્ર યુકત જિનેન્દ્ર ભકિત મહાત્સવ ખૂબ જ ભવ્ય રીતે ઉજવાયેલ ફ્રા. સુ. ૪ના શોઠ જેન્તીલાલ આત્મારામે ચઢાવા ખાલી ગુરૂમૂર્તિની પ્રતિષ્ઠા કરી હતી આજ દિવસે એક પૂ. સાધુ મ. સા. ની વડી દીક્ષા થયેલી ખારે વિજયસુર્હુતે શાંતિસ્નાત્ર ઠાઠથી ભણાવાયેલ બાદ શ્રીફળ ની પ્રભાવના થયેલ જીવદયાની ટીપ સુંદર થઈ હતી વિધિ વિધાન જામનગરવાળા નવીનચંદ્ર બાબુલાલ શાહની મ’ડળીએ સુંદર રીતે કરાવેલા આ નિમિતે અષ્ટહિંકા મહત્સવ ભન્ય રીતે ઉજવાયેલ દરરાજ જુદી જુદ્દી પ્રભાવના, અંગરચના, જુદાજુદા સંગીતકાર પધારેલ મહે।ત્સવ ખુબ જ ભવ્ય રીતે ઉજવાયેલ.
શમેશ્વર પાર્શ્વનાથ પ્રતિષ્ઠા મહોત્સવ
વડોદરા : ગાત્રી રેડ વિસ્તારમાં હરીનગર ખાતે તયાર થયેલા જિનાલયમાં
Page #694
--------------------------------------------------------------------------
________________
૭૩ :
જૈન શાસન [અઠવાડિક) : તા. ૯ ફેબુ. ના રોજ પૂ. તપસ્વી આ. શ્રી આ. ભગવંતને હ૭ મી આયંબીલ કામ વારિષેણસૂરિજી મ. ૫ પં. વિજયસેન વિ. ચોવિહરી ઓળી ચાલુ છે.. મ. ઠા. ૫ ની નિશ્રામાં શંખેશ્વર પાર્વનાથ પ્રતિષ્ઠા ઉત્સવ સવારે ૯ કલાકે. * છાણીના વિશિખરી જિનાલયમાં ઉજવા.
૧૦ મી એ વિજારોહણ મહોત્સવ આ ઉત્સવ પ્રસંગે તા. ૮ મી ફેબુ.ના છાણમાં આવેલ. ત્રિશિખરીય શાંતિરોજ સવારે અઢાર અભિષેક ઉત્સવ તથા નાથ જિનાલયને ૧૦૨ મો દવારે પણ તા. ૯ મી એ પ્રતિષ્ઠા સ્વામી વાત્સલય, ઉત્સવ ૧૦ મી ફેબ. ને રોજ ઉજવાયે. અંગરચના વગેરે થયું.
આ પ્રસંગે સંઘના પૂ. આ. શ્રી પુયાનંદ છાણીમાં ઓળીને પૂર્ણાહુતિ સૂ મ, ના પટ્ટધર તપસ્વી આ. શ્રી વારિ.
ઉસંસવ ઉજવાયે , પણ સ. મ. ઠા. ૫. પાંચ નિશ્રામાં છા પૂ. 'ઉગ્ર તપસ્વી )
પંચાદિ ઉત્સવ ધામધુમથી મનાવવામાં
- આ . સવારે કુભ સ્થાપના થયેલ. તે મરાઠાવાડ દેશોદ્ધારક આ દે. શ્રી વારિણ સ. મ. સા. ૫. પૂ. શ્રી વિનયન વિ. તા. ૯મીએ નવગ્રહ પૂજન તા. ગણિવર પૂ. વજસેન વિ. વિ. મુ. , ૧૦મીએ સવારે દવજારોહણ બપોરના વિરાગસેન વિ. સા. ની પાવન નિશ્રામાં પૂ. આ. શ્રી ભદ્રંકર સૂ, મ. ની નિશ્રામાં તપસ્વી સાદેવી મહાકિતાશ્રીજી મ. ની
પૂ. પ્રવચનકાર આ. શ્રી વીરસેન સૂ. ની આ વર્ધમાન તપની ઓળીને પૂર્ણ પ્રેરણાથી આછત સુકૃત સાલગીરીની હતિ ઉત્સવ તા. ૧-૨-૧ને ગુરૂવારથી દ્વારા શાંતિસ્નાત્ર મહાપૂજન, તા. ૪-૨-૯૬ ને રવિવારે તપસ્વીઓના પારણાને ઉત્સવ ઈન્દ્રવદન ચીમનલાલ ૮ મી ફેબ્રુઆરીના રોજ પૂ. શ્રી પ્રમચંદ ચોકસી તરફથી ઉજવાયે તેજ શાંતિલાલ હરગોવિંદદાસની સ્મૃતિમાં દિવસે બપોરે સિદ્ધચક મહાપૂજન સિદ્ધચક મહાપૂજન તથા સંઘ ભકિત . ભણાવાયું.
તેઓના પરિવાર તરફથી થયેલા. ૧ પૂ. સા. અને છાણીનની ૧૦૦ મી શિહોર પુ. આ. શ્રી વિજય વરિષણ એળીના પારણનું પ્રથમ ગૌરવ પ્રાપ્ત સ. મ. ની ઠામ ચેવિહાર ૯૭ મી ગૌરવ પ્રાપ્ત થયેલ છે. પૂ. સા. જી ઓળીની પૂર્ણાહુતિ પ્રસંગ તા. ૨૭ થી ૨૯ • તપને અનુમોદનાથે પાંચ દિવસ ભકિત ત્રણ દિવસ સુધી શ્રી ૧૦૮ પાર્શ્વનાથ
ભાવનાને કાર્યક્રમ થશે. સમહ આયંબીલ મહાપૂજન આદિ ઉત્સવ તથા સાધર્મિક 'ને કાર્યક્રમ તા. ૩-૨-૯૬ના રોજ પૂ. વાત્સલ્ય વિ. કાર્યક્રમ ઉજવાયે,
Page #695
--------------------------------------------------------------------------
________________
ન શ્રી ચેલા તીર્થ શ્રી અજિતનાથજી જિનમંદિર શતાબ્દિ મહોત્સય પૂર્તિ
શ્રી અજિતનાથાય નમ:
પ્રેષક શ્રી કેશવજી વીરજી માલદે છે
ચેલા તીર્થ તા. ૧૦-૨-૯૬ ૪ - અહ-
હજ જ રાહ જ. છે. શ્રી ચેલા ગામે શ્રી અજિતનાથ જિન મંદિરને ઉજવાઈ ગયેલ ભવ્ય છે છે
. શતાબ્દિ મહોત્સવ ને !
6 જામનગર જિલ્લાના જામનગર શહેરથી પિોરબંદર હાઈવે ઉપર ૧૩ કિ.મિ.ના છે અંતરે આવેલ ચેલા ગામના શ્રી અજિતનાથ જિન મંદિરને મહોત્સવ તા. ૧૮-૭-૯૬ છે ન થી ૨૫-૧-૯૬ સુધી વિશાળ જન મેદની વચ્ચે ખૂબ જ દબદબાપૂર્વક ઉજવવામાં ? છે આ. હાલારના ૫૨ ગામમાં આ પ્રથમ શતાબ્દિ મહત્સવ હતું. આ પ્રસંગે દેશ
પરદેશ-મુંબઈભીવંડી-કેન્યા-યુકે વગેરે સ્થળોએ વસતા ચેલા નિવાસી મહાજન છે 8 પરિવારને નિમંત્રણ પત્રિકાએ મોકલવામાં આવી હતી. નિમંત્રણ પત્રિકામાં દહેરાસર- 8 છે અને ઇતિહાસ આઠ દિવસને ભવ્ય કાર્યક્રમ ખુબ જ કાળજીપૂર્વક રજૂ કરવામાં 8 આવેલ હતું. ચેલા ગામને અગણે આ પ્રથમ ધાર્મિક મહત્સવ હઈ સૌ કે ઈ માના ૪ છે મોટા અબાલ વૃદ્ધ ગામમાં વસતા તમામ ભાઈ–બહેનને અવર્ણનીય ઉમંગ વરતાઈ છે ઈ રહ્યો હતે. અગાઉથી આઠે દિવસના સંઘ જમણ નાત તેડું-તથા ધુમાડાબંધ ગામ છે
જમણ તથા ધાર્મિક અનુષ્ઠાનેમાં લાભ લેનાર ભાગ્યશાળીઓના નામે આવી ગયા ! જ હતા. દહેરાસરજી તથા બંને ઉપાશ્રયને રંગરોગાન સાથે ન ઓપ આપવામાં આવેલ છે હતે. રેશનીથી શણગારવામાં આવેલ હતું તથા આકર્ષક મંડપ ઉભા કરી ઉત્સવને છે અનુરૂપ મંગલમય વાતાવરણ ઊભું કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક અનુષ્ઠાન–ઉજ
વણીમાં નિશ્રા આપવા માટે પ. પૂ. મુનિરાજ શ્રી બધિરત્ન વિજયજી મ. સાહેબ છે. આદિ મુનિ ભગવંતે તથા પૂ. સાદવજી શ્રી અનંતપ્રભાશ્રીજી આદિ સાધ્વીજીવૃંદનું છે ભવ્ય સામૈયું કરવામાં આવ્યું હતું. વીરમગામથી ખાસ શરણાઈ વાદક તથા
પાલીતાણાથી શ્રી દલપતભાઈની મંડળી પૂજા-પૂજન-ભાવના માટે બોલાવવામાં આવી છે છે હતી. આઠ દિવસના સવાર–બપર-સાંજની સાધર્મિક ભક્તિ સુંદર અને વ્યવસ્થિત છે. 8 રીતે કરવામાં આવતી હતી. . . . . . છે એ આઠ દિવસના મહત્સવ દરમિયાન ચાર સિદ્ધચક મહાપૂજન-લઘુ શાંતિ છે.
સ્નાત્ર અઢાર અભિષેક તથા બે ભવ્ય વરઘેડાએ જવામાં આવ્યા હતા. ચેલાના છે ૧ આંગણે કયારેય આવી રથયાત્રાએ નીકળી છે. એવું જોવા-જાણવામાં આવ્યું નથી.
Page #696
--------------------------------------------------------------------------
________________
: શ્રી જૈન શાસન [અઠવાડિક),
-
-
-
-
- તા. ૨૦-૧-૯૬ના રોજ શ્રીમતિ કંકુબહેન રામજી લાલજી ખીમશીયા પરિવાર ૧ હર ચંદુલાલ રામજી તરફથી હાલારના ૫૨ ગામ તથા જામનગર સહિતના હાલારી ? છે વિશા ઓશવાનું તથા ગામ ધુમાડાબંધ જમણ રાખવામાં આવેલ હતું. તેમજ 4 છે ભવ્ય વરઘડે કાઢવામાં આવેલ હતું. - તા. ૨૪-૧-૯૬ના દિવસે દવાને વઘેડે અભૂતપૂર્વ જનમેદની સાથે નીકળેલા હતે. વિજા ચડાવવાની ઉછામણી ૭૧૧૧૧ મણથી શ્રી જેઠાલાલ નાનચંદ ધનાણી પરિવારે લીધેલ હતી. તથા તા. ૨૫-૧-૯૬ના વિજારે દઘાટનની ઉછામણું ૭૧૧૭ઇ છે મણથી શ્રીમતિ કંકુબહેન રામજી લાલજી ખીમશીયા પરિવાર હા ચંદુલાલ રામજી ૫ તરફથી રેકર્ડ બેલીથી આદેશ આપવામાં આવેલ. વજા આરહરણ બાદ ચેલાના શ્રી જ અજિતનાથ જિન મંદિરને તીથ તરીકે ઘોષિત કરવામાં આવ્યું હતું. અને ૪ તા. ૨૫-૧-૬ના મંગલ પ્રભાતે આદેશ લેનાર ભાગ્યશાળીના વરદ્ હસ્તે ગુરૂભગવંતે છે સાદવજીભગવંતે તથા વિશાળ જનસમુદાયની હાજરીમાં તીર્થને ખુલ્લું મુકવામાં જ $ આવ્યું હતું. આ પ્રસંગે પૂજારીનું સેનાની વિટીથી તથા સાલથી રૂ. ૫૫૫૫ થી 8 સન્માન કરવામાં આવ્યું હતું.
" સંઘ ભક્તિને લાભ લેનાર તમામ દાતાઓ પૂન-પૂજનનો લાભ લેના ભાગ્ય છે 8 શાળીઓને શ્રીફળ તથા સાલથી સન્માન કરવામાં કરવામાં આવ્યું હતું. તીર્થની છે છે કાયમ સ્મૃતિ જળવાઈ રહે તે હેતુથી દર માસની સુદ૫ના ભાતું આપવાની તથા છે ર કાયમી સાધારણે તીથિ રૂા. ૩૦) ની જાહેરાત કરવામાં આવી હતી. જેને સુંદર પ્રતિસાદ સાંપડયે હતે. જીવદયાની ટીપ પણ ખુબ જ સુંદર થયેલ હતી.
આ પ્રસંગે યુ. કે. થી શ્રી લાલજી મુલચંદ લાખા કરણિયા તથા શ્રી મણીલાલ છે પ્રેમચંદ પરબત ધનાણી ખાસ પધારી સારે લાભ લીધે હતે.
- આ ઉપરાંત મુંબઇ-ભીવીડીઆદીથી ઘણાં ધર્મપ્રેમી પરિવારોએ હાજરી આપી છે સારો લાભ લીધે હતે. ચેલા મિત્ર મંડળ-ભીવંડીએ આ પ્રસંગને દીપાવવા ખુબ જ સુંદર જ હેમત ઉઠાવી હતી. ચેલાના યુવાનભાઇઓએ તથા અગ્રેસર સક્રિય કાર્યકરોએ છે
સારી જહેમત ઉઠાવી મહોત્સવને દીપાવેલ છે. તે બદલ સૌનો આભારી છીએ. 8 સો કેઇને આ તીર્થ સ્વરૂપ ચેલા ગામ પધારી દશન-વંદન કરવા ખાસ છે # ભારપૂર્વક નમ્ર વિનંતી છે.'
એજ લી. - કેશવજી લી. માલદેનાં
જય જિનેન્દ્ર
!
Page #697
--------------------------------------------------------------------------
________________
(ટાઈટલ ૨ નું ચાલુ) :
| શ્રી જેન શાસન (અઠવાડિક)
વિશ્રામઃ પાદપતન, વાસને ગોપન તથા ખંડજ્ય ખાદનં ચવ, તથાજ્યન્યમાહારાજિકમૂ છે ૨ પઘાન્યુદકરજજુનાં, પ્રદાન જ્ઞાનપૂવકમ્ |
એતા: પ્રસૂતો જ્ઞયા, અષ્ટાદશ મનીષિભિઃ છે ૩. ૧ “હું તારા ભેગે છું. તું ડરીશ નહિ એ રીતે ચોરને ઉત્સાહ આપ, તે ભલન ૨ ક્ષેમકુશલ પૂછવાં, સુખ-દુખની પૃચ્છા કરવી તે કુશલ. * ૩ હાથ વગેરે વડે ચારી માટે સંજ્ઞા કરવી તે તજ. ૪ રાજયને કર છૂપાવ તે રાજ-ભાગ. ૫ ચોરી કરી રહેલા ચારના માર્ગને જતા રહેવું અને જરૂર પડે તે સંસાથી ખબર
આપવી તે અવલોકન. ૬ કઈ પૂછે ત્યારે ચારને છૂપાવવાની દષ્ટિએ તેને ભળતે માર્ગ બતાવે, તે
અમાર્ગ-દશન. ૭ સૂઈ રહેવાના સાધને આપવા તે શય્યા. ૮ ચેરનાં પગલાં ભૂસી નાખવા તે પદભ ગ.
વિસામે આવે તે વિશ્રામ. ૧૦ નમસ્કાર કરે, પગે પડવું તે પાદપતન. ૧૧ બેસવા માટે આસન આપવું તે આસન, ૧૨ ચેરને છૂપાવ તે ગોપન. ૧૩ સારું-સારું ખવરાવવું પીવરાવવું તે ખંઠ-દાન. ૧૪ વધારે પડતું માન આપવું તે મહારાજિક, ૧૫ પગને સારા કરવા માટે ગરમ પાણી કે તેલ વગેરે આપવું તે પધ.. ૧૬ રસોઈ કરવા માટે અગ્નિ આપ તે અગ્નિ, ૧૭ સ્નાન વગેરે કરવા માટે પાણી આપવું તે ઉદક, ૧૮ ઢોર વગેરેને બાંધવા દેરડી આપવા તે રજજ.
Page #698
--------------------------------------------------------------------------
________________
.
નો, “વિને-82009અઠવાડિક),
Reg No. ;. SEN 84 'Seeeeeeeeeeeeeeee. તે પૂજ્યશ્રી કહેતા હતા કે
: -શ્રી મુદશી છે
LAST acq, પ પુ. આચાર્યદેવ શ્રીમદવિજયરામચંદ્રર૮૩રજીમહારાજ
පපපපපපදසඑදරහ අප පදපරපතළ අපර්
૦ મિક્ષ ગમે અને સંસાર ને ગમે તેને જ સાચી રીતે ભગવાન ગમે અને સાધુ ગમે. 1 0 ખરાબ દશા સુધારી, સારી દશા પામવી હોય તેને માટે સદ્દવિચાર અને સદ્- 10
| પ્રવૃત્તિ તે ઊંચામાં ઊંચુ સાધન છે. છે , ધર્મસિદ્ધિનું પ્રથમ અંગ ઔદાર્ય છે. ધર્મ જેને ગમી ગયે, રૂચિ ગયે તેની
પ્રતીતિ શી ? તેનામાં ઉદારતા ગુણ આવે તે. છે . મેક્ષનું અથાણું સાચું ન આવે તેના મનના મેલ જતાં નથી. સંપ ર સારે ? 0 લાગે તેના મનમાં અનેક પ્રકારનું મેલ ભરેલાં હોય છે. 0 , દુનિયાના સુખના ભિખારી અને દુનિયાના દુઃખથી ભાગભાગ કરનાર, મને ગમે છે
તેમ દુઃખ કાઢવાની અને સુખ મેળવવાની ઈચ્છાવાળાનો નંબર કદિ “મધ્યમ છે
પણામાં આવતો નથી. ૦ ભાવસાધું પણું એટલે મન-વચન-કાયાથી કઈ પણ જીવને જરા પણ પી ન થાય તે
તે મતિનું જીવન આવું જીવન જીવવું હોય તેનાથી અસત્ય બેલા ! નહિ કે
ચેરી થાય નહિ, વિધ્ય સેવન થાય નહિ અને પરિગ્રહ તે રખાય જ હિ. - પુણ્યાનુબંધી પુણ્ય કે નિરનુબંધી પુણ્ય તેને જ કહેવાય કે જેને સંસાર ની - તે
સામગ્રી બધી જ મળે પણ તેને ગમે નહિ, ૦ આમા, આત્માના ગુણ અને આત્માના ગુણના વિકાશના સાધન આ ત્રણ કરીને તે
બીજી કઈ પણ ચીજ પર રાગ હોય તે બધા મેહની જાળમાં ફસાયેલાં છે. આ છે . આત્માને ભાવસાધુ ૫ણાંની પ્રાપ્તિ તેનું નામ “ઉત્તમ પડ્યું છે ભાવસાધુપણ ની તીવ્ર કે
ઈરછા તે મધ્યમપણું છે. especરહ૦૦૦૦૦૦૦૦૦૦જૈન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ (લાખ બાવળ) c/o. શ્રુતજ્ઞાન ભવન ૪૫, દિવિજય પ્લોટ-જામનગર વતી તંત્રી, મુદ્રક, પ્રકાશક સુરેશ કે. શેઠે સુરેશ પ્રિટરીમાં છાપીને વઢવાણ શહેર (સૌરાષ્ટ્ર)થી પ્રસિ. કર્યું
*පපපපපපපපපපපපපුවපපපපපපපපපපපද
Page #699
--------------------------------------------------------------------------
________________
Re
- ૧
,
भा. श्री कैलाससागर सूरि ज्ञानमदिर
ની હાન XTષના કેન્દ્ર, પૈની
તામરે,
નમો વૈવિસાણ તદ્દi | શાસન અને સિદ્ધાન્ત સમાડું. મહાવીર-પનવસાmi. 2 રક્ષા તથા પ્રચારનું પત્ર- 2
: સદગુરુનું
સ્વરૂપ :
निबर्तयत्यन्यजनं प्रमादतः, स्वयं च निष्पापपथे प्रवर्तते । गृणाति तत्त्वं हितिच्छुरङ्गिना, शिवार्थिनां यः स गुरुनिगद्यते ।।
જે ગુરુ અન્ય જનોને પ્રમાદથી દૂર કરે છે અને પોતે નિષ્પા૫ માગમાં પ્રવરે છે તથા હિતની ઈચ્છાવાળા જે ગુરુ મોક્ષના અભિલાષી પ્રાણિ એને હિતકારી તને ઉપદેશ કરે છે તે સુગુરુ કહેવાય છે.
અઠવાડિક
વર્ષ
એક ૩૧
શ્રી ન શાસન, કાર્યાલય
શ્રુત જ્ઞાન ભવના ૪૫, દિગ્વિજય પ્લોટ, જામનગર (ભૌરાષ્ટ્ર) IND1A
PIN• ૩ડા905
मा श्री कैलासलागराजानमादर श्री महावीर जैन आराधना केन्द्र, फार | વિ T IT -0.2 M)9 .
Page #700
--------------------------------------------------------------------------
________________
મુક્તિતણાં અભિલાષીને સંસાર ખારો ના ગમે અo - હા હા હા હા હું
વીતરાગ પરમાત્માની વાણી સાંભળીને, સાર વિનાના અસાર આ સંસારની અસારતા જાણીને ભવ-વિરાગ પામી પામીને અઢળક સંપત્તિને તણખલાની જેમ તરછેડીને વીતરાગના પંથે ચાલ્યા ગયેલા લખલૂટ સંપત્તિના માલિકેના યુગો જુના ઈતિહાસ તે આપણે ઘણી વાર સાંભળ્યા છે પણ આપણી કમનસીબ આંખે તે નિહાળ્યા નથી. છતાં પણ..
પૂર્વ એ મહાપુરૂષના ઇતિહાસની કંઈક ઝાંખી કરાવે તેવા પ્રસંગને નજરે નિહાળવાનું ભાગ્ય આપણી ભાગ્યરેખામાં લખાયું હશે કે જેથી આફ્રિકામાં જ મેલા ભવ-વિરાગ પામેલા અઢળક સંપત્તિના સ્વામી શ્રી જયેન્દ્રભાઈ વેલજીભાઈ હરણિયાના જેઠ સુદ ૨ તા. ૧૯-૫-૬ રવિવારના રોજ જામનગર મુકામે ઊજવાનારા ભવ્યાતિભવ્ય દીક્ષા મહોત્સવ નિહાળી શકીશું.
આફ્રિકા જેવી ધરતી ઉપર ખાસ રાધનપુરથી ધાર્મિક અભ્યાસ માટે બોલાવાયેલા રમણીકલાલ ચંદુલાલ પારેખ નામના ધાર્મિક શિક્ષક પાસે નાનપણમાં જયેન્દ્રભાઈના જીવનમાં ધાર્મિક સંસ્કારો પડયા. પરંતુ ૧૪ વર્ષની ઉંમરે પાઠશાળામાં જવાની શરમ આવતા તેમણે ધાર્મિક અભ્યાસ છોડી દીધું. વ્યવહારિક અભ્યાસમાં વધુને વધુ પ્રગતિ કરવાની રૂચિ જયેન્દ્રભાઈને ઠેઠ લંડન સુધી ખેંચી ગઈ. ૧૮ વર્ષે લંડન ગયેલા તેમણે સતત પાંચ વર્ષ સુધી ત્યાં રહી એચ. એન. ડી. ઈન બીઝનેસ સ્ટડીઝને અભ્યાસ કર્યો. * સદીઓથી આ સંસારમાં થતું આવ્યું છે તેમ તેઓ ધંધામાં જોડાયા. ધંધા દરમ્યાનના વરસમાં આફ્રિકામાં લગ્નગ્રંથીથી જોડાયા. લગ્ન બાદ ૧૯૮૦ની સાલમાં ભારત આવવાનું થયું. અને સમય જતાં મુંબઈમાં તેઓ સ્થાઈ થયા. તેમને કુશલ નામે એક પુત્ર છે
પ. પૂ. સુવિશાલ ગચ્છાધિપતિ શ્રીમદ્દ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાના સિદ્ધાંત સભર વૈરાગ્ય જગાડનારી વાણીને પ્રગટ કરતા જિનવાણીના વાંચનથી મન ફરી પાછુ ઘમ તરફ ખેંચાયું. આ જિનવાણીએ જયેન્દ્રભાઈના જીવનને રાહ બદલી નાંખે. સાતક્ષેત્રમાં ધનને સદુપયોગ કરવા માંડયા. માત્ર ૩૨ વર્ષની જ ભરયુવાનવયે તેમના ધર્મપત્ની શ્રીમતિ રેખાબેનના કહેવાથી દુર એવા બહ્મચર્ય વ્રતને બંનેએ સ્વીકાર કર્યો.
પ. પૂ. સુવિશાલ ગચ્છાધિપતિ આ. દેવ શ્રીમદ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મ. - પ. પૂ. તપોભૂતિ પૂ. આ. દેવ શ્રી લલિતશેખર સૂરી. મ. સા., પ. પૂ. વિરાગ
... (. અન. પેજ ૭૫૧ ઉપર )
Page #701
--------------------------------------------------------------------------
________________
કરવા સારા
જ
હાલારદે કે જીવજયસૂરીશ્વરજી મહારાજની
3 120W 29301 CUINOY eta BILLION PEU Nel zulegum
M
મ
- તંત્રી. પ્રેમચંદ સેદજી ગુઢાર
- ૮મુંજઈ) હેિન્દ્રકુમાર મજશુબલાલ &te
(૨૪ ) ૪૪૪ કીરચંદ જેe
બ
S
• Wકાફિક • - IrWNL'ઝાઝા વિરતા ૪ શિવાય ચ માત્ર ૨
TNN.
૨ાજાએ જa ઢા, !
( 8).
વર્ષ : : ] ૨૦૫ર ચૈત્ર સુદ ૧૪ મંગળવાર તા. ૯-૪-૬ [ અંક ૩૧.
# પ્રકીર્ણક ધર્મોપદેશ :
-પૂ. આ. શ્રી વિ. રામચંદ્રસુરીશ્વરજી મહારાજા છે ૧ ૨૦૪૩, અાઢ વદિ-૨ ને રવિવાર, તા. ૧૨-૭-૧૯૮૭ શ્રીપાલનગર, જૈન ઉપાશ્રય 5 મુંબઈ –૬
(પ્રવચન ૧૦ મું) | (શ્ર જિનાજ્ઞા કે પૂ. પ્રવચનકારશ્રીજીના આશય વિરૂદ્ધ લખાયું હોય તે ત્રિવિધે, છે ક્ષમાપના
-અવ૦) છે ખશુમિત્તસુખા, બહુકાદખા,
* પગામદુખા અનિગામસુફખા છે સંસારમુખસ્સ વિપખભૂઆ,
ખાણુ અણુOાણુ ય કામભેગા | - અન ત ઉપકારી શ્રી અરિહંત પરમાત્માના શાસનના પરમાને પામેલા શાસ્ત્રકાર 1 પરમર્ષિ આચાર્ય ભગવાન શ્રી મુનિસુંદરસૂરીશ્વરજી મહારાજ જે જે વાતે ફરમાવી એ આવ્યા તે જે ધ્યાનમાં ન આવે તે આપણું કલ્યાણ થાય નહિ. જ્યાં સુધી જીવને વાસ્તવિક સુખ શું છે તેની સાચી ખબર ન હેય મારે ડરવાનું કેનાથી છે તેની ય સાચી ખબર ન હોય તે તે સાચી રીતે ઘમે કરી શકતું નથી. એટલું જ નહિ પણ ધર્મ કરવા છતાં ય ઘર્મના વાસ્તવિક ફળને પામી શકતે નથી.
તેઓ સમજાવી આવ્યા કે, સાચું સુખ મેક્ષમાં જ છે. આત્માને ભય મોહને છે. તે મહ. આત્માને અનાદિકાળથી કમેં વળગેલાં છે માટે થાય છે. પરંતુ તે કર્મોને ન
Page #702
--------------------------------------------------------------------------
________________
૭૩૮ : :
: શ્રી જૈન શાસન (અઠવાડિક) 8 અને મેહનો નાશ કરી શકાય છે જ્યારે આત્મા અવિનાશી છે. આત્માને ખરે ખર સાચે છે સુખી બનાવવા હોય તે મોક્ષે જ જવા જેવું છે. જ્યારે આ સંસારનું જે સુખ છે તે છે
ભયંકરમાં ભયંકર કેટિનું છે. તે સુખનું સાધન જે સંપત્તિ છે તે તે તેના કરતાં પણ છે વધારે ભયંકર છે. આ વાત સમજાય તે જ કામ થાય તેવું છે. તમને બધાને પુણ્ય છે છે સંસારનું સુખ પણ મળ્યું છે અને સંપત્તિ પણ જો કે તમારા ધાર્યા મુજબ મલી નથી ! છે છતાં ય ડી ઘણી મલી છે. તે બેએ તમારી એટલી ખાનાખરાબી કરી છે કે, સારા છે છે કુળ અને જાતિમાં જનમવા છતાં તમારાંમાંના ઘણાને સારી રહેવા દીધા નથી, 5 છે આપણે બે દિવસ માસી, અલંકારની વાત જોઈ આવ્યા. રે જ બને તેટલાં ! ' સામયિક કરવાં જોઇએ, શ્રાવક જ ઉભયટેક આવશ્યક કરે, ભગવાનની પિતાના છે દ્રવ્યથી સારામાં સારી ભક્તિ કરે તેમાં સાવ મહત્સવ, વિલેપન, આ બધા માં અછ– ! પ્રકારી પૂજ આવી જાય, દરેકે દરેક પર્વતિથિએ પિષધ કરે, ચારે મહિના બ્રહ્મચર્યનું છે. પાલન કરે, શક્તિ જેટલું દાન કરે, શદિત જેટલો તપ કરે : આમાં ભારે શું છે? આવી સુંદર ઘમસામગ્રી પામેલા તમે નવરા પડેલા ગપ્પા મારે, હરવા-ફરવા જાવ તે છે ડહાપણનું કામ કહેવાય ખરૂં? આપણે અહીંથી જવાનું છે તે તમારે કયાં જવું છે તે જ નક્કી કર્યું છે ? જવાની જગ્યા ચાર છે. નરકગતિ, તિર્યંચગતિ, દેવગતિ અને મનુષ્ય જ ગતિ. ક્યાં જવું અને કયાં ન જવું તે આપણા હાથની વાત છે. ભગવાને કહ્યું છે કે છે આત્મા જે ધારે તે કદી દુર્ગતિમાં ન જાય અને સદ્દગતિની પરંપરા સાધી વહેલામાં 8 વહેલ મેક્ષે પહોંચી જાય. તમે શ્રી શાંતિનાથ ભગવાનના ભવ વાગ્યા છે? સમકિત પામ્યા પછી દરેકે દરેક ભવમાં દેવ અને મનુષ્ય ગતિ પામ્યા છે તે પણ ઊંચામાં ઊંચી સામગ્રીવાળી. બળદેવપણું પણ પામ્યા ચક્રવત્તીપણુ પણ પામ્યા. અને તીથ કરના ભવમાં પણ ચક્રવર્તીપણુ પામી ભેગાંવલી કમેને ભગવી, સાધુ થઈને કેવળજ્ઞાન પામી, મહામાગ સ્થાપીને મેક્ષે ગયા. તેમના બધા ભવ એક એકથી ચઢિયાતા.
- આત્મા જે સાવધાન થાય દુનિયાના સુખમાં વિરાગી બને, પિતાના જ પાપથી 3 આવતાં દુખમાં સમાધિમાં રહે તે તેને દુર્ગતિ શું કામ મળે? તેને કર્મ દુનિયાનું છે સુખ ભોગવવું પણ પડે છે તે કહી શકે કે- હું નિર્વિકારી રહી શકું છું. તમે આવું 8 કહી શકે ખરા? એવા જ પોતાની પાસે જેટલી સંપત્તિ હોય તે જાહેર કરી શકે તમે તમારી સંપત્તિ ખુલ્લંખુલા કહી શકે? જે હોય તે કહેવામાં વાંધે ? જેન
કુળમાં જન્મેલાની આ વાત છે, તેની પાસે એક પણ પૈસે એ ન હેય જે બતાવી છે { ન શકાય તેની પાસે એવી એક પણ ચીજ હોય જે છૂપાવી રાખવી પડે! '
Page #703
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૮ : અંક ૩૧ તા. ૨-૪-૯૬ !
- ૭૩૯ જ્યાં સુધી આ સંસારનું સુખ અને તેનું સાધન સંપત્તિ તે બે દુર્ગતિમાં જ મોકલના છે એમ તમને નહિ સમજાય ત્યાં સુધી કેદી ઠેકાણું નહિ પડે ! જ્ઞાનીઓએ
અથ–કાને એકાંતે અનર્થકારી કા છે, ભૂંડામાં ભૂંડા કહ્યા છે. જૈનકુળમાં જન્મેલા છે અને જૈન પણના સંસ્કાર પામેલા છે તે બેની સાથે કદાચ રહેવું પડે તે રહે ખરા છે પણ તે બેને આધીન કહી ન થાય. પિતાને મળેલ સુખને જાહેર કરી શકે અને કે સંપત્તિનું પ્રદર્શન કરી શકે. ? ( પ્ર. જૈન શાસનમાં એક વસ્તુ એકાન્ત નથી! છેઉં, આવું બેસનાર જે સાધુ હોય તે તે ય ભગવાનનું શાસન સમ નથી. છે એકાન્ત અનેકાન્ત એવા શ્રી જૈન શાસનમાં જ છે !
અર્થ અને કામ એકાતે અનર્થકારી છે. સમજુ જીવ સાવચેત હૈય અને બચી જાય તે જુદી વાત. જે ચક્રવતી મરતાં પહેલાં ચક્રવતી પણ મૂકીને સાધુ ન થાય તે ( મરીને નરક જ જાય. શું કહ્યું છે સ્વાદમાં ? જેને ચક્રવતી પણ નિયાણું કરીને ન
મેળવ્યું છે ય તેના માટે બેધડક કહી શકાય કે- આ ચક્રવતી ચક્રીપણાને લાત માર૧ વાને છે, જાધુપણાને પામવાને છે અને મેક્ષમાં કે વર્ગમાં જવાનું છે. અપેક્ષા વગરનું છે જ્યાદ્વાદી કી બલે નહિ.
શાત્રે કહ્યું છે કે, “અર્થ અને કામ એકાતે ભૂંડા છે, અનર્થકારી છે? આમ જે ન સમજે તેના માટે તે બે એકાતે લાભકારી છે. તેની પાસે જેમ જેમ પૈસે વધે તેમ છે તેમ તે વધુને વધુ શાસનની પ્રભાવના કરે. કઈ પણ વસ્તુની વિવક્ષા તે સમજાવવી પડે.
ભગવાન શ્રી મહાવીર પરમાત્મા મેલે જતાં પૂવે છેલ્લી શિખામાં કહી આવ્યા છે કે- જગતમાં ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચાર પુરુષાર્થ છે. તેમાં અર્થ અને કામ
પુરુષાર્થ નામના છે, અનર્થને કરનાર છે. તેને નિષેધ કરવા માટે ભગવાને ધર્મ ! આશંસા રહિત કરવાનું વિધાન કર્યું છે. ધર્મના ફળ તરીકે સંસારના સુખ પણું મળે ? છે તેવી વાત સાંભળી સમજવા છતાં પણ તેને જ ભિખારી બને છવ દુગતિમાં જ જાય. તે 8 તેમાં જરાય શંકા રાખવાની નહિ. વાસુદેવ અને પ્રતિવાસુદેવ નરકે જ જાય. તેમાં છે એકાત જ. તે બે પદવી એવી છે કે નિયાણું કરે તેને જ મળે. ભગવાનની આશા ન મુજબ સારામાં સારે ધર્મ કરે અને કેઈ નિમિત્ત પામીને માથું ખસી જાય અને તે. લ ધમને વેચી મારે અથાત્ ધર્મના ફળ તરીકે સંસારનું સુખ માગે તેને શાત્રે મિયાણું કહ્યું છે. તે રીતે જ ચક્રવર્તી માગીને ચક્રવર્તીપણું મેળવે છે તે ય નરકે જ જાય છે. !
(કમશઃ)
Page #704
--------------------------------------------------------------------------
________________
- “ ભાભર નગર મંડન ,
શ્રી મુનિ સુરતસ્વામિ જિનાલય શતાબ્દિ વર્ષે 1 ય શ્રી ભાભર તીર્થની યાત્રાર્થે પધારો
પ્રતિષ્ઠા દિન, વિ. સં. ૧૯૫ર શ્રાવણ સુદ ૧૦
શતાબ્દિ દિન. વિ સં. ૨૦૫ર શ્રાવણ સુદ ૧૦ { ઉત્તર ગુજરાતની ભૂમિ પર, બનાસકાંઠા જિલ્લાના ભૂષણરૂપ શ્રી ભાભરનગરની * ભવ્યતામાં વૃદ્ધિ કરનાર શ્રી મુનિસુવ્રતસવામી જિનાલયને સો વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. તે
આ પ્રસંગે સકળસંઘની સમક્ષ ભાભરને ધર્મ પરિચય ટૂંકમાં પ્રસ્તુત છે. ૧૦૦ વર્ષ 1. 4 પ્રાચીન મંદિરથી મંડિત ભૂમિ તીર્થસવરૂપ ગણાતી હોવાથી સકળ સંઘને તીર્થસ્વરૂપો
ભાભરનગરના જિનાલયના દર્શન પૂજન નિમિત્તે પધારવા ભાવભીનું આમંત્રણ છે. ' છે પાંચ જિનાલયો: ૧. મુનિસુવ્રત સ્વામી જિનાલય (૧૦૦ વર્ષ. શ્રી શાંતિ
નાથ સ્વામી જિનાલય ૩. શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ જિનાલય ૪. શ્રી વાસુપૂજ્ય સ્વામી - જિનાલય ૫. શ્રી સંભવનાથ સ્વામી જિનાલય.
- ધર્મસ્થાને શ્રાવક શ્રાવિકા સંઘની આરાધના માટેના ભવ્ય ઉપાશ્રય આયંબિલ શાળા, ભોજનશાળા.
પાંજરાપોળ જીવદયાની ત જલતી રાખતી પાંજરાપોળમાં કાયમ માટે ? 1 નાના મોટા ૧૫૦૦ ઢોરને આશ્રય મળતું હોય છે. અને દુકાળના વર્ષમાં ૫૦૦ જેટલા ?
સરને આશ્રય મળતું હોય છે. ને જ્ઞાનમંદિર શ્રી શાંતિચદ્ર સૂરીશ્વરજી જૈન પાઠશાળા-જ્ઞાનમંદિર જૈન બેડીંગ આદિ સંસ્થાઓ દ્વારા સભ્ય જ્ઞાનની અપૂર્વ ત જલતી રહે છે.
ભાભરનગરને અનેક રીતે ધર્મ સમૃદ્ધ બનાવનારા ગુરૂ ભગવંતે તરીકે ધર્મદાતા છે પરમપકારી પૂ. બુધિવિજયજી મ. સા. તથા પ. પૂ. શ્રી તિલકવિજ્યજી . સા. પૂ. આ. શ્રી શાનિચન્દ્ર સ. મ. તથા પરમ વાત્સલ્યનિધિ પૂ. આ. શ્રી કનકપ્રભ સૂ. સ. ને ? ઉપકાર ભૂલી શકાય એવું નથી.
- તા.ક. ભાભર આવવા માટે અમદાવાદ પાલનપુર-ડીસા-શંખેશ્વર-ભીલડી-વાવ છે ૨ થઇથી બસ ચાલુ છે, તેમજ અમદાવાદ-ભીલડી-પાલનપુરથી ટ્રેન સેવા ચાલુ છે.
ભાભર તીર્થની યાત્રાએ પધારે. * . મુંભાભર, તા. દીઓદર છે. બનાસકાંઠા (ઉ. ગુજરાત)
અમારા શ્રી સંઘે આ શતાબ્દિ મહોત્સવ વિરાટ સ્વરૂપમાં વિશિષ્ટ રીતે ઉજવવાનું નકકી કર્યું છે. છે . સૌજન્ય : શ્રી જૈન શાસન સેવા મંડળ (ભાભર) મુંબઈ ન ૮૪ર૬૯૭૫
Page #705
--------------------------------------------------------------------------
________________
ચિરંતનાચાર્ય વિરચિત | ભાવાર્થ લખનાર થી પંચ સૂત્ર – મુનિરાજ શ્રી
પ્રશાંતદશન વિજ્યજી મ. [મૂળ અને ભાવાર્થ] || [ક્રમાંક-૨૦]
૫- અથ પધ્વજ જાફલસુત્ત છે ચોથા સૂત્રમાં મુનિપણાની ચર્ચા કહી. તે મુનિપણાનાં ઉત્કૃષ્ટ ફળનાં વર્ણન માટે પ્રવજ્યા ફલ' નામના આ પાંચમા સૂત્રને ઉપન્યાસ કરે છે.
સ એવમિસિધે પરમબલે મંગલાએ જ મજરામરણરહિએ પહણસુહે અણુબંધસત્તિવજિજએ સંપત્તનિઅસરુવે અકિરિએ સહાવસંકિએ અણુંનાણું અણું તણે છે કે
આ પ્રમાણે દીક્ષિત થયેલો તે સાધુ અનેક જમાં કરેલી સમ્યફ ચારિત્રની સુંદર સાધનાના સુદઢ સંસકારોથી આ ભવમાં પણ શ્રી જિનેશ્વર દેવની પરમ તારક આજ્ઞાન) સાંગોપાંગ આરાધનાની જય પતાકા વડે સર્વથા કૃતકૃત્ય એ તે સુખની પરંપરા વડે સર્વથા સિદ્ધ થઈને અને સદાશિવપણાએ કરીને પરભવ્રતા સવરૂપ થાય છે, ઉત્કૃષ્ટ ગુણની પ્રાપ્તિથી ભાવમંગલના સ્થાનરૂપ થાય છે અને સઘળાં કમરૂપી કારને અભાવ હોવાથી જન્મ, જરા અને મરણથી રહિત થાય છે. તે અંગે કહ્યું
ધે બીજે યથાડત્ય, પ્રાદુર્ભવતિ નાકર કમબીજે તથા દધે, ન રેહતિ ભવાંકુર , અર્થાત જેમ બીજ બળા છતે તેમાંથી અકરા ઉત્પન્ન થતા નથી તેમ કર્મરૂપી બીજ બળી ગયે છતે ભવરૂપી અંકો ઉત્પન્ન થતા નથી.'
વળી તેના અશુભ કર્મો સવથ ક્ષીણ થયા હોય છે, તે અશુભ કર્મોના અનુ. બંધની શક્તિ પણ નાશ પામે છે એટલે નવાં અશુભ કર્મો બંધાતા નથી તેથી તેને પિતાનું આત્મસ્વરૂપ સંપૂર્ણ પ્રાપ્ત થાય છે અને ગમનાગમનાદિ સવકિયાથી રહિત અક્રિય એ તે એક જીવ સાંસિદ્ધિક ધર્મવાળે પિતાના જ આત્મ સવભાવમાં જ રહે છે અર્થાત્ આત્મ સ્વરૂપમાં જ રમણતા કરે છે. અને ગેય પદાર્થો અનતા હોવાથી તેને
Page #706
--------------------------------------------------------------------------
________________
૭૪૨
: શ્રી જૈન શાસન [અઠવાડિક]
અનંતજ્ઞાન અને અનંતદશન હોય છે કેમકે શ્રી સિધપરઆત્માને આ જ સ્વભાવ કહે છે. કે
સ્થિત:- શીતાંશુવજળવા, પ્રકૃત્યા ભાવશુધ્ધયા
શક્તિકાવચ્ચ વિજ્ઞાન, તદાવરમણમજવતું ! ( અર્થાત- છ ચન્દ્રમાની જેમ ભાવથી શુધ એવી પ્રકૃતિએ કરીને કહે છે, ચલ્ડ્રની ચંદ્રિકાની જેમ તેમાં જીવમાં જ્ઞાન રહેલું છે અને વાદળાની જેમ કર્મરૂપી આવરણે લાગે છે. કહેવાનું તાત્પર્ય એ છે કે ભાવથી જીવ તે ચંદ્રની જેમ નિર્મલ અને ઉજજવલ છે. ચંતિકાની જેમ તેમાં જ્ઞાન રહેલું છે પણ કર્મોના આવરણને કારણે વાદળાથી જેમ ચંદ્રમા તેની જેમ જીવનું જ્ઞાન-શુધ્ધ સ્વરૂપ ઢંકાઈ ગયું છે.
શ્રી સિધ્ધ પરમાત્મા વર્ણ-રૂપ વડે કેવા હોય છે તે કહે છે
એ ન સ ન વે, ન ગધે, ન રસે, ન ફાસે, અરવી સત્તા, અણિથંભ્ય સઠાણુ, અણુવિરિઆ, કયકિગ્રા, સવાભાવિવજિજઆ, સવ્યહા નિરવિફખા, થિમિઆ, પરંતા
તે શ્રી સિદધ પરમાત્માના જ પુગલના સર્વધર્મોથી રહિત હૈવાથી, તેઓને પુદગલના ધમ રૂ૫ શબ્દ, રૂપ, ગંધ, રસ અને સપર્શ નથી, અર્થાત્ અહી હેવાથી ઈન્દ્રાદિ કાંઈ જ નથી છતાં તે અભાવ રૂપે નથી પરંતુ જ્ઞાનની જેમ રૂપરહિત સત્તા એટલે સાક્ષાત વિદ્યમાન પણું તે છે જ. વળી તેઓને પાંચે સંસ્થાનમાંથી એક પણ સંસ્થાન-આકૃતિ નથી પણ અરૂપિણ સત્તા રૂપે તે વિદ્યમાન છે. સવભાવથી જ અનંતવીર્ય વાળા છે, કોઈપણ કાર્ય હવે કરવાનું બાકી નથી માટે સદા કૃતકૃત્ય છે, તેઓને દ્રવ્યથી કે ભાવથી કેઈપણે પ્રકારની બાધા-પીડા નથી, તેઓને સર્વથા સર્વ પ્રકારે કેઈની પણ અપેક્ષા નથી. તેથી જ શ્રી સિદધના છવાની સત્તા તરંગ વિનાના સમૃદ્રની જેમ સ્થિર અને આત્મિક સુખના પ્રકર્ષે કરીને અનુકલ હોવાથી પ્રશાત છે.
આવી આત્મસત્તા જ પરમણખ રૂ૫ છે તે વાત કહે છેઅસંજોગએ એસાણંદ અએ ચેવ પરે મએ અવિના અણાણું,
ગે વિગકારણ”, અફલ ફેલમેઆએ, વિgિવાયપર ખુ તં, બહુ મય મેહાએ અબુહાણે, જમિ વિવજજએ, તઓ અત્થા અપજજવસિઆ, એસ ભાવરિ પરે ! અએનો ઉ ભગવયા
નાગાલેણુ જોગે એસ્સા સેસરુવસંકિએ નાગાસમણણી, ન સત્તા
Page #707
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૮ : અંક ૩૧ : તા. ૯-૪-૯૬
: ૭૪૩
સદંતરમુવેઇ અચિતમે કેવલિગમ્મ તત્ત નિચ્છયમમેએ . “વિજેગવં ચ જેગેનિક' ન એસ જેગ, સિણું લફખણમેઅસ્સો ન ઇત્યાવિકૂખા, સહા નું એસે, અણુતસુહસાવક ઉવમા ઇથ ન વિજઈ ! તક્ષાણુભા, પરં તસ્સવ “આણું એસા’ જિણાણું સવણકુણું, અવિતહા એચંતા ન વિતહત્ત નિમિત્ત ! ન ચાનિમિત્ત' કજજતિ નિંદસણુમિર તુ નવરં !
શ્રી સિધભગવંતને જે આનંદ છે તે અસંગિક છે. અર્થાત્ સંગજન્ય નથી કેમકે, તેને કેળની પણ અપેક્ષા નહિ હોવાથી તેઓને આત્મિક સુખ વિશેષ, આનંદ ઉત્કૃષ્ટ કેટિને માને -કહે છે.
આ જ વાતને વ્યતિરેકથી–તદભાવે તદભાવ-તે નહિ હોવાથી તે નથી–સમજાવે છે. અપેઠા એ આનંદ નથી. કેમકે પરની અપેક્ષાથી જે આનંદ મળે તેમાં ઉત્સુક્તા રૂપ દાખ હોવાથી તે વાસ્તવિક આનંદ કહેવાતું જ નથી. કહ્યું પણ છે કે- “પરસ્પૃહા મહાદુઃખ મ’ ઉત્સુક્તા તે ગુણ નથી પણ દોષ છે. સંયોગજન્ય સુખ તે સુખ નથી. પણ દુખ જ છે. જેમાં બીજાની અપેક્ષાની વાત આવી એટલે દુઃખની , શરૂ આત થઈ. એકપણમાં જે સુખ છે તે દ્વિત્વમાં નથી. કેમકે સયાગ એ વિયોગનું કારણ છે? એટલે કે પરિણામે જેનો સંગ થયે હૈય તેને વિયેગ અવશય થાય જ છે. તેથી પરવસ્તુના સાથે થયેલા-થત આનંદ દુઃખરૂપ જ છે. અને અન્ય વસ્તુના સંયોગથી જે સુખઃ ૫ ફળ પ્રાપ્ત થાય છે તે તેના વિંગ વખતે દાખ૦૫ હેવાથી વાસ્તવિકરીતે તે અફલ જ છે. અગથી ઉત્પન્ન થતું સુખરુપ ફળ આત્માને અધપાત રૂપે ફળને જ આપનારું છે અને ચાર ગતિરુપ સંસારમાં ભટકાતારું છે માટે જ સગજન્ય એવાં વિષય સુખે, કામગ રુપ સુખે સુખરૂ૫ વથી પણ ખરૂપ જ છે.
આ વાત અનુભવજન્ય હોવા છતાં પણ માહથી મૂઢ બનેલા મૂખ લોકે તે વિષયજન્ય-સંચજન્ય સુખને જ બહુ ઈષ્ટ માને છે તેમાં જ રાચે છે-માગે છે. કેમકે મહિ એવે છે જે બુદ્ધિને વિપર્યાસ કરે છે તેથી અફલમાં પણ ફલ બુધિ મનાવે છે, દુખમાં પણ સુખ મનાવે છે. આવા વિપર્યાસથી જ અનુબંધવાળી અશુભ પ્રવૃત્તિ રચી માચીને કરવાથી અને અપાર અનર્થો થાય છે અર્થાત સંસારમાં ઘણે ઘણે કાળ ભટકવું પડે છે અને સુખની ઈરછા હોવા છતાં ય દુઃખમાં જ સબડવું પડે છે તેથી જ સંગજન્ય સુખમાં જરા પણ મન કરવા જેવું નથી. માટે જ અનંત ઉપકારી શ્રી જિનેશ્વર એ આ મહિને જ મોટામાં મોટે ભાવશત્રુ-અત્યંતર રિપુ કહ્યો છે. તે અંગે કહ્યું પણ છે કે
Page #708
--------------------------------------------------------------------------
________________
૭૪૪
શ્રી જૈન શાસન (અઠવાડિક)
અણ્ણાણુતા રિપુ અણ્ણા, પાણિ` ણેવ' વિન્નઈ । એત્તા સક્કિરિયા તીએ, અણુત્થા વિસતા સુહા u’
અર્થાત્ “ પ્રાણિઓને અજ્ઞાન સમાન બીજે કાઇ જ શત્રુ નથી. કેમકે તે અજ્ઞાનથી જ અશુભ ક્રિયામાં પ્રવૃત્તિ થાય છે અને તેવી પ્રવૃત્તિથી ચારે બાજુથી અનર્થોની પ્રાપ્તિ થાય છે.’
બીજાના
જો આ રીતે સમૈગ દુષ્ટ જ છે તે શ્રી સિદ્ધ પરમાત્માને પણ આકાશની સાથે સચાગ તા છે જ તે તે સ'ચેાગ દૃષ્ટ કેમ ન કહેવાય ? આવી શંકાના “માધાનમાં કહે છે કે- આવી શકાવાળા જીવ જૈન દનને જાણતા જ નથી કેમકે શ્રી સિધ્ધ ભગવ તાને આકાશની સાથે સચૈાગ જ નથી. કેમકે, શ્રી સિધ્ધ પરમાત્માએ તા પેાતાના સ્વરૂપમાં જ રહેલા છે. જો આમ હાય તા કાઈ પણ આધેય વસ્તુ પાતાના આધારવિના ટકી શકતી જ નથી તેનુ શુ? આવી પણ શકા. ન કરવી જોઈએ. આવુ માનનારને પોતાને જ વદતા વ્યાઘાત આવે તેમ છે– કેમકે, આકાશ પાતે જ આધાર વિના રહેલુ છે. તે તેની સિધ્ધિ માટે જે યુકિત આપે છે તે જ યુકિત અહી' પણ લાગુ પડે છે. જેટલા સત્ પદાર્થોં છે તે બીજાના આધારે રહેતા નથી. અર્થાત્ આકાશ તે છે તે જેમ બીજાના આધારે હેતુ' નથી તેમ શ્રી સિધ્ધના જીવ પણ સત્ છે તેથી પણ બીજાના આધારે રહેતા નથી. આ તત્ત્વ કેવલી ગમ્ય હાવાથી બહુ જ અચિન્ય છે અને શ્રધ્ધાના વિષય છે. તથા આ તા નિશ્ચયનયના મત છે. જોકે વ્યવહારનયના મત જુદો હોવા છતાં પણ સચાગ શકિતના તા ક્ષય થવાથી આ વાત સારી રીતે ઘટી શકે છે.
સત
તે
શ્રી સિધ્ધના જીવોને
આ રીતે વિાગવાળા સંચાગ' સિધ્ધ થવાથી શ્રી સિા પરમાત્મા અને આકાશ એ એને સ'ચૈાગ નથી એ પશુ સિધ્ધ થાય છે. વળી આ સંચાગનું લાણ પણ જુદું છે કે આકાશના પણ સચાગ ન હેાવાથી શ્રી સિધ્ધ પરમાત્માને પણ કોઇની ય અપેક્ષા નથી તે વાત પણ સિધ્ધ થાય છે. જે આ રીતે માનીએ તે। શ્રી સિધ૫૨માત્માની લેાકાંત સુધી ગતિ કઈ રીતે થાય આવી કોઈ શ'કા કરે તે તેનુ સમાધાન એ છે કે- કર્મોના ક્ષયથી જેમ અન"ત સુખ પ્રાપ્ત થાય છે તેવા જે સ્વભાવ છે તે જ રીતે લેાકાંત-ગમન થવાના પણ તેમના સ્વભાવ છે. વળી જીવ કર્યાંથી મુકત થયેલે ઉર્ધ્વગતિ જ કરે છે. તે સિધ્ધના જીવને કેવુ અન તું સુખ હોય છે ? તે ખાટે કહે છે કે– આ સિધ્ધિના સુખને કાઇની પણ ઉપમા આપી શકાય તેમ નથી. શ્રી સિધ્ધના સુખને અનુભવ તેઓને જ હાય છે.
(ક્રમશ:)
Page #709
--------------------------------------------------------------------------
________________
કતલખાને જતા જીવ પોલિસે છેડાવ્યા
ભરૂચ પાસે પાલેજ નજીક કતલખાને જતી ટ્રકો પિલિસે પકડીને ગેરકાયદેસર કતલખાને જતા જીવો છોડાવ્યા છે. કાયદેસર જે કતલ થાય છે તે પણ બહુ ખરાબ છે તે પણ અટકાવવી જોઈએ. પરંતુ કાયદેસરને નામે ગેર કાયદેસર પણ બહુ મોટા પાયા ઉપર કતલખાને જ જાય છે આ બાબતમાં વિશ્વ હિંદુ પરિષદના કાર્યકરોએ આ જહેમત ઉઠાવી તેમ દરેકે પ્રયત્ન કરવો જોઈએ અને જીવદયા પ્રેમીઓએ અને જેને એ આવા પશુઓને સાચવવા વ્યવસ્થા અને દુકાને પકડવા અટકાવવા તથા જી છોડાવવા ઉદ્યમ કર જોઈએ ડીસા રાજપુર પાંજરાપોળ દ્વારા પણ શ્રી કાઠારી આદિ આવા પ્રયત્ન કરે છે. જીવદયા તરીકે તે કાર્ય ચાલુ રાખવાનું છે પરંતુ આમ કાયદેસરના નામે પુષ્કળ પશુએ ગેરકાયદેસર જાય છે તે માટે કાયદેસરની કાર્યવાહી દ્વારા જાગૃત રહેવાથી ઘણું મોટું કાર્ય થઈ શકશે.
(સંપા.). ભરૂચ તાલુકાનાં પિલીસ અધિકારીઓએ પ્રવીણ સિંહાએ ભરૂચ જિલ્લામાં ગુન્હાગૌ હત્યા થતી રોકવા માટે અતિ કઠક ખેરીને નાથવા લેવા માટે ચલાવેલ ઝુંબેશ વલણ અપનાવ્યું છે. અને કતલખાને લઈ ના એક ભાગ રૂપે ગામ-વાછરડા, ભેસેને જવામાં ચાવતી અનેક ગાય, વાછરડાઓને નેશનલ હાઇવે દ્વારા ગેરકાયદેસર કતલઅટકાવી, તેઓને પાંજરાપોળમાં મોકલી ખાનાઓ ઉપર મોટી સંખ્યામાં લઈ આપવામાં આવેલ છે. ચાલુ વર્ષે આજદિન જવામાં આવે છે. તેવાઓને ઝડપી પાડીને સુધીમાં ઢોર અતિક્રમણ ધારા હેઠળ ૮ કતલખાને લઈ જવાતી ગાય વિ. ને મુક્ત ગુન્હાઓ નોંધાવેલ છે. અને જેમાં તાલુકા કરવા પ્રયાસ કર્યો છે. છલા પોલીસ પિસઈ એસ. જે. ગોહિલે રૂા. ૧૮ લાખની વડા શ્રી પ્રવીણ સિંહાના માર્ગદર્શન અને કબજે કરી છે. અને એક ટેપે રૂા. દેઢ સૂચન હેઠળ પેટા વિભાગીય પોલીસ લાખની કિંમતના કબજે લીધે છે ચાલુ અધિકારી, ભરૂચ વિભાગનાં શ્રી મહેન્દ્ર૧૯૯૬નું વર્ષ ગૌરધા તરીકે ઉજવાઈ રહ્ય સિંહ પી. નકુમે ભરૂચ તાલુકા, નબીપુર છે, ઉપરાંત વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા પાલેજ વિગેરે પિલીસ સ્ટેશનનાં પોલીસ ગૌરક્ષાના પ્રશ્નને અગત્યને પ્રશ્ન બનાવી અધિકારીઓ સાથે મીટીંગનું આયોજન સમગ્ર દેશમાં ઝુંબેશ ચલાવવામાં આવી કરી કડક સુપરવિઝન કરી આ દિશામાં રહી છે. ત્યારે પોલીસ તંત્ર પણ ગોરક્ષાના કડક પગલા ભરવા જણાવ્યું હતું. કામકાજે નકેદારીનાં પગલાં ભરી રહ્યા છે. પોલીસ ખાતા ધારા ગૌ રક્ષા, અભિ- :
ભરૂચ જિલ્લાના પોલીસ વડા શ્રી યાનનાં પગલે સર્કલ પોલીસ ઈન્સ. શ્રી
Page #710
--------------------------------------------------------------------------
________________
.
: શ્રી જૈન શાસન (અઠવાડીક)
એન. ડી. જેતાવત વિ. એ. વિભાગીય પ્રવીણ સિંહાની સૂચના હેઠળ એક પિટ પિલીસ અધિકારી ભરૂચની સૂચના મુજબ શરૂ કરવામાં આવી છે. આજદિન સુધી ૨૪ આરોપીઓની ધરપકડ ઉલ્લેખનીય
ઉલ્લેખનીય છે કે વિશ્વ વિદુ પરિષદ કરી છે. ઉપરાંત છ ગાય ૩૫ વાછરા ભરૂચ દ્વારા ૧૯૯૬ ના ગ ૨૭ વર્ષ તથા ૪ ભેસને કતલખાને લતા અટકાવી દરમ્યાન કાયદાને કડક અમલ થાય અને તેને સર્વ કરી વધ થસે અટકાવ્યા છે. મૂંગા પશુઓની કતલ ને થાય તે માટે
તેઓએ જિલ્લા કલેકટરશ્રીને એક આવેદન ભરૂચ તાલુકાના ચાર્લજ ગામ પાસેથી
પત્ર સુપ્રત કર્યું હતું. ઉપરાંત વિ. હિ. પિસઈ બી. એસ. જે. હવે જતા આવતા
પરિષદ દ્વારા નેશનલ હાઇવે નં ૮ ઝાડે. વાહને, વિગેરે ઉપર શેકીગ ગોઠવ્યું હતું અને તે કોગમાં કુલ ૨૯ વાછરડાને ચર. ચોકડી પાસે આ રક્ષા માટે એક
ચેકીનું તાજેતરમાં ઉદ્દઘાટન કરવામાં ભરૂચના કતલખાનામાં જતાં અટકાવી,
આવ્યું છે. વિશ્વ હિન્દુ પરિષદનાં કાર્ય કરે કબજે લઈ પાંજરાપોળમાં મોકલી આપ
આ ચોકી ઉપર ઉપસ્થિત રહી, ડોરકાયદેસર વામાં આવ્યા છે. મુંબઇ પશુ સંરક્ષણ
કતલખાને લઈ જવાતા હેરાને કેતુ અધિનિયમ ૧૫૪ની કૅલમ-૮ (પ
ચેકીંગ વિગેરે હાથ ધરી હત્યા થતી મુજબ કતલખાને જતાં સને બચાવી
અટકાવવાનાં કાર્યક્રમમાં સક્રિય બની કુલ આસપીઓની અટકાયત કરાઇ છે
કામગીરી હાથ ધરી રહ્યા છે. વિશ્વ હિન્દુ પરિષદનાં ભરૂચ જીલા- દાહોદમાં રેલીસે કતલખાને જતી માંના યુવા પ્રમુખ વિરેસભાઈ દેશાઇએ
ગામોને પકડી પિલીસના ફરીયાદ નોંધાવતા પાંચ લેસ,
- દહેજ જીલ્લા પોલીસ વડા શ્રીવાસ્તવે ૧ ગાય, તથા ૧ વાછડાને તલખાને ગેરકાયદેસર કતલખાને જતી ગાયને ઝડજ કામ આજ , અને મા પાવા તંત્ર ગોઠવ્યું છે. શ્રી અંસારી, શ્રી શન ઓફ આર્ટી.-૨ થી એની મહસ ડામોર, શ્રી ઝાલોડીયા, શ્રી ગેલ ટે તથા એકટની કલમ ૩૧૧ (ડી) (એચ) (ઈ) પોલીસ અધિકારીએાએ ગોઠવેલ ચેક દ્વારા તથા એમ. વી. એકટ ૧૯૨ હેઠળ કાર્ય ઇન્દોર રોડ ઉપરથી આર. કું. ૮૦જદ ટ્રક વાહી હાથ ધરી ટ્રક નં જ જે-૩-એફ- ઝડપી ૧૬ ગાયે બે વાછ૨ અને ટ્રક ૨૭૯૭ રૂ. ૪,૨૦,૦૦૦ની કબજે લેવામાં તેની સાથે રફીક સુલેમાન ઘાંચી આદિ ૪. આવી છે. પેટા વિભાગીય પોલીસ અધિ- તથા જેને ત્યાં આ પશુ લઈ જતા હતા કારી શ્રી નકમે મૂંગા, નિર્દોષ પશુઓ ઉપર તે ઈશાક અહમદ ગયા અને અનુલ રફીક થતે અત્યાચાર અને કુરતા અટકાવવા કબજે લીધે હતે. પાલેજ ખાતે નેશનલ હાઈવે નં. ૮ ઉપર (ગુર્જરાત સમાચારમાંથી ૨૫-૩-૯૬)
Page #711
--------------------------------------------------------------------------
________________
- જૈન રામાયણના પ્રચંગો
(ગતાં કથી ચાલુ)
–શ્રી ચતુરાજ
૬૧. સીતા-મિલન રાવણનો વધ થતાં જ મિતના ભયથી માટે તેને અગ્નિસંસ્કાર કરે. નાસભાગ કરી રહેલા શિક્ષસ તન્યને
આમ કહીને રામચંખુજીએ પિતાની વિભીષણે કહ્યું-આ રામ અને લક્ષમણ
છાવણીમાં બંધન દિશામાં રહેલા કુંભકર્ણઆઠમા બળદેવ અને વાસુદેવ છે. તમે તે શરશ્યનું શરણ સ્વીકારે.
દિને તરત જ મુકત કરાવ્યા. આમ સાંભળી દરેક સૈનિકે શર અને રડતી આંખે લકેશવરના પશુ
કમી શરીરના શબને ચંદનની ચિતા ઉપર આવ્યા.
અગ્નિસંસ્કાર કર્યો. હવે વિભીષણ કટારી ખેંચીને રાવણના શબ પાસે આવ્યા. રામચંદ્રજીની નજર
- રામચંદ્રજી તથા વિભીષણાદિ દરેક વિભીષણની કટાર તરફ જ હતી. લકેશ્વર પર સરોવરમાં તાન કરી સુના મુખ્ય " રાવણના શબને જોઈને શેકાવેશમાં ફસાઈ જમાના માં જલિ સાથે જ મૃત રાવણને ગયેલા વિભીષણે ખેંચેલી કટાર ઉગામી જહાંજલિ અપી. અને પિતાના પેટમાં બેસી જેવા ગયા ત્યાં પૂછી સુધારસ જેવી મીઠી મધુર જ રામચંદ્રજીએ તે કટાર ઝુંટવી લીધી. વાણીથી કુંભકર્ણદિને કહ્યું કે અત્યારે
કરૂણ કલ્પાંત મચી ગયા. મદરી પણ તમે પૂર્વની જેમ જ લંકાનું રાજ્ય આદ પણ રાવણના મૃત શરીર પાસે શાળા. અમારે તમારી આ સંપત્તિની આવીને માથા પછાડી-પછાડીને રડવા કોઈ જરૂર નથી. ' લાગી.
હે વીરા શ્રેમમતુ રે 8 વીરા ! રામચંદ્રજીએ કહ્યું દૂર રહેલા આકા- તમારૂ કુશળ થાવ. , શમાં સંગ્રામ સમયે દેવે પણ જેને જોઈને એક સાથે શોક અને આશ્ચર્ય પામતા શંકામાં પડ્યા હતા એવા અદ્વિતીય પરા- કુંભકર્ણાદિ ગદગદ્દ અસારે બાયા કે- હે ક્રમવાળા દશાનન શેક કરવા યંગ્ય નથી. મહાબાહુf “અમારે રાજ્યનું કઈ પ્રજન કીતિ દેન ર વીરવૃત્તિના આ પરાક્રમીના નથી. અમે તે મા સામ્રાજયની સાધક મૃત્યુ પર રૂદનના અસુ સારવાના ન હોય પ્રવજ્યા અંગીકાર કરીશુ.
Page #712
--------------------------------------------------------------------------
________________
૪૮
૧ શ્રી જૈન શાસન [અઠવાડિક).
- હવે બન્યું એવું કે- રાવણના મૃત્યુ વચન કહીને લક્ષમણને મસ્તકે સ્થા. દિવસે જ અપ્રમેયબલ નામના ચતું જ્ઞાની
ભામંડલાદિ દરેકે સીતાદેવીને નમસ્કાર સુનિવર લંકાના કુસુમાયુધ ઉદ્યાનમાં
કરતાં તે દરેકને સીતાદેવીએ આશિષ પધાર્યા હતા. અને રાત્રિના સમયે તેમને
આપ્યા. થયેલા કેવલજ્ઞાનને મહત્સવ દવેએ કર્યો
જે મહાસતી સીતાદેવીને શીયલ
ધર્મની સુરક્ષા ખાતર ખુંખાર સંગ્રામ - સવારે રામ-લક્ષમણ કુંભકર્ણાદિ દરેક ખેડા હસે તે સીતાદેવીને લઈને ભુવના
ના સાંભળવા ગયા. અને અંતે ઈ- કાર હસ્તિન ઉપર આરૂઢ થઈને છત તથા મેઘવાહને પરમ વૈરાગ્ય પામતા સુઝિવાદિ સહિત રામચંદ્રજી રાવણના પિતાના પૂર્વભવને પૂછયે. મુ. કેવલી
આવાસમાં આવ્યા. ભાવ તે છેલે એમ કહ્યું કે- આ મંદ
એક હજાર મણિમય સ્તથી બનેલા દય પૂર્વભવની તમારા બંને સગાભાઇની
શ્રી શાંતિનાથ પ્રભુના ચૈત્યમાં જઈને રામ
સીતા લમણે વિભીષણે લાવી આપેલી આખરે વિભીષણ સિવાય રાવણના
ઉચતમ પૂજન સામગ્રીથી પ્રભુપૂજા કરી. છેષ રહેલા લગભગ સાળા પરિવારે કેવલી ભગવંત પાસે સંયમ ગ્રહણ કર્યું.
પછી વિભીષણની વિનંતિથી રામચંદ્ર
કાદિએ વિભીષણના ગૃહે જઈ દેવપૂજ1 કેવલી ભગવંતને નમીને વિભીષણથી ભોજનાદિ કર્યું. આલળે ચાલીને માર્ગ બતાવાતા રામ
અને વિભીષણે લંકાનું રાજય સંભાળી એલજીએ લંકાનગરીમાં ધવળ-મંગળ અને
લેવા રામચંદ્રજીને અત્યંત આગ્રહપૂર્વક મહાન ઋધિપૂર્વક પ્રવેશ કર્યો.
- વિનંતી કરી છતાં રામચંદ્રજીએ કહ્યું કે- પુષ્પગિરિના શિખર ઉપર રહેલા મેં તે તને લંકાનું રાજય પહેલાં જ ઉધાનમાં જઈને જોયું તે હનુમાન જેવું આપી દીધું છે. માટે તે વાતને મારી ઉપર વર્ણન કરેલું હતું તેવા સીતાદેવીને જોયા. ભકિતભાવ રાખીને તું ભૂલી ન જા.” એમ અને ત્યાં પાસે જઈને રામચંદ્રજીએ સીતા- કહીને વિભીષણને રાજ્યાભિષેક કર્યો. દેવોને ઉઠાવી લઈને અંકમાં (ાળામાં) પાછા રામચંદ્રજી રાવણહે આવ્યા. ધારણ કર્યા. -- .
અને જે સિંહેદરાદિ રાજાઓની પુત્રીએ શજળ વડે સીતાદેવીના ચરણેને રામ તથા લક્ષમણનો વનવાસ કાળમાં પ્રક્ષાલ કરતા લક્ષમણજીએ આનંદથી પરણાવી હતી તે દરેકને લંકા બોલાવી નમસ્કાર કર્યા અને સીતાદેવીએ આશિષ લઇને ધામધૂમથી ઉત્સવ કર્યો. .
'
'
Page #713
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૮૪ અંક ૩૧ તા. ૯-૪-૯૬ :
: ૭૪. પનીઓ સાથે સમય પસાર કરતાં તરત જ રામચંદ્રજીને માતાના દાખની છ-છ વર્ષ વીતી ગયા.
યાદ આવતા વિભીષણને કહે “તારી અપૂર્વ એક વખત આવેલા નાર' રામચંદ્ર ભકિતથી અમે માતાને પણ ભૂલી ગયા. અને અયાના કરૂણ ગમગીનીના સમા પણ હવે અમારે જવું જ પડશે. કંઈ ચાર અ પતા કહ્યું કે-“સીતાદેવીના અ૫– અજુગતું બની જાય તે પહેલા અમારે હરણ પછી શકિતથી હણાયેલા લક્ષમણ જવું જ જોઈએ.” માટે વિલયાના ગયા પછી શું થયું તેની અમને ખબર નથી. મારે રામ. મારે વિભીષણે કહ્યું સ્વામિન્! માત્ર સેવ લમણુ જીવે છે કે નહિ તેની પણ અમને દિવસની મને મુદત આપે. ત્યાં સુધીમાં ખબર નથી.' આમ બોલી બોલીને તે હું અયોધ્યાને શણગારી દઉં. પછી આ૫ રામચંદ્રજી! આપની તથા લક્ષમણની માતા અન્યાય પ્રવેશ કરજે.. કરૂણ વિલાપ કરી રહ્યા છે.
શ્રી સમેતશિખર તીર્થ સંબંધી વટહુકમ રદ
શ્રી સમેતશિખરજી તીર્થને વહીવટ સરકાર હસ્તક લઈ લેવા માટે બિહાર સરકારને વટહુકમ હવે રદબાતલ થઈ ગયું છે અને હાલમાં જે રીતે શેઠ શ્રી આણુંદજી કલ્યાણજી પેઢી વહીવટ સંભાળી રહી છે તે રીતે વહીવટ ચાલશે. આજથી ત્રા, વર્ષ પૂર્વે આ બાબતમાં ભારે ઉહાપોહ થયું હતું. આ વટહકમને વિરોધ અખિલ ભારત ન વેતાંબર મૂર્તિપૂજક સમાજે કર્યો અને સંગઠિત પ્રયાસો કરીને સરકારી હસ્તક્ષેપ અટકાવ્ય. શેઠ આણંદજી કલ્યાણજી પેઢીના પ્રમુખ શેઠ શ્રી જેણિકભાઈ કરતુ ભાઈએ બા વટહુકમ નિષ્ક્રિય થઈ ગયું છે તેવા આનંદદાયક સમાચાર પાલિતાણામાં મુમુક્ષુ મહેન્દ્રભાઈ ઝવેરીના ઢક્ષા મહોત્સવના સમારંભમાં જાહેર કર્યા હતા.
તેમણે વધુમાં કહ્યું હતું કે હાલમાં આ પરિસ્થિતિ છે તેમ છતાં બિહાર સરકાર 'વિધાનસભામાં ફરી કાયદો કરાવી શકે તેમ છે એટલે આપણે જાગૃત રહેવાનું છે અને ખાસ લક્ષ ત્યાની આસપાસમાં વસતી આદિવાસી પ્રજા માટે કામ કરવાનું છે. આ પ્રજાને વિશ્વાસ જીતવાનું કામ મહત્વનું છે. તે માટે વિકાસનાં કાર્યો શરૂ કરવામાં આવ્યાં છે. ત્યાંના રસ્તાઓ વરસાદમાં ધોવાઈ ગયા છે તેના સમાસ્કામમાં પંદર લાખ રૂપિયા ખર્ચ થવાનો અંદાજ છે. આવાં વિકાસકાર્યો માટે સમાજના સહકારની
શેઠશ્રી એણિકભાઇની આ જાહેરાતને સમાજે હર્ષભેર વધાવી લીધી અને હવે તીર્થના તથા આસપાસના વિકાસ કાર્યોમાં લોકોને સંપૂર્ણ સહકાર મળી રહેશે એવી અપેક્ષા રહે છે.
Page #714
--------------------------------------------------------------------------
________________
S1216 HH2112
વાપી–અને શ્રી શાંતિનગર શ્રી શાંતિ રાખેલ બાદ સાધમિક વાસલ્ય તેમના નાથજી જૈન દેરાસરજીની પ્રથમ વર્ષગાંઠ તરફથી થયું હતું. પૂ. આ. શ્રી વિજય જિનેન્દ્ર સુ. સા. આદિ
વલસાડ : અત્રે શ્રી મહાવીર સ્વામી તથા પુ. મુ. શ્રી જયદર્શન વિ. મ. આદિ
જૈન દેરાસરજી ૧૦૦ મી વર્ષગાંઠ પૂ. આ. તથા પ મુ. શ્રી ભવ્યવર્ધન વિ. મ.
શ્રી વિજય જિનેન્દ્ર સ. મ. આદિ તથા આદિની નિશ્રામાં કા, જી ૧૦ ના ત્રણ
પૂ. મુ. શ્રી જયદર્શન વિ. મ. ની ઢામાં દિવસના મહત્સવ સાથે ઉજવાઈ. સ. ૬ના
ફા. સુ. ૧૩ ના ઉજવાઈ ૧૮ અભિષેક સામેઠું હતું. અઢાર અભિષેક વિ.
૧૭ ભેદી પુજા ધારોપણ તથા સાધમિકરાખેલ અભિષેક તથા ધજાની લીએ.
વાત્સલ્ય થયા. સુંદર થઈ હતી. ડે. અમૃતલાલ કસ્તુરચંદજૂ નહાર સપરિવારે આ જિનમંદિર કિમ જી. આઈ. ડી. સી. શેલુંશબંધાવી અંજનશલાકા પ્રતિષ્ઠા કરાવી હતી. વાળા શાહ રાયચંદ કાનજીને ત્યાં પધા
ફો. સુ ૧૦ ના સવારે સાલવ રતાં ફેકટરીના હાલમાં પ્રવચન થયું પ્રભા રસરની પણ પ્રથમ વર્ષગાંઠ હતી તે વના થઈ અને સુરત કિમ આદિથી પધારેલ પ્રસંગે પૂ આદિ સવારમાં પધાર્યા હતા અને
wwયો Sા ઘણા ભાવિકેની તેમના તરફથી સાધર્મિક બાદ અત્રે પૂ. આ. શ્રી વિજય અમૃત , મ. ની ૨લ્મી સ્વર્ગતિથિ નિમિત્તે પૂ. ભકિત થઈ. આ. મ. તથા પૂ. સુ. શ્રી દિવ્યાનંદ વિ,
પૂ. શ્રી. ચૈત્ર સુદ ૯ થી ૧૩ વડોદરા મ. તથા પૂ. સુ શ્રી જયદર્શન વિ.ભ. એ
થઈ ત્યાંથી છાણી બેરસદ ધર્મ જ થઈ ગુણાનુવાદ કર્યા છે સંઘપૂજન થયું
મુમુક્ષુ અમસ્કુમારની અખાત્રીજની દીક્ષા બાદ ૧૭ ભેટ ભણાવાઈ અને
ન જ પ્રસને ખંભાત મારશે ત્યાં ચીત્ર વદ-૬
જો ચડાવાઈ હતી અને શેઠ ડો. અમૃતલાલ જૈન શાળાએ પધારશે. વિ. સ. ૫ ના કરતુરચંદજી તરફથી સ% જમણ થ• હાલાર દેશધારક પૂ. આ. શ્રી વિજય
સુદ ૭ ના વસંત મેડીકલવાળા ધર્મ અમૃત સૂ. મ, ગુરુ મંદિરની પ્રતિષ્ઠા પ્રેમી શ્રીમતી શાંતાબેનના સુકૃત જીવનની થશે. બાદ જામનગર મુમુક્ષુ શ્રી જયદ્રઅનુ મેદના માટે તેમના પરિવાર તરફથી ભાઈ વેલજીભાઈ પ્રારભાઈ હરણીયાની તેમને ઘેર શાંતિસ્નાત્ર સવારે ૯ વાગ્યે દીક્ષા પ્રસંગે વૈ. વ. ૧૦ લઝભગ પધારશે.
Page #715
--------------------------------------------------------------------------
________________
ખંભાતમાં દીક્ષા
બુધવાર તા. ૧૦-૪-૬ ના અમર જેન ૫. પૂ. આ. શ્રી વિજય જિનેન્દ્ર સ્ મ. શાળા ટેકરી ખંભાત સસ્વાગત પધારશે. ની નિશ્રામાં ખંભાતના શ્રી કનકચંદ ૉ. સુ. ૫ મંગળવાર તા. ૨૩-૪-૯૬ ચીમનલાલના સુપુત્ર અમરકુમાર (ઉ.વ. ૨૨) ના સવારે હાલાર દેશદ્વાર પૂ. શ્રી. વિ. ની દીક્ષા અખાત્રીજના થશે, તે પ્રસંગે વિજય અમૃત સૂ. મ. ની. મર્તિની ખારવિ. સદ ૧ બપોરે ૧૨-૩૦ શ્રી સિદ્ધચક્ર વાડમાં તૈયારી થયેલ ગુરૂમંદિરમાં પ્રતિષ્ઠા મહાપૂજન તથા વે. સુદ ૨ શુક્રવાર તારીખ થશે. ૧૯-૪-૯૬ સવારે ૯-૦૦ વાગ્યે વરસી- શેરીશા તીર્થ : અમદાવાદવાળા શાહ દાનના વરઘોડા તથા વે. સુ૩ શનિવાર મફતલાલ વરવાલાલ (ખાવવાળા) પરિ– તા. ૨૦-૪-૯૬ સવારે શુભ મુહુર્ત દીક્ષા વારે તરફથી ફા. વ. ૪ ના ૧૦૮ પાર્શ્વછે. તે પ્રસંગે પધારવા ભાવભર્યું આમંત્રણ નાથ પૂજને આત્મ શ્રેયાર્થે ભણાવેલ. પાઠવેલ છે, સથળ શ્રી ઓસવાળ જેને ' શિહોરે : શિહેર પૂ. આ. શ્રી વિજથ ઉપાશ્રય માણેક ચોક ખંભાત (ગુજરાત) વારિણ સૂ. મ. ની ઠામ વિહાર ૯૭
મુંબઈ ટ્રેનમાં વડોદશ ઉતરાય છે. સ્ત્રી ઓળીની પૂર્ણાહુતિ પ્રસંગ તા. ૨૭ થી ત્યાંથી એસ. ટી. આદિ બસો મળે છે. ર૯ ૩ દિવસ સુધી શ્રી ૧૦૮ પાર્શ્વનાથ
પૂ. આ. ભ. શ્રી આદિ વડેદરાથી મહાપૂજન આદિ ઉત્સવ તથા સાધર્મિક પત્ર સુ. ૧૫ ના વિહાર કરી રહ્યા છે. ૭ વત્સય વિ. પ્રથમ ઉજવા.
(અ ટાઇટલ ૨નું ચાલું) બનેલા મુમુક્ષુરને શ્રી જયેન્દ્ર ભાઈને દીક્ષા મૃતિ પૂ. આ. કે. શ્રી રાજશેખર .મ.સા. નિમિતે નીચે મુજબને કાર્યક્રમ છે. અસહિ હલન - શયિ આદિના ૦ . સુ. ૧૦ તા. ૨૮-૪-૧૬ રવિવાર કારણે ધ આરાધન તરફ ઢળેલું મન વિલેપાર્લા મુકામે યુસુમુરના શ્રી જયેન્દ્રભાઈ આખરે સંયમ-ગ્રહણ કરવા માટે તલ- વેલજીભાઈ હરણીયાને અતિભવ્ય વરસી– પાપ બન્યું
દાનને વધે છે. સવારે ૮-૦૦ વાગે. - પ. પૂ સુવિશાલ અચ્છાધિપતિ શ્રી પૂ.
• ૫ સુરાલ છાપત શ્રી ૫. ૦ ૧.૧, ૧૦ રવિવાર તા. ૧૨–૫-૬ આ. દે. શ્રી મદ્વિજય શર્મચા સૂ મ.સા.ની શી જેઠ સુદ ૨ રવિવાર તા. ૧૯-૫-૯૬સુધી અંતિમ પાલખીની અંતિમયાત્રા સમયે જામનગર મુકામે અષ્ટાહિકા મહત્સવ. વરસીદાન દેવાને તેત્રીશ લાખ રૂા. ને , જેઠ સુદ ૧ શનીવાર તા. ૧૮-૫-૯૬ સુવ્યય કરી જયેન્દ્રભાઈએ લાભ લીધે ના રોજ જામનગર મુકામે ભવ્યાતિભવ્ય હતે. પ. પૂ. આ. કે. શ્રી રામચંદ્ર સૂમ. વરસીદાનનો વરઘેડે.. ના પ્રશિષ્ય પ. પૂ. આ. કે. શ્રી અમરગુપ્ત છે જે સુદ ૨ રવીવાર તા. ૧૯-૫-૯૬ સૂ મ.સા.ના શિષ્ય (સંસારી પક્ષે પુત્ર) રત્ન ના રેજે જામનગર મુકામે ભવ્યાતિભવ્ય પૂ.આ.શ્રી. ચંદ્રગુપ્ત સુ.મ.ના તેઓ શિષ્ય ક્ષા-ગ્રહણ પ્રસંગ બનશે. જન્મભૂમિ આફ્રિકાને “અલવિદા નેધ: ઉપરના દરેક પ્રસંગમાં દરેક આપીને કર્મભૂમિ બેને છેડીને વતન- ભાઈચાળીને વિશાળ સંખ્યામાં પધારવા ભૂમિ જામનગરમાં રીલીઝ કરવા ઉક8 માટે માણtવારી ,
Page #716
--------------------------------------------------------------------------
________________
૫૨ :
નવસારી અત્રે પૂ. શ્રી ની ૨ દિવસ સ્થિરતા રહી. પ્રવચના શ્રીફળની પ્રભાવના વિ. થયા. જલાલપુરમાં પધારતાં મ ગલ પ્રવચન થયું.
સુરત–ર સચીન જી.આઈ.ડી.સી. માંનુ બહુમાન થયું. પૂ. આ. શ્રી વિજય જિનેન્દ્ર સુ.મ. આદિ હાલારી વીશા ઓસવાળ સમાજ તરફથી ફ્રા. વ. ૫ ના સચીન સ્ટેશનથી સામૈયુ થયું" નવકારશી રાખી બાદ પ્રવચન થયું. શત્રે ભાવના થઇ.
સુરતમાં ગેાપીપુરા શ્રી રામચંદ્ર સૂ. આરાધના ભવન તરફથી સુદ ૬ નું સામૈયું થયુ' પૂ. સુ. શ્રી વૈરાગ્યરતિ વિ. મ. આદિ તથા પૂ મુ. શ્રી પુણ્યરક્ષિતવિ.મ,આાદિપધાર્યા હતા, પ્રવચન થયા. શ્રીફળની પ્રભાવના.
ફા. વ. ૮ છાપરીયા શેરી શ્રી સધ દ્વારા મુમુક્ષુ જયેન્દ્રકુમાર વેલજી હરણીયા જામનગરવાળાના વરસીદાનના સુદર વર ઘેાડા ચડયા બાદ પ્રવચન થયુ.. શ્રી સંઘ તથા હાલારી વીશા આસવાળ સમાજ સુરત તરફથી જયેન્દ્રભાઈનું સન્માન થયું. જયેન્દ્રભાઇએ જામનગર દીક્ષામાં પધારવા ભાવભર્યું આમ ત્રણ આપ્યુ., શ્રીફળની
પ્રભાવના.
• જૈન શાસન [ઠવાડિક
ફા. વદ-૧૧ અઠવાલાઇન્સમાં શ્રીદ્વીપ માઁગલમાં મંગલ સારીયુ. પ્રવ=ન ભાદ સામૈયુ થયુ. અને બે દિવસ પ્રવચને થયા તથા મુમુક્ષુ કિરીટકુમાર (વાવવાળા)
ફા. વ. ૯-૧૦ ના ગે।પીપુરા શ્રી રામચંદ્ર સૂ. મ• આરાધના ભવનમાં પ્રવચન બાદ સ ધ તરફથી જઐન્દ્રભાઈ (જામનગર) તથા શ્રી અમરકુમાર (ખ`જ્ઞાત) મને સુમુક્ષુનું બહુમાન થયું. જામનગર તથા ખંભાત દ્વીક્ષામાં પધારવા બંને મુમુક્ષુ તરફથી આમ ત્રણ અપાયું.
ફા, વદ ૧૩ રાંદેરાડ ઉપર મુમુક્ષુ કિરીટકુમાર ખુબચંદ કારડીયા (ત્રાવવાળા) ના વરસીદાનના વરધાડાને નિમિત્તે પધારતા છાણા વાગ્યે સામૈયુ થયુ બાદ નવ વાગ્યે વરસીદાનને માટી મેદની સાથે વર્ ઘોડા ચડયા, પ્રવચન થયું' બાદ શ્રીફળની પ્રભાવના થઈ.
૧૪–૧૪ ના કતારગામ પધારતાં પ્રવ.
ચનના હાલ ભરાઈ ગયેલ સૌને ૫ખ્ખી પ્રતિક્રમણમાં સારી સંખ્યા થયેલ દેરાસર તીની જેમ ભરચક રહે છે.
—ાહકાર આભાર
૧૫૦] શ્રી શાંતિનાથજી જૈન સંધ લક્ષ્મે
શ્વરજી (ધારવાડ) તરફથી પૂ. આ. શ્રી વિજય અાકરત્ન. મ. ની નિશ્રામાં અ’જનશલાકા પ્રતિષ્ઠા પ્રસ‘ગે ભેટ
૨૦૧] શાહ હ‘સરાજ સેજપાર ગોસરાણી
તરફથી સુપુત્ર જયસુખલાલ (સુરેશ) ના સુપુત્ર મીતેશના લગ્ન કુ. બીનાબેન હરખચંદ ચદરીયા સાથે તથા ચિ. સુપુત્રી નિશાના લગ્ન દ્વીપક સામગ્રઢ જાખરીયા સાથે મનાં ખુશીભેટ
પ્રેમનગર
Page #717
--------------------------------------------------------------------------
________________
පපපපපපපපපපපපපපපපපපපපප શ્રી હસ્તગીરી તીર્થના નિર્માતા શ્રી કાંતિભાઈની ચિરવિદાય ප%සාදපපපපපපපපපපපපපපපපප
સુમધુર વાણીમાં પૂ. આચાર્ય શ્રી વિજય માનતુંગસૂરીશ્વરજીના શો યાત્રિકે અહોભાવથી ઝીલી રહ્યા હતા. પ્રશાંત વાતાવરણમાં પૂ. શ્રી ધીરગંભીર વાણીમાં એક વિચાર વહાવી દીધું. પ્રસંગ હતો બાર ગાઉની યાત્રાને અને સ્થળ હતું હરતગિરીના આદીશ્વર દાદ ના પગલાનું.
“હસ્ત ગિરી શત્રુંજ્યની ટૂંક છે અને તે એટલી જ પવિત્ર છે, અત્રે કઈ ભાગ્યશાળી દહેરારારનું નિર્માણ કરે તે શ્રદ્ધાળુઓ અને યાત્રાળુઓ આવતા રહે અને આ તીર્થ જાગતું રહે.” આચાર્યશ્રીના શબ્દો પૂરા થયા અને પળના પણ વિલંબ વગર એક શ્રાવક ઉભા થઈ વંદન કરી આ કાર્ય એમનાથી થાય એવા આશીર્વાદ માગ્યા. એ શ્રદ્ધાળુ શ્રાવ હતા પાટણના મુંબઈમાં રહેતા શ્રી કાંતિલાલ મણિલાલ ઝવેરી.
એમ મુંબઈ છોડી અને હસ્તાગિરીને પિતાનું ધામ બનાવ્યું. પોતાની ધનસંપત્તિ, શારીરિક, બૌધિક અને માનસિક શકિતઓના તેને હસ્તગિરિ તરફ વાળી દીધા અને હસ્તગિરી તેમનું કાર્યક્ષેત્ર બની રહ્યું. એમણે પિતાનું સર્વસ્વ ન્યારછાવર કરી ધન્યતા પ્રાપ્ત કરી.
આ તીર્થોદધારની શરૂઆત કરી ત્યારે આ મહાન ભગીરથ કાર્યની કષ્ટસાધ્યતાની કદાચ કેઈને પણ ક૯૫ના નહી જ હોય ! જેમ જેમ કાર્યમાં ઉતરતા ગયા તેમ તેમ અનેક કસોટીઓ સામે આવીને ઊભી રહી ગઈ. એમાં શ્રી કાંતિભાઈની કાર્યદક્ષતા, ક્ષમતા, છે અને સત્યશીલતા કસોટીએ ચડી અને તેમની અખંડ શ્રદ્ધા અને દુરશીપણથી અને પૂ. આ. શ્રી વિજય રામચંદ્ર સૂ. મ. આદિ ગુરૂભગવંતના આશીર્વાદથી આ ખુબ જ ભગીરથ કાર્ય સફળતાથી પાર પાડયું.
શ્રી કાંતિભાઈનું વ્યકિતત્વ ખુબ જ સૌમ્ય અને વિનમ્ર અને ઓછું બેલવાની ટેવ. છતાં ધર્મ પ્રત્યેની અખંડ શ્રધ્ધા અને અથાગ પરિશ્રમ કરવાની ગજબની શકિત સતત તપસ્યા ખુબ જ સાદાઈ સાથે સગવડતાની ઉપેક્ષા પણ વિચારો અને નિર્ણમાં ખુબ જ મકકમ.
તેમના માતુશ્રી, બહેને, ભાણેજે, બનેવી વિગેરે કુટુંબની દશ વ્યકિતઓએ દીક્ષા અંગીકાર કરી હતી. તે પોતે પણ સંસારમાં સાધુસમાં હતા. તેમના પત્ની કંચનબેન તથા બહેન સૂર્યાબેન પણ કાંતિભાઈને આ ભગીરથ કાર્યમાં સિદ્ધિ પ્રાપ્ત કરવામાં ખુબ સહાયક બન્યા હતા,
હસ્તગિરી તીર્થ નિર્માણ કરીને શ્રી કાંતિભાઈએ આપણી વચ્ચેથી વિદાય લીધી છે, પણ હસ્તગિરી છે ત્યાં સુધી કાંતિભાઈ જીવંત રહેશે, અમર રહેશે
Page #718
--------------------------------------------------------------------------
________________
අපපපපපපපපපපපපපපපපං පසංසර් છેપૂજ્યશ્રી કહેતા હતા કે
-શ્રી ગુણદશી 9.
ની
હા પણ
NOW સ્વ. પપૂ. આચાર્યદેવેશ શ્રીમવિજયરામચંદ્રસૂરીશ્વરજીમહારાજા
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
છે શાસ્ત્ર મળતું હોવા છતાં પરંપરાને પકડે તે બધા ગાઢ મિથ્યાષ્ટિ છે. - છે . બધા ખોટા કામ કરાવે તેનું નામ કમ. સારા કામ કરાવવાની કર્મમાં તાકાત છે.
નથી, તે તાકાત તે માત્ર ધર્મમાં જ છે. 0 ૦ શરીરને જ જે કિંમતી માને તે કદી ભગવાનને ધર્મ ન જીવી શકે. શરીરના 0
ભૂજારીથી કદી ભરવાની સાચી પૂજા થઈ શકે જ નહિ. છે . આ સંસ્કૃતિએ મને દ હ છે એટલા માટે કહેવા માટે - 3
કરતાં નહિ. લક્ષમી માટે જે પાપ કરશે. તે તે દેવી' નહિ આવે પણ “ડાકણ છે
થઈ તમને ખાઈ જશે. છે . સંસારમાં રખડતા જે છ- સંસારથી ઉદ્યોગ પામ્યાં હોય, તેમને મોક્ષે જવાનું છે
આમંત્રણ આપવું તેનું નામ ધર્મદેશના છે. • સુખમાં ભૂંડ કામ કરનારા સુખ માટે પાપ કરનારા ઉધે માર્ગે ચાલનારા ?
બધા “દુષ્ટ છે દુઃખમાં પણ સુખ માટે ખોટું કામ પાપ નહિ કરનારા, તેથી જીવનારા સીધે માર્ગે ચાલનારા શિષ્ટ છે. દરિદ્રને- દુખીને દુષ્ટ કહેનારા બધા જ મહાપાપી છે, સુખી માત્રને જ શિષ્ટ આ
કહેનારા મહા અજ્ઞાની છે. છે . જે પાપના યોગે દુખી હોય પણ સમજુ હોય તે તે શિષ્ટ છે. જે પુય વેગે
સુખી હોય પણ પુણ્યને જ માનતા નથી તે “દુષ્ટ છે. 0 , દુનિયાની સાહ્યબી સંપત્તિ-રિદ્ધિ-સિદ્ધિ પુણ્યશાળી પાસે આવવાની ધમાધમ , છે ૪ કાપી માણસે તે મેળવવા ધમાધમ કરતાં મરી જાય છે.
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦eade
જૈન શાસન અને વાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ (લાખાબાવળ) c/o. શ્રુતજ્ઞાન ભવન ૪૫, દિગ્વિજય પ્લોટ-જામનગર વતી તંત્રી, મુદ્રક, પ્રકાશક
જશે સુરેશ પ્રિન્ટરીમાં છાપીને વઢવાણ શહેર (સૌરાષ્ટ્ર)થી પ્રસિદ્ધ કર્યું
Page #719
--------------------------------------------------------------------------
________________
मा. श्री. रमजागर गरि ज्ञानमदिर
૧
મ.
-
પોતાનો, પિન-382009,
નામો ચવિસાણ તત્વ રાઇi | શાસન અને સિદ્ધાન્ત 3યમાડું: મહાવીર-1 નવસાUmi. o #ા તથા પ્રચારનું પત્ર
ભાવ વિનાનો ધર્મ,
નકામો છે. બી
!
વાનં તવતવારોd, મા नणां भावेन वजितम् । अर्थहानिः क्षुधापीडा, कायक्लेशश्च केवलम् ॥ 00
Col
Dા ભાવ વિનાના દાનથી દ્રવ્યની હાનિ થાય છે, ભાવ વિનાના તપથી માત્ર દેહને પીડા થાય છે, ભાવ વિનાના શીલથી તે માત્ર કાર્ય કલેશ જ થાય છે, અર્થાત ભાવ વિનાના ધમનું કાંઈ ફળ મળતું નથી. થી
અઠવાડિક
વનમાં વા
[ અંક
૮
- "gs
bigg
ggT
શ્રી જૈન શાસન કાર્યાલય,
lill
IITTLE
યુત જ્ઞાન ભવન
૫, દિગ્વિજય પ્લોટ, જામનગર (રાષ્ટ્ર) INDIA
PIN - 361005
Page #720
--------------------------------------------------------------------------
________________
અંકલેશ્વરના કસાઈવાડામાંથી સાત ગાયોને બચાવતા
વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરે બીનવારસી ગાયને રામકુંડ ગૌશાળામાં લઈ જવામાં આવી
અંકલેશ્વર, તા. ૨૪ વિશ્વ હિન્દુ આ ગાયને હાંકીને રામકુંડ ગૌશાળા ખાતે પરિષદની અંકલેશ્વર શાખાના કાર્યકર્તાએ લઈ ગયા હતા. પરંતુ સાધના અભાવે એ વહેલી સવારે અંકલેશ્વરનાં કસાઈ આ પૈકીની ફકત ૭ ગાયે ગૌશાળામાં વાડામાંથી ૭ જેટલી ગાયને કબજો લઈ પહોંચી હતી. આ બનાવની જાણ ધારારામકુંડ ગ શાળામાં મોકલી આપી હતી. સત્ય શ્રી રતનભાઈ પટેલને કરવામાં
આ અંગે મળતી માહિતી પ્રમાણે, આવતા તેમણે રામકુંડ મંદિરે વિભાગીય વિશ્વ હિન્દુ પરિષદનાં શહેર પ્રમુખ શ્રી પોલીસ વડા શ્રી ભરતસિંહ સરવૈયા પિઈ. અશોકભાઈ ચીમનલાલ પટેલ, ધીરજભાઈ શ્રી પરમાર સાથે મિટીંગ કરી હતી. શ્રી વાઘેલા, રાજુભાઈ પટેલ, દીલીપભાઈ પટેલે. સરવૈયા આ બનાવની તપાસ કરવાની આજે વહેલી સવારે ૪-૪૫ વાગ્યાના તેમજ આ બનાવમાં સંડોવાયેલાઓ સામે સુમારે અંકલેશ્વર શહેરના મુલાવાડ કડક પગલા લેવાની ખાત્રી હતી. વિસ્તારમાં ચાલતા ગેરકાયદેસર કતલખાના આ બનાવ અંગે વિ. હિ, ૫. ના ની મુલાકાત લીધી હતી. ત્યાં બે ગાયના કાર્યકરોએ આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે, કપાયેલા ડોકા પહેલાં જોતા તાત્કાલિક કપાયેલી ગાયના માંસને વગે કરી દેવાયું તેમણે વિશ્વ હિન્દુ પરિષદના અગ્રણી શ્રી છે. આ અંગે શ્રી સરવૈયાએ કસાઈઓને પ્રવિણભાઈ પટેલને આ અંગે વાકેફ કર્યા બેલાવી ગાય કાપવા બાબતે પુછપરછ હતા. આ અંગે પ્રવિણભાઈ પટેલે અંક. કરતાં કસાઈઓએ આવું કૃત્ય કરવામાં લેશ્વર પિલીસને જાણ કરતાં પિ.સ.ઈ. શ્રી આવ્યું નથી, તેમ જણાવ્યું હતું. શર્મા પોલીસ ટુકડી સાથે ઘટના સ્થળે વિ. હિ. ૫. ના અગ્રણી શ્રી પ્રવિણ દોડી ગયા હતા. પરંતુ ઘટના સ્થળેથી ભાઈ પટેલે જણાવ્યું છે કે, કાગદી તલાવ ભેંસના કપાયેલા ડેકા તેમજ માંસ મળી પાસે કતલખાનું આવેલું હોવા છતાં મુલાઆવ્યું હતું. આ સમયે કસાઈવાડામાં વાડ કસાઈવાડામાં ઢોર કાપવાનું ગરકાયદે ઉભેલી રર ગાયે વિશે પુછપરછ કરાતા સર કૃત્ય કરવામાં આવે છે. તો આ અંગે કસાઈઓએ આ ગાયને બીનવારસી ગણવી નગર પાલિકા તેમજ પોલીસ તાત્કાલિક
પગલાં લઈ આ ગેરકાયદેસર કતલખાનું આ કારણે વિ. હિ. ૫ ના કાર્યકરો બંધ કરાવે તે જરૂરી છે. (સંદેશ ૨૫-૩)
હતી.
Page #721
--------------------------------------------------------------------------
________________
હાલ દરજી ૨. વિજયસૂરીજી મહારાજની - ૧ /
2011 zorld BUHOV VO CELOU PUNUI YU12147
નમંત્રીએ
નાણી
| પ્રેમૂવંદ કેજી ગુઢક '
nardy હેમેન્દ્રકુમાર ફwલાલ #tej.. * (રજીસ)
કીરચંદ શેઠ ૯૪૮)
"
• અડવાફિક : "ગાજી વિZI 8. fશવાય ચ માસ થી
(જજ જ)
:
૧
8 વર્ષ : ૮ ] ર૦૫ર ચૈત્ર વદ ૧૪ મંગળવાર તા. ૧૬-૪-૯૬ [ અંક ૩૨
પ્રકીર્ણક ધર્મોપદેશ ક
-પૂ. આ. શ્રી વિ. રામચંદ્રસૂરીશ્વરજી મહારાજા રજસ, અષાઢ વદિ-૨ ને રવિવાર, તા. ૧૨-૭-૧૯૮૭ શ્રીપાલનગર, જૈન ઉપાશ્રય 1 મુંબઈ - ૬ (પ્રવચન ૧૦ મું)
(ગતાંક્થી ચાલુ) છે . * (શ્રી જિનાજ્ઞા કે પૂ. પ્રવચનકારશ્રીજીના આશય વિરૂદ્ધ લખાયું હોય તે ત્રિવિધે, 5 - સમાપન – * જે ભગવાનની આજ્ઞા મુજબ ધમની આરાધના કરીને ચક્રવતીપણું પામે છે
છે તેઓ તે જ ભવમાં ચક્રવર્તીપણું છોડીને સાધુ થઈને કાં મિક્ષે કાં સ્વર્ગ જાય છે. ? છે તેમને ગમે ત્યારે પૂછે કે આ ચક્રવતી પણું કેવું છે. તે તેઓ કહે છે કે, “છેડવા જ છે જેવું જ છે.” કર્મવેગે જ મેળવે છે. તેઓ સમજે છે કે કમાણે જ મારે નહિ ? છે કરવા જેવી મહેનત કરવી પડે છે. •
શ્રી ભરત ચક્રવતીની વાત અનેકવાર સાંભળી છે પણ યાદ રાખતા નથી. પોતાના 4 ચક્રવતી પણાના કર્મના યોગે પિતાના અઢાણુ ભાઈઓને પિતાની આ માનવાનું કહ્યું છે. તેમની આજ્ઞા માનવી તેના કરતાં સાધુ થવું સારું એમ માની તે બધા સા થઈ ગયાતે 8. વાત પણ ઘણી મોટી છે પરંતુ મારે તે શ્રી ભરતજીની મનોદશા સમજાવવી છે કે ઊંચામાં છે આ ઊંચા ધર્માત્મા પાસે પણ કમ કેવું કામ કરાવે છે. પિતાનું અઠ્ઠાણ ભાઈઓને સાધુ { થયેલાં સાંભળી શ્રી ભરતજી બહુ ખિન્ન થઈ ગયા છે. તેઓ કહે છે કે, મારે આવું છે
Page #722
--------------------------------------------------------------------------
________________
ооооооооооооооооооооооооооооо ૭૫૮ ,
શ્રી જૈન શાસન (અઠવાડિક) )
ચક્રવતી પણું જોઇતું નથી. તેથી શ્રી બાહુબલિ ઉપર હત મેકલવા તૈયાર થતા !
નથી. આ શ્રી બાહુબલિ' પણ બહુ બળવાન છે. કેઈને ય મોટા માને તેવા નથી. તે છે તેઓ કહે કે- ભરત બહુ લેભિય બની ગયેલ છે. હું આજ્ઞા માનું તે ભગવાનની છે જ બીજા કોઈની નહિ. તેઓ આજ્ઞા ન માને તે ચક્રવતી પણ પૂર્ણ ન થાય તેથી ( શ્રી ભરતજીને સુષેણ નામનો સેનાપતિ સમજાવે છે કે, “આમ ન ચાલે. બાહુબલિ 3 ઉપર દૂત એકલે જોઈએ અને આપની આજ્ઞા ન માને તે યુદ્ધ કરીને પણ આ છે મનાવવી જોઈએ. સમકિતી ચક્રવતીઓને છ ખંડ સાધવા પડે માટે. સાધે છે. તમારે ? ૬ પૈસાની જરૂર પડે તે માટે કમાવે છે કે પૈસા તે મેળવવા જ જોઈએ તેમ છે માનીને કમાવ છે? હજી પણ તમે વેપારાદિ કેમ કરે છે? આજીવિકા ચાલતી ? { નથી માટે કે લોભને લઈને ?
સભા, પટારા ભરવા. છે ' તેવા માટે અર્થ અને કામ કેવા કહેવાય? એકાતે ભૂંડા જ તેવા છે તે ! છે એ માટે એવાં એવા પાપ કરવાના કે મરી મરીને દુર્ગતિમાં જ જવાના.
અને શ્રી ભરતજી શ્રી બાહુબલિજીની સાથે યુદ્ધ કરવા તૈયાર થયા છે. ત્યારે 8 ઈન્દ્રાદિ દેને લાગ્યું કે આ બે ના યુદધમાં કરોડો ને સંહાર થશે. તેથી તેને છે બંનેને સમજાવીને બંનેની વચ્ચે પાંચ યુધ્ધ નકકી કરાવ્યા. તે પાંચે ય મુહમાં { શ્રી ભરતજી હાર્યા અને શ્રી બાહુબલિજી જીત્યા. તેથી ગુસ્સે થયેલા શ્રી ભરતજીએ છે તેમની ઉપર ચક મૂકયું. ત્યારે શ્રી બાહુબલિજી કહે કે, “આવી અનીતિ ! આવવા R દે તારા તે લેઢાના કકડાને એક મુઠ્ઠી મારી તેને ભુકકે કરી નાંખીશ.” પર-મક
એક કુળમાં ચાલે નહિ તેથી શ્રી બાહુબલિજીને પ્રદક્ષિણા કરીને પાછું આવ્યું. તેથી | ૨ શ્રી બાહુબલિજીને અત્યંત ગુસ્સો આવ્યો કે, હવે તે તેને મારી નાંખ્યું. આમ વિસરી !
મુઠ્ઠી ઉગામી શ્રી ભરતજીને મારવા દેડયા , અડધે આવ્યાને તેમને વિચાર આવ્યો કે તે ,શ્રી ઋષભદેવ ભગવાનને દિકરે એ હું બાપની જગ્યાએ રહેલા મોટાભાઈને મારું ?? 8 આ મુઠ્ઠી ખાલી જાય નહિ. તેથી ત્યાંને ત્યાં લગ્ન કર્યો અને સાધુપણું સ્વીકાર્યું. ૧ છે અર્થ અને કામને ભૂંડા માનતા હોય તે જ આ કામ કરી શકે કે બીજા ? ભગવાન 8 વિના બીજ કેઈની ય આજ્ઞા મારે નથી માનવી તેમ માનનારે મુઠ્ઠી લઈને મારવા જાય છે છે ત્યારે આ વિચાર કરે ?
તમે બધા અર્થ અને કામને કેવા માને છે તે બેને જે એકાન્ત ભૂંડા માને છે. છે તેવા છે જ અર્થ અને કામની હાજરીમાં સારા રહી શકે બાકીના તે ભંડામાં ભંડા
Page #723
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૮ : અંક ૩૨ તા. ૧૬-૪-૯૬
*
*
૭૫૯
થવાના. અર્થ અને કામ મેળવવા માટે તમે બધા શું કરો છો? ભોગવવા શું , કરો કે
છે ? સાચવવા શું કરે છે? તે બેની રક્ષા કરવા માટે શું કરે છે? કોઈ પા૫ ર. 1 કરતાં વધે આવે ખરે? મેટા મોટા શ્રીમતે બંગલા બહાર હૌયાઓ રાખે અને ૪
પિતેલના પરવાના પણ રાખે. { લેકના સુખ માટે અને પરલોકના સુખ માટે ધર્મ ન જ થાય એવું સમજવા ? છે છતાં પણ તે બે માટે જ કરેલ ધર્મ આત્માને મારનારે જ થાય. આત્માને છે બગાડયા વિના રહે નહિ. જેણે અર્થ અને કામને સારા માન્યા અને મયી મેળવવા 8 જાય તે માટે ભાગે કેવો હોય ? જે સમજુ છવ હોય તેને લાખ રૂ. મળતા હોય ને કે તેના લાખ રૂ. જતા હોય તે ય તે, જૂઠ ન લે. તમારી શી મનવૃત્તિ છે? રે 4 અર્થ-કામને સારા માને, મેળવવા લાયક માને, ભોગવવા લાયક માને તે બધા ? તે સમ્યગ્દષ્ટિ કહેવાય કે મિયાદષ્ટિ કહેવાય? તમે બધા અર્થ અને કામને કેવા માને છે છે છે? ઈચ્છવા જેવા માને છે ? ભોગવવા જેવા માને છે ? સાચવવા જેવા માને છે ?
જાય તે રેવાં માંડે છે ? તે બે ને છેડીને જવું પડે તે જરા ય ગમે નહિ ને ? છે ? અર્થ અને કામ સ્વભાવે ભૂંડા જ છે. માટે શાત્રે તે બે ને અનર્થકારી જ 1
કહ્યા છેઠવા જેવા કહા છે. ડાહ્યા અને સમજદાર છે તેનું અનર્થકારીપણું મટાડી { છે કે તે વાત જુદી. પૈસા-ટકા અને મોજમઝાદિની ઈચ્છા કયા કમના ઉદયથી થાય?
પાપકર્મના ઉદયથી થાય કે પુણ્યકર્મના ઉદયથી થાય? ભગવાનને યાદ ગાંડે ? નથી કે મડાઓ ગમે તે અર્થ કરી શકે એ ભગવાનના ખરેખરા ભગતને ગમે તેટલા ! છે અર્થ અને કામ મળ્યા હોય તે ય તે વિરાગી જ હોય, કદાચ રાગ થઈ જાય તે છે 4 તેને અટકાવવાની જ મહેનત કરે એમ જ્ઞાનિઓ કહે છે. તે તે અખંડપણે વિરાગને ૨ છે છત છે. અનંત ઉપકારી શ્રી તીર્થકર દે ચક્રવતી પણ હોય છે, છ ખંડને છે
પશુ સાધે છે, એક લાખ બાણુ હજાર સ્ત્રીઓને પરણે છે તે ય કદી એમ કહેવાય કે ન છે તેઓ રાગી થયા છે? તેમ બેલે તે તે ભગવાનને ઓળખતે જ નથી. તે પરમતારકોની છે દેખીતી ક્રિયા રાગની હોવા છતાં ય તેઓના હૈયામાં વિરાગ જીવતે જગતે છે કે હોય છે.
તમે બધા ધર્મ કરે છે તે તમારે મને રાગ કે છે? દુનિયાન સુખથી 8 બચવા માટે ધર્મ કરે છે કે તે સુખ મેળવવા માટે ધર્મ કરે છે?. પુણ્ય વેગે છે ? સુખ-સામગ્રી જે કાંઈ તમને મળી છે તે જોગવવી પડે તે પાપ છે એમ પણ તમે 8 માને છે?
Page #724
--------------------------------------------------------------------------
________________
94 :
• શ્રી જૈન શાસન [અઠવાડિક]
સભા તે પછી મેળવવાની મહેનત કેમ કરે?
ઉપ કરવી પડે. માંદાને દવા ન ખાવી હોય તેા ય ખાવી પડે. સંસાર સુખ ભાગવવાનું ક્રમ બાંધ્યું હોય તા ન છૂટકે ભાગવવુ પડે !
પણ નથી કે અકારી પણ થી. તે.
સભા અર્થ-કામ સ્વભાવે અન કારી તા માત્ર પુદ્ગલ છે.
ૐ તે સારા સમજી અને ડાહ્યા જીવ માટે, તે બે ના લેાભીયાને તે મારી નાંખનાર જ છે.
શ્રાવકને પૈસાની જરૂર પણ પડે માટે તે મેળવે પણ ખરા. પણ પૈસાને માને આવા ખરાબ જ માને ને ? શ્રાવક ન છૂટકે‘જ ઘરમાં રહે પણ ઘરમાં રહેવા જેવુ માનીને રહે જ નહિ, મારે ઘરમાં રહેવુ પડે તે મારા પાપના ઉદય છે એમ તે માને, આ એકાન્તવાદ છે! શ્રી તીથ કરદેવે ને પણ પાપના ઉદય હાય માટે જ ઘરમાં રહેવું પડે, લગ્ન કરવુ' પડે, રાજા થવું પડે. પણ તે ધુ કરીને પણ તે કરાવનાર કમ' તાડે જયારે તમે ઘરમાં રહીને એવુ કમ માંધા છે કે ભવાંતરમાં ઘર પણ ન મળે આજે ય ઘણાને રહેવા ધર નથી, ખાવા-પીવા નથી, માંદે-સાજે ય કાઇ ખબર-અંતર પૂછનાર નથી, સંખ"ધી ય શત્રુ જેવા છે શાથી ? ભૂતકાળમાં એવુ જ પાપકમ બાંધીને આવ્યા છે માટે. તમારા બધા કુટુ બ તમને અનુકુળ છે ખરા? તમે ય તમારા કુટુ બીઓને અનુકૂળ છે. ખરા ?*
માટે સમજો કે અથ-કામ સ્વભાવે . ભૂડા જ છે. જે તેના રાગી બન્યા તે મર્યા સમજો. તે એ રાગ કરવા લાયક નહિ જ. તેથી જ સમકિતી જીવાને મેક્ષના જ અને માક્ષમાગ ના અને માક્ષનાં જે જે સાધના તેના ઉપર જ રાગ હોય. દુનિયાન, ચીજો ઉપર રાગ થઈ જાય. તે કપારી આવે. તે રાગને અમલ કરવા પડે. તે પાપના ઉદય જ કહેવાય.
શ્રી બાહુબલિજી જયારે મુઠ્ઠી ઉગામી શ્રી ભરતજીને મારવા વચમાં જ વિચારે છે કે –“પિતાજીની જગ્યાએ રહેલા માટાભાઈને ખાલી જાય નહિ.'’ તેથી ત્યાંને ત્યાં લેચ કરીને સાધુપણાને સ્વીકારે છે. તે વખતે શ્રી ભરતજી વિચારે છે કે “ મે. કેટલું ખાટુ' કર્યું." ↑ પાંચ યુદ્ધ નકકી કરેલા તેમાં આ ચક્ર મુકીને અનીતિ કરી.” તેથી એકદમ દોડીને શ્રી બાહુબલિજીના પગમાં પડે છે અને જે ખેલે છે તે તમે ઘણીવાર સાંભળ્યુ છે પણ યાદ રાખતા નથી.
(ક્રમશ:)
જઇ રહ્યા છે ત્યારે મરાય ? મા સુઠી
Page #725
--------------------------------------------------------------------------
________________
- જ્ઞાન ગુણ ગંગા – (ગતાંકથી ચાલુ)
-પ્રાગ ના હાથ મા લઇ otવર્તમાન વીશીના શ્રી તીર્થકર પરમાત્માના માતા-પિતાના નામની વ્યુત્પનિઃ (અભિધાન ચિંતામણિ-પ્રથમખંડ)
પિતાના નામની વ્યસ્પત્તિ : (૧) “નાભિ નહત્યન્યાયિને હકારાદિભિનીતિભિરિતિનાભરત્યકુલકર.” હકાર આદિ નીતિઓથી જેઓ અન્યાય કરનારાઓને દંડ-શિક્ષા કરતા હતા તે અન્ય કુલકર કી નાભિરાજા શ્રી ઋષભદેવ સ્વામિ ભગવાનના પિતા.
(ર) “જિતશત્રુ : “જિતા શત્રડનેન – જીતી લીધા છે શત્રુરાજાએ જેમણે તે જિતાત્રુ રાજા, બીજા ભગવાનના પિતા. - (૩) “જિતારિઃ “જિતા અને- જીતી લીધા છે વરીએ જેમણે તે જિતારિ રાજા, ત્રીજો ભગવાનના પિતા.
(૪) સંવરઃ સંવૃતીન્દ્રિયાણિવશ કરી છે ઈ િજેમણે તે શ્રી સંપર રાજા. એ થા ભગવાનના પિતા.
(૫) મેઘઃ સકલસર્વસંતપહરણુમેઘ ઈવ' - સઘળાય અને સંસારરૂપી સંતાપ દૂર કરવામાં મેઘની જેવા મેઘરાજ. પાંચમાં ભગવાનના પિતા
(૬) ધર ધરતિ ધાત્રીમ' - ધારણ કરી છે પૃથ્વીને જેઓએ તે શ્રી ધર્મ નામના પતિ છઠ્ઠા ભગવાનના પિતા.
(૭) પ્રતિષ્ઠા પ્રતિષ્ઠતિ ધમકી... ધર્મકાર્યોમાં એ સ્થિત સ્થિર રહે છે તે શ્રી પ્રતિષ્ઠ નામના પૃથ્વી પતિ સાતમા ભગવાનના પિતા.
(૮) “મહાસેલનરેશ્વર મહતીપૂજ્યા નાડસ્પેતિ મહાસન સ ચાસી નરેશ્વર- મેટી પૂજવા લાયક છે સેના જેમની તે મહાસેન. તેના જે નવર. તે મહાસેન નરેશ્વર. આઠમા ભગવાનના પિતા
' (૯) “સુગ્રીવા શોભના ઝીવાડ - શોભાયમાન છેગ્રીવા ગરદન જેમની તે શ્રી સુગ્રીવ રાજનવમા ભગવાનના પિતા.
Page #726
--------------------------------------------------------------------------
________________
-
કદર :
-
: શ્રી જૈન શાસન (અઠવાડિક)
* (૧૦) “દદરથા દરોડસ્થ– દઢ બલવાન છે રથ જેમને તે દઢરથ નામના રાજા દશમા ભગવાનના પિતા ' (૧૧) “
વિષ્ણુ વેવેષ્ટિ બલે પૃથિવીમ-વિટી છે પૃથ્વીને સેના વડે જેમણે તે વિષ્ણુ રાજા, અગિયારમાં ભગવાનના પિતા
(૧૨) “વસુપૂજયરા, અન્ય રાજભિવસુભિઃ પૂજ્યતદતિ વમુપૂજ્ય સચાસૌ રાટ ચ-બીન રાજાઓ વડે ધન વડે જેમની પૂજા કરાઈ છે તે વસપૂજ્ય અને એવા તે રાતે વાસુપૂજ્ય રાષ્ટ્ર બારમા ભગવાનના પિતા,
(૧૩) કૃતવર્મા કૃત વર્માડનેન' – કર્યું છે સનાત કવચ જેમણે તે કૃતવર્મા રાજા. તેરમા ભગવાનના પિતા.
' (૧૪) સિંહસેન સિંહવત્ પરાકમવતીસેનાસ્ય-સિંહની જેમ પરામવાળી છે એના જેમની તે સિંહસેનના ચૌદમા ભગવાનના પિતા.
(૧૫) ભાનુભાતિ ત્રિવગેરણ - શેભાયમાન છે જેઓ અથ કામ. અને ધર્મરૂપી ત્રણ વર્ગથી તે શ્રી ભાનુરા. પંદરમાં ભગવાનના પિતા.
(૧૯) વનરાટ વિશ્વવ્યાપિની સેનાલય વિશ્વસેન સ ચાસી રાટ ચ-વિશ્વમાં ફેલાયેલા છે તેના જેમની તે વિશ્વસેન અને એવા જે રાજ તે શ્રી વિશ્વસેનટ- સેળમાં ભગવાનના પિતા.
(૧૭) “સૂરા તેજસા સૂર ઇવી- તેજે કરીને જેઓ સૂર્ય સમાન છે તે શ્રી સુરરાજ. સત્તરમાં ભગવાનના પિતા
(૧૮) સુદર્શન શાનદશનમસ્ય-સુંદર છે દશન જેમનું તે શ્રી સુદર્શન રાજ, અઢારમા ભગવાનના પિતા. ન (૧૯) કુલ્સ: ગુણપયસામાધારભૂતત્વાત્ કુંભઈવ-ગુણરૂપી જલના આધાર રુપ થવાથી કુંભના જેવા શ્રી કુંભરાજ, ઓગણીશમા ભગવાનના પિતા
(૨) સુમિત્રા શોભનાનિ મિત્રાટ્યસ્ય’ - કયાણકારી સુંદર મિત્રો છે જેમના તે શ્રીમિત્ર રાજ વીશમાં બગવાનના પિતા
(ર૧) “વિજય વિજયતે શકુનિતિ- જીતી લીધા છે. શત્રુઓ જેમણે તે શ્રી વિજય રાજા. એકવીશમા ભગવાનના પિતા,
Page #727
--------------------------------------------------------------------------
________________
વ ૮ અંક ૩૨ તા. ૧૬-૪-૯૬ :
-
(રર) “સમુદ્રવિજય ગાશ્મીણ સમુદ્રસ્થાપિ વિજેતા – ગંભીરતા ગુણ વડે સમુદ્રને પણ જીતનારા તે શ્રી સમુદ્રવિજય નામના રાજા બાવીશમા ભગવાનના પિતા
ર૩) “અશ્વસેન: અવમંધાના સેનાઢ્ય – અભિવાળી મુખ્ય સેના છે. જેમની તે શ્રી અશ્વસેન શાન વેવીશમાં ભગવાનના પિતા
(૨) સિદ્ધાર્થ સિદ્ધા અર્થ: પુરુષાર્થ અસ્ય – સિદ્ધ થયા છે અર્થ, નામ પુરુષાર્થો જેમના તે શ્રી સિદ્ધાર્થ રાજ વીશમા ભગવાનના પિતા
ખા પ્રમાણે પહેલા શ્રી ઋષભદેવસ્વામિ ભગવાનથી માંડી વીશમા શ્રી મહાવીર વામિ ભગવાનના વીશે ભગવાનના પિતાના વ્યુત્પત્તિ અર્થ સાથે નામ કા.
વીશે ભગવાનની માતાના, વ્યુત્પત્તિ અર્થ સાથે નામ (૧) “મરુદેવા મરુન્દિીદીવ્યતે સ્તયતે (પૃદરાદિવાત તલ૫:) મરુ દેવ્યપિ– દેવતાઓ વડે જેમની સ્તુતિ તવના કરાઈ તે મરૂદેવા. પહેલા ભગવાનના માતા. મરૂદેવી એ પ્રમાણે પણ નામ છે.
' (૨) “વિજયા-વિજયતે – જે વિજયવાળી છે તે વિજયા. બીન જાગવાનના માતા
(૩) સેના-સહ ઇન જિતારિસ્વામિના વત’ - A જિતરિસવામીની સાથે વ રહે તે સેના ત્રીજા ભગવાનના માતા. . (૬) “સિદ્ધાર્થી-સિધા અર્થ અસ્યા - સિદ્ધ થયા છે અને એટલે પ્રજન જેણીના તે સિધાથ ચેથા ભગવાનના માતા. | (૫) મડગલા-મંગલ હેતુત્વાત-મંગલને હેતુ હેવાથી મંગલા, પાંચમા ભગવાનના માતા.
(૬) “સુસીમા-શોભના સીમા મર્યાદાસ્યા - સુંદર છે સીમા એટલે મર્યાદા જેણીની તે સુસીમા છઠ્ઠા ભગવાનના માતા.
() પૃથ્વી-ચ્ચેના પૃથ્વીવ – સ્થિર છે પૃથ્વીની માફક જેઓ તે પૃથ્વી સાતમા ભગવાનના માતા
(૮) “લક્ષ્મણ-લક્ષ્મીશોભાયસ્યો – લક્ષમી એટલે શોભા છે જેણીની તે લક્ષમણ આઠમા ભગવાનનાં માતા , . (૯) રામામંત્યેષુ રમત – ધમકામાં જે મે આનંદ કરે પામે તે રામ નવમા ભગવાનના માતા.
[ક્રમશ:].
Page #728
--------------------------------------------------------------------------
________________
ભાભર નગર મહેન
શ્રી સુનિ સુવ્રતસ્વામિ જિનાલય શતાબ્દિ વર્ષ * શ્રી ભાભર તીર્થની યાત્રાર્થે પધારો
પ્રતિષ્ઠા દિન. વિ. સં. ૧૯૫૨ શ્રાવણ સુદ ૧૦ શતાબ્દિ દિન. વિસ'. ૨૦પર શ્રાવણ સુદ ૧૦
રહ્યા છે.
ઉત્તર ગુજરાતની ભૂમિ પર, બનાસકાંઠા જિલ્લાના ભૂષણરૂપ શ્રી ભાભરનગરની ભવ્યતામાં વૃદ્ધિ કરનાર શ્રી મુનિસુવ્રતસ્વામી જિનાલયને સે। વર્ષ પૂર્ણ થઇ આ પ્રસગે સકળસ ધની સમક્ષ ભાભરના ધમ પરિચય 'ક્રમાં પ્રસ્તુત છે. ૧૦ વ પ્રાચીન મ`દિરથી મ`ડિત ભૂમિ તી સ્વરૂપ ગણાતી હાવાથી સકળ સૌંધને સ્વરૂપ ભાભરનગરના જિનાલયાના દર્શન પૂજન નિમિત્તે પધારવા ભાવભીનુ' આમંત્રણ છે. પાંચ જિનાલયા : ૧. મુનિસુવ્રત સ્વામી‘જિનાલય (૧૦૦ વર્ષ ૨. શ્રી શાંતિ નાથ સ્વામી જિનાલય ૩. શ્રી શખેશ્વર પાર્શ્વનાથ જિનાલય ૪. શ્રી વાસુપૂજ્ય સ્વામી જિનાલય ૫. શ્રી સ‘ભવનાથ સ્વામી જિનાલય,
ધમ સ્થાને શ્રાવક શ્રાવિકા સઘની
:
આરાધના માટેના ભવ્ય પાશ્રયા,
આય બિલ શાળા, ભાજનશાળા, પાંજરાપાળ જીવદયાની જાત જલતી રાખતી પાંજરાપોળમાં કાયમ માટે નાના મોટા ૧૫૦૦ ઢારને આશ્રય મળતા હાય છે. અને દુકાળના વર્ષીમાં ૨૫૦૦ જેટલા ઢોરને આશ્રય મળતા હાય છે.
જ્ઞાનદિર શ્રી શાંતિચન્દ્ર સુરીશ્વરજી જૈન પાઠશાળા-જ્ઞાનમ"દિર જૈન બર્ડીંગ આદિ સસ્થાઓ દ્વારા સમ્યગ્ જ્ઞાનની અપૂર્વ જયાત જલતી રહે છે.
પૂ.
ભાભરનગરને અનેક રીતે ધમ સમૃધ્ધ બનાવનારા ગુરૂ ભગવંતા તરીકે ધર્માંદાતા ૫૨મે પકારી પૂ. બુધ્ધિવિજયજી મ. સા. તથા પૂ. ૫. શ્રી તિલકવિજયજી મ. સા. આ. શ્રી શાન્તિચન્દ્ર સૂ. મ. તથા પરમ વાત્સલ્યનિધિ પૂ. આ. શ્રી કનકપ્રભ સ્ મ, ના ઉપકાર ભૂલી શકાય એવે નથી.
તા ૩. ભાભર આવવા માટે અમદાવાદ પાલનપુર-ડીસા-શ'ખેશ્વર-ભીલડી-વાવ થરાદથી ખસ ચાલુ છે, તેમજ અમદાવાદ-ભીલડી-પાલનપુરથી ટ્રેન સેવા ચાલુ છે.
ભાભર તીની યાત્રાએ પધારો.
મુ. ભાભર, તા. દીઓદર જી. બનાસકાંઠા (ઉ. ગુજરાત)
અમાશં શ્રી સ`ઘે આ શતાબ્દિ મહત્સવ વિરાટ સ્વરૂપમાં વિશિષ્ટ રીતે જવવાનુ
નકકી કર્યુ છે.
સા જન્મ
। શ્રી જૈન શાસન સેવા મડળ (ભાભર) મુંબઇ ફેશન : ૮૪૨૬૯૭૧
Page #729
--------------------------------------------------------------------------
________________
જૈન રામાયણના પ્રસંગો
(ગતાંકથી ચાલુ)
– શ્રી ચંદ્રરાજ
આ ૬૨. સીતા-ભારતની જળકીઠા. જે અયોધ્યા નગરીના નરેશ દશરથ હર્ષના ખરતાં અસુ સાથે નમસ્કાર કર્યા. રાજાને (પ્રતિબિંબ રૂપે) તલવારના એક જ
' લમણને વારંવાર કૌશલ્યાએ કહ્યુંઝાટકે ધડ અને માથાના બે કટકામાં વધેરી નાંખીને એક વખત અધ્યા નગરીને
છે વત્સ ! વનવાસના તે તે કષ્ટ-રામ-સીતા સ્મશાન ની કરૂણ વેરાન ઉજજડતા આપી
ઓળંગી શકયા તે તારી જ પરિચર્યા હતી એ જ અમે ધ્યાને આજે એ જ
સેવાના પ્રતાપે ઓળંગી શકયા.
સજાના મતા' વિભીષણે જનતા (સ્વર્ગના) જમીનની લમણે કહ્યું- હે માતા! મને તે અપની) ખુથી મહેકાવી દઈને દેવ- માતા અને પિતાની જેટલું વાત્સલ્ય અને નગરીમ થી છુટા પડેલા વગન એક પ્રેમ આપીને વનમાં પણ આ રામ-સીતાએ. ખંડ જેવી શાનદાર શશુગાર સજી બના દુખ જોવા નથી દીધું. ઉપરથી મેં જ વવા માટે બળદેવ શ્રી રામચંદ્રજીની પાસે તેમને કષ્ટમાં નાંખ્યા હતા. માત્ર સેળ દિવસની મુદ્દત માંગી.
મારી એક વછંદી ભયંકર ભૂલના સ્વર્ગ સમી અધ્યા નગરી તરફ કારણે રામચંદ્રજીના લેકે શત્રુ બન્યા અને આખરે રામચંદ્રજીએ પરિવાર સહિત મહાસતી સીતાદેવીનું અપહરણ થયું. ' . પ્રયાણ કર્યું.
બીજા કષ્ટ તે આ સિવાય પણ મેં હાથી ઉપર સામે આવેલા અને તેમને ઘણું આપ્યા છે. પરંતુ તે માતા ! ચરણેમાં નમી પડેલા રડતા ભાઈ ભરત તમારા જ આશીર્વાદથી દઉંધ્ય પશુના અને શાનને રામ અને લક્ષમણ રડતા સમુદ્રને ઓળંગીને આજે મ–કુશળ ૨ડતાં જ ભેટયા.
તમારી પાસે આવ્યા છીએ.” વરસના વહાણાં વાઈ ગયા પછીનું બધા જ સ્વજનેને મેળાપ થતા આ ભા–ભાઈનું મિલન હતું.
હવશુ સાથે અયોધ્યામાં આનંદ-આનંદ ત્યાર પછી પરિવાર સહિત રાજમહેલ : વતી રહ્યો છે. આવીને રામચંદ્રજી વગેરે કૌશયા-કે કેથી- ભરત મહારાજાએ આખી નગરીમાં સુમિત્રા સુલક્ષણા આદિ ચારેય માતાઓને ધામધૂમથી ઉત્સવ મનાવશે.
Page #730
--------------------------------------------------------------------------
________________
*
*
*
શ્રી જૈન શાસત (અઠવાડિક) એક દિવસ રામચંદ્રજીને નમસ્કાર કરીને ક્રીડા કરવા ગયા પણ એક મુહર્ત સુધી ભરતે કહ્યું કે- જે આય ! આટલો સમય જળક્રીડે ફરવા છતાં નારી અને નીરથી તમારી. આનાથી મેં રાજય ચલાવ્યું. જે ભારતનું વેરાગી મન ભીંજાયું જ નહિ. તમારી રાજયપાલનની મને આજ્ઞાની બેડી... - સરોવરમાંથી બહાર આવીને હજી તે એને ઝકડી રાખ્યા ન હોત તે હું પિતા- ભરતકમાર ઉભા જ હતા ત્યાં તે નગરીમાં જીની સાથે જ પ્રવજ્યા લઈ લેવાને હતે. ધમાલ મચાવીને ભુવનાલંકાર હાથી તેમની હવે વત-સ્વીકાર માટે મને અનુજ્ઞા આપે તરફ આવ્યું. અને ભારતને જોતાં જ શાંતા બંધુ' રાજય તમે વીકારી લે: હવે તે પડી ગયા. એક ક્ષણ પણ આ સંસારને વાસ મને આ જ અરસામાં દેશભૂષણ અને કુલ જમતા નથી.
ભૂષણ કેવલી ભગવે તે ત્યાં ઉદ્યાનમાં રડતી આખે શમાએ કહ- હે પધાર્યો. રામચંદ્ર આદિએ દેશના સાંભળી. વત્સ! તું આ શું કહે છે? રાય તે અંતે રામચંદ્રજીએ “ભરતને જોતાં જ તારે જ કરવાનું છે. અમે તે માત્ર તને ભુવાલ કાર શાંત કેમ પડી ગયે? આમ જેવા ઉત્સુક બન્યા હતા માટે આવ્યા પૂછતાં બન્નેના પૂર્વભવનાં સંબંધને સાંભ. છીએ. રાજ્યની સાથે જ અમને તજીને બીને અતિવૈરાગ્યવાન બંનેલા ભરતકુમારે તારા વિરહવ્યથા અમને ફરીવાર કેમ આપે
એક હજાર પુરૂષ સાથે તીક્ષા લીધી. અને છે. વત્સ! પહેલાની જેમ જ તું મારી દરેક કર્મ કરીને મે ગયા. આજ્ઞાનું પાલન કરે
હાથી પણ પૂર્વભવ સાંભળી ધર્મ - રામચંદ્રજીને અત્યંત આગ્રહને જોઈને
આચરી તપ તપતે મૃત્યુ પામી બ્રહ્મ
' લેકમાં ગયે. રામને નમીને ભરતકુમાર ચાલવા માંડયા ત્યાં જ લક્ષમણજીએ હાથ વડે પકડી લઇને
છે કે ભારતમાતા કેવી પણ દીક્ષા અંગભરતકુમારને જતાં અટકાવ્યા.
કાર કરી અંતે મેક્ષે ગયા.
- ભરતે દીક્ષા લીધી પછી લક્ષ્મણને આ વ્રત માટે ચાહવા જ તૈયાર થયેલા લોક
ભલા વાસુદેવ તરીકે અને રામચંદ્રજીને બળદેવ ભરતકુમારને જાણીને સીતાદેવી-વિઝિલ્યા તરીકે ભૂચર રાજાઓ અને ખેંચ રાજઆદિ રામ-લક્ષ્મણના અંતાપુરે આવીને એ અભિષેક કર્યો. ભરતને દીક્ષાની વાત ભૂલાવી દેવાના
રામ-લક્ષમણ બને અધ્યા ઈરાદાથી તેમની સાથે જળક્રીડા કરવાની
" સંભાળી લીધી. આગ્રહપૂર્ણ વિનંતી કરી.
' આ જળક્રીડાની વિનંતીને સ્વીકાર પછી રામચંદ્રજીએ વિભીષણ-સુગ્રીવકરીને સીતા આદિ સાથે ભરતકુમાર જળ- (અનુ પેજ ૭૬૯ ઉપર)
તી
કે
કેમ
Page #731
--------------------------------------------------------------------------
________________
HિER
ET
ક
,
ઈ - ક
'!
પ્યારા બાલમિત્રો, . . આનદ આનંદ આનંદન!. આ શબ્દ સાંભળતાં જ સાડા ત્રણ ક્રોડ રૂવાડા ખડા થઈ જાય.
ચિત્ત, આહૂલાદ પિકારી ઉઠે.
" પણ, સબૂર આનંદ શેમાં
ધમ ક્રિયામાં કે પાપ ક્રિયામાં.....? અનુભવ પામ્યા પછી બે પ્રકારની સામગ્રીઓ મળે છે. તે
એક ધમ સામગ્રીઓ:
બીજી ભેગ સામગ્રીઓ. - વમની સામગ્રીઓ-મંદિર, ઉપાશ્રય, સુદેવ, સુથર અને સુધમ.
ગની સામગ્રીઓ-જર, જમીન અને રૂ. બે ! આત્માને વધુ આનંદ અને શેને ? "
ભગીને પિતાના ઘરની નજીક ઓફિસ હોય તે ન આવે. ધમીને પિતાના ઘરની નજીક જ મંદિર હોય તે આન આવે, ભોગીને ધંધાદારી મિત્રો સારા મળી ગયા છે તેથી. આનંદીત હોય, વિમીને કલ્યાણ મિત્રો મળ્યા બદલ આનંદીત હોય. મેગી પિતાના લોગ સુખમાં સહાય કરનારી પનિ મેળવીને ચશન હીત થાય.. વમી ધર્મમાં સહાય કરનારી પરિન મેળવીને, શુષ આરાધના કરી આનંદીત થાય. મેગી પાસે નવ લાખ રૂપિયાની મૂડી એકત્રીત થાય તે તે સુપ્રસન્ન થાય ધમી પરમેષ્ઠીને નવ લાખ મંત્રનો જાપ કરે છે. તે સંપ્રસન્ન થાય. ભોગી ભેગ સામગ્રીમાં મસ્ત હોય. ધમ ધર્મ સામગ્રીમાં સવિશેષ મરતીમાં હેય. ભાગીને આનંદ ક્ષણીક હોય છે. ધર્મને આનંદ અવર્ણનીય હોય છે. '
ભેગી ક્ષણ કે સુખમાં આનંદીત બની નેય તે ચર્યાશીના ચકકરમાં લપડા જય. ધમી કણસુખમાં આહલાદીત બની જાય તે ચોર્યાશીના ફેરા કાયમ માટે બંધ થઈ ,
લેગીને મળેલી. ધમસામગ્રીએ પાપ સામગ્રીઓ બનતા વાર લાગતી નથી.
Page #732
--------------------------------------------------------------------------
________________
૭૫૮:
શ્રી જૈન શાસન (અઠવાડિક) ધમીને મળેલી ભાગ સામગ્રીઓ ધમ સામગ્રી બનતા આઝ સમય લાગતા નથી. ધમ કરીને, ધમ પાસે ચપણીયુ લઇને ભાંગની ભીખ માંગવી તે આપણા માટે ઉચીત નથી. આ ભાગોથી આનદીત ખનવુ' એટલે નરક–તિય "ચના દ્વાર ખખડાવવા આવ્યાબાદ આન પામવા હાય તા નિરાશ ભાવે ધમ કરતાં થઈ જાવ.
સાચા માન કે તરત જ પ્રગટી ઉઠશે.
રવિશિશુ જૈન શાસન કાર્યાલય, જામનગર
કે થા ન કે
રાજગૃહ નગરીના રાજા પ્રસેનજીત હતા તેઓને પરમપુણ્યશાળી સકલ ગુણસ પન્ન પુત્ર હતા. બૌદ્ધ ગ્રંથામાં તેમને બિબિ સારના નામથી ઓળખવામાં આવે છે. આ પુત્ર પ્રથમથી જ જૈન ધર્મોનુયાયી નહાતા, પરંતુ જૈન ધર્માનુરાગી ચેટક 'રાજાની પુત્રી પરમ શ્રાવિકા ચેલણા સાથે લગ્ન થયા બાદ પાતપાતાના ધર્મગુરૂઓની સાથે ચર્ચા-વિચારણા થતી તેના પરિણામે આ પુત્રને થાડી શ્રદ્ધા બેઠી. પર૫૨ ચર્ચા જ્યારે સુવર્ણની પેઠે શુષ્ક થઈને બહાર આવી ત્યારે રાજા શ્રકે જૈન ધર્મ અંગીકાર કર્યાં. ચરમ તી પતિ શ્રી મહાવીર સ્વામીના પરમ ભક્ત બન્યા.
જિનેશ્વર શ્રી વર્ધમાન પર, અને તેમના સાધુ-સાધ્વીઓ પર અને જૈન ધર્મ ઉપર તેમની એટલી અડગ શ્રદ્ધા થઇ હતી કે દેવતાઓએ એમની પરીક્ષા કરી હતી. સૌ પ્રથમ માછીની જાળ પકડેલા સાધુનુ રૂપ વિદ્યુ", બીજીવાર ગર્ભવતી સાદેવીનુ' રૂપ વિધ્રુવી માંગમાં મળી દરેક સાધુસા વીઓને પેાતાના જેવા અને તેથી પણ વિશેષ ચાલના જણાવ્યા છતાં રાજા શ્રેણિકનું રૂાડુ... ફરકયુ' નહી. ક્રોધતા કર્યાના કાંચ નાશી ગયા હતા. અરે ! જરાપણ શ્રધ્ધામાં ભેદ પડયા નહિ.
શ્રણિક શબ્દ જ્યાં જ્યાં શ્રી વીર પરમાત્મા વિચરતા હતા તે દિશામાં રાતઆઠે પગલા આગળ જઇ હુંમેશા સુવર્ણના એકસેસ આઠ જવથી સાથિયા કરતા. રાજ નવા જવતા ચડાવીને ત્રિકાળ જિનપૂજન કરતા હતા તેવુ વધુ નશ્રી મેતાય ઋષિની કથામાં આવે છે. તેની પ્રભુપૂજા ઉપર કેવી ભાવના હતી એ આ વાત ઉપરથી સ્પષ્ટ જણાય છે.
કર્યા બાદ
જૈન ધમ પામ્યા પછી જૈન ધર્મના ત્રતાનું વાચન તેમજ શ્રવણુ અનેક ત્રતા આચરણમાં આવે તે માટે જીવનભર પ્રયત્નશીલ બન્યા, પરંતુ શ્રાવકના ત્રતાનુ પણ પાલન કરી શકતા ન હતા.
પ્રભુ મહાવીર પરની નિઃસીમ હાર્દિક ભક્તિના ભાવે તેઓએ શ્રી તીથકર નામ ક્રમ' ઉપાર્જન કર્યું. એમના અનેક પુત્રોએ પ્રભુ વીર પાસે પ્રવજ્યા ગ્રહણ કરી હતી. —લ્લીપ એમ. મણીયાર
Page #733
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૮ અંક ૩ર તા. ૧૬-૪-૯૬ :
' “કાંઇક નવું' -
ગતકડું ' રવિવારે પાન સેપારી ખાઈને
[૧] ત્રણ અક્ષરનું નામ છે. તેને સમવારે ઇર્ષામાં મુખ જોઈને
પહેલે અક્ષર કાઢી નાખીએ તે સફેદ પુરાવા મંગળવારે ધાણા ચાવીને
કાય થાય છે. બીજ અક્ષર કાઢી નાખીએ બુધવારે મેળ ચગળાવીને
માનવીની હાલત કફોડી થઈ જાય છે. ત્રીજો ગુરૂવારે રાઈ ખાઈને
અક્ષર કાઢી નાખીએ તે સૌ કોઈ તેને
'ચાહે છે. અને ત્રણ અક્ષરે સાથે રાખીએ શુક્રવારે સરસવ ચાવીને શનિવારે વાવડીંગ ચૂમીને
તે એક ખાવાની વાનગી થાય છે તે કહે જે માણસ નવું કાર્ય કરવાને તયાર એનું નામ શું ? થાય છે તેને ફળ મળે છે.
અભિષેક ચૌધરી
- ત્રણ અક્ષરનું નામ છે. તેને પહેલે કાઢી નાખવામાં આવે તે ઉભી રહે છે.
તે અર્થ થાય છે. બીજો અક્ષર કાઢી કે જીવન એ પડકાર છે.
નાખવામાં આવે તે વિધવા એ અથ જીવન એ સંઘર્ષ છે.
થાય છે અને છેલ્લે અક્ષર કાઢી નાખતા જીવન એ સાહસ છે
તેને અનાજમાં ઉપયોગ થાય છે, અને જીવન એ ફરજ છે
ત્રણેય અક્ષરે ભેગા રાખતાં એક ઉલ્લાના જીવન એ વહેમ છે. પ્રતીક રૂપે વહેર કરવામાં આવે છે. જીવન એ રહસ્ય છે.
અભિષેક ઝવેરી-સુરત જીવન એ વખ છે.
(અનુ પેજ ૭૬દનું ચાલુ) (આવા જીવન કયા માર્ગે જોડશો?)
ભામંડલ હનુમાન વિરાધ-નીલ- પ્રતિસૂર્યરમિકા શાહ-પુના ૨નજટ-નલ-અગર આદિ દરેકને પોતજ્યાં-ત્યાં.... WW
પિતાની નગરીના રાજ બનાવ્યા. જ્યાં આસક્તિ ત્યાં આપત્તિ
' અને પછી શગુને કહ્યું કે, વત્સ! જ્યાં વિરકિત ત્યાં મુકિત
- તને જે દેશ પસંદ હોય તેને તું જયાં સંપ ત્યાં સં
" સ્વીકાર કરી જ્યાં કલેશ
- ત્યાં નાશ
મને મથુરા નગરી આપો.' એમ જય ત્યાગ ત્યાં તપ શબને એ કહ્યું. જ્યાં એકતા ત્યાં ભગવાનની આજ્ઞા
દુસાધ્ય મથુરા નગરી શકશનને આપતાં
ભાત નેહથી રામચંદ્રજીનું દિલ જરા - મનીલા ચાધરી ‘કાચવાયું.
.
Page #734
--------------------------------------------------------------------------
________________
ચિરંતનાચાર્ય વિરચિત
છે શ્રી
સૂત્ર છે
:
|| - ભાવાર્થ લખનાર
–૫. મુનિરાજ શ્રી પ્રશાંતદશન વિજયજી મ. | Fક્રમાંક-૨૦]
(
[મૂળ અને ભાવાથ]
' આ વાતને વ્યવહારિક દષ્ટાંતથી સમજાવે છે કે-જેમ કુમારી કન્યા પરણેલી સ્ત્રીના પતિ જન્ય સુખને અણુ શકતી નથી અને જાત્ય-ધ- જન્માંધ માણસ ઘટાદિ પદાર્થોને જાણી શકતા નથી તેમ અગી છવાસ્થજી શ્રી સિદ્ધ પરમાત્માના સુખને જ શકતા નથી કેમકે પરમબ્રાંનું જે સુખ છે તે સ્વયંવેદ્ય જાણી શકાય તેવું છે. અનુંભવ ગમ્યુ તે ચીજ છે માટે તેથી શ્રી સિદ્ધ પરમાત્માએ જ તે સુખ જાણી શકે છે. કહ્યું પણ છે કે શ્રી કેવલી ભગવંતે પણ શ્રી સિદ્ધ પરમાત્માના સુખનું વાબ કરવા સમર્થ નથી તેવું અનુપમ સુખ ત્યાં છે. આ વાતની શ્રદ્ધા શી રીતે કરવી તે કહે છે કે શ્રી જૈિનેશ્વર ની સવા ભગવતેની આવી જ આશા છે. તેમનું કથન એકાતે સત્ય જ હોય છે. કેમકે રાગાદિથી રહિત એવા શ્રી જિનેશ્વરદેવેને અસત્ય લેવાનું કઈ જ પ્રયજન નથી. કહ્યું છે કે-“રાગ, દ્વેષ અને મોહને . લીધે જ અસં વેઈન એ હોઈ છે. પરંતું જેનામાં તે દોષ નથી તેવા શ્રી સર્વજ્ઞ ભગવે તેને અસત્ય બોલવાનું કાંઈ જ કારણ નથી.” અને હંમેશા કારણ વિના કોઈપણ કાર્ય થતું જ નથી. માટે જ આપ્ત એવા શ્રી જિનેશ્વર દેવેનું વચન છે - શ્રી સિદ્ધ પરમાત્માનું સુખ રેવયંવેદ્ય કહેવાથી શ્રી સિદધ પરમાત્મા જ જાણી શકે છે. તે ઉપર થાવ હૃષ્ટાંત જે આપી શકાય છે. તે શ્રી સિદધ પરમાત્માના સુખને દષ્ટાંતથી સમજવતા કહે છે કે- * * - સવ્વસનુકએ, સવ્વવાહિવિગમે, સંવથ્ય સંજોગેણં, સવિ
છાસંપત્તીએ, રિસમે અT ઇત્તર્ણતગુણું, તું ભાવતુ ખયા િ રાગદે એ ભાવસતુ, કમ્મદયા વાહિણ, પરમલદીઓ અઠ્ઠા, અણિચ્છા ઇરછા એવં સહુએ, ન તત્તઓ ઇયરેણુગધુ “જઈ સુહ વ અજઇણા આગ્રહ વ રેગિસુતિ વિભાસા અચિતમે સણુ સઇઅવરજવસિસ એગસિદ્ધાવિખાએ, પવાઓ અણુઇ તેવિ ભગવતે એવા તહાભ વત્તાઇભાવએ વિશ્ચિમે 'તેહાફલએએણું નાવિચિન સહેકોરિભે, તદવિ તત્તિ, અણગંતવાઓ તરાવાઓ
Page #735
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૮ અંક ૩૨ તા. ૧૬-૪-૯૫ :
-
: ૭૭૧
ની
ખલું એ ઈહરહેગ, મિરછત્તમેસે, ન ઇત્ત વવસ્થા . અશુરિહર્સ
સંસારિણે ઉ સિદ્ધત્ત નાબદ્ધરસ મુની સદસ્થહિઆ ને અણાઈ બંધ વાહેણું, અઇઅકાલતુલે છે અબબ ધણે લા મુની પુણાબધપસ. ગએ, અવિસે અબક્કામુકંકાણું : “અણાઇ જેવિ વિનેગા', કંચાવલનાએણું ન દિદિકખા અકરણુસ્સા ન યાદિઠુમિ એસા ન સહજાએ નિવિની ન નિવિનીએ આયઠ્ઠાણું છે - જેમ સઘળા ય શત્રુઓને ક્ષય થવાથી, સઘળીય વ્યાધિઓને નાશ થવાથી, સઘળા એ અર્થોને સંગ થવાથી અને સઘળી ય ઈરાઓની સંપ્રાપ્તિ થવાથી જે જે ભૌતિક સુખ પ્રાપ્ત થાય છે તેના કરતાં પણ અનંતગણું આત્મિક સુખ શ્રી સિદ્ધ ભગવતેને ભાવશત્રુઓને ક્ષય થવાથી હોય છે, તે ભાવશત્રુએ કયા છે તે જણાવે છે કે- રાગ-દ્વેષ અને મેહ જીવને પરિણામે એકાતે અપકાર કરનાર હોવાથી ભાવશત્રુ છે, કર્મના ઉદ્ધા જીવને પીડા કરનાર હોવાથી ભાવવ્યાભિ સમાન છે, અણિયાદિ ઉત્કૃષ્ટ લધિઓ પરાથ- પરોપકારનું કારણ હેવાથી અર્થરૂપ છે અને નિઃસ્પૃહતાની સર્વસંગના ત્યાગની જે, ઈચ્છા છે તે જ સાચી ઈચ્છા છે. આ રીતે સુક્ષમ બુધિથી ગમ્ય એવું શ્રી સિદ્ધ પરમાત્માનું સુખ તાત્વિક રીતે પરમાર્થપણે તે બીજા જાણુ શકતા પણ નથી. જેમ યતિપણાનું સુખ, વિશિષ્ટ પ્રકારના શ્રાપશર્મિક ભાવે વડે જ અનુભવી શકાય છે અને તે ભાવયતિ પણ વિના બીજા કોઈ જાણી– અનુભવી શકતા પણ નથી અને જેમ નિરગી પણાનું સુખ રેગી માણસ જાણું- અનુભવી શકતું નથી. તેવી જ રીતે શ્રી સિદધ પરમાત્માનું સુખ બીજા કેઈ જાણી- અનુભવી શકતા નથી.
*
* *
રાગાઈ|મભાવે જ હાઈ સુહ તયં જિણે ગુણઈ મુહિં સણિણવાયગહિ આ, જાણઈ તદભાવજ એક ખ |
અર્થ “રાગાદિના અભાવને કારણે જે આત્મિક સુખ પ્રાપ્ત થાય છે તે સર્વજ્ઞ, કેવલી એવા શ્રી જિનેશ્વર શ્રી સિદધ પરમાત્માએ જ જાણે છે. જેમ સંપિતથી ગ્રસિત એ જીવ તેના અમો વનું સુખ જાણતા નથી તેમ.”
માટે જ શ્રી સિધ દેવેનું સુખ તાત્વિક રીતે બુદ્ધિથી પણ અગમ્ય હોવાથી સર્વથા અચિંત્ય છે. વળી તે સુખ એક સિઘની અપેક્ષાએ આદિ અનંત છે, એટલે કે એક સિદધ પરમાત્માના જીવન સુખની આદિ છે પણ તેને અંત નથી. અને પ્રવાહની એટલે કે સઘળા ય શ્રી સિદધ પરમાત્માઓના જીવેના સુખની અપેક્ષાએ તે
Page #736
--------------------------------------------------------------------------
________________
૭૭૨ ૪.
: શ્રી જૈન શાસન (અઠવાડીક)
સુખ અનાદિ અનંત છે. તે જ રીતે તે શ્રી સિદધ ભગવંત પણ જાણવા એટલે કે એક શ્રી સિદ્ધ ભગવતની અપેક્ષાએ તે આદિ અનંત છે. અને પ્રવાહની અપેક્ષાએ તે શ્રી સિદધ ભગવંતે અનાદિ અનંત છે.
એથી અહીં શંકા કરે છે કે- સર્વ ભવ્યજીમાં ભવ્યત્વ સમાન હોવા છતાં આ ભેટ એટલે કે એક જીવ અમુક કાળે, બીજો જીવ અમુક કાળે સિદ્ધ થાય છે તે ભેદ શા માટે છે?
તેને ઉત્તર આપતા જણાવે છે કે- તથા ભવ્યવાદિષણને લીધે જ આવે ભેદ પડે છે. તથા આવ્યવ એટલે તથા પ્રકારનું અમુક ફલ આપનાર ભવ્યરવને પરિપાક-ઉદય વિશેષ વળી આ તથા ભવ્યવાદિ વિચિત્ર પ્રકારનું એટલે કે દરેકે દરેક જીવમાં જુદી જુદી જાતનું, અમુક અમુક કાળે જ પરિપાકને પામનારું અને ફળ , આપનારું હોય છે. માટે જ આ તથા ભવ્ય સ્વાદિ ફળના લેવાનું છે એટલે દરેકનું જુદા જુદા કાળે પાડવાવાળું છે તેને લીધે જ દરેકના કાળમાં ભેદ પડે છે. I ! જે કે સવ ભવ્યછમાં ભયપણું તે સમાન જ છે પણ સહકારી કારના દથી ફલમાં ભેદ થાય છે એમ માનીએ તે શું વાંધે આવે? આવી શંકાને દૂર કરતાં કહે છે કે- જે દરેકનું તથા ભયાદિ વિચિત્ર પ્રકારનું ન હોય તે સહકારી કારણેને ભેટ પણ હોઈ શકે નહિ. અર્થાત દરેકે દરેક જીવનું તથા ભયાવાદિ જુદા જુદ્દા પ્રકારનું છે તેથી જ સહકારી કારણે પણ જુદાં જુદાં, જુદા જુદા સમયે, મળી શકે છે. એટલે કે જેનું તથા ભયાવાદિ જે જે કાળે પાકવાનું હોય તે તે કાળે તેને સહકારી કારણદિ બધી સામગ્રી મળી રહે છે કેમકે સહકારી કા રણદિના જેને તથા ભવ્યાત્વાદિના ભેદની અપેક્ષા છે. અર્થાત્ તથા ભવ્યવાદિને તે સ્વભાવ ન હોય તે તે તે સહકારી કારાદિની. પ્રાપ્તિ પણ થઈ શકે જ નહિ. આનું નામ જ અનેકાન્તવાદ છે અને તે જ ખરેખર તાત્વિકવાદ છે જેમાં દરેકે દરેક અપેક્ષિત કારને સમાવેશ થયેલ છે. અને વાસ્તવિક એ તે અનેકાન્તવાદ તથા ભત્વાદિને ભિન્ન ભિન્ન માનવાથી જ ઘટે છે. અનેકાતવાદ એ કાંઈ ફેર ફુદડીવાર નથી કે જેને જેમ ફાવે તેમ મન: કપિત અર્થ કરી શકે . જે “સ્વાત' પદથી લાંછિત હોય તે જ સારા અનેકાન્તવાદ છે.
Page #737
--------------------------------------------------------------------------
________________
T]
T
]
SELG ELITE
વાપી-અત્રે શ્રી જૈન જ્ઞાન મંદીર સૂ. મ. સા. તપસ્વી સમ્રાટ પૂ. આ. કે. ઉપાશ્રયે પૂ. આ. ભ. શ્રી હેમભૂષણ સૂ, શ્રી રાજતિલક સૂ. મ. સા. તથા ગચ્છાધિમ. સા. તથા પૂ. મુ. શ્રી દીવ્યભૂષણ વિ. પતિ પૂ. આ. ભ. શ્રી મહદય સૂ, મ. સા. મ. સા. ની શુભ નીશ્રામાં શાહ છગનલાલ આદિ આઠ આઠ આ. ભ. આદિ વિશાલ ઉમેદચંદના આમા શ્રેયાથે તેમના ધર્મ. મુનિ સમુદાયની શુભ નિશ્રામાં અમદાવાદ પત્ની મણીબેન તરફથી રૌત્ર સુદ ૧૪ થી નિવાસી શાહ જયંતિલાલ આત્મારામ પરિ પંચાહીકા જીનેન્દ્ર ભક્તિ મહોત્સવ ખૂબ જ વાર તરફથી ચૈત્રી ઓળીનું આરાધન ભવ્ય રીતે ઉજવાયેલ રૌત્ર સુદ ૧૫ ના તેમજ પારણું ખુબ જ ભવ્ય રીતે થયેલ. શ્રી બ્રહર સિધચક્ર મહાપૂજન ઠાઠથી ૮૦૦ આરાધક હતા. ચત્ર સુદ ૧૩ ના ભણાવાયેલ વિધિ માટે નવસારીથી કનુભાઈ શ્રી મહાવીર સ્વામિ ભ. ના જન્મકલ્યાણક આવેલ રૌત્ર વદ ૧૩ ના સવારે શાંતિસ્નાત્ર નિમિતે રથયાત્રાને ભવ્ય વરઘોડે ચઢેલ. ઠાઠથી ભણાવાયેલ જીવદયાની ટીપ ખુબ જ ચત્ર સુદ ૧૫ના શ્રી બ્રહદ સિધચક્ર મહા સંધર થઈ હતી ફળ નૈવેદ્યની ગોઠવણી પૂજન ઠાઠથી ભણવાયેલ જીવદયાની ટ્રીપ અષ્ટમંગળની ગહુલી વગેરે લાલબાગ સુંદર થઈ હતી. એ ઓળીના આરાધકનું મુંબઈથી શેરમેન વગેરેએ ખુબ સુંદર સન્માન ચાંદીના શ્રીફળ વડે કરવામાં આવેલ રીતે કરાવેલ વિધિવિધાન જામનગરવાળા નવપદજી ઓળીના આરાધકેનું બહુમાન નવીનચંદ્ર બાબુલાલ શાહની મંડળીઓ સુંદર રીતે કરાવેલ સંગીતમાં સુરતના
શેઠશ્રી તરફથી ચાંદીના સિક્કા, શ્રીફળ તથા વિજય ભેજ કે સારી જમાવટ કરી હતી. જુદા જુદા ભાવિકે તરફથી રૂપિયા વડે બપોરે સાધર્મિક વાત્સલ્ય થયેલ સાંજે કરવામાં આવેલ આ નિમિતે નવછોડનું મહાપૂજનનું આયોજન મુંબઈવાળા દીલીપ- ભવ્ય ઉદ્યાપન કરવામાં આવેલ, રૌત્ર વદ ભાઈ ઘીવાળાએ સુંદર રીતે કરેલ એકંદરે
૧ના પૂ. આ. ભ. સાંજે ભરેલ તીર્થ મહોત્સવ ખુબ જ ભવ્ય રીતે ઉજવાયેલ પૂ. આ. ભ. વસુદ ૯ના અત્રેથી વિહાર કરી તરફ વિહાર કરેલ છે. વિધિ-વિધાન જામજેઠ વદમાં પાટણ પૂ. ગચ્છાધિપતીની નગ૨વારા શ્રી નવીનચંદ્ર બાબુલાલ શાહની નીશ્રામાં ઉપસ્થિત થવા ભાવના રાખે છે. મંડળીએ ખુબ સુંદર રીતે કરાવેલ. સંગી
શ્રી શખેશ્વર મહાતીર્થ- અત્રે ૫. તમાં અત્રેના દીલીપ ઠાકુરે સારી જમાવટ પૂ દીર્ઘ સંયમી પૂ. આ. ભ. શ્રી સુદર્શન કરી હતી.
Page #738
--------------------------------------------------------------------------
________________
શ્રી જેને શાસન (અઠવાડિક) ૦૦૦૦૦ર Q પૂજ્યશ્રી કહેતા હતા કે
Reg No. G. SEN 84 0000000000*
-શ્રી ગુણદશી
UDRUGI
159 સ્વ. પૂ. આચાર્યદેવેશ શ્રીમદવિજયશમચંદ્રસૂરીશ્વરજીમહારાજ છે
૦ પાપને પાપ માનનારે ત્યારે જ કહેવાય કે પાપ કરતી વખતે દુખ સામે 9
રેખાય,
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
• દુખમાં જે દુખી ન થાય અને સુખમાં જે સુખી ન થાય તેનું નામ ધર્માત્મા! 9 ૦ ધર્મના સંસ્કારવાળું પુય એટલે પુણ્યાનું બંધી પુણય.
અધર્મ અને સંસારની ક્રિયા રસપૂર્વક કરે તેને પરલોક બગડે. - જે પૈસાના જ પ્રેમી છે, દાનને જેને પ્રેમ નથી; ભોગ ના જ પ્રેમી છે, શીલને છે
પ્રેમ નથી; ખાવાપીવાદિ જ માના જ પ્રેમી છે; તપના પ્રેમી નથી તેનું 1 કદિ કલ્યાણ થવાનું નથી; એક નહિ અનેક પર્યુષણ પર્વ આવે ને જાય તેનું હૈ
કદિ ઠેકાણું પડવાનું નથી. છે કે જેને વેરી ન હોય તે જીવ હોય તે જ સંવત્સરીનું પ્રતિક્રમણ સાચું
કરી શકે, બાકી કરે તેનું પ્રતિક્રમણ ટું. • જેને સંસાર ગમતું નથી અને મિક્ષ જ ગમે છે. તેની ગતિ છે જ નહિ. ૦ કમ ખરાબ કરે તે ગભરાય નહિ અને કમ સારું કરે તે સેંભાય નહિ તેનું
નામ ધર્માત્મા. 3 . જેને અહિંસા સિધ થઈ ગઈ હોય તેની આગળ મહું હિંસક પ્રાણીઓ પણ
અહિંસક થઈ જાય. . “દુખ સહન કરવાની શકિત આવે અને સુખ છોડવાનું જ મન થાય, ભેળવવાનું કે
મન ન થાય આવી દશા પામવા માટે શ્રી નવકારમંત્ર ગણવાને છે. કooooooooooooooooooooo
જેન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર અસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ (લાખાબાવળ) c/o. શ્રુતજ્ઞાન ભવન ૪૫, ડિવિજય પ્લોટ-જમનગર વતી તંત્રી, મુદ્રક, પ્રકાશક રેશ કે. શેઠે સુરેશ પ્રિન્ટરીમાં છાપીને વાણ શહેર (સૌરાષ્ટ્ર)થી પ્રસિદ્ધ કર્યું
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
Page #739
--------------------------------------------------------------------------
________________
સૂર
late.
નમો શ્વવિસા નિશ્વયાળ 3સમારૂં મહાવીર પનવસાળાં.
in
રસા
અઠવાડિક
વર્ષ
૮
અંક
૩૩
શ્રી જૈન શાસન કાર્યાલય
શ્રુત જ્ઞાન ભવન ૪૫, દિગ્વિજ્ય પ્લોટ,
જામનગર (સૌરાષ્ટ્ર) INDIA
PIN-361005
906933
શાસન અને સિધ્યાન્ત રક્ષા તથા પ્રચારનું પત્ર-|/
શ્રી જિન ધમ રૂપી દ્વીપ
दीवो ताणं सरीरीणं,
समुद्दे दुत्तरे जहा । धम्मो जिविंद पन्नत्तो, तहा संसार सागरे ॥
દુસ્તર એવા સમુદ્રમાં જેમ દ્વીપ-બેટ પ્રાણીઓનુ રાણુ કરનાર છે તેમ આ સ’સાર સાગરમાં શ્રી જિનેશ્વર દેવાએ પ્રરૂપેલા ધમ જ રક્ષણહાર છે.
55
9
VD S
Free As
Page #740
--------------------------------------------------------------------------
________________
ટ્રસ્ટોને સ્પર્શતી આવકવેરા ધારાની જોગવાઈ
–નટવરલાલ એસ. શાહ
આવકવેરા ધારો જુદા જુદા સ્થળે પહોચતા રેલવેના પાટા જેવો છે. અમદાવાદ ની પોળમાં પોળ અને તેમાંય માર્ગ શોધતાં ગલીમાંથી પસાર થવું પડે તેના જેવો છે. હિમાલયના શિખર પર નજર નાંખી શકાય કિંતુ ત્યાં પહોંચતાં મુશ્કેલીઓને અનુભવ થાય તેના જેવું છે. આવકવેરા ધારો ગીતાના અઢાર અધ્યાયથી પણ વધુ પ્રકરણ ધરાવે છે. આવકવેરા ધારાની સઘળી જોગવાઈ સમજીને યથાયોગ્ય આયોજન કરવાનું કામ સહેલું નથી. કેટલાક કિસ્સામાં કરદાતાને અભિમન્યુના કેઠા વિતાવવા જેવી મથામણ કરવી પડે છે.
ધર્માદા અને ધાર્મિક ટ્રસ્ટના ટ્રસ્ટીઓ, દેરાસર અને ઉપાશ્રય તેમજ સંઘના વહીવટદારોને આવકવેરે સ્પર્શે છે અને તે કારણથી તેઓને પર્શતી ધારાકીય જોગવાઈ ને ખ્યાલ તેમને રાખવું પડે છે.
આ લેખમાં અગત્યની કેટલીક બાબતેને નિરશ સંક્ષિપ્તમાં કરવામાં આવે છે.
આવકવેરા ધારાની કલમ ૨ માં કેટલાક શબ્દની વ્યાયા આપવામાં આવી છે. એમાં આવકવેરાના અધિકારીઓ, ધર્માદા હેતુ, કરદાતા [એસેસી] આવક, વ્યકિત ઇત્યા દિની વ્યાખ્યા ખાસ ધ્યાનમાં રાખવાની છે.
કલમ ૧૦ હેઠળ કરમુકત આવકની યાદી આપવામાં આવે છે તેમાં કેટલીક જમીનગીરીઓનું વ્યાજ, યુનીવર્સિટી કે કેળવણીની સંસ્થાની આવક, હરિ પટલ કે અન્ય પરગજુ સંસ્થા જ દદીઓની સારવાર કરતી હોય તેની આવક જાહેર કરાયેલા ફંડે, ધર્માદા અને ધાર્મિક સંસ્થાઓ જેઓ પિતાની આવક પૂરેપૂરી અને મા વ તેના હેતુ માટે ઉપયોગમાં લે છે તેની આવક ઈત્યાદિને સમાવેશ થાય છે. આ કરમુકત આવકની યાદીમાં સમય અને સંજોગ અનુસાર ફેરફાર થતું રહે છે.
ધાર્મિક અને ધર્માદા ટ્રસ્ટના ટ્રસ્ટીઓએ ખાસ કરીને આવકવેરા ધારાના પ્રકરણ ત્રીજાની કલમ ૧૧-૧ર,એ અને ૧૩ તેમજ તેની પેટા કલમને ખ્યાલ રાખવો જોઈએ.
કલમ ૧૧ ધર્માદા અને ધાર્મિક હેતુ માટેની મિલકતની આવકને લગતી છે. કલમ ૧૨ ટ્રસ્ટે કે સંસ્થાઓને મળતા ફાળાની આવક સંબંધી છે. કલમ ૧ર ટ્રસ્ટની સેંધણી અંગેની છે. (અનુ. ટાઈ. ૩ ઉપર)
Page #741
--------------------------------------------------------------------------
________________
-
ના
બ sx
હાલા
ધારક વિજયસૂરીશ્વરેજી મહારાજની IN 2000 CUHOY V BLIR PELNE YU12 47
રા યાદ • હવાહિક : """ઝાઝા વિરુદ્ધા ૨. શિવાય ચ મવાર ઘા
ન
હોળી
-તંત્રી પ્રેિમચંદ મેઘજી ગુઢા
- ૮મુજઇ) હેમેન્દ્રકુમાર સાસુજલાલ We ::
(૪જકેટ). સિજદેટ કીરચંદ શ્રેષ્ઠ
વઢવ૮૪) ૨ાજદ જન્મ જ !
વર્ષ : ૮ ] ૨૦૫ર વૈશાખ સુદ ૫ મંગળવાર તા. ૨૩-૪-૯૬ [ અંક ૩૩
જ પ્રકીર્ણક ધર્મોપદેશ ૧
- આ. શ્રી વિ. રામચંદ્રસુરીશ્વરજી મહારાજા ૨૦૪૩, અષાઢ વદિ-૨ ને રવિવાર, તા. ૧૨-૭-૧૯૮૭ 'શ્રીપાલનગર, જૈન ઉપાશ્રય મુંબઈ - ૬. (પ્રવચન ૧૦ સું),
(ગતાંકથી ચાલુ) (શ્રી જિનાજ્ઞા કે પૂ. પ્રવચનકારશ્રીજીના આશય વિરૂદ્ધ લખાયું હોય તે ત્રિવિધે, ૪ ઇ ક્ષમાપના
-અવ૦) જ
તેઓ કહે છે કે – “આ રાજ્ય તે સંસાર રૂપી વૃક્ષનું બીજ છે. આમ જે ન છે T માને તે બધા અધમ છે. તે અધમોમાં અધમાધમ હું છું કે તે જાણવા છતાં છોડતે 8 નથી.' આ સંસારની સુખ અને સંપત્તિ કેવી છે? કેઈપણ સમકિતી તેને સારી કહે છે તે બેથી જે સાવધ હેય તે બચી જાય તે વાત જુદી પણ તે કહેવાય કેવી? સારી કે.
ખરાબ ?
* આજે તમને મળેલા અર્થ અને કામ તમારું હિત કરે છે કે અહિત કરે છે ? આ જે તમારી પાસે પૈસે હોવા છતાં દાન દેવાનું મન થાય છે કે પૈસે વધારવાનું મન થાય : છે છે? તમારી પાસે હાલમાં જે પસે છે તેમાં તમારું જીવન મરેથી ચાલે તેમ છે તે જ
શું કામ અધિક પૈસે મેળવવા જાવ છો. ઘર્મ માટે પણ પૈસે કમાવવાની ભગવાને ના ? પાડી છે
Page #742
--------------------------------------------------------------------------
________________
૭૭૮ :
ફૈ જૈન શાસન [અઠવાડિક]
સંસાર' લેાલ સતાવતા હોય તા.
ઉ લાલ ભૂટા છે કે સારા છે? લોભ ભૂડા જ છે. શાત્રે સસારની કોઈપણ વસ્તુના લાભને સઘળાં ય પાપના બાપ કહ્યાં છે. તે એકાન્ત કે અનેકાન્ત− ! ભગવાન ના સ્યાદ્વાદ તે ફુદડીવાદ નથી.
આપણે તા કમ રહિત થવાની મહેનત કરવાની છે. ક્રમ `ધાય તૈવાં કામથી દૂર રહેવાનુ છે.
સભા॰ ધર્મના લેાલ કરે તે સારા કહેવાય કે ભૂંડો કહેવાય ?
૬૦ ધર્મના લાભ કરવાની કાને ના પાડી છે! આ તો અથ કામના લાભને ખરાબ કહુ છુ”. સમકિતી અથ કામને સારા માને જ નહિ,
+
ભગવાને કહ્યું છે કે, જગતમાં ચાર પુરુષાથ કહેવાય છે પણ ખરેખર પુરૂષાથ એક મેાક્ષ જ છે જે મેળવવા જેવા છે. ધમ' પણ પુરૂષા છે પણ કા થમ પુરૂષાથ કહેવાય ? મેશ અપાવે તે જ ધર્મ પુરૂષાથ છે. અથ અને ફામ તા નામના પુરુષાય છે. અનથ કારી છે. તે એ માટે કરેલા ધમ પણ અનથને કરનારા જ છે. તેના નિષેધ કરવા માટે ભગવાને ધમ આશ'સા વિના કરવા જોઇએ એમ કહ્યું છે.
થમ શા માટે કરવાના છે ?
સભા મૈલ માટે.
રંગ રાખ્યા.
દુનિયાનું સુખ મળે, પૈસા-ટકાદિ મળે તે માટે ધર્મ કરાય ? સભા॰ ઊંડે ઊંડે હજી તે યાદ આવી જાય છે.
તે વખતે દુઃખ થાય છે ખરૂં? તે યાદ આવતાની સાથે જ દુ:ખ થતુ હોય તે તેનામાં ધર્મ પામવાની હજી ચેયતા છે. બાકી પૈસાને અને દુનિયાદારીના સુખને સારા માને તે બધા સિંચ્યારષ્ટિ છે. દુનિયાનું સુખ અને તેનુ સાધન પૈસા ખરાબ છે એમ સમજાવવા છતાં ય જેને તે વાત રૂચે જ નહિ તે બધા ગાઢ મિથ્યા દૃષ્ટિ છે.
Page #743
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૮ : અંક ૩૩ તા. ૨૩-૪-૯૬ :
xooooooo
: ૭૭૯ : ૨
શાસ્ત્ર કહ્યું છે કે, અચરમાંવત્તકાળમાં એટલે કે એક પુદગલ પરાવર્ણકાળથી અધિક છે સંસાર ને બાકી છે તે જીવ ગમે તેટલે પ્રેમ કરે તે પણ તે ધર્મ, ધર્મરૂપ બને ? કે નહિ. તે ધર્મ તેને સંસારનું સુખ આપે પણ આત્માને ધમ ન પામવા દે. અભવ્ય છે ( દર્ભવ્યો અને ભારે કમર ભવ્ય જીવો નિર્દોષ ચારિત્રનું પાલન કરી અનંતીવાર નવમા ? આ વેયકે જાય છે છતાં પણ ભગવાનને ધર્મ પામતા નથી. કારણ કે તે અર્થ—કામને જ છે 9 ભિખારી છે. અચરમાવર્તાવતી જીવોને ધર્મ કરવા છતાં ધર્મ કરવા જેવો લાગે જ છે છે નહિ. > જીવ ચરાવમાં આવ્યું હોય અને લઘુકમી થયા હોય તે જીવ પિતાની છે
સમજનો ઉપયોગ કરે તે અર્થ અને કામ માટે ધર્મ કરે જ નહિ. તે જીવ સમજે છે છે કે “અર્થ અને કામ ભૂંડ છે, ઈચ્છવા જેવા નથી, ભેળવવા જેવા મેથી, મેળવવા જેવા { નથી, તે બે જાય તે રવા જેવું નથી અને એને મૂકીને જવાનો વખત આવે તે ખુશી છે { થવા જેવું છે. હાશ! કાશ ગઈ. 8 ” તમારી પાસે પૈસા છે તે ચાલ્યા જાય તે તમને દુખ ન થાય ને ? 3 સભા મન મનાવી લઈએ.
ઉ. આધ્યાન કરી કરીને ઘણા મરી ગયા. પૈસા ગયા, પણ પાછા પણ ન ! આવ્યા. - તમને અર્થ અને કામ કેવા લાગે છે? ભૂંડા લાગે છે કે મેળવવા જેવા લાગે છે છે છે? છઠવા જેવા લાગે છે કે ભગવા જેવા લાગે છે? લેવા પડે તેને પાપને ઉદય છે મન કે, યુદય માને છે તે બે પુણ્ય વિના મળે નહિ પણ તે બેને મેળવવા જેવા છે 8 માને તે ભયંકર પાપોદયવાળે જીવ છે. તેને શા મહામિથ્યાષ્ટિ કહ્યો છે. તે તે 8 છે કહે કે, “તે બે વિના તે ચાલે! તે તે મેળવવા જ જોઈએ. તેને મેળવવા મહેનત ! { કરવી જ જોઈએ, ભેગવવા જ જોઈએ. આવું માને તે સમકિત આવે? તમારે સમકિત | જોઇએ છે?
સબા તે માટે તે આવીએ છીએ. . # ઉ. તે અર્થ અને કામને ભૂંડાં લગાડવા જ પડશે. એકાંતે ભૂંડા જ છે એમ છે ૪ કહેવું પડે. તે બેની જરૂર પડે તે ય ભૂંડું જ છે એમ માનવું પડશે. તે જ વિરાગ . છે જીવતે અને જાગતે રહેશે.
ક્રિમશ . !
Page #744
--------------------------------------------------------------------------
________________
ооооооооооооооооо
| દયા ધર્મનું મૂળ છે.
શ્રી મહાવીરાય નમ છે Pre 20075 of 20340 9 ESTD SY 2028 TRUST ACT.No. E 379 KACHCHH) Donation is Exed.U-S.80-G of Income T ACT, Vide certi No. cITR63-42-85-86 Upto 31-3-196
શ્રી જીવદયા મંડળ-રાપર-કચ્છ
1
મગજ હજ હા -અગલ હ { ધર્મપ્રેમી ભાઇશ્રી, .
શ્રી જીવદયા મંડળ રા૫ર સંચાલીત
રાપર પાંજરાપોળને મદદ માટે અપીલ ચાલુ સાલે કરછમાં દુષ્કાળની સ્થિતિ હોઈ અબેલ જી નિભાવતી સંસ્થાઓ ! છે ખૂબ જ મુશ્કેલી ભરેલા સમયને સામને કરી રહેલ છે. વળી કચ્છના પાણીવાળા જે છે 1 કઈ વિભાગે હતા ત્યાં અવાર-નવાર અછત કે દુષ્કાળને લઈ પાણીના તળ ખૂબ જ છે ઉંડે જવાથી લગભગ દરેક જગ્યાઓએ પાણીની વિષમ સ્થિતિ થવા પામેલ છે. જેની છે છે અસર ઘાસચારાના ઉત્પાદન ઉપર પડે તે સ્વાભાવિક છે. કારણ કે લીલા ઘાસચારાને પાણીનું પ્રમાણુ બીજા પાકની દ્રષ્ટીએ ખૂબ વધારે જોઈએ છે. આમ દુકાળમાં અધિક માસ એ ન્યાયે (જો કે આ વરસે તે આમ પણ અધિક માસ છે ખરું ને?] મુશ્કેલીમાં વધારે થતે રહ્યો છે.
- આમ ઘાસની અછત, ઘાસના ખૂબ ઉંચા ભાવ સાથે ઢોરનું ખુબ મોટું * ભારણ એવી ત્રેવડી મુશ્કેલીઓ અમારી આ સંસ્થા શ્રી જીવદયા મંડળ રાપર છે વહન કરી રહેલ છે. આ સંસ્થામાં હાલ ઢોરની સંખ્યા ૩૫૦૦ આસપાસ થઈ જવા ? 3 પામેલ છે. સંસ્થાને રોજીંદુ ખર્ચ રૂ. ૩૦.૦૦૦- આસપાસ લાગે છે જેથી સંસ્થાને છે
આર્થિક સહયોગની ખાસ આવશ્યકતા છે. તે સી જીવદયા પ્રેમી ભાઈ-બહેને આ સંસ્થાને મદદ કરવા નમ્ર પણે પ્રાર્થના કરીએ છીએ તેમ અગાઉના કપરા સમયમાં 8 આપેલ સહયોગ બદલ આભારની લાગણી વ્યકત કરીએ છીએ. જો મળશે આપનું દાન તે બચશે પશુઓના પ્રાણ
. . લી. પત્ર વ્યવહારનું સરનામું :
ટ્રસ્ટી મંડળ તથા કાર્યવાહક કમીટી છે શ્રી જીવદયા મંડળ રાપર
- શ્રી જીવદયા મંડળ રાપર - રાપર (વાગડ) કચ્છ ના
રાપર (વાગડ) કચ્છ
રુ
Page #745
--------------------------------------------------------------------------
________________
જૈન રામાયણના પ્રસંગો '' (ગતાંકથી ચાલુ)
–શ્રી ચંદ્રરાજ
૬૩. શકુનની મધુરાજ ઉપર ચઢાઈ વતા! તારી જે દેશ માટેની ઈરછા ત્યાર પછી સતત સૈન્ય સાથે પ્રયાણ હેય તે તું માંગ
. કરતાં શત્રુન મથુરા નગરીની નજીક આવી
પહયા. ' “મને મથુરા નગરી આપ
ને ત્યાં શત્રુનાએ સો પ્રથમ ગુપ્તચરને વતા! મથુરા નગરી તે દુ:સાધ્ય છે. નગરીમાં મોકલ્યા. તેમણે આવીને શત્રુનને ત્યાંના મધુરાજા પાસે ચમરેદ્રએ આપેલું
કહ્યું-' મથુરા નગરીના પૂર્વ દિશાના કુબેર શિલ છે કે જેને દૂરથી પણ શત્રુને
ઉદ્યાનમાં જ્યન્તી નામની પત્ની સાથે ત્યાં વિનાશ કરીને પાછું તેના હાથમાં આવી
મધુરાજ ક્રીડા કરી રહ્યા છે. અને શલ જાય છે.'
તેને શસ્ત્રાગારમાં જ છે. આ સમય તેને “હે રાક્ષસકુળના સંહારક! વડીલ સાધી=જીતી લેવા માટે અતિ ઉત્તમ છે.' બંધુ! હું તમારો જ સૌથી નાને ભાઈ
( છનિષ્ણાત શત્રુન તે જ રાત્રે મથુરા શત્રુદન છું. મારી સાથે સંગ્રામ ખેડનારા
આ નગરીમાં પ્રવેશી ગયા. અને પછી મથુરામાં તેની રક્ષા કેણ કરી શકશે? મને મથુરા
પ્રવેશ કરી રહેલા મધુરાને શગુન એ નગરી જ આપ. હું મારી જાતે જ મધુને સોય વડે એતર્યો. ગણતરીની ક્ષણમાં જ ! પ્રતીકાર કરીશ.'
ભીષણ સંગ્રામ શરૂ થયે. શત્રુનના અત્યંત આગ્રહને જોઈને, રામચન્દ્રાજીએ શત્રુદનને સૂચના આપી કે - રામાયણના સંગ્રામની શરૂઆતમાં પ્રમત્તદશામાં હોય અને શત વગરનો હાય લમણે ખર-ખેચરને ખલાસ કરી નાંખ્યા ત્યારે જ તારે મધુરાજા સાથે યુદ્ધ કરવું. હતા તેમ શત્રુનએ મધુના પુત્ર લવણને આમ કહીને મે અક્ષય બાણવાળા ભાથા ઉણ નાંખ્યા. આપ્યા. અને કૃતાન્તવદન નામના સેના- પુત્રના વધથી ધ પામેલા મધુએ પતિને પણ શત્રુદન સાથે જવા આજ્ઞા કરી. દેડીને ધનુષને ટંકાર કર્યો. અને શત્રુન
અને લક્ષમણે અગ્નિમુખ બાણ તથા સામે યુદ્ધ કરવા લાગ્યા. અર્ણવાવ ધનુષ્ય આપ્યું.
અને એક બીજા ઉપર અત્રિા
Page #746
--------------------------------------------------------------------------
________________
-
૭૮૨
" '
.
'
શ્રી જૈન શાસન (અઠવાડિક)
છેડીને પરંપરાને શસ્ત્ર તેડી નાંખતાં ધરણેન્દ્રએ રાવણને આપેલી શક્તિને પ્રકૃષ્ટ લાંબા સમય સુધી યુદ્ધ કરતાં રહ્યા. પુન્યથી અર્થભરતેશ્વર લમણે હતપ્રભ કરી - હવે લમણે આપેલા આણવાવત નાંખીને રાવણ જેવા રાવણને પણ હથી ધનુષ્ય તથા અનિરુખ, બાણને યાદ કરતાં નાંખ્યા હતે. શત્રુદને તે લક્ષમણના આદે. હાથમાં આવેલા તે ધનુષ્ય ઉપર બાણ થી મધુને હણી નાંખ્યા છે. શત્રુદન ચડાવીને બાણથી શગુન એ મધુરાને આગળ મધુનું ગજુ કેટલું? વિધિ નાંખે.
1 ચમહેન્દ્ર કહ્યું કે- એમ વિજ્યા બાણથી વિંધાઈ ગયેલા મધુ રાજા શક્તિ વિશલ્યાના બ્રહ્મચર્યના તેજથી વિચારવા લાગ્યા કે “મારા હાથમાં ન તે હતપ્રભ થઈ હતી. પણ હવે , લક્ષમણ શલ આંવ્યું કે ન તે અયુબને સંહાર હું સાથેના તે પટ્ટરાણી વિશલ્યાના સંગથી કરી શકે. -
તેને પ્રભાવ ખલાશ થઇ ગયો છે ખેર... મેં જિનેશ્વર ભગવંતની પુન ન કરી,
પણ મારે તેથી શું ? મારે તે મારા મિત્ર
હાથારા શત્રુનને જ હણી નાં આવે છે. રો પણ ન કરાવ્યા કે સુપાત્રે દાન પણ મેં તે ના દીધું. અરેરે! મારે આ જનમ આમ કહીને રેષથી ચમરેદ્ર શત્રુનની ફેગટ જ એળે ગયે.
નગરીમાં આવ્યું. અને પહેલા પ્રધાને આ પ્રમાણે વિચારણા કરતાં, દીક્ષા લ
ઉપદ્રવ કરીને પછી શત્રુબને ઉપદ્રવ કરવા
વિચાર્યું. સ્વીકારેલા નમસ્કીરમાં પણ મધુરાજા મૃત્યુ પામીને સનતકુમા૨માં મહા-ઋષિ આથી અમારે તેની પ્રજામાં જાતિસંપન્ન દેવ થયા.
જાતની વ્યાધિઓ વિકવી દીધી. અને આ * મધુના શરીર ઉપર દેવોએ પુષ્પવૃષ્ટિ વાતની જાણ કુલદેવીએ શત્રુદન ને કરતાં કરી. અને મધુ દેવ જય પામે તેમ ઘોષણા શત્રુદ્ધ તરત જ રામ-લક્ષમણ પાસે કરી.
અધ્યા જતા રહ્યા.. - દેવતારૂપ પેલું શાલ ત્યાંથી વાય તે જ સમયે ત્યાં અયોધ્યામાં પધારેલા ઉડીને ચમહેન્દ્ર પાસે ગયું અને છળકપટથી દેશભૂષણ કુલભૂષણ કેવલી ભગવતે રામમધુના શત્રુદનથી થયેલા મૃત્યુની વાત કરી. ચંદ્રના પ્રશ્નનો જવાબ દેતાં કહ્યું કે- મિત્રવધના સમાચારથી રોષથી સમ- ઉપન થયેલ છે. તેથી તેને મથુરાનું
વારંવારે મથુરા નગરીમાં મધુરાજાને જીવ સમી ઉઠેલા અમરેદ્ર સવયં મિત્રત= આકર્ષણ છે. અને પૂર્વ કહીને અંતે મિત્રના હત્યારા શત્રુન પાસે જવા નીકળ્યા કહ્યું કે- આ કૃતાતવાન સેનાપતિ પણ
જતાં અમરેન્દ્રને વેદારીએ કહ્યું કે- શત્રુનને પૂર્વભવને મિત્ર છે.'
Page #747
--------------------------------------------------------------------------
________________
* G૮૩
વર્ષ ૮ અંક ૩૩ તા. ૨૩-૪-૯૬ :
અત્યારે મથુરામાં ચમરેન્દ્ર જાતિ- દેવે છતીને વશ કરી. જાતની વ્યાધિઓ વિકુવી છે છતાં ત્યાં લક્ષમણની સોળ હજાર પત્નીઓમાં ચોમાસુ પધારેલા સપ્તર્ષિાસાત ઋષિ વિશલ્યા, રૂપવતી, વનમાલા, કલ્યાણમાલા, મુનિવરેના તપના પ્રભાવથી તે વ્યાવિએ રત્નમાલા, જિતપદ્મા, ભયવતી અને મને નાશ પામી છે.”
:
૨મા આ આઠ પટ્ટરાણીઓ હતી. અને જઈને શત્રુદાએ સપ્તર્ષિને પરમ અઢીસે પુત્રો હતા ઉપકાર યક્ત કરીને આહારગ્રહણ કરવા રામચંદ્રજીને સીતા, પ્રભાવતી, રતિવિનંતી કરતાં કહ્યું કે-અમને રાજપિંડ ન નિભા, શ્રીદામા એ ચાર રાણીઓ હતી. કપે. હવે આ ચાતુર્માસ પૂર્ણ થયું છે. સમય પસાર થઈ રહ્યા હતા. હવે અમે તીર્થયાત્રા કરવા વિચાર માંડવલા (રાજસ્થાન) માં શાસનમુનિએ એક સ્થળે સ્થિર રહેતા નથી. પ્રભાવના-ચે એ પૂનમ દિ.૩-૪-૯૬ બુધ- આ નગરીમાં તું દરેક ગૃહસ્થના ઘરે વારના દિવસે પ. પૂ. વ્યાખ્યાન–વાચસ્પતિ અરિહંત પરમાત્માના બિંબને કરાવડાવજે. આ. શ્રીમદ વિજય રામચંદ્ર ( મ. સા.ના જેથી અહં હવે પછી કયારેય કેઇની પણ સમુદાયવતી પ. પૂ. વર્ધમાન તપેનિgિ કેઈને પણ વ્યાધિ થશે નહિ.”
ગણિવર્ય શ્રી કમલરત્નવિજયજી મ. સા. ના આટલું કહીને તે સાતેય જંઘાચારણ શિષ્યરતન પ. પૂ. પ્રવચન-પ્રભાવક ગણિવર્ય ની લબ્ધિવાળા મુનિવરે આકાશમાર્ગ શ્રી દર્શનારન વિ. મ. સા. ૫. પૂ. સ્પષ્ટઅન્યત્ર વિયરી ગયા.'
વક્તા સુનિરાજ શ્રી ભાવેશ રત્ન વિ. મ. - - શત્રુ.એ પણ તે સપ્તઋષિએની પ. પૂ. પ્રશચરત્ન વિ. મ. સા., પ. ૫ રનમયી પ્રતિમા તૈયાર કસવીને મથુરાની સાઠવીજી મત્રી સુધાથીજી આજિ ઠાણાનું ચારેય દિશામાં સ્થાપન કરાવી.
. નાથજી જોઈતાજી પટવારી તરફથી - આ બાજુ રતનપુરના રત્નરથ રાજાને વાજતે ગાજતે પિતાના ઘરે પધરામણ યુવાન રાજકુમારી મનરમાના વર અંગે કરાવી ' ઘેર પ્રવચન-ગુરૂપૂજન-પ્રભાવતા ચિંતા થતા નારદે લક્ષમણજીનું નામ જણા આદિ થયેલ, ત્યાંથી વાજતે ગાજતે દાદાવતાં ક્રોધાયમાન થયેલા રત્નરથ રાજાએ વાડી શ્રી શાંતિનાથ પ્રભુના દર્શને ચે ત્યસેવકને નારદને મારવાને ઈશારો કરતાં વંદન કરી સંઘસાથે શ્રી સિદ્ધાચલના પટ ઉઠીને નારદ સીધા લક્ષમણ પાસે જઈ બધી ના સામુહિક પાંચ ચ ત્યવંદન તથા ૨૧ હકીકત કહતા લક્ષમણે રામચંદ્ર સાથે ખમાસણ થયેલ. ત્યાર પછી પ્રવચનમાં શ્રી આવીને ૨નરથને જીતી લેતાં નરણે થવું જ્યને મહિમા તથા એળીના નવમાં રામને શ્રીરામ અને લક્ષમણને મનેરમા દિવસે સમ્યકત્વ તથા શ્રી પાલરાસનું વાંચન આપી :
થયેલ. પછી સંઘપૂજન ગુરૂપૂજન આદિ વૈતાઢયની બન્ને શ્રેણિને બળદેવ-વાસુ થયેલ.
Page #748
--------------------------------------------------------------------------
________________
U Cબટર
RT -
Adve
મારા બાલમિત્રો,
બાલવાટિકા દિવસે-દિવસે તમારી સમક્ષ અવનવી સામગ્રી લઈને ઉપસ્થિત થાય છે. તમને વાહલી લાગે છે તે તમારા પુષ્પોની સુવાસથી જાણી શકાય છે. '
બાલવાટિકામાં ઘણા બાળકના લખાણે આવે છે. ઘણાખરા લખાણે છપાય છે. ને ઘણું [ આબાલવૃદ્ધના લખાણે છપાતા નથી તેને તમે અસંતેષ જાહેર કરે છે. પરંતુ મારી સ્થિતી નાજુક છે. મારી મર્યાદા ટુંકી છે. સંસ્કાર પિષક લખા મારે પીરસવાના છે. સંસ્કાર સિંચન થાય તેવું હળવું લખાણ પીરસવા માટે મા જાગૃત રહેવું પડે છે. સંસ્કાર પિષક પીરસાયેલે રસથાળ તમને સૌને ગમે છે તે પછી તમારા લખાણે પણ તેને અનુરૂપ આવે તેવા લખીને મોકલે તે વધુ અનુકૂળ અને તમને પણ સંતોષ થશે.
મહા મુશ્કેલીએ મળેલી પાંચ ઈન્દ્રીયમાંથી ચાથી ચક્ષુરિયને જે રીતે ઉપયોગ કરી રહ્યા છે તે ખરેખર વિચારણીય છે. રાત દિવસ ચાલતી ટી. વી. ઉપરની જુદી જુદી ચેનલે જોઈને નાના નાના ભૂલકાએ બરબાદ થઈ રહ્યા છે, થઈ ગયા છે અને થતાં રહેશે. નાના બાળકે ી. વી. ઉપરના મારફાડનાં દશ્ય જોઈ પોતાની સાથે ભણતા નાના બાળકૅની સાથે પણ વાતવાતમાં મારઝુડ કરે છે. અરે! હત્યા સુધી પણ પહોંચી
- જીવનને અધોગતિના પંથે લઈ જનારા ભૂલકાએ સગી બેનને પણ ભૂલી ગેરવર્તન કરવા ઉત્સાહિત બને છે.
આવા ભયંકર કેટિના જેમાં જીવન બગાડવું તે શું મૈગ્ય છે? જરા વિચારજો...
ઉઠયા ત્યાથી સવાર સમજી ચેતી જાવ. અલીલ પ્રગટ કરવી ચેનલ જોવાનું માંડી વાળી જીવનને નવે માર્ગે જોડતાં થઈ જાય તેવી ભલામણ
આ વિશિશુ-જૈન શાસન કાર્યાલય, જામનગર,
Page #749
--------------------------------------------------------------------------
________________
-
વર્ષ ૮ અંક ૩૩ તા. ૨૩-૪-૬
૯ અપાયા૫ગમ
આજનો વિચાર
સાચું કે ખોટું? તેષ એ સુખની ચાવી છે.
૧ વિચરતા ભગવાનની અષ્ટપ્રકારી “પ” ની કરામત
પૂન થઈ શકે ? ૧, પટરાણી કુખે
૨ મેઘરથ રાજાએ કબૂતર બચાવી ૨, પદ્માસન
તીર્થકર નામ કર્મ બાંધ્યું. ૩. પદ્મપ્રભુ
આ ભગવાન દેશના આપી દેવાઈ દામાં
આવી સૂઈ જાય છે ૫. પાશની ટીકડી
૪. ઘંટનાદ સૌ પ્રથમ કર જોઈએ, સુલશ
૫ આરતીમાં સાત દિવા હોય છે. જ્ઞાન ગમ્મત
- ૬ તિવિહારમાં રાત્રે એક જ વાર ૧ અશોક વૃક્ષ ૭ દંભ પાણી પીવાય છે. આ ૨ સુરપુપવૃષ્ટિ
૮ છત્ર
( ૭ કેવળજ્ઞાન બાદ ભગવાન સ્વપ્ન ૩ દિવ્ય દવનિ ૪ અમાસ, ૧૦ શાન
જુએ છે. ૫ આસન
૧૧ ૫૧
( ૮ ભગવાન નિર્વાણ વખતે ધ્યાનમાં ૬ ભામંડલ
૧૨ વચન હોય છે. હિરેશભાઈ એચ. મહેતા પૂના ૯ બીજે દિવસે ઉપવાસ કરવું હોય સં. હરેશભાઈ એમ. મહેતા તે આગલે દિવસે ચોવિહાર કરવું જોઈએ
રાજકોટ ૧૦ પંચ પરમેષ્ટિના ૧૦૮ શુ છે ચ ની કરામત તેમાંથી ત્રણ અત્યારે હાજર છે. ૧ ગૃહસ્થ જયણા માટે ઘરમાં બાંધે છે.
આ અંકિત સુરત ૨ રાજગૃહીમાં શ્રી વીર પ્રભુએ કેટલા શ્રેમાસા કર્યા ?
કથાનકે ૩ પુસ્તકને પર્યાયવાચી શબ્દ ' '
જગૃહી નગરી જગવિખ્યાત હતી, ૪ આદિનાથ ભગવાનની દીક્ષા કી દિવસે તેને રાજા શ્રેણિક હતે. પરમ પૂણ્યશાળી થઈ?
અને અનેક ગુણ સંપન્ન રાજાની નગરીમાં પ તેજ ભવે મોક્ષે જનારને શું કહેવાય છે? એક શ્રાવક રહેતું હતું. તે હંમેશા રૂની
મળતા નશા
Page #750
--------------------------------------------------------------------------
________________
|
શ્રી જૈન શાસન (અઠવાડીક)
કડાથી જ તે પોતાનું ગુજરાન ચલાવતે એક વખત રાજા શ્રેણિકે પ્રભુ મહાવીરને હતું. તે સંતોષી જીવડે પૂણીયા શ્રાવક પોતાનાગતિ માટે પ્રીન પૂ.પ્રભુએ નરક નામે પ્રસિદ્ધ હતે.
ગતિ જણાવી. પ્રભુ મારે નરકે નથી જવું. જ પ્રભુ વીરને અનન્ય ભક્ત હતો. પ્રથમ નરક ન જવાય તેના ઉપાય બતાવે પતિમાં જ જેઓની ગણતરી મુકી શકાય એ
પ્રભુએ અન્ય અન્ય ઉપાય બતાવ્યા. સાથે તેવા તે અવ્વલ નંબરના શ્રાવક હતા. પૂણીયા શ્રાવકના સામયિકને વેચાતા લેવાનો
ઉપાય પણ બતાવ્યો. લાભાંતરાયના ઉદયના કારણે વધારે ધન રાજા શ્રેણિક પૂણીયા શ્રાવકના ઘરે મળતું નથી પ્રાપિત નથી પણ સંતોષ ગ માથાને મુગટ ઉતારી પૂણીયાના જબરે દરરોજ સાધર્મિક વાત્સલય કરવાના મેળામાં મુકો. સામાયિક વેચાતું લેવાની હતુથી બને જણ એકાંતરે ઉપવાસ કરતાં વાત કરી આ સાંભળી પૂણીયા શ્રાવક હતા. એ સિથાય છે જળામાંથી કંઈક બોલ્યા, સામાયિકની કિંમત હું જાણત બગાવીને કરજ પ્રભુની સુંદર પ્રકારે નથી. જેને આપશ્રીને વેચાતું ભકિત કરવી કુલના પગાર ભરતા લેવાનું કહ્યું તેને જ પૂછી લે તે વધારે
બને પતી દરરોજ સાથે બેસીને સારું. સામાયિક કરતા તેમનું દ્રવ્ય પણે કેટલું પ્રજી વીરને પૂછતાં પ્રભુ વીરે જણાવ્યું. શુદ્ધ એ માટે એક પ્રસંગ આપણે જોઈએ. “સમગ્ર રાજય આપવાથી પણ તેની કિંમત
એક ાિરા સામાયિક કરવા બેઠાં ચિત્ત ચુકવી શકાય તેમ નથી, થિર રહેતું નથી. ઘણી મહેનત કરી પણ રાજ શ્રેણિક નિરાશ થઈ સવસ્થાને અન્ય વિચાર આવી જાય તેથી પૂણયા ગય. શ્રાવકે પૂછ્યું “આજ ચિત્ત બરાબર સ્થિર - સંતોષી પૂછીયા શ્રાવકની જય હો! કેમ નથી રહેતુ શું આપણા ઘરમાં કંઈ
ઉપેન્દ્રભાઈ અનિતીધું એથલો થાય વતુ આવેલ
હાસ્ય હેજ છે? શ્રાર્થિી એવું જીવાળવા લાગી શિક્ષક વિદ્યાર્થીઓ તમારામાંથી જે અને વિચાર કરી બેલી.
સૌથી આળસુ હોય તે આંગળી ઉંચી કરે. “બીજું તે કાંઈ નહી પણ આજે (શેઠ્ઠીવાર થવા છતાં કોઈએ આગળ માર્ગમાં પડેલી એક છાણા હું લાવી છું. ઉંચી કરી નહી.) આથી શિક્ષક છેલ્યા શ્રાવકે કહ્યું “તમે ભૂલ કરી છે. એ છાણ અલ્યા વીતરાણ તું તે ખુબજ આળસુ છે તે રાજદ્રવ્ય ગણાય. એ આપણાંથી લેવાય છતાં કેમ આંગળી ઊંચી નથી કરતે ? નહિ રખાય નહિ, પખવા યોગ્ય નથી. વીતરાગ: (બેઠાં બેઠાં) એય સાહેબ માટે પાકા રસ્તા ઉત્પર નાંખી દે શ્રાવિ. એમ છે કે મને તે આંગળી ઉંચી કરવાની કાએ પણ તે પ્રમાણે કર્યું. આનંદપૂર્વક આળસ આવે છે. સામાયિક પૂર્ણ કર્યું.
વીતરાગ એમ. મરઠીયા
Page #751
--------------------------------------------------------------------------
________________
ચિરંતનાચાર્ય વિરચિત | - ભાવાર્થ લખનાર ૪િ શ્રી પંચે જ છે – સુનિરાજ શ્રી
પ્રશાંતદશન વિજયજી મ. [મૂળ અને ભાવાર્થ]
|| [ક્રમાંક-ર૧] .
અન્યથા એટલે સર્વથા પ્રકારે ભવ્યવાહિની તુયતા માનીએ તે તે એકાંતવાદ નિશ્ચયવા જ કહેવાય. અને જે એકાતવાદ તે જ મિયાત્વ છે. કેમકે, આ એકાતવાદ માનવાથી કાંઈપણ વ્યવસ્થા ઘટી શકે નહિ. કેમકે, તથા- ભવ્યવાહિને ભેદ ન માનવાથી સહકારી કારદિને પણ ભેદ થઈ શકશે નહિ. અને કર્મ પણ તેવા પ્રકારનું કર્મ હોવાથી કારક એટલે કજ્ઞ પણ થઈ શકે નહિ અને જે કામનું તેવા પ્રકારનું સ્વભાવપણું ન હોય તે તે કા૨ક પણ કહી શકાય નહિ. અને તેથી કરીને જ આ એકાતવાદથી ભિન્ન ભિન્ન કાળે ભિન્ન લિન ફળની પ્રાપ્તિને સંભવ ન હોવાથી આ સંવ સમુચિત વ્યવસ્થા ઘટી શકે. નહિ તેથી જ આ એકાન્તવાને આશ્રય કરે તે શ્રી અહં તને મત નથી અને એગ્સ પણ નથી.
આ જ વાતને સિદ્ધ કરવા બીજી યુક્તિ બતાવે છે કે
સારી જીવને જ સિદ્ધપણું પ્રાપ્ત થાય છે બીજાઓને થતું જ નથી. કેમકે જે અંબાપ- કયારે ય કર્મથી બદધ ન થયા હોય તેવા- છ હોય તેને તાંવિકી મુકિત ઘટતી નથી કેમકે મુક્તિ શબ્દને અર્થે તેમને લાગુ પડતું નથી કારણ કે તેમને બંધને જ અભાવ છે માટે. એટલે કે જે કર્મબંધથી રહિત હોય તેને કોનાથી મુકત થવાનું હોય? વળી આ બંધ પણ પ્રવાહની અપેક્ષાએ જેને વર્તમાન કાળને અનુભવ કર્યો છે તેવા અતીત ભૂતકાળની જેમ અનાદિકાળને છે. તે અંગે કહ્યું
“ભવતિ સ નામાતીત, પ્રાપ્ત છે નામ વતમાનત્વ . ' એણૂંશ્ચ નામ સ ભવતિ, યઃ પ્રાસ્થતિ વણમાનવમ
અથવૂ-“અતી (ભૂત) કાળ તે થાય છે જે વર્તમાનપણાને પામે છેય છે અને વિખ્યત્ કાળ તે થાય છે જે વર્તમાનપણને પામવાનો છે.”
જેમ અતીતકાળ અનાદિને છે તેમ જીને પણ કર્મબંધ અનાદિને છે. વળી છે જો પ્રથમ અબહ-કર્મબંધ રહિત હતા અને પછી તેમને કર્મબંધ થયે એમ જે
Page #752
--------------------------------------------------------------------------
________________
: શ્રી જૈન શાસન (અઠવાડિક)
માનીએ તે સિદ્ધના છ પણ અબદ્ધ છેતેથી તેમને પણ ફરીથી કર્મબંધની પ્રાપ્તિને પ્રસંગ આવશે. તેથી કમથી બધ સંસારી છે અને કર્મથી મુકત સિધના છ વચ્ચે કાંઈ જ તફાવત નહિ રહે. તેથી મુકિતને અભાવ થશે કેમકે બને તે અનાદિકને છે.
અહીં ફરીથી કઈ શંકા કરે છે કે જ્યારે બંધ તે અનાદિને છે ત્યારે, તેનું કારણ કાંઈ પણ નહિ હોવાથી તે બધ સ્વાભાવિક કહેવાશે અને એમ માનવાથી સ્વાભાવિકપણાને લીધે જ તે બંધને મોક્ષ પણ નહિ થાય એટલે કે મને જ અભાવ થશે. તે તેના ઉત્તરમાં જણાવે છે કે- આવી શંકા નહિ કરવી જોઈએ. કેમકે, જીવ અને કર્મને બંધ અનાદિકાલીન હોવા છતાં પણ જેમ સુવર્ણ અને પત્થરના દષ્ટાંત વડે તે બંધને પણ વિયેગ સંભવે છે અર્થાત્ તે વિયેગ અવિરુદ્ધ છે. જેમ સુવર્ણ અને પત્થર-માટીને સંગ અનાદિકાળને છે તે પણ અગ્નિના સંગથી તે બે ને વિગ થઈ શુદ્ધ સુવર્ણ જુદું પડે છે તેમ સમ્યકચાત્રિ-ત૫ આદિની આજ્ઞા મુજબની ક્રિયાના સંગથી કર્મબંધને વિનાશ થઈ કેવલ શુધ્ધ નિરાકાર નિરંજન નિલેપન એ આત્મા જુદો પડે છે. તેમાં કેઈને પણ વિરોધ દેખાતું નથી. માટે નકકી થયું કે અનાદિકાલીન સંવેગને પણ વિયેગ થઈ શકે છે.
હવે ફરીથી કોઈ શંકા કરે છે કે-“પ્રથમ અબદ્ધ જીવને દિક્ષા-જોવા જાણવાની ઈચ્છા પ્રગટ થવાથી તેને બંધ થાય છે અને બધ થઈને મુકત થયેલા એવા આત્માને તે દિક્ષા ઉત્પન્ન થતી નથી, તેથી તેને ફરી બંધ થતું નથી. આ રીતે માનવાથી બધ્ધ આત્માને અને મુકત આત્માને તફાવત પણ રહેશે, કોઈ જ દોષ આવશે પણ નહિ માટે બંધને જ આદિ માન યોગ્ય છે. - તે આ શંકાને ઉત્તર એ છે કે પ્રથમથી જ અબળ એ જીવ ઈદ્ધિથી રહિત હોવાથી તેને કોઈ પણ દિક્ષા ઉત્પન્ન થશે જ નહિ. કેમકે, જેવા-જાણવાની જે ઈછા તે દિક્ષા કહેવાય છે. તે દિક્ષા ઈદ્રિયથી જ થઈ શકે છે પણ એને એકપણ ઈન્દ્રિય છે જ નહિ તેને થતી નથી.
તે શંકાકાર એમ કહે છે કે તે દિક્ષાને અમે સ્વાભાવિક જ કહીશું. એટલે કે આત્માને સહજ સ્વાભાવિક ધર્મ માનીને આત્માની સાથે જ રહેલી છે એમ માનીશું એટલે કઈ જ દોષ નહિ આવે.
| (ક્રમશ:)
Page #753
--------------------------------------------------------------------------
________________
- જ્ઞાન ગુણ ગંગા – (ગતાંકથી ચાલુ) નાના હાવજ ગરજહાજ ના
વીશે ભગવાનની માતાના, વ્યુત્પત્તિ, અર્થ સાથે નામા (૧) “મરુદેવા મન્દિીદીને ખૂયતે (પૃદરાદિ વાત તલપડે) મરુ દેવ્યાધિ- દેવતાઓ વડે જેમની સ્તુતિ તવના કરાઈ તે મરૂદેવા. પહેલા ભગવાનના માતા. મરૂદેવી એ પ્રમાણે પણ નામ છે. ' . (૨) “
વિજયા-વિજયતે'- જે વિજયવાળી છે તે વિજયા. બીજા ભગવાનના માતા (૩) સેના–સહ નેન જિતારિસ્વામિના વતતે' - શ્રી જિતારિસવામીની સાથે વર્તી રહે તે સેના ત્રીજા ભગવાનના માતા.
(૪) “સિધાર્થી-સિધા અર્થ અસ્યા – સિદ્ધ થયા છે અર્થ એટલે પ્રજને જણીના તે સિધાર્થી. જેથી ભગવાનના માતા. ..
(૫) “મહગલા-મંગલા હેતુત્વાત-મંગલને હેતુ હેવાથી મંગલા પાંચમા ભગવાનના માતા.
(૬) સસીભા-શોભના સીમા મર્યાદાસ્વાદ - સુંદર છે સીમા એટલે મર્યાદા જેણીની તે સુસીમા છઠ્ઠા ભગવાનના માતા.
(O) પૃથ્વી- પ્ના પૃથ્વીવ - સ્થિર છે પૃથ્વીની માફક જેઓ તે પૃથ્વી સાતમા ભગવાનના માતા'
(૮) “લક્ષ્મણું-લક્ષ્મીશોભાયસ્યા – લક્ષમી એટલે શોભા છે જેણીની તે લક્ષમણ આઠમા ભગવાનના માતા.
* (૯) રામામંત્યેષુ રમત- ધર્મમાં જે ઉમે આનંદ કરે પામે તે. રામા ભવમા ભગવાનના માતા.
(૧૦) નંદા-દતિ સુપાણ-સુપાત્રમાં આપવાથી જે વૃદ્ધિને પામે પ્રકુટિલત બને તે ના દશમા ભગવાનના માતા
(૧૧) વિગ-વેષ્ટિ ગુણ જગત –ગુ વડે જે જગતમાં વ્યાપ્ત ફેલાયેલી છે તે વિષ્ણુ, અગિયારમા ભગવાનના માતા
Page #754
--------------------------------------------------------------------------
________________
૯૦ ?
.
: શ્રી જૈન શાસન (અઠવાડિક)
(૧૨) “જય-જાતિ સતીૉન-સતીપણાથી જે જ્ય પામે છે ઉછ છે તે જ્યા, બારમા ભગવાનના માતા. •
(૧૩) “યામા-યામ વર્ણવાતુ –શ્યામ વર્ણ હોવાથી જે શ્યામ તેરમા ભગવાનના માતા.
(૧૪) “સુયશા-ભનં યાડસ્પા-સુંદર છે યશ જેણીને તે સુયશા. ચોમાં ભગવાનના માતા.
(૧૫) સુવતા-શોભન વ્રતમસ્યા: સુનતા પતિવ્રતાવા-પ્રતિવ્રતાપણાથી સુંદર છે વ્રત જેણીનું તે સુતા પંદરમા ભગવાનના માતા.
) અધિરામ ચિરયતિ ધમકાજુ-ધર્મકામાં જે કયારે ય ઉતાવળ કરતી નથી, તે ચિરા, સેબમાં ભગવાનના માતા . (૧૭) “શ્રી : શ્રીરિવ-લક્ષમી દેવીની સમાન શાભા-પ્રભા-કાંતિ છે જેણીની તે શ્રી સત્તારમાં લગાનના માતા
(૧૮) દેવી-દેવી ઇવ-દેવાંગના સમાન પ્રભા-કાંતિ છે જેણીની તે દેવી અઢારમા ભગવાનના માતા.
- (૧૯) પ્રભાવતી-પ્રભાત્યસ્યા-જે. પ્રભા કાંતિવાલી છે તે પ્રભાવતી એગહિમા ભગવાનમાં માંતા. .
(૨૦) “પવા- ૫ એવ પદ્યા-કમલના જેવી જે છે તે પાવતી. વીમા ભગવાનના માતા,
(૨૧) વરા-વપતિ ધમબીજમિતિ-ધર્મરૂપી આજને જે વાવે તે વપ્રા. એકવીશમા ભગવાનના માલ. . (૨૨) “શિવા-શિવહેતુત્વાતૃ-કલ્યાણના હેતુ હેવાથી બાવીશમા ભગવાનના માતા. છે . (૨૩) વામા-અને સત્વકામા પાપકાયેષ પ્રતિકલ્યાફ્રા વાયા-મજ્ઞપણથી વામા અથવા પાપકાર્યોમાં પ્રતિકૂલ થવાથી વાયા વીશમાં ભગવાનના માતા
(૨૪) ત્રિશલા-ત્રીણિ જ્ઞાનદશનચારિત્રાણું શલવતિ પ્રાપ્નતીતી – જ્ઞાન–ડેશન અને સ્થાત્રિ રૂ૫ ત્રણ રનોને જે પ્રાપ્ત કરે તે વિશલા. એ વીશમા ભગવાનના માતા.
આ આ પ્રમાણે પહેલા ની ઋષભદેવ મ ાગવાતથી એવીમા શ્રી મહાવીર વામિ ભગવાનના, માતાના નામ વ્યુત્પત્તિ અર્થ સાથે કહ્યા.
Page #755
--------------------------------------------------------------------------
________________
જwwww યાત્રથે જનારા માટે રેલવે મુસાફરી અંગે માહિતી
[ પશ્ચિમ રેલ્વેના જુલાઈ ૧૯૯૫ના સમય પત્રક મુજબ ]
૧. ૩ દિવસ અગાઉ ટિકીટ રીઝર્વ થાય. સંપૂર્ણ જુથમાં'' જનાર મુસાફર માટે પણ એક જ ટિકીટમાં રીઝર્વેશન થાય.
૨. પરદેશી મુસાફરી માટે ૩૬૦ દિવસ અગાઉ રીઝર્વેશ થાય છે.
૩. સંજોગવસાત્ જે વ્યકિતના નામનું રીઝર્વેશન હાથ અને મુસાફરી કરી શકે તેમ ન હોય તે, સ્ટેશન માસ્તરને જુઆત ગાડી છૂટ અગાઉ રવાથી, કુટુંબની જ બીજી કોઈ વ્યક્રિયાને વાલે બદલાવી ગુસાફરી કરી શકાય છે
છે. પ૦૦ કિ.મી. થી વધારે અસરની મુસાફરીની ટિકીટ હોય તે ૫૦૦ કી.મી.ની મુસાફરી અટકાવી શકાય છે. વધુમાં વધુ એક વખત બુસાફરી અટકાવી શકાય.
* સામાન (લગેજ) લઈ જવા માટે અગત્યના નિયમ
બીજા વર્ગ માટે ૩૫, લીપર વર્ગ માટે ૪૦, એ.સી. રોર અને એ.સી. સ્લીપર અને પ્રથમ વર્ગ માટેના મુસાફરોને ૭૦ કિ. ગ્રામ સામાન લઈ જવાની છૂટ છે. વધુમાં મુસાફ્ટ પોતાની સાથે મુસાફરી દરમ્યાન જ વિબમાં ૪૦, એલીપરમાં ૮, એ સી. ચરમાં અને બાકીના વર્ગની ટિકીટમાં ૧૦૦ કીલ દીઠ સામાન રાખી શકે છે. વધારે વજનનું સામાન છે ક-વાનમાં આપવું જરૂરી છે.
સામાન મુસાફરી શરૂ કર્યા અગાઉ વજન કરાવ્યું હોય અને વધારે વજન સામાન લઈ જતાં પકડાય તે સંપૂર્ણ સામાન માટે વાીિ કિમત દંડ રૂપે ભર પડે છે. સામાનમાં વાઈઝ, ય. વી. અને ત્રણ પૈડાની સાયકા વાટે વજન તથા સાઈઝ ધ્યાનમાં લઈ સામાનને કર ચૂકવવું જરૂરી છે. ?
ટિકીટ રદ કરાવવાથી કેટલું નુકસાન થાય ૧. રીઝર્વેશન વગરની ટિકીટ ગાડી છૂટયા બાદ ૩ કલાક અંતર રદ કરાવે તે રૂ. ૧૦ ઓછા મળે.
રીઝર્વ ટિકીટ બે દિવસ અગાઉ જ કરાવે તે એ.સી. અને પ્રથમ વર્ગના રૂ. ૫૦, એ. સી. અને લીપરના રૂા. ૩૦, એ.સી. રૂા. ૨૦ અને બીજા વર્ગના રૂા. ૧૦ ઓછા મળે.
Page #756
--------------------------------------------------------------------------
________________
: શ્રી જૈન શાસન અઠવાડિક)
૩. ગાડી છૂટાના ચાર કલાક અગા અને ૧ દિવસની અંદર રદ કરાવતાં ૨૫ ટકા ઓછા મળે.
૪. ગાડી છૂટી ગયા બાદના ૩, ૬ અને ૧૨ કલાક સુધી જે રીઝવ ટિકીટ ૨૦૦ અને ૫૦૦ કી.મી. ના અંતરથી વધારે અંતરની હોય તે ૫૦ ટકા ઓછા મળે. વેઈટીંગ લીસ્ટ અને આર. એ. સી. ટિકીટ રદ કરાવે તે રૂા. ૧૭ એછા મળે.
૫. સંજોગવશાત મુસાફરીની તારીખ ફકત એક વખત રૂ. ૧૭ ભરી, બદલાવી શકાય છે. ટિકીટ ૨૦ કરાવવાની જરૂર નથી.
૬ ને રીઝર્વ ટિકીટ ગુમ થાય અથવા ફાટી જાય તે ટિકીટની કિંમતના ૨૫ ટકા ગાય છુટયા અગાઉ ભરવાથી ડુપ્લીકેટ ટિકીટ મળે.
. હવે દ્વારા નિમાયેલ ટ્રાવેલિંગ એજન્ટને પ્રત્યેક મના પહેલા મુસાફરી માટે સેકન્ડ કલાસના રૂ. 9 અને અન્ય વગના રૂા. ૧૫ ચુકવવા પડે અને બાકીના પાંચ મુસાફરો માટે સેકન્ડ કલાસમાં વ્યકિતદીઠ પાંચ અને બીજા વર્ગો માટે રૂ. 40 ચુકવવા પડે. વધારે કમીશન લેનાર એજન્ટ પાસેથી રસીદ મેળવી ફરિયાદ કરવાથી રકમ પાછી મેળવી શકાય છે. ટિકીટ ભાડામાં છૂટછાટની વિગતે
વગ ટકાવારી ૧ ઘરથી શાળા, કેલેજ, પરીક્ષા માટેના ઉમેદવાર. દ્વિતીય ૫૦ ટકા છે તથા ખાનગી વિદ્યાથીને. ૨ આર્ટિકલ કલાર્કસ, રીસર્ચ સ્કોલસો
છે ૫૦ ટકા ૩ ભારત સ્કાઉટૂસ અને ગાઈડસ
રપ ટકા ૪ વિદ્યાર્થી અને પાસ થયેલ ખર્ચ
* ૨૫ ટકા ૫ અંધજન, શારીરિક છેડખાંપણ, લય રાગના દદીએ
અને કેન્સર તથા લકવાના દદીઓની સંભાળ પ્રથમ અને દ્વિતીય ૭૫ ટકા રાખનાર સાથે. ૬ પાગલ અને તેનું ધ્યાન રાખનાર સાથે
પ્રથમ અને દ્વિતીય ૭૫ ટકા ૭ સંપૂર્ણ રીતે મુંગા અને બહેરા મુસાફરને પ્રથમ અને દ્વિતીય ૫૦ ટકા ૮ ૬૫ વર્ષથી ઉપરના વયોવૃદ્ધ નાગશ્કિને
દ્વિતીય ૨૫ ટકા કેન્ફરન્સ સરિશ)
મૂળરાજ નથુભાઈ સંપત
Page #757
--------------------------------------------------------------------------
________________
: (ટાઈટલ નું ચાલુ)
| શ્રી જૈન શાસન [અઠવાડિક] કલમ ૧૩ ખુબ જ અગત્યની છે. ટ્રસ્ટના નાણું કે ફંડને નિયત રીતે રોકવા જોઈએ તેનું ધ્યાન વહીવટદારેએ અને ટ્રસ્ટીઓએ રાખવું પડે છે.
દરેક ધર્માદા અને ધાર્મિક ટ્રસૂની નોંધણી આવકવેરા ધારા અનવયે કરાવવી જોઈએ એટલું જ નહિ પણ ટ્રસ્ટને આવકવેરો ભરવાની વેળાના આવે તે માટે રાષ્ટ્રની આવક હેતુને બાધ ના આવે તે રીતે નિયત પ્રમાણમાં ખર્ચ જોઈએ. કેઈ સંજોગોમાં આવક ખાસ કઈ હેતુ માટે એકત્રિત કરવાની જરૂરિયાત જણાય તે તે માટે નિયત અરજીમાં જરૂરી વિગત ભરીને તે માટેની મંજૂરી મેળવી લેવી જોઈએ.
પ્રસંગચિત જણાવવું હિતાવહ લાગે કે આવકવેરા ધારા અન્વયેની ધણી સાર્વજનિક ટ્રસ્ટ ધારા હેઠળ ચેરીટી કમિશ્નર [ ધર્માદા આયુકત]ને કરવી પડતી નોધણી અને મજકુર ટૂર્ના ધારા અન્વયે રાખવી પડતી તકેદારી અને કરવી પડતી કામગીરીથી અલગ છે.
દરેક ટ્રસ્ટ | સંસ્થાની બાબતમાં નીચે મુજબ કાર્યવાહી કરવી જોઈએ. ૧] કાયમી ખાતા નંબર મેળવી લે.
૨] કર્મચારીઓને પગાર ચુકવાય ત્યારે કલમ ૧૦૨ અન્વયે વેરાની રકમ કાપી લેવાની તેમજ મૂળભૂત જગાએથી વેરે કાપી લેવાની પ્રમાણપત્ર આપવાની તેને લગતું પત્રક આવકવેરા અધિકારીને મોકલી આપવાની ઇત્યાદિ કાર્યવાહીનું પાલન કરવું જોઈએ.
૩] નિયત ફોર્મમાં સમયસર આવક પત્રક ભરીને તેની સાથે અન્ય જરૂરી સ્ટેટમેંટ મેકલી આપવા
૪] હિસાબે એડિટ કરાવવા તેમજ એડિટ રિપોર્ટ મેળવ. ૫] ખરીદી કે જમા રકમ સંબંધી અકથી પેમેન્ટ કરવાની બાબત.
૬] કરમુકત પ્રમાણપત્ર મેળવવા અંગેની કાર્યવાહિ તેમજ તેની મુદત પુરી થાય ત્યારે તેને નવેસરથી રીન્યુ કરાવવાની બાબત. ઉપરોકત બાબત સંક્ષિપ્તમાં આવી છે. એ દાનમાં રહે કે આવક વેરાના દર ઉપરાંત અન્ય જોગવાઈ પ્રત્યે કે ' રહેવાથી કે તેનું યથાર્થ પાલન નહિ કરવાથી ટ્રસ્ટને વેરાની વધુ પડતી રકમહાદેવની વેળા આવે છે એટલું જ નહિ પરંતુ વ્યાજ તથા દંડની જોગવાઈના ભોગ બનવું પડે,
સ્ટ નું બીજું નામ છે વિવાસ. વિશ્વાસપૂર્વક કાર્યવાહિ યથાર્થ રીતે બજાવવી અને જુદા જુદા કાયદાને અનુલક્ષીને ટ્રસ્ટને વ્યવહાર ચલાવ એ આજના યુગની અગત્યની આવશ્યકતા છે.
Page #758
--------------------------------------------------------------------------
________________
શ્રી જન શાસન (અઠવાડિક)
Reg No. G. SEN 84 ooog૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૬ 9 પૂજ્યશ્રી કહેતા હતા કે
–શ્રી ગુણદશી 0
૫૫ આચાર્યદેવેશ શ્રીમવિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજ છે
૦.
૦
૦
૦
sooooooooooooooooooooooo
૦
૦
૦
૦ ધર્મ એ સંસાર સુખને વૈરી છે. ધર્મના આરાધકને દાખ આવે તે સાચે માથી છે. o
વિષયને વિરાગી કષાયને ત્યાગી નમાલ હોય નહિ, ૦ અનુકુળતા મજેથી ભોગવનાર માટે દુગતિ સુલભ. પ્રતિકુળતા મજેથી ભે ગવનાર 8
માટે સદ્દગતિ સહજ, • સુખના ભિખારી અને દુખના કાયર દુર્ગતિના મુસાફર! છે , સુખમાં વૈરપણુંને દુખની મિત્રતા સુખી થવાને સારો ઉપાય. ૦ જેમાં અહિતથી પાછા ફરવાની અને હિતમાં પ્રવૃત્તિ કરવાની પ્રેરણા આપે તેવા 0
વાકાને સમુદાય હોય તેનું નામ ઉપદેશ. • અંતરથી મેહની ગુલામી જેની જીવતી હોય તે સદા સુખી હોય.
શ્રી અરિહંત પરમાત્માની આજ્ઞા જ સુખ આપે. છે . સંસારનું સુખ જેને મીઠું લાગે તેને ભગવાનને ધર્મ ઝેર જેવો લાગે. & ૦ દેવ-ગુરુની સાચી આધીનતા જ કલ્યાણ કરે. A ૦ જે દેવ-ગુરૂને આધીન નહિ તેનું કલ્યાણ થાય નહિ. જે મિહ ને આધીન હોય ? છે તે દેવ-ગુરૂને આધીન હેય નહિ. તેવા જ દેવ-ગુરૂ પાસે જતાં હોય તે તે જ મહે શીખવેલું માંગવા જાય.
ગતને એવું ઘેન ચઢાવ્યું છે કે મોટોભાગ “બેહોશ” બની ગયે છે. પણ ૬. - મૂરખ હવાથી “બાહોશ' માને છે. ò ૦ મહની સાથે જેને મેળ તે બધા ધર્મના વિરોધી. કર૦ર૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
જન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ (લાખાબાવળ) co. શ્રુતજ્ઞાન ભવન ૪૫, ડિવિજય પ્લોટ-અમનગર વતી તત્રી, સુદ્રક, પ્રકાશક સુરેશ કે. શેઠે સુરેશ પ્રિન્ટરીમાં છાપીને વઢવાણ શહેર (સૌરાષ્ટ્ર)થી પ્રસિદ્ધ કર્યું
૨૦૦૨ ૦૦૦૦૦૦૦૦૦૦૦
૦
૦
૦
Page #759
--------------------------------------------------------------------------
________________
પ્રસૂરિ
logગર,
नमा चउविसाए तित्थयराणं | શાસન અને સિદ્ધાન્તા 3સમારૂં મહાવીર-પનવસાdmi. છ રક્ષા તથા પ્રચારનું પત્ર
मा. श्री कैलाससागर सूरि जानम दिश्री महावीर जैन आयफ्ना फेद, काबा
મિ, પાંપીની, પિન-382009.
ત્યાં સુધી જ છે.
तावन्महत्त्वं पांडित्यं, कुलीनत्वं विवेकिता । यावज्जलति चित्तान्तनं, TIT: THUવ: ||
લઇ જયાં સુધી મનુષ્યના ચિત્તમાં દુષ્ટ-પાપી કામ રૂપી અગ્નિ પ્રજવલિત થતો નથી ત્યાં સુધી તેની મહત્તા, પંડિતાઈ, કુલીનતા અને વિવેકપણું છે.
હું
અઠવાડિક .
વર્ષ
એક | ૩૪
LE
શ્રી જન શાસન ફાર્યાલય
યુત જ્ઞાન ભવન
૪૫, દિગ્વિજય પ્લોટ, જામનગર (ભૌરાષ્ટ્ર) INDIA
PIN - 361005
Page #760
--------------------------------------------------------------------------
________________
-
હાહાહના અગ-૯ – જ્ઞાન ગુણ ગંગા –
- પ્રજ્ઞગ
-- જય હો હા અopa હા હા -હ | ૦ તગગછ ભટ્ટારક પૂ. શ્રી મુનિસુંદરસૂરિજી મ. સા. ના શિષ્ય પૂ. શ્રી વિબુ ધહર્ષભૂષણજી કૃત “શ્રાવિધિ વિનિશ્ચય ગ્રંથમાં કયા મતની કયારે ઉત્પત્તિ થઈ તે અંગે જણાવે છે કે
હું નંદ્રબ્રિયરૂક કાલ જનિત પક્ષોતિરાકાંકિત, વેદાભ્રાણકાલ ઓટિકભ વિશ્વાકાલે ચલઃ પકેષુ ચ સાધુપૂર્ણિમ ઇતિ મેંદ્રિયાકે પુનવર્ષે, ત્રિસ્તુતિકઃ કલી જિનમતે જાતા: સ્વકીયાગ્રહાત છે
ભાવાર્થ : વિ. સં. ૧૫૫માં પૂનમિયા મત નીકળે અને વિ સ. ૧૨૦૪ માં ઓષ્ટિકમત અર્થાત ખરતર ગછ નીકળે વિ. સં. ૧૨૧૪ માં અંચલ મત, વિ. સં. ૧૨૩૬ માં સાધપૂર્ણિમા મત અને ૧૨૫૦ માં ત્રણ સ્તુતિક મત નીકળે. આ બધા મતે કલિયુગમાં સ્વકીયાગ્રહાત–પોત પોતાના મિથ્યા આગ્રહથી નીકળ્યા પરંતુ જૈન સિદ્ધાંત સંમત નહિ.
૦ દ્રવ્યતીથ અને ભાવતી અંગે શ્રી આવશ્યક નિર્યુક્તિની ગા. ૧૦૬ ૬-૬૭૬૮ માં કહ્યું છે કે
દાહોસમ તણહાઈયણું મલ૫વાહણું ચેવા તિહિ અર્થહિં વિઉત્ત, તહા તું દશ્વ તિર્થ એ કેહમિ ઉ નિગ્રહિએ, દાહએવસમણું હવઈ તિર્થં લેહમિ ઉ નિગ્રહિએ, તહાએ છેaણું જાણું રાા અવિહં કમ્મરયં, બહુએહિં ભહિં સંચિયંજહા તવસંયમેણુ ધેયઇ, તાહી તે ભાવ તિર્થં ોડા | ભાવાર્થ જે દાહનું ઉપશમન કરે, તુષાને નાશ કરે અને શરીરના મલને દૂર કરે આ ત્રણે અર્થોમાં જે નિયુક્ત હોય તે ગંગા-માગધાદિ તીર્થોને દ્રવ્યાતીર્થ કહેવાય છે. જેના
તથા ક્રોધને નિગ્રહ કરવાથી અંતરના દાહ ઉપશાંત થાય છે, તેને નિગ્રહ કરવાથી અત્યંતર તૃણાને છેદ થાય છે અને આઠ પ્રકારના કર્મની રજ જે ઘણા ભથી એકઠી થયેઢી છે તે કમરજને જે તપ અને સંયમથી જોવે છે દૂર કરે છે-તે કારણથી તેને ભાવતીર્થ કહેવાય છે. પારસ (અનુ. ટાઈ. ૩ ઉપર)
Page #761
--------------------------------------------------------------------------
________________
-
BUITING uns 3.928SUVOS HABLAUP OG HD1210801
sich zora CUBOY VO RIBLIOG PA NI YU2017
.
Minin
T
પ્રેમચંદ સેઘજી ગુઢક
૮+લઇ) ' હેન્દ્રકુમાર મજરૂબલાલ જde.
(૨૪ જેટ) , તે જચંદ્ર કરચંદ જેઠ ,
(વઢવચાર :
-
# રુઢ%
3)
KNNES
ANS • અઠવાફિક •
'ઝાઝા વિઝા , શિવાય 7 મા ,
I amજેદ ની (
વર્ષ : ૮ ) ર૦૫ર વૈશાખ સુદ ૧૨ મંગળવાર તા. ૩૦-૪-૯૬ [ અંક ૩૪,
. પ્રકીર્ણક ધર્મોપદેશ કક
-પૂ. આ. શ્રી વિ. રામચંદ્રસુરીશ્વરજી મહારાજા { ૨૦૪૩, અષાઢ વદિ-૨ ને રવિસર, તા. ૧૨-૭-૧૯૮૭ શ્રીપાલનગર, જૈન ઉપાશ્રય 4 મુંબઈ – (પ્રવચન ૧૦ મું)
(ગતાંકથી ચાલુ) (શ્ર જિનાજ્ઞા કે પૂ. પ્રવચનકારશ્રીજીના આશય વિરૂદ્ધ લખાયું હોય તે વિવિધ, ક્ષમાપના–
“ - ચક્રવતી ચક્રવર્તીપણામાં ય જે “આ રાજ્ય કરવા જેવું નથી એમ માનતે છે જ હોય તે ય વિરાગી બને અને શક્ય કરવા છતાં પણ સદ્દગતિ સાધે. ભિખારી તે 8 બેને ભિખારી હોય તે ય રાગી. માંડ માંડ જીવે છતાં ય રાગી આ વાત સમજાય છે છે? આનું નામ જ સ્યાદ્વાદ છે. મોટે શ્રીમંત પિતાની શ્રીમંતાઇમાં જ રાચતે હોય ? શ્રીમંતાઈને જ સુખનું સાધન માનતે હોય તે તેના જે અજ્ઞાન એક નથી. ગરીબ છે { ગરીબાઇમાં ય સંતેષથી જીવતે હોય તે તે સારે છે! આજે મોટા શ્રીમંતે પાસે છે ઘણા પૈસા હોવા છતાં તે દુઃખી છે કે સુખી છે? ડું ઘણું પુણ્ય બાકી છે માટે ન થાડા સુખી છે. બાકી પૈસાને જે ગાઢ લે છે તેથી તે તે દુઃખી દુઃખી થાય છે ?
અને ભવિષ્યમાં દુખી થવાના છે. તેને જે કાંઈ અનુકૂળતા મલી છે તે જ તેને ! દુર્ગતિમાં લઈ જનારી થશે. તેમાં જ સુખને અનુભવ માને તે જ મોટામાં મોટું છે ? જ છે! પૈસા વિના દુનિયાનું સુખ મળે નહિ અને સુખને લોભી પસા માટે જે કરવું છે
-
*
Page #762
--------------------------------------------------------------------------
________________
૯૮ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક)
છે
પડે તે કર્યા વિના રહે નહિ. લેભ તે પાપાય છે કે પુણ્યોદય છે ? પો મળે તે પૃદયથી પણ પૈસે મળે અને આનંદ થાય તે પુણ્યાય કહેવાય કે પાપોદય કહેવાય? | છે કે મને કહે કે, સાહેબ! પુણ્યોદયે મને પાંચ લાખ રૂ. મલી ગયા તે તે વખતે 8 છે મને મનમાં થાય કે-“આ ભારે અજ્ઞાની છે. જ્યારે સમજશે. આ પાંચ લાખ રૂ. ૫ { તેનું માથું ફેરવી નાંખશે.” આ સભાપાંચ લાખ રૂ. મળ્યા તે ધર્મને પ્રભાવ ખરો ને?
ઉતે જીવ પૈસાને હેય માને છે કે ઉપાદેય માને છે? પૈસાને ઉપાદેય માને છે તે તેનામાં ધમની શ્રદ્ધા નથી.
ખરેખર ધમી જીવ હોય તે તે અર્થ-કામને એકાતે ભૂંડા જ મા. પુણ્યછે ને તેની પાસે આવી જાય તે શાસનની ખુબ ખુબ પ્રભાવના કરે. તેનામાં ધર્મની ૧ શ્રદ્ધા છે એમ કહેવાય. શ્રી સંપ્રતિ રાજાએ ત્રણ ખંડની ભૂમિને શ્રી જિન મંદિરથી છે મડિત કરી, સવાકોડ શ્રી જિનબિંબ ભરાવ્યાં અને છત્રીસ હઝાર શ્રી જિન મંદિરને
જીર્ણોદ્ધાર કરાવ્યા વગેરે વર્ણન શાસ્ત્રમાં આવે છે અને તમે લેકેએ પણ ઘણીવાર છે તે સાંભળ્યું પણ છે. આજના સુખી જૈને કેટલાં શ્રી જિન મંદિર બાંધ્યાં છે?
ગામે ગામ ઓફિસે ખોલી છે, બંગલા બાંધ્યા છે. પિતાના પૈસાની ખુમારીથી ચાલે ? છે તે પાપી કહેવાય કે પુણ્યશાલી કહેવાય? તેને પૈસા મળ્યા તે પુણ્યથી પણ પૈસાનું છે
ઘમંડ રાખે છે તેથી પાપ કરી રહ્યો છે. આ વાત તમને ભારે પડશે. ઘણા પૈસા ? શું હોવા છતાં અધિકને અધિક સા મેળવવા મ નત કરે અને જે મળે તે એ છા લાગે છે તે પાપી કહેવાય ને? તે વખતે ય જે તેને થાય કે-“હું કે માણસ છું. આટલા ? { }સા મારે શું કરવા છે? આ પસે તે મને પકડીને નરકમાં લઇ જશે” આવું થાય, છે તે હું હજી તેને સારે કહું. પરસે ભૂંડે લાગે તે જ જીવ સાથી સારાં કામ કરે છે તમને પસે કે લાગે છે? : * *
સભા, આજે કરડે રૂ. ધર્મમાં ખર્ચાય છે. ' ઉ. આજે ખરચનારો મેટેભાગ ખચે છે તે ય પાપના ઉદયથી, ખચીને ય તે !
પાપ બાંધે છે. નામના–કીતિ, ખ્યાતિ-પ્રતિષ્ઠા માટે ખરચે તે પાપ બાંધે છે! આ છે તે વાત તમને નહિ ગમે. પૈસાની મૂરછ ઉતારવા માટે ભગવાનની આજ્ઞા મુજબ સદ- ૧ ૧ નુષાનેમાં પૈસા ખરચનારા તે ખરેખર ભાગ્યશાલી જીવે છે.
મહારંભ અને મહાપરિગ્રહ જેને ગમે તે ગમે તેટલા પૈસા ખરચે તે ય પાપી છે. છે! તે બે તેને પકડીને નરકમાં લઈ જાય. ભગવાનને સંહારંભ, મહાપરિગ્રહ, પંચે
Page #763
--------------------------------------------------------------------------
________________
છે વર્ષ ૮ અંક ૩૪ તા. ૩૦-૪-૯૬.
I ! ૭૯૯. કેન્દ્રિય વધ અને માંસાહારનેનરકનાં કારણ કહ્યાં છે. રાત્રિભોજનને પણ નરકનું દ્વાર કહ્યું છે. { મથી રાશિ જન કરે અને હું કરું છું તે છેટું કરું છું તેમ પણ ન માને તે જીવન 5મોટે ભાગે નરકગામી હોય. આજે કેટલા જેને રાત્રિભોજન કરે છે? સુખી પણ જેને આ રાત્રિભોજન કરે ને ? તમને બધાને દાડે નથી મળતું માટે રાત્રે ખાવ છો ને?
' અર્થ અને કામને ભૂંડા ન માને, મિક્ષ માટે ધર્મ ન કરે, મને ન ઝંખે તે ન સમક્તિી જ નથી. તે ગમે તેટલે ધર્મ કરે તે ય તે ધર્મ કરીને સંસારમાં રૂલવાને છે. ૫ - આજે કોઈ નનું ઘર ભાગ્યે જ મળે કે જેના ઘરમાં રાત્રિભોજન ન થતું ? છે હેય. ધર્મની બાબતમાં ઘણું અજ્ઞાન વ્યાખ્યું છે. કદાચ મા-બાપ પતે નહિ કરતી | ૪ હેય પણ છાકદિને કરાવે છે. તેવા છ રાત્રિભોજનના ત્યાગી હોય તે ય બેટા ? છે છે. છોકરા રાત્રિભોજન કરતાં હોય તે કહે નહિ કે-દિકરા! ત્રિભૂજન ન થાય
ભગવાન કહી ગયા છે કે, રાત્રે મઝેથી જતે તે મોટે ભાગે નરકે જ જાય. તને શું ? વધે છે કે રાત્રે જમવું પડે છે ?” આટલું સમજાવવા છતાં ય જે તે ન 4 માને તે છે દિકરાદિ ઉપર મા-બાપને પ્રેમ થાય ખરા ! R., સભા, વિરોધ કરવાની શક્તિ ન હોય તે?
, ઉ. તે જુદી વાત. પણ તેના ઉપર પ્રેમ થાય નહિ ને ?
આ જના મા-બાપ તે ઉપરથી બચાવ કરે છે કે, મારા છોકરાને બહુ કામ રહે છે છે છે, સમય જ મલતું નથી.છોકરા જે કરે છે તે ખોટું કરે છે એવું પણ માનતા K નથી તેવા અને કેવા કહેવાય? “મારે દિકરો મરીને કયાં જશે તેમ પણ તેમને ?
થાય છે ખરૂં? તમને તમારી પણ ચિંતા છે? મારે મરીને ક્યાં જવું છે તે પણ તે નક્કી કર્યું છે? મરવાનું નકકી છે. ક્યારે મરવાનું તે ખબર નથી. પણ મરીને કયાં છે છે જવું તે નકકી કરવું આપણા હાથની વાત છે. માટે શ્રાવકને મરવાને ભય હાય નહિ. છે તે તે મૃત્યુ આવે ત્યારે તૈયાર જ હોય કેમકે તેને વિશ્વાસ છે કે-“મારું ભૂંડું
થવાનું જ નથી. કારણ કે મેં કોઈના ય ભૂંડામાં ભાગ લીધે નથી, કેઈનું ય ભૂંડું છે કર્યું નથી. અને શકિત જેટલું ભલું કર્યું છે. ભગવાન કહી ગયા છે કે, તમારે 8 ગતિમાં ન જવું હોય તે કઈ લઈ જઈ શકે જ નહિ. કર્મ જીવને દુર્ગતિમાં છે લઈ જાય છે. તેમ બેલાય નહિ. કર્મ બળવાન છે કે આપણે આત્મા બળવાન છે?
| તને બધાને પૈસે કેવો લાગે છે? તમારે કેટલા પૈસા જોઈએ છે? જેની ૬ છે પાસે ઘણે ઘણે પૈસે હોવા છતાં તે સુખી કે વેપારાદિ કેમ કરે છે?
સભા એક જાતને નશે છે.
ઉ૦ એમ કહે કે, તે બધા પૈસાને સારો માને છે, મળવવા જે માને છે, છે સાચવવા જેવું માને છે, માટે વેપારાદિ કરે છે. "
(ક્રમશ:).
Page #764
--------------------------------------------------------------------------
________________
ભાભર નગર મહેન શ્રી સુનિ સુવ્રતસ્વામિ જિનાલય શતાબ્દિ વર્ષ ૪ શ્રી ભાભર તીર્થની ચાત્રાર્થે પધારો
પ્રતિષ્ઠા દિન.વિ. સ. ૧૯૫૨ શ્રાવણ સુદ ૧૦ શતાબ્દિ દિન. વિસ'. ૨૦પર શ્રાવણ સુદ ૧૦
રહ્યા છે.
ઉત્તર ગુજરાતની ભૂમિ પર, બનાસકાંઠા જિલ્લાના ભૂષણુરૂપ શ્રી ભાભરનગરની ભવ્યતામાં વૃદ્ધિ કરનાર શ્રી મુનિસુવ્રતસ્વામી જિનાલયને સે। વર્ષ પૂર્ણ થ આ પ્રસંગે સકળસલની સમક્ષ ભાભરના ધમ પરિચય ટૂંકમાં પ્રસ્તુત છે. ૧૦૦ વ પ્રાચીન મંદિરથી મ"ડિત ભૂમિ તીથ સ્વરૂપ ગણાતી હોવાથી . સકળ સધને તીસ્વરૂપ ભાભરનગરના જિનાલયાના દર્શન પૂજન નિમિત્ત પધારવા ભાવભીનુ આમંત્રણ છે.
પાંચ જિનાલયા : ૧. મુનિસુવ્રત સ્વામી જિનાલય (૧૦૦ વર્ષo ૨. શ્રી શાંતિ નાથ સ્વામી જિનાલય ૩. શ્રી શખેશ્વર પાર્શ્વનાથ જિનાલય ૪. શ્રી વાસુપુજ્ય સ્વામી જિનાલય ૫. શ્રી સંભવનાથ સ્વામી જિનાલય,
:
ધમ સ્થાને શ્રાવક શ્રાવિકા સધની આરાધના માટેના આય બિલ શાળા, ભાજનઢાળા,
ભવ્ય ઉપાશ્રયા,
પાંજરાપાળ જીવદયાની ચૈાત જલતી રાખતી પાંજરાપોળમાં ડાયમ માટે નાના મેટા ૧૫૦૦ ઢારને આશ્રય મળતા હોય છે. અને દુકાળના વર્ષીમાં ૨૫૦૦ જેટલા ઢારને આશ્રય મળતા હોય છે.
જ્ઞાનમદિર : શ્રી શાંતિચન્દ્રસૂરીશ્વરજી જૈન પાઠશાળા-જ્ઞાનદિર જૈમ બોર્ડીંગ આદિ સસ્થાઓ દ્વારા સમ્યગ્ જ્ઞાનની અપૂર્વ જ્યાત જલતી રહે છે.
ભાભરનગરને અનેક રીતે ધમ સમૃધ્ધ બનાવનારા ગુરૂ ભગવાતા તરીકે ધર્માંદાતા પરમાપકારી પૂ. બુધ્ધિવિજયજી મ. સા. તથા પૂ. ૫. શ્રી તિલકવિજયજી મ. સા. પૂ. આ. શ્રી શાન્તિચન્દ્ર સૂ. મ. તથા પરમ વાત્સલ્યનિધિ પૂ. આ. શ્રી કનકપ્રભ સૂ. સ. ના ઉપકાર ભૂલી શકાય એવે નથી.
તા.ક. ભારે
આવવા માટે અમદાવાદ પાલનપુર-ડીસા-શ'ખેશ્વર-બીલડી-વાવ થરાદથી બસ ચાલુ છે, તેમજ અમદાવાદ-ભીલડી-પાલનપુરથી ટ્રેન સેવા ચાલુ છે. ભાભર તીથની યાત્રાએ પધારે.
મું. ભાભર, તા. દીઓદર જી. બનાસકાંઠા (ઉ. ગુજરાત)
અમારા શ્રી સથે આ શતાબ્દિ મહાત્સવ વિરાટ સ્વરૂપમાં વિશિષ્ટ રીતે ઉજવવાનુ નક્કી કર્યુ છે.
સૌજન્ય : શ્રી જૈન શાસન સેવા મંડળ (ભાભર) મુંબઇ ફ્રાન ૮૪૨૬૯૭૧
Page #765
--------------------------------------------------------------------------
________________
જૈન રામાણના પ્રસંગો
(ગતાંકથી ચાલુ)
–શ્રી ચંદ્રરાજ
૬૪. સીતાદેવીના માથે કુલટાનું કલક “વીલંપટ વણે સીતાજીને ભગવ્ય રામચંદ્રજીને કહ્યું- “તમારી પ્રિયા આ જ ન હોય એ બને જ શી રીતે ? સીતા જુએ હજી પણ રાવણને સંભારી. રામચંદ્રજીને ચાર પનીએ હતી.
રી , તા. રહ્યા છે. (રાવણની યાદમાં ગુરી રહ્યા છે.) તેમાં મહાસતી સીતાદેવી વધારે પ્રાણપ્રિય
જુઓ આ સીતાએ જ દરેહા રાવણના
આ પગલા છે. તેથી હે નાથ હતા. તેમાં ય વળી સીતાદેવીએ ગર્ભાવ
તેમે ચોકકસ ધારણ કરતાં અત્યંત પ્રિય થઈ પડયા જાણે કે સીતા (હજી પણ) તેને જ આથી બાકીની ત્રણેય ઈર્ષાળુ શેથી આ સહન થઈ ના શકયું. આથી સીતાદેવીને (પૂરા સાથે રહેવા છતાં પણ તેના કોઈપણ રીતે બદનામ કરી નાંખવાની ઉપરથી કરેલી કલ્પના પેટી છે). મેલી મુરાદથી છળ-કપટર તે શેકોએ ) રામચંદ્રજી પણ બને ચરણે સીતાએ સીતાદેવી પાસે આવીને પૂછ્યું કે- “રાવણ જ દોરેલા જુએ છે છતાં હૃદયની વિશાકે તે તે રીતે અમને બતાવે ને.' લતા-ગંભીરતાના કારણે સીતાદેવી સાથે
ભોળા ભાવે જ સીતાદેવી બોલ્યા કે- “જાણે કશું જ બન્યું નથી એ જ રીતે “આખા શરીરથી તે કયારેય રાવણને જે પહેંલાની જેમ જ રહેવા લાગ્યા. નથી. પણ તેના ચરણે જ મેં તે જોયા છે.. આ અગાઉ ગર્ભ ધારણ કર્યો ત્યારે તેથી આખા રાવણને શી રીતે કરી શકું? સીતાદેવીને રાત્રિના અંતે વિમાનમાંથી - કશો વધે નહિ તેમના ચરણે અમને
આવેલાં બે અષ્ટપદ મૃગની વાત સીતાએ
રામચંદ્રને કરતાં રામચંદ્રજીએ કહ્યું કે દેરીને બતાવે. અમને તે જોવાનું કૌતુક
તુ તને બે વીર પુત્ર થશે. પણ આ અષ્ટાપદ ઈચ્છા છે. શક્યએ આમ કહેતાં જ
* મૃગે વિમાનમાંથી આવેલા જોયા તે મને સવભાવથી સરળ સીતાદેવીએ રાવણના
' દુખ દેનારૂ લાગે છે ત્યારે સીતાએ કહેલું ચરણે રીતરી બતાવ્યા..
કે પ્રભે! ધર્મના પ્રભાવથી ભાવિ ઉજજળ એ જ સમયે ત્યાં રામચંદ્રજી આવી બનશે. ચડયા. અને શોકએ તક ઝડપી લઈને રાવણના ચરણની વાતથી મહાસતી
Page #766
--------------------------------------------------------------------------
________________
૮૦૨
: શ્રી જૈન શાસન (અઠવાડિ)
ઉપર હલકટમાં હલકટ કલંક ચડાવ્યા અત્યંત ગમગીન થઈ ગયેલા સીતાદેવી છતાં શેકની તે વાતની રામચંદ્રજી ને રામચંદ્રજીએ કહ્યું કે- હે દેવિ ! ખેદ ઉપર કશી જ અસર ના થતાં શેકોએ ધારણ ન કરે. કર્માધીન સુખ-દુઃખ મહાસતી સીતાદેવી ઉ૫૨ પિતાના મનથી અવશ્ય જોગવવા જ પડે છે. તમે બાવાસે જ ઘડી કાઢેલા અસતીત્વના દેષને પિતાની જઈ દેવની પૂજા કરે, સુપાત્રદાન દે. દાસીઓ દ્વારા આખી નગરીમાં ફેલાવી આપત્તિમાં એક માત્ર ધર્મ જ શરણ છે.” દીધે. અને લેકે પણ જેમતેમ બેલવા
- સીતાદેવીએ તે પ્રમાણે જ અરિહંત લાગ્યા. લેકનિંદાઓ ઘણું કરીને લેકએજ
પૂજનાદિ કર્યા. સુપાત્રદાન દેવા માંડયું. ઘડી કાઢેલી હોય છે. તેમાં સત્યને અંશ શાળે જડતું નથી. ,
એક દિવસ રાજધાનીના નગ વૃત્તાંત
- કહેનારા આઠ-આઠ અધિકારીઓ રામછળ-કપટ સામે સરળતાને કલંક ચંદ્રજી પાસે રાજસભામાં આવ્યા. અને ચડયું
'.
રામચંદ્રજીને નમને રામના દુસ્સહ તેજથી એક દિવસ સીતાને ઉદ્યાનનના જાત- ઝાડ પાંદડાની જેમ થરથર કંપતા ઊભા જાતના પુષ્પોથી પ્રભુપૂજા કરવાને દેહદ રહ્યા પરંતુ વિનંતી કરવાની હિંમત કરી થયા. અને રામચંદ્રજીએ તે પૂર્ણ કરી શકાય નહિ, પછી બને પરિવાર સહિત ઉપવનમાં કીડા “એકાંતે હિત કરનાર હે પુરમહત્તરો! કરવા ગયા. બધાં જ પ્રસન્ન હતા. તમને મારા તરફથી અભયદાન છે’ ‘જે
કહેવું હોય તે કહે.) " એવામાં જ સીતાદેવીનું જમણું નેત્ર અભયવચનથી કંઈક પ્રાણુ આવ્યા હોય ફરકયું. રામચંદ્રજીએ તે જાણીને કહ્યું કે, તેમ વિજ્ય નામના નગરાધિકારીએ હિંમત હે દેવિ ! ભાવિના અમંગળની આ રાખીને કહ્યું- “હે સ્વામિનન! સાંભળેલી આગાહી છે.
હકિકત આપને જણાવવી જ જોઈએ. ન સીતા બેયાહ ભાગ્ય વિધાતા ! શું જણાવીએ તે આપને અંધારામાં રાખ્યા રાક્ષસ દ્વીપમાં આટ-આટલા સતીત્વના તિર્યા ગણાય. પણ જણાવવા મેંગ્ય જોખમમાં મૂકી દીધા પછી પણ તને હજી બાબત અતિદાશ્રવ છે. સાંભળી ન શકાય મને હેરાન કરવાથી સંતોષ નથી થયો. હે તેવી અત્યંત દુખદાયી છે. નાથ ! તમારા વિયેગના અસહ્ય દુખમાં હે દેવ ! સીતાદેવીને વિશે ન ઘટી દદળાવી નાખ્યા પછી પણ આ વિધાતાને શકે તે જનપ્રવાદ ઉઠવે છે. યુક્તિથી હજી . તેનાથી પણ અધિક દુખ મને ઘટી શકતા. આ પ્રવાદને બુદ્ધિમાનેએ - આપવાનું બાકી છે ?' ' ' (સા) માનવે જ જોઈએ
Page #767
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૮ : અંક ૩૪ તા. ૩૦-૪-૯૬
| ૮૦૩ તે પ્રવાદ એ છે કે-કામક્રીડાના “શવણે ઉઠાવીને લઈ ગયા પછી પિતાના લંપ રાવણે સીતાને એકલી જ અપહરણ ઘરમાં લાંબા સમય સુધી સીતાને રાખી કરીને તેના ઘરમાં રાખી. અને ત્યાં સીતા મૂકી હતી તે સીતાને પાછી લઈ આવેલા ઘણે લાંબો સમય રહી. આથી હે પ્રભો! રામ સતી માને છે. સીતામાં જ રક્ત રાવણ તરફ સીતાજી પ્રેમવાળા હોય કે બનેલા (અને તેના શરીરને જ ભોગવી પ્રેમવગરના હોય પણ સ્ત્રી લંપટ નાંખવા હરણ કરીને લઈ આવેલી સીતાને) રાવણે તેને સમજાવીને કે બળાત્કાર કરીને સીલંપટ રાવણે ભેગવી ના હોય એ બને સીતાને ભોગવીને શીયળથી ભ્રષ્ટ ન કરી જ શી રીતે ? રામ આટલું પણ વિચારી હોય તે માની શકાય તેવું નથી. માત્ર ના શકયા. ખરેખર રાગી માણ્સ દેશને લેકે જ નહિ અમે પણ આ પ્રવાદમાં જોઈ શકતું નથી. [સીતામાં રાગાંધ બનેલા સંમત છીએ. અને આ રીતે યુક્તિથી ઘટી રામને સીતાના, પરપુરૂષથી ચુંથાઈ ગયેલા જતાં સત્ય લાગતા આ પ્રવાદને હવે તે શરીરથી શીયળ ભ્રષ્ટતાને દેવ કયાંથી રઘુનંદન ! સાંખી લે તમારા માટે ઉચિત દેખાય?] નથી.
- આ સીતા સંબંધી પ્રવાદ=બેકબાવા યુક્તિસંગત પ્રવાદને સાંખી વાયકા સાંભળતા રામ મહેલે પાછા ફર્યા લઈને હે દેવ! જન્મથી માંડીને ઉપજેલી અને ફરીથી તે પ્રવાત સાંભળવા ગુપ્તચરે, ઉજજવળ કીતિને અને કુળને આપ કલંક ને આદેશ કર્યો. ન લાવશે.”
અને ચરપુરુષે રાત્રિ નગરચર્યા માટે મહાસતી સીતાદેવી ઉપર આવી ચડેલા નીકળ્યા. કલંકને નિશ્ચય કરીને રામચંદ્રજી તરત જ દુખથી મૌન થઈ ગયા. છતાં ધર્ય ધારણ કરીને પુરમહરેને કહ્યું કે- “તમે સારૂં શ્રી મહાવીર શાસન કાર્યાલય જામનગર થયું કે મને આ જણાવ્યું: “ભક્તપુરૂષ વિ. વિ. સાથે જણાવવાનું કે આપ વીસમી કયાંય ઉપેક્ષા કરનારા નથી હોતા. સદીના મહાનાચાર્ય શ્રી વિજયાનંદ સૂ..
એક સ્ત્રીને માટે થઈને હું અપશયને (આત્મારામજી) મ.ની વર્ગારોહણ શતાસહન નહિ કરૂ આમ કહીને પુરમહત્તને બ્દિ પ્રસંગે વિશેષાંક કાઢી રહ્યા છે તે વિદાય કર્યો. -
જણી અમને અતીશય આંનદ થયેલ છે. હવે રાત્રિના સમયે છુપાવેશે ખર આપના કામને સફળતા મળે એવી અમારી શામચંદ્રજી નગરચર્યા માટે નીકળ્યા. ડગલે જિનેશ્વરદેવને પ્રાર્થના છે. બસ એજ લી.ને પગલે તેમણે એક જ પ્રવાદ સાંભળ્યું કે શ્રી વાંકડીયા વડેગામ જૈન સંઘ
Page #768
--------------------------------------------------------------------------
________________
હજહજ સબા હા હા હા હા રાહ છે નિદ્રાની ભયંકરતા હતા
–શ્રી વિરાગ
કર્મના મુખ્ય આઠ પ્રકારે છે. તેમાં ઉંડી ખાઈઓ છે. વચ્ચે વચ્ચે કાળા રહેલા મેહનીય કર્મના ૨૮ અંતરભેદ છે. કુવાઓ છે. નગરની અંદર રાજમાર્ગો આ ભેદમાં નિદ્રાના પાંચ પ્રકાર પાડવામાં વિશાળ છે હાની શ્રેણીઓ અનેક પ્રકારના આવેલ છે.
કરીયાણા આદિના વેપારથી ધમધમી રહી - નિદ્રા, નિદ્રા-નિદ્રા, પ્રચલા, પ્રચલા
છે. અનેક પ્રકારના ચેરે–ચોંટે થતા વેપાપ્રચલા, થિણી નિદ્રા.
રથી આ નગરી શેભી રહી છે. ચિત્ર
વિચિત્ર નાના પ્રકારની કલાકૃત્તિવાળા - નિદ્રા-જે નિદ્રામાંથી પ્રાણને સુખેથી
મંદિરે ગગનને આંબી રહ્યાં છે. ચોરે જગાડી શકાય તે નિદ્રા.... "
અને ચોટે રહેલા રાગદ્વેષથી મુક્ત એવા નિદ્રા-નિદ્રા-જે નિદ્રામાંથી દુખેથી અરિહંત પરમાત્માના તેતાંગ જિનમંદિરે જગાડી શકાય તે નિંદ્રા-નિકા” રાજમાર્ગની શોભા વધારી રદ છે.
પ્રચલા-તાં, બેસતાં નિદ્રા લીધા કરે જ્યાં જિનાગમ અને જિનમંદિર હોય તે પ્રચલા”
ત્યાં જિનભક્ત વસતા જ હોય, તેમાં
શંકાને સ્થાન નથી. એવા એક ચૌટે સુંદર પ્રચલા-પ્રચલા–અશ્વની જેમ ચાલતાં નામને ધનવંત શ્રાવક રહેતો હતો. સુખી ચાલતાં ઉથા કરે તે પ્રચલા-પ્રચલા.અને શ્રદ્ધાવાન શ્રાવક સર્વ શ્રેષ્ઠીઓમાં
વિશુદ્ધી-દિવસમાં ચિંતવેલા વિચારને મુખ્ય હતું તેને ધના નામની ભાર્યા હતી. નિદ્રમાં અમલ કરે તે અર્થાત્ નિદ્રામાં તેને ઉદરથી પુંડરીક નામ પુત્ર ઉત્પન હેવા છતાં અનેક પ્રકારના પરાક્રમવાળા થયે હતે.. તેમજ હિંસક વગેરે કાર્યો કરવા તે બળ.- બાપ કરતાં બેટે સવ. તે ન્યાયે દેવ જેવા બળવાળા બનીને કાર્ય કરે તે દિકરે બાલ્યાવસ્થાથી જ બુદિધ નિધાન વિશુદ્ધી નિંદ્રા.
હતે. બાળપણમાં અદ્દભુત જ્ઞાની હોવાથી * નિદ્રાથી થતી હાનીના સંબંધમાં થોડાક વર્ષોમાં અનેક પ્રકારની વિદ્યાઓ
અને કલાઓ શીખી ગયે, ગુણી, ગુણવાન આપણે કેવલી ચારિત્રના
' અને ગુણવંત થઈને જગના ચોકમાં પંકાયે. એક ભવનું વર્ણન વિચારીએ.
દિધા બળથી શીખેલ વિદ્યા વડે તૃતિ 'તેતીગ કિલાએથી વિટાયેલું બ્રહ્મા થતી નથી. નિત્ય નવું જાણવા અને સુર નામનું નગર છે. ચારેબાજુએ ઉંડી સાંભળવા, સમજવા જોઇએ
Page #769
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૮ અંક ૩૪ તા. ૩૦-૪-૯૬ :
એક વખત કેક સુગુરુ ભગવંત ' તે, એમ છે ગુરૂદેવ! મારે સાધુ થવું વિચરતા વિચારતા તેની બાજુમાં આવેલ જ છે. આપશ્રીની ધન્યવાણી સાંભળી મને જિનમંદિરે પધાર્યા. શ્રાવકની વિનંતિથી વૈરાગ્ય ઉત્પન્ન થયેલ છે. સંસાર ખારો ઝેર દેશના ફરમાવી ભવ્ય જીવેએ ધન્યવાણીનું જે લાગે છે. સ્વાંથી સંસારની અસાઅમીપાન કર્યું. દેશના પૂર્ણ થયે પુંડરીકે રતા સમજાઈ છે. હમણાં જ માત-પિતાને સુગુરુને વિનયથી પૂછયું, “હે જ્ઞાની સમજાવી, આજ્ઞા લઈને આવું છું. હવે ગુરુભગવંત! આપણા જેન શાસનની સવે વિલંબ પાલવે તેમ નથી. વાત કયા શાસ્ત્રોમાં સમાયેલી છે ?” મા-બાપની પ્રેમ પૂર્વકની રજા લઈને
ગુરુ ભગવંતે કહ્યું, દ્વાદશાંગીમાં ચૌદ મોટા મહત્સવ પૂર્વક દીક્ષા ગ્રહણ કરી. પૂર્વ મુખ્ય છે. અને તેમાં સર્વ પ્રકારની વિનય-વૈયાવચાર કરવા પૂર્વક શિધ્રવિદ્યાઓ ભરેલી છે તે સરખું અન્ય કેઈ કાળમાં ચોદપૂર્વે ભણી ગયા. દ્વાદશાંગીના શાસ્ત્ર નથી.
પારગામી બન્યા.. - પૂર્વની આવી વિશિષ્ટ મહત્તા જાણીને યુરિક મુનિનું ચારિત્ર પાલન, હોદતેનું પ્રમાણ પૂછવાનું મન થયું અને શાંગી અને ચીપૂર્વના અભ્યાસને વિષે પૂછ્યું.
તન્મયતા જાણુંને મહામહરાજાના હૃદયમાં
ધ્રાસકે પહયે. અનેક રાજસુભટો, અનેક જ્ઞાની ગુરુભગવંત બોલ્યા, એક હસ્તિ
સામંતે કહ્યાગરા રાજપુત્રો અને વિશ્વ પ્રમાણ મશીમાં પાણી મેળવીને જે મશી
રાજપુત્રોની વચ્ચે બેઠેલા મહા મહારાજાએ તૈયાર થાય તેનાથી જેટલું લખાણ લખાય
ઉડે નિશ્વાસ છોડ. ચિત્રવિચિત્ર ચેષ્ટા તેટલું એક પૂર્વ તેના કરતાં બમણા-બમણું
સાથે મુકાયેલા ઉછવાસ જઈને સેવકજનના વડે જે લખાય તે બીજા પૂર્વે જાવા આ
શ્રવાસ થંભી ગયા. ગભરાતે ધડકને સૌ અનુમાન છે કેઈએ લખ્યા નથી, લખાવ્યો ઉભાં થઈ ગયા અવશરે જે હાથમાં આવ્યું નથી. મુખ પાઠથી જ જણાય છે. તે લઈને પિતાનું પરાક્રમ બતાવવા એક
જ્ઞાની પુરુભગવંતની મીઠી મધૂરી ડગલું આગળ ધપ્યા. વાણીનું શ્રવણ કરવાથી મનમાં ભણવાને મહારાજ ! નિવાસ કેમ મૂક? ભવ જાગે. મહેચ્છા ટીકુટી ભાષામાં શું ચિંતા બેઠી છે? કયા દુઃખને ક્રીડે પ્રગટ કરી.
અંતર કેતરી રહ્યા છે. ? કો પથ્થર 'ભાઈ, આ દ્વાદશાંગી ભણવાને ગૃહ- છાતીએ વળગ્યો. શા માટે આવે લાંબા સ્થને આચાર નથી. જે ગૃહસ્થ સાધુપાયું નિશ્વાસ છેડો પડયો ? ---- સ્વીકારે તે જ તને ભણવામાં આવે છે. . કવિને બનેલા અને દિલગીરીમાં
Page #770
--------------------------------------------------------------------------
________________
- શ્રી જૈન શાસન (અઠવાડિક) નિમગ્ન થયેલા મોહરાજાએ કપાળ કુટયું. આપણી સામે નજરથી નજર મીલાવવા હવે જીવતર પૂર્ણ થયું. મોત નજીક દેખાય તયાર પણ નહી થાય. આ નેઈ ચારિત્ર જીવવામાં મઝા નથી, અનેક પાસાઓ ધમરાજા હૃદયમાં બહુ જ હર્ષિત થશે.
કવા માટે ગોફણ તૈયાર કરી, પંખીને આ મારી જવ ધર્મરાન સાથે પછાડવા ગોફણ ઉગામી પરંતુ તે ગોફણીને તમારા બધાનઃ નિકંદન કાઢશે. ગેળા સાથે જ ચાલી ગઈ.
મારા ગંત્રાદિનું નામ નિશાન પણ રહેવા - હે રાજેન્દ્ર! આવી અલંકારીક ભાષાને નહી છે. આ પ્રમાણે મારા વોર છે થશે. ઈદમ પર્યાય અમે જાણતા નથી. જે હોય આ દુખથી હું દુખી છું. નિશ્વાસ છોડું તે ચેખે ચોખું સ્પષ્ટ દીવા જેવું છું વળી તમારા સૌના નિતિન ચહેરા બોલવા માંડે એટલે અમારા જેવા કેબાને જોઈને હું વિચારું છું કે આ સંસારી ખબર પડે. '
જીવ અને સદાગમને મળેલે ગાઢ સંબંધ
તેડાવા કેઈ તૈયાર નથી. માટે હું આપ્તજને! તમે સા જાણે છે. નિસાસા નાખું છું. સદાગમ (શ્રુતજ્ઞાન) આપણે સદાને વરી છે. તેની સાથે નિરંતર યુદ્ધ ચાલે છે. આ
- સખેદ પુર્વકની આ ઘટના સાંભળી
- પર્ષદાના મુખકમળે ઝાંખા પડી ગયા. સંસારી જીવ (પુંડરીક મુનિ) આપણને
સભા મૌન થઈ ગઈ. તે પ્રસં. મહારાજા પણ ચાહતે હતે ને સદામમની સાથે પણ
૨ ડાબા પડખે બેઠેલી એક પરિચરિકા ઉભી પ્રેમ કરતો હતે આપણી તરફને ઢાળ વધુ
થઈ. બે હાથ જોડી રાજેન્દ્ર નમસ્કાર કર્યા. હતે પણ અભેદ બુદ્ધિના કારણે તે સદાગમ સાથે ભળી ગયે. હવે તે આપણે શત્રુ
હે માહેન્દ્ર, તમે ચિંતા છેડી દે. એ
. અનાથ પ્રાણીને શે આશરે? એ કામ તે બન્યા છે.'
- આ તમારી સાંકડી પરિચારિકા બજેથી પૂર્ણ દુશમનને દુશ્મન મારો પરમ મિત્ર કરી શકશે. આ ઉંદરને હણવે એટલે તે ન્યાયે આપણે અતિ પુરાણે દશમન ડુંગર દવા જેવું છે, કીડી ઉપર કટક એની પિંડરીક મુનિની] પાસે આપણા સવ શું અને તાજા તૃણને ઉખેડવા માટે કહામને પ્રકાશ કરશે. અતિ વિદગ્ધ હોવાને ડાનું શું પ્રયોજન ? આ અનાથ પ્રાણુને કારણે તે આપણા સર્વ મર્મોમાં મીઠું તમારા ચરણમાં આરટત ન કરૂં તે હું મરચું ઉમેરશે. સર્વ ની આગળ તમારી પરિચારિકા નહિ. આપણી જાંઘ ખુલ્લી કરશે. આપણને દીકરી, તારી હિંમત ઘણી, વળી તું લકા ચીતરશે. સવ જ આપણને બુરી એકલી શું કરી શકીશ? આ મારા સઘળય ચિ કાશીલ] નજરે જોશે. આપણો તરફ સુભટનું પાણી અત્યારે ઓસરી ગયું છે. વહેતું મેમનું સરખું વિવરૂપ બની જશે. તારી સથવારે કેણ આવશે? (ક્રમશ:)
---*
Page #771
--------------------------------------------------------------------------
________________
3 અલવિદા સંસારને જ
[ હે મેરે પ્યારે વતન...] અલવિદા સંસારને, અલવિદા ઘરબારને રહ્યા છો આજ દુખભર્યા સંસારને, દઈ ભર સંસારને અલવિદા છે. આજ ૧ વેળા વસમી છે અહી દઈશે આ બધાં રડી રડી રહ્યા ધાર) ભગવાન ભાગે ભેખ ધરવા, કિલષ્ટ કર્મો કાપવા વીતરાગ ચિંધી વાટમાં ચાલ્યા તમે ઉમંગમાં * નીચી નજરે સાધનાની કેડીએ કદમ ભર્યા (૨) તરી જવા સંસાર (૨) દુખભર્યા સંયમ પણ અતિ ઘેર પંથે વીરતા ધરીને ગયા છે આવે ભવ કટે બધાંને, પરિષહ ભલે આવતા કષ્ટને છાતી ધરી તે યુદ્ધ-હક જગાડવા (૨) તરી (૩) દુખ ભર્યા ભેગે ભર્યા ભવમાં ભટકાતા આ અમે ગુમભાનમાં ભગો ભર્યો સંસાર છોડ અહે વિરાગમાં સંસારથી નફરત થશે, કશારે અમારા હાથમાં (૨) તરી (૪) વેળા માતા-પિતાને વળી બંધુ તથા બહેની તણું નેહના રેશમ તણા બંધન ફગાવ્યા તે અહા ! " સાથ ગુરૂવરને કરીને, આ જિનની શિર ધરી (૨) તરી (૫) વેળા આંખે અમારે અસુ છે આ તાહરા ચાલ્યા જતાં અમ અસુ પર તું પગ મૂકીને જઈ રહી વિરાગમાં ઉદ્ધાર કરવા આવજે તું ફરી કદિ આ મલકમાં (૨) તરી (૬) વેળા સંયમત આ પંથ તારે કષ્ટ વિલેણે બને - આ ભલે કચ્છે છતાં યે ચિત્ત ડગમગ ના બને શાત્ર આણું નાવથી સંસાર-સાગરને તરે (૨) તરી (૭) દુખ વિચરે સદાનું દેશ-દેશે આણ જિનની શિર ધરી ઉન્માગ જાતા આ જીને દેશના જિનની કરી સન્માર્ગ પામીને પમાડે તું સજી સુંદર વિરાગ (૨) તરી (૮) દુખ બેચેન રહયા છે અમારા આખરી વિદાઈમાં ૨ાઠશે અમને બધાને તાહરા સંભારણા શનકાર થશે ઘર હવે આ તાહરા ચાલ્યા જતાં (૨) લેવા સંયમભાર (૯) ખી કંઈ ઓછું આવ્યું હોય જે ઘરમાં તને રહેતાં કદા દિલ દુભવ્યું હેય તાહરૂ ઘરમાં અમે અનશનમાં માફ કરજે, એ મુમુક્ષુ! વીર પંથે વિચરતાં (૨) તરી (૧૦) વેળા
રાજુભાઇ પંડીત (ચંદ્રરાજ).
Page #772
--------------------------------------------------------------------------
________________
ચિરંતનાચાર્ય વિરચિત ( 1 | - ભાવાર્થ લખનાર હિ શ્રી પંચસત્ર – મુનિરાજ શ્રી
પ્રશાંતદર્શન વિજયજી મ. [મૂળ અને ભાવાર્થ].
||
[ ક્રમાંક-૨૧ ].
|
મ
આવી શંકા કરવી પણ બરાબર નથી. કેમકે, જે દિક્ષાને સ્વાભાવિક માનશે તે જેમ ચૈતન્ય સવાભાવિક હેવાથી તેની કદાપિ નિવૃત્તિ થતી નથી તેમ દિક્ષાને પણ થવાભાવિ માનવાથી તેની પણ એટલે કે દિક્ષાની કયારે પણ નિવૃત્તિ-અભાવ નહિ થાય. છતાં પણ જો આમ માનીશું તે આત્માના જ અભાવને માનવાને પ્રસંગ આવશે તે આ રીતે કે- તમારા કહ્યા મુજબ દિક્ષાની પણ નિવૃત્તિ થશે એમ માનીશું તે દિક્ષા આત્માથી અભિન્ન હેવાથી અર્થાત્ આત્માથી જુદી નહિ લેવાથી આત્માનું પણ ઈ સ્થાન નહિ રહે. અર્થાત્ દિક્ષાની નિવૃત્તિ- અભાવ થશે.
આ જ વાતને સ્પષ્ટ કરતાં કહે છે કે
ન ય અણુહા તસેસા, ને ભવ્યત્તતુલા, નાણું, ન કેવલપમેણં, ન ભાવિજેગાવિકખાએ તુલત્ત, તયા કેવલણ સયાવિસે સઓ, તહા સહાયપણુમ૫માણુમેવ એસેવ દેસે પરિકપિએ, “પરિણામલે આ બંધાઇભેઉત્તિ સાહુ સહવનયવિબુધિએ : નિવચરિએભયભાવેણું ન અ૫ભૂઍ કર્મ ન પરિકપિઅમેઅ ન એવં ભવાદિભે ભવાભાવ ઉ સિધ્ધી છે
અન્યથા એટલે કે જે દિક્ષાની નિવૃત્તિ થવા છતાં પણ આત્માનું સ્થાન રહેતું હોય અર્થાત આત્મા રહેતા હોય તે તે દિક્ષા આત્માની કહેવાય નહિ. એટલે દિક્ષા અને આત્મા બંને ભિન્ન થયા.
તેથી શંકાકાર કહે કે “આત્મા અને દિક્ષાને અભેદ જ છે. પણ જેમ મેક્ષ પ્રાપ્ત થતાં ભવ્યત્વ નિવૃત્ત થાય છે તેમ અમે માનેલી આ દિક્ષા પણ નિવૃત્ત થશે તેથી કે દેષ મહિ આવે અને આત્માનું સ્થાન પણ રહેશે અર્થાત આત્માને અભાવ નહિ થાય.”
તેનું સમાધાન કરતાં કહે છે કે-“આ દિક્ષા ન્યાયથી વિચારતાં ભવ્યત્વ સમાન નથી, કેમકે આ ભવ કેવલ-સર્વથા છવરૂપ નથી. અને આ તમારી માનેલી દિશા તે કેવલ વરૂપ છે. તેથી મકામાં ભવ્યતવ તે નહિ રહે પણ
Page #773
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૮ અક ૩૪ તા. ૩૦-૪-૯૬
દિક્ષ તે રહેશે જ, કારણ કે ભાવિ યોગની અપેક્ષાએ શુદ્ધ આત્માને જ્યારે મહત્તવ, અહંકારત્વ વિગેરે સાંખ્ય દશને માનેલા વીશ તને સંબંધ થાય છે ત્યારે કેવલ માત્ર એકલી દિક્ષા જ હોય છે. તેથી દિક્ષા અને ભવ્યત્વ એ બે સમાન નથી. તેમાં એક યુકિત પણ છે કે જ્યારે ભાવી યુગ ન હતું ત્યારે કેવલ–એકલી સવાભાવિક જ દિક્ષા હતી, તેથી કેવલત્વને લીધે જ સ્વાભાવિકપણું હોવાથી ત્યાર પછી પણ એટલે કે સંસારથી મુકત થયા પછી પણ દિશા તે રહેવી જ જોઈએ અને તેની નિવૃતિ થઈ શકે પણ નહિ.”
આથી શંકાર ફરીથી કહે છે કે અમે માનેલી આ દિવાને એ જ સ્વભાવ છે કે દિક્ષા મહદાદિને વેગ થયા પછી જ તેમાં વિકાર જેવાને લીધે કેવલ અવસ્થામાં એટલે મુક્ત અવસ્થામાં નિવૃત થશે.” પણ આ યુકિત પણ બરાબર નથી તે સમજાવતા કહે છે કે-“બને અવસ્થામાં દિક્ષામાં કેવલપણું સમાન હવા છતાં આવા સ્વભાવની જે કહપના કરવી એટલે કે એક કેવલ અવસ્થામાં દિક્ષાને ભાવ અને એક કેવલ અવસ્થામાં દિક્ષામાં અભાવની કહપના કરવી તે જ અપ્રમાણ છે. તેમ માનવાથી તે આત્મા અને દિક્ષા અને ભિન્ન થઈ જશે. જ્યારે તમે તે તે બંનેને અભિન માને છે. * * .
સાંખ્યદર્શન પુરુષને નિરંજન, નિરાકાર, નિ, માને છે. અને પ્રકૃતિને જ મુખ્ય માને છે. પ્રકૃતિ જે કાંઈ કરે છે તેનું પ્રતિબિંબ પુરુષમાં પડે છે તેથી પુરુષ માને છે કે હું જ બધું કરું છું પરંતુ હકીકતમાં તે બધુ પ્રકૃતિ કરે છે. તેથી તેમના મતે તે પ્રકૃતિ કરતાં પણ પુરુષને પ્રધાન- અધિક માનવાની આપત્તિ આવશે.
માટે આવી પરિપિત દિક્ષા માનવામાં અપ્રમાણરૂપ દોષ આવે તેથી તેવી ક૯પના પણ અકિંચિત્ કર છે.
તેથી કરીને આત્માના પરિણામના ભેદથી જ બંધાદિને એટલે કે બંધ અને મેક્ષને ભેઢ માનવે તે જ ન્યાય સંગત છે, પ્રમાણુ ચુકત છે. અર્થાત્ અવિરતિ-કષાય અને મિથ્યાત્વાદિ વેગથી સહચરિત આત્મા કર્મબંધ કરે છે અને તેના પ્રતિપક્ષીક સર્વવિરતિ-સંવરનિર્જરાદિ ગોથી યુકત આત્માને મોક્ષ થાય છે. આ રીતે સર્વ નયને વિશુદ્ધિથી ઉપચાર રહિત એટલે યથાર્થપણે બંધ અને મેક્ષ અને સિદ્ધ થાય છે. આ વ્યાસ્તિક નયના મતે પ્રરૂપણા કરી.
પર્યાયાસ્તિક નયના મતની અપેક્ષાએ કહે છે કે- કમ આત્મભૂત એટલે જ્ઞાનસ્વરૂપ નથી. તથા તે કર્મ કહિપત એટલે કે અસત્ વાસનાદિ રૂપ નથી. કેમકે એ પ્રમાણે કર્મને જ્ઞાનસ્વરૂપ કે કપિલ માનવાથી લવાહિને ભેદ થઈ શકશે નહિ.
Page #774
--------------------------------------------------------------------------
________________
• શ્રી જૈન શાસન [અવાડિક]
તથા જે ભવના અભાવને જ મુક્તિરૂપ માને છે એટલે કે બુઝાઇ ગયેલા દીપકની જ્યેાતની જેમ આત્માના સંતાનના જે ઉચ્છેદ-વિનાશ એ જ સુકિત છે તેમ માને છે તે પણ યથાર્થ નથી.
૮૧૦ :
તે વાતને સમજાવવા યુક્તિ આપે છે કે
ન તદુચ્છેદેણુપ્પાએ । ન એવ' સમજસત્ત` । નાઙ્ગામંત ભવા ન હેઉલલાવા । તસ તહા સહાવકપણુમજુત્ત' નિરાહાર્ન્નયયએ નિએ. ગેણુ' । તસેવ તહાભાવે જીત્તમઅ સુહુમમહુયમે` । વિચિન્તિ અન્વ મહાપણાત્તિ ।
ર્યાયના જ
બૌધ્ધાના ક્ષણિકવાદ ઋજુસૂત્રનય-જે માત્ર વમાન પર્યાયને જ માને છે તેને અવલ બીને નીકળ્યા છે. જૈનદર્શન દરેક દ્રયૈા મૂળ રૂપે કાયમ રહે છે અને પર્યાયે ક્ષણે ક્ષણે બદલાય છે તેમ માને છે તેથી તે યથાય જ છે. જયારે માત્ર સ્વીકાર કરવાથી તેમાં યથાર્થતા ઘટી શકતી નથી. વસ્તુમાં ક્ષણે ક્ષણે પરિવર્તન આવે છે તેની ના નથી પણ તે ક્ષણને નાશ થયા પછી મૂળ વસ્તુના જ નાશ માનવા તે યથાર્થ નથી. બોદ્ધો દીપકની ન્યાત મૂઝાઈ જાય તેની જેમ ભવના નાશ થાય તેને નિર્વાણુ માને છે, દીપકની ચૈાતમાં ક્ષણે ક્ષણે સજાતીય સ`તાની પર પરા સવાથી તેમાં ક્ષણે ક્ષણે ફેરફાર થાય છે. પહેલી ક્ષણે જે જ્યાત હતી તે ખીજી ણે નથી હોતી. પહેલી હાણે બીજી ક્ષણનુ કારણ બને તે તલાદિના ક્ષય થવાથી તે બૂઝાઇ
જાય તેમ ભવના ક્ષય થવાથી આત્મા નિર્વાણને પામે છે. તેમ માને છે પણ તે વાત ખરાબર નથી તે સમજાવતા કહે છે કે- સતાન એટલે ક્ષણેાની પરપરાના ઉચ્છેદને જ મેક્ષ માનવામાં સતાનના ઉચ્છેદ થયા પછી પણ તે સંતાનની ફરીથી ઉત્પત્તિ થશે. એટલે કે સ તાનની ઉત્પત્તિ નહિ થાય એવુ' નથી, અર્થાત્ જેમ છતા સંતાનના પણ ઉર વિનાશ થાય તેમ અછતા જે હજી ઉત્પન્ન થઈ નથી તેવા સતાનની પણ ઉત્પત્તિ થાય એમ માનવામાં પણ કાંઇ જ વિરોધ નથી.
-
1
ત્યારે શંકાકાર કહે છે કે- ભલે અછતા સ'તાનની ઉત્પત્તિ થાય તેમાં થા વિરાધ છે ?” ત્યારે તેનું સમાધાન આપતા કહે છે કે-આવુ. માનવું તે ન્યાયસ‘ગત નથી. કેમકે તેમ માનવાથી તેા સતાનની ઉત્પત્તિ કાઇક જ વખત થશે, તેથી મનાતિકાલિન ભવ સૌંસાર પણ સિધ નહિ થાય. તથા બીજે માટી ઢાષ તમારા મને એ આવશે કે સ'તાનના ઉચ્છેદના છેલ્લે ક્ષણ અને ઉત્પત્તિના પહેલા ક્ષણ એ ખ'ને કારણ અને કાયરૂપ નિહ હાવાથી છેલ્લે ક્ષણ હેતુરૂપ-કારણ રૂપ અને પહેલા ક્ષણુ ફળરૂપ કા રૂપ નહિ થાય, તેથી કાર્ય-કારણભાવ પણ ઘટી શકશે નહિ.' (ક્રમશ:)
Page #775
--------------------------------------------------------------------------
________________
HEA HH2112
મહારાષ્ટ્રમાં જાગૃતિ
ત્યાંથી ઘેરી પધાર્યા ત્યાં સ્થાનકમાં વ્યાનાસથી વિહાર કરી પૂ. પૂણ્યપાલ ખ્યાને થતા લોકેએ સારી સંખ્યામાં લાભ સ્ મ. સિન્નર પધાર્યા ત્યાં શ્રાદ્ધવર્ય લીધા. ત્યાંથી ફા. સુ. ૧૨ ના નાસિક પધાર્યા પ્રકાશ મે તીલાલ હસ્તે નવા ઉપાશ્રયને સુ. ૧૩ ના જામનગર નિવાસી જયેન્દ્ર હરમહા સુદ ૧ ના ભવ્ય શિલાસ્થાપન વિધિ થીણા આદિને ભવ્ય વરઘોડે ચઢયે સુમતિ થયે અન્ય અન્ય સ્કીમ ઉપાશ્રયના જાહેર સે સાયટીમાં ભવ્ય મંડ૫ ગિરિરાજની થતાં તે ટુંક સમયમાં નોંધાઈ ગઈ ત્યાંથી રચના આદિ કરેલ ત્યાં વ્યાખ્યાનને બહવેવલા પધાર્યા ત્યાં પંચાહિકા મહે. સાથે માન થયું સર્વોદય સે. ના ઉપાશ્રયમાં શ્રી અવંતિપાર્શ્વનાથ ભ. ના મંદિરની ૧-૧ લાખના આધાર સ્થંભ તરીકે તથા ૧૧૨ મી વર્ષગાંઠ મહા સુ. ૧૩ના ઉજવાઈ આરસના પાટ વિ. ના આદેશો અપાયા.... તથા તે જ દિવસે વિજયયદેવ સૂજી એક નવી સુંદર વિચારણા સંવે એ કરીકે પષધશાળાનું માલેગાંમવાળા વિલાસભાઈ દર વર્ષે ફા. સુ. ૧૩ ના અત્રે પટ વિ. મોતીલાલ દ્વારા ઉદઘાટન થયું ત્યાંથી . બાંધી સાધર્મિક ભક્તિ સુંદર થાય આ કેપુરનામ પધાર્યા ઘણા વર્ષોથી અત્રે ઉપા• વખતે ચિમનલાલ છોટાલાલ ભાવનગરવાશ્રયની આવશયકતા હતી પૂ. શ્રી જી એ ળાએ તેમજ અન્ય સાત ભાઈઓ એ આગેવાને સહ વિચારતા જાણવા મળ્યું કે જુદી જુદી ચીજોથી સાધર્મિક ભક્તિ કરી આ અંગે વર્ષોથી વિચારીએ છીએ પણ તેમ દર વર્ષે થાય, આ વાત મૂકાતા ૫-૫ જગ્યા બહુ મોંઘા ભાવે મળે છે સંઘના હજારના અનેક નામે આવ્યા તેના વ્યાઆગ્રહે ૧ દિવસ રકાતા ઘણા ઓછા જમાં આ કાર્ય કરવાની જાહેરાત કરી ઉપભાવે મોકાની જગ્યા મળી ગઈ તે સહી રાંત ગિરિરાજ પર થયેલી ભાંગફેડ અંગે સિકકા થઈ જતાં સંઘમાં આનંદ વ્યાપી કંઈ ગામમાં બંધના એલાન પૂર્વક ફા. સુ. ગયો એની સ્કીમ મફાતા ઘણી સ્કીમ ૧૪ ના બપોરે સ્થાનકમાં ચારેય ફિરકાનાં ભરાઈ પણ ગઈ ત્યાંથી સંગમનેર થી પૂ. શ્રી જીની નિશ્રામાં જંગી સભા થઈ રોકાઈ જીર ભંડાદરા થઈ કે તીથની સોના વકતવ્યબાદ પૂ. શ્રીજીનું પ્રવચન ફા. સુ. ૮ ની વર્ષગાંઠ પર પધાર્યા લોકે થયું સોએ સારી હાજરી આપી ગામેગામ ૭૦૦/૮૦૦ની સંખ્યામાં સુ. ૮ ની વર્ષગાંઠ ના સંધેિ આવેલા બાદ સરઘસકારે જઈ પર આવ્યું યાત્રિક ભુવનની વાત મૂકતા કમીશનરને આવેદન પત્ર આપેલ. ત્યાંથી બે હેલને બે ભાગ્યવાનેએ લાભ લીધો સંગમરમાં કટારીયા તરફથી સામુહિક
Page #776
--------------------------------------------------------------------------
________________
'૮૧૨
જેને શાસન [અઠવાડિ6]. એની હોઈ સાથે દશાન્ડિકા મહે. ઈ પૂ. હુબલી-પૂ. આ. ભ. શ્રી વિજય શ્રી સંગમને વે. સુદ સ્મા સ્વાગત પધાર્યા ભુવનતિલક સૂ. મ. ના શિષ્ય પૂ. આ. શ્રી સારી સંખ્યામાં ભેળી થવા સાથે ભવ્ય દશા અશકરત્ન સ. મ. ઠા.-૪ ની નિશ્રામાં હિકા મહે. ઉજવાયો પૂજા વિ. માં સંગમનેર અને પૂ. સા. શ્રી જિતેન્દ્રીજી મ ઠા-૯ મંડળે અપૂર્વ ભકિતરસની લહાણ કરી ચેત્ર ૫સા. શ્રી સુગુણશ્રીજી મ. ઠ ૯ ની સુ ૧૫ ના ૨૫ રૂ.નું સંપૂ. પારણાના અત્ત ઉપસ્થિતિમાં કચગાર ગલીમાં શ્રી શાંતિપ૨ણા તપસ્વી એ આદિનું ચાંદીની દીવી વિ. નાથ ભટ ની પ્રતિષ્ઠાના મહા સુદ ૧૩ ના થી બહુમાન સાથે વદ-રના સંઘ તરફથી ૭૫ વર્ષના અમૃત મહોત્સવ પ્રસં. ચૌત્ર સુંદર સાધર્મિક વાંચન થયું.
સુદ ૬ થી દશ દિવસના મહોત્સવ માં પ્રી ઝરીયા-અત્રે પૂ. આ. ભ. શ્રી વિજય કલ્યાણ મંદિર શ્રી ૧૮ અભિષેક બી કુંભ પ્રભાકર સૂ. મ. ની નિશ્રામાં શેત્રી એળી સ્થાપનાદિ શ્રી શાંતિ સ્નાત્ર આયંબિલની ની સુંદર આરાધના થઈ પ્રવચન વિ. ઓળી સાથે પારણુ પુજા પ્રભાવન ભવ્ય ખૂબ સારે લાભ લેવા પાઠશાળા સ્નાત્ર- આંગી રચના શ્રી મહાવીર જન્મ કલ્યાણક મંડળ શરૂ થયા સાધારણ ટીપ સારી થઈ ને બેલગાંવના બસવપ્પા બેન્ડ સાથે ભવ્ય દેરાસર સુંદર બનાવાની વિચારણા થઈ વરઘડે, શ્રી શત્રુંજ્ય પટ્ટ દર્શનને વર૧ સુદ ૬ વર્ષગાંઠ ઉજવાઈ ઝરીયાથી ઘોડે સ્વામિવાત્સલ્ય અનુકંપાદાન આદિ સમેતશિખર સંઘ બાદ નીકળશે. સમેત થયું હતું. વિધાને માટે બેંગલે રના શ્રી શિખરથી સંઘમાં ક્ષત્રિય ટુંડે ૪૦૦ પ્રદીપભાઈ એસ. શાહ ઇચલકરંજીના વિદ્યાથીઓએ ભવ્ય સામૈયું કરેલ પાવા- અધ્યાપક અરવિંદભાઈ કે. મહેતા, પૂજા પુરી માસી રાજગૃહી શાલગીરી પૂજા ભકિત માટે આ કેલાના જન સંગીતકાર સાધર્મિક વાત્સલ્ય વિ. થયા. શ્રી મહાવીર અશોક જૈન આવ્યા હતા. દેવદ્રવ સાધાભગવાન વિહાર ભૂમિમાં સ્થાપત્ય કરવાની ૨૭માં ઉ૫જ સારી જીવદયાની ટીપ થઈ વિચારણા થઈ.
હતી. પૂ. આ. મ. આદિ ગહગ યત્ર વદ
૭ ના સ સ્વાગત પ્રવેશ ત્યાં વૈશાખ સુદ સિંહ ન જેબરબલ
૬ ના પૂ. મુનિરાજ શ્રી અમરસેન વિ. મ. નવિ જોઈ ધણત્રદ્ધિા ની આચાર્ય પદવી શ્રી મંજુલનાથ શ્રી એકલડું સદસાં મિડિ
સંગીતા બેનની રક્ષા મહોત્સવ થશે. જા સાહસ તાં સિદ્ધિ સહકાર અને આભાર સિંહ સમુદાયનું બળ જેતે નથી ૨૫ઇ શાહ ચંદુલાલ મણીલાલ પરિવાર ધન ઋધિ જોતું નથી,
તરફથી અઠ્ઠાઈ મહત્સવ નિમિતે - એક સાહસ કરે જ્યાં
- પૂ. મુનિરાજશ્રી કુલભૂષણ વિજયજી સાહસ ત્યાં સિદ્ધિ છે
" ની પ્રેરણાથી ભેટ -મુંબઈ
Page #777
--------------------------------------------------------------------------
________________
[ટાઇ. ૨. નુ* ચાલુ]
: શ્રી જૈન શાસન (અઠવાડિક)
• પ્રમાદની અન તા અંગે ગુણસ્થાનક મારોહની ગાથા-૪૪ ની ટીકામાં કહ્યુ છે કે—
:
સુયકેલિ આહારગ, ઉજુમઇ ઉવસંતગાવિહુ પસાયા । લવમણુત, તયણુ તરમેવ ચગઈઆ 1
હિ‘‘તિ
શ્રુતકેવલી, આહારક શરીરી, ઋતુમતિ, ઉપશાંત માઙવાળા આત્માએ પણુ પ્રમાદના પરવશપણાથી અનંત ભવામાં પણ ભમે છે. પ્રમાદની પરાધીનતાથી ચાર ગતિમાં પણ વસે છે.
- ભગવાન શ્રી જિનેશ્ર્વરદેવા અર્ધમાગધી ભાષામાં ઉપદેશ આપે છે. તે અંગે ‘શ્રી સમવાયાંગ સૂત્ર' માં કહ્યુ` છે કે— ભગવં ચ ણુ' અધ્ધમાગહીએ ભાસાએ ધર્મમાં ખર્ચે '
૮ દેવા પણ અમાગધી ભાષામાં ખેલે છે અને ખેાલચાલની ભાષાઓમાં અર્ધમાગધી ભાષા શ્રેષ્ઠ છે તે અંગે' શ્રી ભગવતીજી સૂત્રમાં' કહ્યું છે કે—
ગાયમા। દેવાણુ અર્ધમાગહીએ ભાસાએ ભાસતિ, સા વિયણુ' અદ્ભુમાગહી ભાસા ભાસિજજામાણિ વિસિસઇ '
• ભાષાની અપેક્ષાએ ભાષા પણ તે કહેવાય છે, જે મેલચાલમાં અર્ધમાગધી ભાષાના ઉપયાગ કરે આ અ'ગે શ્રી પન્નવા સૂત્ર' માં પણ કહ્યું છે કે— ભારાારિયા જે અર્ધમાગહીએ ભાષાએ ભાસે'તિ 1’
૦ અ`માગથી ભાષાનું લક્ષણ કરતાં નવાંગી ટીકાકાર પ. પૂ. આ. શ્રી વિ. અભયદેવ સૂ. મ. એ ‘સમવાયાંગ સૂત્ર’ અને ‘ઔપપાતિ સૂત્ર ની ટીકામાં હ્યું છે કેજેમાં માગધી ભાષાના નિયમેાની ઘણી ન્યૂનતા હોય છે અને પ્રાકૃત લક્ષણાની બહુલતા હાય તે અર્ધમાગધી' કહેવાય છે.
રસા શી માગધ્યામૂ' ઇત્યાદિ યતૂ માગધભાષાલક્ષણ તેન અપરિપૂર્ણા પ્રાકૃતભાષાલક્ષગુબહુલા અર્ધમાગધા !'
(શ્રી ઔપપાતિક સૂત્ર ટીકા)
Page #778
--------------------------------------------------------------------------
________________
શ્રી જેને શાસન (અઠવાડિક)
Reg No. G. SEN 84
કરવા
9 પૂજ્યશ્રી કહેતા હતા કે
-શ્રી ગુણદર્શી 0
વાણિી I & LE
S
2 સ્વ. પપૂ. આચાર્યદેવેશ શ્રીમદવિજયશમચંદ્રસૂરીશ્વરજી મહારા છે
0 સુખની સાથે શત્રુતા દુખની સાથે મિત્રતા એ જ કલ્યાણની કેડી.
૦ મેહના વૈરીમાં જ શ્રી અરિહંત પરમાત્માને ઓળખવાની લાયકાત આવે. ઉં . સંસારના પ્રેમી કદિ શાસનના પ્રેમી બની શકે નહિ. ૦ આ શરીર એ જ રોગનું ઘર છે. સઘળી ઉપાધિનું મૂળ છે. અનેક પાપોને
કરાવનાર છે. બહુ ભયંકર ચીજ છે. આ શરીરની સેવાના યોગે મેટો ભાગ છે આત્માને મોક્ષને પુણ્ય-પાપને પરલોકને ભુલી ગયા છે. પણ તેને ખબર નથી કે કે આ શરીરને ગમે તેટલું સાચવો તે ય અંતે સળગાવી મૂકવાનું છે. કાં દાટી દેવાનું છે. જે શરીર મારી સાથે ય ન આવે તેને મારૂં મારૂં કરવું. અને મારું છે
બનાવવા અનેક પાપ કરવા તેના જેવી અજ્ઞાનતા અને બેવકૂફતા એક નથી. ૦ જેને મેહ ઢીલો પડ્યો તેને કમ દુખી બનાવે તે ય તે જીવ બહુ મજામાં છે 0 હેય, કમ સુખી બનાવે છે તે બહુ સાવચેત હોય. ૦ દુઃખ દૂર કરવાની અને સુખ મેળવવાની ઈચ્છા થઈ એટલે બધા પાપની છે
શરૂઆત થઈ. આજે દુઃખ દૂર કરવાના નામે કેટલા પાપો ચાલુ છે ? અને લાખો 1 0 ની કતલ ચાલું હોવા છતાં કઈને તેને જ માત્ર પણ નથી.
૦ પૈસાથી જ શાંતિ ઘટે અને અશાંતિ વધે. 9 ૦ ઇન્દ્રિયે પર કન્ટ્રોલ કરવાથી, મનના માલિક બનવાથી સારી શાંતિ થાય. ૪ 8. ૦ મનને માલિક જગતને માલિક. મનને ગુલામ જગતને ગુલામ. છે . ગમે તેવી હાલતમાં પણ અનિતીને પૈસે ન મેળવે, અનિતીથી મળતું સુખ છે
ન ભેગવે તે જીવ ધર્મ પામવાને લાયક કહેવાય. Boooooooooooooooooooo
જૈન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ (લાખાબાવળ)
c/o. શ્રુતજ્ઞાન ભવન ૪૫, દિવિજય હાટ-અમનગર વતી તંત્રી, મુદ્રક, પ્રકાશક 3 તલ સુરેશ કે સુરેશ પ્રિન્ટરીમાં છાપાને વઢવાણ શહેર (સૌરાષ્ટ્ર)થી પ્રસિંહ કર્યું
sooooooooooooooooooooo
૦
Page #779
--------------------------------------------------------------------------
________________
मा. भी मेलाससागर सूरि ज्ञानमंदिर जी महावीर जैन आराधना केन्द्र, कोबा.
હિ. NTiષીનાર, પિન-382009.
| Rો 937માણ તwયરાi સક્ષમારૂં. મહીdlર અવસાને
૨lwo #ને # 7 88 સી ૨૪
tu] શામળ
સવિ જીવ ફર્ડ
જઠils
શાસન રસી
| ભાગ્ય પ્રમાણે જ પ્રાપ્ત થાય છે..
3 ज चिय विहिणा लिहि यं,
i fજય પરામર્ સમસ્ત્રોયસ , इय जाणे वि धीरा, ( વિરે વ ાયરા હૃતિ છે આ આખા લકમાં, ભાગ્યમાં જે લખાયેલું હોય છે તે જ પ્રાપ્ત થાય છે, આ પ્રમાણે જાણીને ધીરપુરુષે સંકટમાં પણ કાયર થતા નથી.
2 ઉ૫+
લવાજમ આજીવન
લવાજમ વાર્ષિક શ્રી જૈન શાસન કાર્યાલય |
શ્રત જ્ઞાન ભવન, ૪પ દિગ્વિજય પ્લોટ
જામનગર '(સૌરાષ્ટ્ર) 1ND1A PIN ૩૦૦૦5
मी. श्री कैलालसागर सूरि शानमंदिर મદ્ વીર ન લ75T છે, શાશ્વ હિ. Tiષોન-7ર, પિન-38200,
Page #780
--------------------------------------------------------------------------
________________
ચાલો ! જામનગર
ચાલે ! જામનગર.. અપૂર્વ દીક્ષા મહોત્સવના અદભુત પ્રસંગને નિહાળી પાવન થવા
શ્રી ભાગવતી દીક્ષા મહોત્સવ છે. મુમુક્ષુ જયેન્દ્રભાઈ વેલજીભાઈ હરણિયા નિમંત્રક : શ્રી વેલજીભાઈ દેપારભાઈ હરણિયા, દિગ્વિજય પ્લોટ, જામનગર
ના
_૩
વષીદાનનો ભવ્ય વરઘોડે ! જેઠ સુદ-૧ શનિવાર તા. ૧૮-૫-૧૯૯૬ સવારે ૭-૩૦ કલાકે જામનગર
પરમતારક આજ્ઞા : પૂ. સ્વ. સુવિશાલ ગચ્છાધિપતિ વ્યાખ્યાન વાચસ્પતિ પૂજા આ. ભ. શ્રીમદ્દ વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજાના પટાલંકાર સુવિશાલ
ગાધિપતિ પૂજ્યપાદ આ. ભ. શ્રીમદ વિજય મહદયસૂરીશ્વરજી મહારાજા. ડિમ્પાવન નિશ્રા : પૂ. આ. ભ. શ્રી વિ. જિનેન્દ્રસ્. મ સા. પૂ. આ. ભ. શ્રી વિ.
અમૃગુપ્ત સૂ. મ. સા. પૂ. આ. ભ. શ્રી વિ. ચન્દ્રગુપ્ત સૂ. મ. સા. પૂ. મુ. શ્રી યોગી મિ . સા. પૂ. મુ. શ્રી સુભદ્રવિ. મ. સા. પૂ. મુ. શ્રી દિવ્યાનંદ વિ. મ. સ. પૂ. મુ. શ્રી નયભદ્ર વિ. મ. સા. આદિ મુનિભગવંતે ઉપસ્થિત | સાદવજી મ. પૂ. સા. શ્રી મણીપ્રભાશ્રીજી મ., પૂસા. શ્રી પરમપ્રભાશ્રીજી મ. પૂ.સા.શ્રી લબ્ધગુણ શ્રીજીમ. આદિ સાધવી મ.
શ્રી ભાગવતી દીક્ષા : જેઠ સુદ-૨ રવિવાર તા. ૧૯-૫-૧૯૯૬ સવારે ૮-૩૦ કલાકે જામનગર
મહોત્સવને શુભ કાર્યક્રમ . વ. ૧૦ શ્રી પંચ કલ્યાણકની પૂજા. વૈ.વ. ૧૧૧૨-૧૩ શ્રી પિસ્તાળીશ આગમની પૂજા. વૈ.વ. ૧૪ નવગ્રહાદિ પાટલા પૂજન. વી. વ. ૩૦ શ્રી લઘુશાંતિસ્નાત્ર ૦ જે.સુ.૧ શ્રી પિસ્તાળીશ આગમન તથા વર્ષીદાનને ભવ્ય વરઘડે અને મહાપા. ૦ જેઠ સુદ-૨ શ્રી દીક્ષાની શુભકિયાને પ્રારંભ સવારે ૮-૩૦ કલાકે.
વરઘોડાની વિશેષતાઃ સુવર્ણજડિત અદભુત વિશાળ સ્વપ્ન – જયેન્દ્રભાઈને વરસીદાનને અજોડ જહાજ રચના - આકર્ષક માંગલિક અષ્ટમંગલે ૦ ૪૫ આગમની ભવ્ય રચના ૦ ભવ્ય રથ રચના ૦ રાજહંસની ભવ્ય શોભા-રચના ૦ વર્ગમાંથી ઉતરીને આવેલું દેવ વિમાન જામનગરમાં બંધાઈ રહેલા જિનાલયમાં પ્રતિષ્ઠિત થનાર ૫. ઈચના
ધાતુના નયનરમ્ય પ્રતિમાજી ૦ વિશાળ સુષા ઘંટ ૦ હાથીઓની હારમાળા મુંબઈનું કે પ્રખ્યાત બી. જે. એસ.એમ (ગેડજીનું) બેન્ડ અમદાવાદનું વિખ્યાત મિલ બેન્ડ
(જુઓ ટાઈટલ ૩ જુ)
Page #781
--------------------------------------------------------------------------
________________
Biar
i
. X.WLS1 Teraszraindeapreepog Hol?r0on tu gora BIHOY EVO RIBLIOT PHU I 74127 47
-તંત્રીએ પ્રેમવેદ મેઘજી ગુહા
- ૮jજઇ) મહેન્દ્રકુમ્મર સાસુખલાલ « .
(૨૪જ કેટ). ક કંટેજ ફીરચંદ 6 -
(૧૩૦૪) 1 રાજPદ જ7 ગુઢકા
(કcomજ8)
,
-
ક
• દવા/ઉ. ઝJરાZJ વિરા , ફિકના ૪ માર્ચ
:
:
:
છેવર્ષ : ૮ ર૦૫ર વૈશાખ વદ ૧૨ મંગળવાર તા. ૧૪-૫-૯૬ [અંક ૩૫-૩૬
જ પ્રકીર્ણક ધર્મોપદેશ છે
-પૂ. આ. શ્રી વિ. રામચંદ્રયાજી મહારાજ ૨૦૪૩, અષાઢ વદિ-૨ ને રવિવાર, યૂ. ૧૨-૭-૧૯૮૭ શ્રીપાલનગર, જૈન ઉપાશ્રય મુંબઈ –.. (પ્રવચન ૧૦ )
(ગતાંકથી ચાલુ) ( જિનાજ્ઞા કે પૂ. પ્રવચનકારછના આશય વિરૂદ્ધ કપાયું હોય તે ત્રિવિધે, કે
ક્ષમાપના--
શ કહ્યું કે, અર્થ અને કામ ભૂંડાં જ છે. તે બે મળે ધર્મથી જ. ધર્મ ન ! ન હોય તે અર્થ પણ ન મળે, અને મળેલ અર્થ જોગવી પણ ન શકેભૂંડા અર્થ સામે ન. આ કામને દાસી જીવ સારા બનાવે, મોક્ષનું સાધન અનાવે તે જુદી વાત. પણ તે બે ન કહેવાય છે એકાતે ભૂંડા જ ને? છે મા જ સારે છે, મેળવવા જે જ છે. ધર્મ પણ તે જ સારે કહેવાય કે જે છે 8 મા માં થતું હોય. “પૈસા-ટાદિ માટે ધર્મ ન થાય ? એમ સમજવા છતાં પણ છે હનિયાના સુખ અને સંપત્તિ માટે ધર્મ કરે તે તે ધર્મ સારે નથી માટે કરવા જેવું { નથી એમ શાનિઓ કહે છે. તે ધર્મથી કદાચ એકાદવાર દુનિયાનું સુખ અને સંપત્તિ બ મલી - જાણ પણ તે સુખ અને સંયંત્તિમાં તે જીવ એ પાગલ થાય કે જેના પ્રતાપે ન કદાચ અનંતકાળેય આવી સામગ્રીવાળો મનુષ્ય જન્મ ન મળે.
ભા- આશય ભૂડે ભળે માટે તે ધર્મ ભૂડને ? То
о оооооооооооооооо
Page #782
--------------------------------------------------------------------------
________________
ૐ શ્રી જૈન શાસન (અઠવાકિ)
ૐ હા. આશ્ચયથી જ ધમ સારા થાય. માટે જ જ્ઞાનિઓએ આશયભેદ જ એકના એક ધર્મોનુષ્ઠાનના પાંચ પ્રકાર કહ્યા છે. આ લેાકના સુખ માટે ધર્મ કરે તેને ઝેર જેવા કહ્યો જે તત્કાળ મારે, પરલેાકના સુખ માટે ધમ કરે તેને ગરવ જેવા કહ્યો જે ધીમે ધીમે મારે. સમજયા વિના જેમ તેમ ધમ કરે તેને સ`મૂછમ જેવા ધમ કહ્યો. આ મારા ઘરની વાત નથી કહેતા. માટે સમજો કે અથ અને કામ માટે પણ ધમ કરાય એમ જે આલે તે બેવકૂફ કહેવાય કે જ્ઞાની કહેવાય ? આવુ. મેલે તે મહાપાપી છે, સાધુ હાય ત ય તે તા કસાઈ કરતાં પણ ભૂંડા છે. સભા॰ પ્રાથમિક ભૂમિકામાં આ ભાવ કર્યાંથી આવે ?
૮૧૮ :
ૐ ... તમને બધાને સમજાવુ છુ. કે, ધમ ઊ'ચામાં ઊંચા છે. ધર્મથી અથ કામ આદિ બધુ મળે. પણ તે અ –કામ ભૂ`ડા છે, અન`કારી છે, આત્માને ક્રુતિમાં લઈ જનાર છે. એમ અન તજ્ઞાતિએ ભારપૂર્વક કહી ગયા છે. માટે તે છો ઈચ્છવા જેવા નથી, મેળવવા જેવા નથી, ભાગવવા જેવા નછી, સાચવવા જેવા નથી તાકાત હાય તા છેડી દેવા જેવા છે, કદાચ ન છૂટી શકે તે તેનાથી સાચવી-સભાળી ને રહેવા જેવુ' છે.’ આવુ' સમજવાની શકત હાવા છતાં પણ જે 8 જ કડે કે હુ· તા અથ અને કામ માટે જ ધમ કરું, મારે તા તે બે જ જોઈએ છે. તા જ્ઞાનિએ કહે છે કે, તે જીવ ધર્મના ઉપદેશ સાંભળવા પશુ લાયક નથી. તમે બધા અહી' અથ અને કામ છેડવા માટે આવા છે કે મેળવવા માટે આવા છે? લેાભીયા અહી લેાશ છે।ડવા માટે આવે છે વધારવા માટે આવે? દુનિયાનું સુખ મેળવવા અને મળેલું સુખ સારી રીતે ભાગવાય તેવા ભાવથી અહી આવે તે અજ્ઞાન કહેવાય ને ? અહી આવીને ભગવાવાનની કહેલી આ વાત સમજી જાય અને સુધરી જાય તે તે લઘુકમી કહેવાય. તમે બધા રાજ અહી' આવા છે. અથ અને કામ ભૂવા છે, અનથ કારી છે એમ કહી કહીને મારા વાળ પણ ધેાળા થઇ ગયા છતાંય જે એમ કહે છે કે, અથ અને કામ સારા છે અને મેળવવા જેવા છે, ભાગવવા જેવા છે, સાચવવા જેવા છે તે તે ગાઢ મિથ્યા દષ્ટિ છે અને કદાચ ચમાવત્ત કાળમાં આવ્યું હાય તા ભારે કમી જીવ છે.
સભા॰ તેના ગાઢ મિથ્યાત્ત્વને પાર્ષે તે કેવા કહેવાય ?
ઉ॰ શાસ્ત્રે કહ્યુ` છે કે, પાપ નહિં કાઇ ઉસૂત્ર ભાષણ જિજ્યુ..' તેના જેવા પાપી બીજા કાઇ નથી.
Page #783
--------------------------------------------------------------------------
________________
-
-
-
૧
વર્ષ ૮ અંક ૩૫-૩૬ તા. ૧૪-૫-૯૬ :
તે પોતે ય ડુબે અને બીજી અનેકને ય ડુબાડે. ભગવાનને આ સાધુવેલ જેમ 8 તારે તેમાં ડુબાડે પણ ખરે. માટે શાસ્ત્ર કહ્યું છે કે, સુસાધુને શોધી શોધીને માનવાના છે છે છે તેમ સાધુને છોડવાના છે. જેમ સુગુરુ હોય તેમ કુગુરુ પણ હેય. કેશુ? અર્થ છે છે અને કામને સારા કહે, તેને મેળવવા જેવા કહે, મેળવવા માટે મહેનત કરવા જેવી છે ? છે એમ કહે છે. અર્થ અને કામને અમે સારા કહી શકીએ ખરા? તમે બહુ સુખી રહે છે
અને બહુ જ મઝાદિ કરતા હું તમને પુણ્યશાળી કહીએ ખરા? ભગવાનના માને છે. યથાર્થ ભાણ સાધુ હેય તે કહે કે, તેને પરિચય કરવા જેવું નથી. તેની સાથે રહેવા છે જેવું નથી, તેનું મેં જોવા જેવું નથી. તે શ્રીમંત ઉપાશ્રયમાં આવે તે સારી છે સાધુ સાવચેત થઈ જાય અને તેવી વાતમાં જરાય અવાય તેની કાળજી રાખે. ગાંડા સાધુ ઘેલી થઈ જાય. તેના વખાણ કરીએ તે અમારી જીભ કપાઈ જાય, તે જેને સારું છે માને તેને અમે ય સારો કહીએ, તેનું પિષણ કરીએ તે તેનું મિથ્યાવ ગાઢ બનાવવાનું ! પાપ અમને ચોંટે. તે સાંભળી બીજા બધાને થાય કે આ બધું કરવા જેવું છે. બધા છે તે માર્ગે જાય છે તેનું પાપ કેને લાગે?
ર ભાવ આપ તે શ્રીમ તેની પત્તર ખાંડે છે.
૯૦ પત્તર નથી ખાંડતે પણ “શ્રીમંતાઈમાં ફસવું સારું નથી' એમ સમજવું છે છું. પણ આજે મોટો શ્રીમંત આવે તે મહાપરિગ્રહને વારંવાર પા૫ સમજવું.. એથી છે તે તેનું મેં બગડે છે તે પણ જોઉં છું. ન સભા આપની વાતે ઊંચા શ્રાવકે માટેની છે. પણ સામાન્ય મુધ જીવ હોય છે કે જે ધર્મ એ સમજાતું નથી તે દેશના પ્રકાર કર્યો હોય?
(ઉમુગ્ધ જીવ કેને કહેવાય? ભગવાનનું કહેલ અમે જે બેલીએ તે ન સમજે છે છે તે, તે વિનાના નહિ. - તમે બધા તે અમને વેચી ખાવ તેમાંના છે. અમે ભલા-ળા હોઇએ તે અમને ઊંધે માર્ગે લઈ જાવ તેમાંના છે.
મારવાડની બાઈઓ અજ્ઞાન વધારે છે. પણ એવથી શ્રદ્ધાળુ છે તેથી ઘણે ઘણે છે છે ત૫ કરે છે, અમે એકવાર તે પ્રદેશમાં હતા. ત્યાં અમે “અહાય નિધિ તપ કરાવ્યો હતે { મેં વ્યાખ્યાનમાં કહેલું કે, “આ ત૫ શા માટે કરવાનું છે તે ખબર છે? તમારા કે અર્થના મંડાર ભય, ભરેલા ભંડાર ભરેલા રહે તે માટે આ તપ કરવાનું નથી. આત્માની { જ્ઞાનાદિ ગુણ લક્ષમીને વધારવા અને અર્થાદિ ભંડાર છોડવા માટે આ તપ કરવાનું છે.”
Page #784
--------------------------------------------------------------------------
________________
:
શ્રી જૈન શાસન (અઠવાડિક)
તે પછી મને કહે કે, “અમે તે આવું આજે જ સાંભળ્યું. અમે તે પૈસા-કાદિ માટે છે 7 આ તપ કરતા હતા પણ હવે સમજી ગયા માટે તે માટે નહિ કરીએ. મુગ્ધ જીવ કેવા છે 1 હોય તે સમજાય છે ? “આ તપથી અર્થના ભંડાર ભર્યા રહે તેથી આ તપ કરે છે
તે ઉપદેશ આપ તે મિથ્યા ઉપદેશ છે. ' સભામુગ્ધ જીવેને ઊંચી કેટિના બનાવવા દેશના કઈ આપવી?
ઉ. તેમને સમજાવીએ કે, ધર્મ સારામાં સારી રીતે કરી ધર્મથી જ બધું મળે. છે માક્ષ પણ ધર્મથી જ મળે. અર્થ-કામ પણું ધર્મથી જ મળે. મળેલું સુખ ભગવાય છે. પણ ધર્મથી જ, પણ જે આ દુનિયાદારીની સુખ-સામગ્રીમાં મઝા આવી તે ઘણું છે નુકશાન થશે. તેમ પણ સાથે જ સમજાવીએ. અર્થ અને કામ ધર્મથી જ મને એટલું છે કહે પણ જો તેમાં સાવધ નહિ રહે તે બાર વાગી જશે એમ ન કહે તે તે મિશ્યા છે ઉપદેશ છે.
અર્થ અને કામ માટે પણ ઘમ થાય આવું વાંચ્યા પછી એક બાઇર લખ્યું ! કે- “આજ સુધી ધર્મ કરતા પૈસાટકાદિની, સુખ સામગ્રીની ઈચ્છા થતી તે મને દુઃખ છે થતું હતું પણ હવે મેં જાણ્યું કે અર્થ અને કામ માટે ય ધમ થાય તે હું રાજી . રાજી થઈ ગઈ.” તમારે બધાએ આવું કરવું છે?
અહીં આવનાર કોઇ એ નથી જેને સમજાવું તે ન સમજી શકે અર્થ-કામ છે. મળે ધર્મથી જ, પણ તે ખોટા છે, ઈરછવા જેવા ય નથી, મેળવવા જેવા ય નથી. ઘમ તેને છોડવા માટે કરવાને છે પણ મેળવવા માટે નહિ' આ વાત તમને સમજાય તેવી છે નથી? અર્થ અને કામના રાગી બનાવવા માટે ઉપદેશ છે કે અર્થ-કામના ત્યાગી બનાવવા માટે છે જે આ વાત સમજી શકે તેવા હોય તેને જે ન સમજાવીએ તે છે અમે ગુનેગાર છીએ આ બધા સમજે તેવા નથી એમ હું માનતો નથી. સુધી જીવે છે છે ધર્મ કરે તે કરવા દઈએ, ના નથી પાડતા પણ તે હાય નથી પાડતા. મેન B. રહા છીએ,
ભગવાને કહ્યું છે કે, ધર્મ મોક્ષ માટે જ થાય. ભગવાનની આજ્ઞા મુજબ કરેલા છે. કે ધર્મથી અર્થ અને કામ મળે ખરા પણ તે બેને મેળવવા માટે ધર્મ થાય જ નહિ. જીવના જ
આશય ધર્મમાં પણ પડે. એકને ધમર જેવો પણ થઈ તત્કાલ મારે, કેઈને ધમક ગર જે થઈ લાંબા કાળે મારનારે પણ થાય અને કોઈને ધમનકા પણ થાય.
. . (ક્રમશ:) # pooooooooooooooooooo
Page #785
--------------------------------------------------------------------------
________________
સ્વર્ગી રહણુ શતાબ્દિ પ્રસંગે ન્યાયનિધિ પ. પૂ. આચાર્યદેવ શ્રીમદ્દ વિજયનંદસૂરીશ્વરજી મહારાજા અપનામ
': શ્રી આત્મારામજી મહારાજાના ગુણાનુવાદ : ? પ્રવચનકાર : પૂજ્યપાદ આચાર્યરવેશ શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજા
" નેધઃ શ્રી અરિહંત પરમાત્માનું શાસન પ્રાપ્ત થવું અતિદુર્લભ છે, એ શાસન પ્રાપ્ત થયા પછે વફાદાર રહેવું દુષ્કર છે. વફાદારને પણ એ શાસનની પ્રભાવના કરવી દુકર છે. પ્રભાવના કરનારને એ શાસનની રક્ષા કરવી દુકર છે.
આમ છતાં રણશુરા રજપુતને યુદ્ધ સુકર છે તેમ શિવશુરા સાધુને પણ ઉપરનું બધું સુકર છે, એ સિદ્ધાંતને અને જાત અનુભવને ચિતાર એ સાક્ષાત પૂ. આત્મારામજી મહારાજા છે.
- આજના સંપ અને એકતાના પ્રવાહમાં સત્યની ઉપેક્ષાના કાળમાં પૂ પાર પરમ આરાધ્યાપાર પ્રવચનકાર પૂજ્યપાદશ્રીએ ગુણાનુવાદના પ્રવચનમાં સવ કંઈ કહેવા જેવું પરશી દીધું છે, તેમની સ્વર્ગારોહણ શતાબ્દિ પ્રસંગે તેમના ગુણાનુવાદ વાંચી તેની સ્પર્શના કરીએ- સં).
[૨. ૨૦૪૯ જેઠ સુદ ૮ ને શનિવાર તા. ૧૮-૬-૧૯૮૩ના રોજ અમદાવાદ, વિજય દાનસૂરિજી જ્ઞાનમંદિર અને પૌષધશાળા, મળે, પ. પૂ. ન્યાયાંનિધિ આચાર્ય. દેવેશ શ્રીમદ વિજયાનંદસૂરીશ્વરજી મહારાજા (શ્રી આત્મારામજી મહારાજા)ની વગતિથિની ઉજવણી થયેલ તે પ્રસંગે અસત્યનું ઉમૂલન અને સત્યની રક્ષા–સાચવણી અને પ્રચારના તેમના જીવન પ્રસંગે સાદશ ચિતાર રજૂ કરતું પ્રેરક અને મનનીય પ્રવચન ૫ ૫. પરમશાસન પ્રભાવક, વ્યાખ્યાન વાચસ્પતિ, સુવિશાલ ગચ્છાધિપતિ પૂજ્યપાદ આચાર્ય દેવેશ શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાએ આપેલ. તેનું સારભૂત અવતરણ અત્રે આપવામાં આવેલ છે. તે મહાપુરૂષે સૂચવેલ “સત્યની રક્ષા” તે જ જીવનને મુદ્રાલેખ બનાવી સૌ આત્મકલ્યાણ સાધે તે શુભાભિલાષા.
શ્રી જિના વિરુદ્ધ કે પ. પૂ. પ્રવચનકાર આચાર્યદેવશ્રીના આશય વિરુદ્ધ કાંઈ પણ લખાયું તે ત્રિવિષે મિચ્છામિ દુક્કડમ.--સં૦]
અસત્યનુ ઉમૂલન અને સત્યને પ્રેમ એ જ તેમને મુદ્રાલેખ હતે.
બેટી વાતને રોજ ખંખેર્યા કરે, એક ખોટી વાત ચાલવા ન દે તે સુગુરુ !
Page #786
--------------------------------------------------------------------------
________________
- ૮૨૨ 1
શ્રી જૈન શાસન [અઠવાડિક
મહારાજને શિક્ષાપાઠશકિત-સંપન્ન આત્માઓએ ધમની રક્ષા માટે, માન-પાનની, લોક સારા કહે કે બેટાં તેની પરવા કર્યા વિના, * સાચું કહા વિના રહેવું નહિ
મહારાજ જે સિદ્ધાંત છત્યા, જે સાચી વાત કરી સત્યને જાળવ્યું તે મુજબ જ ચાલે તે જ તેમને સારો શિષ્ય છે.
ઉજવણી પણ જેની તેની ન થાય પણ કથાને લાયકની જ સ્વર્ગતિથિ ઉજવાય.
- સાચી વાત જાહેર કરતાં અગ્યને કલેશ થાય અને ગ્યને લાભ થાય તે તે કલેશની કિંમત ન અંકાશ.
- આજે એક એવા મહાપુરુષોને સ્વર્ગવાસ દિવસ છે જે મહાપુરુષને આ શાસન ઉપર મોટામાં માટે ઉપકાર વર્તમાન કાળમાં છે. ૫ પૂ. આ. શ્રી વિજ્યાનંદ સૂરીશ્વરજી મહારાજ જેઓ શ્રી આત્મારામજી મહારાજના નામથી પ્રસિદધ છે. તે મહાપુરુષ જેને કુળમાં જગ્યા ન હતા જેનેતર કુળમાં જન્મેલાં હતાં. તેમના પિતાનું નામ ગણેશમલજી હતું. અને માતાનું નામ રૂપાદેવી હતું. તેમના પિતાની સ્થિતિ સંગ તે રંગ લાગે તેવી હતી. તે વખતમાં ત્યાં એક ઈતર મતના કાર્મગુરુ વિચરતા હતા જેમને આ બાળકને જોઈને કલ્પના કરી કે આ માટે રાજા થાય તે બાળક છે. તેથી તેમના પિતા ગણેશમલજી પાસે માંગણી કરી કે, આ બાળક મને સેપી દે, માંગે તે પૈસા આપું. ત્યારે તેમના બાપે ઘસીને ના પાડી તેથી તેમના બાપને ઘણાં કષ્ટ વેઠવાં પડયાં અને છેવટે એવા ગુનામાં પકડાયા કે જેલમાં જવાને વખત આવ્યું. ત્યારે પિતાના સ્થાનકવાસી મિત્રને કહ્યું કે આ બાળકને સંપુ છું. તું સાચવજે. હું આવું કે ન આવું કાંઈ કહેવાય નહિ. આ રીતે તેને સ્થાનકવાસી સંપ્રદાયના પરિચયમાં આવ્યા તેના પરિણામે ધર્મના સંસ્કાર જાગૃત થયા અને પરિણામે સ્થાનકવાસી સંપ્રદાયમાં દીક્ષા લીધી.. - જે આત્માએ આત્માને ઉદ્ધાર કરવા માંગતા હોય છે તેઓ હંમેશા સત્યને સમજવાની કેશિશ કરતા હોય છે, તે જે જે ધર્મમાં કે સંપ્રદાયમાં હોય છે તે તે ધર્મના કે સંપ્રદાયનાં શાસ્ત્રો ભણતા હોય છે. જેને દેવ ગુરુ કે ધર્મને ઓળખવાની ઈચ્છા નથી તે છે કદિ પણ ધમને પામતા નથી, આજની ખુબી એ છે કે સારી સામગ્રી મળવા છતાં તેની કિંમત સમજતી નથી, તેના પર શ્રદ્ધા થતી નથી, આજના હોંશિયારમાં હોંશિયારને દેવ-ગુરુ-ધર્મને ઓળખવાની ઈચ્છા જ નથી. સારામાં સારા દેવ-ગુરૂ અને ધર્મને માનનારને પણ ખુમારી નથી કે મને જોઈએ તેવા દેવ
Page #787
--------------------------------------------------------------------------
________________
- વ
૮ : અંક ૩૫-૩૬ તા. ૧૪-૫-૧૬
૪ ૮૨૩
-
ગુરૂ અને ધર્મ મળ્યા છે, દુનિયાના કેટિપતિ અબજો પતિ કરતાં ય હું ઘણે ભાગ્ય શાલી છું. આવી રીતે સામગ્રી પામ્યા પછી પણ જે હું આગળને આગળ ન વધું તે તે મારી પૂરેપૂરી કમનશીબી છેઆવી ભાવના પણ પિતા થતી નથી, સારું પામ્યાની શ્રદ્ધા પણ થતી નથી.
આ મહાપુરુષને સ્થાનકવાસી સંપ્રદાયમાં દીક્ષા લીધા પછી નવું ને નવું શાસ્ત્રજ્ઞાન મેળવવાનું જ મન હતું. તેમની અદભુત શકિત હતી કે રોજના ત્રણ (૩૦) શ્લેક મેહે કરતા. સંપ્રદાયના બત્રીશે (૩ર) આગમે તેમને કંઠસ્થ હતા. આપણે ત્યાં સ્થાનકવાસી મત કેવી રીતે ઉત્પનન થયે તે તમે જાણતા નથી. તે સાધુથી નહિ પJ એક લહિયાથી નીકળે છે તેને ઈતિહાસ પણ તમે જાણતા નથી. તે લોકે વ્યાકરણને વ્યાધિકરણ માનતા એટલે વ્યાકરણ ભણતા જ નહિ. ગનેશે વાંચે તે સમજ આવે પણ સમજ ન આવે માટે વ્યાકરણ ભણવાને રિવાજ નહિ, આમને સત્ય જાણવાની એટલી ધગશ હતી કે પિતાના સંપ્રદાયમાં જે જે વિદ્વાન ગાય તેની પાસે ભણવા જતા પણ કેઈ આ અર્થ કરે, બીજ બીજો અર્થ કરે પણ તેમને બેસે નહિ. છેલ્લે એક વૃદ્ધ સાધુ રતનચંદજી પાસે ભણવા મોકલ્યા અને તેઓ ગયા, તે રન યંદજી મુનિ વ્યાકરણ ભણેલા હતા, ભાષ-ટીકા વાંચેલા હતા એટલે તેઓ જે જે અર્થ કરાવતા તે તે અર્થ આમને બેસવા લાગ્યા અને ભણવામાં મજા આવવા લાગી. તેમને પણ આ મહાપુરૂષને ભણાવવામાં મજા આવતી. આમની ઈચ્છા હતી કે આપની પાસે જેટલું હોય તેટલું ભણું લેવું છે. પરંતુ તેમના ગુરૂ શ્રી જીવણલાલજી મુનિને પત્ર આવ્યો કે જલદી આવે. તેથી આ વિમાસણમાં પડયા-તેમની જવાની ઇરછા નથી પણ ગયા વિના ચાલે તેમ નથી. તેથી તેમના વિદ્યાગુરૂ શ્રી રત્નચંદજી મુનિએ કહ્યું કે- તું જઈ શકે છે, પણ એક વાત સાંભળી લે. તારે જે વિદ્યાર્થી મળ્યું નથી. સાચું સમજેલ કહી શકતું ન હતું. મેં સાંભળ્યું છે કે તું મૂતિનું ઘણુ ખંડન કરે છે. પણ આજથી–હવેથી ખંડન કરીશ નહિ ત્યારે આમણે પૂછયું કે આપ બંડનની કેમ ના પાડે છે ?? ત્યારે તેઓએ કહ્યું કે-આગમમાં મૂર્તિના બધા પાઠો છે તે બતાવ્યા. આપણે ખોટી માન્યતા પકડી છે માટે હું નિરૂપણ કરીએ છીએ ! ત્યારે તેમણે કબૂલ કર્યું કે-હવે કદિ નિંદા નહીં કરું. તે અને બીજી સલાહ પણ આ પી. તેઓને સંતોષ થયે કે આજે મને સાચું જ્ઞાન મળયું, સાચે માગ મળે.
ત્યાર પછી પોતાના ગુરૂની પાસે ગયા, ત્યાં ખાનગીમાં સારી રીતે વ્યાકરણ ભણયા. જાતે નિર્યુક્તિ ભાણ વાંચતા થયા પછી તે તતવ હાથમાં આવ્યું. આ રીતે તૈયાર થયેલા મુંગા બેસી શકે? જે મત ખેટે તે ચાખ્ય આત્માને સમજાવ્યા વિના
Page #788
--------------------------------------------------------------------------
________________
શ્રી જૈન શાસન (અઠવાડિક) :
રહે છે પછી તે જે યોગ્ય આત્મા આવે તેને ખાનગીમાં સાચી વાત સમજાવતા. તેમને ખબર હતી કે જે વાત જાહેર થાય તે માટે ઘવાટ થાય છે. હા મચી જાય. માટે જાહેરાત ન થાય તેની કાળજી રાખતા. આ રીતે સાધુ અને શ્રાવકને તૈયાર કર્યા, બધાને કહ્યું કે હમણાં જાહેરાત કરતા નહિ. તેમને હવે આ સંપ્રદાયમાં રહેવું પસંદ ન હતું પણું ઉતાવળ કરે તે બીજા ચગ્ય આત્માઓને ન સમજાવી શકાય માટે રહ્યા. એકવાર એક સાધુને સમજાવતા હતા. તે કહે કે- તમે ગુરુ કહે તેથી ઊંધુ કહે છે. ત્યારે તેઓશ્રીએ કહ્યું કે-“ગુરુ. કેમ કર્યો છે? સંસાર સાગર તરવા માટે. તે સાધુ પણ પછી સમજ્યા. સ૨ સમજાયા પછી ખોટી વાત ન જ મનાય આ તેમને મુદ્રાલેખ હતે. ( એકવાર અમૃતસરમાં શ્રી ભગવતીજી સૂત્ર પર તેમના વ્યાખ્યાન થતા હતા. તે
ખતે સ્થાનકવાસીના વડા પૂજય શ્રી અમરસિંહજી પણ આવેલા. તે પણ તેમનું વ્યાયાન સાંભળી ખુશ થયા અને કહ્યું કે- તું માટે ભાગ્યશાળી છે. તું જે રીતે રામજ છે તે રીતે સાધુ સમજતા અને સમજાવતા થાય તે કામ થઈ જા. માટે મારા સ ધુઓને ભણાવ જેથી શાસનને ઉદ્યત થાય.” આ સાંભળીને તેમણે કહ્યું કે-વ્યાકરણના સાન વગર સાચો બાધ થઈ શકે નહિ માટે આપના સમુદાયમાં વ્યાકરણ ભણવાનું શરૂ કરાવો? તેથી તેથી તે અમરસિંહજીએ પિતાના સાધુઓને ભણવા માટે મોકલ્યા અને એ રીતે સેળ સાધુઓને તૈયાર કર્યા.
એકવાર અમરસિંહજી વ્યાખ્યાનમાં આવેલ છે અને સ્થાનકવાસી પાએ સના મનોક૯િપત અર્થ કરે છે. એ વિષયમાં બોલતા મહારાજ શ્રી આત્મારામજીએ જણાવ્યું કે “નિયુક્તિ, ભાષ્ય, ચર્ણિ અને ટીકા વિના સૂત્રોના અર્થમાં ગપ્પાં મારવા તે વ્યાજબી નથી. સૂત્રનો સાચે અર્થ સમજવું હોય તે નિયુકિત આદિને યાભ્યાસ કરવું જોઈએ. આ વાત તે પૂજ્ય અમરસિંહજી ન ગમી અને ગુસ્સે થયેલા તેમણે કહ્યું કે- “મારી શ્રદ્ધા બદલાઈ નથી પણ હકીકત આ છે ! તે સાંભળી અત્યંત ગુસસે થયેલા તે પૂજય અમરસિંહજીએ, આત્મારામજી મહારાજને સંપ્રદાય બહાર કાઢવા દરેક સાધુઓની અને તેમના ગુરૂની પણ સહીથી એક નિવેદન બહાર પાડયું કેઆત્મારામજી શ્રદ્ધા ભ્રષ્ટ છે માટે કે એ તેમની પાસે જવું નહિ, ઊતારે આપ નહિ, સત્કાર કરવો નહિ.”
એકવાર તેમનાથી તૈયાર થયેલા બિશનચંદજી આદિ જે ગામમાં હતા, તે ગામમાં શ્રી આત્મારામજી મહારાજ પણ જઈ પહોંચ્યા. ગુરૂની મના હેવાથી બિશનચંદજી વિગેરે મળવા ન આવ્યા એટલે મહારાજ આત્મારામજી
Page #789
--------------------------------------------------------------------------
________________
. વર્ષ ૮ અંક ૩૫-૩૬ તા. ૧૭-૫-૯૬:
* ૮૨૫.
પિતે તેમને મળવા ગયા અને કહ્યું કે-“તમારે મારી પાસે નહિ આવવાને નિયમ છે, !, મારે નિયમ નથી માટે હું જ તમને મળવા આવ્યો છું તે બધા પણું શી આત્મારામજી મહારાજને ઉપકારી માનતા હોવાથી તેમના પગમાં પડયા. પછી તે બધાને સમાજ વતાં કહ્યું કે-આપણે સંસાર છોડયે તે કુગુરૂના વચન રૂપી કુવામાં ડુબી મરવા માટે નહિ પણ સાચું સમજીને સાચું સ્વીકારવા માટે. તે પછી તે બધાને આગમન પાઠે બતાવ્યા અને સમજાવીને એક વિચારવાળા કર્યા.
- હવે તે સેબે સાધુઓ ભયાભયને સમજેતા થયા તેથી અભય વસ્તુઓ વાપરતી બંધ કરી. તેમાંથી કેઈ એક સાધુ ફુટ અને તેણે તેમના પૂજય અમરસિંહજીને બધી વાત કરી દીધી અને કહ્યું કે આ તે બધાને બગાડે છે. તેની ખાત્રી કરવા તે દિવસે ઈરાદાપૂર્વક બેળ અથાણુ જેવી વસ્તુઓ કે જેને આપણે અભય માનીએ છીએ તે ગોચરીમાં મંગાવી. બિશનચંદજી આદિએ તે ચીજ લેવાની ના કહી તે પૂજે પૂછયું કે- કેમ ના પાડે છે?” તે વખતે એમણે સ્પષ્ટ કહ્યું કે-“આ તે અભય છે.” પૂજ્ય કહ્યું કે-શી રીતે જાણ્યું? તે કહ્યું કે- પૂર્વાચાર્યોના વચનથી.” આ સાંભળી ગુસ્સે થયેલા પૂર્વે ધમકી આપી કે-આ ખાઓ નહિ તે અહીંથી ચાલયા જાઓ.” પેલાએ પણ તરત જનકળી ગયા. પૂજ્ય દરેક સ્થળે હુકમાં મોકલી દીધા કે-“આ સેળે સાધુએ શ્રદ્ધાભ્રષ્ટ થયા છે માટે કે એ આહાર પાણી-ઉતારે આપ નહિ.'
ધમ પામવાની ઈછાવાળાને ધર્મ સમજવાનું મન ન થાય તે બને ? શ્રી આત્મારામજી મહારાજ ઉપકારક કેમ બન્યા? સત્યના શોધક હતા માટે. ધર્મ પામવાને મહત્વનો ગુહું આ જ છે કે-અસત્યને ત્યાગ અને સત્યને સ્વીકાર, અસત્ય સમજયા પછી પણ ન છોડે અને સત્ય જાણવા છતાં ય ન રવીકારે તે ધર્મ પામે નહિ. ધર્મ માં નવી વાત નીકળે તે સમજવાનું મન ખરું? કે આપણે શું ? સાધુની ગરબડ સાફ જણે? મોટા ભાગની આવી ભાવના થવાને લીધે સત્ય ગુંગળાય છે. આજે સારા ગણતા પણ સત્યને સ્વીકારતા નથી.
ત્યાર પછી તે સોળે સાધુ શ્રી આત્મારામજી મહારાજને મળ્યા અને બધી વાત કરી. મહારાજે કહ્યું કે-“તમે શેડી ઉતાવળ કરી નાંખી. જે થયું તે ખરૂ? તે પછી પણ અનેક મુશ્કેલીઓ વેઠીને પંજાબમાં ફર્યા જેના પરિણામે જે પંજાબ મૂર્તિપૂજનું વિધી હતું ત્યાં હજારો નવા મૂર્તિપૂજક જેને બનાવ્યા. તે પછી પેટે મત થોડી સાથે મત વીકારવા તે સોળે સાધુઓને લઈને તેઓ ગુજરાત તરફ આવવા નીકળ્યા તે બધાએ મુહપત્તિ કાઢી નાખી, સ્થાનકવાસીઓએ મુહપતિ બાંધી તે બેઠું ક" તેમ આપણે સુહપતિને ઉપગ છેડો તે બેઠું કર્યું છે.
Page #790
--------------------------------------------------------------------------
________________
:
: શ્રી જૈન શાસન [અઠવાડિક] 1
હવે આ બાજુ ગુજરાતમાં એવી વાત ફેલાણી કે આત્મારામજી માટે બખેડો જગાવી વાત કરવા આવી રહ્યા છે. તે વખતે સાધુઓ અ૫ હતા. જુના સાધુઓ ઓછું ભણેલા હતા અને આમની નામના મેટી હતી. આની સાથે વાદ કોણ કરે? તે વખતે સાગરજી મહારાજના ગુરૂ શ્રી ઝવેરસાગરજી મહારાજ વિદ્વાન ગણતા. અહીં આવ્યા પછી શ્રી આત્મારામજી મહારાજે કહ્યું કે “હું ચર્ચા કરવા નથી આવ્યું પણ સાચા ગુરૂની શોધ કરવા આવ્યો છું.' - શ્રી બુદ્ધિવિજયજી મહારાજા કે જેમાં પણ સ્થાનકવાસીમાંથી અહીં આવેલા હતા. ત્યાં તેમનું નામ શ્રી બુટેરાયજી મહારાજ હતું. એકવાર મૂર્તિના વિષયમાં . શાસ્ત્રાર્થમાં શ્રી આત્મારામજી મહારાજે તેમને હરાવેલા ત્યારે ૫. શ્રી બુટેરાયજી મહારાજે તેમણે કહેલું કે-યુક્તિમાં હું તને પહોંચી શકતું નથી પણ તારે આ કૃતિને સ્વીકાર કર્યા વિના ચાલશે નહિ? તે શ્રી બુટેરાયજી મહારાજ અમદાવાદમાં વિદ્યમાન હતા તેમની સેવામાં ઉપસ્થિત થયા અને કહ્યું કે “મારે આપની પાસે દીક્ષા લેવી છે.” મત બદલે એટલે ગુરુ સ્વીકારવા જ પડે. જેના શાસનમાં ગુરુ કર્યા વિના ચાલે જ નહિ. નથુરા કઈ હોય જ નહિ. બાવીસ વર્ષના સ્થાનકવાસી દીક્ષા પર્યાયને ત્યાગ કરી સં. ૧૯૩૨માં મૂર્તિપૂજક સંપ્રદાયની દીક્ષા અંગીકાર કરી તે આ શ્રી આત્મારામજી મહારાજ છે, ત્યારે ઘણે ઉહાપોહ થયા અને ઘણા કહેતા કે- જેને હરાવ્યા તેના ચેલા થવું પડયું ત્યારે શ્રી આત્મારામજી મહારાજે જવાબ આપ્યો કે-“તમારે અમારા ગુરૂ-શિષ્યની વચમાં આવવાનું નથી. જેને હરાવેલા છે સાચા લાગ્યા તે તેના પગમાં માથું મૂકયું છે.
- આજે ય ઘણા મતભેદ છે તે વખતેય સા ઓછા અને શાસનમાં ગરબડ ઘણી હતી. તે બધાને સામને કરી કરીને જીવન પસાર કર્યું તેના પ્રતાપે ય આજે આટલા સાધુ જોઈ શકીએ છીએ, તે ન હોત તો આટલા સાથુ થાત જ નહિ.
- જ્યારે તેઓ આ બાજુ આવવા નીકળેલા ત્યારે તેમના જે ગુરુ હતા તે રસ્તામાં -મલી ગયા અને કહ્યું કે- “તું પણ મને મૂકીને જાય છે ત્યારે શ્રી આત્મારામજી મહારાજે તેમના પગમાં પડીને કહ્યું કે- “આપ અમારી સાથે ચાલો તે અમારા ગુરુ આપ જ છે. આપ ન આવે તે અમારાથી સાથે ન રહી શકાય. સંસાર સાગર તરવા ગુરુ કર્યા છે, ડુબવા નહિ.” ત્યારે તેમના ગુરુ મહારાજે આશીર્વાદ આપ્યા કે- “તારું ભલું થાવ તે કાળમાં ય તેમના મતમાં એવા આત્માએ હતા કે, ખોટું લાગ્યું ન છેડી કયા, રહી ગયા છતાં પણ હયાથી માનતા કે આ જ સાચું છે.
Page #791
--------------------------------------------------------------------------
________________
વર્ષાં ૮ : અંક-૩૫-૩૬ તા. ૧૭-૫-૯૬ :
આજે સાચી-ખોટી વાતને સમજવાની મહેનત કાણ કરે છે? સમા પી. માટી વાત છેાડવાની અને સાચી વાત સ્વીકારવાની ઈચ્છા પણ કેટલાની છે? આજે ધર્મોના અભ્યાસ જ કાણ કરે છે.? શ્રાવકને પણ તે જરૂરી ખરી ને ? તમારે સમ્યફૂલ જોઈએ છે ? તત્ત્વજ્ઞાન વિના તે આવે? તત્ત્વા શ્રદ્ધાન સમ્યગ્દશ નમૂ” તે તે તત્ત્વભૂત અર્થાના અભ્યાસ વિના આવે ! આ મહાપુરૂષ સાચુ પામી ગયા. મિથ્યા-ખાટા મતમાં પટેલ સાચા મતમાં આવ્યા, સમ્યગ્દર્શન પામ્યા અને સમ્યગ્દર્શનના જ પ્રચાર કર્યાં જેનુ' પરિણામ આજે જોઇએ છીએ. તે મહાપુરૂષનુ જીવન લખનાર શ્રી વલ્લભસૂરિજીએ પણ લખ્યું છે કે ‘મહારાજ શ્રી આત્મારામજીએ જૈનમતમાં જે જે કુમતે ચાલતા તે તે બધાનું ખ`ડન કરીને સાચા મતનુ` જ પ્રતિપાદન કર્યુ છે.’
૩૮૨૦
સમાઇ જાય. બધા જ
તે મહાપુરૂષ એટલા બધા પુસ્તક લખી ગયા છે કે જે તે બધા પુસ્તકાના અભ્યાસ કરી પણ સાચા માર્ગ સમજાઈ જાય, સમ્યગ્દર્શન કુમતાનુ... ખડન કરીને, વિરાધને સહીને સાચા માગ જાળવ્યા છે, એક કુમતનું ખ'ડન કરવા આ મહાપુરૂષે અજ્ઞાન તિમિર ભાસ્કર' નામના ગ્રંથ રચ્યા જે આજે પણ માજીદ છે. તેમાં નામપૂર્વક ખÖડન કર્યુ. હાવાથી કેટલાંકે કહ્યું કે, આ પુસ્તક છપાવશે અને કેસ થાય તે કેટમાં જવુ પડે તે શું કરશેા ? ત્યારે તેમણે બેધડક સ્પષ્ટ રીતે જવા આપ્યા કે, શાસ્ત્રવિરૂદ્ધ વર્તન કરનારા અને શાસ્ત્રવિરૂદ્ધ પ્રચાર કરનારાઓનુ ખ`ડન કરતાં અમારે રાજદરબારમાં જવુ' પડે તે તેમ કરીને પશુ સત્ય વસ્તુ રજુ કરીશુ . તુ` કેમ ગભરાય છે ? ગ્રંથ બનાવનાર હું જીવતા માજીદ છું. કેસ કરશે તે મારી પર કરશે. તે હુ` રાજદરબારમાં જઇશ. આવા ન્યાયી રાજ્યમાં સત્ય નિરૂપણુ નહિ કરીએ તે કયારે કરશું ?” તેમના જ શિષ્યા તેમના ગ્રન્થા વાંચે તા સારૂ. જેથી સમુદ્ધિ આવે. બાકી જેમણે તેમના ગ્રન્થા છપાવ્યા, તેમના ગુણગાન ગાય છે તે બધા આજે એકતા અને લાકડેરીમાં પડી ગયા છે.
એકતામાં જગતના સઘળાં ય જીવાનુ ભલુ ઇચ્છનાર શ્રી જૈન શાસન છે. પણ એકતા કોની સાથે થાય તે સમજવુ' પડે. આપણે ત્યાં ભગવાન પણ તે Y થાય જેને સારા જગતને શાસનના રસિયા મનાવવાની ઇચ્છા હાય. શ્રી તીથ કર નામકર્મી નિકાચના કરનાર આત્મા, શ્રી તીર્થ"કર પરમાત્માના પુત્રના ત્રીજે ભવે એવી ભાવદા ચિતવે છે કે, જે મારામાં શકિત આવે તે જીવમાત્રમાં જે સ’સાર-નિયમ કષાયના રસ ઠાંસી ઠાંસીને ભર્યાં છે તે નિચાવીને શાસનના મેાક્ષના રસ ભરી 1. જેના પ્રતાપે સૌ સાચાં સુખને પામે.' જે જીવ શાસનના રસિયા ન થાય તે જીવ મુક્તિ પામે નહિ. મુક્તિ ન પામે તે સાચુ' સુખ પામી શકે નહિ. સુખના
Page #792
--------------------------------------------------------------------------
________________
કે શ્રી જૈન શાસન [અઠવા]િ
આથી જીવે સમજી શકે તે બધાને સમજાવી શાસનના રસિયા બનાવી બધાનું ભલું થાય તેમ શ્રી જૈન શાસન છે કે બીજું ઇચ્છે ? જે ઉમા જતા હોય તેને નાશ થાવ, તેનું નિકંદન જાવ તેમ શ્રી જૈન શાસન છે? ના શ્રી જેનશાસન તો સાચા-ખોટાને વિવેક કરાવનાર છે. બોટોને બટાં તરીકે અને સાચાને સાચાં તરીકે જાહેર કરનાર છે. જાણકાર આવી એાળખ ન કરાવે તે કેણુ કરાવે? - શ્રી અરિહંત પરમાત્માએ એ બધું બેટું સમજાવી એક મેહમાગ જ સાચે માગ સમજાવ્યું. શ્રી ઈદ્રભૂતિછ આદિએ કુમતને ત્યાગ કરી ભગવાનનું શાસન
સ્વીકાર્યું તે જાણે છે? ભગવાનના અગિયારે (૧૧) ગણધરે કયા મતના ? તે બધા મને બેટા જાહેર કરી સાચુંસારો મત સમજને ? સાચું-ખેટું જ્ઞાની કહા વિના રહે?
આ મહાપુરૂષ અમારા બધાના વડેરા છે. તેમના બળે આટલા સાધુ વથા છે, તમે જાણતા હે તે શ્રી બુટેરાયજી મહારાજ શ્રી મૂલચંદજી મહારાજ, શ્રી વૃદ્ધિચંદજી મહારાજ આદિ સ્થાનકવાસીમાંથી આવ્યા છે અને મૂર્તિપૂજક સાધુ બન્યા છે તેમને જ આ માટે પરિવાર છે. આ કયારે બન્યું ? બેટે માગ છડી સાચે માગ પીકા ત્યારે ને ? તે બધાએ સત્યના પ્રચારમાં પોતાને ફાળો આપ્યો છે તેમાં શ્રી આત્મારામજી મહારાજને ફાળે અદ્ભુત છે. આજે હવા બદલાઈ છે કે બધા સાથે એકતા કરવી જોઈએ.
મ૦ ખંડન વગર મંડન નહિ તે વાત સાચી છે, પણ માત્ર ખંડન ખંડન કરીશું તે ઝગડા થશે, વિખવાદ વધશે તેમ કેટલાક કહે છે તે શું કરવું ?
ઉ૦ મહાપુરૂએ સત્યના પ્રતિપાદન માટે ખેટાનું ખંડન કર્યું તે ભૂલ કરીને? શાસ્ત્રમાં ઠેર ઠેર મિથ્યાત્વનું ખંડન અને સમકિતનું ખંડન કર્યું છે તે બેઠું છે? તે હવે અમે મિથ્યાત્વ અને સમ્યફ ભેગું કરીએ? બધા જ ધર્મો સાચા છે તેમ કહીએ ? ખંડન વગર મંડન થાય જ નહિ. મકાન બાંધવું તો શું કરવું પડે? કપઠાં પહેર્યા છે તે તે કપડાના તાકાનું ખંડન કર્યા પછી પહેર્યા ને? અનાજ ઉગે તો તે જમીન ખેડયા પછી બીજ વવાયને ? બેટાને કાઢયા વિના સાચું ન સ્થપાય. જે ખોટાંને ન કાઢે તે સાચાનું મઠન કરી શકે જ નહિ. કેઈને ય ખોટાં કહ્યા વિના, તમે સારા, તેમ કહેવાય?
Page #793
--------------------------------------------------------------------------
________________
૧૫ ૮ ! અ'ક ૩૫-૩૬ : તા. ૧૭-૫-૯૬
પ્ર૦ પણ મડનમાં જ પ્રધાનતા રાખે તા
ઉં. ખડન મ`ડન માટે જ કરીએ છીએ. ખોટાંનુ ખ ́ડન અને સાચાનું મડન કરવુ' જ પડે. ખાટુ' આધુ' મૂકે અને સાચુ સ્વીકારે તા જ માગ રહે. તેથી નીચ્યા વિખવાદ કરે તે તેની જ્ઞાનિ ચિ'તા ન કરે. ઘરને પળ સારી રીતે ચલાવવુ તે આ ૬સ્તા લીધા વિના ચાલશે નહિ. માટે સમને કે ખ'નપૂર્વક જ મડન હાય.
અક્ષા
: ૮૨૯
તમે લેકે આપણા ઇતિહાસ જાણતા નથી, શાસનના મહાપુરુષોને ઓળખતા નથી તેથી આાવી વાતેામાં મૂઝાવ છે. થાડા વર્ષો પૂર્વે દીા કુલભ હતી. દીક્ષાની ઈચ્છાવાળા પણ દીક્ષા ન લઈ શકે તેવા કાળ હતા. ગણત્રીનાં જ સાધુ હતા. શ્રી મહ ચંદજી મહારાજને ઓળખેા છે તે ખાનગી દીક્ષાએ પણ આપતા. તે વખતના શ્રાવક સલા અને ગામા પણ સબૂત હતા, બારૂ ગામ છે, ત્યાંના સલ ઘણા મજબુત હતા તે કહેતા કે–ઝઘડાવાળી દીક્ષા હાય તા અમારે ત્યાં માકલશે, અમે દીક્ષા કરીશુ અને ઝઘડા ખમી ખાઈશું.' તેવી એક દીક્ષા થઈ. તેના ઘણાં ઝઘડા થયા તે વખતે આ જ અમદાવાદમાં ભરસભામાં એક શ્રાવક ઉભા થઈને શ્રી મૂલચ’દજી મહારાજને કહે કે–આવી રીતે મુ`ડશે. તા કડીઓ પહેરવી પડશે.' ત્યારે શ્રી મૂલચંદજી મહારાજે એશ્વર્ડ) કહી કહ્યુ` કે- તારા જેવા કાળામુખના ધણી કડીઓ પહેરાવનાર છે તેા કડી છેડાવનારા જૈન શાસનમાં ઘણા છે.' પછી તે નગરશેઠે ઉભા થઈન તેની પાસે માફી મંગાવી. આ રીતે દીક્ષા તેમણે કરી છે, જે તે કજીયાથી ગભરાયા હત ના આટલા સાધુ હાત નહિ. અમે પણ સાધુ શી રીતે થયા તે ખબર છે. ? વરઘેાડા નથી કાઢયા, વાજા નથી વગાડયા, નાસી-ભાગીને સાધુ થયા તે ખાટુ' કયુ" કે સારૂ કર્યુ? આજે તમને સાધુ થવાની ઈચ્છા થતી નથી પણ ઇચ્છા થાય તા શું થાય? હું વ્યાખ્યાનમાં લ" છું તે દીક્ષાની ભાવના થાય માટે તેમ જો ઘેર કહા । મહી આવવુ. ભારે પડશે.
શ્રી મામારામજી મહારાજના શ્રી જૈન શાસન ઉપર જે ઉપકાર છે; તેનુ વણ ન થઈ શકે તેમ નથી. સંઘષ માં અને કુમતાના ખડનમાં જ તેમનું જીવન પસાર થયું છે. શાસનમાં જે કાંઇ ખોટુ ચાલતું તેના મહારાજશ્રી આત્મારામજીએ પડકાર ફેકેલે. શાંતિસાગર, હુકમમુનિ આદિના મતનું ખંડન કરી તેમને ખાટાં જાહેર કરેલા. તેમ ન કર્યું" કેત તા સારા માર્ગ આપણા હાથમાં આવત? તેમનું જીવનચારિત્ર વાંચા તા ય ખ્યાલ આવે. પણ તમને મહાપુરૂષાનાં જીવન વાંચવાની ફુરસદ કયાં છે ? તેમના શિષ્યા પણ વાંચે તે ય તેમને ખ્યાલ આવે કે આપણે કયાં છીએ ?
પ્ર૰ કજીયા અહી કે સામા પક્ષે પણ?
Page #794
--------------------------------------------------------------------------
________________
૮૩૦
જેન શાસન [અઠવાડિક
ઉ૦ સામે પક્ષા પણ કજીયા કરે છે તેનું ખંડન કરવું પડે.
સંઘમાં નવા નવા મતે ચાલતા. ગૃહસ્થપણામાં પણ સાધુપણું પાળી શકાય. સાધુ થવાની જરૂર નથી. પાઘડી-ખેસ પહેરી વ્યાખ્યાન વાંચતા તેવા શાંતિસાગર, પાટ પરથી ઉઠાડનાર આ મહાપુરૂષ છે. ગૃહસ્થ પણ ગુરૂ હોઈ શકે છે તેમ કહે અને પોતે ગુરૂ તરીકે ફરે અને શાસ્ત્રને માને નહિ તેનું ય ખંડન કરી ઉમૂલન કરનાર આ મહાપુરૂષ છે. છેલલા સે વર્ષમાં શું શું બન્યું તેની તમને કશી ખબર નથી. આ મહાપુરૂષે ખંડન ન કર્યું હેત, બેટી વાત જાહેર ન કરી હોત તે શું થાત !
હમણ પણ કેટલાં કેટલી કુમતે ચાલે છે તે જાણે છે? ખંભાતમાં શ્રીમદ્ રાજચંદ્રને ન મત શરૂ થયો, તે રાજચંદ્રની અને ભગવાન મહાવીરની મૂતિ પાથેજ બેસાડી તેના અનુયાયીઓ ગાતા કે તે જિન પૂજે ભાવિકા તે જિન પૂ–' ભગવાન શ્રી મહાવીર પરમાત્મા તે જિન નહિ પણ રાજચંદ્ર તે જિન, આવું માનનાર બધાને ત્યાંના આગેવાનોએ સવ બહાર મૂકયા. માફી માંગી પછી જ પાછા સંઘમાં લીધા, આ બનાવ તે પ. પૂ. આં, શ્રી વિ. કમસૂરીશ્વરજી મહારાજની હાજરીમાં બનેલ છે. આ અમદાવાદમાં પણ કેને કેને સંધ બહાર મળ્યા તે જાણે છે ? શાસ્ત્ર વિરૂદ ધ બેલે તેને સંઘ બહાર મુકી દેતા તે ખબર છે? તેમાં તે અમદાવાદના સંઘે આગેવાની લીધી છે.
શાંતિદાસ શેઠનું નામ સાંભળ્યું છે? મુસલમાની રાજેમાં સૂબાએ આપણા વરઘોડાની પરવાનગી માંગી. ત્યારે શેઠે કહ્યું કે-“અમે પરવાનગી માંગી નથી કે માંગવાના પણ નથી.” તે શેઠ કેવા છે તે જાણે છે? તે શેઠ સૂબાને ઓળખતા હતા માટે પિતાના ઘરે પોતાનું લશ્કર રાખતા અને પિતે બધો ખર્ચ નિભાવતા. જ્યારે સૂબાએ વરઘેડે ન નીકળે માટે લશ્કર કર્યું તે શેઠે પિતાનું લશ્કર સામે ઉતાર્યું. ત્યારે ગામના આગેવાનોએ બનેને સમજાવ્યા કે આ શું કરે છે? તમે બને લડશે તે લોકોને જ નુકશાન થશે. આ પ્રમાણે સમજાવીને સમાધાન કરાવ્યું. ત્યાર પછી શાંતિદાસ શેઠે બાદશાહ પાસે જઈ સૂબાની બદલી કરાવી, ધમ તમારા આગેવાને સારી રીતે પ્રાણના ભેગે જાળવે છે, તમે તે કપડાં પહેલા કરી બેસી રહ્યા છે. ઘણા બનાવો બન્યા છે. તમને કશી ખબર નથી.
મહારાજ શ્રી આત્મારામજી જેવા સત્યના પ્રેમી હતા અને અસત્યનું ઉમલન કરનાર હતા તે ગુણ સૌએ મેળવવા જેઓ છે. તે વિના સાચા માગ હાથમાં આવે જ નહિ. ગુરૂ પણ પેટે માગે હોય તે તેમને તજીને બીજા ગુરૂ કરી
કાય તેમ તેઓ કહેતા. કેમકે ગુરૂ તરવા માટે કરવાના છે પણ ડુબવા માટે નહિ સિને-“પત્થરના ટેકરામાં જવાથી શું? તેમ કહેનાર “માંડ માંડ થાકીને બે
Page #795
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૮ અ ૩૫-૩૬ તા. ૧૭-૫-૬
: ૮૩૧
છુ'' તેમ તેમના સ્તવનેમાં રાયા છે, જે અંત તે છેડીને આવ્યા તે મત સાથે એકતા સાધવાની વાત કરાય ? ખાટાંની સાથે એકતા શી રીતે સધાય ? મૈત્રી આખા જગતની ઇચ્છાય પણ સંબધ કોના સાથે રખાય તે સમજવુ પડે અયેાગ્યની સાથે સબધ પણ ન રખાય. સિદ્ધાંતની વાતમાં તા તમે જુદા અને અમે જુદા-તેમ કહેવું જ પડે, તેમાં ન જ ચાલે
પ્ર-તા વિભાજન કેટલાં થશે ?
ઉથાય તેટલાં, કેટલુ અંગ કાપવાનુ` ? સડયુ` હોય તેટલું જેટલું ખાટુ' તે બધુ' કાપવુ' પડે, સાચામાં બગડે તે ય કાપવુ પડે. ત‘માલી રાજ કેટલાં પાન ાંતરે ? તે કાતર વિના બેસે તે તેના ધંધા ચાલે ? પાનને ભીનાં રાખવા પડે, ભીનાં પાન કહેાવાયા વિના રહે નહિ માટે કાપવા જ પડે, સાચા મત જીવાડવા તા ખાટું ન જ પેસવા દેવાય. ખેતુ' તે કાપવુ જ પડે. દરજી તે કાતર લઈને.
કપડાં સીવ
પ્ર૦ સાથે સાય હાય ને?
ઉ॰ સાંધવાનું કાને ? સધાય તેને જ. ન સધાય તેને તા કાપવુ' જ
પડે.
બધા જ મહાપુરૂષાએ તેજ કામ કર્યુ છે અને તે જ કામ કરતા આવ્યા છે. બધા ટીકાકારાદ્ધિ મહષિ એએ તે તે ગ્રન્થના પ્રાતે લખ્યું કે- અન તજ્ઞાનીઓએ જે કર્યું તે જ અમે કહીએ છીએ છતાં પણ છદ્મસ્થપણાંથી જે કાંઇ ભૂલ થઇ હોય તે ગીતાર્થીએ સુધારવી.' કાઇએ ખાટુ' માંનવાનું જ નથી. તેવી મહાપુરૂષોની સ્થિતિ છે.
સાચુ' આજ સુધી કેમ જળવાઇ રહ્યું છે? સાચાએ ખાટાને પેસવા દીધું નથી માટે, બધાના ઘરમાં રાજ સાવરણી ફરે ન ફેરવે તે! આ આ તમારી મ્યુનિસીપાલિટી કચરા રાજ સાફ ન કરે તેા તમે બહાર નીકળી શકા? ઘર સાફ રાખવુડ હોય તો રાજ કચરા કાઢવા જ પડે. કચરા કાઢે તે સુઘડ બાઇ, બાકીની ફુવડે! સુગુરુ કાનુ` નામ? ખાટી વાતને રાજ, બખેર્યા જ કરે. એક ખેાટી વાતને ચાલવા ન દે.
એકતા તેની સાથે જ હાય જે શાસ્ત્રને માનતા હોય. શાસ્ત્રની વાર્તા બાજુ પર રાખા અને આપણે બધા એક થઇએ તેવાની સાથે એકતા કેવી ? તેવાની સાથે બેસવુ એટલું જ નહિ પણ વાત કરવી તેય પાપ છે. શાસ્ત્રની વાત ન સમાય તે શાસ્ત્ર મેટાં છે તેમ કહેવાય કે આપણી બુદ્ધિ માછી, સમજણ
ઓછી-તેમ મનાય ?
Page #796
--------------------------------------------------------------------------
________________
૮૩૨ :
. : શ્રી જૈન શાસન (અઠવાડિક) શાત્રે કહ્યું કે રાગ-દ્વેષ અને મહિને જીત્યા છે, અજ્ઞાનને જેમણે નાશ કર્યો તેવા શ્રી જિનેશ્વર દેને ખોટું કહેવાનું કોઈ જ કારણ નથી. શાત્રે કહ્યું છે કેશાસ્ત્રની વાત ન સમજાય ત્યારે તમેવ સર્ચ નિસંકે જ જિPહિ’ પઇય” “તે જ સાચું અને શંકા વિનાનું છે જે શ્રી જિનેશ્વર દેએ પ્રરૂપેલું છે?—આ જ વિચાર કરવાને છે પણ આપણે ડહાપણ ડહોળવાનું નથી.
દુનિયામાં પણ પડ વિના હિસાબ થાય? નીતિ શાસ્ત્ર પણ કહ્યું કે, શેપડાં ન હોય તેની સાથે વેપાર ન હય, હિસાબ ચેપડાવાળા સાથે હેય. આગળ હિસાબ થાય તે ચેપડામાં લખતા કે ભૂલચૂક સે યે વર્ષે લેવી દેવી. શાહુકારને ઘેર છે વર્ષના ચેપડાં રહેતા કાચા અને પાકા, બેય. આજે ચોપડ કેમ કાઢી નાંખવા પડયા? વે પર કાળો છે અને નાણું પણ કાળું છે માટે. આજે એવા શાહુકાર () છે જેને પિતાના નામે પૈસા ખરચવા હોય તે ખચી શકે નહિ.
ર૦ જે પૈસા ન આપે તેની પાસે જે મળે તે લઈને સમાધાન કરવું પડે ને ?
ઉ, તે લેવા ને ? પ૦૦ લીધા અને નથી આપતે તે આટલાથી પતાવો તેમ કહે તે પતાવ્યું કહેવાય પણ લીધું ન કહેવાય. તે શાહુકાર છે તેમ ન કહેવાય. લીધા પછી ને” તે આપી શકો તે આટલા તે આપ્યા તેવી પતાવણી પૈસા માટે થાય; સિદ્ધાંત માટે ન જ થાય.
' શબ્દાથોનું ય જ્ઞાન નથી લાગતું સિદ્ધાંત તે કબૂલ કરવું જ પડે. સિદ્ધાંતનું પાલન નથી થતું તે મંજુર છે પણ તેથી સિદ્ધાંત છેટે કહેવાય?
એક શાહુકાર પાસેથી કઈ પસા લઈ શકે અને પછી પૈસા ન આપવા પડે તે માટે શાહકારના ચેપડાં ખેટાં કીધા. તો શાહુકારે ચેપડા સાચા કરાવવા કેર્ટમાં કેસ કર્યો અને હકમનામું મેળવ્યું. તે ત્યાં જ ફાડી નાંખ્યું અને કહ્યું કે મને પૈસાની કિંમત નથી પણ મારા ચા પહા બેટા ન થાય માટે આ કર્યું છે. પેલા માણસને કહ્યું કે- તારે પૈસા જોઈએ તે બીજા આપું પણ મારાં ચોપડાં કદિ બેટાં ન કહે. •
તમે સાધુ નથી થઈ શકતા તે આ કાળમાં સાધુ થવાની જરૂર નથી માટે કે સાધુ થવાતું નથી માટે આજે સાધુ થવાની ઇચ્છા ન રાખે તે ચાલે તેમ પતાવટ થાય? સાધુમાં પણ શિથિલતા આવે તે તે શિથિલતાને બેટી માનવી જ પડે ને ? - આ મહાપુરૂષે આપણને સૌને પ્રેરણા આપી કે સત્યના શોધક બનવું જ જોઇએ. હું સત્યની શેઘમાં ન પડયે હેત તે આ સ્થિતિમાં ન હતી તેમ પોતે કહી ગયા
Page #797
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૮ અંક ૩૫-૩૬ તા. ૧૪-૫-૯૬:
૧ ૮૩૩
છે તેમણે આપણને શિક્ષાપાઠ આપે કે-બેટું ચાલે તો તેને ખોટું જાહેર ક્ય વિના રહેવું નહિ, તે જ સત્ય હાથમાં રહેશે. કલિકાલ સર્વજ્ઞ આચાર્ય ભગવંત જી હેમચ દ્રસુરીશ્વરજી મહારાજાએ પણ ફરમાવ્યું છે કેજમવંસે ક્રિયા છે, રવ સિધાંતા વિપ્લવે,
અશક્ત નાડપિ વક્તવ્યું, ક્રિ પુના શક્તિશાહિના ?' . ક્રિયાને લોપ થત હોય, સિદ્ધાંતને નાશ થતો હોય ત્યારે શકિતમાને કઈ પૂછે કે ન પૂછે તે પણ બોલવું કે “આ ખોટું જ છે.” જાણીબુઝીને જે તે ન બોલે તે તેને સંસાર અનતે વધે.
પ્રઃ કલેશ વધે તે પણ " ઉ. કલેશ વધે તે પણ કહે છે. આમ તે હકીકત કહેવાની છે. જો તે પેટને ખોટું ન કહે અને બધાં ઉભાગે જય તેનું પાપ તેને લાગે..
૫.ગુણ્યા પાંચ પચીશ જ કહેવાય, કઈ છીશ કહે, કોઈ વશ કહે અને કોઈ ત્રવીશ કહે તે સાચે કેશુ? પચીશ કહેનાર એક હેય તે પણ સાચો, ' બીજા બધાં જ ખોટા. દુનિયામાં પણ જે સાચી વાત છે હૈ એકલો બોલે તે ય સાચે જ કહેવાય, બીન ખોટાં જ કહેવાય.
શ્રી. વલભસૂરિજી મહારાજ શ્રી આત્મારામજીનું જીવનચરિત્ર લખતાં લખી ગયા કે-જયાં ખાટું દેખાયું તે મહારાજ બોલ્યા વિના રહ્યા નથી. તેમનું આખું જીવન ખા ટાને નાશ અને સત્યની રક્ષા માટેના ઝઘડામાં જ પસાર થયું છે. મહારાજ શ્રી આત્મારામજીના રવગવાસમાં ય પ્રપંચ થયો છે તે વખતે તેમના ભકતે એ બરાબર સાચવ્યા છે. તે વખતે કુમતના ઝઘડા ખૂબ ચાલતા. મહારાજ કાળ પામ્યા ત્યારે ય દાણી ધમાલ થઈ. તે ધમાલમાં ય શ્રાવકે પહોંચી વળ્યા. સ્થાનકવાસીઓ પણ ધમાલ કરવા આવી ગયા અને એવી વાત વહેતી મૂકી કે-“મહારાજને વિષ આપ્યું છે. તે વખતે આ ૫ણ શ્રાવકોએ તે રાત કે બેસાડીને અગ્નિ સંસ્કારની રજા મેળવી લીધી. અને અગ્નિસંસ્કાર પછી તેમની રાખની શીશી તપાસ માટે મોકલાઈ પણ કાંઈ નીકળ્યું નહિ તે તે રાખના વરઘેડા નીકળ્યા અને ગામેગામ ફેરવાઈ. જે પૂરવાર થયું હતું તે શાસનને કેવું નુકશાન પહોંચત! પણ આનંદમાં આવી છે કે એ તે રાખના પણ વરઘોડા કાઢ્યા. સત્ય માટે શું શું કરવું પડે ?
૧૦ પાપભીરુ હય, પરલોકને માને, મેલ માગ માને પણ એક ભૂલ કરે તે ચલાવાય?
Page #798
--------------------------------------------------------------------------
________________
ન શાસન [અઠવાડિક]
ઉ૦. સિદ્ધાંતનું વચન ખોટું છે તેમ બેલે તો ચલાવાય ?
જમાલિંએ શું કર્યું? ભગવાનને જફા કા. શાસ્ત્રને છેટું કહે તે ચલાવાય? શાસ્ત્ર જોવું નથી તેમ કયારે કહેવાય? શાસ્ત્રમાં કહેલ ન માનવું હોય તે ને?
એક એક વાત ખાતર નિહવ પાકયા છે, તે બધા શક્તિ સંપ હતા, નવા ટેળાં વધારશે, કુમત ફેલાવશે તે જાણતા હોવા છતાં શાસનને-સંધને નુકશાન ન કરે માટે મહાપુરુષેએ તેમને કાઢી જ મૂક્યા. જે માથે વાસક્ષેપ નાંખે તે જ માથે રાખ નીબી રવાના કર્યા. તે રીતે શાસન ન જાળવ્યું હોત તે અહીં સુધી આવત? '
પ્રશિવભૂતિને ન કાઢયા હતા તે ?
ઉ• આપણા પૂર્વાચા ગાંડા હતા ? તારામાં અકકલ વધારે કે તેમનામાં ? આપણા પૂર્વાચાર્યએ કુમતનું ખંડન ન કર્યું હોત તે સાચે માર્ગ જીવતે રહેત? મહામહોપાધ્યાય શ્રી યશોવિજયજી ગણિવયે કહ્યું કે- આ તપગચ્છ જીવતો ન
હ્યા હતા તે સાચું મત નહિ. ખોટાંને ખાટું નહેર કરવું જ પડે, ખાટાંથી ખસી જ જવું પડે.
૦ આભ ફાટયું તે થીગડું કયા દેવું?
ઉ૦ આભને ટેકે ન દેવાય પણ આપણે સારા રહેવું છે. ગામમાં મરકી ફેલાય તે શું કરે? ગામ છેડી દો પણ મરકીમાં મરે? તે આપણે જાતને જ બચાવવાની ચેષ્ટા કરવાની. સંઘ તે જાત છે. તેને બચાવ તે jયકામ છે.
શ્રી આત્મારામજી મહારાજે તે જ કામ કર્યું તેમનું જીવન વાંચીએ તે ખબર પડે. બાવીશ વર્ષ સ્થાનકવાસીમાં અને વશ વર્ષ અહીં કાઢયા. તે વીશે વર્ષ કજીયામાં સત્યની રક્ષામાં જે કાયા. આપણે કબૂલ કરવું જ પડે કે તે મહાપુરૂષ ન હોત તે મુશ્કેલી થાત. વચમાં ઘણું ખવાઈ ગયું. પણ આજે જે છે તેટલું ય ન દેખાત.
શ્રી આત્મારામજી મહારાજને પાલીતાણામાં પેસવું મુશ્કેલ હતું, તે વખતે જતિએનું એટલું જોર હતું કે સારા સાધુનું સામૈયું પણ ન થાય તે પણ ત્યાંના સએ નકકી કરેલ કે મહારાજને સારી રીતે પ્રવેશ કરાવ. જતિએ તફાન ન કરાવે અને બહાર ન નીકળે માટે તેમના મકાનો બંધ કરી દીધેલા. ઘણી મુશીબતે વેઠીને જતિઓને કાયા છે.
જયારે શ્રી કમલસૂરિજી મહારાજાની આચાર્ય પદવી થવાની હતી ત્યારે તે
Page #799
--------------------------------------------------------------------------
________________
- વર્ષ ૮ : અંક ૩૫-૩૬ : તા. ૧૭-૫-૯૬
વખતના શ્રી પૂજયે કહેવરાવેલ કે “તમે આચાર્ય થઈ શકતા નથી. ત્યારે આપણે કહેવરાવેલું કે “અમારે આચાર્ય થવું નથી. તમે સારા થઈ. જાવ અને માગે આવી જાવ તે તમારી આજ્ઞા માનવા તૈયાર છીએ.” - મુનિસુંદર કરીને એક શ્રી પૂજ્ય હતા. હું પાલીતાણું હતું ત્યારે તે મારી પાસે આવતા-જતા, સાચું. સમજાયા પછી પરિવર્તન કરવાનું મન થયું. તેથી સાધું પાસે આવી અભ્યાસ કરતા અને સાધુ માગ જ જીવ છે તેવી ઈરછા હતી. મને પણ આશા હતી કે આ માર્ગે આવી જશે. અમારા ગયા પછી ચાર-છ મહિને ખબર પડી કે તેને ઝેર અપાયું છે અને તે મરી ગયા છે.
મહારાજ શ્રી આત્મારામજીને અને મહારાજ શ્રી કમલસૂરિજીને આચાર્ય બનાવવા પડયા છે, પણ તેઓ આચાર્ય બનવા તૈયાર ન હતા. આજની જેમ પડાપડી નથી કરી!
- માટે તમે બધા શાણા થઈ જાવ. સાચું બેટું સમજવા તૈયાર થાય અને સમજયા પછી છોડો અને સાચું સ્વીકારો. તેમ કરશે તે જ ધર્મ, જીવશે, ૬ આત્મામાં ધર્મ આવશે અને મુક્ત થશે. ધર્મ સાચવવામાં ભેગ આપવો જ પડે. ધમ કરવા ઘરબારાદિ છેડવા જ પડે. અને સાધુપણું પાળવા શરીરની ય પરવા છોડવી પડે, બધું શુટે જ ધર્મ થાય. શરીરને સાચવીને ધર્મ કરીશું તો થાય? શરીરને કામ પૂરતું અપાય પણ તે ખાતર ધર્મ છોડાય ? મેક્ષ જોઈ હશે તેને શરીરને પણું ભોગ આપ પડશે,
મહાપુરૂએ-મહાત્માઓએ શરીર પાસેથી એવું કામ લીધું કે માંસ-રાહી પણ સૂકાઈ ગયા. “ચાલતાં ખડખડે હાડ રે” “ચાલે છવ તણે બળે” ગુજરાતી ભાષામાં લખાયેલી સજઝાયે સાંભળી નથી? રાજકુમાર-કષ્ઠિપુત્ર આદિ સમજ્યા પછી સાધુ થઈ માસક્ષમણદિના પારણે માસામણાદિ કરી, કામ સાધી ગયા. "પ્રી મેઘકુમારની કથા પણ જાણતા નથી? એક વાર બેટે વિચાર આવ્યા પણ ભગવાને સમજાવ્યા પછી શરીર પાસે એવું કામ લીધું કે જેનું વર્ણન ન થાય અને એટલે લાગ્યું કે, શરીર કામ આપે તેવું નથી તે ભગવાન પાસે અનશન કરવાની આ માંગી અને ભગવાને આપી. તે ભગવાન નિર્દય હશે ? સાધુઓ સાથે ગયા તે કહે કે “તમારી સહાયથી નથી ચઢવું મારા બળે જ ચઢવુ છે' એમ કહીને વૈભારગિરી પર ચઢી, કાયાને ય
સિરાવી દીધી અને આજે સર્વાર્થસિદ્ધિમાં છે. ત્યાંથી મનુષ્ય થઈ ચુક્તિએ જશે. શરીરને સાચવે તે મુક્તિએ જાય કે શરીર પાસે કામ લે તે મુક્તિએ વય?
માટે સમજે કે, ભગવાન શ્રી જિનેશ્વરદેવના સિદ્ધાંત ત્રિકાલાબાધિત જ
1
2
Page #800
--------------------------------------------------------------------------
________________
૮૩૬
8 શ્રી જૈન શાસન [અઠવાડિક હોય છે, તે સિદ્ધાંત જળવાય તે રીતે ક્રિયા વગેરેમાં ફેરફાર થાય પણ સિદ્ધાંતમાં ફેરફાર ત્રણ કલમમાં ય ન થાય.
- શ્રી આત્મારામજી મહારાજને એક જ શિક્ષા પાઠ છે કે-શકિત સંપન્ન આત્માઓએ ધમની રક્ષા માટે માન પાનની, લોક સારા કહે કે બેટાં તેની પરવા કર્યા વિના, લેકેને જે કહેવું તે કહે તે પણ ગભરાયા વિના સાચું કહ્યા વિના રહેતા નહિ. " | શ્રી ઇન્દ્રભૂતિજી આદિ અગિયાર ગણધરે બ્રાહ્મણકુળ છોડી આ મત માં--શ્રી જેને મતમાં આવ્યા. પ. પૂ. આ. શ્રી હરિભદ્રસૂરિજી મ. જેવા પણ ચંદ વિદ્યાના પારગામી રાજમાન્ય પુરોહિત પણ પિતાને મત છોડી અહીં આવ્યા. જે આગમ આવે છે તે જ આગમ તે વખતે પણ વિદ્યમાન હતા. તેમણે પણ કહ્યું છે કે,
“કસ્થ આહારિસા જીવા, દૂસમાદે દૂસિયા, હા અણુહા કહે હુંતા, જઈ ન હુતા જિણગમો છે
જે શ્રી જિનાગમ મળ્યા ન હતા તે દુષમકાલના દોષથી દુષિત થયેલા અને અનાથ એવા અમારું શું થાત?”
જ તે શ્રી જિનાગમને ખોટું કહે, તેની વાત માનવા તૈયાર નહિ, શાસ્ત્ર આથું મૂકે તેની સાથે બેસાય શી રીતે ? તેવું કરે તો તે શાહુકારી કહેવાય કે દેવાળું કાઢયું કહેવાય ? અમારે અમારી વાત સિદધ કરવી નથી પણ આની શાસ્ત્રની વાત કરવી છે. - ૧૯પરમાં પણ ભાદરવા સુદ-૫ ને ક્ષય હતું તે વખતે કોઈએ મહારાજને પૂછાવેલું તે મહારાજે સ્પષ્ટ જણાવેલ કે ચોથ-પાંચમ ભેગી કરવી જે મહારાજ જીવતા હોત તે વાત જુદી હોત! પણ આયુષ્ય પૂર્ણ થયે આજના દિવસે ચાલ્યા . ગયા. કાળને તે ક્રમ છે કે જમે તેને જવાનું જ છે. પણ તેથી નુકશાન થયું છેપણ પાછળનાની શી ફરજ છે ? તે એ જ કે- મહારાજ જે સિદ્ધાંત જગ્યા જે સાચી વાત કરી સત્યને જાળવ્યું તે મુજબ જ ચાલવું તે જ તેમને સાચો શિષ્ય છે. બેટાને ખોટું અને સાચાને સાચું કહેવું જ પડે. ભગવાને પણ કુમતોને કુમત જ કહ્યાં.
એકવાર શ્રાવતી નગરીમાં શ્રમણ ભગવાન શ્રી મહાવીર પરમાત્મા પધાર્યા છે, તેજ વખતે પિતાને જિન કહેવરાવતે ગોશાળે પણ આવ્યા છે. લોકમાં વાત ચાલી કે આપણી નગરીમાં બે જિન આવ્યા છે. શ્રી ગૌતમ મહારાજા ભીક્ષાએ ગયા છે, તેમનાથી
Page #801
--------------------------------------------------------------------------
________________
વર્ષ : અંક ૩૫-૩૬ તા. ૧૭-૫-૯૬
: ૯૩૭
આ ન ખમાયું તેથી ઝટ ગેચરી લઈ ભગવાન પાસે આવ્યા અને ભગવાનને પૂછે છે છે કે હે ભગવંત
હે ભગત! શ્રાવતિમાં બે જિન છે તેવી વાત ચાલી રહી છે તે ગોશાળા ખરેખર જિન છે??
ભગવાનને ખબર હતી કે આનો ખુલાસો કરવામાં “ઝઘડો ઉભું થવાને છે, મારા બે સુનિ બનવાના છે. છતાં ય ખુલાસો કર્યો. ભગવાને તેનું વર્ણન ન કર્યું છે, મૌન રહ્યા હતા તે વધે હતે? તે પણ ભગવાને કહ્યું કે- “બે જિન હોઈ શકે નહિ. તે જિન નથી પણ એક સમયને મારે શિવ મંપલી પુત્ર ગોશાળે છે.” તેમ કહીને તેની ઓળખ આપી છે! ભગવાનને ખબર હતી કે, આ વાત બહાર જવાની છે, તે સાંભળશે એટલે ક્રોધથી ધમધમતે અહીં આવશે, જેમ તેમ બેલશે, મારી પર પણ તે યા મુકશે તે પણ ભગવાને સાચી જ વાત કહીને? .
ભગવાનની વાત સાંભળી તે જ્યારે આવી રહ્યા છે ત્યારે ભગવાને શ્રી ગૌતમ આદિ સર્વ મુનિઓએ કહ્યું છે કે- “તમે બધા ચૂપ રહેજે. વચમાં આવતા નહિ કે બોલતા નહિ, કષાયથી ધમધમી રહેલા તેનામાં મગધાદિ સેળ દેશેને બાળવાની શક્તિ છે. તે આવીને ભગવાનને જેમ તેમ બોલવા લાગ્યા છે, તો બે મુનિઓથી તે સહન ન થયું અને તેને ઉત્તર આપવા વચમાં આવ્યા તે બેયને બાળી મૂક્યા છે. છેલ્લે ભગવાન પર તે યા મૂકી છે. પણ તે તે જેતેશ્યા ભગવાન પર ન ચાલે માટે ભગવાનને પ્રદક્ષિણા કરીને તેના શરીરમાં પેશી છે અને ત્યાં જ તેણે પછડાટ ખાધી છે. તે વખતે હવે ભગવાન શ્રી ગૌતમ મહારાજદિને કહ્યું કે, હવે તેને કઠોર શબ્દ સંભળાવે, આ શબ્દો હમણાં કામ નહીં કરે પણ અવસરે કામ લાગશે.” ત્યારે શ્રી ગૌતમ મહારાજકિએ તેને કહ્યું કે- ‘તું અધમ છે, ગુઢ્ઢોરી છે, પાપી છે વિશ્વાસઘાતી છો, હજી સમજ, ઈત્યાદિ કહેવાનું ભગવાને કહ્યું કેમકે તેમાં તેનું હિત દેખાયું હતું.
તે પછી તેના શિષ્ય તેને ઉઠાવીને તેના મુકામે લઈ ગયા છે. બધાને ભેગા કરીને કહ્યું કે-“મારું મડદું વાજતે-ગાજતે ભવ્ય રીતે કાઢજે.” છેલ્લે તેને ઘણી વેદના થઈ છે ત્યારે તેને સાચું જ્ઞાન થાય છે અને મેં ઘણું ઑટું કર્યું, બધાને ઊંધા માગે ચઢાવ્યા તે પશ્ચાતાપ થાય છે. ફરીથી બધા શિષ્યોને ભેગા કરીને કહ્યું છે કે- “હું જિન નથી વાચા જિન ભગવાન શ્રી મહાવીરદેવ છે. માટે મારા મરણ પછી મારાં શબને કુતરા ની જેમ કાઢજો. મારી ખુબ ખુબ નિંદા કરજે. અને મારું મડદું જે જે રસ્તે જાય ત્યાં પાણી છાંટજા અને કહેજો કે- આ પાપીના સ્પર્શથી જમીન અપવિત્ર બની છે તેને પવિત્ર કરવા પાણી છાંટીએ છીએ. ત્યાં તે સમગ્દર્શન પામે. -
તેના મરણના સમાચાર જાણી શી ગૌતમ મહારાજાએ ભગવાનને પૂછયું કે તે
Page #802
--------------------------------------------------------------------------
________________
-
: શ્રી જૈન શાસન (અઠવાડિક)
(૮૩૮ ,
મરીને કયાં ગયે ભગવાન કહે કે- “બારમે દેવકે દુશ્મન પ્રત્યે પણ બીજે ભાવ છે? આખી સભાને આશ્ચર્ય પામેલી જોઇને ભગવાને કહ્યું કે-તે અંતે સમક્તિ પામી ગ, પિતાના પાપને પશ્ચાતાપ કર્યો. આ પાપના પ્રતાપે એ ભારે કર્મબંધ કર્યો કે ત્યાંથી મરીને રાજા થશે. મુનિને મારવા પ્રયત્ન કરશે. મુનિ તેને સમજાવશે પણ તે નહિ સમજે તેથી બીજ મુનિઓને-શાસનને હેરાન ન કરે માટે મુનિ તેના પર તેજ લેશ્યા મુકશે. ત્યાંથી મરીને સાતમી નરકમાં જશે. આ રીતે દરેક નરકમાં એ બે વાર જશે, બધી નિમાં ફરી આવશે. પછી ભદ્રકભાવના યોગે ધર્મ પામશે, અને ક્રમસર બધા દેવલોકમાં જશે. છેલ્લે અનુત્તરમાં જઈ મહાવિદેહમાં મનુષ્ય થઈ સાધુ થશે, ત્યાં. તે કેવળજ્ઞાન પામશે અને બધાને કહેશે કે મારા જે ગુરુ દ્રોહ કોઈ ન કરતા. અને અનેક જીવોને ધર્મ પમાડ પિતે એક્ષે જશે. ભગવાને જેવું હતું તેવું જ કહ્યું છે. ખરાબને ખરાબ અને સારાને સારા ભગવાન કહી ગયા છે. આ
જમાલિને ઓળખે છે ને? ભગવાનને ભાણેજ અને જમાઈ છે. પાંચ(૫૦૦) રાજપુત્ર સાથે ઠાઠથી મહત્નપૂર્વક દીક્ષા લીધી છે. જ્યારે તેમની મતિ ફરી છે અને ભગવાનને પણ ખાટા કહ્યા છે ત્યારે તેમના શિર્ષે તેમને સમજાવે છે પણ તે સમજતા જ નથી એને હું સાચે અને ભગવાન ખોટા જ તેમ કહે છે ત્યારે પાંચશે એ શિષ્ય તેમને મૂકીને ભગવાન પાસે આવે છે ત્યારે ભગવાને તેમને ભુલ કરી કહ્યું કે વધાવ્યા? ભગવાનની જ દીકરી અને તેની સ્ત્રી તેના પરના રાગથી તેનામાં ભળી છે તે કુંભાર એવા શ્રાવકે તેને પ્રતિબધી છે, સાચું સમજ્યા પછી તે પણ જમાલિને સમજાવવા ગઈ છે પણ તે સમજાતું નથી તે તેને છેડી દીધું છે, તેવા હઠીને છોડવા પડે ને? ભગવાનની હાજરીમાં આ બનાવ બનેલા છે.
શ્રી જૈન શાસન જેવું નિષ્પક્ષ શાસન એક નથી. ભગવાન બુદ કહી ગયા છે કે, મેં ભુલ કરી તે મારે પણ સાતમી નરકે અને એથી નરકે જવું પડયું. પોતાના દેવને દગતિમાં ગયા તેમ કહેનાર કેઈ છે? કૃષ્ણ નરકે ગયા તેમ કહીએ તે દુનિયા મારામારી કરે ! વાસુદેવ, પ્રતિવાસુદેવ નરકે જ જાય. સારે માણસ પણ ભુલ કરે તે કયાં જાય?"ભુલ કરવી નહિ, ભુલ ન થાય તેની કાળજી રાખવી તે આપણા હાથની વાત છે. સાચું-ખોટું જાણવું છે અને અવસર આવે બેલડું છે ? કે “સારા દેખાવા આપણે કાંઈ નહિ તેમ કરવું છે? • આપણી કથાઓ પણ એવી છે જેમાં સિદ્ધાંતે વણી વણીને મૂક્યા છે, જિંદગીભર વાંચે ય ન ખુટે તેટલી કથાઓ હજી પણ છે. કથાનક વાંચતા આવડે તો તેનું અને લોકોનું ભલું થાય. કથાઓ હસાવવા આહવા નથી, પુય-પાપ, આશ્રવસંવર, નિર્જરા બંધ, મેક્ષ બધા તનું નિરૂપણ લેક સહેલાઈથી સમજે તે રીતે
Page #803
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૮ અંક ૩૫-૩૬ તા. ૧૭-૫-૯૬ :
તેમાં કર્યું છે માટે તે ખાસ કથાનુયોગ રાખે છે જે ખરેખર અદભુત છે. આ ઉજવણુ પણ જેની તેની ન થાય પણ કથાને લાયકની જ સ્વર્ગતિથિ ઉજવાય. જેમને જીવનમાં કશું ખોટું કર્યું જ નથી, સાચાને માટે સત્યની રક્ષા માટે, સાચાની જાળવણી માટે કરવા જેગું બધું જ પ્રાણુના લાગે કર્યું છે તેવા આ મહાપુરુષ હતા. તેમનું પણ જીવન વાંચવાની તમને કુરસદ છે? આપણે પણ આ મહાપુરુષની તિથિ શા માટે કરી? તેઓ ગુણસંપન હતા, ધર્મ રક્ષા માટે ઝઝુમ્યા. કુધર્મમાં જન્મેલા હોવા છતાં તેને પરિત્યાગ કરી કષ્ટ વેઠી સુધર્મમાં આવ્યા. સુમને જ પ્રચાર કર્યો, સુવમે સાચવવા ભારેમાં ભારે પુરુષાર્થ કર્યો અને સારી રીતે ધમ આરાધી, સમા. ધિપૂર્વક કાળ પામી પિતાનું કામ સાધી ગયાં.
હવે તેમના જીવન પરથી અમારે-તમારે તે નકકી કરવાનું કે- સત્યાસત્ય સમજવા બેદરકાર રહેવું તે પાલવે નહિ તમે સંસારમાં પડી, ધર્મ સમજ નથી એ પી જે સ્થિતિ અખત્યાર કરી છે તે કાઢી નાંખવી જોઈએ. તમારે સંસારમાં રહેવું પડે, ધંધાદિ કરવા પડે તે એવા નહિ કે જેથી ધર્મને ટાઈમ જ ન રહે. આજે અમારામાંથી ધર્મને અભ્યાસ નીકળી ગયું છે. તે ચેપ અમને ય લાગ્યું છે. તત્ત્વ-અતવ શું તેમ પુછે અને કાને હાથ દવે પડે તે શાસનને કલંક છે. ધમી ગણાતા શક્તિસંપન્ન તત્ત્વને જ્ઞાતા નહિ ને કલંક નહિ? સત્યાસત્યની વાત ચાલે ત્યારે જાણકાર ચૂપ રહે, ઝઘડે. થાય માટે બેલે નહિ તે સાચું કહે કેણી ગાઢ અંધારું હોય અને જેની પાસે લાઈટ હોય અને તે લાઈટ ન કરે તે મારી નાંખનારા કહેવાય કે જીવાડનાર કહેવાય?
મેં અનેકવાર કહ્યું છે અને આજે ફરીથી કહું છું કે વર્તમાનમાં જે વાતમાં તમને ઝઘડે લાગે છે તે માટે બધા આચાર્યો પાસે જવું, બધાને તે અંગે પૂછવું અને એવું લાગે તે લખાવવું અને પછી કહેવું કે હું બીજે પણ જવાનો છું માટે સાચું સમજાવશે. આવી રીતના દરેક આચાર્યો પાસે પાંચ પાંચ વાર જઈ આવો અને પછી પંડિત બેસાડી સાચા અર્થ કરાવે અને તમને જે સારું લાગે તે જાહેર કરે તે ઝઘડો હમણું મટી જાય. આ માટે તે મહેનત કરવી પડે. પણ કરે છે?
પ્ર - આમાં કલેશ થાય છે?
ઉ– તે કલેશ પણ લાભને માટે થાય. તપ કરીએ તે કલેશ થાયને? સાચી વાત જાહેર કરતાં અગ્યને કલેશ થાય અને યોગ્યને લાભ થાય તો તે કલેશની ચિંતા ન અંકાય. તપ કરતાં શરીરને કલેશ થાય અને આત્માને લાભ થાય તે તપ ન સુકાય,
Page #804
--------------------------------------------------------------------------
________________
૮૪.
'
શ્રી જૈન શાસન (અઠવાડિક)
સાચી વાત જાહેર ન કરવી તે જ મહાપાપ છે. કલેશથી ગભરાય તેણે પાટ ઉપર ન બેસવું. શ્રોતાને શંકા પડે તે પૂછવાને અધિકાર છે. વક્તાએ તેને જવાબ આપ જ જોઈએ. ભગવાનની વાણી સર્વસંશય દેદિની હતી તે પણ પ્રેમને પૂછાતા જ હતા. જેમકે, “જાગતા સારા કોણ? ઊંઘતા સારા કોણ છે? અધમ
ઘતા સારા અને ધમી જગતા સારા” તેમ કહ્યું છે. આવું આવું કરે, બેલે તે અધમી. પણ તું અધમી કે કેઈન નામથી આ અધમી તેમ કહ્યું છે?
આ પ્ર૦-આપ જ બધાનો વિરોધ કરે છે. , ઉડ-ખાટી વાતને વિરોધ કરવું જ જોઈએ. વિરોધ કરતા કરતા હજી જીવતે રહ્યો છું. ખાટાના વિરોધથી ઘણું લાભ થાય છે. ઘણુંને ખસવું પડયું છે. ઘણાં સાચું પામી ગયા છે. આજે પણ ઘણાં સાચી આરાધના કરે છે.
પ્ર. આના કરતા નવું રચનાત્મક કરે છે?
ભગવાનના ધમને જીવતે રાખવે તેના જેવું બીજું રચનાત્મક કામ કર્યા છે ? સાધુ ધમર અને શ્રાવક ધમ ચાલ્યા કરે તે જ રચના છે. આ દ્રવ્ય-ક્ષેત્રાદિમાં તે આ જ બરાબર કરે. બીજા કેઈને ય બેસાડવા જેવા નથી.
પ૦ બીજ કરે તે ભુલ જ કરે છે ને ? | ઉ જે કરે છે તે ભૂલે છે. એકવાર અનુભવ થઈ ગયેલ છે. બીજીવાર અનુભવ કરવો હશે તે કરશે. તેની ચિંતા કરતા નહિ.
શ્રી વલલભસૂરિજીને પણ કહેવું, પડયું–આ (મહારાજ શ્રી આત્મારામજી) ન થયા હતા તે શાસનનું શું થાત. પાછળથી તેમની (આ. શ્રી વલભસૂરિજીની ) પણ મતિ ફરી ગઈ અને તે ફરી ગયા. સાથે વાત કરવા પણ તૈયાર ન થયા.
મારું તો હજી પણ આમંત્રણ છે કે, શાસનના પ્રશને માટે, ગમે તેની સાથે-તે જાહેરમાં કહે તો જાહેરમાં અને એકલા બેસવાનું કહે તો એકલા બેસીને પણ વાત કરવાની તૈયારી છે. પણ જે એમ જ કહે કે, શાસ્ત્ર જેવું નથી તે તેને કેઇ પહોંચી શકે નહિ. સાચી વાત જે ચોગ્ય આત્મા આવે તેને સમજાવવી છે પણ ખોટી એકતા કરવી જ નથી, “પારકા પણુ “સાચાં હોય તો અમારી સાથે છે: “અમારા” પણ “સાચા ન હોય તે તે સાથે નથી. મારા તે “સાચા” અને “પારકા તે “ખોટાં તેવો પક્ષપાત ભગવાને નથી શીખવાડો.
માટે આ મહાપુરુષની જેમ મકકમ બના, શાસનને પામી અને આરાધી, સમાધિ મય જીવન જીવી, સદ્દગતિની પરંપરા સાથી વહેલામાં વહેલા મોટાને પામે તે જ
Page #805
--------------------------------------------------------------------------
________________
હા હા હા હા હા હા રાહ - તે નિદ્રાની ભયંકરતા ,
-શ્રી વિરાગ જ જ ન કરનારા મા છે આ . . (ગતાંકથી ચાલુ)
આજ્ઞા અને આશીર્વાદ મેળવીને, બાપુ, મને મારી પ્રવૃત્તિ પર વિશ્વાસ
A જવાની અનુજ્ઞા પ્રાપ્ત કરીને આ પાપણી
પિતાના પરિવાર સહીત પુંડરીકે મુનિ છે. મારે કઈને સાથ કે સથવારે જોઈને
પાસે પહોંચી ગઈ.' નથી. આપ ચિંતા મુકી દે. મને અને મારા પરિવારને આપશ્રી હજી જાણતાં સ્વાધ્યાય મન પુંડરીક મુનિના નથી, ઓળખતાં નથી. છે. શરીરમાં સૌ પ્રથમ આળસ નામના પુત્રને - કિરી, કયાં છે તારે પરિવાર તારા
: પ્રવેશ કરાવ્યું. આળસ પિતાતા ઉદયકાળને તારા પરિવારને પરિચય તે કરાવ, અને વધવા લાગી. પરાકાષ્ઠાએ પહોંચેલી આળસ
પ્રભાવ બતાવવા લાગ્યું. ધીરે ધીરે આળસ 'તારું પરાક્રમ જણાવીશ.
સુત્ર તે યાદ કરવા છે પરંતુ અથ લેતાં - જી. બાપુ, એય ઊંઘ, આળસ, વિચારતાં ગોલમાલ કરે, તેથી ઉસૂત્ર વિકળતા, અંગભંગ, હવન, ઝંખના, શ્રેમ એલાય. બે-ત્રણ દિવસ આવું ચાલ્યું શુન્યતા અને ભૂંભાદિક (બગાસા), પરિવાર એટલે સ્થવરે સ્થિર બેસાડીને ભણાવવાનું ઉભા થઈ જાવ. મહારાજાને તમારે પરિ- ચાલું કર્યું. પણ મધ્યાને પહેલા ચય કરાવ. મહારાજા આ મારો પરિવાર આળસના જોરે નવું પરાક્રમ કર્યું. આ છે. અને ગઈ કાલની ઘટના આપશ્રી ભૂલી જીવને જ્ઞાન ઉપર અણગમો પેદા થયે. * ગયા. અગ્યારમા સોપાનને ( અગીયારમાં ગુણઠાણેથી) ચઢેલા પ્રાણીનું ગળું ઝાલીને ' કાંઈક પાસાઓ સવળા પડતા જોઈને ફેંકી દીધે ને તે માટે આપશ્રી ફીકર નિદ્રાદેવીએ સવ પરિવારને તેની ઉપર કરવી છોડી. હું બધું સંભાળી લઈશ આ પ્રેરી હતી. એટલે સર્વ પરિવાર સર્વાગે સંસારી જીવને તમારા કમળમાં નમન વ્યાપિ ગયે. નવા નવા ખેલ ભજવાનું કરતે ન કરું તે મારું નામ નિદ્રા નહિ શરૂ થયું.
હિંમત અને જનન ભરેલી નિદ્રાના, મોટેથી બગાસા ખાવા વસે મરડ વચન સાંભળીને મહરાજની દીલગીરી આળસ મરડતા બંગલે ઉંચી કરવી, ઉડી ગઈ. મુખડુ ખળખળ હસવા લાગ્યું. અંગની વિકળતા પ્રગટ કરવી, અને - આશીષ વચને સાથે આજ્ઞા આપી, જુથી કંપાવા, હાથ-પગના ચિત્ર વિચિત્ર શાળા જા. તારી અને કામને સિદ્ધ થાય. . . . . . કરીને આળસ મરડવી, શયતા પૂર્વક
Page #806
--------------------------------------------------------------------------
________________
૮૪૨ છે
1 મી જૈન શાસન [અઠવાડિ]
બેસી રહેવું, હાથ-પગના આંગળા, હેક- વખત ઉભાં ઊભાં પાઠ કરવાનું કહ્યું. કમ્મરના કડાકા બોલાવવા, ભૂતાવળ વળગી ડીવાર તે સીધું ચાલ્યુ. નટખટી પ્રેમીહોય તેમ નિદ્રાના આવેશમાં ધરતી પર લાને ગુસ્સો આવ્યો. પોતાના ભ્રમણ આળોટવું, જમણ વેગના કારણે ધ્રુજતા નામના પુત્રને આ કરી તેણે નાટક ધ્રુજતા ઘરતી ઉપર ઢળી પડવું, કાંઈક ભજવાનું શરૂ કર્યું. ત્યાં જ પુંડરીક મુનિપાથર્યા વગર ધરતી પર સૂઈ જવું, આવી વર ભૂમિ પર પડયા. કેણી, હીંચણ, અનેક પ્રકારની કુચેષ્ટાએ થવા લાગી. તે મતક આદિમાં સારી પેઠે વાગ્યું શરીર
છોલાયું પરંતુ દુષ્ટ પપાણીના આવેશમાંથી - વીર મુનિએ હિતોપદેશ આપ્યું.
આ છૂટવાનું મન ન થયું. ધીરે ધીરે વળગાટ - ભણાવ્યા-પાઠ કરાવ્યા ઘણે પ્રયાસ કર્યો.
" ' વધવા લાગ્યો. પરિસ્થિતિ એવી સર્જાઇ પણ ઉપેક્ષા ભાવ ન સેવ્ય સતત સદા
સ . ગઈ કે ચેપડી હાથમાં લેવાય નહિ, કદાચ ગમને પરીચય રહે તે માટે મહેનત પણ લીધી હોય તે એક અક્ષર પણ ભણાય કરી. પાસે બેસાડી પ્રેમથી ભણાવવાને
નહિ. ક્રિયા કરવાનું મન થાય નહિ સૌની પ્રયત્ન પણ કર્યો. થયેલી તિઓને વારે
* સાથે રહ્યા તેથી ક્રિયા કરતાં-કરતાં પણ વાર મહેણાં-ટોણ રૂપે ન કહેતાં મૃત.
જાયનેક પ્રકારનાં ચાળા થવા લાગ્યા આંગળા ગરવી મીઠી વાણી દ્વારા નો પ્રકાશ પાથ
કે કડકા બાલાવે, બાગાસા ખાય, બેઠાંરવાનું શરૂ કર્યું, પરંતુ આ સંસારી
બેઠાં લંબાવી દેવું કા ખાતા-ખાતાં છવને એક અહાર માત્ર પણ ઉચારણુ.
દિલ પૂર્ણ કરવી. ગ્રામને કારણે થયેલી , કર ભારે પડી ગયે, બસ દિવસાનદિવસ નિદ્રા વધવા લાગી. કુંભકર્ણના
અધૂરી ક્રિયા પણ પૂ માની. છેડી દેવી
. આવી અવનવી રીતનું નૃત્ય નિદ્રાદેવી માફક ખાધું-પીધું અને ઘેર્યું. એના
તેની પાસે કરાવે જતી હતી અનિવાર્ય સિવાય અન્ય કોઈ કાર્ય સુજતું નથી.
પરાક્રમ જોઈને સહવત્તિઓ પણ આશ્ચર્ય પશુની પેઠે નિદ્રાને આવેશ નિરંતર
પામતા હતા, વધવા લાગ્યું. મનની અવસ્થતા વધી ગઈ ચિત્તની રામના ઉડી ગઈ. આવશ્યક ક્રિયાએ ઉશમાં થવા લાગી. પ્રભાતે સ્થ.
3. ધીરે ધીરે એ શરતા જળના પ્રવાહની વીરે પ્રતિક્રમણ કરવા માટે ઉઠાડે તે માફક સુત્રને અભ્યાસ ગળવા માંડ. પણ મહા મહેનતે ઉઠે. ઉઠયા પછી કેટ- ગહન–ગહન અર્થે વિમત થવા લાગ્યા. કેટલે બકવાદ કરે. ક્રિયાના સુમાં ર ભાસવા લાગ્યા. અપાન વ્યાસ પંડ
મતિબંશના કારણે આગળ અભ્યાસ શેર ગોટાળા થવા લાગ્યા.
રી સુનિ નિદ્રાને અમૃત સરખી માનીને ' આવી પરિસ્થિતિ જોઈને સ્થવરે એક આબે દિવસ સુઈ રહેવા લાગે.
Page #807
--------------------------------------------------------------------------
________________
માં અનેક સ્વના અને
વર્ષ ૮ : અંક-૩૫-૩૬ તા. ૧૭-૫-૯૬: - અ. ૧ ૮૪૩
એક દિવસ ગુરૂ મહારાજ ઉપદેશ દેતા અવગુણ ઉત્પન્ન થયે. સાધુ થઈને મહા બોલ્યા, હે રંડરીક ! હું તારા ગુરૂ છું. અસત્ય બોલવા લાગ્યા. મારે તારી સાળી ચિંતા કરવી પડે. હું એક વખત પંડરીક મુનિ ભાગ કેવળ ભણવા માટે જ ઘર છોડીને સાધુ પીનારની જેમ ઘોર નિદ્રામાં મુછિત હતા થયો છે. બુદ્ધિને પ્રભાવે ચૌદ પૂર્વ ત્યારે સહવતીઓએ નગારા વગાડીને અભ્યાસ પણ કર્યો. ઉત્તમ એવા શાનની ઉઠાડવાનો પ્રયત્ન કર્યો. પરંતુ તેમને પ્રાપ્તિ પણ થઈ. ઝગારા મારતું સમ્યગ- હોકારે પણ ન કર્યો. ખાઈ પીને ઘેર દશન પણ પ્રાપ્ત કર્યું. જે શાને નક, તિયાદિ દુર્ગતિમાં પઢતે બચાવ્યું. જે મને આ
અને બકવાટ પણ કરતે. જો કે તેને જ્ઞાને વર્ગ અર્થાત્ મોક્ષ સુખને આસ્વાદ
ઢળીને ઉઠાડવાનો પ્રયત્ન કરે તે તેની ખાતો. હે શણસાગર! એ કણ માથે શોરબકોર કર્યા વગર રહેતે નહિ. મુખ હોય કે આવા શ્રુતજ્ઞાનને (ચૌદ
એકાંતમાં પ્રેમાળ શબ્દથી જ્યારે ગુરૂ પ્રવને ત્યજી દઈ નકના પ્રત્યક્ષ નિશાન મહારાજ જોર કરીને જગાડવાને સાથે . રૂપ નિદ્રાને અંગીકાર કરે, માટે તમે મારું
મિષ્ટ વચને કહેતા
: કહ્યું માને નિદ્રાદેવીને ત્યજી દે. ફરી
હે વત્સ! અત્યાર સુધી કેમ ઉંઘ અન્ય સમાં લાગી જાવ.
આવી ગઈ? હવે જાગે ?' ત્યારે લજા - સાકર કરતા પણ મીઠી વાણી માન છેડીને બોલી ઉઠતે, હું જ્યારે એક હિતકારી વચને સાંભળવા છતાં પણ તીવ્ર યાને અર્થ ચિંતવું છું ત્યારે જ તમને પાપોદયના કારણે આ ઉપદેશ તેઓને ઊંઘની ભ્રાંતિ થાય છે. પણ હું ઊંઘતે લાગે નહિ ગુરૂ મહારાજ કાંઈ બેસે તે નથી. પહેલ એકદમ ક્રોધાયમાન થઈ ગયા. અને તે
આ પ્રમાણે અત્યંત જુઠું બોલતે . અણછાજતી ભાષામાં બેલ્યા, કેણ ઉવે
વણીને સર્વ મુનિવરે તેની ઉપેક્ષા કરવા છે? હું તે ઊંઘતે નથી. તમે જુહુ બેલે
| લાગ્યા. સુધારવાની આશા છેઠીને ગુરૂ છે... હું તે પાઠ કરવામાં મગ્ન છું તમે
' મહારાજે તેને છેડી દીધે. સદાગમથી તમારું ધ્યાન રાખે. પારકાની પંચાત
વિછુટા પડેલા પુંડરીક મુનિને મહરાજના છોડી દે. મારા દિલમાં બીજી કાંઈ નથી.
- સામએ વેરી લીધે, સદાગમે તેને સાથ આવું બેટું બોલવું તમને શોભતું નથી.
તેના સંગ મૂકી આવે પ્રત્યુત્તર સાંભળી ગુરૂ મહારાજ છે. ચારિત્ર ધર્મથી ચલાયમાન થયે. પિતાના ચિત્તમાં ચિંતવવા લાગ્યા આતે દુગધથી જેમ દેવ પલાયન થઈ જાય તેમ , વળી નવું તુત પેદા થયું. એક ન સર્વ વિરતી પહેલેથી પલાયન થઇ ગઈ
Page #808
--------------------------------------------------------------------------
________________
iાન,
જૈન રામાયણના પ્રસંગો
| (ગતાંકથી ચાલુ)
.
,
–શ્રી ચંદ્રરાજ
-
૬૫- ખુશી કા સંદેશ મને કહે કે-જની વાણીને નિષ્કલંક છે તે પણ જાણું છું (અને છતાં વિશ્વાસ કરીને એક જ ઝાટકે જે રીતે આ જનપ્રવાહ છે) અરેરે ! આ પસંગે સીતાને તમે (ભયંકર જંગલમાં) તજી આ રામ શું કરે ?' ' દીધી. તેમ મિચ્છાદષ્ટિઓના વચનને જહેદીથી બહારથી સીતાપ્રવાદ સાંભવિશ્વાસ કરીને વીતરાગ પરમાત્માએ કહેલા બીને આવેલા ચરપુરૂષોએ જેવાં રામચંદ્રધર્મને ત્યાગ કદિ ના કરશે. સીતાએ એ સાંભળેલ તે જ પ્રવાહ તદ્દન સ્પષ્ટ તમને આટલે સંદેશે કહેડાવ્યા છે. પણે કહી સંભળાવ્યા. ( સીતાના રૂપ- વત્સ! તું હવે જલદી, રામ પાસે ન લાવણ્ય નીતરતા શરીરના સંભોગ માટે જ
શિવાતે પથાન: સતુ.” હરણ કરનાર સ્ત્રીલંપટ રાવણે આટઆટલા
આ બાજુ ગુપ્તચર પુરૂષે રાત્રિચર્યા સમય સુધી પિતાના ઘરમાં રાખ્યા છતાં કરવા નીકળ્યા. અને રામચંદ્રજી સ્વયં સીતાના શરીરને સંભોગ કર્યો ના હેય તે જનપ્રવાદની ખાત્રી કર્યા પછી વિચારવા બને જ શી રીતે ? આ પ્રવાદ માત્ર લાગ્યા કે- “હું જાણું છું કે સીતાજી રામે જ નહિ હવે તે રામ પાસે રહેલા મહાસતી છે. રાવણે સ્ત્રીલંપટ હતું તે લક્ષમણ-સુગ્રીવવિભીષણ વિગેરેએ પણ પણ જાણું છું. અને મારું કુળ પણ સાંભળ્યો.) . ચારિત્ર રૂપી ધમ રાજાને જતા જોઈ એક પછી એક પિતાના ચુનંદા સામંતે સમાદિક દશ પ્રકારને ધર્મ સાથે થયે, અને સેવકને આશા કરી નિદ્રાના પાસમાં સમ્યગદર્શન " વાજતે ગાજતે સીમા પડેલા પુંડરીક મુનિને અનેક પીડાઓ
નીપજાવી અનુક્રમે યમરાજનું હંટર ફરી છોડી ચાલી ગયું. સવ શુભ વાસનાઓ
' વળતી હુંડરીક મુનિવર મરણ પામીને પલાયન થઈ ગઈ ત્યારે નિષ્કટક રાજય, એવામાં જઈ નાગઢને વિષે ઉ૫ને ચલાવવા માટે મહરાજને મિથ્યાદર્શન થયા. જોયું મહરાજની એક પરિચારિકાનું નામના મત્રીશ્વરે પંડરીક મુનિના વિતરમાં પરાક્રમ?: {
(સંપૂર્ણ) , પ્રવેશ કર્યો. કચે ચઢી બેઠેલા મંત્રીવર '. . . . *
Page #809
--------------------------------------------------------------------------
________________
: વર્ષ ૮ : અંક ૩૫-૩૬ : તા. ૧૭-૫-૯૬
+ : (જેના માટે ગરણ બાંધી ના શકાય : થરપુરૂએ સ્પષ્ટ જેમાં કહેલ એવા અચિકિત્સ્ય આ લેકેને કેણ સમ- સીતાદેવીને પ્રવાજ સાંભળતાં જ ક્રોધાયમાવ જાવે કે સીતાદેવીએ તે પર પુરૂષના એક થઈ ગયૅલા લમણે કહ્યું કે- “મહાસતી જરા સરખે પણ સ્પર્શ કર પોષાય તે સીતાદેવી માટે દેને કહપીને સીતાદેવીની ન હેવાથી જ હનુમાન જેવાએ પણ ખભે નિંદા કરનારા એ લોકોને હું કાળ છું બેસાડીને લઈ જવાનું કહેતાં નમ્ર શબ્દોમાં હું તેમને જીવ્રતા નહિ છોડું : ' ચકખી ના પાડી દીધી હતી. એટલું જ મે કહ્યું કે પહેલાં મને મહત્તરાં નહિ ગુરૂ સાક્ષીના નિયંમને તોડી નાખીને કહી ગયા છે. મેં પણ છૂપી રીતે જીતે પણ જ્યારે બળાત્કારે સીતાને ભેગવી
તપાસ કરી છે. અને ચરપુરૂષે પણ નાંખવાનું ૨ વણે કહેતાં જ મૂછ ખાઇ એ જ કહે છે. એટ્લે સીતાના સ્વીકારથી ગયેલા અને ભાનમાં આવેલા સીતાદેવીએ આવેલા આ અપવાદ. (બંદાને) દૂર કરવા અનશન સ્વીકારવાનું કહ્યું હતું. આગળ સીતાને ત્યાગ કર્યા વિના છૂટકે જ નથી. વધીને કહીએ તે એકવાર રાવણ પણું કાપવાદ એ વિના શાંત થશે નહિ મેં સીતાને ભેગવી નાંખી છે એટલે હવે તે મારી પત્ની છે” આવું સમચંદ્રજીને લમણે કહ્યું કે- જેના માટે કહ્યું, કહેવડાવી શકયા નહતા. 'ઉપરથી રાવતે બંધન અધિી ના શકાય એ આ લેકની યુદ્ધના મધ્ય ભાગમાં પતે એકલે પડી વાત સાંભળીને સીતાનો વાસ ન કરે, ગમે ત્યારે પણ રામને એમ જ કહેવડાવ્ય સ્વામિન્ ! સુખી રાજ્યમાં ૨ લી પણ આ . છે કે તમે સીતા મને સેપી દે. આ જ જનતા રાજાના દોષને શોધવાની અવળસીતાના સતીત્વની સાબિતીના પ્રસંગે ચંડાઈવાળી છે. જો તેને રાજા શિક્ષા કરી, નથી શું?
ના શકે તે તેની ઉપેક્ષા જ કરવી જોઈએ. - . .. હોતે વાતે વિચિત્ર બાલનારા લોકની વાત જગત આખુ સીતાદેવીના મહાસતીત્વ પર ભરોસે કરાય.” સાક્ષી છે છતાં અથાણાને લોક, કેટલાક હલકટ પ્રવાદમાં સીતાદેવી સામે ભયંકરમાં રામે કહ્યું કે- લેક લોક એ જ ભયંકર આરે પ ચડાવી રહ્યો છે. હોય છે. તે વાત સાચી છે. પણ સવ
લેકમ વિરૂદ્ધને તે યશસ્વીએ ત્યાગ જ પ્રવાજ ઉઠાવના લેક એ નહિ સમજી કરવાને હેય, સમજી લમણું !” આમ શકે કે- જેમને શીયળ ધર્મની સુરક્ષા કહીને કૃતાન્તવન નામના સેનાપતિએ ખાતર સંગ્રામમાં બસો-પાંચ કરોડ રામચંદ્રજીએ કહ્યું કે- “ગર્ભવતી હોવા નહિ પરંતુ હજાર કરોડ સૈનિકેના શબ છતાં પણ આ સીતાને તુ જંગલમાં જઈને પીંયા તે પડવા દીધા હતા.
ગમે ત્યાં તછ આવ.. "
છે.
જેમ
Page #810
--------------------------------------------------------------------------
________________
૪૬
લક્ષ્મણે
રામચંદ્રુના ચરણામાં નમીને રહેતાં રહેતા કર્યું કે- મહાસતી સીતા ઢવીના તમે આ ત્યાગ કર્યો છે તે જરાય
ઉચિત નથી.’
હવે પછી એક શબ્દ માલીશ આમ
પશુ આગળ રામ' જીએ સત્તાવાદી શબ્દો સભાંળતાં વસ્ત્રથી મુખ ઢાંકી દઈને રડતાં રડતાં જ લક્ષ્મણજી પેાતાના આવાસે ચાલ્યા ગયા.
''
કૃતા તવદનને રામચંદ્રજીએ કહ્યુ કેસીતાને સમ્મેત શિખરની યાત્રા કરવાના મનાથ છે માટે તે બહાને અહી થી તુત જંગલમાં લઈ જા.'
ં કૃતાંતવને પણ સીતાદેવીને સમ્મેત શિખરની યાત્રાની રામચદ્રજીની વાત કહીને થમાં સીતાજીને ચડાવીને જદીથી હંકારી મૂકયા.
ય
દુનિમિત્તો અને અપશુકના થવા છતાં પણ સીતાદેવી રથમાં જ બેસીને દૂર દૂરના રસ્તે જરાય શકા વગર આવી ચડયા. (સીતાજીને હકિકતની તા ખખર જ નથી. )
વર
ગંગાસાગર ઉતર્યાં પછી જ્યાં સિહાની જ ગર્જના થયા કરે છે તેવા લેકારમાં ભે કાર સિહનિનાદ ગયા. અને થને અટકાવીને સેનાપતિ કઇક વિચારવા લાગ્યા.
રદ અરચાં રથ ખાવી
રડી રહેલા અને ગમગીન થઈ ગયેલા સેનાપતિને જોઇને સીતાદેવીએ પૂછ્યું કે
1 જૈન શાસન [ખઠવાડિક
આ રીતે કેમ
તુ આમ શાક સહિત દુઃખી મન ઊભા છે ?
સારથિએ વચન
સાથે
કહ્યું કે- ન કહી
શકાય
તેવા
હું શી રીતે
આવુ વિ! એક સેવક બનીને મારે આજે ન કરી શકાય તેવુ કામ કરવુડ યુ' છે. હૈ નિર્દોષ ધ્રુતિ લકાના આવાસના વસવાટથી લાકએ આપના માટે ઉભા કરેલા અપવા દથી ડરી જઈને રામચંદ્રજીએ આપને વનમાં તજી દીધા છે. તમારી ત્યાગ કરવા લક્ષ્મણુજીએ અટકાવ્યા છતાં શમે સખ્ખત શબ્દોમાં લક્ષ્મણને આજ્ઞા કરતાં તે રહેતાં રડતાં જ ત્યાંથી ચાલ્યા ગયા હતા. માતના સ્થાન જેવા લય કર જંગલમાં આપને સથવારો માત્ર આપની પ્રભાવના જ રહેશે. આવા હીન કામ માટે અરેરે છે વિ હું જ પાપાત્મા મેકલાચા છું,
આટલું સાંભળતા તા સીતાદેવી માઁ ખાઈને રથમાંથી નીચે પડી ગયા. મૃત્યુ પામેલા સમજીને સેનાપતિ પાતાને પાપીષ્ટ ગણતા ઇન કરવા લાગ્યા.
કેટલાયે સમય વીત્યા પછી વારવાર સૂર્છા ખાઈ ખાઈને ઢળી પડતાં સીતાદેવી માંડ માંડ સ્વસ્થ બન્યા. (મરજંગલમાં તજવાના સ્થાને જ આવા જ અસતીનુ’ કુલ ૪. ચડાવીને સભાગના સમાચાર સાંભળ્યા હશે ત્યારે મહાસતી શીયળન ના સંરક્ષક સીતાદેવીને કેવી કેવી પીડા નહિ થઈ હોય ?)
Page #811
--------------------------------------------------------------------------
________________
July
વિશિ
悲
પ્યારા બાલમિત્રા,
બાલવાટિકા નિયમિત આવે તેવી તમારી સૌની ભાવના તથા ભલામણ છે. પરંતુ કોઈ કારણ સોગે નિયમિત આપી શકતા નથી તે બદલ ીલગીર છુ. સાથે આપ સૌને લાગણીથી એટલું જણાવું છું. કે
હમેશાં સારી સાબત કરો, મન બગડે તેવું નેશે નહિ. વાણી મગરે એવુ' ખેલશા નહિ, ખરાબ, વાતા નિદા કાઇની સાંભળતા નહિ સારા સહકાર મેળવવા આટલું જરૂરથી લક્ષમાં રાખજો, સુંદર આચાર-વિચાર અને વાણીનુ ખાધમ થાય તે માટે સારાં સારાં પુસ્તકનુ વાંચન નિયમિત કરો. સારા પ્રકાશિત થતાં પુસ્તકાના સંગ્રહ કરી તેનુ વાંચન, મનન-ચિ'તન કરશે, તેનું વાંચન તમ સૌ કરી છે તે તમારા લખાણાથી જણાઈ આવે છે કારણ કે તે લખાણ અધકચશ, અધૂરાં, ઉતારેલાં
અને એક સરખા આવે છે,
-
મેળા
બાવા વગાણાથી વાંચા આપી શકતા નથી ભાણા ગગનવા અને રસ કરે તેવા લખીને કરવા ભલામણ એટલું જતિ સામા ય ાગળના એક બાજુએ લખીને મેાકલવા ભલામણ.
ફાલતુ સમયના જરૂરથી ઉપયોગ કરી મનનીય યુદર તખાના લખીમાં કલશે. મારી વાત વધાવી સુદાસર અને ટુકા ઉપયોગી લખાણા માકલવા ભલામણ.
તાલખી લે મારું" સરનામુ,
રવિશિષ્ણુ-જૈન શાસને કાર્યાલય, જામનગર, આજના વિચાર
જુઠા માણુસ સમ ખાવામાં હોશિયાર હોય છે.
સ્વીકાર કરા. આપશ્રીને પાછા ન ફરવુ હાય તા અમારી આજીવિકાનું શું? અમે
થાનક
હૈ સ્વાત્રિન્ પાછા ફરો, મારા ત્યાગપથીની મહેરબાની થશે. તા
ન કરશ...ામારી ભૂલને માફી આપે.
જો તમે અમને સ્વીકારવામાં તે યાર ન હોય તે તમે મારી એક અરજીના
શકીશું ? નહીંતર. બસ ! બસ ! વહેણ બધ કરા ભી અંગેના પાટાભૂતિ એક દાક્ષિણ્યતાના
Page #812
--------------------------------------------------------------------------
________________
: શ્રી જૈન શાસન [અઠવાડિક]
ચાગે પાતાની સ્ત્રીઓની વાત માની ગયા. ભૂતિ મુનિ મુનિરાજ સઘળાયને ધર્મ્યુલાભ આપીને નિર્જન રસ્તે ચાલવા લાગ્યા.
સ્વીકારી લીધી પાછા ફર્યાં.
૮૪૮ :
સમયે અંતી. તે તીવાર થઇ ગ
નાટકની
ગૃહસ્થાવાસમાં રહીને શ્રી ભરતચક્રવતિ'નાં ચરિત્રને પ્રકાશિત કરતુ રાષ્ટ્રપાલ નામના નાટકની રચના કરી. યાર થઈ ગયું. પેાતાના સસરા વિશ્વકર્માને શબ્દ સિ હેરથની પાસે મેકલી વિજ્ઞપ્તિ કરાવી હૈ દેવ અષાઢાભૂતિએ” “રાષ્ટ્રપાલ” નામનો રચના કરી છે. તે નાટક-હાલ આાપ કરાવે. નાટક કરતાં પહેલાં આક્રુષણેથી ભૂષિત પાંચસેા રાજપુત્રાની જરૂર પડશે?રાજાએ વિનતીના સ્વીકારે કયા પાંચસા રાજકુમારો આપ્યાં અષાઢાભૂતિ પાંચસ રાજપુત્રાને નાટક ભજવવાનું શીખવાડવુ.. રાજકુમારી . ત ચાર થયા. એટલે નાટક ભજવવાના આર ́ભ કરાયે એ નાકમાં અષાઢાભૂતિ પોતે ભરત ચક્રવતી બન્યા અને પાંચસે રાજકુમારોને યાગ્યતા મુજબ
આમ'ત વિગેરે બનાવ્યા.
તે
એ નાટક ભજવતાં શ્રી ભરત ચક
વતીને છ ખંડનું આધિત્વ. આધિય ચૌદ રત્ન, નવનિધાનની પ્રાપ્તી તેમજ આદશ આરીસા ભૂવનમાં કેવળજ્ઞાનની ઉત્પત્તિ થવી, પાંચસેાના પરિવાર
પંડતાં પહેલાં સનીએ
કાર; નોટકના સાથે પ્રવજયા અંગીકિત અનુસાર હા હાર, કુંડલાદિ અનૈક આભરણા ઉતારી ઉતારીને ફેંકવા મડિયા, લક્ષ્મીને તુચ્છ માનસારી,
આ પાંચસો રાજકુમાÀ ત્યાં અષાઢા
લેક પૂઠે પડવું, પેાકરવા લાગ્યું, પાછા ફરી સ્ત્રીઓ વચ્ચે આવી, પગમાં પડી કહેવા લાગી સ્વામિનાથ પાછા ફરા આટલું બધુ કાણું ભોગવેશ પાછા ફ્રી, પાછા ફરી.
• અષાઢો. ભૂતિ સુનિ મહારાજે સૌના ઉપદેશ આપ્યાં ફરમાવ્યું કે શું ચક્રવતી દીક્ષા લીધા પછી કયારે પણ પાછા ફર્યાં છે તે હુ પાછા ક્રૂ' છું
ધમ લાભ ! ધર્મ લાભ ! ધર્મ લાભ ! ભૂપેન્દ્રભાદ સુભદ
નવની ગણતરી
૧ શ્રી નમસ્કાર
૨ શ્રી નવપદના ૯ પા છે.
૩ શ્રી ૪ શ્રી
૫
૬
મહામત્ર ૯ પટ્ટી છે.
પ્રભુજીને ૯ અંગે પૂજા થાય છે.
ઔચિત્ય ઃ
પ્રકારના .
પ્રકારના છે.
શ્રી પરિગ્રહ ' પ્રકારના છે.
૭ શ્રી બ્રહ્મચર્યની હું વાડા છે.
શ્રી તવા ૯
શ્રી ભક્તિમાં ફ્ર હું શ્રી ત્રૈવેયક પણ ♦ છે.
૮
૯ પ્રકાશ છે.
-સા શ્રી મુક્તિમાશ્રીજી
Page #813
--------------------------------------------------------------------------
________________
(ટાઈટલ ૨ નું ચાલુ)
: શ્રી જૈન શાસન (અઠવાડીક)
તેમજ અન્ય પ્રસિદ્ધ બેન્ડની ભવ્ય કતાર , શણગારેલા ઘોડા-ઊંટ ગાડાઓની ભવ્ય રફતાર – સુમિત સાંબેલાએ ૦ નાસિકના ઢોલી - ઈન્દ્રધના ૦ રજત રથ ભિન્ન ભિન નયનરમ્ય રચનાઓ રંગબેરંગી ફુલેને સુંદર શણગાર અને બીજુ ઘણું બધુ
મહોત્સવની વિશિષ્ટતા : પરમાત્માની ભક્તિ ૦ શ્રી પિસ્તાળીશ આગમની અદભુત રથના ૦ પરમાત્માને ભવ્ય અંગ ૨ચના ૦ પૂ. આ. ભ.ના ધાર્મિક પ્રાસંગિક પ્રવચને ૦ હૃદયાકર્ષક મહાપૂબ ૦ શાસન પ્રભાવક ભવ્યાતિભવ્ય વરઘેડો ૦ ૨જ રાતે ભાવવાહી ભાવના.
( વડાને રૂટ: અમારા નિવાસ સ્થાનેથી ખંભાળીયા નાકા - સેન્ટ્રલ બેંક ચાંદી બજાર – રતનબાઈ મજિદ - રણજીત રોડ - ટાઉન હોલ – લાલ બંગલે સાત રસ્તા થઈ સાધર્મિક વાત્સલ્યના સ્થળે (ઓસવાળ સેનેટર) ઉતરશે.
લિ. વેલજીભાઈ દેપારભાઈ હરણિયા દ: ધીરુભાઈ વેલજીભાઈ હરણિયા
કુશલકુમાર જયેન્દ્રભાઈ હરણિયા અને આપ સૌને આ પ્રસંગે પધારવા નમ્ર વિનંતી છે.
જ્ઞાન ગુણ ગંગા -
-પ્રજ્ઞાંગ ૦ છa થ આ દશ સ્થાનિક પ્રતિ ન દેખે ન જાણે.
એવં ખલુ એસી દસગણાઈ છઉમળે માણસે સવભાવે ન જાણુતિ પાસંતિ ત જહા ધમ્મWિકાય, અધમ્મલ્શિકાય, આગાસત્યિકાય, જીવ અસરીર પડિબંધું, પરમાણુગલ, સ૬, ગંધં; વાયં, અયં જિણે ભવિસ્યુઈ વા છે ભવિસ્યુઈ, અયં સવદુકખાણુમંત કરિસઈ વા છે કરિસ્સઇ છે
( શ્રી રાયપાસે સૂત્ર ) હે પ્રદેશી રાજા! નિશ્ચ કરીને આ દશ સ્થાનક પ્રત્યે છઠ્ઠસ્થ મનુષ્ય સર્વ ભાવ ન જાણે ન દે છે. તે જેમ ૧ ધર્માસ્તિકાય છે. અધર્માસ્તિકાય ૩. આકાશસ્તિકાય ૪. શરીર વિના એકલે જીવ ચેતના લક્ષણ, ૫. પરમાણુ પુદગલ ૬. શબ્દ ૭. ગંધ ૮. વાયુ, ૯. એ પ્રાણી જિન (કેવલી) થશે કે નહિ થાય અને ૧૦. એ પ્રાણ સર્વદાખને અંત કરશે કે નહિ કરે એ દશ સ્થાને જ્ઞાની જાણે પણ છદ્મસ્થ ન જાણે
Page #814
--------------------------------------------------------------------------
________________
T જેને ચાર અઠવાડિક)
Reg No. G. SEN 84 00000000000000000000000 9. પૂજ્યશ્રી કહેતા હતા કે
-શ્રી ગુણદશી 0
ર૦૦
VUNRUIK
સ્વ. ૫૫ આચાર્યદેવેશ શ્રીમદવિજયેશમચંદ્રસૂરીશ્વરજી મહારાજ
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
છે . “પરાધીનતા જેવું એક દુખ નથી અને સ્વાધીનતા જેવું એક સુખ નથી.'
મોક્ષના આત્મા સંપૂર્ણ વાધીન છે, તેમને કેઈની પરાધીનતા નથી. Ú • પરાધીન વસ્તુની ઈચ્છા કરવી તે જ મેટામાં મોટું પાપ છે. 0 ૦ ધર્મ, કર્મને નાશ કરવા માટે કરવાને છે. 0 ° ખાવા-પીવાને પ્રેમી જીવ, સાચે તપ પણ કરી શકતે નથી. સાચે તો પણ 9
કોણ કરી શક! શરીરની મમતા છૂટે તે જ. 9 ૦ પાપથી બચાવનારી દરિદ્રતા ન ખટકે, પાપ કરાવનારી શ્રીમંતાઈ ખટકે તે ધમ! ૦ આ સંસાર, સંસારનું સુખ અને સંસારની મોજ મજા જેને ભૂંડી લાગે નહિ
તે કદી સાચી રીતે ધર્મ કરવાને તૈયાર થાય નહિ. જેને આ બધું ભૂંડું નથી લાગ્યું તે ધર્મ કરે તે ધર્મથી મળતાં જે સુખ-પૈસા-ટકા, માન-પાન, ખ્યાતિપ્રતિષ્ઠાદિ માટે જ કરે. પણ આત્માના વાસ્તવિક સુખને માટે કરે જ નહિ. ૬
તમને આને અનુભવ નથી ! છે , જ્યાં સુધી આ સંસાર ઉપર ઉગ પેદા થાય નહિ ત્યાં સુધી સાચી રીતે ધર્મ
થશે જ નહિ અને જે ધર્મ થશે તે એ થશે કે જેટલું નુકશાન અધમ કરશે
તેના કરતાં વધારે નુકશાન તે ધર્મ કરશે. તું છે આ સંસારનાં સુખને રાગ સાધુને સાધુ ન રહેવા દે, શ્રાવકને શ્રાવક રહેવા છે ?, ધમીને ય અધમી બનાવે તેવું છે. છે અનંતજ્ઞાનિઓની ધમી પામવા માટેની એક જ શરત છે કે- “સંસારના સુખ છે છે ઉપરના શગને ભૂંડે માને દુઃખ ઉપરના દેવને ભૂંડે માને.” ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ જેમ શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ (લાખાબાવળ) go. ભુતાન ભવન જપ, લિવિજય પોત-મનગર વતી તત્રી, મુદ્રક, પ્રકાશક
જિલીક કે શિ પ્રિન્ટરીમાં બપી વહેવાનું કહે (જોશ)થી પ્રસિદ્ધ કર્યું
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
Page #815
--------------------------------------------------------------------------
________________
.
૨ .33) જા. મા ફ્રાકart ર જ્ઞાનાર નો ૨૩વાણ તાયરા રૂમ - WE??? V557Imi
રાજ જન્ને ભજો ૨%ા શ શાહનું .
ગિર
Indu| સામ|
સવિ જીવ કરૂં
જઠવાડ
શાસન રસી.
અપૂર્વ એવે મેહ ?
दाराः परिभवकारा बंधुजनो,
ની વંઘને વિષે વિષયઃ | કોડ્યું નનઈં મોદી,
ये रिपवस्तेपु सुहदाशो ।। 2 શ્રી એ પરિભવને કરનારી છે, બધુ જનો બંધન રૂ૫ છે અને વિષય વિષ જેવા છે તે પણ આત્મા ના ખરેખર શત્રુઓ છે તેમને જ વિષે મિત્રની આશા રાખવી-મિત્ર માનવા તે જ ખરેખર કે અપૂવ મેહ છે ?
લવાજમ વાર્ષિક શ્રી જન શાસન કાર્યાલય લવાજમ આજીવન શ્રત જ્ઞાન ભવન, ૪પ દિગ્વિજય પ્લોટ મા, બી શ્રા erષT રિ શaste
ની મહાવીર વૈત 31/૨Jકના જામનગર
ઝ, {},
| શિ, wriષોનના, વિન–382008, '(સૌરાષ્ટ્ર) 1NDIAN PIN.૩ઠા૦૦5
Page #816
--------------------------------------------------------------------------
________________
- કલા નહહ આહ
- Worw – જ્ઞાન ગુણ ગંગા -
-પ્રાંગ Sા જ માનવ હજાર હાથ છે-
જાહ ૦ જાતિસ્મરણ જ્ઞાન એ પણ મતિજ્ઞાન જ છે.
ભૂતકાળના સંખ્યાતા ભવનું સ્મરણ કરાવનારું જે જાતિસ્મરણ જ્ઞાન છે તે સ્મરણરૂપ હોઈને મતિજ્ઞાનને જ ભેદ છે.
શ્રી આચારાંગ સૂત્રની ટીકામાં કહ્યું છે કેજાતિસ્મરણ તુ આભિનિધિ કા વિશેષ ઈતિ ' જાતિસ્મરણ” તે એક જાતનું આમિનિબેધિક મતિજ્ઞાન છે.
૦ અનક્ષર શ્રુતજ્ઞાન શું? શ્વાસ લે, નિવાસ મક, થુંકવું, ઉધરસ ખાવી, છીંક ખાવી, હુંકારે કરે, ઈશારે કર, ચપટી વગાડવી તે વગેરે અનેક્ષર શ્રુતજ્ઞાન છે. અર્થાત કેઈ વ્યક્તિ આવી ચેષ્ટાઓ કરી મને લાવે છે કે કાંઈક કહે છે,
અહી મસ્તક ધુણાવવું, ખારો ખા ઈત્યાદિ ચેષ્ટાઓ જે કે બીજાના અભિપ્રાય જાણવામાં હેતુભૂત હોવા છતાં શ્રવણે પડતી નથી. માટે તે શ્રુત નથી. .
શ્રી વિશેષાવશ્યકની વૃત્તિમાં કહ્યું છે કેટિઇત સુએ સુચ્ચત્તિ ચેષ્ઠા ન સુચ્ચઈ કયાવિત્તિ છે
અર્થાત્ રુટિત એટલે શબ્દ, અવાજ, સંભળાય છે. માટે શ્રત છે. પણ ચેષ્ટા સંભળાતી નથી ( માટે તે શ્રુત નથી.),
જ્યારે શ્રી કર્મગ્રંથની વૃત્તિમાં શિર:કંપનાદિને પણ અક્ષર શ્રુત કહ્યું છે.
“અક્ષરદ્યુત ડિતશિરા કમ્પનાદિનિમિત્ત મામાહવયતિ વારયતિ વા ઇત્યાદિરુપ અભિપ્રાય પરિજ્ઞાનમિતિ |
અર્થાત્ ખારો, શિરકંપ આદિ નિમિત્તથી આ મને બોલાવે છે અથવા મને નિષેધ કરે છે ઈત્યાદિ રૂપ અભિપ્રાયનું પરિતાન એ અનન્નર શ્રત છે.
(અનુ. ટાઈ. ૩ ઉપર)
Page #817
--------------------------------------------------------------------------
________________
હાલાર ટોબારક ધ્રુ.આશ્રી વિજયંતીનજી મહારાજની પ્રેરણા મુજબ સ્થાન અનૅ સેલ્ટાt P તો પગારનું
ww
ન જૈન સ્થાપવાની
• અઠવાકિ
માજ્ઞારા વિશા હૈં, શિવાય ન માય ઘ
·
-તંત્રીપ્રે×ચંદ મેઘજી ગુઢકા
(મુંબઇ)
હેમેન્દ્રકુમાર મનસુખલાલ શાe (રાજકોટ) સુરેશચંદ્ર કીરચંદ શ્રેષ્ઠ
(વઢવાણ)
ચંદ પદમશી ઢ ( શ્રાવ્ય ખંઢ)
.
¢
વર્ષ : ૮] ૨૦૧૨ જેઠ સુદ-૪ મંગળવાર તા. ૨૧-૫-૯૬ [અંક ઃ
* ૩૭
પ્રકીર્ણાંક ધર્મોપદેશ
-પૂ. આ. શ્રી વિ. રામચંદ્રસુરીશ્વરજી મહારાજા ૨૦૪૩, અષાઢ વિદ-૨ ને રિવવાર, તા. ૧૨-૭-૧૯૮૭ શ્રીપાલનગર, જૈન ઉપાશ્રય સુખ -૬. (પ્રવચન ૧૦૩) (ગતાંકથી ચાલુ) (શ્રી જિનાજ્ઞા કે પૂ. પ્રવચનકારશ્રીજીના આશય વિરૂદ્ધ લખાયુ હોય તા ત્રિવિધે,
ક્ષમાપના
-અ૧૦)
ભગવાને બતાવેલા ધમ શા માટે કરવાના છે તે વાત સમજાવનારા હોવા છતાં અને પોતે પણ સમજી શકે તેવા હાવા છતાં પણ ન સમજે તે તેના ધમ નકામા છે. એટલુ' જ નહિ પણ નુકશાન કરનારા થાય મારી. આ સભામાં હુ' જે મેલુ' છું, સમજાવું છું તે સમજી ન શકે તેવા તાકાક હશે. બાકી બધા સમજે છે. પણ સમજણુને સાથે રાખતા નથી. તેના વાંધા છે. આજે તે સમજદાર પણ કહે છે કે“આમનું વ્યાખ્યાન બહુ સારુ' પણ તેમને દીક્ષા વિના અને ત્યાગની વાત વિના ખીજું કાંઈ સૂઝતું નથી. બધાં ય. સાધુ થઈ જાવ તેમ કહે છે. બધા ય સાધુ થઇ જશે તે સાધુને રોટલા ક્રાણુ આપશે?” આવા ઉઠાવગીર જેટલા શ્રોતા હાય તા હું ઈચ્છું કે, તે બધા અહી ન આવે તે સારા ! પાતે તા બગડેલા છે અને અહી આવીને બીજાને ય બગાડશે. મારી વાત સમો છે ને? સમજો છે તે હયામાં મેસે છે ? હજી હૈયામાં ન બેસતી હોય તા ય. હું યામાં બેસાડવાની મહેનત ચાલુ છે ? એ લેા કે, અ અને કામભૂ ́ડા છે કે સારા છે ? ધી માત્ર તેને "ઉંડા જ
Page #818
--------------------------------------------------------------------------
________________
શ્રી જૈન શાસન (અઠવાડિક) છે. કહે ને? તે એને ઉપાદેય કહે કે હેયકેટિના માને? કે મુગ્ધજીવને પણ પૈસા માટે, દુનિયાના સુખ માટે ધર્મ કરે તેમ કદી ન કર્યું છે. છે “ધર્મ જ કરવા જેવું છે, શક્તિ મુજબ સારામાં સારી રીતે ધર્મ કરે છે જોઈએ ? છે તેમ કહું ધર્મના ફળનાં વર્ણન કરૂં તે મોક્ષ ફળ જ મેળવવા જેવું છે, અને 8 છે અર્થ-કામ મેળવવા જેવા નથી તેમ સાથે જ કહું. શાસ્ત્ર કહ્યું છે કે, ધર્મ છે કરવાથી દુનિયાનું સુખ મળે અને તે સુખ પણ ભેગવાય ધર્મથી જ. સારૂં સારું છે ખાવા-પીવાનું ય મળે ધમથી. ખાધેલું પચે પણ ધર્મથી. સમયસર ઝાડ-પેશાબ છે થાય તે પણ ધર્મથી. પાપ પણ વધારે કેણ કરી શકે? પાપ કરવાનાં સાધને પણ 8. વધારે કેને મળે ? મહાપાપીને તે ય ભુતકાળમાં ભલે વિપરીત ભાવે પણ ધર્મ કર્યો ! હોય તે. ધર્મ ન કર્યો હોય તે તે ય ન જ મળે. જેઓએ ભુતકાળમાં દુનિયાના 8 સુખ માટે ધર્મ કર્યો હોય અને તે સુખ અહી મળી પણ ગયું હોય તે તેઓને છે
ભગવાને કહેલી મારી આ વાત ન જ બેસે. ઉપરથી તેઓ કહે કે-“મહારાજને “દુનિ- છે છે યાનું સુખ ભુંડું સુખભુંડું' કહ્યા વિના બીજે ધંધે નથી. છે સભા કેઈપણ હેતુથી ધર્મ કરે તેમ ઘણા ઉપદેશકે પણ કહે છે.
ઉ. કેઈપણ હેતુથી ધમ કરે' તેમ ભગવાનના સાધુથી કહેવાય નહિ. કેઈ { એમ કહે કે, મારે મારા શત્રુનું ખુન કરવું છે તે માટે ધર્મ કરું છું તે તેને ધર્મ
કરાવાય? તેવું કહેનારા જુઠા અને લબાડ છે, ઉસૂત્રભાષી છે, કસાદ કરતાં પણ છે ભુંડા છે. '
સભા, મુગ્ધજીવમાં સરળતા હેય ને ?
ઉ. હા. તેથી તે તેને સમજાવીને વાળી શકાય. તેને પણ દુનિયાના સુખ છે. છે માટે ધર્મ કરે તેમ ન કહેવાય. “આત્માના ભલા માટે ધમ કર ઇએ? તેમ છે
સમજવોયા. તે આત્માનું સાચું ભલું કયારે થાય? મોક્ષમાં જાય. તે માટે સમજાય છે ને કે, 8 ધર્મ તે મેક્ષ માટે જ થાય.” આ માટે એક મહાપુરુષે ભગવાન શ્રી ઋષભદેવ ભગ- ઈ. વાનની સ્તવના કરતાં ગુજરાતી ભાષામાં પણ ગાયું કે
“સંકલજીવ છે સુખના કામી, તે સુખ અક્ષયમેક્ષ,
કર્મ જનિત સુખ તે દુઃખરૂપ, સુખ તે આતમઝાંખ.” - આ વાત સમજાય છે ને ? આત્માના સ્વરૂપને સમજે તે જ સાચું સુખી છે. હું શું તમારે જે સુખ છે. તમારે જે સુખ જોઈએ છે તે મોક્ષવિના બીજે કશે નથી. તમારે
Page #819
--------------------------------------------------------------------------
________________
-
વર્ષ ૮ અંક ૩૭ તા. ૧૬-૫-૯૬ :
: ૮૫૫
.
-
છે જે સુખ જોઈએ છે તેમાં થોડું ઘોડું દુખ હોય તે તે તમને ગમે ? તમારા કરતાં કે # બીજા પાસે તે અધિક સુખ હોય તે તમને ઈર્ષ્યા ન થાય ને? જે આવ્યા પછી ? 'ચાલ્યું જાય તેવું હોય તે ય ન ગમે ને? માટે તમે બધા કહે છે, જેમાં દુઃખને છે { લેશ માત્ર હોય, જે પરિપૂર્ણ હોય અને જે આવ્યા પછી કદી નાશ ન પામે તેવું ? શ્ન હોય તેવું સુખ અમારે જોઈએ છે. આવું સુખ આ સંસારમાં છે ખરું? . સભ૦ ઘણુ કહે છે કે, એકલું સુખ હોય તે મઝા ને આવે. દુઃખ હેય તે છે સુખને અનુભવ થાય. છે ઉ૦ આ વાત તમે માને છે? સંસારનું સુખ કેવું છે? જે દુ:ખ હોય તે છે જ સારું લાગે. પણ તમારે તે દુખ જોઇતું નથી. ભુખ ન હોય તેને સારામાં સારી 1 ચીજ આવે તે ભાવે? આ સુખ માત્ર દુઃખના પ્રતિકારરૂપ છે પણ વાસ્તવિક સુખ નથી.
ખાવું-પીવું તે વાસ્તવિક સુખ નથી. ભગવાને સાધુને ખાવાની છૂટ આપી છે છે પણ સ્વાદ કરવાની મના કરી છે. સાધુને પણ જે સ્વાદ આવી જાય, મઝા આવી જાય છે તે સાધુપણ દૂષિત થાય, સર્વવિરતિના પચ્ચકખાણમાં અતિચાર લાગે. શરૂઆતમાં જ આ અતિચાર લાગે અને પછી તે તે ન ચેતે તે અનાચારરૂપ તે થઈ જાય.
આ જે ખાવાના શેખીને શું શું ખાય છે તેનું વર્ણન થાય તેમ નથી. કેટલાક કે માંસ ખાતા થઈ ગયા, કેટલાક ઈંડા ખાતા થઈ ગયા. તેમાંથી જેનેના નબીરાઓ ? પણ બાકાત નથી. તેમ સારા સારા લકે કહે છે. આજે તે શ્રાવકના ઘરમાં પણ છે છે અભય ભક્ષણ થાય છે. આજના કહેવાતા અહિંસાવાદી (!) કહે છે કે, દૂધ, ઘી . ન મળે તે માછલી ખાવી સારી ! આવા અહિંસાવાદીઓ જુઠા છે, લબાડ છે. શ્રી કે. જૈન શાસનને નહિ સમજેલા એટલે સમજદાર જ નથી. તેની સમજણમાં ધુળ પડી છે. 8. તેની સમજણ અનેકનું સત્યાનાશ કાઢનારી છે.
શ્રી જૈન શાસનને સમજેલો આત્મા પણ જો એમ કહે કે, “દુનિયાનું સુખ સારૂં છે, પિસા-ટકાદિ સારા છે, તે મેળવવા માટે ય ધમ થાય.” તે દુનિયાને સાચો છે ધર્મ આપણે કેશુ? સંસારી જીને મેક્ષમાં મોકલશે કોણ ? શ્રી સિધભગવંતે સવગુણસંપન્ન છે, સકલકર્મોથી રહિત છે, જ્યારે શ્રી અરિહંત પરમાત્માએ ચાર કમથી સહિત છે છતાં શ્રી નવકારમંત્રમાં પહેલા નંબરે કેમ છે? જગતને મોક્ષ, મોક્ષમાર્ગ સમજાવનારા તેઓ છે. માટે જ શ્રી અરિહંત પરમાત્મા જે ઉપકારી કે થયે નથી, થતું નથી અને થશે પણ નહિ. . .
. [ ક્રમશઃ ] aa sarora
acaocareas -
-
-
Page #820
--------------------------------------------------------------------------
________________
-
-
- ભાભર નગર મંડન ''
- શ્રી મુનિસુવ્રતસ્વામિ જિનાલય શતાબ્દિ વર્ષ - ર શ્રી ભાભર તીર્થની યાત્રાર્થે પધારો
પ્રતિષ્ઠા દિન વિ. સં. ૧૫ર શ્રાવણ સુદ ૧૦
શતાબ્દિ દિન. વિ સં. ર૦૫ર શ્રાવણ સુદ ૧૦ ઉત્તર ગુજરાતની ભૂમિ પર, બનાસકાંઠા જિલ્લાના ભૂષણરૂપ શ્રી ભાભરનગરની ભવ્યતામાં વૃદ્ધિ કરનાર શ્રી મુનિસુવ્રતસ્વામી જિનાલયને સે વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. છે છે આ પ્રસંગે સકળસંઘની સમક્ષ ભાભરને ધર્મ પરિચય ટૂંકમાં પ્રસ્તુત છે. ૧૦ વર્ષના પ્રાચીન મંદિરથી મંડિત ભૂમિ તીર્થ સ્વરૂપ ગણાતી હોવાથી સકળ સંઘને તીર્થસવરૂપ ભાભરનગરના જિનાલયના દર્શન પૂજન નિમિત્તે પધારવા ભાવભીનું આમંત્રણ છે. ? - પાંચ જિનાલય ૧. મુનિસુવ્રત સ્વામી જિનાલય (૧૦૦ વર્ષ ૨. શ્રી શાંતિ નાથ સ્વામી જિનાલય ૩. શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ જિનાલય ૪. શ્રી વાસુપૂજય સ્વામી જિનાલય ૫. શ્રી સંભવનાથ સ્વામી જિનાલય. છે ધર્મસ્થાને શ્રાવક શ્રાવિકા સંઘની આરાધના માટેના ભવ્ય ઉપાશ્રયે, છે આયંબિલ શાળા, ભોજનશાળા.
પાંજરાપોળ જીવદયાની જ્યોત જલતી રાખતી પાંજરાપોળમાં કાયમ માટે નાના મોટા ૧૫૦૦ ઢોરને આશ્રય મળતું હોય છે. અને દુકાળના વર્ષમાં ૨૫૦૦ જેટલા ? ઢોરને આશ્રય મળતું હોય છે. - જ્ઞાનમંદિર : શ્રી શાંતિચન્દ્ર સુરીશ્વરજી જૈન પાઠશાળા-જ્ઞાનમંદિર જેને ? થી બેડીંગ આદિ સંસ્થાઓ દ્વારા સમ્યગુ જ્ઞાનની અપૂર્વ જ્યોત જલતી રહે છે.
ભાભરનગરને અનેક રીતે ધર્મ સમૃદ્ધ બનાવનારા ગુરૂ ભગવંતે તરીકે ઘર્મદાતા પરમપકારી પૂ. બુધિવિજયજી મ. સા. તથા પૂ. પં. શ્રી તિલકવિજયજી મ. એ. પૂ. ૬ ૪ આ. શ્રી શાનિતચન્દ્ર સૂ. મ. તથા પરમ વાત્સલ્યનિધિ પૂ. આ. શ્રી કનકપ્રભ સૂ મન છે ઉપકાર ભૂલી શકાય એવું નથી.
- તા.ક, ભાભર આવવા માટે અમદાવાદ પાલનપુર-ડીસા-શ વર–ભીલડી-વાવ છે 4 થરાદથી બસ ચાલુ છે, તેમજ અમદાવાદ-ભીલડી-પાલનપુરથી ટ્રેન સેવા ચાલુ છે.
ભાભર તીર્થની યાત્રાએ પધારે. મુ ભાભર, તા. દીઓદર છે. બનાસકાંઠા (ઉ. ગુજરાત)
અમારા શ્રી સંઘે આ શતાબ્દિ મહોત્સવ વિરાટ સવરૂપમાં વિશિષ્ટ રીતે ઉજવવાનું નકકી કર્યું છે.
સૌજન્ય : શ્રી જૈન શાસન સેવા મંડળ (ભાભર) મુંબઇ ફેન ૮૪૨૬૭૧
Page #821
--------------------------------------------------------------------------
________________
શકા
સ મા ધા ન
*5=
--શ્રી રાજુભાઇ પઢિત
'કા॰ : ૧ દેરાસરમાં લૈકા પૂજાના ખેસથી ભૂમિ-પ્રમાન કરે છે તે ચેાગ્ય છે ?, સમા॰ : ૧ ચૈત્યવંદનાદિ કરવા માટે બેસતા પહેલા દેરાસરની તે તે બેસવાની જગ્યામાં કાઈ જીવ-જંતુ હેય તા તેની વિશધના ન થઇ જાય તે માટે ભૂમિને-પ્રમાન [સાફ કરવ] તે તે ચાગ્ય જ છે. પરંતુ જે ખેસને આપણે સુખકાશ તરીકે ખાંપીને ભગવાનની પૂજા કરીએ છીએ તે જ ખેસના છેડાથી ભુમિ-પ્રમાન કરવા કરતા રૂમાલ કે નેપકીન જેવા અન્ય વજ્રથી ભુમિ-પ્રમાન કરવુ. ચાગ્ય લાગે છે. આજે ખેસના છેડાથી મિ-પ્રમાન કર્યા પછી બીજા દિવસે તે જ ખેસથી આપણે પ્રભુ-પૂજા કરીએ તે ઉચિત નથી. કેમકે ખેસ તા ભુમિ-પ્રમાજનથી અશુદ્ધ બની ગયા છે. અને તે અશુદ્ધ પ્રેસથી જૂન કરવી ગ્ય નથી. માટે રૂમાલ જેવા અન્ય વજ્રથી ભુમિ-પ્રમાર્જન કે પગ નીચે કચરાતા ચોખા રૂપ દેવદ્રવ્યને દૂર કરવુ' વધુ ચેાગ્ય છે.
પૂજના વચ્ચે રાજે ધાવાતા હોય તેા પણ પુજાના—ખેસના છેડાથી ભુમિ-પ્રમાજનાદિ કરવા ઊચિત નથી. આ વાત પૂજાના ખેસ અગેની જ જાણવી. ઘણા લેાકા (હાલમાં પણ કચ્છમારવાડ તરફ) પહેરણ ઉપર ખેસ પહેરે છે. તે ખેસથી ભુમિ-શુદ્ધિ કરવામાં કોા વાંધા નથી. અશુદ્ધ કે અપવિત્ર વસ્ત્રથી પ્રભુ-પૂજા કરનાર નીમંત્ર કના બંવ કરે છે.
આજ રીતે અગલુછણાં અંગે પણ એટલા વિવેક રાખવા અત્યય જરૂરી છે કેઅગલુછણા આપણા પૂજાના વસ્ત્રાને કે-પરસેવાવાળા હાથના ભાગને લાગી ન જાય. જે ઢાકા માતાના ખભા ઉપર જ અગલુછણા રાખી મુકે છે તા. અત્યંત અપેાગ્ય બાબત છે. તથા એક જાતની શ્રી જિનેશ્વર પ્રભુની આશાતના જ છે.
અને ઘણાં લેાકેા તા પોતાના ઘરેથી જે અગલુ છા લાવે છે તેને ધાયા પછી સૂકવે ત્યારે તે સૂકાઇને જમીન ઉપર પડી ગયા હોય તે તેને ફરીવાર ધેાતા નથી. અને ઉપચેગમાં લે છે તે પણ અનુચિત જ છે.
શ′૦ ૨ મુખકાશ ખાંધ્યા વગર પ્રભુજીના ખેાળા ઉપર આંગી કરાય
સમા॰ : આપણા શ્વાસેાશ્વાસ લાગી ન જાય તે માટે તે આપણે કેશર ધસતી વખતે પણ સુખકેશ બાંધીએ છીએ. તા પછી ભગવાનના ખેાળાને માંગી કરતી વખતે શા માટે નહિ બાંધવાના ? અર્થાત્ ત્યારે પણ સુખકાશ બાંધવા ફરજીયાત છે. હમણાં
Page #822
--------------------------------------------------------------------------
________________
૮૫૮ :
* શ્રી જૈન શાસન (અઠવાડિક) હમણાં મુંબઈમાં ઘણે બધે ઠેકાણે મુખકેશ બાંધ્યા વગર જ તથા વાતચીત તેમજ હાસ્ય કરતાં કરતાં પણ ભગવાનના મેળાને આંગી કરાતી હેવાનું કેઈકે જણાવેલ છે. જે તે વાત સાચી હોય તે મુખકેશ બાંધ્યા વગર ઓળાને આંગી ન કરવી જોઇએ. તેમજ મુખકેશ બાંધીને પણ વાતચીત કે હાસ્યાદિ કરતા-કરતા અગી કરવામાં આશાતના ગણાય છે.
ગભારામાં પેસતા પહેલા જ મુખકેશ બાંધીને પછી જ ગર્ભગૃહમાં (ગભારામાં) પ્રવેશ કરે જોઈએ જેથી આપણે શ્વાસોશ્વાસ ભગવાનને લાગતા થનારી આશાતનાથી બચી જવાય. ભગવાનને ઓછામાં ઓછો ૯ હાથને અને ઉત્કૃષ્ટથી ૬૦ હાથને અવગ્રહ (અંતર) રૌત્યવંદન ભાળ્યાદિ ગ્રંથમાં જણાવ્યું છે તે પણ શ્વાસે શ્વાસ લાગવાથી થતી આશાતનાથી બચવા માટે જ જણાવ્યું છે.
ગભારા બહાર રંગમંડપની શોભા માટે કરાતી રચના સમયે મુખકેશ બાંધવાની
જરૂર નથી.
શંકા : ૩ સામાયિકના કપડાંથી વાસક્ષેપ પૂજા કરી શકાય?
સમા૦ : ૩ સામાયિકના વસ્ત્રો તદ્દન સ્વચ્છ હોય, [મચ્છર મરી જવાથી પડેલા લેહીના ડાઘવાળા કે ગુમડા આદિથી થયેલા લેહી-પરૂ કે અન્ય અશુચિવા ન હોય તો દેશસ્નાન=હાથ-પગ-મેટુ દેવા રૂપ દેશસ્નાન કરીને ભગવાનને સ્પર્શ કર્યા વગર દરવી જ સામાયિકના તે વસ્ત્ર પહેરીને ભગવાનની વાસક્ષેપ પૂજા માત્ર ચણે જ નહિ પરંતુ નવે અંગે કરી શકાય છે. મસ્તક સહિત આખા શરીરે સ્નાન કર્યા છતાં જે સામાયિકના જ વથી વાસક્ષેપ પૂજા કરવી હોય તે ત્યારે પણ પ્રભુજીને સ્પર્શ કર્યા વગર જ કરવી. પણ સર્વજ્ઞાન=મસ્તક સહિત આખા શરીરે સ્નાન કરીને પૂજના વસ્ત્રોમાં તે ભગવાનને સ્પશીને વાસક્ષેપ પુજા કરી શકાય છે. દેશસ્નાન કરીને પૂજાના વસ્ત્રો પહેરાય જ નહિ માટે તે લિંક૯પ વિચારવાનું રહેતું નથી.
ઘણે ઠેકાણે મૂળનાયક ભગવાનને બપોરે આંગન ચડી ગયા પછી પૂબ કરનારને કી તે પૂજા કરવા નથી દેવાતી. કાં તે વાસક્ષેપથી પૂજા કરવાનું કહેવાય છે. પરંતુ આ બંને રીત ખેટી છે. પૂજા કરનારે આંગી ના બગડે તે રીતે જ કેશરથી જ પૂજા કરવાની છે. વાસક્ષેપથી નહિ બીજા દિવસે સવારે કરાતી વાસક્ષેપ પૂજામાં એકલા બરાસના ચૂર્ણ વાસક્ષેપ મિશ્રિત બરાસ ચુર્ણ કે એકલા સુગંધી વાસક્ષેપ વાપરી શકાય છે. ઘણવાર બપોરે થતી મૂળનાયક પ્રભુ આદિની આંગીમાં બરાસ તથા વાસક્ષેપ ઉપયોગ કરાય છે તેમાં કશો વાંધો નથી. પરંતુ ચડાવેલી આજની આંગી ઉપર વાસક્ષેપ કે બરાસ-ચુર્ણથી જ પૂજા કરવાનું કહેવાય છે તે બરાબર નથી: કેમકે ત્યારે તે કેશરથી, જ પૂજા કરવાની છે.
Page #823
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૮ : અંક ૩૭ તા. ૨૧-૫-૯૬ :
• ૫૯
શંક૦ : ૪ લેાહી નીકળતુ હાય તા પૂજા કરવામાં વાંધા છે ? માત્ર પરૂ નીકળતુ હોય ના જ ના કરાય ને ?
સમા૦ : ૪ માત્ર પરૂ જ નહિં, પણ હી, શ્લેષ્મ (નાકના શેડા), ઝાડા-પેશાબ શરીરમાંથી નીકળતા ચાલુ હોય ત્યારે પૂજા કરાય નહિ. આ બધા તે તે સ્થાનેથી નીકળતા અટકી ગયા હોય પછી જ પ્રભુ-પુજા (અંગપૂજા) કરી શકાય, અસ્ત્રપૂજામાં તા (ધૂપ, દીપ, અક્ષત, ફળ. નૈવેદ્યાદિ પૂજામાં) લેહી-પ-લેમ નીકળતા ચાલુ હાય
પણ વાંધા ગણાતુ નથી. જો કે તે તે અશુચિને દેરાસરના સમયે અટકાવી દેવા ઉચિત ગણવા. તથા તેનાથી પૂજાના વચ્ચે કે દેરાસરની જમીન, બગડે નહિ તેની સતત કાળજી રાખવી. લેાહી બાબતમાં શ્રીએ M.C. સમયે દેરાસરે આવી જ ના શકે તે ખાસ ધ્યાનમાં રામવુ મ
વળી શરીરમાંથી સતત અતિદુગંધ કે પરસેવામાં અતિ દુગ"ધ આવ્યા કરતી હૈ।ય તેમણે પ્રભુજીની અંગપૂજા ન કરવી ઊંચત છે. અબ્રહ્મ સેવનારાને સ્નાન કર્યા વિના વાસક્ષે૧ પૂજા કરવી ઉચિત નથી.
શંક૦ : ૫ ઘરમાં કોઇને પણ રાત્રિભાજન કરવા દેવાતું ન હોય ત્યારે ઘરના છેકરાઓ રાત્રે બજારૂ અભક્ષ્ય ચીજો વાપરે તેના કરતા ઘરમાં ત્રિભાજન કરવા દેવાય કે નહિ ?
સમા॰ : ૫ ઘરના છેાકરાએ બજારૂ અભક્ષ્ય ચીને વાપરતા અટકે તેમ માનીને પેાતાના ઘરમાં રાત્રિભાજન કરાવવુ. ઉચિત નથી જણાતું'. આમાં અભક્ષ્યનું પાપ પાપ છેડાવવા તમે રાત્રિ@ાજનનું પાપ સામે ચાલીને સ્વીકારી લે છે.. ખીજી વાત કે તમે ઘરમાં રાત્રિભજન કરવા નથી દેતા માટે જ છેાકરાએ અભક્ષ્યનું ભક્ષણ કરે છે તેવુ" માની લેવુ જરૂરી નથી. પણ અભક્ષ્યના ભક્ષણ કરવાના ચટકા હોવાના કારણે જ છેકરાએ અભક્ષ્ય ભક્ષણ કરે છે, અને તેમ હાવા છતાં ય તેના અભયના ભક્ષણમાં તમે ઘરમાં રાત્રિભજન કરવા નથી દેતા તે વાતને આગળ કરે છે. જો ખરેખર છેકરાઆને તમારા ઘરની રાત્રિèાજનની બધી જ અભક્ષ્યનું ભક્ષણ કરાવે છે તેવુ માનીએ
* ઘણાં લાકે M.C.વાળા બેનાને બહારથી ભગવાનના દર્શન કરી શકવાની વાતા કરે છે. પણ તે તદ્દન અાગ્ય તથા આશાતનાનું' પાપ 'ધાવનારી વાત છે. ગામડાઓમાં તા હજી પશુ એમ.સી.વાળી કુમારીકાઓ કે બહેના ઘરના એક ખુણામાં જ રહે છે. પુરૂષોની પણ નજરે ન ચડી જવાય તેવી કાળજી રાખે છે. તે ભગવાનના દર્શન કરવા જવાની વાતા કરવી તે પણ શાસ્ત્રના નામે કરવી તે તે શાસ્ત્રાને પગ નીચે કચડીને તેના ઉપર ચાલવાનું' હિચકારી આશાતનાવાળુ' જ કાળુ કૃત્ય છે.)
Page #824
--------------------------------------------------------------------------
________________
• જૈન શાસન [અઠવાડિક
તા તેના અથ એ થયા કે છેકરાઓને અભક્ષ્ય ખાવાની ઈચ્છા નથી. તા પછી છેકરામ રાત્રે બહાર પણ અભક્ષ્યનું ભક્ષણ નહિ જ કરે. માટે તમારે છેકરાઓને અભક્ષ્યના ભક્ષણથી અટકાવવાના પ્રશ્ન જ નથી રહેતા કે જેથી તમારે ઘરે રાત્રિભાજન કરાવવાના વિચાર કરવા પડે. વળી જો તમે જ મનથી માની લીધું હશે કે આપણે ઘરમાં રાત્રે જમવાની ના પાડીએ છીએ માટે આ છે।કરાએ અભક્ષ્ય જમે છે તે અભય ના માટે ઘરમાં રાત્રે જમવાની છૂટ આપીએ” તા તા તે છેકરા દિવસે પણ બહાર અભક્ષ્યનું ભક્ષણ કરતા હશે તે તમે શું કરશે ? ઘેર ભાજન વ્યવસ્થા હેાવા છતાં દિવસે પણ બાદમાં ખાનારા હોય છે તે ખાવાના રસ છે.
જમે
co
દીક્ષાથી દીક્ષા લે છે ત્યારે ઘરના લોકો રકકળ કરી મૂકે છે તે વખતે રડતા રડતા જે કર્મ બંધાય છે તેમાં દીક્ષાર્થી ની દીક્ષા કારણભૂત નથી. પરંતુ રડનારા માહ જ કારણભુત છે. હવે જો દીક્ષાથી એમ નકિક કરે કે આ બધાં રડી રડીને મારા નિમિત્તે પાપ બાંધે છે માટે મારે તેમને તેવું નિમિત્ત નથી આપવું. આ મ દીક્ષા લેતા અટકી જાય તા શુ થાય ? કોઈ દિવસ કોઈ વ્યકિત ધર્માં જ કરી ના શકે.
માનીને
એક તણખલા પાછળ છૂપાવી દેવા માત્રથી ચાર પેાતાની જાતને છુપાવી નથી શકતા એશાલક! તું તે જ ગેશાળા છે શા માટે તારી જાતને છૂપાવવાના પ્રયત્ન કરે છે ? આવું ભગવાન ખેલ્યા કે તરત ગાશાળાએ ભગવાન ઉપર તેજોયા ફૂંકી ભગવાને સત્ય કહેતા જ ગશાળા ખિજાયા. અહી એ કુતરૂં કરી શકાય કે ગોશાળા તીથ કરની આશાતના કરશે અને શયકર પાપ માંધશે. આવું જાણવા છતાં ભગવાને સત્ય કહીને શા માટે ગેાશાળાને પાપ બંધાવડાવ્યુ ?
ધ્યાનમાં રહે કે– ધર્મની અણિશુદ્ધ યથાશકિત આરાધના કરતાં કરતાં સામી વ્યકિતને અધમ પમાડવાની કે પાપ બંધાવવાની ભાવના ન હોય છતાં સામી વ્યકિત પેાતાની અજ્ઞાનતા આદિના કારણે પાપ બાંધે તે તેમાં ધર્મની આરાધના કરનાર જરા પણ દોષિત ગણાતા નથી.
ઘરમાં રાત્રિભાજન બંધ હાલ રૂપ ધર્મની આરાધના થતી હોય અને તેને જ નિમિત્ત બનાવીને છોકરાઓ બજારમાં રાતે અક્ષયના ભક્ષણ કરતા હોય તા છેકરાઆના લક્ષણમાં વમાં રાત્રિ લેાજનની બધી રાખનાર વિડલા જરા પણ શુદેંગાર નથી. હ). વિડલાએ છેકરાઓને રાત્રે ન ખાવા અંગે, બજારનુ ન ખાવા અંગે, તથા દિવસે કે રાત્ર અભક્ષ્ય ન ખાવા અંગે શકયતા મુજબ સમજાવવું જોઇએ. પણ સામી વ્યકિતનાં અભક્ષ્ય ભક્ષણના પાપથી તેમને બચાવવા માટે પેતે ઘરમાં ત્રિભાજનનુ પાપ તા ન જ ઘુસાડાય.
Page #825
--------------------------------------------------------------------------
________________
જૈન રામાયણના પ્રસંગો
(ગતાંકથી ચાલુ)
-શ્રી 'દ્વરાજ
૬૫. ખુશીમાં કા સંદેશ
સ્વસ્થ થયા પછી સીતાદેવીએ પૂછ્યુ કે–અહીંથી અયા કેટલી દૂર છે ? શમ કર્યાં છે ??
સેનાપતિ મલ્યા- અયાયા તા ઘણી દૂર છે હૈ ધ્રુવિ! પણ ઉગ્ર આજ્ઞા કરનારા રામચંદ્રજીની વાત કરીને શું ફાયદે
થવાના છે ?’
આટલું સાંભળીને પણ સીતાદેવીએ કહ્યુ કે- હૈ ભદ્ર! તુ' રામચંદ્રજીને મા આટલે સદેશા કહેજે કે- ‘નિર્વાદના હૈ નથ! તમને ડર હતા છતાં તમે મારી પરિક્ષા કેમ ના કરી ? શંકા હોય ત્યારે તા બધાં લેકે પાંચૈામાંથી ગમે તે દ્વારા સત્યાસત્યના નિ ય કરે છે'
‘કમનસીબ હુ વનમાં પશુ મારા ક્રમાંને ભેગવીશ. પણ તમે તમારા કે કુળને અનુરૂપ તે નથી જ કર્યુ.'
વિવક
ખેર...
આમ કહીને મૂર્છા પામેલા ભાનમાં આવેલા સીતાજી ઉઠીને ખેલ્યા કે મારા વિના રામ શી રીતે જીવી શકશે? અરેરે! હું હણાઈ ગઈ છું'
જા, વત્સ ! તુ રાઘવની પાસે જા. રામચ'દ્રજીને મારા કુશળ કહેજે. અને લક્ષ્મણજીને મારા આશિષ દેજે. જા વત્સ ! તારા મા કલ્યાણકારી મનેા.'
શિવાસ્તે પન્થાન: સ (મહાસતી શિરેશરન સીતાદેવીએ અતિમ સદેશના શબ્દે શબ્દે કેટલા બધાં કડવા ઘુંટડા પીધા હશે?!)
પ્રણામ કરીને ભેંકાર વગડામાં ‘(ભાગ્ય ના ભરાસે રાજકુળમાં જન્મેલી અને રાજ કુળામાં જ લાલન-પાલન પામેલી શીયળ રત્નની સુરક્ષા ખાતર સગ્રામની આસમાની સુલતાની જોઇ ચૂકેલા) મહાસતી સીતા વી તે કેમ કરીને ગમગીન પગલે ધીમીગૃતિબે સારથી સેનાપતિ કૃતાંતવાન પાશ કર્યાં.
આખરે મહાસતી સીતાદેવીના માથે કલ`ક રાવણુની લ`કામાં નહિ પણ રામ
જેવી રીતે દુતાની વાણીને વિશ્વાસ કરીને મેં મને (કશે। જ વિચાર કર્યો
વિના) એક જ ઝાટકે જંગલમાં તજી દીધી.ચંદ્રજીની માયામાં જ ચડયુ. છે તે રીતે મિથ્યાદૅષ્ટિની વાણીના વિશ્વાસ
કરીને મેજિનેશ્વર ભગવતે કહેલા [૬૬] શબ વિણા અંતિમ-સંસ્કાર
ધર્મને તજી ના વંશે.
રામચંદ્રજીને પેાતાની ખુશીયાના
Page #826
--------------------------------------------------------------------------
________________
: શ્રી જૈન શાસન (અ, વાડિક)
સંદેશ પાઠવીને હવે ભયથી ઉદ્દભ્રાત રડી પડેલા સીતાદેવીના રૂદનથી રાજ અને બનેલા મહાસતી સીતાદેવી પોતાના જ મંત્રી પણ દ્રવીને રડવા લાગ્યા. પૂર્વના દુકમના દેષથી ખરડાયેલા આત્મા નિર્વિકારી વઘ રાજ એ કહ્યું કેને નિંદતા આમતેમ જવા લાગ્યા. કાપવાદથી રામે આપને તન્યા છે પણ
ધીતેલા દિવસની અને પિતાની સાથે પોતાની ઈચ્છાથી નથી તજ્યા, તેથી તે થઈ ગયેલા આવા પ્રસંગની યાદ સાંભરી પણ તમારા વિરહમાં દુખી હશે જ અને આવતા વારંવાર રડયા કરતા અને ડગલેને તમારી શોધ કરવા નીકળશે જ. તેથી તમે પગલે લથડીયા ખાતા સીતાદેવી (કઈ મારા નગરમાં જ ભામંડલના નગરની જેમ દિશામાં જવું તે ન સૂઝતા) આ ભયંકર જ રહે. સીતાદેવી વજ જધની વાતમાં જંગલમાં આગળને આગળ જઈ રહ્યા છે. કશુ છળ-કપટ ન લાગતા વાજઘની
અને ત્યાં જ નજર સામે આવી નગરીમાં આવીને ભાઈના ઘરે રહે તેમ ઊભેલા એક મોટા સૌ ને જોયું. કલક વજજશે રહેવા આપેલા એક આવાસમાં
રહ્યા, ચડયા પછી જીવન કે મરણની આશા તુલ્ય બની ગઈ હોવાથી સીતાદેવી તે સૌ ને ..
આ બાજુ સેનાપતિએ આ ગીને રામજઈને જરા પણ ડર્યા વિના જ રહ્યા અને
ચંદ્રજીને કહ્યું કે- “સિંહનિનાદ વનમાં હું
સીતાદેવીને તજી આવ્યો છું'. વારંવાર નમસ્કાર મંત્રમાં તત્પર બન્યા. - દિવ્યરૂપધારી સીતાદેવીને જોઈને
મૂછ ખાતાં અને સંજ્ઞા પામતા સીતા
દેવીએ કેમે કરીને વૈર્ય ધારણ કરીને સૈનિકો ફફડી ગયા. સીતાનું રૂદન સાંભ
આપને સંદેશ પાઠવ્યું છે કેળીને વરવેદી સજીએ કહ્યું કે- આ કઈ ગર્ભવતી મહાસતી લાગે છે.
કયા નીતિશાસ્ત્રમાં, કઈ સ્મૃતિમાં કે - તે ચક વાજધ અને મની સીમાની કયા દેશમાં એવા નિયમ છે કે એક જ
પક્ષને દોષ સાંભળીને અન્ય પક્ષની સજા નજીક આવતાં સીતાજીએ શંકા પડતાં
આ પહેલા કરવી, અલંકાસ ઉતારીને આપવા માંડયા. પણ હરહમેશા વિચાર્યા વિના એક પણ મંત્રીએ વ ધ રાજની પરનારી સહોદર કાય નહિ કરનાર આપે મારે ત્ય ગ વિચાર્યા તરીકેની ઓળખ આપતાં અને સાંસદેવીને વિના કર્યો છે તે માનું છું કે મારા જ તેવું જ લાગતા. વજી જશે પૂછતાં સીતા- કમનશીબ ભાગ્યને હોય છે. તમારો આમાં જીએ પિતાની સર્વ હકિકત કહી સંભળાવી. જરાય દેષ નથી. ' અને છેલે કહ્યું કે મને સમેતશિખરની દુજનેની વાણથી હે પ્રભો ! જે રીતે યાત્રાના બહાને આ ભરજ ગલમાં લાવીને મારે ત્યાગ કર્યો છે. તે રીતે મિંચ્યાત્વીસગર્ભા દશામાં જ તજી દીધી.
એની વાણીથી અરિહંત પ્રભુના ધર્મને અને ગળે ડૂમો ભરાઈ આવતાં ધાર તજી ના દેશે.”
Page #827
--------------------------------------------------------------------------
________________
- વર્ષ ૮: અંક ૩૭ : તા. ૨૧-૫-૯૬
આટલું કહીને મૂરછ ખાઈને પડી સીતાદેવીને ધનારી અને આખરે ગયેલા અને પછી ભાનમાં આવેલા સીતા- નિરાશ બની ગઈ દેવીએ કહ્યું કે મારા વિના રામ શી રીતે સીતાદેવીની ભાળ ન મળતાં અત્યંત છવી શકશે? અરે રે! હું હણાઈ ખિી દુ:ખી થઈ ગયેલા રામચંદ્રજી લાંબા ગઈ છું.’
સમય સુધી એક જ વિચારણા કરતા રહા આટલું સાંભળતા જ મૂછ ખાઈને કે- ચક્કસ સીતાને વાઘ, સિંહ કે કઈ રામચંદ્રજ ઢળી પડયા લહમણાદિ વડે બીન જંગલી પશુ ખાઈ ગયા લાગે છે. સંભ્રમથી આવીને ચંદન જળથી સિંચાતા ગૃત થયેલા રામચંદ્રજી વિલાપ કરવા
- સીતાના મળવાની કેઈ આશા ન રહેતાં
પાછા ફરીને શમ અધ્યા આવ્યા સીતાલાગ્યા કેજનની દુષ્ટ વાણીને વિશ્વાસ કરીને
છના ગુણ ગાવા પૂર્વક એ જ નગરલેક
વડે રામ વારંવાર નિંદાવા લાગ્યા. મારાથી તજી દેવાયેલી મહાસતી સીતા કયાં છે”
(લેકનિંદા અને અપયશથી સીતાદેવી લક્ષણે તરત કહ્યું- હે રવામિન !ને જંગલ-ત્યાગ કરનારા રામચંદ્રજી ન પિતાના પ્રભાવથી રક્ષા પામેલા તે મહા- તે સીતાદેવીને મેળવી શકયા, અને તે સતી સીતાદેવી હજી પણ તે જ વનમાં લેકની પ્રશંસા પામી શકયા.) હશે ત્યાં જઈને તેની શોધ કરીને તમારા ના હયામાં. આંખમાં, અને વચન વિયેગથી મૃત્યુ પામે તે પહેલાં જ તમે
માં સીતા સિવાય કંઈ જ ન હતું તેને જાતે જઈને તેમને લઈ આવે. “
સીતાદેવી શોધ્યા ય ના જડયા. આખરે આવું સાંભળીને તે જ સેનાપતિ અત્યંત ગમગીન બનીને શુન્યમનસ્ક પણે કૃતાંતવદનને સાથે લઈને ખેચરાની સાથે રડતી આંખે જ મહાસતી સીતાદેવીના આકાશમાગે રામચંદ્રજી તે અતિ દારૂણ શબને અગ્નિ સંસ્કાર કર્યા વિના જ પ્રેતભયંકર જંગલમાં આવ્યા,
કાર્ય =અગ્નિ સંસ્કાર પછી કરવાનું કાર્ય) (ન્ય તાયેલા હતા તે સ્થળ સેના- કરવાનો સમય આવ્યો છે પતિએ બતાવ્યું પડ્યું ત્યાં ન તે સીતાદેવી રોમ-રોમમાં, રગ-રગમ, શ્વાસહતા કે ન તે તેમના પગલ)
વાસમાં, રક્તના કણ-કણમાં સીતાને જ ધરતીના કણકણને, જળાશયાના જળ વસવાટ હોવા છતાં સીતાના પ્રાણેશ્વર ના બુંદ-બુંદને, પર્વતના પથરે પથરે રામચંદ્રજી કપેલા મત-સીતાના શમસાન ને અને વૃક્ષના પાન-પાનને જોયા પણ ને સંરકાર કરવા તેના શબને પણ મેળવી . સીતાદેવી કયાંય મળ્યા નહિ.
ના શકયા.
(ક્રમશ:)
Page #828
--------------------------------------------------------------------------
________________
-
ચિરંતનાચાર્ય વિરચિત
.
છ શ્રી પંચ સૂત્ર છે
|| -: ભાવાર્થ લખનાર
–૫. મુનિરાજ શ્રી પ્રશાંતદશન વિજયજી મ. || [ ક્રમાંક-પર]
[મૂળ અને ભાવાર્થ]
*
તેને હવભાવ જ તથા પ્રકાર છે અર્થાત્ ઉછેદને છેલ્લે ક્ષણે કારણરૂપ અને ઉત્પત્તિને પહેલો ક્ષણ કાર્યરૂપ નથી” એવું પણ તમારાથી માની શકાશે નહિ. કેમ કે, તમે જે તેવું માનશે તે તમને બીજી આપત્તિ આવશે કે- તે સંતાનને તે જ સ્વભાવ છે એવી જે કલ્પના કરવી તે પણ ગ્ય નથી. કેમકે, તેવી કલપનાથી તે તે સંતાન અવશ્ય નિરાધાર થઈ જાય છે. કેમકે “સવ' એટલે પિતાને “ભાવ” એટલે સત્તા તેને સવભાવ કહેવાય છેઅર્થાત્ પોતાની જે સત્તા તેને સ્વભાવ કહેવાય છે. તેથી તે સંતાનને એક બાજુ નિવૃત્તિ સ્વભાવવાળે પણ કહે અને બીજી બાજુ પિતાની સ્વાભાવિક સત્તાવાળે પણ પણ કહે. એ રીતે તે સ્વભાવ શબ્દનો અર્થ જ 'નહિ ઘટવાથી તે અવશ્ય નિરાધાર થઈ જાય છે. આવી જ રીતે આધક્ષણમાં પણ વિચારવું. તેથી કરીને આત્માના જ તથા પ્રકારના વિભાવની કલ્પના કરવી તે જ . યોગ્ય અને યુક્તિ સંગત છે. આ સૂક્ષમ પદના અર્થો બહુ જ સૂક્ષમબુદ્ધિથી વિચારવા
ગ્ય છે. અન્યથા તે જાણી શકવા પણ અશકય છે. અથવા તે જ્ઞાનિઓના વચન ઉપર વિશ્વાસ રાખીને ચાલવા જેવું છે નહિ તે વિપરીત અર્થ સમજાથી આત્માનું જ કલ્યાણ થવાને પ્રસંગ આવે.
આ બધી પ્રાસંગિક વાત જણાવીને મૂળ વિષયને જણાવતા કહે છે કે..
અપજજવસિઅમેવ સિદ્ધ સુખ ઇત્તો ચેવુત્તમ છમ સવ્વાહા આયુષ્ણુગsણુંતભાવાઓ લગતસિધિવાસણે એએ “જથ ય એને તત્વ નિમિા અણુતા” અકસ્મૃણે ગઈ પુવ૫ઓગણુ અલાઉ પાલિઈનાયા નિઅમો અએ ચેવ “અકુ સમાણુગઇએ ગમણું ઉકાકરિસવિસેસ ઇએ અવqચ્ચેઓ ભવાણુ અણુતભાવેણા એ અમણુતાણું તયં ન સમાયા દસ્થ નાટ્ય ભવત્ત જગયામિ મેવ, કેસિંચિ પઢિમા જુગદારૂનિદંસણેણું ! વવહારમય મેઅ ા એડવિ તરંગપવિત્તિવિહણેણુ અણગતસિદ્ધીઓ નિચ્છયંગભાવે | પરિશુધ્ધ ઉ કેવલ, એસા આણુ, ઈહ ભગવએ સમતભદા, તિકેડિ પરિસુદ્દીએ અપુણુબંધગાઈ ગમ્મા છે
Page #829
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૮ : અંક ૩૭ તા. ૨૧-૫-૯૬:
આ પ્રમાણે શ્રી સિદ્ધ પરમાત્માનું સુખ અનંતુ છે. આ શ્રી સિદ્ધ પરમાત્માએને બાહ્ય કેઈપણ પદાર્થોની અપેક્ષા નહિ હેવાથી ઉત્સુકતા રહિતપણું અને આત્માના અનંતાભ-ગુણે પ્રગટ થયા હોવાથી આ સિદ્ધગતિનું સુખ જ સર્વોત્તમ છે. આવા આત્મિક સુખના ધણી સકલકર્મોથી રહિત થયેલા અને અને અનંતસુખના સ્વામી એવા તે શ્રી સિદધ ભગવંતના જીવ, ચીટ રજજ પ્રમાણ જે લેક તેના અંતે પિસ્તાલીશ લાખ યે જન પ્રમાણુ જે સિદ્ધશિલા નામનું પ્રશસ્તક્ષેત્ર ત્યાં વસે છે. તે અંગે
“વી મનેઝા સુરભિઃ પુણ્ય પરમભાવરા કાશ્મારા નામ વસુધા લોક મૂઠિન વ્યવસ્થિતા ૧ : ખૂલેકતુ વિષ્ણસ્મા સિતઅછત્રનિભા શુભા ઉવ તસ્યા ક્ષિતે સિદ્ધા લોકોને સમવસ્થિતા, સારા
અત-“સુંદર, મને. સુરભીવાની, પુણ્ય સ્વરૂપ, પરમ દેદીયનામ, પ્રાગ્લાર નામની પુવી ચૌદ રાજલકના મતક ઉપર રહેલી, મનુષ્યલકના પ્રમાણવાળી એટલે કે પિસ્તાશ લાખ જન પ્રમાણુવાળી, કહેતછત્ર સમાન ઉજજવલ છે તેના- તે પૃથ્વીના ઉપરના લેકના અંતે શ્રી સિધપરમાત્માના છ રહેલા છે.
તે છો કઈ રીતે રહેલા છે! જ્યાં એક શ્રી સિદ્ધ પરમાત્માને જીવ રહેલું છે ત્યાં નિશ્ચય કરીને બીજા અનંત શ્રી સિદધ ભગવંતના છ રહેલા છે. અંગે કહ્યું છે કે “જસ્થ ય એગો સિદ્ધો, તલ્થ અણુતા ભવખયવિમુક્કા ! અ ણુઅણુ બાહ' ચિતિ સુહી સુહં પત્તા ” “ .
અર્થાત્ “જ્યાં એક શ્રી સિદધ પરમાત્માને જીવ છે ત્યાં જ ભવ-સંસારના વાયથી મુકત થયેલા બીજ અનંતા શ્રી સિદધ પરમાત્માના છે, પરસ્પર જરા પણ પીડા ન થાય તે રીતે સુખપૂર્વક રહેલા, આત્માના અનંતસુખને પામેલા રહેલા છે. - સંપૂર્ણ કમને હાય કરેલા છવની લેકાત સુધી ગતિ કઈ રીતે થાય છે? એવી શંકા થાય તે જણાવે છે કે- કમરહિ થયેલા જીવની અહીંથી લોકાંત સુધીની ગતિ તથા પ્રકારના સ્વભાવને લીધે પૂર્વ પ્રાગે કરીને થઈ શકે છે. જેમ ધનુષથી છૂટેલું બાણ પૂર્વ પ્રગથી દુર સુધી જાય છે. કુલાલનું થાક પણ જેમ ૪૪ વિનાં પછી ભમ્યા કરે છે, હિંચકે પણ પૂર્વપ્રયાગથી પછી ચાલ્યા કરે છે અને તુંબડું પણ પાણીમાંથી જેમ ઉપર આવે છે તેની જેમ કર્મબંધનેથી રહિત જીવ ઉપર જાય છે. તેમાં અલાખુ એટલે કે તુંબડાનું દષ્ટાત આ પ્રમાણે છે કે- જેમ તુંબડાને માટીના આઠ લેપથી ભારે કરીને પાણીમાં મૂકવામાં આવે છે તે છેક પાણીના તળિયે જઈને
Page #830
--------------------------------------------------------------------------
________________
: શ્રી જૈન શાસન [અઠવાડિક]
બેસી જાય છે અને પછી માટીને લેપ ક્રમસર દુર થવાથી સંપૂર્ણ લેપ રહિત થઈ ઉપર આવે છે તેમ આ કર્મથી રહિત થયે જીવ છેક લોકને છેડે પહોંચે છે. તથા છ ઉદર્વગતિ કરનારા હોય છે અને પુદગલે અધોગતિ કરનારા હોય છે એમ શ્રી જિનેશ્વર એ કહ્યું છે. તે અંગે કહ્યું પણ છે કે
તદન તરવાવમાલકાત્તાત્સ ગચ્છતિ પૂર્વપ્રગાસતગત્વબન્યછેદેવંગીર ૧ ફલાલચક લાયામિષા ચાપિ યથેષ્યતે | પૂર્વપ્રગાર્મેહ તથા સિદ્ધિ ગતિ સ્મૃતા રા' મૃલે પસર્ગનિર્મોક્ષાથા દસ્વલાબુને કમસડેગવિનિક્ષાતથા સિધિગતિ સ્મૃતા ફા
એરષ્ઠયત્રપેઠાસુ બન્ધચ્છદાથા ગતિ . " કર્મબંધનવિદાત્સિદ્દસ્થાપિ તથષ્ય પાકા
ઉદવરવધર્મણે જવા ઇતિ જિનેરમ: અઘોગી રવધણ પુદગલા ઇતિ દિતમ્પા
શ્રી સિદ્ધ સ્મામાના જીવનું ગમન ટી સિધક્ષેત્રથી આગળ ઊંચે કેમ થતું નથી? આવી કેઈની શંકા હૈય તે તેને પણ ઉત્તર એ છે કે, તે અલાબુના દાંતથી જ છે, તે અલાહુ જલ ઉપર આવ્યા પછી ઉપર જતું નથી તેમ શ્રી સિદ્ધ પરમાત્માના છ લેકાતે પહોંચ્યા પછી આગળ ધર્માસ્તિકાય ન હોવાથી તેની ગતિ થઈ શકતી નથી. કેમકે સકલકર્મથી રહિત થયેલે જીવ એક સમયમાં તે કાને પહોંચી જાય છે. એક સમય કેટલે સૂક્ષમ છે તે સમજાવવા શાસ્ત્રમાં કમળના સે પત્રનું અને જીર્ણપટને ફાડવાનું દષ્ટાન્ત આવે છે. નિરોગી અને તંદુરસ્ત માણસ ઉપરા ઉપર મૂકેલા કમળના સે પાને એક જ ઘા એ વીંધી નાખે છે. તેમાં એક પત્રથી બીજ પત્રને વીંધવામાં પણ અસંખ્ય સમય થઈ જાય છે. તેથી સમય એ જૈન પરિભાષામાં અતિસૂમકાળનું મા૫ છે. તેથી કોઈ શંકા કરે છે કે-“કમલના સે પત્રને વધવાના દૃષ્ટાન્ત વડે પણ એક સમયમાં શ્રી સિદ્ધના જીવની છેક લોકાન્ત સુધી પહોંચવાની ગતિ કઈ રીતે સંભવી શકે?’ તેનું સમાધાન એ છે કે- “શ્રી સિદધ પરમાત્માના જ અસ્પૃશદગતિ વડે એટલે કે કેઈને પણ સ્પર્શ કર્યા વિના જ શ્રી સિદ્ધક્ષેત્ર પ્રતિ જય છે. અને આ કમલપત્ર વધવાનું દષ્ટાન્ત તે સ્પર્શવાલી ગતિની અપેક્ષાએ છે તેથી અહીં ઘટી શકતું નથી.” તે પછી “અસ્પૃશદગતિ પણ કઈ રીતે સંભવી શકે?' તેને ઉત્તર એ છે કે- વિશેષ પ્રકારની ઉત્કૃષ્ટગતિ હોવાથી આવી અસ્પૃદગતિ સંભવે છે. (ક્રમશ:)
Page #831
--------------------------------------------------------------------------
________________
ક વિશ્વાસઘાત મહાપાપ છે
–શ્રી વિરાગ
' નામ વિશાખા ,
પાંચેય વિષયોની અનુકુળતાઓ ભર, ખરેખર ! આ નામની નગરી ખુબ જ પર હતી તેને ભેગવટામાં રાજ અંધ શાખા, પ્રશાખાએથી પ્રસરેલી હતી. પ્રતર બન્યા હતા. રાજા દિવસ ને રાત જેતે કહલાએ, મહેલ, મકાને, ઉદ્યાનો આદિ નથી જયારે તર ઉછાળે મારે ત્યારે વગેરેથી શોભતું આ વિશાખા નામના રાજા યા હોમ કરીને તે વિષયની પાછળ નગરીમાં નંદ રાવ રાજ્ય કરતે હતે. તૂટી પડે વિષયના ભોગવટામાં અંધ આ નંદ રાજા હતે રૂપવાન તેના
બનેલા રાજાના ઘરે પારણું બંધાયું. સમય શરીરની કાંતિ અદભુત હતી જડતર '
થતાં પુત્ર રત્નને જન્મ થયે ખુશાલી
અને વધામણી વરચે તે પુત્રનું નામ આભુષણે થી સુશોભિત રાજા જ્યારે રાજ્ય
વિજયપાળ પડવામાં આવ્યું, , સિંહાસન પર આવીને બેસે છે ત્યારે
પુત્રની પ્રાપ્તિ થવા છતાં પણ, રાજા નમન કર તા સાંમતે અને રાજ સેવકના
વિષમાં અસંતુષ્ટ હતે શણને પડખે હાથના અગ્રભાગે ચમકી ઉઠે છે. નખની શ્રેણીઓમાં પડતા પ્રતિબંબને જોઈ ભલ
બેસાડવા સિવાય તેને ચેન પડતું નથી
રાણને સંગ તેને ખુબ જ વાહલ લાગતો ભલા માનવીઓ-વિચારવંત બની જાય છે.
હતું, | ઉગતા અરુણની પ્રભા જેમ ચારેકોર - રાજાએ રાજયને ભાર પિતાના ફેલાય છે તેમ પટરાણું ભાનુમતીના વિશ્વાસું બહુશ્રુત નામના મંત્રીને સેચ્યું શરીરનું તેજ પણ છાનું રહેતું નથી કહતે આ મંત્રી બુદ્ધિને નિધાન હતું ચઠી જેવા લાલધૂમ પડછે. શરીરની ભલભલી આંટીઘૂંટી ઉકેલવામાં પાવર પાછળ રાજ નt પાગલ બન્યું હતું. હતા જે પાણીએ મગ ચડે તે પાણીએ પાગલ રાખીને તેની ઉપર પ્રીતિ ઘણી સીઝવવા તે તયાર હતો રાજાનું માર્ગ હતી. જ્યાં જાય ત્યાં સાથે ને સાથે જ દર્શન મેળવી રાજૈયે કારભાર કરતાં સભામાં આવે તે પણ સાથે ને મંત્રણ મંત્રીશ્વરના મનમાં એકદા વિચાર આવ્યું. ખંડમાં બેસે તે પણ સાથે છેડે બેસી રાજાને આ કાર્ય બહુ જ અણછાજતું ફરવા જવા તે પણ સાથે,
છે. નવું નવું હોય તે ચાર દિવસે પણ ' છેડાછેડી છેડયાં પછી જ તેને છેડો હવે શું છે. રાજય કારભારમાં મઝા છેડતે નથી સાથે બેસાડવા સિવાય એક નથી. આવતી. રાજય સભામાં રાજાનું ઘડી પણ ચાલતું નથી.
માન પણ જળવાતું નથી.
Page #832
--------------------------------------------------------------------------
________________
: શ્રી જન શાસન (અઠવાડિક].
માટે,
• આ નગ્ન સત્ય ભલે કડવું લાગે પણ અને અઘટિત કાર્ય ઉપશમ પામે. જે. તેના ભયથી મારે ન કહેવું તે એગ્ય નથી આપશ્રીની ઈચ્છા હોય તે તે માટે - સૌને વહાલા લાગવાની રીત પર રસ્તો બતાવું. દમનાવટ વધારે છે.
1 જુએ રાજન ! દેદીપ્યમાન એવી આ
પટરાણનું રૂપ ચીતરાવીને આપશ્રી, એકલા મીઠા વચનેથી વેવરાજ મનુ પિતાની પાસે છે. ધ્યના દેહને વિનાશ કરે છે. , . ના મંત્રીશ્વરની વાત એક ઝાટકે ગળે
એકલુ વહાલ કરવાથી મનુષ્ય છકકી ઉતરી ગઈ. રાજ પણ કબૂલ થયે મંત્રીજય છે. . .
કવરે પ્રવીણ ચિતારને બોલાવી રાણીનું મીઠા બોલા ગુરુથી ભક્તજને પૂન્ય.
અસલ સ્વરૂપ ચિતરાવ્યું.
બસ બંધને નાશ કરે છે.
પાગલ રાજાના હાથમાં આવ્યું. રાજ- કડવા વહેણ ન બોલવાની ઇચ્છાવાળા
મહેલમાં હોય કે રાજભવનની અટારીમાં મંત્રીઓ રાજ્યને વિનાશ કરે છે.
હાય રોજ સવારીએ હોય કે રાત્રીચય
• જેવા નીકઇ હોય ત્યારે રાણીનું ચિતમારે રાજાને આ કાયથી પાછે
: રેલું સ્વરૂપ સાથે ને સાથે. વાળવો જોઈએ આ માટે કાંઈક કરવું એકદી રાજ ફરતે ફરતે પોતાના ગુરુ જોઈએ.
| શારદાનંદન નામના આચાર્ય પાસે પહોંએકદા ગ્ય અવસર પામીને, વિચાર
. નમન કરીને રાજ અલકમલકની વાતે કરીને મંત્રીકવરે રાજાને કહ્યું હે રાજન!
કરવા બેઠો. કડવી-મીઠી વાગધારા વચ્ચે આ૫ નિરંતર પટરાણીને પાસે બેસાડી
સાડી વચ્ચે શાની દષ્ટિ રાણીના ચિત્ર ઉપર
ની હિ રાખે છે તે ઘટીત નથી.'
પડતી હતી. “ગુરુ અનિ, રાજ અને સ્ત્રી એ ગર્વિષ્ઠ થયેલા રાજએ રૂપવતીના ચાર વેગળા રહ્યા ફળ પ્રાપ્તિ કરે છે.” ગુણાનુવાદ કર્યા. રૂપવાન ચિત્ર બતાવી
તેથી તેમને નિરંતર પડખે બેસાડી કાંઈક વિશેષતા જણાવવાનું સુચન કર્યું. રાખીને સેવન કરવા યોગ્ય નથી. પરંતુ શારદાનંદન ગુરુ પણ પિતાની પહીમધ્યભાગે તેમનું સેવન કરવું એટલે મેંગ્ય તાઇ બતાવવા માટે બોલી ઉઠયા છે અવસરે સેવન કરવું. આમ કરવાથી ફળ રાજન ! આ કાર્બન કેપી નથી રાણીનું પ્રાપ્તિ થાય છે નહિતર.
જેવું રૂપ છે તેવું આ નથી રાણીની ડાબી જે આપશ્રીને તેનું મુખ જોયા વિના, બંધમાં તિલક છે તેવું આ સવરૂપમાં નથી. ચાલતું જ ન હોય તે આપણે એક કાર્ય માટે આ અસલ ચિત્ર નથી એમાં ખામી છે. કરીએ, જેથી આપશ્રીને પણ તે તેષ થાય
(ક્ર :)
Page #833
--------------------------------------------------------------------------
________________
: [ટાઇ. ૨. નું ચાલું] . શ્રી જૈન શાસન (અઠવાડિક)
શ્રી તવા ભાગ્યમાં પ્રતિપાતિ અને અપ્રતિપતિ અવધિજ્ઞાનને બદલે અવસ્થિત અને અનવસ્થિત એ બે ભેદ કહ્યા છે.
અનવસ્થિત હીતે વધતે ચ, વધતે હીયતે ચ, પતિપતતિ ચ ઉ૫ઘતે ચ ઈતિ પુનઃ પુનઃ ઉમિત અવસ્થિત યાવતિક્ષેત્રે ઉત્પન્ન ભવતિ તતે ન પ્રતિપતતિ આકેવલ પ્રાપ્ત રતિષ્ઠતે | આભવક્ષયાદ્વા જાત્યાન્તર સ્થાપિ વા ભવતિ લિંગવત કથા લિંગ પુરુષાદિવેદ ઈહ જન્મનિ ઉપાદાય જન્માંતર યાતિ જતુ તથા અવધિજ્ઞાનમપિ ઇતિ ભાવ ”
અનવસ્થિત અવધિજ્ઞાન વારંવાર ઉમિઓની જેમ ઘટે અને વધે, વધે અને ઘટે, નાશ પામે અને ઉત્પન થાય એવા સ્વભાવવાળું હોય છે.
વસ્થિત અવધિજ્ઞાન-જેટલા ક્ષેત્રમાં ઉત્પન્ન થયું હોય ત્યાંથી પાછું પડે નહિ, પરંતુ કેવળજ્ઞાન થાય ત્યાં સુધી ટકી જ રહે વળી એ અવધિજ્ઞાન લિંગની જેમ ભવક્ષય સુધી અથવા જન્માંતરમાં પણ રહે છે. જેવી રીતે પ્રાણ આ જન્મમાં લિંગ એટલે પુરુષવેદાદિ પ્રાપ્ત કરી અન્ય ભવમાં જાય છે અર્થાત્ કે પુરુષ, સ્ત્રી કે નપુંસકપણમાં આ ભવમાં હોય અને બીજા ભાવમાં પણ તે જ પ્રમાણે પુરૂષ, સ્ત્રી કે નપુંસકપણામાં ઉત્પન્ન થાય તેની જેમ અવધિજ્ઞાન પણ અન્ય જન્મમાં જાય છે–રહે છે.
૦ મન:પર્યવજ્ઞાનીને વિષય ક્ષેત્રથી આ પ્રમાણે કહ્યો છે.
જુમતિ મન:પર્યવઝાની નીચે તિય લોકના મધ્યભાગથી રત્નપ્રભા નામની પૃવીનરકમાં હજાર યોજન પર્યત સંજ્ઞા પંચેન્દ્રિય જેના મન જાણે છે, ઉદર્વમાં જતિમંડળ ઉપરના તળભાગ સુધી જઈ શકે છે અને તે બે સમુદ્ર અને અઢી દ્વિીપને જાણે છે.
વિપુલમતિ તે ઉક્ત વિસ્તાર (ત્ર લંબાઈ-પહોળાઈ-જાડાઈમાં અઢી આંગળ અધિક નિર્મળપણે જાણે છે.”
આ શ્રી ભગવતી સૂવ, રાજપ્રશ્નનીય વૃત્તિ, શ્રી નંદીસૂવ, શ્રી નંદીસૂત્ર ઉપરની શ્રી મલયગિરિજી મહારાજાની તિ, શ્રી વિશેષાવશ્યક વૃત્તિ અને કર્મગ્રંથશ્રત્તિ આદિને અભિપ્રાય છે.
જ્યારે શ્રી પ્રવચન સારોદ્ધારની વૃત્તિ અને ઉપપાતિક સૂત્રજી બત્તિમાં આ સંબં. ધમાં એમ કહ્યું છે કે- “સામાન્ય ઘટાદિ વસ્તુના ફકત ચિંતવનના પરિણામને ગ્રહણ કરનારૂ, કાંઈક અશુદ્ધ, અઢી આગળ બાદ કરતાં રહે એટલું મનુષ્યક્ષેત્ર જેને વિષય છે એવું સામાન્ય જ્ઞાન. ઋજુમતિ મનઃ પર્યાવજ્ઞાન છે. જ્યારે “વિપુલમતિ મન: પર્યવસાન ને વિષય તે સંપૂર્ણ મનુષ્યોગ છે.
Page #834
--------------------------------------------------------------------------
________________
podcooooooooooooooooo
Reg
eccccccccc booste
-શ્રી ગુણુદશી
શ્રી જૈન
પૂજયશ્રી
કહેતા હતા કે–
बा. श्री कैलाससागर सूरि ज्ञानमंदिर મહાવીર કાના કેન્દ્ર, શા શિ. ગાંધીનક વર્ન સ
.
.
ર
.
.
ર અજન્મા - જન્મ રહિત થવાના ધ્યેય વિનાના ધમ ધમ જ નથી.
જેની પાસે વાણી – વિચાર કે વન કશું છૂપાવવા જેવુ ન હોય તે માનવા ર આ જગતમાં સાચા ઉપકારી શ્રી અરિહંત પરમાત્મા વિના કાઈ જ નથી. તેમ
0
.
.
૧૪]
સ્વ. ૫ પૂ. આચાર્યદેવેશ શ્રીમદ્ વિજયરામચંદ્રસૂીશ્વરજીમહારા
આત્માના શત્રુ જ મેહ, મેહને આધીન ગમે તેટલુ` ભણેલા પણુ બેવકુર્દ મેહ ને આધીન નહિ તે ઓછું ભણેલા પશુ ડાહ્યો.
જે જીવ જન્મને ભૂંડો ન માને તેને મનુષ્ય જન્મની કિંમત સમજાય નહિ.
મઝેથી ગાઢવીને પાપ કરનાર વગર ઉભા કરવા તેનું નામ વર્તમાન શિયાણુ,
•
આત્માના મેહ વિના કોઇ શત્રુ
નથી.
આ શરીર મારૂ' છે. શરીરના સુખી છું શરીરના દુઃખ હું દુ:ખી છું. આ માન્યતા જેની હાય તે બધા માહના ગુલામ છે.
જે આત્મા પરથી મેાહના અધિકાર ઊઠયા ન હોય, તે આત્મા આત્માદિની વાતા કરે તૈય અનવટી.
00000
આજે માટાભાગને સંસારના સુખથી ભાગવાનું મન નથી પણ સુખને મેળવવા માટે ભાગાભાગ કરવાનુ મન છે.
મેાક્ષના અથી ગમે તે દર્શનમાં હોય તે પણ શ્રી જિનેશ્વર ધ્રુવના જ સેવક છે. રાજ ભગવાનની પૂજા કરનારને જો મેક્ષ ન જોઈએ તે તે ભગવાનના સેવક નથી. શરીરમાં જે ‘હુ' પણ!' ની કે ‘મારા પણાં' ની બુધ્ધિ તેનુ નામ હ.
માહના બે ગુણ જીવને સુખમાં ગાંડા બનાવે અને દુઃખમાં દુ:ખ બનાવે
बा. भी कैलासखागर सूरि ज्ञान दिव
00000000
આત્મા જાગૃત થયા એટલે માહને મરે જ છૂટકો,
Tooooooooooooooo
જૈન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મ`હિર દ્રશ્ય (લાખાબાવળ) C/o. શ્રુતજ્ઞાન ભવન ૪૫, દિગ્વિજય પ્લોટ-જામનગર વતી તંત્રી, મુદ્રક, પ્રકાશક સુરેશ કે. શેઠે સુરેશ પ્રિન્ટરીમાં છાપીને વઢવાણ શહેર (સૌસષ્ટ્ર)થી પ્રસિદ્ધ કર્યું
Page #835
--------------------------------------------------------------------------
________________
- 3
Rો ૨૩વસાણ તાયરાઓi 3Dમારૂં. મહાવીર પન્નવસાજીને
પ//Wor જજે Am em pજાર -
Udu| સામU|
સવિ જીવ કરૂં
જેઠi/S૪
શાસન રસી.
-: મ ણ કો :બી. પુર
જિદિર आयरइ जइ अकज्जं ।
कन्नो किं तस्त तुज्ज चिंताए। अप्पाणमेव घितसु
લગ્નવિ વસમું ભવદુ હૃા . હે આત્મન ! બીજો આદમી અકાર્ય કરે છે ? તેની ચિંતા તારે શું ? તારી ચિંતાથી તે અકાયથી ઓછો અટકવાન છે ? માટે તું તારી પોતાની જ ચિંતા કર કે, હજી સુધી આ ભવદુઃખમાં વસી રહ્યો છું તે તારે તેનાથી કયારે મુકત થવું છે ?
લવાજમ વાર્ષિક | શ્રી જૈન શાસન કાર્યાલય | લવાજમ અાજીવન
શ્રત જ્ઞાન ભવન, ૪પ દિગ્વિજય પ્લોટ
જામનગર (સૌરાષ્ટ્ર) 1ND1A: PIN-361005
Page #836
--------------------------------------------------------------------------
________________
- આલા હજ હા હા રાહબરી હo-૯ – જ્ઞાન ગુણ ગંગા –
-પ્રજ્ઞાંગ છે. તેમજ હા હાજીઅન નહહ - ૯
વળી શ્રી જ્ઞાનસૂરિકૃત આવશ્યક સૂત્રની ચૂર્ણિમાં તે અર્થથી નીચે પ્રમાણે કહ્યું છે કે
“અઢી દ્વીપ સમુદ્રોમાંથી અઢી આગળ ન્યુન ક્ષેત્રમાં રહેલા સંજ્ઞી જીના મન જુમતિ મન:પર્યવજ્ઞાની જાણે છે અને વિપુલમતિ મન:પર્યવજ્ઞાની એનાથી અઢી આંગળ અધિક ક્ષેત્રના સંસી છોના મન જાણે છે.
- જે જી નિસર્ગથી સમ્યકત્વને પામે છે તેઓને એકલું મતિજ્ઞાન હોય છે. કેમકે જયાં મતિજ્ઞાન હોય ત્યાં શ્રુતજ્ઞાન હોય જ એ નિશ્ચય નથી. પરંતુ જયાં શ્રુતજ્ઞાન હોય ત્યાં મતિજ્ઞાન હોય જ આ શ્રી તસ્વાથટીકાને અભિપ્રાય છે.
જયારે શ્રી નદી સૂત્ર આદિમાં તે કહ્યું છે કે- “જલ્થ મઠના તત્થ સુઅનાણું | જલ્થ સુચનાણું તત્વ મઈનાણું ”
જ્યાં મતિજ્ઞાન હોય ત્યાં શ્રુતજ્ઞાન હોય છે અને જયાં શ્રુતજ્ઞાન છે. ત્યાં મતિજ્ઞાન છે.
૦ કેવળજ્ઞાનની હાજરીમાં પણ ચારે છાઘસ્થિક જ્ઞાનેનો સહભાવ હોઈ શકે છે. જેમકે સૂર્યને ઉદય થયે છતે પણ ચંદ્રમા, નક્ષક, દીપક આદિ હોય છે. જો કે બહુ * પ્રકાશતા નથી.
કેટલાક એમ કહે છે કે, કેવળજ્ઞાન ઉત્પન્ન થયે છતે છાવસ્થિજ્ઞાને રહેતા નથી. કેમકે, અપાયરૂપી સદ્ગદ્રવ્યને અભાવ હોવાથી મતિજ્ઞાન જે સંભવ નથ, મતિજ્ઞાન વિના શ્રુતજ્ઞાન સંભવી શકે નહિ. માત્ર રૂપી દ્રવ્યે જ જેનો વિષય છે એવું અવધિ અને મન:પર્યવજ્ઞાન પણ સંભવે નહિ. ' વળી મતિ આદિ ચારે જ્ઞાન ક્ષાપશમિક છે જયારે કેવળજ્ઞાન ક્ષાયિક છે માટે પાંચ જ્ઞાને એકત્ર રહી શકતા નથી.
જેમકે સાદડી હોય તે તેમાં જાળીઓની કલ્પના કરવી પણ મૂળમાં સાડી જ ન હોય તે પછી જાળીની કલપના કયાંથી કરાય? (અનુ. ટાઈ. ૩ ઉપર)
Page #837
--------------------------------------------------------------------------
________________
હાલાજી ધારક 2.00 વિજયેચુરીશ્વરેજી મહારાજની છે જ જ
E MCW 30W UHON era PHU NI YU120 11
M
ખિત ફ@ાસ0
!
-તંત્રી, પ્રેમચંદ મેઘજી ગુઢ.
મજઇ): મહેન્દ્રકુમાર મનસુખલાલ
(૨૪જકેટ) રેશચંદ્ર કીરચંદ
(વઢવલ્સ) ': રાજચંદ જન્મ જ૮
(જાનજ8)
Sિ
• હવાડફ • •
*કારણ વિરારા ૧ શિવાય ના માત્ર વ
-
-
-
-
-
ક્ષમાપના--
-
-
5 વર્ષ : ૮) ર૦૫ર જેઠ સુદ-૧૦ મંગળવાર તા. ૨૮-૫-૬ [અંક ૩૮ છે.
પ્રકીર્ણક ઘર્મોપદેશ ,
-પૂ. આ. શ્રી વિ. રામચંદ્રસુરીશ્વરજી મહારાજા + ૨૦૪૩, અષાઢ વદિ-૨ ને રવિવાર, તા. ૧૨-૭-૧૯૮૭ શ્રીપાલનગર, જૈન ઉપાશ્રય મુંબઈ –'. " (પ્રવચન ૧૦ મું)
(ગતાંકથી ચાલુ) છે (શી જિનાજ્ઞા કે પૂ. પ્રવચનકારશ્રીજીના આશય વિરૂદ્ધ લખાયું હોય તે ત્રિવિધે,
-અવ૦) શ્રી અરિહંત પરમાત્મા કોણ થાય? ભગવાનના શાસનના ગે જેના હૈ અંતરમાં એવી ભાવદયા પેદા થાય છે કે- જગતના છ સુખના અથી હવા છતાં { દુખી કેમ છે? છોને જે સુખ જોઈએ છે તે આ સંસારમાં છે જ નહિ. આ બધાને 9 ખરેખર સુખી બનાવના હોય તે મોક્ષે જ મોકલવા જોઈએ. શ્રી અરિહંત પરમાત્માના છે છે શાસનના રસિયા થાય તે જ મેક્ષમાં જઈ શકે. માટે મારામાં જે શક્તિ આવે તે આ 8 બધા સંસારી જીના હૈયામાં વિષય-કપાયરૂપ સંસારને જે રસ ઠાંસી ઠાંસીને ભર્યો છે
છે તે કાઢી નાખીને ભગવાનના શાસનના રસિયા બનાવી દઉં. જેના પ્રતાપે શાસનની 4 આરાધના કરીને સહુ વહેલામાં વહેલા મેક્ષને પામે આવી ઉત્કૃષ્ટ કેટિની ભાવદયાના જ કારણે તે શ્રી અરિહંત પરમાત્મા થાય છે.
તમે બધા શાસનના રસિયા છે? તે બેલો અર્થ અને કામ કેવા લાગે છે? સા: ભૂંડા જ.
-
-
-
-
Page #838
--------------------------------------------------------------------------
________________
૮૭૪ ૪
: શ્રી જૈન શાસન (અઠવાડિક)
હયાથી બોલે છે ને? : છે અર્થ અને કામ ભૂંડા જ છે. પણે તેને સદુપયેગ કરે તે સારા બની શકે. ? 4 અર્થ અને કામને સદુપયોગ પણ કેણ કરી શકે? પૈસે મારી નાંખનાર છે, ભેગા કે મારી નાખનાર છે. આમ સમજે. તે આવા જીવ પાસે પૈસા વધે તે તે છાતી. કાઢીને ન ફરે? તેને ભેગ ભેગવવા પડે તે મઝાથી ભોગવે? તે બજારમાં જતું હોય અને કઈ ' પૂછે કે, શેઠ! તમે બારમાં જાવ છો? તે તે એમ જ કહેને કે- કમનસીબ છું. ૧ ન હરામખોર લેબ મને બહુ સતાવે છે માટે ન છૂટકે બજારમાં જાઉં છું.” આજને એ ધમી વગ વેપાર-પેઢીમાં નિયત છે પણ ધર્મની બાબતમાં ધર્મ થાય તે ય ઠીક અને ન થાય તે ય ઠીક એમ માને છે. આજે તમારામાંથી શ્રાવકપણાને ધમ પણ કેમ નીકળી ગયે? સમય નથી માટે કે ધર્મ ગમતું નથી માટે એક શ્રાવક કે શ્રાવિકા છે કેવા છે કે જેમને સામાયિક કરવાનો પણ સમય જ ન મળતું હોય? ભગવાનની ન સારામાં સારી પૂન કરવાની સામગ્રી હોવા છતાં કેટલા પૂજા કરે છે? પૈસાવાળાને પણ હાન દેવાનું મન થાય છે ખરું?
સભાઃ દાન તે ચાલુ જ છે ને?..
ઉ. આજે તે દાન કરનારે પણ મોટે ભાગ નામના માટે દાન કરે છે. ઘણા તે છટકે કરે છે કે, ન કરીએ તે સારુ ન દેખાય.
અમારી હાજરીમાં ટીપે થાય છે તે ટીપમાં ભરનારા કેટલા? ઘણા છે એક જ 1 સતી પાઈ પણ ભારે નહિ તેવા ય અહી હોય છે ને?
સભા મારપાળ મહારાજના સમયમાં પણ તીર્થમાળ તે બીજા એ જ પહેરેલીને . ઉ૦ આજ લોકોને તે શ્રી કુમાળપોળ મહારાજાનું નામ દેવાને અધિકાર નથી.. શ્રી કુમારપાળ મહારાજાને ઓળખે છે ,
ઉ૦ આવા લોકોને તે શ્રી કુમાળપળ મહારાજનું નામ દેવાને અધિકાર નથી. શ્રી કમાળપળ મહારાજને ઓળખો છો?. ન શ્રી કુમાળપાલ મહારાજ સાત લાખ માણસેને સંધ લઈને શ્રી સિદ્ધગિરિજી છે 1 ગયા છે. ગામે ગામના સુખી લોકેએ હોગા થઈને તેમને પાલીતાણામાં પ્રવેશ કરાવ્યું ? લે છે. તે બધા સુખી લેકને વિચાર આવ્યો છે કે- “આ સંઘ તે આપણે કાઢી શકીએ | તેમ નથી. તીથમાળ પહેરવાના ખરા અધિકારી શ્રી કુમાળપાળ મહારાજ છે. જે તેઓ
Page #839
--------------------------------------------------------------------------
________________
વષ ૮ : અંક-૩૮ તા. ૨૮-૫-૯૬ :
૮૭૫
-
બેલી લાવે તે વધુ બેલી બેલનાર કે ભાગ્યશાળી તેને લાભ લઈને પહેલી ! તીર્થમાળ પહેરી શકે અને દેવ દ્રવ્યની પણ વૃદ્ધિ થાય. પણ શ્રી કુમાળપાળ મહારાજને આ વાત કેવી રીતે કરાય? “આ વિચાર કરીને તે બધા કલિકાલ સર્વજ્ઞ પૂ. આ. ભ. શ્રી હેમચન્દ્ર સુ. મ. ની પાસે ગયા છે અને આ વાત કરી છે. ડીવારમાં શ્રી કુમારપાળ મહારાજ પૂ. આ. ભ. ને વંદનાદિ માટે આવ્યા છે. તે વખતે પૂ. આ. ભ. ! શ્રી કુમારપાળ મહારાજને કહે છે કે- કુમારપાળ! આ ભાગ્યશાળી ગૃહસ્થો કહે છે કે આ સંઘ તે અમે કાઢી શકીએ તેમ નથી. અને પહેલી તીર્થમાળ પહેરવાના ખરા અધિકારી તે કુમારપાળ મહારાજ છે. પણ જે તેઓ ઉદારતા બતાવે અને પહેલી તીર્થમાળ પહેરવાની રજા આપે તે વધુ બેલી બોલનાર ભાગ્યશાલી વધુ બોલી ' બોલીને તેને લાભ લઈ શકે અને દેવદ્રવ્યની પણ વૃદ્ધિ થાય.'
જ આ સાંભળીને તેઓ કહે કે- ખુશીથી પહેલી તીર્થમાળની આ લી બોલાવે. | આ સંઘવી આજે કોઈ મળે?
છે. હવે પહેલી તીથમાળ પહેરવાની બોલી બોલાવવા માટે શ્રી સંઘ ભેગે થયે { છે. શ્રી કુમારપાળ મહારાજ એક લાખ બેલે છે તે તેમની સામે તેમને વાટ ! છે નામને મંત્રી બે લાખ બેલે છે. તેને રે કે નહિ? આજને કોઈ શેઠી હોય તે શું છે. કરે? ખાંખ મારીને રેકે ને? શ્રી કુમારપાળ મહારાજા ચાર લાખ બેલે છે તે મંત્રી આઠ લાખ બેલે છે. પછી તેઓ સોળ લાખ બોલે છે તો મંત્રી બત્રીશી લાખ બોલે છે. તે એટલામાં સભામાંથી કોઈ બેલે છે સવા ક્રાં છે. તેને ૨જ અપાય છે. તે ઉભે થાય છે. પણ તેના મેલ ઘેલાં કપડા જોઈને શ્રી કુમારપાળ મહારાજ મંત્રીને કહે છે. કે પૈસાની . જે વ્યવસ્થા કરી લેજે. પેલે માણસ આગળ આવીને કહે છે કે-“મહારાજ આપ જેવા દેવ 8 દ્રવ્યની ચિંતા નહિ કરે તે બીજ કેણ કરશે ?' તેને ખેડું નથી લાગ્યું. તરત જ છે સવાઝોડનું એક માણિકય કાઢી તેઓના હાથમાં મૂકે છે. તે જ રીતે તેને શ્રી ગિરનારજી તીર્થમ, અને પ્રભાસપાટણમાં સવાકોડ, સવક્રોડની બેલી એલીને પહેલી તીથમાળ પહેરી, હવે શ્રી સંધ ી કુમારપાળ મહારાજનું બહુમાન કરવા ભેગા થાય છે. તે વખતે આ ભાગ્યશાલી એકદમ ઊભું થાય છે અને પિતાની પાસે રહેલા બાકીના બે )
માણિકય મહારાજના ચરણે મૂકે છે. તે વખતે શ્રી કુમારપાળ મહારાજ પૂછે છે કે{ “આ ?'
(કમશા)
Page #840
--------------------------------------------------------------------------
________________
- ચિરંતનાચાર્ય વિરચિત
- ભાવાર્થ લખનાર -
શ્રી પંચે સુત્ર
- મુનિરાજ શ્રી
[મૂળ અને ભાવાર્થ] -
| પ્રશાંતદશન વિજયજી મ. || [ક્રમાંક-૨૩]
હવે બીજી શેક કરે છે કે- શ્રી સિદ્ધ પરમાત્માના છો હવે કયારે પણ સંસારમાં પાછા આવવાના નથી અને કાલ તે અનાદિને છે. વળી શાસ્ત્ર કહ્યું છે કેછ મહિનામાં ઓછામાં ઓછા એક જીવ તે ક્ષે જાય જ, તેથી છેડા કાળમાં તે બધા ભવ્યને મેક્ષ થઈ જશે તેથી ભવ્યજીવ કેઈ પણ સંસારમાં રહેશે નહિ.' આવી શંકા એ માર્ગનું અજ્ઞાન સૂચવે છે. તેને ઉત્તર એ છે કે- “તથા પ્રકારે દણિબદ્ધ વાવ્ય છ સિદ્ધિમાં જાય છે તે પણ છ અનંતાનંત હોવાથી કયારે પણ ભવ્ય , ઇને વિરછેદ થવાને જ નથી.”
- તેથી શંકાકાર ફરીથી શંકા કરે છે કે- “વનસ્પતિ આદિને વિષે અનંતકાળની કાયસ્થિતિ છે તે પણ તેને ક્ષય થાય છે તેમ અનંત એવી પણ ભવ્ય રાશિને ક્ષય કેમ નહિ થાય તેનું સમાધાન એ છે કે- “આ ભવ્યજીનું અનંતક સમયની જેમ અનંતાનંતક છે પણ અનંત સમયે નથી. એટલે કે જેમ ક્ષણે ક્ષણે સમયને અતિક્રમ થવા છતાં પણ સમયે અનંતાનંતક હોવાથી તેને શ્રેય થવાનું નથી. તેમ ભય છ વિનંતાનંત મિશ્નમાં જવા છતાં પણ તેને ક્ષય થવાને નથી.
તેથી શંકાકાર ફરી શંકા કરે છે આવું શા માટે કહ્યું છે કેડતુવ્યતીત પરિવર્તતે પુનઃ, ક્ષય મયાત પુનતિ ચદ્રમા ગર્તગત નવ તુ સંનિવરત, જલ નદીનાં ચ નુણું ચ જીવિતમ્ ”
અથર્- વીતી ગયેલી તુએ ફરી ફરીને આવે છે, ક્ષય પામેલે ચંદ્રમા પણ . ફરી ઉદયને પામે છે. પરંતુ નદીનું પાણી અને મનુષ્યનું આયુષ્ય ગયેલું કદી પાછું * આવતું નથી. આ પ્રમાણે કહ્યું છે છતાં ય કેમ એવું કહેવાય છે કે ગયેલે કાળ પાછો
આવતું નથી. ? ગયેલ કાળ તે પાછો આવે છે. આ શંકાનું સમાધાન એ છે કે- આ તે માત્ર વ્યવહારથી ઉપચારથી તેવું કહેવાય છે. બાકી ગયેલ તે જ કાળ તે પાછે આવતું નથી. માત્ર તે નામની ઝડતુ ફરીથી આવે છે. અને ચંદ્રમાં તે રાહુના . કારણે ક્ષીણ થતે દેખાય છે બાકી ફીણ થતું નથી. જો ગયેલે કાળ પાછો આવતે
Page #841
--------------------------------------------------------------------------
________________
-
- વર્ષ ૮ : અંક ૩૮ તા. ૨૮-૫-૯૬ : હોય તે લાળને સ્વભાવ બાલ્યાદિ અવસ્થા કરવાને લેવાથી તે બાયાદિ અવસ્થાની નિવૃત્તિ નહિ થાય. અથવા તે ગયેલી એવી બાથાદિ અવસ્થા ફરી પાછી આવશે. માટે ગયે કાળ પાછો આવે છે તેમ સમજવું નહિ. .
તેથી નકકી થયું કે- અનંત ભવ્યાત્માએ મેક્ષે જવા છતાં પણ ભવ્ય જીને સંપૂર્ણ થાય નહિ થાય. આથી નકકી થયું કે- મોક્ષે જવા માટે ભવ્ય. યેગ્યતા માત્ર જ છે એટલે કે આ ભવ્યત્વ કેટલાક ને યેગ્યતા માત્ર જ હોય છે.
અર્થાત્ તેઓ ભવ્ય હોવા છતાં પણ કયારે ય સિદ્ધિ પદને પામવાના જ નથી જેમકે જાતિભવ્યું. જેએ કયારે ય નિગરમાંથી બહાર પણ નીકળવાના નથી. માટે જ કહ્યું છે કે-જેટલા ભવ્ય હેય તે બધા જ ક્ષે જાય એવું નથી પણ જે માણો જાય તે નિયમા ભવ્ય જ હોય. આગમમાં પણ કહ્યું છે કે- “ભળ્યાવિ ન સિઝિસતિ કઈ છે માટે જંલગમ્ય જ આ મેગ્યતા છે. તેથી શંકા કરે છે કે
અલ જેમ મેક્ષે નથી જતા તેમ બધાં જ ભવ્ય પણ મોક્ષે નથી જતા. તે ભય અને અભયમાં ફેર શું રહો ?' - તેના ઉત્તરમાં પ્રતિમા યોગ્ય લાકડાનું દષ્ટાંત આપે છે. જેમ પ્રતિમાને યોગ્ય
ગાંઠ આદિથી રહિત અને બધાં જ લથાણેથી યુકત કાષ્ઠ હેય પણ બીજી તથા પ્રકારની શિપી, કળ આદિની સામગ્રી નહિ મળવાથી તેની પ્રતિમા થતી નથી તેથી તેનામાં પ્રતિમા બનવાની ચેતા નથી એવું કેઈ નહિ કહે. આ વાત બાલગોપાલ પ્રસિદ્ધ છે. તેની જેમ ઘણા ભવ્ય જતિભા સામગ્રીના અભાવે માણે જવાના નથી તેથી તેનામાં રેગ્યતાને અભાવ છે તેમ કઈ કહેતું નથી. તથા તેને સવભાવત્વાદિ પણ તેવા જ છે તેવી પણ વિચાર નહિ કરવી જોઈએ કેમ કે, આ સર્વ વાત વ્યવહારનયને આશ્રીને કહી છે.
આ યવહારનથ પણ કાઢી નાખવા જેવી નથી પણ આકરવા જેવો છે કેમકે આ વ્યવહારનય પણ અહી તથા પ્રકારની યોગ્યતાની બુદ્ધિનું ઉત્તમ કારણું હોવાથી તત્વાંગ એટલે પરમાર્થ મહાનું જ અંગ છે જે તેવા સ્વભાવને વિશેષ ન હોય તે પ્રતિમા યોગ્ય કાષ્ઠની જેમ અગ્ય કાષ્ઠને વિષે પણ તેવી એટલે અયોગ્યતાપણાની બુધ્ધિ નહિ થાય. અહી તે દિમાત્ર સૂચન કર્યું છે. વિશેષ તે સદગુરૂ પાસેથી જાણી લેવું જોઇએ- અહીં તે શુદ્ધ ક્રિયાના અનુષ્ઠાનને આશ્રીને જ કહયું છે કે આ વ્યવહારનય પણ તવાંગ જ છે. કાઈ પણ છે કે
જઇ જિણમય વજહ તા મા વવહારનિચ્છયે મુયહ ! વવહારણુય ઉષ્ણએ તિળુચ્છેએ જાતેવર્સ ”
Page #842
--------------------------------------------------------------------------
________________
૮૭૮
: શ્રી જૈન શાસન [અઠવાડિક]
અર્થાત્ “ તું જિનમતને સ્વીકારતે હોય તે યવહાર અને નિશ્ચયનયને ત્યાગ કરીશ નહિ. (તેમાં મૂંઝાઈશ નહિ). કેમકે યવહારનયને ઉછેર થવાથી તે કકસ તીથને જ ઉછેર નાશ થશે.”
આ એ જ કારણથી આ ૭યવહારનય પણ માંગ જ છે. કેમકે ૦ઘવહારનયને ઉો તે તીર્થને ઉર છે. કહ્યું પણ છે કે- છવથ એવા સાધુ ભગવંતે સંપૂર્ણ ગષણા કરીને બેંતાલીશ દોષથી રહિત એ આહારાદિ લાવે અને તે પણ જે શ્રી કેવલી ભગવંતની દષ્ટિએ દષિત હોય તે પણ તે આહારાદિને શ્રી કેવલીભગવંતે વાપરે છે નહિ તે માગને જ ઉછેદ થઈ જાય, આટલી વ્યવહારનયની પ્રધાનતા છે.
કેમકે તે વ્યવહારનય પ્રવજયારિક આપવાથી આપનાર હોવાથી–પરલોક સંબંધી પ્રવૃત્તિને શુદ્ધ કરે છે અને એ જ પ્રમાણે નિશ્ચયનયના અંગાણાએ કરીને ન્યાયથી યાદ્વાદ મતની સિદ્ધિ કરે છે માટે તે માંગ છે તથા આવી યવહારનયની પ્રવૃત્તિથી અપૂર્વ કરણાદિની પ્રાપ્તિ પણ થાય છે. અને પરિશુદણ નિશ્ચયનય તે કેવલ માત્ર આરની અપેક્ષાવાળે પુષ્ટ આલંબન રૂપ છે. આવી વ્યવહાર અને નિશ્ચયનય ગર્ભિત અથવા આ પંચત્રમાં કહેલી ભગવાનની સવ આજ્ઞા કષ, છે અને તાપ રૂપ ત્રણ કેટિની શુદ્ધિ વડે સમતલતા એટલે કે સર્વથા નિર્દોષ છે. '
જેમ સુવર્ણના કવથી, છેદ કરીને અને અગ્નિમાં તપાવીને પરીક્ષા કરવામાં આવે છે તેની જેમ ભગવાનની આજ્ઞા પણ સર્વથા નિષ છે કે નહિ તે તપાસવી જોઈએ. - જેમાં ઘણા વિધિ અને નિષેધનું વર્ણન કરાયું હોય, જેના વિધિના કે નિષેધ ના અધિકારો દેખાતા હોય તેને કશુધિ કહેવાય છે. જેમ ભગવાનના સિધાન્ત કે જે મોક્ષનું જ પ્રતિપાદન કરે છે તેમાં થાન-અધ્યયનાદિ વિધિનું પ્રતિપાદન અને હિંસાદિ નિષેધ પણ કરાય છે માટે તે કષથી શુદ્ધ છે.
* જેમાં વિધિપૂર્વક જે ક્રિયા કરવાની કહી હોય અને જે ન કરવાની હોય તેને નિષેધ કર્યો હોય અથ વેગ અને ક્ષેમ કરનારી ફિયાઓનું, વિધિ અને નિષેધનું વર્ણન કર્યું હોય તે શાસ્ત્ર છે. શુદ્ધિ કરનાર છે. સંયમી અને તિધરના મુનિ કાયકાદિ ક્રિયાઓ કરે તે પણ તેને પાપને બંધ અ૫ થાય છે.
જેમાં સઘળાય નયના આલંબનના વિચાર રૂપી પ્રબલ અનિથી જેને તામાં જરાપણું મલિનતા-૨યામતા રહેતી નથી તે શાત્ર તાપથી શુદ્ધ છે.
- (ક્રમશ)
Page #843
--------------------------------------------------------------------------
________________
-શ્રી વિરાગ
ક વિશ્વાસઘાત મહાપાપ છે, (ગતાંકથી ચાલુ) મરજીવાદ-ઉદ-દ-ઉઝર નજીક 28:20 - વચન તિશય સાંભળતાં જ જ પિતાના કબજામાં લીધા. શૈકી ઉઠ, વિરમયને પામે. રાજા ગમગીન ચહેરે પશ્ચાતાપ કરતો
કાશીલ બન્યું. બસ ! મારા ગુરુએ શારદાનંદન બાલ્યા, મેં ફેગટ શા માટે રાણી સાથે જ કર્મ કર્યું લાગે છે. ચતુરાઈ બતાવી” શી જરૂર હતી? વહેમના વાળ કાળાં બંમર થઈ ગયા રાજ વિલખા મઢ ઉભો થયે, ત્યાંથી
મંત્રીકવર સમજી ગયા નિર્ણય કર્યો, રાજમહેલ બા. મંત્રીશ્વરને બોલાવવાને
આ બાબતમાં રાજાની ભૂલ થાય છે માટે
મારે સાહસ કરવું નથી સાહસ કરવાથી હુકમ કર્યો.
પાછળ પસ્તાવું પહશે? એમ વિચારી મંત્રીશ્વર આવ્યાને હુકમ કર્યો, આપણા શારદાનંદન ગુરુને પિતાની હવેલીમાં ગુરુ શારદાનંદનને મારી નાખે આ બાબત ભયરામાં સંતાડી હતી. અને મને કાંઇ પૂછશે નહિ અને છેતર કળામાં પ્રવીણુ થયેલો શજપુત્ર વિચારશો પણ નહિ.
વિજયપાળ એક હી શિકાર કરવા નીકળે ભૃકુટી ચઢાવેલા શબની મુખમુદ્રા જોઈ જંગલમાં એક સુવરની પાછળ પડયે મંત્રીશ્વર વિચારમાં પડયે તરત જ રાજ યેનકેન પ્રકારે તેને જીવતો પકડવા તૈયાર સેવકને બોલાવી આજ્ઞા કરી, શારદાનંદન થયે. સુવર આગળ આગળ દોડે જય છે આચાર્યને પિતાના મઠમાંથી ઉઠાવી ભયાનક ને પાછળ પાછળ ધરા ઉડાવે છે રાજપુત્ર જંગલમાં લઈ જાવ.
મહા ભયાનક એટવીમાં તે અટવાઈ ગયો.
સુવર પલાયન થઇ ગયે. મહારાજ! નગર બહાર તેનું કાશળ કાઢી નાંખવામાં આવશે. જરાપણ વિલંબ સવારથી દોડતાં રાજપુત્રને રાત કયાં થશે નહી. જુસ્સાભેર મંત્રીકવરે કહ્યું. પછી તેની ગતાગમ ન પડી. વ્યાપ્રાદિના
સનસનાટી ભર્યા અવાજે થી જ ગલ ફફડી | છ હજુ૨, કહેતાં છેડેસવાર શારદા
ઉઠયું. પશુએ થરથર કાંપવા લાગ્યા. નંદનના આશ્રમે પહોંચ્યા
સજપુત્રને હઠાટ પેઠો. ભયથી તે ધ્રુજવા કે રાજકારણ ખેલી મંત્રીવર શજ : લાગ્યા. કયાં જવું ને ક્યાં ન જવું અટવી ભવનમાંથી છૂ થઈ ગયા રાજ સેવકની માગ અટપટે જણાવા લાગ્યો ગમવેર પાછળ ડગ ભરતાં, મંત્રીશ્વર આશ્રમે જઈ અંધારી રાત્રીમાં માગ જડતો નથી. આગળ ચઢયા શારદાનંદન આચાર્યને છોડાવી પાછળ ડગલું ભરવા માટે જીવ ચાલતે
Page #844
--------------------------------------------------------------------------
________________
( ૮૮૦
શ્રી જન શાસન [અઠવાડિક) .
નથી થવા પદોને ભય સતત સતાવી રહ્યા તું એને નીચે નાંખી છે. મારું પેટ છે. નજીકમાં રહેલ એક ઘટાદાર વૃક્ષ પર ભરાશે. ને તને ઉજાણી કરવા મળશે. તે ચઢી ગયે હાશ ! રાતવાર અહીં ના ભાઈ, ના, આપણે બનેને સરખા કરીશું ?
પણ આ વાતમાં નહિ. અરે બધુ! આ ' હજી, ઠરી ઠામ થાય ત્યાં તે માનવી મનુષ્યને વિશ્રવાસ રાખવા જેવું નથી, ને અવાજ સંભળાય આવ ભાઈ આવ! વાર્થ સરે કે તત્કાલ મિત્રતા ભૂલાઈ જાય તું નિર્ભયપણે રાત્રી પસાર કર. લે આ વિAવાસઘાત કરે. માનવીને કાંઈ ભરોસો ફળ, કુલ તારી ભૂખ ભાંગ. ભયાનક નથી. વાનરને ઘણી રીતે સમજાવ્યું પણ અટવીમાં મીઠા મધુરા આવકારના શબ્દો પથ્થર પર પાણી સમાન થયું. સાંભળીને વિજયપાળ ચમકી ઉઠયા. આમ, વાનરે બે , અરે વાઘભાઈ! આ તે તેમ નજર જમવા લાગી.
મારે શરણે આવેલું છે. મારે તેની રક્ષા - ત્યાં ફરીથી અવાજ આવે. ભાઇ કરવી જોઈએ ! મારે મારો ધર્મ બજાવવો ગભરાઈશ નહી. આપણે બનને શાંતીથી જોઈએ. હું હિતવાસઘાત કરું તે હનિયા અત્રે રાત્રિ પસાર કરીશું. આવતી કાલે
મને પીબી નાખે. હું વિશ્વાસઘાત કરૂં સવારે હું તને માગે ચઢાવી જઈશ તારા
એ નથી આ મનુષ્ય માટે વિદ્રવાસે
• નિરાંતે નિદ્રાવશ થયેલો છે. અને ત્યજી નગરે પહોંચાડી દઈશ. .
મારે વિશ્રવાસઘાત કર નથી. વાનરની સ્થિર નજરે એક વાનરના વાવ અડગતા, મકકમતા, નીખાલસતા જોઈને સાંભળી વિજયપાળ આનંદીત થયા ભાઈ, વાલ મોન થઈ ગયો. ઝાડની તળેટીએ આખી રાત. આપણે બને સૂઈ જઈશું તે બેસી ગયે. આપણ ને મુકેલી પડશે. માટે આપણે શેષ રાત્રિ વિતવા લાગી.. અધ રાત્રિ વારા કરીએ. તું પહેલાં સૂઈ જા. અને થતાં રાજપુત્ર છે. સવસ્થ થઈ વાનરને હું જાણું છું પછી તું જાગજે ને હું સૂઈ કહેવા લાગ્યા. ભાઈ હું તે નિર્ભયપણે જઈશ. રાજપુત્ર ફળફળાદિ ખાઈને વાનર સઈ ગયે મારા શયનખંડમાં જેવી નિંદ્રા ના મેળામાં નિર્ભયપણે સૂઈ ગયે. આવે તેવી જ મીઠી મધુરી નિદ્રા મેં અત્રે
એકાદ પ્રહર પછી એક વાઘ તે ઝાડ અનુભવી. હવે તમે સૂઈ જાવ હું મારું નીચે આવ્યું. ભાઈ વાનર ! આપણે બને અને તમારું રક્ષણ કરીશ આ મારા એક જાતના! એક જ વનમાં રહેનારા ! તું મેળામાં સૂઈ જાવ. હું તમને પંપાળું પણ પશુ ને હું પણ પશુ ! આપણે અને તમને મીઠી નીંદર આવી જશે. . બંધુ સરીખા ! આ માનવી મારે શિકાર માનવીની લાળ ઝરતી મીઠી વાણ
Page #845
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૮ અંક ૩૮ તા. ૨૮-૫-૯૬:
: ૮૮૧
સાંભળી વાનર નિદ્રાવશ થઈ ગયે. પળ અન્યની જાંધ ખેલ્યા વગર રહેતું નથી બે પળ ના થઈ ત્યાં વાઘે ગજારવ કર્યો વિશ્વાસઘાત કરનારે માનવી ખરાબ કામ રાજપુત્ર ગોરવ સાંભળી ગભરાયે, અરે ! કરતા શરમાતે નથી બુદ્ધિભ્રષ્ટ માનવીને મને ખાના ઝાડ નીચે આવી બેઠો છે. પાપબંધને બિલકુલ વિચાર આવતે નથી મારું શું થશે? ત્યાં તે વાઘે મનુષ્યની કમરાજને ભય લાગતું નથી. પરમાધામી. વાણીમાં કહ્યું કે મનુષ્ય તું વાનરને એની આકરી શિક્ષાને પણ વિચાર કરતાં મુકી દે. હું તેનું ભક્ષણ કરીશ. સંતેવી નથી. થઇશ. ભાણુ આરોગીને હું ચા જઇશ ઝાડ પરથી પડતે વાનર વાઘના નહીતર હું તારું ભક્ષણ કરી જઈશ. મુખમાં જઈ પડયો. વાઘ જડબું બંધ કરે . ભયથી ધ્રુજતે, ગભરાટ મનવાળે અને
તેની પહેલાં વાનરભાઈ કાળ ભરીને બહાર હીન સરવશાળી રાજપુત્ર વાવના એક જ
કુદી પડયા. યમના મુખમાંથી પાછાં આવેલ વાથી બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગયો. શું કરું છું
વાનર રૂદન કરવા લાગ્યું. ખીલખીલાટ ન કરૂં તે વિચાર તેને સાલવા લાગ્યા..
હસતે વાવ બોલે છે પતભાઈ, તું તે
* જીવતે છે. તારા શરીરને ઉની આંચ પણ સત્વહીન અને બુદ્ધિહીન માનવી સે આવી નથી. શા માટે તું રૂદન કરે છે? ગરણે ગળીને પાણી પીતે નથી. લાંબો રડતે રહતે વાનર બોલ્યો તે બંધુવિચાર કરતું નથી. જે ધૃજરી મગજમાં વય! રવાથી માણસના પગ નીચે જ્યારે ઘૂમવા લાગી તે પ્રમાણે કરવા તૈયાર થઈ રહેલાં આવે છે ત્યારે તે કોઈ પણ વિચાર જાય. રાજપુત્રે પોતાની ખેાળી મજબુત કરી કરતો નથી, બિકવાસઘાતી માનવી સામા પિતાના મનને કાબુ ગુમાવ્યું. ખેળામાં
આ માણસની ખાનગી વાત અથવા પિતાની દિવા સ્વપ્ન જોઈ રહેલા વાનરને વાઘના સાથે થયેલી પેટ હટી વાતોને બોલ્યા મુખમાં ધકેલી દીધે.
વગર રહેતું નથી સ્વાથી માનવી એવી દુબુદ્ધિમાન પુરુષે સજજન માનવીને મીઠાશથી અને એવી અલંકારીક ભાષાથી વિAવાસમાં લઈને છેતરે છે.
વાત કરે કે ભલભલા ભેળા માનવીએ સ્વાથી માનવી પિતાને સ્વાર્થ સાધ
તેમાં પાણી પાણી થઇ જાય તેની પાછળ વામાં જ મશગુલ હોય છે.
લટુ બની જય મેં પણ તેની પર વિશ્રવાસ
મુક્યા હું આંધળે બની ગયે મારું ઉપકાને કાબુમાં ભૂલી અપકારની સવવ ગુમાવી હું તમારે ચરણે આવ્યા. ૧ઝાર સજવા સત્વહીન માનવી તયાર પરંતુ આ વિશ્રવાસઘાતીનું શું થશે. કોણ હોય છે.
જાણે તેની ગતિ પણ કઈ થશે? વાર્થ સાધવા તૈયાર થયેલે માનવી
' (કમશા) .
Page #846
--------------------------------------------------------------------------
________________
જૈન રામાણના પ્રસંગો
(ગતાંકથી ચાલુ)
–શ્રી ચંદ્રરાજ
[૬૭] લવ-કુશને યુદ્ધ લલકાર જેને શબ વિનાને અંતિમ સંસ્કાર વંશની ઓળખ નથી એવા કુશને મારી • રામચંદ્રજીએ કરી લીધું છે. તે મહાસતી પુત્રી કેમ આપું? આમ કહેવડાવતાં ક્રોધે
સીતાદેવીએ પંડરીક નગરમાં અન ગલવણ ભરાયેલા વજુજ ધ રાજા hતાના પુત્ર અને મદનાંકુશ નામના બે પ્રચંડ પરાક્રમી સાથે પૃથુ રાજ સામે યુદ્ધ કરવા ગયા. અષ્ટાપદમૃગના સ્વરવાળા પુત્રને જન્મ લવ-કુશને અટકાવ્યા હતા તે પણ આપે. ( જે લોકમાં લવ તથા કુશના વજજઘ મામાની સાથે ચાલ્યા. શત્રુસૈન્ય નામથી પ્રસિદ્ધ છે.)
વજુજ ઘનું સૈન્ય ભાંગી નાંખતાં ક્રોધાય
માન થયેલા લવ-કુશે શત્રુ સૈને કચર - ધાત્રીઓ વડે લાલન-પાલન કરાતાં તે ઘાણ કાઢવા માંડયો. અને પૃથુ રાજા પણ બંને ભાઈઓ વૃદ્ધિ પામી રહ્યા છે, * ભગ્ન થઈ જતાં હસતાં હસત તેજોવધી
એક વખત સિદધાથ નામના આગવત- કટાક્ષામાં પૃથુ રાજાને લવ-કુશે કહ્યું કેધારી સિદ્ધપુત્ર ભિક્ષા અથે સીતા ઘરે હજી અમાર વંશ ઓળખાય ન હોય તે આવ્યા. અને દુખથી ગમગીન થયેલા
ઓળખાવી દઈએ અમારી જેવા અજ્ઞાતસીતાને પુત્રોના કારણે નજીકના જ સમયમાં વ શજોથી વિજ્ઞાત વશવાળા તમે યુદ્ધ માંથી પતિ સાથે મેળાવ થવાનું કહેતા આશ્વા
ભાગીશ કેમ છૂટયાં ? સન પામેલા સીતાદેવીએ સિદ્ધાર્થ સિદ્ધપુત્ર
આવા વચને સાંભળીને પાછા ફરીને ને પોતાને ત્યાં જ બને પુત્રને અધ્યયન
પૃથુ રાજા બોલ્યા કે- “તમારા આ તેજીલા કરાવવા માટે રોકી રાખ્યા. *
પરાક્રમથી તમારે વંશ હવે, મે જાણી
લીધે છે. એમ કહીને અંકુશ-કુશને થોડા જ સમયમાં બન્ને પુત્ર કલા પિતાની કનકમાલા નામની પુત્રી પરણવી. નિષ્ણાત બન્યા.
- આ જ સમયે સંગ્રામ-ક્ષેત્ર ઉપર આવી વજ રાજાએ અનંગલવણને ગયેલા નારદજીને વજજ કહ્યું કે હે પિતાની પુત્રી તથા બીજી બત્રીશ કન્યા મુનિવર ! આ બને વીર પુને વંશ પરણાવી. અને મદનાંકુશ (કુશ) માટે પથુ કહે કે જેથી . પૃથુ રાજા તેની પુત્રી રાજાની પુત્રીની માંગણી કરી. પરંતુ જેના અંકુશને આપે. .
Page #847
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૮ અંક ૩૮ તા. ૨૮-૫-૯૬
- ૮૮૩ હસીને નારદજી બોલ્યા કે ભગવાન વિર્યશાવિ બને તેવા આશીર્વાદ આપ્યા. શ્રી ઋષભ સ્વામીના વંશમાં થયેલા | એક વખત સીતાદેવીની હાજરીમાં ભરતાદિ ચક્રવતીએ તે કથા પ્રસિધ્ધ છે.
લવ-કુશે વજ જંઘ રાજાને કહ્યું કે- જેણે અને તે જ વંશમાં થયેલા રામ-લામણ
અમારી માતાને તજી દીધા છે તે રાજાનું આ બને કુમારોના પિતા-કાકા છે.
શૌર્ય અમારે જવું છે તે મામા! યુધ આ બન્ને પુત્રે ગર્ભમાં હતા ત્યારે જ પ્રયાણની ભેરી વગડા. અયાના નગરજનોના અપવાદથી ભય- ગદ્દગદ વરે સીતાજી એલ્યા- હિ ભીત બની જઈને રામચંદ્રજીએ સીતાને પુત્ર ! તમે કોની સામે યુધ્ધ કરવા ઈચ્છે ત્યાગ કર્યો હતે.
છો તે તે વિચારે? આ યુધ્ધકર્મથી- તમે હસીને અંકુશ બે કે-ભયંકર તમારા જાનનું જોખમ કેમ ઉઠાવે છે? જંગલમાં સીતાદેવીને એકલા તજી દીધા દેવને પણ દુજેય તમારા પિતા અને એ હે બ્રધાન! રામચંદ્રજીએ સારૂ નથી જ કાકા પ્રચંડ પ્રતાપી વીર પુરુષે છે. કર્યું. લોકાપવાદનું નિરાકરણ કરવાના ઘણુ લેયના કાંટા જેવા રાવણને જેમણે બધા ઉપાયો હોવા છતાં એક બુદ્ધિશાળી ખલાસ કરીને લાશમાં સમાવી દીધે એવા ૨વા તેમણે આવ' કેમ કરું?
તમારા પિતા અને કાકાને હે પુત્ર! જે
તમે ખરેખર જેવા જ ઇરછે છે તે લવણે (વે) પૂછ્યું કે- જ્યાં મારા વિનીત બનીને ખુશીથી જવ, પૂજ્ય તરફ પિતા નાનાભાઈ આદિના પરિવાર સાથે તે વિનય જ કરવાનું હોય, (બનેના રહે છે તે અધ્યા અહીંથી કેટલી દૂર છે? માથે હાથ ફેરવતા સીતાછ બેયા) અહી થી બાર હજાર જન દૂર તે
- માતા સીતાદેવીના શબ્દો સાંભળીને નગરી છે. જ્યાં તારા પિતા વસવાટ કરે છે
લવ-કુશ બને બોલ્યા કે- “હે માતા ! વિનયપૂર્વક લવણે- લ , વાજપને તમારે ત્યાગ કરતાં કરતાં જ અમારા શત્ર અયોધ્યા જવાની ઈચ્છા જણાવતાં વજજવ બનતા અમારા પિતા તરી પણ વિનય રાજાએ તે વાત સ્વીકારી.
થઈ જ શેને શકે ? પૃથુપુત્રી કનકમાલા સાથે લગ્ન થઈ
આ “અમે અને તમારા પુત્રો આવ્યા છીએ? ગયા પછી લવ-કુશે વજકંધ અને પૃથુ આ
આવું અમે અમારા પિતાને પણ શરમમાં રાજાની સાથે જ રાજ્ય ઉપર ચડાઈ કરી
છેનાંખી દે તેવું વચન અમારા મોઢેથી કરીને કેટલાંયે દેશને જીતી લીધા. અને બાલીને તેની સામે જઈ જ કેમ શકીએ? પછી સીતાદેવી પાસે પાછા ફરતાં આનંદ યુધ્ધનું આહવાન જ તે શક્તિશાળી ને અશુપૂર્વક “તમે રામ-લક્ષમણ જેવા પિતાને આનંદ કરનારૂં બનશે. અને આ
Page #848
--------------------------------------------------------------------------
________________
શ્રી જૈન શાસન (અઠવાડિક)
જ રાતે બને કુળને યશકારી છે.” હે સીતા રામે તારે ત્યાગ કર્યો તેમ આ
આટલું કહીને (દવકુમાર જેવા બને અને પુત્રોને વધ કરી નાંખવાની કયાંક સીતાપુત્રો કરૂણ રૂદન સીતાછ કરતાં રહ્યા ભૂલ કરી ને બેસે. ચાલ જદી ઉઠે. ત્યાં છતાં અત્યંત ઉત્સાહવાળા અને વિશાળ જલદી જવું પડશે. ' સૌ વાળા તેઓ રામનગરી તરફ ચાલ્યા.. ' આમ કહીને સીતાને સાથે લઈને - તીક્ષણ કુહાડીના ઘા કરાવી કરાવીને ભામંડલ લવ-કુશના અંધાવાર-છાવણીમાં દશ હજાર વૃક્ષોને જમીન દસ્ત બનવ
આવી પહોંચ્યા. ડાવી દઇને પૃથ્વીને સમતળ કરાવીને મામા તરીકેની ઓળખ સીતાદેવીએ અયોધ્યાની નજીકમાં જ બનને સીતાપુત્ર કરાવતાં જ નમેલા અને ભાણેજોને ભામનિર્ભયરીતે છાવણીઓ નાંખીને રહ્યા. હવે છાતી સરસા ચાંપ્યા.
શત્રુના વિશાળ ભયંકર છે ને ભામંડલે કહ્યું કે મારી બેન પહેલા આવેલું સાંભળીને રામ-લક્ષમણ વિમય વીરપની તે હતી જ હવે તે વીરપત્ર પામવા સાથે હસવા લાગ્યા. .
- વતી પણ બની છે પછી કો કે તમે લક્ષમણજી બોલ્યા કે –“મરવાના થયેલા
બને વીરના પુત્ર છે વીર પણ છો પરંતુ
થયેલા તે પણ પિતા અને કાકા સાથે આવે , આ ક્યા પતંગિયાએ રામચંદ્રજીના ઝગારા મારતા તેજના અનિમાં કુદીને સળગીને
સંગ્રામ ન કરે. એક બાહુબળની છળથી
ઉશકેરાઈને રાવણ જેવાના સંહારક સામે સાફ થવા આવ્યા છે ?”
તમે આ યુધ્ધ શા માટે માંડયું છે?” આમ કહીને રામ-સુગ્રીવારિ સાથે શત્રુ સંહારક સીમિત્રી યુદ્ધ સજજ થઇને
તે બંને એલ્યાકે-અમને ખબર જ છે ! શત્રુ સામે સંગ્રામ ખેડવા ચાલી નીકળ્યા.
૧ કે પિતાને કે કાકાને કઈ પ્રતિસ્પધી.
" નથી. તમે અને તમારા બેન પણ અમને આ બાજુ નારદ પાસેથી હકિકત. સનેહથી ડરપોકે બની જઈને અટકાવી રહ્યા જાણીને ભામડલ સીધા જ પુંડરીકનગરે છે. પણ હવે આ છેડાઈ ગયેલા યુદ્ધને જઈ સીતાને મળ્યા.
છોડી દઈને પિતા અને કાકાને શરમમાં રડતાં રડતાં જ સીતાએ કહ્યું કે “મને શા માટે નાંખીએ? રામચંદ્રજીએ તજી દીધી છે. અને મારા અહી હજી તો વાત ચાલે ત્યાં જ ત્યાગને સાંખી નહિ શકનારા તારા બને અને રોન્યોનું પ્રલય કાળના આવર્તે ભાજે તેમની સામે યુદ્ધ કરવા ગયા છે. દેખાડતું ભીષણ યુદધ શરૂ થઈ ગયું.
ભામંડલે કહ્યું કે અધીરાઈથી જેમ
Page #849
--------------------------------------------------------------------------
________________
બિકી
છે
-
1
છે
19
=
છે.
શ્રી રવિશ હ.
પ્યારા બાલમિત્રો,
ઈષ્ય ઈર્ષ્યા..ઇર્ષા.. ફેડી નાખે છે... સળગાવી આપે છે
ભાઇ, તમારી આ વાતમાં સમજણ પડતી નથી. શું રેડી નાખે છે? શું સળગાવે છે ? , ' '
પુણ્યશાળી, સદ્દભાગ્યને...! આગને....!! આજના માનવીને એક જ મહેચ્છા. બસ! વિજયી બનું. . પણ, શેના પર તારે જીત મેળવવી છે?
વાસના પર, કષાય પર, તૃષ્ણા પર, ક્રોધ પર, કેશ પર, સંશા પર, કે તારી મહાવાકાંક્ષા પર,
ના રે ના, આ તમારી વાત તે મારા માટે ઘણી દૂર છે પણ, મારી નજીક રહેલ મહેચ્છાને મારે પૂરી કરવી છે. . - -
ભાદ, તારી મહેચ્છા-ઇરછા તે જણાવ? તે કાન ખેલીને સાંભળી લે.. વ્યક્તિ પર જીત મેળવવી છે. મારા કરતાં આગળ નીકળી ગયેલ વ્યકિતને મારે પરાજીત કરવાની ઇચ્છા છે.' મારા કરતાં વધારે સન્માન પામતી વ્યકિતને પછાડવાની મારી ઈચ્છા છે. મારા કરતાં વધુ ખ્યાતિ પામતી વ્યકિતને બે-આબરૂ કરવાની મારી ઇચ્છા છે.
યેન-કેન-પ્રકારે હું શિરમોર બનું તે જ મહેચ્છા છે. ભાગ્યશાળી, બસ ! આ જ મહેરછા છે. આ ઇચછાની વત્તિને શિકાર બનીને તું સારાય જગતના ચગાનમાં દેડી રહ્યો છે.
- મહાનુભાવ, “આ જ મહેરછા તારા ગુણની અનુમોદના કરવાનાં સદ્દભાગ્યને રેડી નાખે છે. અને સન્માન–બહુમાનને ચગ્ય એવા ઉત્તમ વ્યકિતઓ પ્રત્યે દ્વેષની આગ સળગાવી આપે છે.
આ એક ઈર્ષ્યાનું પાપ જલિમ છે, ભયંકર છે, ગોઝારું છે, કેટલું ખતરનાક છે. પિતે ગુણયુકત બનવા ધારે તે પણ બની શકે નહિ તેમ જ જે વ્યકિત ઉપર ઈર્યાને કળશ ઢોળ હોય તે વ્યકિતમાં રહેલે નાનામાં નાને ગુણ પણે જેવા ન છે.
આ ઈર્ષાની આગમાં ભડભડતા દિલને પ્રસન્નતાનું સુખ કયાંથી? પ્રશમરસમાં ઝીલવાનું સુખ કયાંથી? સંતેષનું સુખ કયાંથી?
Page #850
--------------------------------------------------------------------------
________________
: શ્રી જૈન શાસન [અઠવાડિક].
* ઈર્ષ્યાનું નિશાન ભલે સાચે માનવી હોય પણ તે ઘા પણ તે ખુદને જ કરે છે. ઈર્ષા ભલે સાચી વ્યકિતના જીવન બાગને સળગાવી નાખવા માંગતી હોય પરંતુ સળગાવી નાખે છે ખુદના જીવન બાગને જ ! ,, બચવું છે. તે સાવચેત થઈ જાવ. ",
મનને ઈષ્યને આ ગોઝારો પાપથી દૂર રાખે.
સામી વ્યકિતના ગુણુ જેવાને પુરૂષાર્થ કેળવે. ( કે સામી વ્યકિતના સુખમાં તેઓનું પુણય વધારે છે તેવું ચિંતન કરે. '
જે વેર રાખે છે તેનાં પાપ લીલાછમ રહે છે, જે ગુણ જુવે છે તેનું પુણ્ય ખીલી ઉઠે છે.
. રવિશિશુ-જૈન શાસન કાર્યાલય, જામનગર,
1 - કથાનક - - ક્ષિતિ પ્રતિષ્ઠિત નામના નગરમાં જિતશત્રુ નામે રાજ હતું. તેને સેમદત્ત નામને મંત્રી હતું. તેણે ત્રણ જતના મિત્ર ર્યા હતા. એક સહમિત્ર, બીજે પવમિત્ર અને ત્રીજે પ્રણામ મિત્ર,
સહમિત્ર સાથે રોજ આનંદ કરતે. પર્વ મિત્ર સાથે પવન દિને બેલાવી આનંદ કરતે. અને પ્રણામમિત્ર સાથે જ્યારે મળે ત્યારે પ્રણામ પૂરતી મિત્રતા કરતે.
એક દિવસ આ મંત્રી ઉપર રાજા રુઝ થયે. કે પાયમાન થયેલા રાજાને જોઈ મંત્રીશ્વર સમજી ગયા હવે દિવસે ગણતરીના છે.
મંત્રીશ્વર એકલા સહમિત્રના ઘરે પહોંચ્યા. હકીકત કહી પોતાને બચાવવા માટે કહ્યું. ત્યારે સહમિત્ર છે .
આપણી મૈત્રી તે ત્યાં સુધી જ સમજવી જ્યાં સુધી રાજા રુઝમાન ન થાય. રાજ અષ્ટમાન થાય ત્યારે હું તમને જરા પણ સહાય આપી શકે નહી. મારી પાસેથી તમે ચાયા •ા, - પછી તે પર્વમિત્રને ત્યાં ગયે. ગળગળા થઈને પિતાના થયેલા અપરાધની વાત કરી બચાવી લેવા આજીજી કરી.
પમિત્રે બે ઘડી આશ્વાસન આપતાં વચને સમજાવ્યા. મારે મદદ કરવી જોઈએ ' પણ જ્યાં રાજા કેપ્યો હોય ત્યાં મારે ઉપાય ચાલી શકે તેમ નથી તેથી હું લાચાર છું.
' (અનુ૮૮૮ ઉપર)
Page #851
--------------------------------------------------------------------------
________________
--
પ્રેરણામૃત સચય
'
– -
', '' સંગ્ર–પ્રજ્ઞાંગ
(તપાગચ્છાધિપતિ વ. પા પૂ. આ. શ્રી વિ. શમચન્દ્રસૂરીશ્વરજી મહારાજાનાં અપ્રગટ પ્રવચનમાંથી સંગ્રહિત કરેલો આ સંચય વાચકને સમ્યજ્ઞાનનું કારણ બનવા સાથે સ્વર્ગીય સૂરિપુરંદરશ્રીજીની વાણીના સાક્ષાત્કારની અનુભૂતિ કરાવશે તેમાં બે મત નથી. શ્રી જિનાજ્ઞા કે પ્રવચનકારશ્રીજીના આશય વિરુદ્ધ લખાયું તે ત્રિવિધે ક્ષમાપના
સંગ્રહ)
તર
ક
| સુખ અને સિંહ
| ( કમાંક-૨ ) શ્રી અરિહંત પરમાત્માને અને શ્રી સિદ્ધભગવંતને, ભગત હોય તે સાધુને પણ ભગત હેય જ. તે સાધુને ભગત હોય એટલે સંસારને વૈરી હોય અને માત્રને પ્રેમી હોય, આ શરીર તેને શત્રુ લાગે, ધન તેને વિષ જેવું અનર્થકારી લાગે, કુટુંબ તેને બંધન લાગે.
અમારે પણ તમને અમારા નહિ પણ ભગવાનના ભગત બનાવવા છે. " ભગવાને શું કહ્યું તે તમને સમજાવવું છે. અમારી તે જગતને ય ચેલેન્જ છે કે, ભગવાને જે કહ્યું છે તેને બેટું કહેવાની હિંમત કેઇપણ પ્રામાણિક માણસ કરી શકે તેમ જ નથી. ભગવાનની વાત જગતના પ્રેમી જ ન માને તે વાત જુદી બે-પાંચનો ઉપકાર કરે અને અનેકને કચ્ચરઘાણ વાળો તે સારી વાત છે?
અમારે ધર્મ લીલામ કરવાનું નથી, કેઈના ગળામાં નાંખવાને નથી. જેને ગરજ હેર, તે લેવા આવે તો ઠીક છે. બાકી ઘેર ઘેર જઈ પતાસાની જેમ આપવાને નથી. આ ધર્મ નથી વધ્યે પણ ધાંધલ વધી ગઈ છે.
. A , “મારે સંસાર નથી જઈ મોક્ષ જ જોઈએ છે ! આ વાત સમજેલે ગાંડેઘેલ પણ ધમી છે. ગમે તેટલું ભણેલે હોય પણ આ વાત ન સમજે તે તે ધમી નથી માત્ર ખાલી વાત કરનાર છે. “મારે મેક્ષ જ જોઇએ આ ભાવનાવાળા જીવને કમલેગે રસાર કરવું પડે. તે તે વેઠીયાની જેમ કરે
શ્રી જૈન શાસન તે જગતની દીવાદાંડી છે. તેને જ દેખાય જેને સંસારને ભય લાગે અને મોક્ષની જ ઈચ્છા હોય બીજાને નહિ.
ઘમક્ષ માટે જ કરવાનું છે. મિશ્ન માટે ધર્મ કરે તે ગમે ત્યાં રહ્યો હોય
Page #852
--------------------------------------------------------------------------
________________
૮૮૮ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક)
તે પણ તે ભગવાનને ભગત છે. ભગવાનને ભગત ગણાતે હેય પણ મોક્ષ માટે ધમ ન કરે તે તે ભગવાનને ભગત નથી. | આપણું વર્તનથી મુનિપણાની, શાસનની નિંદા થાય તે કેટલું પાપ બંધાય ? આપણે જે કાંઈ કરવાનું તે ભગવાનની આજ્ઞા મુજબ કરવાનું છે, મરજી મુજબ જીવવાનું કરવાનું નથી. મરજી મુજબ જીવનારા-કરનારો તે સંસારમાં જ ભટકવાના છે. આજ્ઞા વિરુધ કરનારા આશય સારે હોય પણ નહિ. આવે ય નહિ.
જ આપણે બધા સંસારમાં રહ્યા છતાં પણ મોક્ષમાં જ રતિવાળા છીએ. ભગવાનની શ્રી સંઘને વારંવાર મેક્ષ યાદ આવ્યા કરે. “સંસારનું સુખ તે આત્માનું સત્યાનાશ કાઢનાર છે. આ વારંવાર વિચાર મોક્ષની રતિ પેદા કરનાર છે. કમને જ બળવાન માનનારા તે સંસારમાં ભટકયા કરવાના છે. કમ સામે લઢયા વિના, કમની કલેઆમ કર્યા વિના કેઇ જીવ મુક્તિએ ગયે નથી, જ નથી કે જવાનું પણ નથી. સાધુપણું તે કમ સામે લડવાની શાળા છે. આજે ઘણા જેની સામે લઢવાનું તેની સાથે ગેલ કરે છે પછી સંસારમ ભટકે તેમાં નવાઈ શી !
(ક્રમશઃ) ( અ. પાન ૮૮૬ નું ચાલુ) જવાબ સાંભળી મંત્રીશ્વર નિરાશ થઈ ગયા સાથે આનંદ કરતાં મિત્રો આવે જવાબ આપે છે તે હવે પ્રણામ મિત્ર પાસે જવું ઉચીત નથી જેની સાથે ફક્ત લવાને સંબંધ છે. તેઓ તો કયાંથી મારી રક્ષા કરશે.
- નિરાશા સાથે મનની મક્કમતા ભરેલી હતી ચાલ જઈ તે આવું કદાચ સફળતા મળી જાય છવી જવાય એમ વિચારી મંત્રીશ્વ૨ ઉપડયા પ્રણામ મિત્રના ઘરે. - મુખ ઉપરની ઉદાસીનતા જોઈને પ્રણામ મિત્રે પૂછ્યું ભાઈ ! આવી અવસ્થા કેમ થઇ ? મંત્રીશ્વર બોલ્યા, મારી ઉપર રાજા કોપાયમાન થયેલ છે. ' અરે! ભાઈ કાંઈ ચિંતા કરીશ નહિ. તમારે સર્વથા ભય ન કરો મારી પાસે રહે ને હું કહું તેમ કરવું. જેથી રાજા કઈ કરી શકશે નહિ વળી, હું રાજાને પણ મનાવી લઈશ. આશ્વાસન સાથે ભય મુકત રહેવાનું કહેવાથી મંત્રીશ્વર ત્યાં સ્થિર થઈ ગયા.
“આ દષ્ટાંતમાંથી સાર શું લેશે? - નિયમિત્ર (સહમિવ) સમાન શરીર .
પર્વમિત્ર સમાન પરિવાર પ્રણામ મિત્ર સમાન ધર્મ
ધર્મને શરણે જવાથી સગતિ નિશ્ચિત થાય છે અને કમ રાજાના ભયથી યુક્ત થવાય છે. ' ' ' સમજી ગયા મિત્રતા કેની સાથે કરવી છે તે નકકી કરી લેજે. –ઉપેન્દ્રભાઈ
Page #853
--------------------------------------------------------------------------
________________
ટાઇ. ૨. નું ચાલુ :
શ્રી જૈન શાસન (અઠવાડિક)
કરાવનાર
૦ ત્રં સર્વજ્ઞ ભગવંતને સઘળાય દ્ભવ્યા અને એના પર્યાયાના આધ જ્ઞાન અને દનના ઉપયેગ અનુક્રમે હોય છે. અર્થાત્ એક સમયે જ્ઞાન હોય છે અને ખીજે સમયે દશન હાય છે એમ બંન્ને ઉપયાગ જુદે જુદે સમયે હાય છે.
નાણુમિ દ...સણુંમિ ય એત્તો એકતરય'મિ વત્તા । .૰વસ્સે કેવલિસ્સવિ જુગવ' દી નર્થિવએગા । ’ આ પ્રમાણે સિદ્ધાન્તના મત છે.
જયારે કેટલાક તાર્કિકાના મત એવા છે કેહાય તા
શ્રી સર્વાંગ ભગવંતને એક સમયે એક ઉપયાગ, કર્મીની જેમ અન્ય બેઉ ઉપયોગની સ્થિતિ આદિ
બન્ને ઉપયા હૈાય છે, જો એમ ન ઉપયાગના દ્રા હ કરીને એને અટકાવી દઈ શકે. વળી અનન્ત કહી છે. એ પણ એક એક સમયને અંતરે ઉદયે નહિ આવવાથી વ્યથ થાય છે. કેમકે, એક સમયે બ'ને ઉપાગ માનવામાં આવે તે માદિ અનન્ત સ્થિતિ ઘટી શકે ન હૈ.
જયારે કેટલાક એવા મત છે કે, શ્રી કેવળજ્ઞાની ભગવંતને કર્મના આવરણમાત્ર ક્ષીણ થઈ ગયા છે તેા તેમને જ્ઞાન અને દર્શન એવા ભેદ જ કેમ સ’ભવી કેમકે સામાન્ય માત્ર જ્ઞાન એ દન છે. જે જ્ઞાનના એક દેશ રૂપ છે તે સત્તુ દેશથી વિભળાથી ાન કેમ સભવે ! કહ્યું છે કે
‘કેઇ ભ ંતિ જીગવ જાણુઇ પાસઇ ય કેવલી નિયમા । અને એગતરિય ઇચ્છન્તિ સુઆવએસેણું ! ’
અને ન ચેવ વાસુ ૩...સણુમિચ્છતિ જિષ્ણુવરિન્દ્રસ્ય ) ' ચિય કેવલનાણું ત. ચિય સે દસેણુ' બિતિ ॥
કેટલાકને મતે કેવળજ્ઞાની નિશ્ચયે એકી સાથે જ જાણે છે. કેટલાકને તે શ્રુતજ્ઞાનના આધારે જ્ઞાન અને ઇશ્કન એકાન્તરિત છે,
માનતા નથી પણ
કેટલાક શ્રી જિનેશ્વરદેવનું' ભિન્ન દČન એ જ દશન છે એમ માને છે.
અને જુએ છે.
જે કૈવભજ્ઞાન છે.
( ક્રમશઃ )
Page #854
--------------------------------------------------------------------------
________________
આ જેન શાસન (અઠવાડિક)
* Reg No G SEN 84, ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦0 પૂજ્યશ્રી કહેતા હતા કે
- -શ્રી ગુણદશી 9
સ્વ. ૫ પૂ. આચાર્યદેવેશ શ્રીમદવિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજા
ooooooooooo૦૦૦૦૦૦૦
૨ ૦ મોહ એ ખરાબ છે કે સારા માણસ પાસે પણ બેટાં કામ કરાવે. ૦ સુખ આપનાર કર્મ બધાને ગમે છે. દુખ આપનાર કમ પર ભારેભાર તિરસ્કાર છેd
અને પાપ કરાવનાર મહ પર ગાઢ રાગ છે. તેથી જગતને મોટે ભાગ ભટકયા
કરે છે. 0 . પર નિંદા અને સવપ્રશંસા ભવાભિનંતી છના અદભુત ગુણ છે. છે જેને કોઈની લા તે ગમે જ નહિ તેમ પિતાની પ્રશંસા પણ ગમે નહિ તે 9
આત્માભિનદી જીવ છે. 9 ૦ ગુરૂ એટલે તેમના શરણે આવેલાં છેને ભગવાનના, ભગવાનના શાસનના, ભગ- છે કે વધાનની આજ્ઞાના રાગી બનાવે. 0 જે જીવ સંસાર સુખને વૈરી બન્યા એટલે ધર્મ પામવાને લાયક થયે. ને છે ૦ આ માનતા કે “ઘરમાં જન્માય ખરૂં પણ ઘર છેડયા વિના (વાગી થયા ?
વિના) મરાય નહિ. ૦ આધિ અને વ્યાધિનું મૂળ ઉપાધિ છે. ઘર-બાર-પૈસા-ટકા-કુટુંબ પરિવારાદિ સઘળી ચીજો ઉપાધિ છે.
આધિ એટલે મનને રેગ..
વ્યાધિ એટલે શરીરને રે ? " 0 ઉપાથિને જે સંપત્તિ માને તે દુઃખી જ હોય. 0 ૦ આદેશને માનવી વિભવને ત્યાગ ન કરી શકે અને વિભવની જરૂર પડે છે
વિભવ મેળવે પણ ખરે. તે પણ તેને મેળવેલ વિભવ ન્યાય સંપન્ન જોયા છે ૦ આત્મા જ એક્ષ. આત્મા જ સંસાર વિષય કષાયને પરવશ આત્મા ને સંસાર. છે
વિષય કષાયને જીતી લીધા તે આત્મા મોક્ષ. ooooooooooooooooooooo
ન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ (લાખાબાવળ) c/o. શ્રુતજ્ઞાન ભવન ૪૫, દિવિજય હાટ-જામનગર વતી તી, સુતક પ્રકાશક સુરેશ કે. શેઠે સુરેશ પ્રિન્ટરીમાં છાપાને જવાનું શહેર (રાસ)થી પ્રસિદ્ધ કરે
ooooooooooooooook
૦
૦
Page #855
--------------------------------------------------------------------------
________________
RAT,
146
નમો ૨૩વિયાણ તથયરાળું
સવિ જીવ કરૂં
ભાવ? ૧૫ = ? = મારૂં મહાવીર પચાવ્યું
શીન અને બી 99 તથી પ્રચારને મ
સાસણ
શાસન રસી
તેઓ
અઠવાડ
જ ખરેખ
લવ-કુશ તર આવતા જોઇ
ફેકી ઈજ
प्रवज्य ये पञ्च महाब्रानि.
न पालयन्ति प्रचुर प्रमादा रसेषु गृद्धा अयितेन्द्रियाश्च,
जिनैरनाथाः कवितास्त एव
કાંકાના પગ
જી તથા લક્ષ્મણજીએ મન્નેન દઈને છાતી સરસા ચાંપ્યા. ગમાં પડેલા લવ-કુશને
જે મત્રજયાને ગ્રહણ કરીને અત્રુિઘ્નએ પણ બન્ને હાથેથી પ્રમાદથી પાંચે મહાત્રતાનું પાલન કરતા નથી. ગાડયા. રસેને વિષે ગૃદ્ધ રહે છે. ઇન્દ્રિયાના સયુમ કરતા નથી તેઓને જ શ્રી જિનેશ્વર દેવાએ અનાથ કહેલા છે.
5
લવાજમ વાર્ષિક શ્રી જૈન શાસન કાર્યાલય લવાજમ આજીવન
શ્રુત જ્ઞાન ભવન, ૪૫ દિગ્વિજય પ્લોટ
જામનગર
(સૌરાષ્ટ્ર)INDIA PIN-361005
Page #856
--------------------------------------------------------------------------
________________
| | આત્મારામજી મ. વિશે જો ક, તિ
૫. પૂ આ. ભ. શ્રી વિજયાનંદસૂરીશ્વરજી (આત્મારામ)) મ. 8 સ્વર્ગાસાંહણશતાબ્દિ વિશેષાંક તા. ૧-૬-૯૬ના પ્રગટ થઈ ગયો છે પરંતુ છે છે તેમાં જાણવા થી આવેલા ઘણુ લેખે સમાવેશ થઈ શકયો નથી. તેથી તે { તેઓ વિશેષાંક પુતિના છે અને આ પૃતિ તા. ૧- -૯૬ના
(રૂ. ૧૦૦ આપીને પ્રથમ વિશેષાંકના ગ્રાહક બધા શુભેચ્છકેને પણ આપવામાં આવશે.
કઈક
લિ મર્યાદિત છપાશે જેથી જેમને બંને વિશેષ જોઇતા
૧૦૦ મેકલી ગ્રાહક બની જવું.
શુભેચ્છા સૌજન્ય પણ તરત લખાશે એક પેજના રૂા. ૧ હજાર, છે અડધા પેજના રૂ. ૫૦૦ ૧/૪ પેજના રૂા. ૨૫)
વધુ નકલો મગાવી સંઘમાં તથા સત્ય પ્રચારમાં સહાયક બનશે તે છે નકલો તમે કે સંસ્થા તમારા વતી પિસ્ટ કરી દેશે.
શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર
C/o. નિશાળ ફળી, શાક મારકેટ સામે, જામનગર,
Page #857
--------------------------------------------------------------------------
________________
હાં
રેરક .આ0 વિજયakસૃજરીટ્ઝરેજી મહારાજની પ ક રહw સજજ #જ #જૅ શ્રદ્ધા ર% શ પ્રસારણું
*
'
C
કરન શારીu
- તંત્રી પ્રેમચંદ મેઘજી ગુઢકા
૮+જઈ) હેમેન્દ્રકુમાર સાસુજલાલ હ
(૨૪ ) અરેજચંદ્ર કીરચંદ શેઠ
' વઢવા) જાસૂદ જન્મ? જ !
(જજ)
Rી • અઠવાડિક *
આજ્ઞારાતુ વિદ્વઝ ૩. ઉજાય ૪૪ મJJ .
*
•, '
વર્ષ : ૮ ર૦૫ર જેઠ વદ-૧૧ મંગળવાર તા. ૧
* *
*
ક્ષમાપન –
પ્રકીર્ણક ધર્મોપદેશ
* -પૂ. આ. શ્રી વિ, રામ કાપી ન ગીતાણા ૨૦૪૩, અષાઢ વદિ-૨ ને રવિવાર, તા. ૧૨-૭-૧૯૮૭ અર છે મુંબઈ ૬.
(પ્રવચન ૧૦ મું) શ્રી જિનાજ્ઞા કે પૂ. પ્રવચનકારશ્રીજીના આશય વિરૂદ્ધ લખાયું હોય તો બાવી
-અવ૦) છે પોરે તે કહે છે કે, મહારાજા ! સાંભળે. મારા પિતા બહુ મોટા ધર્માત્મા છે. G હતા. તે એ જીવનભર સારી રીતે ધર્મ કરેલ હતું. મરતી વખતે મને પિતાની
પાસે બે પાવીને કહ્યું કે- “દિકરા ! મારી બધી મિલકત મારે સાતે ક્ષેત્રમાં આવી છે. હું છે તારી શી મરજી છે ?મેં કહ્યું કે- “પિતાજી! એમાં પૂછવાનું શું હોય. આપની ૪ આ મરજી હે ય તેમ કરે.” આજે આવા દિકરા કેટલા મળે? તે વખતે મારા પિતાજીએ તે છે સવા સવ કોડનું એક એવાં પાંચ માણિક્ય મારા હાથમાં મૂક્યાં અને કહ્યું કે-“આમાંથી 3 ત્રણ ધર્મમાં વાપરજે અને બેને તારી આજીવિકા માટે ઉપયોગ કરજે.” ત્યારે મને ! થયું કે, મારે બાપ કે ઉત્તમ ધર્માત્મા છે. હું જીવનમાં ધર્મ ન ભૂલું તેની કેવી છે કાળજી : ખે છે. આવા બાપ પણ આજે મળે ખરા? મેં ત્રણ મણિ જે ખર્ચો તે આપે ન રે જોયા છે. આપના જેવાને આપું તે મારે નિસ્વાર થઇ જાય એમ માનીને છે બાકીના માણિકય આપના ચરણે મૂક્યા છે.
Page #858
--------------------------------------------------------------------------
________________
: શ્રી જૈન શાસન (અઠવાડક)
તે વખતે શ્રી કુમારપાળ મહારાજા શુ કરે તે ખબર છે ? આજના સુધવી હાય તે માને કે, ચલેા સંઘના ખર્ચા નીકળી ગય ! તેએ પોતાના ખજાનચીને ખેલાવીને કહે છે કે- આપણા ભડારમાંથી સારામાં સારા બુલિયન હીરા ટૅઢા, તેના એ હાર બનાવે. દરેક હારમાં વચમાં આ માણિકય લગાવરાવા, અને આ ચે ના નામે એક હાર શ્રી સિધ્ધગિરિજીમાં અને એક હાર શ્રી ગિરનારજીમાં ચઢાવરાવે સ્મ સાંભળી તે ઊભું થઇને નાચ્યા છે. તેને થાય છે કે- મને બહુ સારી બુધ્ધિ સૂઝી કે મેં મારા માર્કાય સાળપાળ મહારાજાને ચરણે મૂકયા. હવે તે ભગવાન કંડને શાભાવશે. મારા એકમાં માણિકય આછા ભગવાનના કંઠને શેાભાવત
સાણ
૮૯૪ :
કે વાકાનું શ્રીમતેાની આખરૂ હતી પાદેશ જતા નહિ.
ઘરે લાવે ! ખાલી પથરા ન કર્યા. તમારે કાંઇ માપવું બાકી જે લક્ષ્મીને ભૂડી ન માને તે આવુ દ ન કરી
ખરા ? ‘હુ પૈસા માટે કદી જૂઠ માટે ભાગે પાપ જ પૈસા માટે બધી રીતે પૂરે છે. ભલે ચાં માટે લેડી પીનારા છે, હેરાન કરનાર છે.’જયારે કે, લેાકેાના એલી છે. તેના ઘરે આવેલે કેાઈ ખાતે હાથે
છવાને અન`તીવાર આ સૌંસારમાં ભટકાવ્યુ છે. તેને સાથે સારા માણસ બનાવે તે જુદી વાત, પશુ તેમે સારા બેલ્યા નથી તેવા થાય છે, મેં જ મઝા કરે. લાકમાં તેની
કાગળના
પૈસાનુ` દાન તે જ પૈસાના ખરેખર સદુપયેગ છે. પશુ દાન આજે માટેભાગે પૈસાવાળા કરે જ નહિ, તે એવુ એવુ' એટલે કે વન ન થાય. અહીં વાળ્યા તે તે ગુના કર્યા' એમ પણ તે મેલે. તેવાએ કટ્ટી શરમના માર્યા પસા ખર્ચ્યા કરશે તે પણ તેને લાભ નહિ થાય પણ નુકશાન થશે.
માટે કહો કે, અર્થ અને કામ ભૂંડા જ માં`ક્ષ જ. સારા. માંસ માટે જ જે ધમ કરાય તે ધમ સારા. માક્ષના હેતુ વિના જે ધમ કરાય તે ધર્માં પણ સાથે નહિ જ. અથ અને કામ મળે ધમથી જ પણ તે માટે ધમ કરાય જ નહી. સ્યાદ્વાદી કદી પણુ અથ અને કામ માટે ધમ કરાય એમ કહે નહિ તેમ સ્યાદ્વાદી તે બે સાટે ધ્રુમ કરે પણ નહિ.
અથ અને કામ કેવા ભૂ'ડા છે તેનુ વિશેષ વન હવે પછી. (ક્રમશઃ)
R6359
Page #859
--------------------------------------------------------------------------
________________
- ચિરંતનાચાર્ય વિરચિત છેજો કે જે જ 2
! – ભાવાર્થ લખનાર - g | – મુનિરાજ શ્રી પ્રશાંતદર્શન વિજયજી મ.
[ ક્રમાંક-૨૪]
[મૂળ અને ભાવાર્થ]
એ
જ
માન અને
E
જેના તાત્વિક પરમાર્થને કઈપણ વિરોધ નવી રીત તા૫શુધ કહેવાય છે. જેમ સ્યાદ્વાદની સિદ્ધિને માટે કહેવાય કે-કમની દર્શન હું બે પ્રકારે છું. પ્રદેશાર્થની વિચારણાએ હું અવયય ના જ પાન અને પર્યાય ની વિચારણાથી હું અનેક પ્રકારને ભાવાત્મા છે ઉપયે . હોય તદરૂપ હું છું,
આવી ભગવાનની સર્વથા નિર્દોષ એવી આપણી પતિત ધમ માર્ગે ચાલનારા એવા છ વડે જ જાણો છો જાણી શકતા પણ નથી. જેમાં ઉત્કૃષ્ટ એવી કમ સ્થિતિની ઉત્કૃષ્ટ કર્મસ્થિતિને બાંધવાના નથી તેઓ અપુનબંધક કહેવાય અર્થાત પ્રાણના ભેગે પણ ગ્રહણ કરેલી પ્રતિજ્ઞાનું પાલન કરનાર, નેતાની વિચાર કરીને જ પ્રવૃત્તિ કરનારા હોય છે તેથી તેઓ જ ભગવાનની આજ્ઞાને સારી રીતે જાણી- સમજી શકે છે. પરંતુ જેઓને કેવલ સંસાર જ પ્રિય છે સંસારના સુખમાત્રના જ ૨ ગી છે એવા ભવાભિનંદી-ભવમાં જ આનંદ પામનારા- તે આજ્ઞા જાણી શકતા નથી. તેઓને તે વિષયે જ પ્રતિભાસ માત્ર થાય તેવું જ્ઞાન થાય છે પરંતુ તેના ઉપર કેયતા રૂપનું જ્ઞાન થતું નથી. અર્થાત્ ઉપર છલ્લું, વાત કરવા પુરતુ જ્ઞાન થાય પરંતુ તે જ્ઞાન પરિણામ ન પામે. હેયને હેય અને ઉપાદેયને ઉપાદેય તરીકે જાણી હેયનો ત્યાગ અને ઉપાદેયના આદર ન કરે. કહ્યું છે કે
ન યથાડવસ્થિત શાસ્ત્ર, ખવધે વેત્તિ જાનુચિત ધ્યામલાદપિ બિસ્માતુ, નિર્મલ સ્થાવહેતુત
સારાંશ : આંધળે માણસ કયારે પણ યથાવસ્થિત રીતે શાસ્ત્રને જાણી શકાતે નથી, જેમ મેતીયાદિ રોગના કારણે આંખનું તેજ આંખની કીકી સ્પષ્ટ રીતે જોઈ શકતી નથી, પદાર્થના બંધ કરી શકતી નથી. પણ ગ્ય ઉપચારાદિથી મોતિયે દૂર કરવાથી જાઈ શકે છે. તેમ કાળ પરિપાકાદિથી યોગ્યતા પ્રાપ્ત થવાથી શાસ્ત્રના નિર્મલ બાધ
Page #860
--------------------------------------------------------------------------
________________
૮૯૬ :
શ્રી જૈન શાસન [અઠવારિક]
થઈ શકે છે. માટે રેગ્યતા પ્રાપ્ત કરવા પ્રયત્ન કરવો જોઈએ.
હવે અપનધકાદિના લક્ષણ તથા આ સૂત્રને માટે એગ્ય કેણ છે તે વાતને જણાવીને ઉપસંહાર કરતા કહે છે કે
એઅપિઅર ખલુ ઇલ્થ લિડગ, એચિત્તપવિત્તિવિને વેગસાહગંજ નિમા ન એસા અનેસિં દેઆ લિંગવિવજજયાએ તપરિણું તયણુગહયાએ આમભેદ નાસનાઓનું એસા કરુણત્તિ,ઈ,
એગંત પરિવારમાં શસિહણુફલા, તિલોગનાહબહુમાણેણું નિસેઅસાહિગ ત્તિ ૫૦વવા અમ્મત્ત છે કરી હતી . પરગ્રસૂત્રક,
આ કાંચિરતનાચાય છે જ કોઈ ગાઝા ઉપર-પ્રવચન ઉપર અત્યંત પ્રીતિ હેટ તથા
સાગર કરતા હોય તે અપુનબંધકાદિ જાણવા. અર્થાત્ મારવાનું શ્રવણ અને તોને અભ્યાસ એ અપુનબંધકાદિ
વીર છે. તે આજ્ઞા બિયત્વ પણ આસાની આરાધના વ, તેનું
તો કાચિત પ્રવૃત્તિઓ કરીને જાણી શકાય છે. અન્યત્ર પણ અપુ બંધક છે લસણું જણાવતાં કહ્યું છે કે તેઓ આ ભયંકર સંસારને બહુ માનતા નથીસંસાર ઉપર રાગ કરતા નથી, સંસારને જરા પણ સારો માનતા નથી; તીવ્રભાવે પાપ કરતા નથી અને ઉચિત પ્રવૃત્તિનું કયારે પણ ઉલંધન કરતા નથી.”
અને ઉરિત પ્રવૃત્તિ વિના જે ખાલી આજ્ઞા પ્રિયત્વ હોય તે તે મેહ જ કહેવાય છે. વળી આ આપ્રિયત્ન અવશ્ય સંવેગને સાધનાર છે. એટલે કે જેઓને ભગવાન શ્રી જિનેવરદેવની આજ્ઞા પ્રિય હોય છે તેઓને ચક્ક સંવેગ પ્રાપ્ત થાય છે. સુર અને નરના સુખને પણ જે દુઃખરૂપ માને છે અને એક માત્ર મોક્ષને જ ઈરછે છે તે જ સાચું સંવેગનું લક્ષણ છે. તે અંગે કહ્યું પણ છે-“સુર નર સુખ જે દુ:પ કરી લેખ, વછે શિવસુખ એક.”
તે જ કારણથી
ભગવાન શ્રી જિનેશ્વરની આ પારકવરી પરમ તારક આજ્ઞા અપુનબ ધકાવિ છ વિના બીજા ભવાભિનદી ને આપવા લાયક નથી-ઉપદેશ કરવા લાય પણ નથી. જેનામાં અપુનર્ધકાદિના લક્ષણે વિપરીત પણે ય અર્થાતુ તેનાથી વિપરીત લક્ષણે
Page #861
--------------------------------------------------------------------------
________________
આ વર્ષ ૮ અંક ૩૯-૪૦ તા. ૧૧-૬-૯૬ : .
૮૯૭ હેય તે ભવભિનદી જીવ છે તેમ જાણી શકાય છે. તે માટે કહ્યું પણ છે કે
“ક્ષુક લેભરતિદીને, મત્સરી ભયવાન શ8: અો ભવાભિનન્દી સ્થાનિકૂલારમ્ભ સંગત છે
અર્થાતુ- “જે સુદ્ર, લેભી, દિન, મત્સરવાળે, ભયવાન, શઠ, અજ્ઞાની અને નિષ્ફત આરંભકરનારે જીવ છે તે ભામિની કહેવાય છે.”
આવા ભવામિનીને ભગવાનની તારક આજ્ઞા શા માટે ન આપવી? તે અંગે કહે છે કે- તે જીવેના અનુગ્રહને માટે જ, તેમના હિતને મારા કાણા આપવી ગ્ય નથી. તે અંગે કહ્યું છે કે
અપ્રશાન્તમતૌ શાસ્ત્ર સદભાવપ્રતિપાદનમાં દેષાયાભિનદીણે, શમનીયમિત વરે છે
અર્થાત-જની મતિ પ્રશાત-સ્થિર ન હૈ' ની તે ના આવતા–ચઢતા જવર-તાવવાળાને તાવ દૂર કરવા અહિતને માટે જ થાય છે.”
આ જ વાતને કાચા ઘડામાં પાણી નાંખવાના દષ્ટીન . આમે ઘડે નિહિત્ત, જહા જલે તે ઘડ વિસેઈ કા. ઇય સિદ્ધિતરહર્સ, અમ્પાહાર વિસેઇ
એટલે કે-જેમ કાચા માટીના ઘડામાં નાંખેલું જલ, તે જલને અને ઘડાને જ વિનાશ કરે છે તેમ અયોગ્ય આત્માને આપેલું સિદ્ધાતનું રહસ્ય તેને આધારભૂત આત્મ. તે-તેને જ વિનાશ કરે છે. અર્થાત તેનું અહિત કરે છે.”
માટે ભગવાનના શાસનનાં રહીને કાચા પાર જે કહ્યો છે કે જેને તેને પચે નહિ, તેના માટે તે ત૫–જપાદિ કરી ઘણી યોગ્યતા મેળવવી પડે, તે પછી તે રહસ્ય અપાય તે આત્મામાં પરિણામ પામે અને અનેકને લાભદાયી બને. બાકી જેને તેને આપવાથી શું નુકશાન થયું છે તે આજે પ્રત્યક્ષ દેખાય છે.
આ જ કારણથી અયોગ્ય અને આ આજ્ઞા ન આપવી એ જ તેઓ ઉપરની સાચી માવ કરૂણા છે. અને આ કરૂણાથી જ તેઓના અહિતનું નિવારણ કરી શકાય છે, અહિત થતું અટકાવી શકાય છે માટે તે કરૂણા એકાન્ત પરિશુદ્ધ છે, અને તેથી કરીને જ સારી રીતે વિચારપૂર્વક, હેયે પાદેયને જાણીને હેયના ત્યાગ અને ઉપાદેયમાં આદર પૂર્વક પ્રવૃત્તિ કરવાથી અવિરાધનાનું ફળ આપનારી છે. પરંતુ ” આ કરૂણમાંદાને
Page #862
--------------------------------------------------------------------------
________________
૮૯૮ઃ
શ્રી જૈન શાસન (અઠવાડિ) .
અપશ્યની તીવ્ર ઈચ્છા થાય તે અપથ્ય આપવાભૂત, પરિણામે ભલે તેનું અહિત થાય તેવી આ કરૂણ નથી. તેથી જ આવી ભાવકરૂણા ત્રિલેકનાથ એવા દેવાધિદેવ શ્રી તીર્થંકર પરમાત્મા ઉપરના બહુમાનનું કારણ હોવાથી નિઃશ્રેયસ-મોક્ષને સાધન રી છે.
અર્થાત્ આગમના રહસ્યથી અા એવા જીવને આવી. સાચી ભાવ કર હતી જ નથી પરંતુ સદ્દગુરુની નિશ્રામાં રહી તેઓની આજ્ઞા મુજબ અભ્યાસાદિ કરી વેગ્યતા મેળવી, આગમના રહસ્યોને પામી અને તેને આભામાં પરિણામ પમાડનાર જીવમાં જ આવી સાચીણા જીણા હોય છે. જેના હવામાં ગમે તેવા પાપી, અપરાધી જીવ ઉપર પણ તિરારકા રાતે પરંતુ કર્મવશ જીવને જાણીને તેનું હિત-કથા, કેમ થાય તે જોવાય છે. અમારા પરિચયમાં આવેલો સંસારમાં ન રખડી જા. તે જ ભાવના
મહાપુરુષોને જ આગમના રહસ્ય પરિણામ પામ્યા છે તેમ કહેવાય
જ તેઓને શી જિનેશ્વર ઉપર, શ્રી જિનેશ્વર દેના જ
યાપુર્વકનું સાચું બહુમાન હોય છે, જગતના ડીને હલા આત્મકલ્યાણ સાધે તે જ ઈચ્છા હોય છે તેથી
નવી સ ચ ભાવકરૂણ મોક્ષને સાધનારી બને છે. અર્થાત્ જો તમને પામે છે. છે આ “પ્રવ્રજ્યા ફળ” નામનું પાંચમું સૂત્ર પૂર્ણ થયું. | ઇતિ પ્રવજ્યાફલસૂત્રમ છે છે ઇતિ પચ્ચસૂત્ર સમાપ્તમૂ છે
પ્રાન્ત ટીકાકાર સુવિહિતશિરોમણી પૂ. આ. ભ. શ્રી હરિભદ્ર સૂ. મ. પોતે પ્રાર્થના કરે છે કે અર્થાત અન્ય મંગલ કરતાં કહે છે કે
ભગવતી એવી શ્રુતદેવીને નમસ્કાર થાઓ ! નમસ્કાર કરવા લાયક સંપૂને નમસ્કાર થાઓવંદન કરવા લાયક સર્વ વંદનીને હું વંદન કરું છું. સઘળાય ઉપકારી મહાત્માઓના વૈયાવચ્ચને અમે ઈચ્છીએ છીએ. આ સર્વેના પ્રભાવથી ધર્મ માં મારી ઉચિત પ્રત્તિ હો. જગતના સઘળાય છે સુખી થાઓ... સુખી થાઓ.
સધાં કલ્યાણમસ્તુ ભદ્રમસ્તુ શુભં ભવતુ !
પ. પુ. પરમ પકારી ભવનિસ્તારક ગુરૂદેવની કૃપાથી પ્રાપ્ત બોધને અનુસાર " આત્મકલ્યાણ અને સ્વાધ્યાયને માટે આને ભાવાર્થ લખ્યો છે. મતિમંદતા છદ્મસ્થાદિના કારણે શ્રી જિનાજ્ઞા વિરૂદ્ધ કે શ્રી સૂત્રકાર પરમર્ષિ કે શ્રી ટીકાકારે પરમર્ષિના આશય વિરૂધ્ધ લખાયું તે વિવિધ ક્ષમાપના સહ વિરમું છું.
Page #863
--------------------------------------------------------------------------
________________
જૈન રામાયણના પ્રસંગો
(ગતાંકથી ચાલુ)
–શ્રી ચંદ્રરાજ
નાગુ બનીને
તેમના
[૬૮] રામ-લક્ષ્મણને કારમાં પરાજ્ય પાથિ ! રથને શત્રુ તરફ હંકાર. રાજા સૈન્યને ખુડદે બેલાવી દઈને
૨. નહિ બની શકે. પ્રભા ! નવા બને વીર પુત્રે જરાય અટક્યા વગર પેદા થયેલા આ શત્રુએ શર-સંધાન કરી સીધો જ રામ-લકમાણ અને યુદધમાં આવી કરીને કંકપત્રથી (બાણથી, વિધિ નાંખી ગયા. ને અવોને હંફાવી દીધા છે. ચાબુક
તે બંનેને જોતા ક્ષણ એકચલાવા જેટલી પણ તાકાત આ શત્રુએ બીજાને કહે છે કીજલી ' દર કુમારે મારામાં રહેવા નથી દીધી.” " છે પણ અત્યારે આ પર
ભ મંડલ ભાણેજને યુદ્ધ ન કરવા સંગ્રામ કરે છે તો તે સમજાવવા આવેલા પણ બને કમારોએ ઉ૫ર નેહ મામા ભામંડલને જ સમજાવી દીધા.
તરફ લડવા
કુમારને ભેટી પડીને સંગ્રામ શરૂ થયું. સુગ્રીવાદિ ખેચર
મન થાય છે. જ્યારે બી એ બાપ આ ભૂમિ ઉપર રહેલા સૈન્યને કયાંક
કરવા પ્રેરણ થાય છે. રામ-લક્ષમણ આમ ખલાશ કરી ના નાખે તેવી બીકથી
બોલી રહ્યા છે ત્યાં જ લવણે રામને ભામંડલ યુદ્ધમાં આવ્યા. સુગ્રીવાદિએ ભામંડલને પૂછયું કે આ કેશુ છે?
અને અંકુશ લક્ષમણને સૌષ્ઠવ અને વિનય
પૂર્વક કહ્યું કે- તમામંડવે લવકુશની રામપુત્ર તરીકે ઓળખ
, આપતાં સુગ્રીવાદિ ખેચર યુધ્ધમાંથી ખસી
જગત વિજેતા પરાક્રમી રાવણ જેવા જઇને સીતાદેવી પાસે આવીને તેમની ને નાશ કરીને વિજયી બનેલા વીરયુદધ આગળ જ બેસી ગયા.
ની તમન્નાવાળા આપને અમે સદ્દભાગ્યે
આજે ઘણું લાંબા સમયે નજરે નજર. - સાબર જેવા દુર્ધર દમન્દ=બાહુબળી
નિહાળ્યા. બંને વરિએ સંગરભૂમિમાં સિંહની જેમ છા મુજબ વિચરી વિચરીને રથી,
ખરેખર રાવણ વડે તમારી રણસાદી કે નિષાદી દરેક શત્રુને શસ્ત્રહીન તમના પૂર્ણ થઈ નહી હોય માટે હું કરી નાંખ્યા.
તમારી તે તમનાને પૂર્ણ કરી આપીશ.
Page #864
--------------------------------------------------------------------------
________________
:
: શ્રી જૈન શાસન (અઠવાડિક
તમે પણ મારી આવી જ ઇચ્છા પૂર્ણ મુકે છે. હવે તે તેણે અશ્વ ને અત્યંત કરી દેજો.”
હંફાવી દીધા છે. શત્રુ તરફ એક ડગલું લવ-કુશે આટલું બોલીને પિતાના
. પણ હવે આ અAવ ચાબુકથી ફટકારવા ધનુષના ગગનભેદી ટંકાર કર્યા. રામ
છતાં આગળ વધી શકે તેમ નથી. શમન લમણે પણ ધનુષ્યના ગગનભેદી ટંકારે
ના અન્નેએ આ રથના ભૂકકે-ભૂકકા
બોલાવી દીધા છે. દુશમને બાણેના સહારો કૃતાન્તવદન સારથિએ રામના અને
અસર કરી કરીને મારા આ હાથને રૂધિર નીતવજંઘ રાજાએ લવના રથને અંતર રતા કરી મૂકીને ચાબુક કે લગામ વલરાખીને સામસાસા લાવી દીધા.
'વવા જેટલી પણ તાકાત મારા હાથમાં
રહેવા નથી દીધી. વિરાધે લણણના અને પૃથુરાજાએ કુશના રથો રાખીને સામસામાં
શમચન્દ્રજી પણ બેલ્યા કે મારું પણ લાવી દીધા. આ 1 જ
વાવ ધનુષ્ય કશુ કામ ન આવ્યું.
શત્રુને સંહાર કરી નાખનારા આ કેશલયુા રા ગામના પુરાક્રમી પુરૂષ
રત્ન કે હળરત્ન પણ શત્રુ સામે ન કામા શસ્ત્રાત્રે
થઈ ચૂક્યા છે.
- યક્ષેથી રક્ષણ પામેલા આ શસ્ત્ર એની પિતા તથા કાકાની
પણ એજ દશા થઈ છે. સામે બને તયાં સુધી રક્ષાત્મક જ યુદધ કરતાં હતા. જયારે આ વીર પુત્રે પોતાના રામચંદ્રજીની જેમ લક્ષમણજીના પણ જ સગા પુત્રો છે તેવી વાતથી અજાણ શઆને અંકુશે નિષ્ફળ કરી નાંખ્યા રામ-લક્ષમણ નિશંકપણે શસ્ત્રોને મારે હતા. ચલાવતા હતા.
અને. એટલામાં જ કુશ-અંકુશે જાત-જાતના આયુધથી યુદધ કરીને એક જ બાણ છોડીને સૌમિત્રીને છ તીમાં યુદ્ધનો અંત લાવવા રામચંદ્રજીએ કૃતાંત– વીંધી નાંખ્યા. મૂછ ખાઈને મણ વદન સારથિને કહ્યું કે- “સારથિ રથને પંથમાં જ ઢળી પડયા. લક્ષમણજી રથમાં શત્ર તરક હંકાર.
ઢળી પડતાંની સાથે જ વિરાધે રથને સારથિએ કહ્યું સ્વામિન! હવે એ.
ક જલદીથી અયોધ્યા તરફ લઈ લીધે. શકય નથી, શત્રુકુમારે નાશચ (=બાણ)ના ડીવારમાં ભાનમાં આવેલા લક્ષમણે નિશાન તાકી તાંકીને આ અશ્વોને અંગ- ગુસ્સા સાથે વિરાધને કહ્યું કે- તે આ અંગમાં વિધી નાંખીને લેહી લુહાણ કરી શું કર્યું? રણમાં શત્રુને પીઠ બતાવડાવી
Page #865
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૮ અંક ૩૯-૪૦ તા. ૧૧-૬-૬
-
૦૧
રામત ભાઈ અને દશરથના પુત્ર માટે તે દર્શન કરવા યુધ્ધનાં બહાને આવેલા. આ આ તદ્દન અનુચિત કર્યું છે. હવે જલદીથી કંઈ તમારા શર નથી. આ બને સીતાથને ત્યાં લઈ જા. જ્યાં મારે શત્રુ પુત્ર હોવાની સાબિતી ચક્રનું પાછા ફરવું ઉભે છે. ' હમણાં જ અમેઘ ગતિવાળા ચક્રથી સીતાના ત્યાગથી યુધ્ધના છેડા સુધીને શકુન શિર્ષને ઉચ્છેદ કરી દઉં છું.' સઘળે વૃતાંત નારદે કહ્યો.
પિરાધે અંકુશ સામે લક્ષમણને લાવતાં તું ઉભો રેજે.’ એમ બેલતાં જ લમણે,
- વિસ્મય, શરમ, બેદ અને હર્ષ ચક્ર ઉઠાવ્યું. આકાશમાં તીવ્ર વેગથી
પામેલા રામચંદ્રજી લક્ષમણ સાથે જલ્દીથી ઘુમાવીને કલાયમાન બનેલા લમણે
લવ-કુશ તરફ ચાલ્યા અને કાકાને અંકુશ-કુળ ઉપર ચક છેડી દીધું.
આવતા જોઈને શિક તરત જ
અને કી કી ઉતરીને લવ-કુશે ચક્રને તેડી પાડવા અનેક , પિતા તથા કાકાના ૫ શસ્ત્રો ફેંકયા પણ પ્રચંડ વેગથી ચક છેક અંકુશની નજીક આવી ગયું. લોકોમાં રામચંદ્રા ! હાહાકાર મચી ગયો.) પરંતુ અમુશને ચુંબનથી ભરી દઈન. પ્રદક્ષિણા લઈને માળા તરફ પંખી પાછુ “કાકા શત્રુકનના પગમાં પડેલા જાય તેમ લમણુના હાથમાં પાછું આવીને ચુંબન કરીને શત્રુનએ પણ બને હાથેથી ચક્ર . સ્થિર થયુ. લક્ષમણે ફરીવાર ચક્ર બને છાતીએ વળગાડયા. મુકયુ. પણ ફરી પ્રદક્ષિણા દઈને ચક બને સેનાના બીજા રાજાઓ પણ લક્ષમણ પાસે શત્રુના શિષને સંહાર કર્યા વિના જ પાછુ ફર્યું.
હર્ષાશ્રુ સાથે ખુશ-ખુશ થયા. દુખી દખી થઈ ગયેલા રામ-લક્ષમણ
પિતાની કૂખના અજોડ પરાક્રમને જીએ વિચાર્યું કે- “શું' આ ભારતમાં જઈને અને પિતા-પુત્રાને મેળાપ જઈને બળદેવ અને વાસુદેવ આ બને છે. અમે અત્યંત ખુશ થયેલા સીતાદેવી વિમાન બને નહિ ?
દ્વારા પાછા પુંડરીક નગર ચાલ્યા ગયા એ જ સમયે સિધાથ સાથે નારદજી આ બાજુ રામચંદ્રજીએ બને. પરાએ આવીને રામ-લક્ષમણજીને કહ્યું કે- કેમી પુત્રીને અત્યંત ઉત્સાહ અને ધામપુત્રેથી પિતા તથા કાકાને પરાજ્ય એ ધુમપૂર્વક અયોધ્યાં પ્રવેશ કરાવડાવ્યું. - વિષાદ માટે નહિ પણ આનંદ માટે હોય છે. સીતાના આ બન્ને પુત્ર માત્ર તમારા
Page #866
--------------------------------------------------------------------------
________________
ભાભર નગર ડેન
શ્રી સુનિ સુવ્રતસ્વામિ જિનાલય શતાબ્દિ વર્ષ # શ્રી ભાભર તીર્થની યાત્રાર્થે પધારો
પ્રતિષ્ઠા દિન. વિ. સ. ૧૯૫૨ શ્રાવણ સુદ ૧૦ શતાબ્દિ દિન. ` વિસ'. ૨૦પર શ્રાવણ સુદ ૧૦
ઉત્તર ગુજરાતની ભૂમિ પર, બનાસકાંઠા જિલ્લાના ભૂષણરૂપ શ્રી માભરનગરની ભવ્યતામાં વૃદ્ધિ કરનાર શ્રી મુનિસુવ્રતસ્વામી જિનાલયને સે। વર્ષ પૂર્ણ થ રહ્યા છે. આ પ્રસગે સકળસઘની સમક્ષ ભાભરના ધમ પરિચય ટૂકમાં પ્રસ્તુત છે ૧૦૦ વ પ્રાચીન મ"દિરથી મ`ડિત ભૂમિ તીસ્વરૂપ ગણાતી હોવાથી સકળ સંધને તી་સ્વરૂપ ભાભરનગરના જિનાલયાના દર્શન પૂજન નિમિત્ત પધારવા ભાવભીનું આમંત્રણ છે.
પાંચ જિનાલયા : ૧. મુનિસુવ્રત સ્વામી જિનાલય (૧૦૦ વર્ષ ૨. શ્રી શાંતિ નાથ જ્યાંથી જિનાલય ૩. શ્રી શખેશ્વર પાર્શ્વનાથ જિનાલય ૪. શ્રી વાસુપૂજ્ય સ્વામી જિનાલયમ શ્રી સ‘ભવનાથ સ્વામી જિનાલય.
શ્રાવક શ્રાવિકા સંઘની આરાધના માટેના ભ ઉપાશ્રયા, ઘળા, ભાજનશાળા. અપાળ જીવદયાની ન્યાત જલતી રાખતી પાંજરાપાળમાં કાયમ માટે દ્વારને આશ્રય મળતા હોય છે. અને દુકાળના વર્ષમાં ૨૫૦૦ જેટલા પૌત્રય મળતા હોય છે.
જ્ઞાનમંદિર : શ્રી શાંતિચન્દ્રસૂરીશ્વરજી જૈન પાઠશાળા-જ્ઞાનમ"દિર જૈન બર્ડીંગ આદિ સસ્થાઓ દ્વારા સમ્યગ્ જ્ઞાનની અપૂર્વ યાત જલતી રહે છે
ભાભરનગરને અનેક રીતે ધર્મ સમૃધ્ધ બનાવનારા ગુરૂ ભગવા તરીકે ધર્માંદાતા પરમેાપકારી પૂ. બુધ્ધિવિજયજી મ. સા. તથા પૂ. ૫. શ્રી તિલકવિજયજી મ. સા. પૂ. આ. શ્રી શાન્તિચન્દ્ર સુ. મ. તથા પરમ વાત્સલ્યનિધિ પૂ. આ. શ્રી કનકપ્રસ સૂ, મ. ન ઉપકાર ભૂલી શકાય એવે નથી.
તા.ક. ભાભર આવવા માટે અમદાવાદ પાલનપુર-ડીસા-શ‘ખેશ્વર –ભીલડી-વાવ થરાદથી બસ ચાલુ છે, તેમજ અમદાવાદ-ભીલડી-પાલનપુરથી ટ્રેન સેવા ચાલુ છે. ભાભર તીથની યાત્રાએ પધારે.
મ
મુ. ભાભર, તા. દીઓદર જી. બનાસકાંઠા (ઉ. ગુજરાત)
અમારા શ્રી સ ંઘે આ શતાબ્દિ મહોત્સવ વિરાટ સ્વરૂપમાં વિશિષ્ટ રીતે ઉજવવાનું નકકી કર્યુ છે.
સૌજન્ય : શ્રી જૈન શાસન સેવા મંડળ (ભાભર) સુંબઇ ફાન ૮૪૨૬૯૭૧
Page #867
--------------------------------------------------------------------------
________________
• (ગતાંકથી ચાલુ)
વિશ્વાસઘાત મહાપાપ
* B****G• * *
મિત્રતા ભૂલી પેાતાના સ્વા તૈયાર થયેલા આ માનવીની શુ' દશા થશે? આપશ્રીની મહેરબાનીથી તા હું બચી ગયા. પરંતુ આ વિસ'કલિષ્ટ માનવી કઈ રીતે ઘરે પહોંચી ? શું તમે તેને જીવતા છેડશે. ખરા ? જયારે તે ઝાડ પરથી નીચે ઉતરશે ત્યારે તે ચેકકસ તમારૂં ભક્ષણ બનશે. હું પણ તે તેને બચાવી શકુ તેમ નથી કારણ કે દગાબાજ માનવીના વિશ્વાસ ક વ ચેગ્ય નથી.
સજવા
વળી, મારી જેમ જે પેાતાનુ કુળ, જાતિ, સમુહને છેાડી બીજાની કડી બાંધવા જાય છે અત્યંત સબધ જોડે છે, તેની છેવટે આવી જ ગતિ થાય છે. હુ' પશુએ મનુષ્ય, મારે ને એને પ્રીતિ શી ? છતાં મેં વિશ્વીય સાથે પ્રીતિ કરી તા તેનું આવુ' કહેવુ' ફળ મને ચાખવા મળ્યું,
-શ્રી વિરાગ
વાનરર્ન નગ્ન સત્યતા ભરેલી વાત સાંભળી વાધ ઉત્તર આપે તે પહેલાં માનવી થરથર કાંપવા લાગ્યા. પેાક મુકીને રડવા લાગ્યા. કાંઇક વાણી ઉચ્ચારે તેની પહેલા વાઘ અને વાનર બન્ને અસલ રૂપમાં પ્રગટ થયાં. બંને દેવ હતા. રાજપુત્રની પરિક્ષા કરવા માટે રૂપ બદલીને આવ્યા હતા. સૂર્ય દેવતા સવારી પર આરુઢ થાય તેની પહેલાં રાજપુત્રને ગાંડા કરી અને વા ચાલ્યા ગયા. રાજપુત્ર ઝાડ ઉપરથી ઉતરી
આમતેમ ભટકવા લાગ્યા. વિશમેરા'ના બકવાટ ચાલુ કર્યાં.
વિશમેરા
દિવસે થયેલે માનવી જો રાત્રે પાછા ન કરે તે સૌને ચિંતા થાય અને તેની શાધખેાળ શરૂ થઇ જાય. તેમ ઘણી રાત્રિ પસાર થવા પામી છતાં પણ તુવર પા ન કર્યાં ત્યારે સૌના મન ચિંતીત બન્યા. નયનામાં અધીરાઈ દેખાવા લાગી. ઇશારાથી સા કાઈ એક બીજાને પૂછી રહ્યા હતા નકરાજાએ. આજ્ઞા કરી જ દશેય દિશાએ ખુદી વ પાતાળ એક કરી. આપણા લાડીલા પુત્રની ભાળ મેળવી લાવે.
અશ્વ દોડ રમતાં આપ્તજના પળવારમાં નગરની બહાર નીકળી ગયા. ભયાનક અટવીમાં શેાધોાળ ચાલુ થઇ ગઇ. કાઇક ભીતરની ભીતરમાં જતાં જતાં કાઈક માનવીના અવાજ સભળાયેા. અવના કાન સરવા થઇ ગયા. સેવકના મન મંથન કરવા લાગ્યા. દિશા બદલાઈ ગઈ ઘેાડાની ચાલ પણ બદલાઈ ગઈ. વાયુવેગે દોડતા અશ્વ ધીરે ધીરે દોડવા લાગ્યા. માનવીના ધીમે
અવાજ ધીરે ધીરે સ્પષ્ટ થવા લાગ્યા.
વિશમેરા-વિશમેરા? ભાઈ ! માનવીના અવાજ સ્પષ્ટ સભળાય છે. પણ શુ મેલે છે તેની ખબર પડતી નથી. સમજાતુ' નથી.
Page #868
--------------------------------------------------------------------------
________________
૯૦૪ :
ચાલેા હજી આગળ જઇએ. આગળ જતાં યાનક ઝડીમાં • વિશમેરા-વિશમેરા ’ ખેલતા રાજપુત્રને દીઠા.
માપ્તજના રાજપુત્રની સમીપે આવ્યા. રાજપુત્રને ઘેાડે બેસાડી રાજભવને લાવ્યા. રાજપુત્રને બકવાટ ચાલુ હતા તે જોઇ રાજા વિચારમાં પડયા ખરેખર ! આ ગાંડા થઇ ગયા લાગે છે.
મંત્રીશ્વર બહુશ્રુતની સાથે મસલત કરી અનેક વૈદ્યા ને બાલાવ્યાં, અનેક ઔષધ પણ કર્યો. મત્ર-તત્ર-વાદીઓને ખેલાવી પ્રયાગ પણ કરાવ્યા જાતજાતના, ભાતના ઉપાયો પ્રયોગો કરવા છતાં પણ માાજપુત્ર સ્વસ્થ થતા નથી.
સાત
રીતે સાજો અને સારા થાય તા સીના મુખ પર રમતી હતી.
રાજાએ ગામમાં પડહુ વગડાવવાનું સૂચન કર્યું જે કાઇ મારા પુત્રનું' ગાંડાપશુ દૂર કરશે તેને મારું અડધુ રાજ્ય આપીશ.'
આ પ્રસગે રાજાએ મંત્રીશ્વરને કહ્યું, હે બહુશ્રુત ! જો અત્યારે સર્વ વિદ્યા ! વિજ્ઞાનમાં પારંગત એવા મારા ગુરુ' શારદાનદન હાજર હાત તે મારું દુઃખ સહજ રીતે દૂર થઇ જાત મે મરાવી નાખ્યા હવે પશ્ચાતાપ થાય છે.
આ
ગામમાં પડહ કરવા લાગ્યા. મત્રીશ્વર કાંઇક બહાનુ કાઢી પેાતાના ભવને ગયા. ફરતા ફરતા પડહ મત્રીશ્વરના ભવને
ૐ શ્રી જૈન શાસન [અવાડિક]
આવ્યા, મ ત્રીવરે સ્પ કર્યો, બીડું' ઝડપ્યુ. રાજમદિરે આવી રાત્નને કહ્યુ
હે સ્વામિનાથ ! મારી પુત્રી નાના પ્રકારની વિદ્યા જાણે છે. વિજ્ઞાનાદિનુ મહેળું જ્ઞાન ધરાવે છે. મને વિશ્વાસ છે તે કદાચ આપન્નુા લાડીલા પુત્રંતુ ગાંડપણુ દૂર કરી શકશે. અસલ સ્થિતિમાં લાવશે, આ સાંભળી રાજા રાજી રાજી થઈગયે. હે રાજસેવકે જાવ. મ`ત્રી.વર પુત્રીને પાલખીમાં બેસાડી બહુમાન કરાજ
મહેલે લાવા.
મત્રીશ્વર શારદાન દનને તેડી લાવ્યા. એક કતાન તણાવી તેને અ ંતરે શારદાનંદનને બેસાડયાં, હાજર થયેલા કુવરની સવ સ્થિતિ પેાતાની વિદ્યા-વિજ્ઞાન વડે જાણી લીધી અને પછી એક લેાક ખેલ્યા. તેનેા ભાવાથ' આ પ્રકારે છે.
વિશ્વાસ ધારણ કરનારને ઠગવામાં કાંઈ પંડિતાઇ નથી ખેાળામાં સુનારને જે હણે છે તેમાં કાંઈ પરાક્રમ ગણાતુ' નથી.
આ લેાકા સાંભળતા જ રાજકુમારે વિ' ખેલવા છેડી દીધુ. ગાંડપણ્ ગયું... નહેતુ, શમેરા-શમેરાના પકવાટ ચાલુ હતા તેથી પંડિતવયે બીજો લેક નીચેના ભાવાથ વાળા કહ્યા,
સમુદ્ર કિનારે જાય અને જયાં ગ`ગા ભેગી થતી હોય ત્યાં સ્નાન કરે તા બ્રહ્મહત્યા કર્દિ દૂર જાય પરંતુ મિત્રદ્રા ડી ચાખ્યા ન થાય.
Page #869
--------------------------------------------------------------------------
________________
વષ ૮ એક ૩૯-૪૦ તા. ૧૧-૬-૯૬ :
ટંકના મને વિચારતાં જ કુંવરે ‘સ' ઠેલવા પડતા મૂકયા મા–મેશ' ખેલવા લાગ્યા. આ જોઇ પડિત ત્રીજી સેગટી મારી.
મિત્રદ્રોહી,કૃતઘ્ની, ચાર અને વિશ્વાસઘાતિ એ. ચાર અઘાર પાપી કહેવાય છે. ત્યાં સુધી નરકમાં
તે સૂર્ય ચંદ્ર ઉગે
રહે છે..
ભાવાના છંદ્ગમ પર્વીય ખુલતાં જ રાજપુત્ર ‘મે' ખેલવા છેાડવી દીધા અને રારા' માલવા લાગ્યા. આ જોઇ બ્રહ્મ ઋષી ચેાથે અને છેલ્લે દાવ નાંખ્યું
* ૨૦૫
રાજપુત્ર અને રાજ વિસ્મયપણાને પામ્યા. રાજાએ પ્રશ્ન કર્યાં, કુવરના સઘળા વૃત્તાંત તમારા વડે કઈ રીતે જણાવ્યા.
પડદામાંથી ધ્વનિનું ઉચ્ચારણ થયું. હું રાજેન્દ્ર, વિચારમાં પડશે નહિ મે' જે કહ્યુ' તે સાચુ છે. પુત્ર હવે સ્વસ્થ થયા છે મારા વડે કરાયેલી સઘળી વાતે યથાથ
સમજવી.
હું ભાનુમતિનું તીલક ! મારી જીભ ૫૨ શારદાના વાસ છે. મને જ્ઞાન-વિજ્ઞાન ના પ્રકાશ થયેલાં છે. સમુદ્ર મડદાને કયારે પણ સંઘરતુ નથી તેમ છીછરા મનવાળા માનવી, ખીજાએ પૉતાના માનીને કરેલી વાતા પણ તેમના પેટમાં સ’ઘરતા નથી. અનેક ગુણાનાં વિનાશ કરનાર આ પ્રબળ દુ ને ત્યજી દેવા જોઇએ, પૂર્વ ભવના શૂન્યના કારણે વિશ્વાસઘાતી પ્રાણી અનેક દુ:ખમાંથી મચી જાય છે. કરેલ વિશ્વાસઘાત પ્ર છન્નપણે પ્રગનચવાથી યશ મળે છે પરંતુ પરભવે કેવા વિપાકા ભાગવવા પડે છે તેના વિચાર કરી લેવા જેવા ખરા ?
રાજન! જો પુત્રનુ કલ્યાણ ઈચ્છતા હાય તે સુપાત્રને દાન આપે। કારણ કે ગૃહવાસી દાન દેવાથી જ ચોખ્ખા થાય છે.
રા
અને તરત જ
આ શ્લાક સાંભતા જ વિજયપાળે આવા પડતા મૂકા સ્વસ્થ થયા. ત્યારબાદ મ`ત્રી પુત્રીએ રાત્રિના સઘળા વૃતાંત સવિસ્તારથી કરી સભળાવ્યેા. છેલ્લે કહ્યું આ રાજકુમાર જેવા અધમી કાઇ નથી. પશુ જેવા પશુ પણ બે વિશ્વાસુ બનતા નથી ત્યારે આ તા નવચની અને વિશ્વાસઘાતી અન્ય ખરેખર અધમમાં અધમ કાય એમને
માટે રાજન ગભીર બના, થાડા વિચાર કરે, સમજીને વાણીનુ ઉચ્ચારણ કશ. જેવી સ્થતિ શારદાન દનની થઈ તેવી કર્યું" છે, વિશ્વાસે કરેલી વાત પણ ભૂલી સ્થિતિ ખીજાની ન થાય તેની કાળજી રાખજે બસ! આટલુ ઘણું”,
જઈ પોતાના સ્વાર્થ સાધવા તૈયાર થયેલા માનવી (પેાતાના માનેલાના) ખીજાના વિરાર પણ કરતા નથી સ્વાની ભાજી ખુલ્લી થાય છે ત્યારે સામેવાળા માનવી...
રાજા મ’શ્રી પુત્રીની વાતસાંભળી હષી ત થા. મનેામન પાકાર થયા. આ અવાજ પરમપકારી કુંવરીના નથી પણ
મારા.
સર્વ સ્વાર્થ ભરેલી કથા સાંભળી,
(અનુ. પેજ ૯૬)
Page #870
--------------------------------------------------------------------------
________________
-
કે
શ્રી જેને શાસન (અઠવાડિક
શાસન સમાચાર
સુદ-૨ ના (મહારાષ્ટ્ર) ભુવન ખાતે
. બિરાજમાન પૂ. આ. શ્રી રવિપ્રભ સૂ. મ. પાલિતાણું- (સૌરાષ્ટ્ર) શ્રી શત્રુ
- પૂ. આ. શ્રીમદ્દ મહાબલ સૂર મ. આદિ જ્ય મહા તીર્થની શીતળ છાંયામાં વે.
તેમજ તપસ્વી પૂ. સા. મ. આદિનાં બેંડસુદ-૩ ના મંગળ દિને વષીતપના પારણા
વાજા સાથે વાજતે-ગાજતે સાબરમતી અથે જુદા જુદા શહેરો અને ગામોથી
ધર્મ શાળાના વિશાળ હોલમાં પદ રામણ સેંકડોની સંખ્યામાં વર્ષીતપના આરાધક
કરાવેલ. પૂ. આ. દેએ માંગલિક પ્રવચન " પધારેલ. ૫૦ જેટલા પૂ. સાધુ-સાધ્વીજી
કર્યા બાદ મુનિરાજશ્રી ભવ્યભૂષણ વિ. મ. મહારાજને પણ વરસીતપની પૂર્ણાહુતિ
મનનીય અને પ્રેરણારૂપ વરસી તપ અંગેનું સુખરૂપે થયેલ. . .
પ્રવચન કર્યા બાદ સંઘપૂજન થયું હતું. - પૂ. શાંત તપોભૂતિ આ. શ્રીમદ્ વિજય શાંતિચંદ્ર સૂ, મ. ના સમુદાયના આ [અનું પેજ ૯૦૫નું ચાલુ શાંત-સરળ રવભાવી પુ. સા. શ્રી સૌભાગ્ય ગુરુદેવ શારદાનંદનને જ છે. શ્રીજી મ. ના શિષ્યારના ગાંભિર્યાદિ - હે મંત્રીકવર ! તમારી પુત્રી હોશીયાર ગુણથી વિભૂષિત સા. શ્રી સુપ્રજ્ઞાશ્રીજી મ. છે. જ્ઞાન-વિજ્ઞાન વિપુલપણામાં પ્રાપ્ત કર્યું તથા તેમનાં શિખ્યા પ્રશિષ્યા સા. શ્રી છે. તેની ભાષા પણ મીઠી ને અલંકારીક સં થયા , સા. શ્રી સિદ્ધાંતપ્રજ્ઞાશ્રીજી છે. સાંભળનારના મનને આહલાદ ઉત્પન્ન સા. શ્રી સંયમદર્શિતાશ્રીજી, સા. શ્રી કરનારી છે. પરંતુ તેના મુખકમળમાંથી સદક્ષિતાશ્રીજી આમ પાંચે પૂ. સ. મ. ને નીકળતે દવનિ મારા પરમ ગુરુદેવના જેવો વરસીતપની પૂર્ણાહુતિ થતી હોઈ આદીશ્વર- લાગે છે માટે તમે મારે ભ્રમ ભાંગે ? દાદાની યાત્રા અને પારણ નિમિતે સુરેન્દ્ર - તરત જ મંત્રીકવરે પડદે ઉંચે નગરથી વિહાર કરી અમદાવાદ વગેરે
કરાવ્યો. સંશય દૂર થયો પરમ ગુરુદેવના સ્થળેએ થઈ ચૈત્ર વદમાં અત્રે બનાસકાંઠા
દર્શન થયા. હર્ષના આંસુઓ વહેવા ધર્મશાળામાં પધાર્યા હતાં. -
લાગ્યા. સાષ્ટાંગ પ્રણામ કરી સૌએ નમસ્કાર તેઓશ્રીના વસીતપની પૂર્ણાહુતિ કર્યા રાજાએ પ્રધાનને ઘણી શાબાશી આપી નિમિતે તેઓના સંસારી સગાઓ વગેરે તારા જેવા દીર્ધ દષ્ટિવાન મંત્રીકવરથી તેરવાડા, ભાભર, કુવાળા, લુદરા વગેરે જ મારો પુત્ર સારે થયે અને જ્ઞાન સ્થળોએથી સારી સંખ્યામાં પધારી પૂજા– વિજ્ઞાનના આકાર સમા શ્રી શારદાનંદન અંગરચના, ભાવના, પ્રભાવના, સંઘ પૂજન ગુના પ્રાણ બચી ગયા ત્યાર પછી રાજા તેમજ તપસ્વીઓનાં પગલાં કરાવી ગુરુ અને પુત્ર વિશ્વાસઘાતને સંપૂર્ણ ત્યાગ ભક્તિને સારે એ લાભ લીધેલ. વ. કરી સૌ સુખી થયા. [સંપૂર્ણ
Page #871
--------------------------------------------------------------------------
________________
- જ્ઞાન ગુણ ગંગા જ
-શ્રી પ્રજ્ઞાંગ
૦ વસ્તુને સામાન્ય રૂપે બોધ થાય તેને દર્શન કહેવાય છે. આ ઉપચારનયે છે પરંતુ વિશુદ્ધ નયે તે “અનાકાર જ્ઞાન તેને દર્શન કર્યું છે. કેમકે, શ્રી તરવાર્થ વૃત્તિમાં કહ્યું છે કે
ઔપચારિકનયષ્ય જ્ઞાનપ્રકારમેવ દશનમિરછતિ શુદ્ધના પુનઃ અનાકારમેવ સંગીતે દશનામ | આકારવચ્ચે વિજ્ઞાનમાં આકારણ્ય વિશેષ નિદેશે ભાવસ્ય પર્યાયત | પ્રોક્તસ્ય ચ દશનસમતરમેવ સંપઘતે અ-તમુહુર્તાકાલભાવિત્વાતી આકાર પરિજ્ઞાનાચ્ચ પ્રાક આલોચન અવશ્ય અભ્યપેયમ. અન્યથા પ્રથમતઃ એવ પશ્યતા કિમપિ ઇદમિતિ કુત: અવ્યક્તબોધન સ્માત યદિ ચ આલેચનમંતરેણુ આકાર પરિજ્ઞાનોપાદ એવ પુસ: સ્પાત તથાસતિ એકસમયમાણુ સ્તંભમાદીમ વિશેષાન ગ્રહણીયાત ઇતિ ” | ઔપચારિક નય પ્રમાણે જ્ઞાન પ્રકાર જે દર્શન કહેવાય અને શુદ્ધનય પ્રમાણે અનાક રજ્ઞાન એ જ દશન કહેવાય. કેમકે વિજ્ઞાન વિશેષ જ્ઞાન આકારવાળુ હેય. આકાર એટલે પર્યાયથી કહેલા ભાવને વિશેષ નિદેશ. અને દર્શનની પછી તુરત જ થાય છે, કેમકે એને સ્થિતિકાળ અન્તમુહુર્ત જેટલું જ છે. વળી, આકારના પરિજ્ઞાનની પૂર્વે આલોચના વિચારતે અવશ્ય સવીકારવો જ પડશે. કેમકે, જે તેને ન સ્વીકારીએ તે પ્રથમ દર્શન સમયે જ “આ કંઈક છે? એ આયકત બોધ કયાંથી થાય ? વળી જે વિચાર કર્યા વિના જ માણસને આકારના જ્ઞાનની ઉત્પતિ થાય છે તે એક જ સમયમાં
સ્તંભ કુંભ આદિ વિશેને ગ્રહણ કરે. - ૧ “અપર્યાપ્ત છે એજ આહારી છે. પર્યાતિવાળા જીવ લેમ આહારી
છે. જસ આહાર અનાભોગ જ હોય છે જયારે લોમ આહારમાં ભાગ હેય ખરો. છે અને ન ય હેય એકેન્દ્રિયના માહારમાં ભાગ લેતા નથી. એકેન્દ્રિ પ્રાણીઓને આ ભેગ આહારનથી, અનાજોગ છે.
એસેંદિયાણને આભેગનિવરિએ અણુભગ નિવ્રુત્તિઓ ઇતિ ૦ ઉપશમ શ્રેણિ ઉપર અપ્રમત્તયતિ જ ચઢી શકે એ પ્રમાણે ક થની અવ
Page #872
--------------------------------------------------------------------------
________________
૧ શ્રી જૈન શાસન (અઠવાડીક)
સૂરિમાં કહેલ છે. જયારે કેટલાક આચાર્યો કહે છે કે- અવરિત, દેશવિરત, પ્રમત્ત કે અપ્રમમ હરકેઈ થતિ તેના ઉપર આરૂઢ થઈ શકે છે.
કર્મગ્રન્થાવચૂરો તુ ઈ હેપરા શ્રેણિકૃત અપ્રમત્તયતિરેવા કેચિદાચાર્યા અવિરત દેશવિરત પ્રમાણમયતીનામન્યતમ ઇત્યાહુરિતિ દશ્ય ” .
૦ પ્રથમના ત્રણ સંઘયન વાળા છ જ ઉપથમ શ્રેણિને આશ્રય કરે છે, અધ. નારાચ આદિ પાછળના ત્રણ સંઘયણવાળા છે તેને આશ્રય કરતા નથી,
*ઉપશમણિસતુ પ્રથમસંહનાનત્રણ આસાતે' ઈતિ કર્મનવ વૃત્ત
૦ ઉપશમણિમાં ચઢેલો આત્મા કાળ પામે તે ચોક્કસ અનુત્તર વિમાનમાં જ ઉત્પન્ન થાય છે.
મહાભાવ્યા શ્રી. વિશેષાવશ્યક ટીકામાં કહ્યું છે કે આ
દિ બદ્ધાયુઃ ઉપશમર્ણિ પ્રતિપન્ન શ્રેણિમયગતગુણરથાનવતી વા ઉપશાંતમહે વા ભૂત્વા કાલે કાતિ તદા નિયમેન અનુત્તરસુરે એવી ઉત્પાદ્યતે ઈતિ
જે કંઈ બધાયુ પ્રાણ, ઉપશમણિએ પહોંચી જાય અથવા એ શ્રેણિમયેના ગુણસ્થાનમાં રહ્યો રહ્યો અથવા તે મેહનીય ઉપશા-ત થયે છતે મૃત્યુ પામે છે તે દેવોને નિશ્ચયથી અનુત્તરદેવને વિષે જ ઉત્પન્ન થાય છે.
૦ ઉપશમણિ એક ભવમાં જીવ ઉત્કૃષ્ટથી બે વાર અને આખા ભવચક્રમાં ચાર વાર ફરે.
સિધાંતના મતે તે એક જન્મમાં કાં ક્ષપકશ્રેણિ કાં ઉપશમ શ્રેણિ બેમાંથી એક જ શ્રેણી પામે. પરંતુ કર્મગ્રંથની ઉઘુવૃત્તિમાં એમ કહ્યું છે કે, “એકવાર જે ઉપશમશ્રેણી કરી હોય તે જીવ તે જ ભવમાં પકણી પણ પામી શકે છે. પરંતુ જે જીવે એક ભવમાં બે વાર ઉપશમ શ્રેણી કરી હોય તે જીવ તે ભવમાં પકણી પામી શકતું નથી.
(ક્રમશ:)
Page #873
--------------------------------------------------------------------------
________________
EEG ELHELE
- a જૈન શાસન પ્રભાવક દીક્ષા મહોત્સવ ૨
જામનગરના ઇતિહાસમાં અપૂર્વ અને અજોડ દીક્ષા પ્રસંગ
શ્રી જયેન્દ્રભાઈ બન્યા જિતધર્મ વિજયજી
જામનગરને આંગણે ઉજવાનાર શ્રી જયેન્દ્રભાઈ વેલજીભાઈ હરણયાના દીક્ષા મહેસવની મહા સુદ ૧૩ ના અમદાવાદ સાબરમતી મુકામે પૂ. આ. શ્રી વિજય રાજતિલકસૂરીશ્વરજી મ. તથા પૂ. આ. શ્રી વિજય મહદયસૂરીશ્વરજી મ.ની નિશ્રામાં દક્ષા મુહર્ત થયું અને ત્યારથી એ જયેનદ્રભાઈની દીક્ષાના વરસીદાનના વરઘોડાના કાર્યક્રમ ચાલુ થયા સૌ પ્રથમ બોરીવલીમાં પૂ. આ. શ્રી વિજય જિનેન્દ્રસૂ. મ. આદિ તથા પૂ મુ. શ્રી નયવર્ધનવિ. મ.ની નિશ્રામાં શેઠ શ્રી છબીલદાસ સાકળચંદ પરિવાર હ, હેમદભાઈ (બટુકભાઈ) તરફથી ભવ્ય વરઘેડે ચડયે અને ત્યારથી વરસીદાનના વરઘેડાની પરંપરા ચાલી. ભારતમાં નાસિકમાં માલેગામ સુધી અને મધ્ય પ્રદેશમાં રતલામ સુધી અને રાજસ્થાનમાં સિહેરી સુધી અને પરદેશમાં આફ્રિકામાં મેંબાસા સુધી અને ગુજરાત સૌરાષ્ટ્રમાં તે ઠેર ઠેર અને મુંબઈમાં પણ સંખ્યાબંધ વરઘોડાના આજને થયા અને મુમુક્ષ શ્રી જયેન્દ્રભાઈએ છૂટે હાથે વરસીદાનને ધેઘ વહાવ્યા છેલ્લે પાને અભૂતપૂર્વ વડે તેમણે કાઢયે, અને તે જ રીતે દીક્ષા પ્રસંગે જામનગરમાં નહી જોયેલે નહિ માણેલા અને અદભુત અને પ્રભાવક છે .વરડે નીકળે.
રે જ રીતે દીક્ષા મહોત્સવની ઝલક પણ અનેરી હતી. ઓસવાળ સેન્ટરના વિશાળ પટાંગણમાં તેનું આયોજન થયું હતું પૂજા પ્રવચને અને શાંતિસ્નાત્ર તથા મહાપૂજામાં હજારોની મેદની એકત્રિત થતી બે નવકાશી તથા એમના મામા શ્રી પી.એલ. ગોસરાણી (મબાસા) તરફથી સાધમિક વાત્સલ્ય અને દરરોજ સવારે પ્રવચનમાં અને બપોરે પૂજામાં પ્રભાવનાની હેલી વરસાવી જાણે જનમેદની બજારમાં ખરીદી માટે નીકળી હોય તેમ થેલીઓ ફળની સાકરની લઈને જતાં હોય તેવું લાગતુ.
વરસીદાન વરઘ ભવ્ય અને વિશાળ હતે પાંચ કિલોમીટર ફરેલે વડે જ એના મ અને જૈનેત્તરોની કતારો અને મેદની જામી હતી. વરસીદાન જોઈને ભલભલા A બની ગયા હતા. જેને તે શું પણ જેને પણ ઝુકી રહ્યા હતા. વિશાળ
Page #874
--------------------------------------------------------------------------
________________
: શ્રી જૈન શાસન [અઠવાડિક]. વરડાની વ્યવસ્થા એવી હતી કે બિફોર ટાઈમ ઉતરી ગયો હતે.
શનિવારે રાત્રે દક્ષાથી સન્માનને મેળાવડામાં પણ ૭૦ હજાર ફુટને મંડપ રાત્રે ૧૧-૧૨ વાગ્યા સુધી ચીકાર ભરાયેલ રહ્યો.
દીક્ષા પ્રસંગ તે અપૂવ બને. મંડપ અને મંડપ બહાર ચીકાર મેદની હતી. રજોહરણ પ્રદાન પ્રસંગે તે સૌના રોમાંચ ખડા કરી દીધાં. માત્ર જયેન્દ્રભાઈ નહિ તેમના માતા પિતા ભાઈ બહેન અરે પત્ની અને પુત્ર પણ અપૂર્વ ભાવથી નાચી ઉઠયા સભાએ તોડી પાડવા સાથે જયનાદથી મંડપ ગજવી દીધે. તેમના બનેવી તેમને ખંભ. ઉપર ઉંચકી મંડપ બહાર લઈ ગયા ત્યારે દર્શન કરનારા ગગનભેદી જયનાદથી વધાવી લેતા હતા. આ અપૂર્વ પ્રભાવક અને અણમોલ દીક્ષા મહોત્સવ જોવાનું સૌભાગ્ય સાંપડયું તે જાતને ધન્ય માનવા લાગ્યા હતા. તે ઉજવાયેલ મહોત્સવના કાર્યક્રમની રૂપરેખા નીચે મુજબ છે.
ઉપર છલી નજરે.. જામનગરનું પ્રસંગ વર્ણન તા. ૯-૫-૯૬ ને ગુરૂવારના રોજ મુમુક્ષુ શ્રી જયેન્દ્રભાઈને જામનગરમાં પ્રવેશ કરવા માટેનું મુહુત હતુતે દિવસે સવારે ૬-૩૦ વાગે પ્રસ્થાન કરવાનું હતું પરંતુ પ્લેન બપોરે ૨-૪૦ કલાકે ઉપડવાનું હતું આથી તે દિવસે એક ખાંતિભાઈ નામના મહાભાગ્યશાળીને ત્યાં પૂ. આ. કે. શ્રી લલિતશેખરસૂરી. મ. તથા પૂ. આ. કે. શ્રી વિ. રાજશેખરસરી. મ. તથા પૂ સાધવી હર્ષપૂર્ણાશ્રીજી. પૂ. સાવશ્રી પિયુષપૂર્ણાશ્રીજી આદિ સાધુ-સાધ્વીજી ભગવંતે સહિત ચતુર્વિધ સંઘ સાથે વાજતે ગાજતે વષીદાન દેતાં દેતાં પગલાં કરવા પધાર્યા હતાં. સવારનો સમય હતો એટલે ઉછાળેલું વર્ષીદાન રેડ ઉપર ઘણી મિનિટો સુથી પડી જ રહેલું હતું. તેથી પૈસાની સડક ઉપર ચાલતા હોઈએ તેવું લાગતું હતું. સવારે પૂ. આચાર્યદેવે માંગલિક પ્રવચન સંભળાવ્યું હતુ. ત્યારબાદ ત્યાં પધારેલા દરેકને પાંચ રૂ.થી સંઘપૂજન કર્યું હતું. સવારે નવકારશી થઈ ગયા બાદ નવ વાગે પ્રભુ પૂજા કરવા માટે ભારે કિંમતી પૂજાની જોડ તથા આખા શરીરે સેનાના દાગીના પહેર્યા હતા. બગીમાં બેસીને વષીદાન દેતાં દેતાં તેઓ પિણ કલાકે શ્રી ચંદ્રપ્રભ સ્વામી જિનમંદિરે પધાર્યા હતા. સવારના આ પ્રસંગમાં લાલબાગથી મેટા પ્રમાણમાં આવેલા મિત્રો ખાસ આકર્ષણ બન્યા હતા. પ્રભુપૂજા કરવા તે દરેક પૂજના કપડાંમાં આવીને અષ્ટપ્રકારી પૂજાની સુંદર સામગ્રી તૈયાર કરી હતી. દિનેશભાઈએ કાવ્ય સાથે સુંદર રીતે અટપ્રકારી પૂજા મુમુક્ષુને કરાવી હતી. ત્યવંદન (પ્રભુ પાસજી તાહરૂ નામ મીઠું) તથા સ્તવન (દેખણ દે મુજે દેખણ દે) અને શ્રી જયેન્દ્રભાઈ પતે ભાવપૂર્વક બોલ્યા હતા. પૂજા બાદ બહાર આવ્યા ત્યારે જયેનદ્રભાઈએ પૂજારી, પગીને ૧૦૦, ૫૦, ૫૦૦ની નેટ આપી હતી. અને પછી તેમણે દીક્ષા પ્રસંગે ખાસ
Page #875
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૮ : અંક ૩૯-૪૦ :
તા. ૧૧-૬-૯૬:
કામમાં લેવાના હેતુથી નવી જ વસાવેલી સી. એલ. એ. કારમાં બેસીને પછી ખાંતિભાઈને ઘરે ગયા હતા. પૂજા કરવા આવ્યા ત્યારે પૂ. મે ક્ષતિ વિ. તથા પૂ. તત્વદર્શન વિ. મ. સા. સાથે પધાર્યા હતા. અને તેઓની સાથે નાનુ ચૈત્યવંદન કર્યા પછી જયેન્દ્રભાઈએ અષ્ટપ્રકારી પૂજા કરી હતી.
લગભગ સાડા દશ વાગે પૂજા કરીને પાછા ફર્યા ત્યારે ત્યાં જયેન્દ્રભાઈનું બહુમાન કરનારા ઘણા લોકો આવીને બેઠા હતા. બપોરે બરાબર બાર વાગે જમવા બેઠા હતા. અને ૧ પાણું વાગે જમીને ઉઠયા પછી ૧૫-૨૦ મિનીટ આરામ કરી શકાય તેટલે સમય હતો છતાં જયેનદ્રભાઈએ આરામ કર્યો ન હતે. દીક્ષાનું મુહર્ત નીકળ્યા પછી અમે તેમને સતત કામમાં પરોવાયેલા જ જોયા હતા. બરાબર ૧ વાગે એરપોર્ટ ઉપર જવા નીકળ્યા હતા. લાલબાગના મિત્ર સાથે હતા.
જયેન્દ્રભાઈ તેમના પત્ની રેખાબેન, પુત્ર કુશલ તથા મિત્ર હિરેનભાઈ તથા તેમના બેન દક્ષાબેન સાથે પ્લેનમાં ગયા હતા. તેમના કેટલાક મિત્રે એજ દિવસે વાંદ્રાથી ૪ વાગે ઉપડતી હાપામાં તથા કેટલાંક કારમાં જામનગર જવા નીકળ્યા હતા. જામનગરમાં. શ્રી વિમલનાથ દેરાસરથી પ્રભુજી લઈને સવાલ સેંટર દીક્ષા સ્થળે તા. ૧૨-૧-૯૬ના રોજ સવારે વષીદાન દેતા દેતા પૂ. આ. ભ. શ્રી અમરગુપ્ત સૂ. મ. સા., પૂ. આ. ભ. શ્રી ચંદ્રગુપ્ત સૂ મ. સા.નું પ્રયાણ કર્યું હતું તથા તે જ દિવસે ખંભાતથી ઉગ્ર વિહાર કરતાં કરતાં પધારેલ પૂ.આ. શ્રી જિનેન્દ્ર સ્ર મ. આદિ મુનિવરો પિોલીસ ચે કી ભેગા થયાં હતા. તથા પુ. સા. મ. શ્રી મણિપ્રભાશ્રીજી મ., પૂ. સા. શ્રી પરમપ્રભાશ્રીજી, પૂ સા. શ્રી નિત્યક્રયાશ્રીજી, પૂ. સા. શ્રી સુરેન્દ્રપ્રભાશ્રીજી, પૂ. સા. શ્રી અનંતપ્રભાશ્રીજી, પૂ. સા. શ્રી સવયંપ્રભાશ્રીજી તથા પૂ. સા. શ્રી લઘુગુણાશ્રીજી આદ સાવીજી ભગવંતની નિશ્રામાં ઓશવાળ સેન્ટર પધાર્યા હતા.
' અહી જે વીદાન અપાડ્યું તેમાં પણ શરૂઆતમાં તે કઈ વષીદાન લેનાર ને હતું તેથી અમુક ભાગને રસ્તો પૈસાથી છવાઈ ગયે હતે પછી તે આગળનાં રસ્તા ઉપર વષીદાન લેનારની ભારે ભીડ જામી હતી. વષીદાન દેતા દેતા જયેન્દ્રભાઈ એસવાળ એન્ટર કે જે વિશાળ વિસ્તાર ધરાવે છે ત્યાં પધાર્યા હતા ,
મહત્સવના પ્રથમ દિવસે સવારે ૯-૩૦ વાગે પૂજ્યશ્રીનું. વ્યાખ્યાન હતુ. વ્યાખ્યાન બાદ એક ભાઈએ સ્વાગત ગીત રજુ કર્યું હતું. બપોરે શ્રી પંચકલ્યાણકની પૂજા હતી, રાત્રે રાજકોટથી પધારેલા અનંતભાઈએ ભક્તિરસની રમઝટ મચાવી હતી.
લાલબાગથી ખાસ પ્રભુજીને અંગરચના કરવા આવેલા જયેન્દ્રભાઈના મિત્ર વર્તુળ ભવ્ય અંગરચના કરી હતી.
Page #876
--------------------------------------------------------------------------
________________
૯૧૨ : -
: શ્રી જૈન શાસન (અઠવાડિક) .
બીજા દિવસે જયેન્દ્રભાઈ સવારે મિત્રો સાથે વાજતે ગાજતે દર્શન તથા ગુરૂ વંશનાર્થે ગયા હતા. નવ વાગે વ્યાખ્યાન શરૂ થયુ હતુ. ત્યાખ્યાન પૂ. આ. દેવ શ્રી જિનેન્દ્ર સુ. મ. સાપ્યુ હતુ. વ્યાખ્યાન સરળ શૈલીમાં થતુ હતુ બે-બે કલાક સુધી વ્યાખ્યાન ચાલતુ હતુ. વ્યાખ્યાન પછી ગુરૂ ભગવંત તથા દીક્ષાર્થીને ધ્યાનમાં રાખીને એક ભાઈ દ્વારા ગહુલી ગવાઈ હતી.
બપોરે શ્રી ૪૫ આગમની પૂજા શરૂ થયેલી હતી. અને તે ત્રણ દિવસ સુધી ત્રણે ભાગમાં ચલાવાઈ હતી. દરરાજ જયેન્દ્રભાઈએ જેટલી પૂજા ભણાવાઈ હોય તેટલા આગમોની ચાંદીની લગડીથી પૂજા કરી હતી. સાંજે ભવ્ય અંગરચના તથા. રાતે ભાવના ભણાવાઈ હતી. સતત ત્રણ દિવસ આ જ રીતે પ્રોગ્રામ થયું હતું. રાતે ભાવનામાં મિત્ર વર્તુળ દાંડીયા રાસથી રમઝટ મચાવી હતી.
પાંચમા દિવસે સવારે નવ વાગે વ્યાખ્યાનમાં પૂ આ. શ્રી જિનેન્દ્ર સ. મ. તથા આ. શ્રી ચંદ્રગુપ્ત સ. મ. સાહેબે શાસ્ત્રીય સિદ્ધાંતને સ્પષ્ટ ભાષામાં રજુ ક તું વ્યાખ્યાન આપ્યું હતુ. બપારે અંધેરીથી પધારેલ વિધિકારક પાનાચંદભાઈએ નવરા હ-પાટલા પુજન કરાવ્યું હતું પ્રભુજીને ભવ્ય અંગ રચના તથા રાતે ભક્તિરસમય ભાવના થયેલા
છઠ્ઠા દિવસે સવારે નવ વાગે વ્યાખ્યાનમાં પૂ આ. શ્રી જિનેન્દ્ર છે. મ, પૂ. આ. દેવ શ્રી વિ. અમરગુપ્ત સૂ. મ. તથા પૂ. આ. દેવ શ્રી વિ. ચંદ્રગુપ્ત સૂ. મ. ત્રણેય આચાર્ય ભગવતેએ વ્યાખ્યાન આપ્યું હતું,
- બપોરે લઘુશાંતિ સ્નાત્રમાં જયેન્દ્રભાઈ સ્પેશયલ બનાવેલી પૂજાની જેડ તથા સુવર્ણના ઘણા બધા દાગીના ધારણ કરીને પાલખીમાં (પાલખી કે જે જયેન્દ્રભાઈના બહેને ખાસ તૈયાર કરાવી હતી અને તેમાં બેસીને જયેન્દ્રભાઈ રેજ રજ દર્શન, વંદન પૂજન માટે જતા હતા) બેસીને આવ્યા હતા પ્રભુજીને ભવ્ય અંગરચના થઈ હતી ફળની તથા નવેરાની સુંદર સજાવટ લાલબાગના યુવાનોએ કરી હતી રાતે ભાવનામાં દાંડીયા રાસ લેવાયા હતા. રાત્રે ધારેવાડીને પ્રસંગ હતે. છઠ્ઠા દિવસે જયેન્દ્રભાઈના મામા પી. એલ. ગોસરાણી તરફથી હાલારી જ્ઞાતિ જનેને સંઘ જમણ અપાયુ હતુ. લગભગ સાત હજાર ભાવિકોએ લાભ લીધે હતે.
સાતમા દિવસે સવારે ૮-૩૦ વાગે જયેન્દ્રભાઈ પોતાના નિવાસસ્થાને કારમાં ગયા હતા અને ત્યાંથી ઘેરા લાલ રંગના કચીન્સમાં બનાવેલ ડ્રેસ પહેરીને તેમની ભવ્ય શિબિકામાં બેસીને છૂટે હાથે દાન દીધુ હતુ. ભવ્યાતિભવ્ય આ વડે લગભગ ૩ કલાક કર્યો હતો. ૮-૩૦ વાગે ચડેલે વરાડો ૧૧-૩૦ વાગે એસવાળ
Page #877
--------------------------------------------------------------------------
________________
વ૮: અંક ૩૯-૪૦ : તા. ૧૧-૬-૯૬
: ૯૧૩
સેટરે ઉતર્યો હતે આ દિવસે નવકારશી રાખવામાં આવી હતી. લગભગ ર૦ હજાર ભાવિકે એ લાભ લીધું હતું. બપોરે મંડપમાં પ્રવચન થયુ તેમાં પાંચેક હજારની હાજરી હતી.
- સાંજે ઓસવાલ સેન્ટરના હેલમાં તેમજ શ્રી નેમિનાથ પ્રભુના દેરાસરે ભવ્ય મહાપૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું. મહાપૂજામાં કુવારા, ઝુમ્મર, લાઈટ, જાતજાતના રંગોથી રંગોળીએ, કુલને સુંદર શણગાર આદિ રાખવામાં આવ્યું હતું.
અને રાત્રે ૯ વાગે મુમુક્ષુ શ્રી જયેન્દ્રભાઈને સન્માન સમારોહ જવામાં આવ્યું હતું. તેમના સંબંધીઓ તેમજ ગામ–બહારગામના ૬૦ જેટલા સંઘએ બહુમાન કર્યું હતું. ગત ગીત તેમજ દીક્ષા ગીત અને વકતવ્ય પણ થયા હતા. શ્રી જયેન્દ્રભાઈએ લગભગ અડધે કલાક સુધી સુંદર પદાથ નિરૂપણ પૂર્વક વકતવ્ય કર્યું હતું. સંસારના સુખ માટે ધર્મ ન કરાય. છતાં કેઈ કરે તે તેને થતા નુકશાને જણાવ્યા હતા. લગભગ ૮ થી ૧૦ હજાર ભાવિકે એ હાજરી આપી હતી.
લગભગ રાતના પિણાબાર સુધી આ પ્રોગ્રામ ચાહ્યું હતું. આઠમા દિવસે સવારે -૩૦ વાગે શ્રી જયેન્દ્રભાઈએ સ્નાત્રyજ ભણાવવા રૂપ માંગલિક કર્યું હતુ. પછી સાત રસ્તાથી હાથી ઉપર બેસીને વષીદાન દેતા દેતા દીક્ષા સ્થળે આવ્યા હતા. વિદાય તિલકને ૧૧,૧૧,૧૧૧ રૂપિયામાં આદેશ અપાયે હતો. તે શ્રી જયેન્દ્રભાઈ ના બનેવી શ્રી દીલીપભાઈ ભાયચંદભાઈ મારૂએ લીધું હતું.
૮-૩૦ વાગે રજોહરણ અર્પણ કરાયું હતું. અને પાદશ વાગે લેચ કરાયે હતે શ્રી જયેન્દ્રભાઈના નામ જાહેર કરવા અંગે તેમના જ સુપુત્ર કુશલકુમારે સાડાચાર, લાખ રૂપિયા બોલીને લાભ લીધું હતું. શ્રી જયેન્દ્રભાઈનું નામ શ્રી જિતધર્મવિજયજી પાડવામાં આવ્યું હતું. તે પૂજ્ય સિદ્ધાંત રહસ્યવેત્તા પૂ. આ. દેવ. શ્રી ચંદ્રગુપ્ત સ. મ. સા. ના શિષ્ય તરીકે જાહેર કરાયા હતા. '' - આજે પણ નવકારશી રાખી દેવાથી લગભગ ૩૦-૩૨ હજાર ભાવિકેએ લાભ આપ્યું હતું. આજે બપોરે સત્તરભેદી પુજા રાખવામાં આવી હતી. તેમાં લગભગ પાંચ હજાર જેટલી મેદની ઉમટી હતી. રાત્રે ભાવના રાખવામાં આવી હતી.
- નવમા દિવસે સવારે ૬ વાગે મુનિશ્રી જિતધર્મ વિ. મ. પૂ. ગુરુદેવ સાથે સંસારી ઘેર પધાર્યા હતા. અને નિવાસસ્થળે ગુરુપૂજન માંગલિક પ્રવચન અને પ્રભાવના થયા હતા. જામનગરથી જેઠ સુદ-૧૦ ના વિહાર થશે પછી રાજકેટ માસુ હોવાથી તે તરફ ગુરુદેવ સાથે વિહાર કરનાર છે. જેઠ વદ-૫ ની વડીલીક્ષા રાજકોટ મુકામ થશે
Page #878
--------------------------------------------------------------------------
________________
૧૪
: શ્રી જૈન શાસન (સપ્ત હિક)
5: 12
મહોત્સવ દરમ્યાન વ્યાખ્યાન તથા પૂજામાં થયેલી પ્રભાવનાઓ વ્યાખ્યાનમાં
લાડુ | પૂજમાં પાંચ રૂા.
ફેડેલી ૧૦૦ ગ્રામ બદામ શ્રીફળ ( અનાનસ , | બદામને મેસુબ, ૫૦૦ ગ્રામ સાકરની થેલી
બદામ કતરી - શ્રીફળ
, ૧ કીલે ચીકુ થેલી છે સવારે સંસારી નિવાસસ્થાને બદામકતરી સવારે
| વ્યા
૫ ગ્રામ ચાંદીના સિકકો
» ખ્યાનમાં બદામ કતરી |
બદામ કતરી ૪૫ આગમની પૂજાને અનુલક્ષીને નાસિકવાળા ચંદ્રકાંતભાઈ દ્વારા કેલની
આકર્ષક ૪૫ દેરીઓ તૈયાર કરાવાઈ હતી. ૦ સાંજે શ્રી જયેન્દ્રભાઈ પાલખીમાં બેસીને દર્શન, ગુરૂવંદન, પૂજા આદિમાં જતા હતા. ૦ વર્ષીદાનને અતિભવ્ય વરઘોડો નીકળ્યું હતું. ૦ પૂ. આ. કે. શ્રી જિનેન્દ્ર સૂ. મ. પૂ. આ. કે. શ્રી અમરગુપ્ત સૂ. મ. તથા પૂ. આ.
છે. શ્રી ચંદ્રગુપ્ત સૂ. મ. સા. ની પવિત્ર નિશ્રા હેઠળ તદ્દન શાંતિપૂર્વક સમયસર દરેકને જોઈ શકાય તે રીતે દીક્ષા પ્રદાનની વિધિ થઈ હતી.
- દીક્ષા મહોત્સવમાં ઉછામણીએ ખુબ જોરદાર થઈ અને જીવદયાની રોપ પણ સુંદર થઈ હતી. ઉપકરણે અર્પણ કરવાને લાભ લેનારા ભાગ્યશાળીએ.
' (૧) વિદાય તિલક સંઘવી ભાઈચંદ મેઘજી મારૂ હ. રેણુકાબેન તથા આદર્શ કુમાર વડાલી સિંહણ હાલ લંડન (જયેન્દ્રભાઈના બેન) (૨) કામળી-શેઠ શ્રી છબીલદાસ સાકળચંદ પરિવાર હ. બટુકભાઈ [માટુંગા મુંબઈ) (૩) ચલપટ્ટો-સંધવી વીરચંદ હુકમાજી પરિવાર પુના (૪) પાંગરણી શાહ વેલજી દેપાર હરણીયા જામનગર [૫] કમડે-શ્રીમતી કસ્તુરબેન વેલજી દેપાર હરણીયા જામનગર ૬) પાત્ર- શેઠશ્રી પ્રવિણચંદ્ર નાથાલાલ દલાલ પરિવાર હ. તારાબેન પ્રવીણચંદ્ર વડેરા [૭] ચેતને - તર૫ણી- શેઠશ્રી આણંદજી મારૂ મલાડ મુંબઈ (૮) ચરવડી- શેઠશ્રી દેવચંદ રૂપશી પરિવાર નાની ખાવડો હાલ નાઈબી [૯) ડું જાણી તથા સુપડી-શેઠશ્રી કાંતિલાલ લક્ષમીચંદ શેઠ સાવરકુંડલાવાળા પાર્લા મુંબઈ [૧૦] દાંડ-શેઠશ્રી નંદલાલ દેવચંદ ચુનાભી મુંબઈ (૧૧] દંડાસણ-શેઠશ્રી પ્રેમચંદ લાધાભાઈ ગોસરાણી ચાંપારાજાવાળા હાલ મેબાસા (૧૧) પુસ્તક અને સાપડ શેઠશ્રી પ્રેમચંદ લાધાભાઈ ગોસરાણી ચાંપ
Page #879
--------------------------------------------------------------------------
________________
વર્ષ : ૮ એક ૩૯-૪૦ ત.. ૧૧-૬-૯૬
ખેરાજાવાળા હાલ માંમાસા [૧૩) નવકારવાળી-શેઠશ્રી નટવરલાલ જેસ'ગભાઈ વિરાર મુંબઈ (૧૪) આસન-શેઠશ્રી છેાટાલાલ જગજીવનદાસ સંઘવી મલાડ સુ ખઇ (૧૧) સંથારા શેઠ શ્રી વાડીલાલ પટલાલ વસા પરિવાર ધારાજીવાળા અમદાવાદ [૧૬].. ઉત્તરપટ્ટો જયેન્દ્રભાઈના બનેવીએ શ્રી દિનેશકુમાર તથા તુષારકુમાર
ત્રણે આચાર્ય દેવે આદિનુ ગુરુપૂજન શેઠશ્રી વેલજી દેરભાઈ હરણીયા પરિવારે લાભ લીધા તેમજ પૂ. આ. દેવે તથા નૂતન મુનિશ્રી જિતધર્મ વિ. મ. ને કામ બીએ વહેારાવવાના લાભ શેઠ શ્રી પ્રેમચંદ લાધાભાઇ ગેસરાણી-મેબાસાવાળા
લાભ લીધા.
+ ૯૧૫
ન્તન દીક્ષિતનું નામ જાહેર કરવાના વિશિષ્ટ ચડાવા નુતન દીક્ષિતના જ ચિ. કુશલકુમાર જયેન્દ્રભાઈ હરણીઆ (પાર્લા મુંબઈ) એ લાભ લીધા અને વિશાળ મેદનુ સમક્ષ તે નામ જાહેર કરતાં આન'દની ઝલક ફેલાઈ ગઈ. અને જયજયકાર માલાયા અમ અનુપમ દીક્ષા મહોત્સવના ભાવ વ ક સાઁભારણા લઇ સૌ પ્રમાદીત બન્યા.
સમગ્ર જૈન ચાતુર્માસ સૂચિ
વિ. સ. ૨૦૨૨ સન ૧૯૯૬ નાં ચાતુર્માસાનું સૂચિ પ્રગટ થવાની છે તે માટે દરેક સાધુ સાધ્વીના નામ ચાતુર્માસ ગચ્છ સમુદાય, સરનામુ, નવીક્ષિત કાલ ધર્મ વિ. નોંધ મેકલવા તેમના તરફથી વિનતિ કરવામાં આવી છે.
માકલવાનું સરનામુ બાબુલાલ જૈન ‘ઉજ્જવલ’ ૧૦૫ તિંરુપતી એપાર્ટમેન્ટ આકુલી ફ્રાઈસ રોડ, ૧ રેલ્વે સ્ટેશન પાસે કાંદીવલી પૂર્વ અઇ ન ૧૦૧
ફાન : ૮૮૭૧૨૭૮
અમદાવાદ : પાલડી દશા પારવાડ સાસાયટીમાં પ. પૂ. આ. ભ. શ્રી વિજય રામચંદ્ર સૂ. મ. ના સમુદાયના પુ. સા. શ્રી કાંતીશ્રીજીમ. જેઠ સુદ ૧૧ ના ૮૦ વર્ષની ઉમરે ૬૪ વર્ષના સ`યમ પર્યાય પાળીને સમાધિપૂર્વક કાલધર્મ પામ્યા છે. તેઓશ્રી પૂ. સા શ્રી જયાશ્રીજી મ. ના નિશ્રાવતી હતા. પૂ.સા. શ્રી વિદ્યાશ્રીજી મ. ના શિષ્યા હતા. તેમના સસારા એને દીક્ષા લીધેલ તે સા. શ્રી સુદર્શનાશ્રીજી મ. હતા. તેમના આત્માને મોક્ષ માર્ગ પ્રાપ્ત થાય અને શિવ સુખ લેાકત્તા અને એજ અભિલાષા.
Page #880
--------------------------------------------------------------------------
________________
, હા હા હા હાહર,
- ૨ ખંભાતમાં ભવ્ય દીક્ષા મહોત્સવ | -૬ - - - હજાર જ હ.
. શાહ કનકરાય ચીમનલાલભાઈ કાપડીયાના ચિ. અમરકુમાર' (ઉ. વર્ષ ૨૨) ની દક્ષાને મહત્સવ પૂ. આ. શ્રી વિજયં જિનેન્દ્રસ. મ. આદિની નિશ્રામાં વૈ. સુ. ૩ના. ભવ્ય રીતે ઉજવાયો. .
પૂ. આ. શ્રી આદિ મુંબઈથી આ પ્રસંગે વિહાર કરીને રોગ -૭ ના ખંભાત પધારતાં અમર જૈન શાળા તરફથી ભવ્ય વિશાળ સામૈયું થયું પામૈયામાં સકલ ખંભાત સંઘ ઉમટયે હતું જેન શાળાએ પ્રવચન બાળ જેન શાળા સંઘ તથા ચીમનલાલ જેસંગભાઈ કાપડીયા તરફથી સંઘપૂજન થયું. .
હી સુ. ૧ ના ચીમનલાલ જેસંગભાઈ તરફથી જેનશાળાથી સામયું થયું 'વિશાળ સમુદાય સાથે રાજમાર્ગે ફરી ઓસવાળ તપાગચ્છ ઉપાશ્રયે સામે યુ ઉતર્યું. પ્રવચન બાદ તેમના તરફથી પ્રભાવના થઈ બપોરે શ્રી સિદ્ધચક્ર મહાપૂજન ભણાયું. ભકિત તથા વિધિ શ્રી દિનેશભાઈ ઝવેરી આદિ ઓસવાળ જૈન મંડળે સુંર રીતે કરાવ્યા હતા.
4. સુ ૨ ના સવારે ભવ્ય વરસીદાનને વરઘોડે ચઢ. જામનગર દીક્ષા લેનાર મુમુક્ષુ જયેન્દ્રભાઈ વેલજીભાઈ હરણીયા પણ વરસીદાન વરઘોડામાં વરસીદાન માટે કનકભાઈ આદિની વિનંતીથી ખાસ પધાર્યા હતા. વરડે ભવ્ય ચ અને ગામમાં એ ભાવ જ ખંભાતમાં આવું વરસીદાન પ્રથમ થયું. બપોરે સંઘજમણ તથા પ્રવચન થયું.
આ અખાત્રીજના ઓસવાળ ઉપાશ્રયના વિશાળ હેલમાં દીક્ષા વિધિ શરૂ થઈ ઉપર નીચેના હેલ અને બહારને ભાગ પણ ચીકાર ભરાઈ ગયે. રખેહરણ અપણ થતાં મુમુક્ષુ અમરકુમાર નાચી ઉઠયા અને સભામાં હર્ષ ના તથા દીક્ષાથી અમર રહેથી હેલ ગુંજી ઉઠયે વેશ પરિવર્તન માટે દીક્ષાથી ગયા બાદ બેલીઓ પણ ઉપકરણ આદિ બેલીએ જોરદાર થઈ ૧ લાખ ૬૮ હજાર ઉપર થઈ.
વેશ પરિવર્તન કરીને આવી જતા જયનાદથી વધાવી લેવાયા શુભ મુહુર્ત હુંચન થયું.
દિગબંધન સમયે મુમુક્ષુ અમકુમારને પૂ. આ. શ્રી જિનેન્દ્રસૂરીશ્વરજી મ.ના શિષ્ય તરીકે મુનિરાજ શ્રી અવિચલે વિજયજી તરીકે જાહેર કર્યા હતા. હિતશિક્ષા પ્રવચન વિ. સુધી સભાએ લાભ લીધે સર્વમંગલ બાદ પ્રભાવના તથા સંઘ જમણ થયું બપોરે શ્રી નવખેડા પાર્શ્વનાથ દેરાસરે ઉત્સવમાં પૂજન ભણાવાઈ.
Page #881
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૮ : અંક ૩૯-૪૦ તા. ૧૧-૬-૯૬ :
: ૯૧૭
ત્યાં તથા દીક્ષાથી ના ખા પ્રભાવના સંધ હું જિતેન્દ્રભાઈ તરફથી
સુદ-૪ ના સવારે વાજતે ગાજતે શ્રી કનકરાયભાઈને ત્યાં તથા શ્રી રમેશભાઈને મામાને ત્યાં સધ સહિત વાજતે ગાજતે પધરામણી થઈ પૂજન થયા બારે દીક્ષાથી ના કાકા શ્રી શાંતિલાલ જેસ'ગભાઇ ભક્તામર પૂજન ઠાઠથી ભણાયું હતું.
દીક્ષા મહત્સવ ભવ્ય અનુમેદનીય બન્યા હતા.
ત્ર
ખંભાત–શ્રી અન ́તનાથ દેરાસરજીના છીદ્વાર નિમિત્તે તથા પૂ. આ. શ્રી વિજયમસ્મૃતસ. મ.ની ગુરુમૂર્તિની પ્રતિષ્ઠા નિમિત્તે શ્રી "તારા પરિવાર તરફથી વદ-૧૪થી વૈ. સુ. ૫ સુધી અષ્ટોત્તરી સ્નાત્ર અઢાર અભિષેક અઠ્ઠાઈ મહાત્સવ ચૈાજાયા હતા. વદ ૦)) ના અઢાર અભિષેક સુદ ખીજી ચેાથના સવારે નવગ્રહાદિ પૂજન બપોરે જલયાત્ર વરઘોડો સુદ-૫ ના સવારે જિનમદિર જઈ ડ કલશ તથા ગુરુમ`દિરમાં પૂ. ગુરૂમૂર્તિની પ્રતિષ્ઠા ઉત્સાહથી થઈ બપોરે અષ્ટોત્તરી સ્નાત્ર ઠાઠથી ભણાયું.
જન મંદિરના જીર્ણોદ્ધાર શ્રી રત્નપુરી ` મલાડ શ્રીમતી ચંદ્રાવતી બાબુભાઈ ખીમચંદ ઝવેરી દ્રશ્ય દેરાસર ખાતેથી થયેા છે. ગુરુમૂર્તિના લાભ પૂ. સ્વસ્થ આચા દેવશ્રીજીના ભત્રીજી શ્રીમતી પદમાબેન પન્નાલાલ અમૃતલાલ તારાએ તથા છત્રીના લાભ ગુરૂભકત શ્રીમતી જયાબેન અમૃતલાલ શાહ લડનવાળાએ લીધે હતા. હાલમાં છત્રી બનાવી છે ગુરુમૂર્તિ આબેહુબ બની છે.
વધિ વિધાન ઓસવાળ મ'ડળે ઠાઠથી ક્રરાન્યા હતા પ્રતિષ્ઠા બાદ જૈન શાળામાં ગુરૂદેવના ગુણાનુવાદ કાપડીયા કેશવલાલ માણેકરા'દ તરફથી ગુરૂ પૂજન તથા જૈનશાળા સઘની ઓફ્સિના ઉદ્દઘાટન નિમિતે પ્રભાવના પુજા થયા.
કાંદીવલી દહાણુકરવાડીમાં ભવ્ય અજન શલાકા પ્રતિષ્ઠા મહોત્સવ
અત્રે પૂ. આ. શ્રી વિજયજિનેન્દ્રપૂ. મ. આર્દિ તથા પૂ. મુ. શ્રી નયવન વિજયજી મ.ની નિશ્રામાં ભવ્ય અજન શલાકા પ્રતિષ્ઠા મહ।ત્સવ ઉજવાયા મહા સુદ ૧૧ના જન વિધિ અને મહા સુદ ૧૩ના પ્રતિષ્ઠા થઇ.
અત્ર મૂલનાયક આદિ ત્રણે પ્રતિમાજી નર ધાતુના ભરાવેલા છે મૂળનાયક ભરાવવા પ્રતિષ્ઠાના લાભ તલકચંદ જેસાજી પરિવાર કરજણ (સુરતવાળા) એ લીધે હતેા ઉત્સવ આયાજન પૂ. મુ. શ્રીના સુંદર માગ દશ નથી મારીવલી કાંદીવલી ગોરેગાંવના તથા મુબઈના યુવકા આદિએ સુંદર રીતે કર્યુ હતુ.
મલાડ
Page #882
--------------------------------------------------------------------------
________________
૯૧૮
: શ્રી જેને શાસન [અઠવાડિક).
વડેદરા-અત્રે પૂ. આ. શ્રી વિજય જેલમાં કેદીઓને પ્રવચન આપવા પધારેલ જિનેન્દ્રસ. મ. આદિ શૈત્ર સુદ-૯ ના સુપ્રીટેન્ડન્ટ શ્રી પ્રવીણસિંહજી ઝાલા તથા પધારતાં ઘડીયાળીપળ, પીપળા શેરી, શ્રી બારીયાએ પૂ.શ્રીનું સ્વાગત કરેલા ૧૨૦૦ આરાધના ભવન તરફથી સામૈયુ થયું જેટલા કેદીઓ છે. પૂ.શ્રીએ ૪૦ મીનીટે સારી સંખ્યા થઈ પ્રવચન બાદ સંઘ પ્રવચન કરતા ઘણા કેદીઓએ પાપના પૂજન વિ. થયુ. સુદ ૧૦ ના સુભાનપુરા પશ્ચાતાપ ફળે અશ્રુભીની આંખે કરી હતી, પરિશ્રમ જોસાયટી પ્રવચન તથા શેઠશ્રી જાની શેરી આત્માનંદ ૯ પાશ્રયથી આશાભાઈ સોમાભાઈ પટેલ તથા શાહ
૯ વાગ્યે શ્રી મહાવીર સ્વામી જમા મેહનલાલ રાયશી માલ તરફથી સંઘ
કલ્યાણકનો વરઘોડો વડોદરા સમત સંઘ પૂજન થયું.
તરફથી ચઠ હતે બપોરે ગુણાનુવાદ સુદ-૧૧ શ્રી કેઠળ સંઘ તરફથી હતા બિલીમેરાના શ્રી કવીન શાહે સુંદર મામાની પિળથી સામે યુ થયું પ્રવચન વકતવ્ય કર્યું હતું. જિતેન્દ્ર. મ. બાદ પ્રભાવના થઈ.
પૂ. લાભસાગરસૂમ., એ પણ સુ-૧૨ ના શ્રી જયેન્દ્રભાઈ (જામનગર પ્રાસંગિક પ્રવચન કર્યું હતું ચૌદશના શ્રી અમરભાઈ (ખંભાત) શ્રી વાસણભાઈ નિઝામપુરામાં પ્રવચન પ્રભાવના થયા. (અમદાવાદ) ત્રણ મુમુક્ષુને વરસીદાનને પુનમના છાણી સામૈવું પ્રવચન તથા હ, ભિવ્ય વરઘેડે આરાધના ભવનથી ચડયે શાહ ભાઈ તરફથી સંઘ પૂજન થયુ હતું. હતે. હરણરોડ પુરે થ હ ત્યાં શ્રી
મા જેઠ વદ ૧૪ શુક્રવાર તા. ૧૪-૪-૯૬ના
ર વદ ૧૪૩ જયેન્દ્રભાઈને હસ્તે શ્રી રામચંદ્રસૂઆસ
-
૫ અને થયું
જેઠ વદ ૧૪ શુક્રવારે રાત્રે ધના ભવનનું ઉદઘાટન હતું પ્રવચન સન્માન સંઘ પન લિ . ૨૯ મિનિટે પૂર્ણ થાય છેશનિવારે સવારે ઉપાશ્રય ફંડમાં ખુટતી રકમ ત્રણ લાખ
સૂર્યોદય વખતે અમાસ છે રવિવારે સવારે જયેન્દ્રભાઈએ જાહેર કર્યા હતા તથા
૭ કલાકે ને ૭ મિનીટે અમાસ પૂર્ણ થાય બહેનેના ઉપાશ્રય માટે મુખ્ય દાતા નામ
છે છે જેથી જન્મભૂમિ પંચાંચ મુજ શનિશ્રીમતી કસ્તુરબેન વેલજી પાર હરણીયા
વારે અમાસ છે પણ ચૌદશને અંશ પણ
નથી. માટે પાણી વદ ૧૪ શુક્રવાર - શ્રાવિકા ઉપાશ્રય માટે ૧ લાખ ૨૧ હજાર
જાહેર કર્યા હતા શ્રી પ્રવીણચંદ્ર નાથા. - તા. ૧૪-૧-૯૬ના થશે. લાલભાઈએ પણ પ૧ હજાર જાહેર કર્યા – લંડનમાં મળે -- હતા. પ્રાંતે પધારેલા સૌના સાધમિક
શ્રી મહાવીર શાસન-જૈન શાસન વાત્સલ્યમાં ૧૩૦૦ ની સંખ્યા થઈ હતી. માટે શ્રી રતિલાલ દેવચંદ ગુઢકાને .
સુદ-૧૩ પૂ. શ્રી વડેદરા સેન્ટ્રલ કાન નં. ૯૦૪૯૮૫૧ મળી
Page #883
--------------------------------------------------------------------------
________________
q ૮ એક ૩૯-૪૦ તા. ૧૧-૬-૯૬ :
: ૯૧૯
વધમાન તપેાનિધિપ્રવચન-પ્રભાવક ચંદનની સ્મૃતિ ભેટ અપાઈં. સઘચીર
સ્મરણીય બની ગયા.
પ. પૂ આ. દે. શ્રી પ્રભાકર સૂ. મ સા. નં નિશ્રામાં પ્રભાવક પ્રભાવના (બિહાર-શિખરજી ગરિઆ-રાંચી)
ઋજુવાલિકાથી ઇલેાળવાળા અમરચંદ ભાઈ ૩૦૦ માણુસને છ'રિપાલક સ`ધ લઈને પૂ. શ્રી ની નિશ્રામાં આવેલ તેમજ પ"ચી ને સૌંધ કાઢેલ. ત્રણે સઘના માળારેપણુ મહત્સવ ઉજવાયેલ, સધ– પ્રવેશમાં એન્ડ, વિરમગામ શરણાઇવાદકો તથા ૫૬ ગેટથી સ્વાગત થયેલ. માળા રીપણ પ્રસંગે ભકતામર પૂજન રૂા. અઢી લાખની ઉપજ “ તેમજ શ્ર@ામિયાજી ભવનમાં રુા. અઢી લાખમાં નામ આપવામાં આવેલ. પુ. શ્રી ની નિશ્રામાં જેઠ સુ. હું અંજનશલાકા તથા જેઠ સુદ ૧૦ની પ્રતિષ્ઠા રાંચી નકકી થયેલ હોઈ તે તરફ દેવવિહારમાં ચાલુ છે. ત્યારબાદ અરિ
જિવિત મહાત્સવમાં નિશ્રા આપી કલકત્તા તરફ્ પ્રયાણ થશે. ચાતુર્માસ : શ્વેતાંખર
મૂર્તિપૂજક દેરાસર, ૧૧-એ, હું થાત રોડ, ભવાનીપુર, કલકત્તા-ર૦, પીન : ૭૦૦૦૨૦ નકકી થયેલ છે. .
ચાલુ સાલે ચૈત્રની તેમજ શ્રેષકાળ દરમ્યાન ગરિઆ સ્થિરતા કરવાનું ૪૦ જૈ પરિવાર અહી છે. ભવ્ય છે. અત્રે નિત્ય પ્રવચનના પ્રભાવે ના જીવનમાં પરિવતન આવ્યા. દિવસ મસાલા ખાનારાઓ છે.ડયા. નવપદ જીની આળી સુદર ઉજવાઈ, સર્વસાધારણ ખાતામાં રૂપિયા સવાલાખની ઉપજ થઈ, દર અઠવાડિયે ૫૦ બાળકા નિયમિત સ્નાત્ર ભણાવવ નુ ચાલુ કર્યુ છે. દર રવિવારે સાધર્મિષ્ટ ભકિત કરવાનુ નક્કી કર્યું છે. પાઠશાળા માટે સુંદર કુંડ થયું છે. દ્રવ્ય અંગેની ગેરસમજ દૂર થઈ વૈ. સુદ છઠ્ઠુંના ગાંઠ નિમિત્તો વા'ડ પ્રસ ગે સાધમ છે. થયેલ. સુશ્રાવિકા ઝવેરબેનની જીવનભરની આરાધનાની અનુમેદનાથે પૉંચાન્તિકા ઉજવવાનુ નક્કી થયેલ છે.
વારસભ્ય
મહાત્સવ
બન્યું. દેરાસર
અનેક
આખ
વૈ. સુ. ૬ ના રોજ શ્રી હસમુખભાઈ તથા સુક્કુટભાઇ તરફથી જુવાલિકા થઈ સમેતશિખરજીના રિપાલક સ`ઘ નીકળેલ અનેક પુણ્યવાનાએ પેાતાની ભૂલેના જાહેરમાં એકરાર કર્યાં હતા. સૌના નયના અશ્રુભીના થયા હતા. અનેક સ‘પૂજના દૂધથી પગ ધેાઈ થયા. સઘમાં આવનાર સ્ટાફ સહિત સૌને થાળી, વાટકા પ્યાલાની પ્રભાવન તેમજ લાળવાળા તરફથી સૌને
કલકત્તામાં પ. પૂ. આ. કે. શ્રી વિજ્યાનદ સૂ. (આત્મારામજી)
મ.સા. ની ભવ્ય ઉજવણી ભવાનીપુર-પૂ. આ. શ્રી વિજયાન દ સ. મ. ની ૧૦ મી. સ્વગ તિથિ અંગે ૫. પૂ. મુનિરાજશ્રી જયરક્ષિત વિ. મ. સા. ની નિશ્રામાં ઉજવણી થઈ ૦ પૂ મુ. શ્રી જયરક્ષિત વિ. મ. સા. તથા માક્ષરક્ષિત વિ. મ. સા. એ
પૂ. સુ. શ્રી ગુણાનુવાદ
Page #884
--------------------------------------------------------------------------
________________
૨૦ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક)
4
કરેલ છે. સામુદાયિક આયંબિલ શ્રી ખ્યાન વાચસ્પતિ આચાર્યદેવ શ્રીમદ્ વિજય મંગળાબેન જગમેહનદાસ પારેખ તરફથી રામચંદ્ર સૂરીશ્વરજી મહારાજની પરમકરાવામાં આવ્યા. ૦ ૨ા. ૧૨ થી સંઘ- કૃપાથી પરમ પૂજ્ય ગણિવર્ય શ્રી કમરનપૂજન જુદી જુદી વ્યક્તિઓ તરફથી વિજયજી મહારાજ સાહેબના શિષ્ય પ્રશિષ્ય કરવામાં આવ્યું છે શ્રાવિકાઓએ જુદી જુદી પરમ પૂજ્ય પ્રવચન-પ્રભાવક પાણિવર્યશ્રી સુંદર ગહલીએ કેઈપણ જાતના પ્રભન દર્શનન વિજયજી મહારાજ તથા પરમ વગર બનાવી હતી , શ્રી ચેતનભાઈએ પૂજ્ય યુવાનષી મુનિરાજશ્રી ભાવેશન• ગુણાનુવાદ કર્યા હતા. તેમજ શ્રાવિકાઓએ વિજયજી મહારાજ આદિ ઠાણાની દાતરાઈ ગહુલી ગાઈ ગુણાનુવાદ કર્યા હતા. આંગી માં શા જવાનમલજી હિંદજી પરિવાર તેમજ પૂજા શ્રી કાંતાબેન શૌરીલાલ જૈન તરફથી વૈશાખ સુદ ૫ થી દિઃ ૨૩-૪-૯૬ તરફથી થયેલ.
થી પંચાહિકા મહોત્સવ પ્રારંભ થયેલ તે કેનીંગ સ્ટ્રીટ કલકત્તા દેરાસરે પ.
પ્રસંગે દાતરાઈમાં પાંજરાપોવની ખનનપૂ. મુ. શ્રી જિનરક્ષિત વિ. મ. સા. એ વાધ થયેલ તેમાં જુદા જુદા ભાગ્યશાળી ગુણાનુવાદ કરેલ, શ્રી હીરાલાલ કચર, શ્રી તરફથી જીવદયામાં ૨૫ લાખ રા આપજયંતિભાઈ તેમજ શ્રી ભૂપતભાઈએ ગુણા
વામાં આવેલ. જે રાજસ્થાનના દાંતરાઈ નુવાદ કરેલ. યુવકે એ સરસ ભકિતગીત
ના ઈતિહાસમાં રેકર્ડ ૨૫ થયેલ જવાનગાયુ હતું. સામુદાયિક આયંબિલ, સંઘ
આ મલજી હિંદુજી પરિવાર તરફ થી શ્રી
સિદ્ધચક્ર મહાપૂજન પછી સ્વા િવાત્સલ્ય પૂજન-પૂજા વિગેરે થયેલ. કેટલાંક પુણ્યવા- રાખવામાં આવેલ નેએ “નમે આયરિયાણ એ પદની પાંચ- જામનગર-અત્રે શ્રી ૪૫ દિગ્વિજયમાળા ગણી હતી. પૂ. આત્મારામજી મ. પલેટ નુતન ઉપાશ્રયે પરમ પૂજ્ય આચાર્ય. સા. ના ફટાનું ગુરુપૂજન સા, ૫૦૦૦) દેવશ્રી અમરગુપ્ત સૂરીશ્વરજી મહારાજ બોલીને થયું હતું. યોગાનુયોગ જેઠ સુદ સાહેબ તથા પૂજય આચાર્યદેવ શ્રી ચંદ્ર૧૦ના દાદાની વર્ષગાંઠ હોઈ ધજાની બોલી ગુપ્ત સુરીશ્વરજી મહારાજ સાહેબનો શુભ પણ હતી તેની ઉપજ પણ સારી થઈ હતી નિશ્રામાં પૂજ્ય સાથીજી મહારાજ શ્રી સંખ્યા સારી હતી. જેઠ સુદ ૧૦ ના પ્રથમ પુર્ણાશ્રીજી મહારાજની દ્ધક્ષા તિથિ દિવસે સત્તરભેદી પુજા તથા સકળ સંઘને નિમિતે વૈશાખ વદી ૧ શનીવારના રોજ બુંદીના મોટા લાડવાની પ્રભાવના અપાઈ શાહ શાંતિલાલ ઝીણાભાઈ પરિવાર તરફથી હતી (આ વ્યવસ્થા શ્રી સંઘ તરફથી કર સવારે વ્યાખ્યાનમાં ગુરુપુજેન સંદ, પૂજન વર્ષે કરવામાં આવે છે.
થયેલ પૂને સંયમી ઉપકરણ વહરાવવા જીવદયામાં ર૫ લાખની ઘોષણું થયેલ માં આવેલ બપોરે વિજય મુહ શ્રી
૫. પ. પરમ શાસન પ્રભાવક વ્યા- બ્રહદ સિદ્ધચક્ર પૂજન ઠાઠથી ભણાવાયેલ.
Page #885
--------------------------------------------------------------------------
________________
*****9XXXXBX*****
લઘુકથા :
: સાચા સુખી કાણુ ?
પૂ. સા. શ્રી અનતગુણાશ્રીજી મ. આવે છે.
trop
ન ના સમન્વય કોઇ પુણ્યશાલીમાં. દેખાય. બાકી સરસ્વતી અને લક્ષ્મીને જાતિવૈર પ્રાણીઓની જેમ જરાય બનતુ નથી તેમ દુનિયામાં કહેવાય છે. વિદ્વત્તા અને શ્રીમ'તાઈ ને આડર છે. મહાવિદ્વત્તાની સાથે ગરીબાઇ તેમના લલાટમાં લખાયેલી હાય છે. સ્વમાન અને ખુમારીના કારણે માગવું કરતાં મરવુ. સારુ. તે તેમના સિદ્ધાન્ત હાય' છે, ગૌરવભેર જીવવા આ જરૂરી ગુણ છે. ગરવશાલીનું મસ્તક હંમેશા ઉન્નત રહે છે. ગૌરવની ગરીમાને દેશવા આપનારને મષાની સાથે નીચા નમી જીવવુ પડે છે.
જગતના જીવમાત્રની પ્રવૃતિ ઇચ્છિત સુખને મેળવવા અને દુઃખના નાશને માટે હાય છે. મધાને એછી મહેનતમાં કે વિના મહેનતે પ્રાર્યા બધાં જ સુખ મેળવવા છે,
ભાગવવા છે અને મેાજમજા કરવી છે. પશુ તે માટે જે કાંઈ મહેનત પ્રવૃત્તિ કે પ્રયત્ન કરે છે તેથી સુખ કેટલા પામે છે અને દુઃખ રહે છે કે જાય છે તેના વિચાર. લગભગ
કોઈ કરતુ' નથી. આજે બધાની સુખની અખના એટલી પ્રબળ છે કે તેના માટે જે કરવુ પડે તે કરવા તૈયાર છે. પછી તેનું પરિણામ છુ. તેના કોઈ વિચાર કરતું નથી. પરિણાણુના વિચાર કરી પગલુ ભરે તેનું નામ બુદ્ધિશાલી અને આ બુદ્ધિયુગમાં પરિ
મહાવિદ્વાન એવા પણુ કણાદ દિર
ામ તરફથી બધાની આંખ જ ખસી ગઈદ્રાવસ્થામાં પણ નિજાનંદની મસ્તીથી છે. તેથી સુખ શુ' છે ? શામાં છે ? કઈ જીવતા. સાચી સાધુતા ભૌતિક વસ્તુ રીતના પમાય ? તેના વિચાર પણ રહ્યો પ્રત્યે ઉપેક્ષા સેવવામાં છે. સાચા સાધુ ત્રણ નથી. શાસ્ત્રકારો તા કહે છે કે, સાષલાકની શ્રીમ'તાઈ તરફ્ પણ ઊંચી આંખે જોવે નહિ. જયારથી સાધુએ પણ માગતા થયા તેથી સાધુતાનું લીલામ થવા લાગ્યું અને કુલગુરુ જેવા શ્રીમ`તાની જીલખે કરવી પડે છે. પૈસાથી ખરીદાય તે સાચા સાધુ નથી પણ ભીયા અને 'ભી છે. કણાદની દરિદ્રતા દૂર કરવા રાજાએ સાનાના થાળ લેટ માકા પણુ પાતાના સર્જનમાં મસ્ત કણાદે આની સામે આંખ સરખી પણ ન કરી. આવી એકાગ્રતા જ
સમાન સુખ નથી, અસ'તેષ સમાન દુઃખ નથી. સતાષ સમાન અલકાર એક નથી, અસંતાષ સમાન અજગર એક નથી. જેના હૈયામાં મતેષ ગુણુ વસી જાય છે તેના દેવા પણ દાસ બને છે. તેને ચમરબંધીની પણ શેહ શરમ નડતી નથી કે કોઇનામાં તે મૂઝાતા નથી કે કાઈથી આ જાતા નથી. તે અંગે જૈનેતર વિદ્વાન કણાદ ઋષિની
વાત કરવી છે.
સરવ્રુત્તી અને લક્ષ્મીનાં સુભગ મિલ-સિદ્ધિનું સેાપાન અને નિજાન ની મસ્તી
Page #886
--------------------------------------------------------------------------
________________
: શ્રી જૈન શાસન [અઠવાડિક] છે પૂજા મંદિરની સામગ્રીથી કરે અને હજારો મણ ઘી બોલે તેને કેવી કહેવાય? પાઘડી વાળો પણ ધોતીયા વગરને. '
ધર્મ રસ્તામાં રખડતી ચીજ નથી. ધર્મ તે મોંધે છે. ધર્મ, ધન અને ભોગનું સાધન નથી. ધમ તે ધન અને ભેગનો વૈરી છે. ધન-ભગ પણ ગમે અને ધર્મ પણ ગમે તે શંભુમેળો અહીં ન ચાલે. તમને ધર્મ ગમે છે કે ધન ! ભેગ ગમે કે ત્યાગ !
૦ શાસ્ત્ર કહ્યું છે કે, કર્મ બાંધતા સાવચેત રહેવું જોઈએ પ્રતિસમય સાત કર્મ બંધાય છે. માટે ખરાબ કમ ન બધાય તેમ જીવવું જોઈએ. જે ખર બ કર્મ ન બંધાય તેમ જીવવું જોઈએ. જે ખરાબ કર્મ બંધાયા તેમ જીવવું જોઈએ. જે ખરાબ કર્મ બંધાયા તે તે તેને કાળ પૂરો થાય ત્યારે તે જાય જ છે પણ હું કાઠું અને. તે જાય? તે વિચાર છે. આપણું ૫૨ કમને હલે ચાલુ જ છે. કમ તેની મેળે કાળ પૂરો થયે જાય તે નિજરની કિંમત નથી. કેમકે, તેવી નિજ તે એ કેન્દ્રિયને પણ સતત ચાલુ છે. જીવ આશ્રવથી ડરે નહિ, સંવરને જેને ખપ ન લાગે. તેને સાચી બ્રિજેરા ન થાય બધા કાર્યોની નિર્જરા થાય નહિ ત્યાં સુધી મોક્ષ થાય નહિ. કર્મોને ઘસારે આત્મા પર આવી રહ્યો છે તે તમને ખટકે છે ! તમારે માતા જોઈએ છે? મેક્ષ મળવાનો હોય ત્યારે મળે તેમ છે કે મેક્ષની તાલાવેલી છે પર મળવાના હોય તે મળે તેવા વિચાર છે કે પૈસા મેળવવા ધમપછાડા ચાલું છે ? મારે મારા આત્માને પાયમાલ કરનારાં કર્મોને વહેલામાં વહેલી તકે કાઢવા છે તેવું તમારું મન છે? તમને આત્માને પાયમાલ કરનારાં કર્મો ખટકે છે કે દુખ આપનારાં કર્મો ખટકે છે? આત્માને પાયમાલ કરનાર કર્મોમાં મહ પ્રધાન છે. ભયંકરમાં ભયંકર કમ જ મોહ છે. દુઃખ આપનારાં કમ તે બધાને ખટકે છે. દુઃખ કેને ગમે? દુખ ગમતું નથી છતાંય પાપ તે ચાલુ જ છે કેમકે દુનિયાનું સુખ બધું જ જોઈએ છે. આવા જીવને કોણ સુધારી શકે?
સાનિઓએ દુનિયાના છ મન ધાર્યું સુખ મેળવવા માટે કેવાં કેવાં કષ્ટો વેઠે છે અને સુખને પણ છોડે છે, તે અંગે રાવણનું દષ્ટાત સમજાવ્યું છે, શ્રી રાવણ, શ્રી કુંભકર્ણ અને શ્રી વિભીષણ એ ત્રણે ય ભાઈએ હજાર-હજાર વિદ્યા સાધવા ગયા છે. જરૂરી તપ કરે છે અને મંત્ર જાપ નિચલપણે કર્યા કરે છે, આજુ. બાજુ બધુ ભૂલી ગયા છે. તેમાં દેવના ઉપસર્ગોથી શ્રી કુંભકર્ણ અને શ્રી વિભીપણુજી તે ચલાયમાન થઈ ગયા છે એક માત્ર રાવણ જ સ્થિર રહ્યા છે.
( ક્રમશઃ )
Page #887
--------------------------------------------------------------------------
________________
--
પ્રેરણામૃત સંચય –
સંગ્રા-પ્રાંગ
સુખ અને સિંહ
( કમાંક-૩) - શરીર-કુટુંબ અને ધન સાથે રહેવું અને તેના પરનો રાગ છોડવાને અભ્યાસ કરે તે ભાવ પણ ધન્યવાદને પાત્ર છે. આ ત્રણ ઉપર હજી તમને રાગ હેય તે મને પણ તે રાગથી મને જ નુકશાન થવાનું છે, મારા આત્માનું અહિત થવાનું છે તે પણ જે ખ્યાલ આવે તે તે ધર્મ પામવાને એગ્ય છે. . આ સંસાર ભરેલો રહે છે તે શરીર-કુટુંબ અને ધનના સગથી જ. નરકાદિ
ગતિ ૫ ણ તેવાઓને માટે જ છે. આ ત્રણ પર રાગ થાય ત્યારે આઘાત થાય તેવા કેટલા? આ ત્રણના રાગથી જ અનંતા છ સંસારમાં ભટકયા છે, ભટકે છે અને ભટકવાના છે-આ જ્ઞાનીની વાત મંજુર છે? આ ત્રણને લઈને જ બધા પાપ ચાલું છે. જગત માં અનીતિ-અન્યાય બે વચની પણું, પણ આ ત્રણને આભારી છે. આ ત્રણને આભારી છે. આ ત્રણની પાછળ જ પાગલ બનેલે માણસ કહેવરાવવા પણ લાયક બનતું નથી. આ ત્રણના કારણે બાપને દિકરા પર, દિકરાને બાપ પર, ઘણુને ધણીયાણ પર, ધણીયાણીને ઘણી પર પરસ્પર કેઈને વિશ્વાસ નથી. આજને પૈસાવાળે કયારે શું ન કરે તે કાંઈ કહેવાય નહિ. આ તમારી આબરૂ છે? આ ત્રણ બરાબર હોય તે રતિ ઘડીમાં રતિ અને ઘડીમાં અરતિ બે ય વખતે પાપ બાંધે અને દુર્ગતિમાં જાવ પછી તમે મજામાં હોય કે નારાજ તે ય દુર્ગતિમાં જાવ. આ અમે જાણતા હોઈએ અને તમને ચેતવીએ નહિ તે અમે પણ તમારા ગુરુ થવાને લાયક નથી.
આજ મટો ભાગ વાર્થમાં રમે છે તેને કારણે તમારામાં ઔચિત્યાદિ વિવેક દેખાતા નથી. જગતમાં રહેવું અને જગતથી ને જીવવું તેનું નામ જેનપણું છે. માણસ માત્રના હિતની ચિંતા કરાય પણ બધાની સાથે બેસાય-ફરાય નહિ. હિતબુદ્ધિ બધાની હેય પણ સબત બધાની ન કરાય આજે વિવેક નાશ પામે છે કેમકે સ્વાર્થ બુદ્ધિ વધી ગઈ છે. જયારથી હિન્દુસ્તાનમાં એકતાની વાત આવી ત્યારથી હિન્દુસ્તાન છિન્નભિન્ન થઈ ગયે.
આજે સ્વાર્થનો તે એ વાયર વાય છે કે આપણે બધા તારક તીર્થો યાત્રિકો જ જોખમમાં છે. ત્યાંની પેઢીના ચેપડા જુએ કે પેઢીની આવક વર્ષો પહેલા હતી તેવી આજે છે ? બેલીની નહિ. બોલી તે નાક માટે ય બોલનારા
Page #888
--------------------------------------------------------------------------
________________
૯૨૪ :
શ્રી જૈન શાસન (અઠવાડિક) માનનારે બાહ્ય વસ્તુઓનો મેહ ત્યજ છે તે આ જીવન રૂપી લોખંડને અડે તે જરૂરી છે. તે સેનાને થાળ પાછો કે આ માટીની કાયા સેનાની થઈ જાય તે રાજાએ રત્નને થાળ મોકલ્યા. પણ રાજાને પણ સાચું જ્ઞાન થયું કે આ તે સંતેષ રત્નના સ્વામી હતા. આ “સુવર્ણસિદ્ધિથી કામ ન કરે. જેને આ થાળ પણ પાછા મોકલે.
સંતેષનું સુવર્ણ મલી ગયું તેના જે રત્નત્રયી રૂપ ત્રણ રનના સ્વામીને જગતમાં શ્રીમંત કોઈ નથી.” દુનિયાની ઠકુરાઈ ભારભૂત લાગે, તેમાં સૌ પુણ્યાત્માએ આ કથાને સાર જરાય આનંદ ન આવે દુન્યવી ચીજોની સંતેષ ગુણ પામવા જે છે તે ગ્રહણ ભુખ જીવને મહાભિખારી બનાવી દે સાચે કરી સંતેષી બનો તે આ જીવન સુધરે, સાધુ તે ભ્રમરની જેમ જીવે કેઈપણ મરણ સારું બને, પરલેક રેકર બને પુષ્પને દંશ કે કલેશ આપ્યા વિના પુષ્પ અને પરંપરાએ પરમપદ નજીક બને માટે ને રસ લઈ આત્માને પરિતૃપ્ત કરે ત્યાગનો આ સંતેષ એવું દેદીપ્યમાન સુંદર આભૂરંગ આવો હોય છે જે કોઈને હેરાન પરે. પણ છે કે જે કોઈ જ ચેરી શકતું નથી શાન ન કરે. જેને ત્યાગને રંગ કા અને આત્માને સાચું સૌંદર્ય બક્ષે છે. તે હોય તે તે જશક પ્રલોભન કે રાગનું સંતેષના સ્વામી બની સદગતિને સાથે તે પાણી અડતાં છેવાઈ જાય છે. અને સંસારી જ કામના. રાગીઓને પણ ટકકર મારે તે તે ત્યાગીના
અગત્યનો ખુલાસો વિષમાં રાગી બની જાય છે. કારણ સંતેષ છે જેને શાસનના વર્ષ-૮ અંક-૨૫, નથી, અસંતોષની આગ ઠારવા શ્રીમંત
મત પૃ. ૬૩૩ ઉપર આઠ અભવ્યના નામ ભકતની ખુશામત કરતાં અચકાતી નથી. લખેલ છે તેમાં અન્યત્ર આઠ અભથોના
રાજાને વિચાર આવ્યું કે કણા સેના નામમાં ગોઠી માહિલને બદલે દ્વારિકા અને રત્નની ભેટે પાછી મોકલી તે તેની નગરીના ધન્વન્તરી કૌદ્યનું નામ પણ જોવા પાસે એનાથી પણ મૂલ્યમાન ચીજ કઈ છે મળે છે. વાચકેની જાણ માટે આટલે જે આવી ખુમારી રાખે છે. રાત્રિના વેષ ખૂલાસે કરેલ છે.
-સંપા.) બદલી કદની મઢુલીએ આવી રાજ રમણિકલાલ છોટાલાલ મહેતા તેમના પગ દાબે છે. જાગેલા કદ, તેમને હા અશ્વિનભાઇ ઓળખી પૂછે છે કે, “રાજન ! તમે અનુ- આપનું અગત્યનું કામ છે તે અમારે ચરના વેષમાં આવી મારા જેવાના પગ કેમ સંપર્ક સાધવા વિનંતિ છે. દાબે છો ? રાજ કહે કે “આપ સુવર્ણસિદ્ધિ મગનલાલ ચત્રભુજ મહેતા જાણે છે તે મને આપો કણાદ હસીને શ્રી મહાવીર શાસન કાર્યાલય, કહિ કે “રાજન ( પ્રભુનું નામ એ જ પારસ શાક મારકેટ સામે જામનગર સૌરાષ્ટ્ર
Page #889
--------------------------------------------------------------------------
________________
શાહ મચ્છરદાની આપ ભકતીને લાભ લે છે.?
, સાધુ સાધવી ભગવતેને ચાતુર્માસમાં અથવા શેષકાળમાં અને વિહારમાં ઉપયોગી થઈ શકે તેવી ખાસ બનાવેલી
૦ તરત ટિંગડી શકાય ૦ સાવ પાતળી ને વજનમાં હલકી
૦ સંકેલીને ઝીણી ઘડી થઈ શકે તેવી વજન ૩૦ ગ્રામ ઉંચાઈ ૧૦૩ ઈંચ, ઘેરી ર૯૪ ઈચ કિંમત રૂા. ૨૨૫-૦૦ /
(ફેંકીગ તેમ પોસ્ટપાર્સલ ખર્ચ અમારી તરફ) સ્પેશિયલ શાહ મચ્છરદાની અમે બનાવીએ છીએ. શ્રાવકને પિષધમાં પણ ઉપયોગી થઈ શકે પ્રાપ્તિસ્થાન – જયંતીલાલ શાહ મચ્છરદાનીવાલા ૧૦૨ તિલક ચોક પિછોકસ નં. ૧૬૦ માલેગામ (જી. (નાશિક)
ફોન નં. ૪૩૭૯૬૫
ભીલડી તીર્થમાં દીક્ષા મહોત્સવ ભે રોલ તીથલને અંજન શલાકા પ્રતિષ્ઠા મહોત્સવ સંપન્ન થયા બાદ વર્ધમાન તનિધિ પૂજ્ય આચાર્ય દેવ શ્રી વિજયગુણયશસૂરીશ્વરજી મહારાજ તથા આધ્યાત્મિક પ્રવચન કાર પૂજય આચાર્ય દેવ શ્રીમદ્ વિજય કીતિયશસૂરીશ્વરજી મહારાજ થરાદ જેતડા થઈ ભીલડી પધાર્યા સિદ્ધહસ્ત લેખક પૂ. આચાર્યદેવ શ્રીમદવિજય પૂર્ણચન્દ્રસુરીશ્વરજી મહારજા પણ પધારી ચૂક્યા. જેઠ સુદ ૩ ના દિવસે સ્ટેશન ઉપાશ્રયેથી સારીયું તીર્થમાં આવ્યું. બપોરે પંચકલ્યાણક પૂજા ભણાવાઈ જેઠ સુદ ૪ ના સવારે મુમુક્ષુ શ્રી કીરીટકુમાર (વાવવ ળા) કોરડીયાનાવર્ષીદાનને ભવ્ય વરઘોડે ચડયા હતે
જે બેડાના રામચંદ્ર બેંડ વિ. સામગ્રીથી શોભતે હતે. ગામમાં ફરીને વરઘોડો તીર્થના • આંગણે ઉતર્યો હતે. મુમુસુએ ટા હાથે વષદાન કર્યું હતું. બપોરે શ્રી સિદ્ધચક પૂજન ભણાવાયું હતુ. રાતના મુમુક્ષના બહુમાન મેળવડે સારી રીતે સંપન થયે.
જેઠ સુદ ૫ ના શુભ મુહુર્ત વિશાળ મેદનીની હાજરીમાં પૂજ્યએ મુ. કીરીટકુમારને એ પ્રદાન કરતા દીક્ષાર્થને જય જય કાર થઈ ઉઠશે અને વેશ પરિવર્તનાદિ માટે લઈ જવાયા મુમુક્ષુને અર્પણ કરવાના ઉપકરણદિની ઉછામણ સુંદર થવા પામી હતી. કરેમિ ભંતે ઉચરાવ્યા બાદ અન્ય ક્રિયા પત્યા બાદ નુતન દિક્ષિતનું નામ પૂ. મુ. શ્રી ક૯યાણયશવિજયજી મહારાજ એમ જાહેર કરી પૂજય આચાર્યદેવ શ્રી વિ. કિતિયશ. સૂરીશ્વરજી મહારાજશ્રીના શિષ્ય તરીકે જાહેર કરાયા ત્રણ દિવસ ત્રણે ટંકની નવકારશી આંગી-મુકેશ નાયકની મંડળી દ્વારા ભાવના એમ એકંદર શાસન પ્રભાવના પૂર્વક મહોત્સવ ઉજવાય સુધારે : મુદ્રણ દોષથી પેજ ૯૨૦ની જગ્યા ૯૨૪ અને ૯૨૪ની જગ્યાએ ૯૨૦ છપાઈ
ગયા છે તે સુધારીને વાંચવું.
Page #890
--------------------------------------------------------------------------
________________
શ્રી જેને શાસન (અઠવાડિક)
Reg No. G. SEN 84 අපපපපපපපපපපපපපපපංපපපපපx પૂજ્યશ્રી કહેતા હતા કે
-શ્રી ગુણદશી છે
-
પણ Gિ8JET LIST
ACP સ્વ. પપૂ. આચાર્યદેવેશ શ્રીમદ્વિજયનચંદ્રસૂરીશ્વરજી મહારાજ હું
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
૦ જેટલી જાતની અનિષ્ટ ચીજો હોય તેનાથી જીવને દૂર કરો અને સઘળાં ઈષ્ટમાં ઠું
જોડવે તેનું નામ પરોપકાર ! ૪ ૦ સંસારનું સુખ દુખથી મિશ્રીત છે. અધૂરું છે અને ઘેડ કાળ રહેવા વાળું છે.
જયારે મેક્ષનું સુખ દુખના લેશ વિનાનું પરિપૂર્ણ છે. અને સદા માટે
રહેવાવાળું છે. ૦ પુણ્યથી મળતાં સુખમાં લહેર કરવી, એટલે આપણા હાથે જ આપણી ઘેર બેઠવી. * ૦ આ ભોતિક સુખ જ ભયંકર છે. સારૂ નથી, નાશવંત છે, દુઃખથી ભરેલ છે. તે
આત્માને હેવાન-શેતાન બનાવનાર છે તેની તમને ખબર નથી માટે તમે તે કે
સુખની પાછળ પડ્યા છે ? • કેઈ ન લાવે તેય સુખ માનનારે જીવ સદા સુખી! કઈ બોલાવે તે જ છે
સુખ માનનારે સદા દાખી ! દુનિયામાં જેના જેનાથી લોક સુખ માને છે, તે ન હોય તેય સુખ ભોગવતા ?
આવડે તેનું નામ આત્મિક સુખ. ૨ ૦ ૫૨ ચીજમાં સુખ માનવું એટલે સદા દુખી થવું. • સુખના ઘેરામાંથી છટકે નહિ અને દુખથી ગભરાતે અટકે નહિ, તે કદિ સાચે છે
ધર્મ પામે નહિ. ૦ પિતાના વિચારને માલિક સદાય પ્રસન્ન હેય. 0 ૦ મોક્ષ સુખની જે વાનગી તેનું નામ આત્મિક સુખ. 0 ૦ જીવમાત્રને મોક્ષનું જ દાન કરવું તે જ સાચે પોપકાર. છે . સંસારના તમામ તત્વજ્ઞાનીઓ અને જ્ઞાનીઓ એ માનવ જન્મની જ મહત્તા છે
ગણી છે. 70000000000000000000000
જન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ (લાખાબાવળ) co. શ્રુતજ્ઞાન ભવન ૪૫, વિવિજય હેટ-મનગર વતી તી, મુદ્રક, પ્રકાશક સુરેશ કે. શેઠે સુરેશ પ્રિટરીમાં છાપને વઢવાડ શહેર (સોસણ)થી પ્રસિદ્ધ કરી
૪૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
Page #891
--------------------------------------------------------------------------
________________
-
4960
૨ ( 9-60 - નામો જૈવિસાદ તિવચUi | શાસન અને સિદ્ધાન્ત | ઉસમાડું- મહાવીર-પનવસાબTIi. જી રક્ષા તથા પ્રચારનું પત્ર
મેક્ષદાયક ધર્મમાં જ
ઉદ્યમ કરો
असारमेव संसार
स्वरूपमिति चेतसि । तिभाव्य शिवदे धमें,
यत्नं कुरुत हे जनाः ॥ - હે ભવ્ય જીવે ! “આ સંસાર અસાર જ છે' એમ ચિત્તમાંહું યામાં જાણીને, મેક્ષને આપનારા ધર્મને વિષે- મેક્ષને માટે જ પ્રયત્ન કરો.
અઠવાડિક
એe. ૪૧+૪૨
શ્રી જૈન શાસન કાર્યાલય
શ્રુત જ્ઞાન ભવના
૪૫, દિગ્વિજય પ્લોટ, 'જામનગર (ભૌરાષ્ટ્ર) 1NDIA
PIN - 361005.
Page #892
--------------------------------------------------------------------------
________________
પૂ. આત્મારામજી મ.
વિશે વાંક ૫ તિ
પ. પૂ. આ. ભ. શ્રી વિજયાનંદસૂરીશ્વરજી (આત્મારામજી) મ. સ્વર્ગારોહણ શતાબ્દિ વિશેષાંક તા. ૧-૬-૯૬ના પ્રગટ થઇ ગયેલ છે પરંતુ છે તેમાં પાછળથી આવેલા ઘણું લેખેને સમાવેશ થઈ શક્યો નથી તેથી તે છે. 8 લેખે વિશેષાંક પુતિમાં લેવાનું રાખેલ છે અને આ પૂતિ તા. ૧-૮-૯૬ના છે પ્રગટ થશે.
આ પુતિ જેમણે રૂા. ૧૦૦ આપીને પ્રથમ વિશેષાંકના ગ્રાહક છે બન્યા છે તેમને તથા બધા શુભેચ્છકોને પણ આપવામાં આવશે.
પુતિની નકલે મર્યાદિત છપાશે જેથી જેમને બંને વિશેષાંક જોઈતા છે હેય તેમણે તરત રૂા. ૧૦૦, મેકલી ગ્રાહક બની જવું.
શુભેચ્છા સૌજન્ય પણ તરત લખાશે એક પેજના રૂ. 15 હજાર, છે અડધા પેજના રૂા. પ૦૦ ૧/૪ પેજના રૂ. ૨૫૦૦
વધુ નજો મંગાવી સંઘમાં તથા સત્ય પ્રચારમાં સહાયક બનશે તે ( નકલો તમે કે સંસ્થા તમારા વતી પોસ્ટ કરી દેશે.
શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર
C/o. નિશાળ ફળી, શાક મારકેટ સામે, જામનગર,
Page #893
--------------------------------------------------------------------------
________________
MGICÈPINS 8.81.81 Sociaid 242 Jeapong Hold10% of
a tu gut eundy evo Relor PELI NEW Yuu294
M
STITની
ટ્ટો
કહી
N
- • wઠવાડિક •
•
પ્રેમદ મેઘજી ગુઢા
૮jજઇ) હેમેન્દ્રકુમાર મજમુખલાલ |
(૨૪જ ટે | સરે૪છે કીરચંદ શ્રેષ્ઠ
વરૂવા). | wદ છેલ્મ7 8
. ( જજ).
W
iz બિરાદg a નવ વં માઘ વ
જા
વર્ષ : ૮ર૦૫ર પ્ર. અષાઢ સુદ-૯ મંગળવાર તા. રપ-૬-૯૬ [અંક ૪૧-૪૨
જ આરાધ્યની સાચી આરાધના કયારે થાય ? GS
-પૂ. આ. શ્રી વિ. રામચંદ્રસૂરીશ્વરજી મહારાજા છે. (જગ૬૩૪ પૂ. આ. શ્રી વિ. હીરસૂરીશ્વરજી મ. ના ગુણાનુવાદના પ્રવચનમાંથી).
જેના પ્રવચન વર્ષ૧૦, અંક-૬ તા. ૧૧-૯-૧૯૩૮).
(શ્રી જિનાજ્ઞા કે પૂ. પ્રવચનકારશ્રીજીના આશય વિરૂદ્ધ લખાયું હોય તે ત્રિવિધે, { 4 ક્ષમાપના
- અવ૦ શ્રી અરિહંતદેવની વિશિષ્ટતા
પાંચ પરમેષ્ઠિઓમાં શ્રી અરિહંતરે પ્રથમ સ્થાને છે. શ્રી અરિહંતર તે શું છે કહેવાય છે, કે જે તારકાના આત્માઓ અનાદિકાળથી એવા ઉત્તમ તથા ભવ્યાદિવાળા છે 8 હોય છે કે એ તથાભવ્યત્યાદિના ગે ઈતર આત્માઓથી તે આત્માએ સ્વાભાવિક છે રીતિએ જ નોખા પડી જાય છે. શ્રી અરિહંતદેવ થઇને મુકિતને પામનાર તે આત્માઓ છે જે કાળે મિથ્યાષ્ટિપણામાં હોય ત્યારે પણ પુરૂષોત્તમ પણાથી તેઓ વંચિત હતા ? છે નથી. સામગ્રી સંપન્ન દશામાં તે તારકોના આત્માઓનું પુરૂષોત્તમપણું કાર્યરૂપે પણ
પ્રગટયા વિના રહેતું નથી. તે તારકના આત્માઓ જેમ “પુરૂષોત્તમ કહેવાય છે, તેમ છે છે “રવયંસંબુદ્ધતરીકે પણ તવાય છે. અન્યપદેશના નિમિત્ત આદિથી તે તારકના ?
Page #894
--------------------------------------------------------------------------
________________
૯૩૦ :
: શ્રી જૈન શાસન (અ.વાડિક)
}
- 1
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
5 આત્માએ સમ્યક્ત્વને પામ્યા હોય, તે પણ અન્ય દેશાદિ કારણ ગણ ગણાય છે અને ૪ ન તે તારકના આત્માની યોગ્યતા પ્રધાન ગણાય છે. તે તારકના આત્માઓ જે સમ્યક
વને પામે છે, તે પણ બીજા આત્માઓના બધિ કરતાં શ્રેષ્ઠ ગણાય છે. કારણ કે–તે ?
ધિ.શ્રી તીર્થંકરપણાને પમાડનારું બને છે. ઈતર આત્માઓનું બધિ તેવું હોઈ છે 4 શકતું નથી. આવા શ્રેષ્ઠ બોધિને પામ્યા પછીથી પણ, તે તારકના આત્માએ એ છે
તીર્થકર નામકર્મનું ઉપાર્જન તે ત્યારે જ કરે છે, કે જ્યારે તે તારકો પાર્થીવતતાદિ ૧ વાળા બન્યા હોય છે. આમ છતાં પણ પરાર્થવ્યસનિતા, સ્વાર્થ ગોતા, અદીનતા આહિર | સદગુણ તે તારકમાં સ્વાભિવક રીતિએ જ હોય છે. એ જ કારણ છે કે ઉંચામાં છું A ઉંચી કેટિની પરાર્શીવતતાને તે તારકેના આત્માએ પિતાના અંતિમ ભવન, ત્રીજા ભવે છે
તે નિયમ પામે છે અને શ્રી તીર્થકર નામકર્મ જેવા પરમ ઉપકારક પુણ્યકર્મને છે ન ઉપાજે છે. 1. પાંચ કલ્યાણકે,
શ્રી જિનેશ્વરદેવના આત્માઓ જે ભાવમાં ભાવ તીર્થકર બને છે, તે ભવમાં છે આવવાને માટે જે દિવસે પૂર્વના ભવનું સ્થાન છે, જે દિવસે અંતિમ ભાવમાં જન્મ છે પામે, જે દિવસે દીક્ષિત બને, જે દિવસે કેવલજ્ઞાન પામે અને જે દિવસે નિર્વાણપદને કે પ્રાપ્ત કરે, તે પાંચે ય દિવસે કલ્યાણક દિન તરીકે ગણાય છે. ચ્યવન-ડ૯ણક, જન્મ - કલ્યાણક, દીક્ષા-કલ્યાણક, કેવલજ્ઞાન-કલ્યાણક અને નિર્વાણ કલ્યાણક એમ પાંચેય !
કલ્યાણ કેના પાંચેય દિવસે કલ્યાણના કામી આત્માઓને માટે આરાધ્ય ગણાય છે. છે છે આનું કારણ શું? એનું કારણ એ જ કે અંતિમથી પૂર્વના ભવનું સ્થાન જ્યારથી એ ! તારકના આત્માઓ છોડે છે, ત્યારથી તે એ તારકના આત્માઓ નિયામાં એક પણ છે છે અનુચિત પ્રવૃત્તિને આચરનારા બનતા જ નથી. ગર્ભાવસ્થામાં પણ એ તારકોના 8 આત્માએ મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન અને અવધિજ્ઞાન એ ત્રણ નિર્મલ જ્ઞાનને ધરનારા હોય છે છે છે. એ જ કારણે એ તારકેના આત્માઓ અંતિમ ભાવમાં જ્ઞાનપ્રધાન જીવન જીવનારા 3 હોય છે. સદા ઉચિત પ્રવૃત્તિઓને આદરતા એ તારકાના આત્માઓ જેટલો સમય સંસારમાં રહે છે, તેટલે સમય પણ વિરકતભાવે રહે છે. એ તારકના આત્માએ 8
પાણિગ્રહણ કરે કે બે ભાગવે, તે પણ તે એવી રીતિએ કે-તથા પ્રકારનું કર્મ ફીણ છે { થાય. પાણિગ્રહણ અગર ભેગે, ભગવ્યા વિના તથા પ્રકારનું કર્મ જે ક્ષીણ થાય તેમ ન હોય તે જ તે તારકના આત્માએ પાણિગ્રહણ કરે અને ભેગે ભગવે ! શાનિએ છે ફરમાવે છે કે એને પણ એ તારકેના આભા તથાવિધ કમને નાશ કરવાના ઉપાય જ
Page #895
--------------------------------------------------------------------------
________________
- વર્ષ ૮ : અંક ૪૧-૪૨ તા. ૨૫-૬-૯૬ :
તરીકે જ અજમાવે છે. આ પછી તેઓ સ્વયં દીક્ષિત બને છે અને ચાર વાતો છે કમીને ક્ષીણ કરવાને માટે અનુપમ કેટિની અપ્રમત્તદશાને સેવે છે. કેવલેરાનની પ્રાપ્તિ 8 પૂર્વ અને દીક્ષિત થયા બાદ કોઈ કાળે તે તારકના આસમાએ છઠ્ઠા ગુણસ્થાનકથી ઓછી છે પરિણામોવાળા બનતા જ સ્થી, દ્રવ્યથી છડું ગુણસ્થાનક અને ભાવથી નીચેનું ચુર્ણ ?
સ્થાનક, એવું કદી પણ એ તારકાના આતમાઓને માટે બનતું નથી. અંકમરભાવ છે આ પૂર્વકની તપશ્ચર્યા અને ઉત્કટ ઇયાન આદિના વેગે ચાર ઘાતી કર્મોને ક્ષીણ કરી, કેવ છે સાન પામતાની સાથે જ, તે તારકોના આમા જગદ્ધારકે ધમર્તીથની સ્થાપન કરે છે. શ્રી તીર્થકર નામકમના ઉદયને તે તારકો દ્વારા અનુપમ કેટિની રંગદ્વારની છે પ્રવૃત્તિ થાય છે. આ પછીથી જયારે તે તારકે નિર્વાણ પામે છે, ત્યારે પણ તે તારકાએ 1 સ્થાપેલા ઉદ્ધારક માર્ગના રક્ષકો અને પ્રચાર્ક મેટી સંખ્યામાં વિદ્યમાન હોય છે અને એથી એ નારક શ્રી સિદ્ધિગતિને પામવા છતાં પણ તે વર્ષનાં વર્ષો સુધી એ તારકે છે સ્થાપેલા શાસનનું અવલંબન પામીને સંખ્યાબંધ આત્માએ પોતાનું વાસતવિક કલ્યાણ છે સાધી શકે છે. આવા જગતના પરમ તાસ્ક આત્માઓના વયવનાદિ પાંચ પ્રસગે છે દિવસે “ક યાણક તરીકે ગણાય તે સ્વાભાવિક જ છે. છે ગુરૂઓના સ્વગદિનની ઉજવણી થવી જોઈએ પણ બીજા દિનની નહિ.
અન્ય આત્માઓને માટે આવી નિયતતા રહેતી નથી. અન્ય ચરમશરીરી. 8 આત્માઓ માટે પણ એ નિયમ નથી કે તેઓ અંતિમ ભવમાં આવે ત્યારે ત્રણે છે એ સહિત જ હોય અગર તે તેઓ સમ્યગ્દષ્ટિ જ હૈય, અન્ય ચેરમશરીરી છે 8 આત્માઓના અંતિમ ભવની સઘળી જ ક્રિયાઓ ઉચિત હોય, એ પણ નિયમ નથી. છે. અન્ય ચરમ શરીરી આત્માઓના પરિણામમાં, તેઓ દીક્ષિત બન્યા બાદ પણ ઢીલાપણું છે Kત જ આવે અગર તે તેમનું પતન ન જ થાય, એ નિયમ નથી. આથી વિવેકથી 8 આ પરિપૂર્ણ શ્રી જૈનશાસન જેની–તેની પૂજા કરવાનું અગર તે જે-તે દિવસની આરાધના છે 8 કરવાનું ફરમાન કરતું નથી. શ્રી જેનશાસનની સઘળી પ્રવૃત્તિ અને સઘળીય વિધાને છે
વિવેક પૂર્વકનાં છે. એ વિવેક અન્યત્ર શેથી પણ જડે તેમ નથી. શ્રી જિનેશ્વર- ૪ | દેવના આભાઓ તે વે ત્યારથી મુક્તિ પામે ત્યાં સુધી દોષરહિત જીવનને જીવના છે હોય છે અને એ તારકેન સઘળાય ગુણોને સદુપગ જ થાય છે. આથી એ તારકેના છે આત્માઓના યુવાદિ દિવસે ઉજવાય છે તે બરાબર છે, પરંતુ બીજા આત્માઓને ન માટે તેવી પ્રવૃત્તિ કરવી એ કઈ પણ રીતિએ ઉચિત નથી. વર્તમાન શાસનના સ્થાપક
PS
Page #896
--------------------------------------------------------------------------
________________
તે
: શ્રી જૈન શાસન (અઠવાડિક) 8 અનત ઉપકારી શ્રી મહાવીર પરમાત્માના પ્રથમ ગણધદેવ શ્રી ગૌતમ
સ્વામિજી મહારાજા જેવાના પણ જન્મદિવસની કે દીક્ષા દિવસની ઉજવણું . 4 થતી નથી. તે તારકના કેવલજ્ઞાનદિનની ઉજવણી થાય છે, પણ તેય મૂખ્યત્વે ભગવા– 8 છે નના નિર્વાણની સાથે સંબંધ ધરાવનાર હેઇને જ થાય છે એમ કહીએ તે ચાલે છે છે કારણ કે-ગણધરદેવ શ્રી ગૌતમસ્વામિજી મહારાજા સિવાયના ગણધરવો આદિના કેવલ- . ને જ્ઞાન દિનની ઉજવણી થતી નથી. આથી સમજી શકાશે કે-પરમેઠિપણાને 5 ( પામેલા બીજા આત્માઓ માટે તે તેના સ્વર્ગ દિનની ઉજવણી કરવી ?
એ જ વ્યાજબી છે. સુત્રાવકે એ પ્રતિવર્ષ કમથી કમ એકવાર તે અવશ્ય | આરાધવા ય જે અગીયાર સુકયો શાસ્ત્રકાર મહાત્માઓએ વર્ણવ્યાં છે, તેમાં એક છે
‘ારિજાગરણ નામનું પણ સુકૃત્ય વર્ણવ્યું છે. એ રાત્રિ જાગરણ કયા દિવસે કરવું તે જ ન દર્શાવતાં, શ્રી તીર્થ કરવાના કલ્યાણક દિવસે જણાવવામાં આવ્યા છે, તેમ ગુરૂઓના 4 છે પણ જન્મદિવસ કે લક્ષદિવસ જણવેલ નથી જ. ત્યાં તે “ગુરર્નિર્વાણદિનાદી’ એમ ન | સ્પષ્ટ લખવામાં આવ્યું છે. આથી પણ સ્પષ્ટ થાય છે કે-ગુરૂઓને અંગે સ્વર્ગદિનની 5 ઉજવણી એજ વ્યાજબી છે. શુભ મરણ એ શુદ્ધ જીવનનું નવનીત છે, એમ કહીએ તે
ચાલે. મહાત્માઓનું મરણ ઉત્સવભૂત મનાય છે, એ દષ્ટિએ મહાત્માઓના વગર દિવસ ની ઉજવણી કરવી એમાં કઈ પણુજાતિની અનુચિતતા નથી. એ જ દષ્ટિએ. આજે આપણે પણ આચાર્ય મહારાજ શ્રીમદ્દ વિજયહીરસરીકવરજી મહારાજાની સ્વર્ગતિથિ ઉજવીએ છીએ. પરમેષ્ઠિ કેણ ગણાય?
આવી ઉજવણીને હેતુ ગુણ પ્રાપ્તિ તથા પ્રાપ્ત થએલા ગુણેની નિમલતા સાધવી છે છે એ છે. ગુણપૂજાની જેટલી જરૂર છે, તેટલી ગુણી આત્માઓની પૂજા પણ જરૂરી છે. આ કે ગુણ વત: પૂજ્ય છે, પણ ગુણની ઉપાસના કરવાને માટે ગુણી આસમાને વિવેક છે કરવાની જરુર છે. આથી જ શ્રી જૈનશાસનને પરમેષ્ટિએ કોણ કહેવાય, તે પણ સ્પષ્ટ છે કરી દીધું છે. પાંચ પરમેષ્ઠિઓમાં પાંચમાં પરમેષ્ટિ પદે સાધુમહાત્માઓ છે. આથી સમજવું જોઈએ કે રત્નત્રયીની આરાધનામાં સુસજજ બનેલા પુણ્યાત્માઓ જ વસ્તુતઃ પૂજાને પાત્ર છે. રત્નત્રયીની આરાધના માટે જ એક માત્ર ઉદ્યત થયેલા અને તે સિવાયની સઘળી ય પાપ પ્રવૃત્તિઓથી નિવૃત્ત થયેલા પુણ્યાત્માએ જ પરમેષ્ટી તરીકેની ગણનામાં આવી આવી શકે છે. આ પ્રકારની શ્રી જૈનશાસનની નીતિ પણ એજ સૂચવે છે કે- શ્રી જૈનશાસનમાં સાચા ગુણવાની જ પૂજ વિહિત છે અને એજ વાસ્તવિક રીતિએ કલ્યાણકારી છે.
Page #897
--------------------------------------------------------------------------
________________
જૈન રામાયણના પ્રસંગો (ગતાંકથી ચાલુ)
–શ્રી ચંદ્રરાજા
સીતાજીને અગ્નિ પ્રવેશ અંતરાય કરનાર છે. માટે સીતાને અહીં
લાવવા શી રીતે ? હું હું જાણું છું કે“ “રાવણને ઘેર રહેલા તમારે રાવણ સાથે જે શરીર-સંભોગ થયે ના હોય તે
સીના પિતે સતી જ છે. તે પણ પિતાને આ સર્વોંકાની સમક્ષ તેની શુદ્ધિ માટે
નિર્મળ જાણે જ છે. અને દિવ્ય માટે તેને તમે દિવ્ય કરે.”
કોઈ ડર નથી. જે સીતા સર્વલોકેની
સમક્ષ દિવ્ય કરે તો તે શુદ્ધિ થતાં જ જંગલ-ત્યાગની શિક્ષા કરી દીધા પછી મારે તેની સાથે ફરી ગ્રહવાસ શરૂ થશે.” હું નિદૉષ છુ કે નહિ તેની ખાત્રી કરે છે?..હે રામચં! તમે ખરેખર
એમ હો” એમ કરીને વિભીષણાદિએ વિચક્ષણ છે. પણ તમે ચિંતા ના કર નગર બહાર વિશાળ મંચ-ણિ બનાવહું દિગ્ય કરવા પણ એટલી જ તૈયાર છે. હાવી રાજાઓ નગરજને બધાં જ ત્યાં હયાની ઉની ઉની વરાળ કાઢીને સીતા આવીને બેઠા. દેવીએ રામચંદ્રજીને સાફ-સાર્ક. સંભ- ' ત્યાર પછી રામચંદ્રજીની આજ્ઞાથી ળાવી દીધુ."
- કપિરાજ સુગ્રીવે સીતાદેવી પાસે જઈને લવ-કુશના નગર પ્રવેશ પછી લમણ, અયોધ્યા આવવા વિનંતી કરી.. વિભીષણ, સુગ્રીવ, હનુમાન, અંગદ દિએ હજી તે મને જગલ ત્યાગનું દુસહ્ય સાથે મળીને રામચંદ્રજીને વિનંતી કરી કે.
દુઃખ ભૂલ તુ નથી. કરી. નવું દુખ દેનારા “તમારા તથા આ બને પુત્રોના રામચંદ્રજી પાસે હું જઉ શી રીતે ?” વિયોગથી પરદેશમાં સીતાદેવી કષ્ટના દિવસે સુગ્રીવે કહ્યું કેપ ન કરે વિ! રાજ વિતાવે છે. અમને ત્યાં જઈને લઈ આવવા નગર અને સાથે રાઘવ આપની શુદ્ધિ માટે આદેશ કરો સ્વામિન! અન્યથા પતિ અને સંચારૂઢ થયેલા બેઠા છે. કે , પુત્રોના વિયેગમાં જ છુરી ઝરીને સીતાદેવી મૃત્યુ પામી જશે.”
' સીતાદેવીને કલક શુદ્ધિની તે પહેલેથી
જ ઈચ્છા હતી જ, માટે શુદ્ધિની કંઈક વિચારીને રામચંદ્રજી બેયા કે આકાંક્ષાવાળા સીતાદેવી વિમાનમાં બેસી લોકાપવાદ છે તેવા છતા પણ ખતરનાક અસ્થાના માહોલાનમાં આવ્યા
Page #898
--------------------------------------------------------------------------
________________
શ્રી જેને શાસન (અઠવાડિક) : ન અર્થ ધરીને સીતાદેવીને નમીને કડવા ઝેર જેવા શબ્દ સંભળાવતાં સંકોચ લક્ષમણજીએ અયાયાનગરી અને આવાસને ના પામ્યા. મહાસતીના હૃદયના ટુકડા કરી પ્રવેશ કરી પવિત્ર કરવા વિનંતી કરતાં નાંખનારા આ શબ્દો હતા.) સીતાદેવી બોલ્યા કે મારી કલંક શુદ્ધિ થયા વિશ્વ હે વત્સન તે હું નગરીમાં પ્રવેશી
- કડવા ઝેર જેવા શબ્દો સાંભળ્યા છતાં શકું છું કે ન તે આવાસમાં અદ્ધિ વિના
પણુ મહાસતી સીતાદેવીએ પણ હૈયાની
વરાળ સાથે જ સાફ સાફ શાકમાં સંભકથાક અપવાદ શાંત નહિ થાય ,
ળાવી દેતા જરા હસીને બોલ્યા કે—” તમાસીતાદેવીની કલંક શુદ્ધિની પ્રતિજ્ઞા રાથી વધીને આ દુનિયામાં બીજો કોઈ લક્ષમણજીએ રામચંદ્રજીને જણાવતાં રામ- બુદ્ધિશાળી નથી. કે જેણે મારા દોષને ચંદ્રજીએ આવીને સીતાને ન્યાયથી નિષ્ફર જાણ્યા વિના જ (મને પૂછીને ખાત્રી કર્યા ભાષામાં કહ્યું કે- “ રાવણના ઘરે વસતાં વિના જ) ભયંકર જંગલમાં અને તરતમારે રાવણ સાથે શરીર સંગ થયે છોડીને ત્યજી દીધી. ન હોય તે આ લોકો સમક્ષ તમારી
તે પહેલા શિક્ષા કરીને હવે હું નિક ઉપર ચડેલા અસતીત્વ ના કલંકની શુદ્ધિ છે કે નહિ તેની પરીક્ષા કરે છે? તે માટે દિવ્ય કરે,” (કાનના પડાને તેડી રાઘવ તમે ખરેખર વિચક્ષણ છે. પણ નાંખે એટલા પ્રચંડ નિપ્પર આ શો છે. તમે ચિંતા ના કરશો. હું તે પહેલાં પણ શીયલ મહાધર્મની રક્ષા ખાતર તે રાવ- શદ્ધિ માટે દિવ્ય કરવા તૈયાર હતી જ.
ના ઘરે નહિ પણ ચારે બાજુથી ઉઘાડા મેં તે પહેલા પણ મને નછ ત્યારે રકત અશેક વૃક્ષના છત નીચે જે જે માન- કહેવડાવેલું અને આ ઘડીએ પણ એ જ સિક અને ઉજગા આદિ કાયિક અને કહે છે કે મારા સતીત્વ સામે ચડેલા લંપટ રાવણના બકવાસેથી વાચક પીડાને કલંકને દૂર કરવા હું દિવ્ય કરવા તેયાર જે રીતે સહન કરી છે તે માત્ર સીતાદેવી " જ છું. હું દિવ્ય કરીશ જ હે રઘુનાથ જ જાણે છે. અને છતાં પોતાના યશને સીતા દિવ્ય કરશે જ. ચિંતા ન કરે.” કલંક ન લાગી જાય તેની સતત કાળજી રાખીને એક મહાસતી જેવા મહાસતીના સતીત્વની તેજાબી જબાન સામે ડઘાઈ સતીત્વના ઉજજવળ યશને કલક લગાડી ગયેલા રામચં છે. બચાવ કરતાં બેલ્યા કે ભેંકાર જગંલમાં એક અબળા અને હું જાણું છું કે તમારે કોઈ દોષ નથી, કશી તપાસ કર્યા વિના, સીતાદેવીને કહ્યું
પરંતુ લેકેએ ચડાવેલા કલંકને ઉતારવા
તું જ પૂછયા ગાંછયા વિના તજી દેતા. જેમને માટે જ હું તે આવું કહી રહ્યો છું. વિચાર સરખેય ના આવ્યો એ પિતાના જ સીતાદેવીએ કહ્યું. કે-” હું તે પાંચેય પ્રાણ પ્યાર વાલેશ્વર મહાસતીને આટલા દિવ્ય કરવા માટે તૈયાર “.. બેલે
Page #899
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૮ અંક ૪૧-૪૨ તા. ૨૫-૬-૯૬ :
ભડભડતી અગ્નિમાં પ્રવેશું ? મંત્રિત કરેલા ઉભા રહેલા બે માણસના ઢીંચણ સુધી
ખાનું ભક્ષણ કરે ? નીચે ઉકળતા આવે એટલા બધાં ચંદનના કાષ્ટોથી તે તેલના કંડ ઉપર રાખેલા ત્રાજવા ઉપર ખાડે પૂર્યો. અને સેવકએ રામની ચડું? ધગધગતા સીસાને રસ પી જાઉં? આજ્ઞાથી ચારે બાજુથી અગ્નિ સળગાવતાં કે જીભની અગ્ર ટેચથી શરાની ધારને તેના ભડભડ થતા ભડકા દુખેય બન્યા. પક લહ? બે રાવ! તમને કયું યંકર વિશળે જવાળા જોઈને દિવ્ય પસંદ છે ?”
રામચંદ્રજીએ વિચાર્યું કે-અહે મારે તે ' આટલું સીતા દેવી મલ્યા એટલામાં અતિ વિષમ દશા જવી પડી. આ મહાજ સિદ્ધા. નારદઋષિ અને સવે કે એ સંતી, ચકકસ અગ્નિમાં શંકા વગર જ કહ્યું કે-' કે સવ! આ સીતા તે પ્રવેશ કરશે. પણ ભાગ્યની જેમ દિવ્યની કકસ સતી છે સંતી અરે! મહા. પણ ગતિ વિષમ
એ
ગીત પણ ગતિ વિષમે છે. મારી સાથે જ આ. સતી છે, અહી કષિ પણ સતીત્વમાં સાત વનવાસમાં ચાલેલી. રાવણે અપહરણ સંશય ના કરશો
,
કર્યું. અમે બે વનમાં' ત્યાગ કર્યા પછી પણ
તેને હું અને અગ્નિ પ્રવેશ કરાવું છું” (શેષમાં આવી જઈને) રાઘવ બોલ્યા
રામચંદ્રજી વિચારતા જ રહ્યા છે કે તમને કેને તે બોલવાની કેદ હતની. આ
* સળગતા ભકડાવાળા અગ્નિ પાસે આવીને. ભાન કે મર્યાદા નથી (તમે લેકે લાજ સર્વજ્ઞ ભગવંતને યાદ કરીને સીતાદેવી શરમ વિનાના છે.) તમે જ કે એ
બેલ્યા કે-હે લેકપાલ અને લેકે બેફામ રીતે દેષ બેલી એલીને આ સાંભળે. જે મેં રામે સિવાય અન્ય કોઈ સીતાદેવીને દૂષિત કરેલ. અમારી આગળ પુરૂષને ઈરછ હોય તે આ અવિન મને, કંઈક બોલે છે અને પાછળથી કંઈક ભરમ કરી નાંખે નહિતર આ પાવક પાણી બોલે છે. ત્યારે પહેલાં આ સીતા દેષ બની જજો” આમ કહીને નમક્કર મહાવાળા કેમ હતા અને હવે શીલવાળા, કેમ મંત્રને યાદ કરીને સીતાદેવીએ ભડભડ થઇ ગયા ફરી પણ દોષને બોલનારા બળતા હતાશનમાં ઝંપાપાત કર્યો. જે તમને કોઈ જાતના બંધન નથી હોતા. પપાત કર્યો કે તરત સીતાદેવીના શીયતમને બધાને સીતાદેવી તદ્દન શુદ્ધ છે તેની ળના પ્રભાવે ઈન્દ્ર મહારાજાના કહેવાથી ત્યાં ખાત્રી કરવા માટે સીતા સળગતા અગ્નિમાં કેવળી સુનિભગવડતને મહત્સવ કરવા પ્રવેશ કરશે જ.”
આવેલા હરિનગમેલીએ અગ્નિને પાણીઆમ કહીને રામચંદ્રજીએ તે હાથ પાણી કરી નાંખ્યું. ઉડે ખા ખેલાવ્યો. અને ઉપરા ઉપરી જળકમળના સિંહાસન ઉપર સીતા
Page #900
--------------------------------------------------------------------------
________________
શ્રી જૈન શાસન (અઠવાડિક)
દેવી બિરાજમાન થયા. અને આ પાણીએ મહાસતીના વાળને હાથમાં લઈને
કાને ડુબાડવાની શરૂઆત કરી. એટલે તરત જ રામચંદ્રજી-મૂછ ખાઈને ઢળી ભયભીત બનેલા લોકોએ સીતાદેવીને પોતાને પડયા. ભાનમાં આવીને રામચંદ્રજી ઉભા બચાવવા પ્રાર્થના કરતાં જળને સીતાદેવીએ થાય તે પહેલાં તે મહાસતી સીતાદેવી હાથ વડે પાછું વાળ્યું. તરતા તરતા લવ- ત્યાંથી ચાલ્યા ગયા. હતા. અલખને જોગીને કશ સીતાદેવી પાસે પહોંચી ગયા. - હરખ શા? શેક શા? ત્યાં જ સ્થિર - રામચંદ્રજીએ આવીને સીતાદેવીની રહેલ જ્યભૂષણ કેવળી ભગવંતે સીતાક્ષમાં માગતા કહયુ કે નગરવાસીઓના દેવીને દીક્ષા આપીને સુપ્રભ. નામના ઇચ્છા મુજબના સ્વચ્છ પ્રલાપથી મેં સાદીજીના પરિવારમાં સ્થાપન કર્યા. અને તમને તજી હતી. મારી " આ ભૂલની તેમને તપ પરાયણ બનાવ્યા, ક્ષમા કરો. (પિતાના યશના કલંકને તે
શાસન સમાચાર જો કે વિચાર્યું જ નહોતું) ભયંકર
નવી દિલહી–જેન મંદિર છેટી દાદાજંગલમાં વૈજયા છતાં તમે ત્યાં આવ્યા એ.
બાડી સાઉથ એકસટેશન નઈ દિલી મેં જ તે તમારૂ સતીતવનું દિય હતુ પણ
તા. ૨૨ માં ૨૯૬ કે એક પુસ્તકાલય હું તે પહેલા સમજી ના શકયા. મારા વિચક્ષણ સ્વાધ્યાય કેન્દ્ર કે નામ સે ખેલા - બધા અપરાધની ક્ષમા કરીને આ પુષ્પક
ગયા! ઈસ સ્વાધ્યાય કેન્દ્ર કે ઉદ્દઘાટન વિમાનમાં બેસે. અને ચાલે આપણે ઘરે
સાવી શ્રી સુલક્ષણાશ્રીજી તથા સદ્દગુણા - જઈએ. પહેલાની જેમ જ મારી સાથે
શ્રીજી મ. સા. શ્રી નિશ્રા મેં શ્રી ગજેન્દ્ર કીડા કરે.
સિંહ સિંઘવી મેનેજીંગ ડાઈરેકટર હિન્દુ(સીતાદેવીને અનિપ્રવેશ એ કંઈ
તાન ફાઈબર લિમિટેઈડ કે કર કમલે અપ્યામાં પાછા રામ સાથે સુખની કીડા
દ્વારા હુઆ ઉસ દિન પુન તથા સાધમી કરવા માટે નહોતો. નગરજનેની હલકટ
વાત્સલ્ય કા કાર્યક્રમ સિંઘવી પરિવાર કી જબાનને જડબાતોડ રીતે સીવી લેવા
તરફ સે ૨ખા ગયા જિસમેં લગભગ ૨૦૦૦ માટે જ હતે.) સીતાદેવી બેલ્યા કે એમાં તમારે ય
5 કરો આ અધમી ભાઈ-બહિને કી ઉપસ્થિતિ થી દેષ નથી. આ લોકને પણ કઈ દેવ દાદાબાડી ટ્રસ્ટ કે પ્રધાન શ્રી સીતલદાસ નથી. દેષ એક માત્ર મારા પૂર્વના કર્મોને જી રાકયાનવ અન્ય ટ્રસ્ટી તથા અખિલ છે. આવા અસહ્ય દુખ દેનારા કર્મોથી હું ભારતીય જેન વેતાંબર ખરતરગચ્છ મહાઉદ્વિગ્ન થઈ છું માટે તે કર્મોના ઉછેદ
સંઘ કે અધ્યક્ષ શ્રી હરખચંદ છ નાહટા માટે હું તે હવે દીક્ષા ગ્રહણ કરીશ.'
ભી ઇસ સમારોહ મેં ઉપસ્થિત છે તથા - આમ કહીને મખ્યાકના વાળને મહા
શ્રી હસ્તીનાપુર જેન તીર્થ સમીતી ઔર સતી સતાદેવીએ ખેંચી ચીને ઉખાડી ઉતર મહાસભા કે પ્રધાન શ્રી જે. એસ. નાખ્યા અને રામચંદ્રજીના હાથમાં દીધા. ઝવેરી ભી ઈસ સમારોહ મેં ઉપસ્થીત છે!
Page #901
--------------------------------------------------------------------------
________________
- જ્ઞાન ગુણ ગંગા જ
–શ્રી પ્રજ્ઞાંગ
– વશે ય શ્રી તીર્થંકર પરમાત્માઓનાં નામને સામાન્યાર્થી અને વિશેષાર્થ.
(૧) “ઋષતિ ગચ્છતિ પરમપદમિતિ ઋષભ”- પરમપદને જે પામે તે ઋષભ. “વૃષ' ધાતુ ભાર ઉઠાવવાના અર્થમાં છે. સંયમના ભારને સારી રીતે વહન કરે માટે “વૃવભ' એ પ્રમાણે પણ નામ છે. બધા જ શ્રી તીર્થંકર પરમાત્માને આ અર્થ લાગુ પડે માટે તે સામાન્યાથી કહેવાય.
વિશેષા–“ઉવૃષભલામ્બુનમભૂત, ભગવતે જનન્યા ચ ચતુર્દશાનાં સ્વપ્નાનામાદા વૃષભે દષ્ટ સ્તન વૃષભ” .
ભગવાન ની બને સાથળમાં વૃષભનું ચિહ્યું હતું અથવા ભગવાનના માતા શ્રી મરુદેવાએ ચોદે સ્વપ્નમાં પ્રથમ વૃષભને સ્વપ્નમાં જે માટે તેમનું “ઋષભ” નામ પડયું. - આ પ્રમાણે સર્વશ્રી તીર્થકરમાં પ્રથમ સામાન્યા અને બીજો વિશેષાર્થ જાણવો.
(૨) “પરીષહાદિભિજિત : ઈત્યજિત - બાવીશ પરીષહ, ચાર કષાય, આઠ કર્મ અને ચાર પ્રકારના ઉપસર્ગ આ બધાથી પણ જેઓ ન છતાયા માટે “અજિત'.
યદ્રા ગર્ભસ્થડસ્મિન ધુતે રાજા જનની ન જિતેત્યજિત”
અથવા જ્યારે ભગવાન માતાના ગર્ભમાં હતા ત્યારે પાટની રમતમાં રાજા, રાણીને ન જીતી શકેય માટે તેમનું “અજિત” નામ પડયું.
(૩) “શ સુખ ભવત્યસ્મિન સ્તુતે સઃ શમ્ભવા–“શ એટલે સુખ, જેમની સ્તુતિ-સ્તવના કરવાથી સુખની પ્રાપ્તિ થાય તે “શભવ.
બદ્ધા મભગતસ્મિન્નત્યધિક સયસંભવાત સમ્માપિ-અથવા ભગવાન જ્યારે ગર્ભમાં હતા ત્યારે પૃથ્વીમાં ઘણા ધાન્યની ઉત્પત્તિને સંભવ.
સંભવતિ પ્રકરણ ભવન્તિ ચતુરિáશદતિશય ગુણ સ્મિન્નિતિ સભવા જેઓમાં ચેત્રીશ અતિશયે પ્રકૃષ્ટ રૂપે પ્રગટ થાય છે માટે સંભવ કહેવાય છે. આ પ્રમાણે અવશ્યક નિયુકિત હારિભદ્રીય ટીકાની ગા૧૦૮૧માં કહેલ છે.
(૪) “અભિનઘતે દેવેન્દ્રાદિભિરિયભિનન્દન–દેવેન્દ્રો વગેરે વડે જેમની સ્તવના કરાઈ છે તે અભિનંદન..
Page #902
--------------------------------------------------------------------------
________________
: શ્રી જૈન શાસન [અઠવાડિક]
'ચંદ્ના ગર્ભાપ્રભૃત્યેવાભીક્ષ્ણ શક ણાલિનન્દનાભિનન્દન':~ અથવા જે દિવસથી ભગવાન ગર્ભમાં આવ્યા ત્યારથી માંડીને શક્રેન્દ વારંવાર સ્તુતિ કરવાથી અભિન નં.’
(૫) શેાભના મતિરસ્ચેતિ સુમતિ:-સુંદર છે મતિ-બુદ્ધિ જેમની તે સુમતિ” યદ્વા ગસ્થ જનન્યાઃ સુનિશ્ચિતા મતિરભૂદિતિ સુમતિઃ’
અથવા ભગવાન ગભમાં આવવાથી માતાની ઘણી જ નિશ્ચિત-નિમલ બુદ્ધિ થઇ તે કારણથી સુમતિ,’
૧૯૩૮
(૬) નિષ્પ`કતામ ગીકૃત્ય પદ્મસ્યેવ પ્રભાઽસ્યેતિ પદ્મપ્રભઃ– વિષયતૃષ્ણારૂપી ક્રમ કલ`ક રૂપ કાદવથી રહિત પદ્મની માફ્ક પ્રભા છે જેમની તે પદ્મપ્રભ,
યદ્વા પદ્મશયનદાહદી માટે વતયા પૂરતિ ઇતિ, પદ્મવર્ણશ્ર્વ, ભગવાઢવાા પૂરા નિતિ પદ્મપ્રભ:- અથવા પદ્મશયન રૂપ દેહદ માતાને ઉત્પન્ન થયા કર્યો તે કારણથી પદ્મપ્રભ, અથવા પાકમલ સમાન ભગવાનના શરીરને વધુ’હાવાથી પણ પદ્મપ્રભ
(૭) શાલના પાર્ઘાવસ્યેતિ સુપાર્શ્વસુંદર છે. બન્ને તે સુપાર્શ્વ
પહેખા જેમના
શ્રદ્ધા ગસ્થ ભગવતિ જનન્યપિ સુપાર્શ્વભૂદિતિ સુપાર્શ્વ:-અથવા ભગવાન ગભમાં તે છતે માતાના પણ બન્ને પડખા સુંદર થઈ ગયા તે કારણથી સુપાર્શ્વ. (૮) ચન્દ્રવેય પ્રભા જ્ગ્યાના સાયલેશ્યાવિરોષેઽસ્ય ચન્દ્રપ્રભ :ચન્દ્રમાની જેમ છે પ્રભા-કાંતિ–સોલેશ્યા વિશેષ જેમની તે ચન્દ્રપ્રભ । ગલ સ્થ દેવ્યાશ્ચન્દ્રપાનદાહદાભૂદિતિ ચન્દ્રપ્રભ:-ભગવાન જયારે ગર્ભમાં હતા ત્યારે માતાને ચન્દ્રમા પીવાના દોહદ ઉત્પન્ન થયેલા તે કારણથી ચન્દ્રપ્રભ,
(૯) ‘શાલના વિધિવિધાનમસ્ય સુવિધિ-સુદર છે વિધિ જેમની તે સુનિધિ’ શ્રદ્ધા ગર્ભસ્થે ભગવતિ જનપ્લેવમિતિ સુવિધિ:-અથવા ભગવાન રહેવાથી માતા પણ સુદર વિધિવાળી થઈ તે કારણથી સુનિધિ
ગર્ભમાં
( ક્રમશઃ )
Page #903
--------------------------------------------------------------------------
________________
-- પ્રેરણામૃત સંચય –
સંગ્રા. પ્રજ્ઞાંગ
ત ત ત ન માન છે તો ત ત પ ] ૦ જ્ઞાનિઓએ દુનિયાના છ મન ધાયું સુખ મેળવવા માટે કેવાં કેવાં કણે વેઠે છે અને સુખને પણ છોડે છે, તે અંગે રાવણનું દૃષ્ટાન્ત સમજાવ્યું છે. શ્રી રાવણ, શ્રી કુંભકર્ણ અને શ્રી વિભીષણ એ ત્રણેય ભાઈએ હજાર-હજાર વિદ્યા સાધવા ગયા છે. જરૂરી તપ કરે છે અને મંત્ર જાપ નિશ્ચલ પણે કર્યા કરે છે, આજુબાજુ બધુ ભૂલી ગયા છે. તેમાં દેવના ઉપસર્ગોથી શ્રી કુંભકર્ણજી અને શ્રી વિભીષણજી તે ચલાયમાન થઇ ગયા છે. એક માત્ર રાવણ જ સ્થિર રહ્યા છે, ઉપસર્ગથિી જરા યે ચલાયમાન થતા નથી. તેની જ પટ્ટરાણી શ્રીમતી મંદરી દેવીને બાંધીને ઘસડીને લાવ્યા છે, તે બચાવવા માટે વિનંતી કરે છે, ચિક્કાર પોકાર કરે છે છતાં ય રાવણ જરા ય ચલિત થતા નથી ત્યારે તેમને હજાર વિદ્યાઓ સિદ્ધ થાય છે. ત્યાં કલિકાલ સર્વજ્ઞ પૂ. શ્રી હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજની લખ્યું કે “આવું માન-સાધના જે મેક્ષના હેતુથી કરી હતી તે કેવળજ્ઞાન થાત !
દુનિયાના સુખ માટે તમે બધા કેવાં કેવાં કષ્ટો વેઠે તે ખબર નથી? કષ્ટ વેઠયા વગર સ્વર્ગ અને મોક્ષ જોઈએ છે તો તે બાપનો માલ નથી કે મલી જાય. ધર્મનું કષ્ટ ઇરાદાપૂર્વક મજેથી સહન ન કરે તેવા છ માટે નરકતિય"ચગતિ દુખ વેઠવા રાખી છે. ઘણા મનુષ્યોને પણ ઘણાં ઘણાં કષ્ટો વેઠે ત્યારે ટુકડાં જેટલું સુખ મળે છે અને તમારે ધમ કષ્ટ વગર કરે છે. જે એમ કહે કે, મારાથી તે કઇ વેઠાય જ નહિ, સહન થાય તે તેને તે ધર્મ પણ અપાય નહિ. છતાં પણ અમે જે તેને ધર્મ આપીએ અને તે વિરોધ તે અમે પણ તેના પાપના ભાગી થઈએ. દુઃખ મજેથી વેઠવાની અને સુખ હયાપૂર્વક છોડવાની ભાવના વગરના છે ભગવાનને ધર્મ પામવા માટે પણ લાયક નથી.
અનંતરાનિઓએ જગત કેવું-કેટલું અને કેટલા પ્રમાણુનું છે તે વાત સમજાવી છે, આપણને કઈ વાતથી અજ્ઞાન નથી રાખ્યા. ઉપાશ્રયના ચાર ખૂણામાં બેસેલ શાઆભ્યાસીઓ સાધુ, આખી દુનિયા ફરી આવેલ જે ન જાણે તે બધું જાણે. આજે બધે ય રખડેલ વર્ગ પેદા થયે છે. જૈન શાસન એવું છે કે તેને અભ્યાસ કરી સ્વાધ્યાય કરે તેને કશું નવું ન લાગે. જગતમાં ભટકનારને શું થાન થવાનું છે? રાગી-દ્વેષી-ધી-માન-માયાવી-કામી આદિ છ કેવા હોય તેનું અથથી ઇતિ વર્ણન આપણે ત્યાં જ છે. જે શ્રી જેન શાશન મહ્યું છે તેને શાસ્ત્રન, સિદધાંતને અને
Page #904
--------------------------------------------------------------------------
________________
: શ્રી જૈન શાસન (અઠવાડીક)
વાધ્યાયને બે રસ આવી જાય તે દુનિયાની કઈ ચીજ આપણને આકર્ષી શકે નહિ. પછી તે જીવ આજના વિજ્ઞાનથી જરા ય ચમકે નહી- આશ્ચર્ય પામે નહિ.
આજે તે બધા માને છે કે ધર્મ અને વિજ્ઞાનનું સુભગ મિલન ! કયાં વાયડુંઅધુરૂં વિજ્ઞાન અને અનંતજ્ઞાનિઓએ કહેલે સંપૂર્ણ ધર્મ કયાં? વિજ્ઞાનને જન્મ શામાંથી થયે? વિજ્ઞાનને જન્મ સ્વાર્થમાંથી થયે અને ધર્મને જન્મ અનંતજ્ઞાનિઓએ આ અમારું વિજ્ઞાન એટલે વિશિષ્ટ વિશેષ જ્ઞાન જ્યારે તમારા વિજ્ઞાનમાં મોટેભાગે આરંભ અને સમારંભ!
વિજ્ઞાને આજે શું સર્જન કર્યું? આજે આખું જગત કયાં ઊભું છે? બે-ચાર જણાં પાગલ પાકયા તે અડધું જગત સળગી જાય... ધમની આગળ વિજ્ઞાન કેવું લાગે છે- બચુ કે સમાન?
તમે અને અમે બધા જેન જગતમાં જન્મ્યા છીએ. જ્યાં શ્રી જૈન શાસનની હવા ફેલાયેલી છે. તમને તે હવા અડી છે ખરી? તમે અને અમે તેજ ભેગા કેમ થઈ શકીએ? તમારી-અમારી વચ્ચે જેને શાસન છે માટે અમને તમારા પૈસાટકા દેખી કાંઈ થાય? તમને અમારા રૂપ-રંગથી કાંઈ થાય છે. શ્રી જૈન શાસન કહે છે કે, આ જગતમાં રહેવા જેવું નથી. ચાર ગતિમાંથી એકપણ ગતિ આત્મા માટે રહેવા લાયક નથી આ વાત મંજુર છે? જગતનું દુ:ખ અને સુખ પણ બેમાંથી એકે સારું નથી કેમકે દુખ ષ પેદા કરાવે છે અને સુખ રાગ પેદા કરાવે છે એમ બંને ય આત્માની પાયમાલી કરે છે. તે પછી રહેવા જેવું કયાં? મેક્ષમાં જ. મેક્ષમાં જ જવું હેય તે જગતની સારી કે નરસી બધી ચીજે ઓળખવી પડે તે માટે ભગવાનનું શાસન સમજવું પડે. આજની કેઈપણ ચીજમાં મૂંઝાવા જેવું જ નથી. ભગવાન ઉપર ખરેખર શ્રદ્ધા થાય તે જ આ વાત હૈયામાં પેસે અને ધર્મ જ ઉપાદેય છે એમ લાગે તે વિજ્ઞાન વામણું લાગે. ધર્મમાં જે તાકાત છે તે વિજ્ઞાનમાં નથી તેમ લાગે.
' ' : શાસન સમાચાર : હરિદ્વાર (ઉ.પ્ર.)-અગે શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ મંદિરની ભવ્ય અંજન શલાકા પ્રતિષ્ઠા એક વર્ષ પહેલા થઈ તા. ૧૯-૪-૯૬ ના શ્રી દીપચંદ ગાડને હાથે નવીન ધર્મશાળાને પાયે નંખાયે હતું જેમાં ૪૪ રૂમ ત્રણ હાલ મોટા અને એક હલ નાને થશે. - ઘોઘા-દેરાસરની વર્ષગાંઠ પૂ. આ. શ્રી વારિષેણસૂ. મ.ની નિશ્રામાં ઉજવાઈ આસપાસના ઘણા ગામેથી ભાવિકે પધાર્યા હતા.દાઠામાં પૂ. આ.શ્રી વિજય ભુવનતિલકસૂ. મ.ની ૨૪મી સ્વર્ગારોહણ તીથી તા. ૧૯-૨-૯૬ની ઉલાસથી ઉજવાઈ હતી,
Page #905
--------------------------------------------------------------------------
________________
ઊર્ધા જ
શ્રીવિશિશ
પ્યારા ભાલમિત્રા,
તમે શ્રી સલ, સમાજ, દેશ તથા કુટુંબની મહામુલી થાપણ છે! કેટકેટલી આશા, મુરાદો અને કલ્પનાએ તમારા ઉગતા જીવન માટે સૌ કાઈ રાખી રહ્યા છે. આથી તમારા જીવનને ઉન્નત, ભવ્ય અને ઉજજવલ બનાવવા માટે તમારે સદાય જાગતા રહેવું પડશે. કોઈ અવગુણુ કે દુર્ગુણ પેાલ ાણીનેપૈસી નં જાય તેની સતત કાળજી રાખવી પડશે. તમારામાં ઉમદા ગુણાને વિકાસ થાય તેવા પ્રયત્ન તમારે કરવા પડશે. તમારૂ સહચારિત્ર નતિક દૃષ્ટિએ ઉન્નત રહે તેની કાળજી તમારે રાખવી પડશે ધ્યાન રાખો- સચ્ચારિત્ર વિનાના જીવનની ક્રિ’મત એકડા વગરના મીડા જેવી છે..
હવે થાડી ઉપયાગી વાતેા કરીશું.
(૧) પરાઢીચે .વહેલા ઉઠી અઠે નવકાર ગણાય.
(:) જિનમંદિરે દČન કરવા જવું. ગુરુ મહારાજના ચેાગ્ય હોય તો વંદન કરવુ ને પચ્ચક્ખાણ લેવુ.
(૬) ઘરે આવી મા-બાપને તથા વડીલોને પગે લાગવું,
(૪) સ્કુલમાં શિક્ષકને, પાઠશાળામાં ધાર્મિ`ક પડિતના વિનય કરવા બહુમાન
કરવુ.
(૫) મા, બાપ, ભાઈ-બહેન તથા તમારાથી માટેશના વિનય કરવા, કારણ કે તેઓ આપણા હિતેષી છે. આપણા હિતને માટે આપણને તકાર કરે છે. (૬) જીદ ન કરવી, કજીયેા ન કરવા, ગુસ્સે ન થવુ. (૭) શૈખ પાષવા હરીફાઈ કરશે નહિ.
(૮) કાઇની ચઢામણીએ ચઢીને ખાટું કાય કરશે નહિ. (૯.) સર્જીંગ તેવા ર`ગ લાગે માટે ખરાબ મિત્રોના સગાથ કરશે નહિ. (૧૦) ટી.વી. ઝી. ટી. વી. ાદિ જોવાથી મન ખરાબ વિચારે ચઢે માટે તેને જોશે નહિ.
સાચી પ્રમાણિકતા કેળવી જીવન ધન્ય બનાવા બસ, ત્યારે રજા લઉ` વધુ આવતા અકે
રવિશિષ્ણુ, જૈન શાસન કાર્યાલય
Page #906
--------------------------------------------------------------------------
________________
૯૪૨ =
આજના વિચાર
લેવાની આદત ખાટી આપવાની આદત સાચી.
શાયખાળ
નીચેના વાક્યેામાં અગાના નામેા શુ થાઈ ગયા છે. તા શાધખાળ કરશો ?
ગુરુ
૧. મત ક્રમ વાર એકલવ્યે દ્રોણાચાયની પ્રતિમા બનાવી,
જોઇએ.
૨. નાનાએ વિનય ન ચૂકવા ૩. મના કરી છતાં તુ કેમ આવ્યું ? ૪. નૌકા નદીને કિનારે આવી ઉભી... ૫. કાંજી ભરેલુંં કપડું વાપરવું નહિ. ૬. જમ્મુ ખત્રી હાલ કયાં છે તે
ખબર નથી.
૯. થાપે ટચૂકડી ફાલ્લી થઈ છે.
૧. મસ્તક ૨. નયન ૩. નાક ૪. કાન ૫. જીભ ૬. સુખ ૭. પગ ૮, હાથ “. પેટ
કેતન એ. શાહ લાઈ
શ્રી જૈન શાસન (અઠવાડિક)
એકાદ ચેલા મળી જાય તાઠક, સેવા ચાકરી તા કરે. આવી વિચારધારા મનને હચમચાવતી હતી.
કથાનક
એક હતા ગીરાજ હરતાં-ફરતાં ચાગીરાજ એક દિવસ ગિરનારની શુક્માં જઈ ચડયા રમણીય સૌ ય નિહાળીને ત્યાં ઠરીઠામ થવાનું મન થઇ આવ્યું. ચેગીરાજે મઢ બનાવ્યા વર્ષો પાણી જેમ તવા લાગ્યા અવસ્થા દેખાવા લાગી.
કાગને બેસવું ને ડાળને પડવુ’ કહેવતના અનુસારે ચૈાગીરાજને બહુ માટી ઉંમરે 'ચેલા થયા. ચેતે ચેાગીરાજની સેવા ચાકરી કરે, પાતે લહેર કરે અને યાગી. રાજને પણ લહેર કરાવે.
૭, માસે રૂપ ગર્વિષ્ઠ ન થાવુ જોઇએ. હશે થાડા
ન - પડવાથી
૮. વિદ્યાથી એમાં રા હાહા થઈ ગઈ.
એકાએક ચાગીરાજની વંશ પરંપરા વધાવા લાગી. યાગીરાજને બીજો ચઢે મળી ગયા. હવે હાશકારા થયે, એકના એ થયાને વળી એ ના ત્રણ થયા હવે વાંધે નહી આવે શાંતિ થઈ હવે હું સુખી થઈશ.
ભવિતવ્યતાનાં નિર્માણુ કાંઇક અનેરા દિવસે સુધી સુખ મળ્યું. પરંતુ આ સુખ દુ:ખને નેતરનારું' થયું. બન્ને ચેલાએ યાીરાજના પગ ખાવા બેસે ત્યારે બન્ને જણા એક જ પગ પકડે પરસ્પર ઝઘડે મારામારી પણ કરે રાજ ઘણું સમજાવે પેાતાની જીદ ન છેાડે જાય પરંતુ ચેલકાઓ
યોગી
છતાંય બન્ને પાત ચેગીરાજ કંટાળી ઝાલ્યું છેાડે નહિ. વચ્ચેના રસ્તા કાઢતાં યોગીરાજે જે એક ને જમણેા પગ આપ્યા ને બીજાને ડાબે પગ આપ્યું। બન્ને શાંત થઇ ગયા હવે અઘડો થતા નથી એકાએક એક દિવસ ખપેરે રેગીરાજ આરામ કરતા હતા ઉ'ઘમાં ને ઉદ્યમાં યેાગીરાજના ડાબે પગ જમણા પગ પર ચઢી ગયા. અને યાગીરાજ આંટી મારીને સૂઈ ગયા.
Page #907
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૮ : અંક ૪૧-૪૨ તા. ૨૫-૬-૯૬ :
એવામાં જમણા પગવાળે શિષ્ય સાંભવીને ડાબા પગવાળા શિષ્ય દાદ કઈક કામ માટે ત્યાંથી પસાર થયે. એણે આ પિતાના ભાગમાં આવેલ ડાબા આ નિહાળ્યું. અરે ! આ શું? આવું પગની આવી હાલત જોઈને તે દાઝે ભરાશે થતું હશે ? ડાબો પગ મારા જમણા પગ મઠની બહાર પડેલ લેખંડની કેસ ઉપાડી ઉપર ચઢી બેઠો ?
લાગે. જમણા પગ ઉપર ઝીંકી દીધી. હખણે કરી નાખું! રાતે પળે તે યોગીરાજ બૂમ પાડતા રહ્યા. બન્ને પગે પેલે મનમાં કાંઈક વિચારવા લાગ્યો. સામે અપંગ થઈ ગયા, છેવટ અંદગી સુખના પડેલા કપડા જોવાના કાને ઉપાડ અને બદલે દુખનાં મહામુશ્કેલી એ પૂર્ણ કરી, ડાબા પગ ઉપર જોરદાર ફટકો માર્યો. ખરેખર, અજ્ઞાન અને વિવેક હીન ડાબા પગના હાડકા ખરા થઈ ગયા. પણે કરાતું કાર્ય કેટ કેટલું વિપરીત
યોગીરાજ બે બાકળા બની ગયા બૂમ પરીણામ લાવે છે. બરાડા પાડવા લાગ્યા. ગીરાજની બૂમ
કેયુર નરેન્દ્રકુમાર વિવિધ વાંચનમાંથી જમીન અને સ્ત્રી આ પાંચ વસ્તુ એ કુળી
લક્ષમીની વદિધ કરનારા પણ બને છે અને ૫. સા. શ્રી હર્ષપૂર્ણાશ્રીજી કુળની લ૧મીને નાશ કરનાર પણ બને છે. વગર વિચાર્યું કરેલું કાર્ય પશ્ચાતાપ માટે થાય છે. અને વિચારપૂર્વક કાર્ય છીંક થાય, બાળક વળગી પડે, લેક કરનારને આપત્તિરૂપ સમુદ્રમાં પડવાને કયાં કયાં એવા શબ્દોથી પ્રશ્ન કરે કંટક વખત આવતું નથી. માટે કોઈ પણ વાત
ભાગે-વાગે અને બિલાડે તથા સાપ , નો નિશ્ચય કર્યા વિના કેઈના ઉપર
- જોવામાં આવે તે બહાર જવું નહિ. ) ખોટું કલંક આપવું તે યોગ્ય નથી.
જેમ પક્ષીઓ ફળ રહિત વૃક્ષોને, . વણકર-ઘાંચી-ચી-તબેલી- કોટવાળ
સારસ પક્ષી સુકાઈ ગયેલા સરોવરને ભમ
રએ ગંધ રહિત પુચ્છેને, નેકરે ભ્રષ્ટ ઠગ-ઠાકોર-સાપ અને દુજનનો જે વિશ્વાસ કરે છે તે મૂખ સમજ.
થએલા રાજાઓનો, ગણિકાઓ નિર્ધન પુરૂ
બને, અને મૃગલાએ બળી ગએલા વનને
* ત્યાગ કરે છે, તેમ હવાથી માનવો સ્વાર્થ જ્યાં વિદ્યાની કે ધનની, અને ધર્મ સરે બધાયને ત્યાગ કરે છે. સર્વ પોતપોતાના કરણી જ્યાં સધાય નહિ ત્યાં એક દિવસ સવારમાં જ મચ્છલ હોય છે. માટે ધર્મનું પણું વાસ કરવો નહિ.
જ શરણું સાચુ છે. દુનિયા સ્વાર્થથી પુત્ર-પથ-પદાતિ (પગે ચાલવાવાળો,). ભરેલી છે.
Page #908
--------------------------------------------------------------------------
________________
පපපපපපපපපපපපපපපපපණිපෙත්ත લઘુકથા :
: જીવતા કાણુ!
પૂ. સા. શ્રી અનંતગુણાશ્રીજી મ. පපපපපපපපපපපපෑදෙපපපපපපපප * શ્રી શાલિવહિન શાળાનું નામ સુપ્રસિદ્ધ છે. જેમના નામને શક સંવત્સર પણ ચાલે છે. આ રા ઘણે વિદ્વાન હતું. તેમના રાજ્યમાં વિદ્વાનોને આદર-સાર હતા. કવિદ્વાન સર્વત્ર પૂજ્યતે” આ લેકે કિતને સાર્થક કરનાર હતે. એકવાર તેની સભામાં વિદગોષ્ઠી ચાલી રહી છે. બધા પોત–પિતાના અનુભવની અલક-મલકની વાત કરી રહ્યા છે અને જ્ઞાનામૃતના ભેજનને આવાદ માણી રહ્યા છે. તે જ અવસરે રાજાએ પ્રશ્ન કર્યો કે–જીવતે કહ્યું છે ?? આખી સભામાં સન્નાટો છવાઈ ગયો. ટાંકણી પડે તે ય અવાજ થાય તેવી ચૂપકીદી ફેલાઈ ગઈ. બધા વિદ્વાને માથું ખંજવાળવા લાગ્યા અને પરસ્પરના મોઢા જેવા લાગ્યા. જાણે આખી સભા નિરતેજ થઈ ગઈ. બધાને થયું કે- આજે વળી રાજાને થયું શું કે જેથી આ પ્રશ્ન પૂછે છે કે જગતમાં જીવતે માણસ કેશુ? જે ચાલે છે. હરે ફરે છે તે બધા જીવતા છે. સાવ સીધી સાદી સ્પષ્ટ વાત છે. છતાં ય આ પ્રશ્ન કેમ? આની પાછળ જરૂર ગંભીર રહસ્ય હશે. બધા જ શાંત છે, કેઈ સંતેષકારક ઉત્તર આપી શક્યા નહિ. તે વખતે રાજાની દષ્ટિ પણ ફરતી ફરતી સભામાં બિરાજમાન, જેનાચાર્ય પૂ. શ્રી કાલિકસૂરીશ્વરજી મહારાજા પર પડે છે. '
આ યુગ પ્રધાન પૂ. આચાર્ય ભગવંત તે સમજી ગયા છે. તેથી કહે છે કે “રાજન ! જેમણે તપ અને ત્યાગ કર્યો છે, જે ચારિત્રશીલ છે, જે જીવમાત્રનું ભલું જ કરી રહ્યા છે, મનથી પણ કે જીવનું ભૂંડું કર્યું નથી કે ઇચ્છતા પણ નથી, અનંતજ્ઞાનીઓના વચનમાં પૂર્ણ શ્રદ્ધા છે. બીજાઓને પણ શનિઓના વચનમાં શ્રદ્ધાળુ બનાવી રહ્યા છે. તે જ મનુષ્યો ખરેખર જીવતા છે. બાકી જેમના જીવનમાં તપ-ત્યાગ-સંતેષ-સદાચાર કે પરોપકાર નથી. જેઓ એકલપેટા ને સ્વાથી છે તે બધા મનુષ્ય તે જીવતા હવા છતાં મરેલા જ છે.” આ સાંભળી આખી સભા સ્તબ્ધ થઈ ગઈ. રાજા પણ આનંદિત થયે કે મારા હૈયાને ગુઢાર્થ સારે સમજાવ્યું.
- તપ-ત્યાગ-સંતેષ-સદાચાર-પરોપકારથી જેમનું જીવન ઉપવન મઘમઘાયમાન છે એ જ માનવે જીવતા છે. આ જાણ સો પુણ્યાત્માઓ પોતાના જીવનમાં યથાશકિત તપ-ત્યાગ-સંતેષસદાચાર પર પકારનું આચરણ કરી, અનંતજ્ઞાનીના વચનના શ્રદ્ધાતુ બની આત્માનું સાચું શ્રેય-શ્રેય કરનારા બને તે જ મંગલ કામના.
Page #909
--------------------------------------------------------------------------
________________
-જાનહાજર હowા નહાવા આહ આ # કડવાં બીજનું સ્નાન
–શ્રી તિમિર કિરણ પણ ઝાઝા - --- -રજી -
ર વિ )એક ગામ હતું. તેમાં ગોમતી નામની અથવા અવળે માગ છોડીને સાચા માગે એક વિ વા બાઈ રહેતી હતી, તેણીને ચાલવાને વિચાર પણ કરે પરંતુ (બંદિધ ગોવિંદ નામને પુત્ર હતું. આ ગેવિંદ એની મથાજાળમાંથી તે છૂટી શકતે નથી ભલે-ભેળ હતે. ગામમાં આવતાં અનેક” અરેખરેખર તે છેડવાનો પ્રયત્ન પણ સાધુ-સંતે ના પરિચયમાં આવતે, સતસંધ નથી કરતે તર્ક-વિતર્ક–નય-નિયેતા કરતે. નવું નવું જાણવાની-સમજવાની. આદિથી અવળી વાત પુષ્ટ કરનારા સારા ઈચ્છાવાળે તે અનેક સંત પુરુષ સાથે જન શાસ્ત્રના હાર્દને સમજી શકતા નથી. ચર્ચા વિચારણા કરતે, શૌચ માર્ગમાં એક ' પામી શકતા નથી, આરાધી શકતા નથી. પુરુષને ભેટે થઈ ગયા. શૌચ માર્ગમાં જ સર્વેની સાથે બેસીને (એકતાના હીમાયતી) સર્વોત્તમ ધમ છે તેવી વાણી સાંભળીને તે અનેકને સુધારવાની ભાવનાવાળી અને પણ વારંવાર સ્નાન કરવા લાગ્યો. ઝાડા પિતાને અવળે મત મજબુત કરવાની પેશાબની વિસર્જન ક્રિયા બાદ તે સનાન ઈરછાવાળા સારા જન અંતે તે પિતાન કરત જ પરંતુ અન્ય સાત સ્થાનોમાંથી સઘળું છેડીને (એક કપડા કાઢવાનું બાકી કેઈકવાર અપવિત્ર વસ્તુઓ નીકળે તે ૫શું રાખી) દબુધિઓની જમાતમાં ભળી જાય ભરપુર જલથી સ્નાન કરતે. તાવ-શરદી- છે. તે મતનું ખંડન કરનારા સારા જન આદિ રે ગોમાં પણ તે સ્નાન કરવાનું હવે તે મતને પુષ્ટ કરવા અને પૂજ્ય છોડ નહીં.
તરફથી મળેલ વિશુદ્ધ માર્ગની ઘેર આજે દુનિયાની દષ્ટિએ ગણાતા સારા
દવા તનતેહ મહેનત કરે છે. જનના હાથમાં જે અવળી વાત પકડાઈ ખરેખર ! ગોવિંદને મળેલી અવળી જાય તે છેડી શકતા નથી. સુબુદ્ધિ બુદ્ધિથી તેની માતા ત્રાસી ગઈ હતી તેનું નામની માતાઓ મળીને તેઓની સાન ગાંડું આચરણ તેને ડંખ્યા કરતું હતું. ઠેકાણે લાવવા પ્રયત્ન પણ કરે પરંતુ ગોમતી અવરનવર સમજાવતી પરંતુ દબુધિ નામના મંત્રિએ સાચી વાત ગેવિંદ મહું બગાડીને જેમ તેમ બેલ સમજવા દે નહિ, ઉલટી અવળી વાતને અને વધુ પાણી ઢળતે, તેમ . પુષ્ટ કરવાના માર્ગો જ ચિવે . સારા પર જનના હૃદયમાં પડેલા જુના સંસ્કારે આપણું આ સારાજનને અવળી કદાચ સાચું સમજવા પ્રયત્નશીલ બને બુધિથી પાછા વાળવા સુબુધિ નામની
Page #910
--------------------------------------------------------------------------
________________
: શ્રી જૈનશાસન (અઠવાડિક)
માતાએ અઢળક પ્રયત્ન કરતાં પરંતુ જાડી છે, પવિત્ર છે, હું જે કરું છું કરાવું છું ચામડીવાળા સારાજનને સેનેરી શીખામણ તે સારા જનને શેભે એવું છે. ગ્રેજ્યુએટ ગધેડાને પડતા ડફણાં જેવી લાગે છે હાર્યે થયેલે હું કાંઈ ભૂલ કરું? ના ના હું તે જુગારી બમણું રમે તે ન્યાયે તેઓ અવળી પોથી પંડિત નથી કેથળામાંથી પાંચશેરી વિધિ-વાતેને વિશેષ પ્રકારે ઠઠારી-મારી પણ નથી કાઢતે. ફક્ત ભાષણ કર્યા પછી ને બહુજનની સમક્ષ મુકે જાય છે. * તે અપવિત્ર કે પવિત્ર છે તેની તપાસ
કરવા નીકળું છું. - એકવાર ગેવિંદને તીર્થયાત્રાએ જવાનું મન થયું તેમાં ગંગા, જમુના, યમુના, ઉધાર પાસુ પ્રગટ કરવાની રાહ જોતાં સરસ્વતી, ગોદાવરી, સરયુ આદિ અનેક સુબુધિ નામની માતાઓએ અડધે ડઝનથી પવિત્ર તીર્થો વચ્ચે આવવાના હતા તેથી વધારે કડવી તુંબડી રૂપ અનેક પ્રસંગો તે તીર્થોમાં સ્નાન કરી આત્માને શુધ્ધ યાદ કરાવી કરાવીને ટકેર માતા ભલામણ બનાવવાની ભાવના થઈ આવી. ભોળાભાવે કરી છે ચરણે પાક સારા જન! કઠવી માતા ગેમિતી આગળ પ્રગટ કરી. તુંબડી રૂ૫ તમારા અનેક પ્રસંગેને તમે
- ભલે કહેવાતા અનેક ગીતા પાસેથી અવસરની રાહ જોતી માતા ગમતીએ અડધો શેર જેટલાં કડવી તુંબડીના બીજ
પ્રમાર્જન કરાવ્યા, સંશોધન કરાવ્યા અરે !
ઝબોળી ઝબેબી સનાન કરાવ્યું પરંતુ તે આપ્યાં અને ભલામણ કરી રે વહાલા સુપુત્ર
સ્નાન કડવી તુંબડી રૂપ જ રહ્યું એટલે જે જે તીર્થોમાં તુ સ્નાન કરે તે તે તીર્થો ની પવિત્ર નદીઓમાં આ બીજને પણ
કુતરાની પૂછડી રૂપ વાંકુને વાંકુ જ રહ્યું સ્નાન કરાવજે, તડકે સુકવજે, અને જ્યારે ( શાસ્ત્રની મેરછાપ પૂર્વક પ્રમાર્જન પાછો આવે ત્યારે આ ઘરે લેતો આવજે. કરવાને બદલે શાસ્ત્રની પંકિતના અવળા . તુંબડીના બીજની પોટલી લઈ ગોવિંદભાઈ અથ; કુતર્કો આદિ કરી કરીને સ્નાન તીર્થોમાં પવિત્ર થવા ૨વાના થઈ ગયા તેમ કરાવ્યું આગમના ભાવો તડકે સુકવ્યાં
અને માન્યું કે હવે તે શુદ્ધ થઈ ગયા આપણા આ ખલનાયક ( જે પિતે પરંતુ દુબુધિઓના હાથમાં રમેલું જાહેર કરે છે કે અમે કુવાના દેડકા જેવા હોવાથી તેવું ને તેવું જ રહ્યું. ' હતાને અત્યારે ખાર સાગરમાં મેઝમઝા કરીએ છીએ). અવારનવાર કહેવાતા અનેક આ રીતે અનેક પવિત્ર તીર્થમાં ગીતાર્થોની પાસે જઈને પિતાના આચાર ફરતે ફરતે ગોવિંદ પા છે પોતાના ઘરે વિચારેનું માર્જન કરાવે જય તે દ્વારા આ. ઉત્સાહ પૂર્વક માતાના ચરણોમાં તેઓ માને છે કે મારું કરેલું કાર્ય શુધ કડવી તુંબડીના બીજ મુકયા. પવિત્ર
Page #911
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૮ અક ૪૧-૪૨ તા. ૨૫-૬-૯૬ :
પામેલા તે બીજને માતાએ સારી જગ્યામાં વવરાવ્યાં તે બીજો ઉગ્યાં, ફૂલ્યા ને કુાં પરંતુ ગોવિદભાઇ સમજયા ન ડી.
માતાના પરમારથ
પવિત્ર
વાવવા
સારા ન પણ અનેક ગીતાર્થાને ભેટી આવ્યા. ઉત્સાહપૂર્વક અનેક પ્રસ’ગામાં માર્ગદર્શન મેળવ્યુ'. જરૂર લાગે ત્યાં પ્રમાજન પણ કરાવ્યું, માની લીધેલા સૌંસ્કારોને બહુજનની આગળ લાગ્યાં તે 'સ્કારાને ખીલવવા માટે અનેક કુતર્કીનુ ખાતર નાખવામાં આવ્યુ, પેાતાના કહેવાતા ચાડિયાઓને સાર સભાળ માટે રેકી દ્વીધાં ખાતર અને • માવજતના કારણે તે સકારા જામ થઈ ગયા. લચી પડતા સુદર મજાના અપવિત્ર ફળ ફુલ તેઈને સૌ ગ્રહણ કરવા દોડી જતાં પશુ, ‘સપુર !'
સુબુધ્ધિ નામની માતાએ તે ફળે ને કેવા ભય ક વિપાક છે? તેના લેાગવટાથી શું શું થાય છે ? તેનું ભક્ષણ કરનારને કયાં કયાં રખડવું પડે છે ? કેવા કેવા દુઃખ સહ કરવા પડે? દેખાવમાં લાગતાં ફા રસનાભાઈ ઉપર મુકતા કેવી હાલત થાય છે તે જુઓને સાંભળા
સારા
બહુજન આગળ વિપાકનું વધુ ન કરતાં, બહુજન પણ આ ફ્ળાને થુ થુ છુ કરીને એકવા લાગ્યા બહુજન રા પાડી પાડીને ખેલવા લાગ્યા હે ચરણુકી'કરા તમે અમને આવા કડવા વિપકાને સુગરકાટેટ
: ૯૪૭
બનાવીને મ ચખાડયા આવા કુતર્કો ભર્યા ફળેાથી અમારા દેહ કેમ અભડાવ્યા ? આના કારણે અમારુ ધનતાપનત નીકળી ગયુ.. આવી કુચેષ્ટા કરવાના ઠેકા લઈને શા માટે તમે બધે ફ્રા છે ?
બહુજના શાંત થાવ, તમે સાવધાન થઈ સાંભળેા. કહેવાતા અનેક ગીતાર્યાં પાસે ભલે પ્રમાર્જન કરાવ્યુ હાય કુંતા આદિ કરીને શાસ્ત્રની સંમતિ છે તેવુ જાહેર પણ કરે, આ પુરૂષાની વાતામાં મીઠું મરચું ઉમેરીને વાત પણ કરે પરંતુ આ પ્રમાન પામેલુ પેાતાની કડવાસ છેડતુ નથી આત્માના મેળ કાઢતું
નથી.
સારા જનની પહેલા શું માન્યતા હતી? તે શુ કરતા હતા ? સારાર્જનના આષ પુરૂષો કયા માગે ચાલ્યા છે ને કર્યાં માગે ચાલવાનુ` કહ્યું છે ? કયા માને તેઓએ અણિશુદ્ધ પાળ્યો ને પાળવાના ઉપદેશ આપ્યા છે સેનાના પાત્રમાં દૂધ પીને ઉછરેલા સારાજન શીયાળ જેવા કેમ બની ગયા તે ખબર પડતી નથી. આ સારા જનની દાનત ચૂંટલી ખારી છે તે પણ જાણવા જેવું છે. પેાતાનું પેટ ભરવા આ સારાજન વર્ષોંથી ઉત્સવ-મહત્સવ, ઉજમણાં-ઉપધાન, છ'રી પાલિત સધ અને છેલ્લે છેલ્લે દેવદ્રવ્ય પર જે કુહાડા માર્યાં છે તે વિચારણીય છે. બહુજનનુ ધન પેાતાના ઉપયાગમાં આવે તે માટે તીર્થીની રકમ કરવા
માટે
Page #912
--------------------------------------------------------------------------
________________
: શ્રી જૈનશાસન (અઠવાડિક).
માતાએ અઢળક પ્રયત્ન કરતાં પરંતુ જાડી છે, પવિત્ર છે, હું જે કરું છુ કરાવું છું ચામડીવાળા સારાજનને સોનેરી શીખામણ તે સારા જનને શોભે એવું છે. ગ્રેજયુએટ oધેડાને પડતા ડફણાં જેવી લાગે છે હાર્યો થયેલે હું કાંઈ ભૂલ કરું? ના ના હું તે જુગારી બમણું રમે તે ન્યાયે તેઓ અવળી પિથી પંડિત નથી કોથળામાંથી પાંચશેરી વિધિ-વાતેને વિશેષ પ્રકારે ઠઠારી–મારી પણ નથી કાઢતે. ફકત ભાષણ કર્યા પછી ને બહુજનની સમક્ષ મુકે જાય છે. ' તે અપવિત્ર કે પવિત્ર છે તેની તપાસ
કરવા નીકળું છું. - એકવાર ગેવિંદને તીર્થયાત્રાએ જવાનું મન થયું તેમાં ગંગા, જમુના, યમુના, ઉધાર પાસુ પ્રગટ કરવાની રાહ જોતાં સરસ્વતી, ગોદાવરી, સરયુ આદિ અનેક સુબુદિધ નામની માતાઓએ અડધે ડઝનથી પવિત્ર તીર્થો વચ્ચે આવવાના હતા તેથી વધારે કડવી તુંબડી રૂપ અનેક પ્રસંગે તે તીર્થોમાં સ્નાન કરી આત્માને શુધ્ધ યાદ કરી કરાવીને ટકેર મારતા ભલામણ બનાવવાની ભાવના થઈ આવી. ભેળાભાવે કરી છે ચરણે પાક સારા જન! કઠવી માતા ગોમતી આગળ પ્રગટ કરી. તુંબડી રૂપ તમારા અનેક પ્રસંગને તમે
ભલે કહેવાતા અનેક ગીતાથ પાસેથી અવસરની રાહ જોતી માતા ગમતીએ
પ્રમાર્જન કરાવ્યા, સંશોધન કરાવ્યા અરે! અડધે શેર જેટલાં કડવી તુંબડીના બીજ
ઝાળી ઝબેબી સ્નાન કરાવ્યું પરંતુ તે આપ્યાં અને ભલામણ કરી રે વહાલા સુપુત્ર
નાન કડવી તુંબડી રૂપ જ રહ્યું એટલે જે જે તીર્થોમાં તું સ્નાન કરે તે તે તીર્થો
કુતરાની પૂંછડી રૂપ વાંકુને વાંકુ જ રહ્યું ની પવિત્ર નદીઓમાં આ બીજને પણ સ્નાન કરાવજે, તડકે સુકવજે, અને જ્યારે શાસ્ત્રની મોરછાપ પૂર્વક પ્રમાર્જન પાછો આવે ત્યારે આ ઘરે લેતે આવજે. કરવાને બદલે શાસ્ત્રની પંકિતના અવળા , તુંબડીના બીજની પોટલી લઈ ગોવિંદભાઈ અથો, કુતર્કો આદિ કરી કરીને સ્નાન તીર્થોમાં પવિત્ર થવા રવાના થઈ ગયા તેમ કરાવ્યું આગમન ભાવે તડકે સુકવ્યાં
છે અને માન્યું કે હવે તે શુદ્ધ થઈ ગયા આપણું આ ખલનાયક ( જે પોતે પરંતુ દુર્બોદિધઓના હાથમાં રમેલું જાહેર કરે છે કે અમે કુવાના દેડકા જેવા હેવાથી તેવું ને તેવું જ રહ્યું.' હતાને અત્યારે ખારા સાગરમાં મોઝમઝા કરીએ છીએ). અવારનવાર કહેવાતા અનેક આ રીતે અનેક પવિત્ર તીથોમાં ગીતાર્થોની પાસે જઈને પિતાના આચાર ફરતે ફરતે ગોવિંદ પાછા પોતાના ઘરે વિચારોનું માર્જન કરાવે જાય તે દ્વારા આ. ઉત્સાહ પૂર્વક માતાના ચરણમાં તેઓ માને છે કે મારું કરેલું કાર્ય શુદ્ધ કડવી તુંબડીના બીજ મુકયા. પવિત્ર
Page #913
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૮ અંક ૪૧-૪૨ તા. ૨૫-૬-૯૮
પામેલા તે બીજને માતાએ સારી જગ્યામાં બનાવીને કેમ ચખાડયા આવા કુતર્કો. વવરાયાં તે બીજો ઉગયાં, ફલ્યા ને કલ્યાં ભર્યા ફળથી અમારે દેહ કેમ અભડાવ્યું? પરંતુ ગોવિંદભાઇ માતાના પરમારથ આના કારણે અમારું ધનતે પનત નીકળી સમજ્યા ના,
ગયું. આવી કુચેષ્ટા કરવાને ઠેકે લઈને સારા જન પણ અનેક ગીતાને ભેટી શા માટે તમે બધે ફરે છે ? આવ્યા. ઉત્સાહપૂર્વક અનેક પ્રસંગમાં બહુજને શાંત થાવ. તમે સાવધાન માર્ગદર્શન મેળવ્યું. જરૂર લાગે ત્યાં પ્રમા- થઈ સાંભળે. કહેવાતા અનેક ગીતાર્થે જન પણ કરાવ્યું, માની લીધેલા પવિત્ર પાસે ભલે પ્રમાર્જન કરાવ્યું હોય કુતર્કો સંસ્કારને બહુજનની આગળ લાવવા આદિ કરીને શાસ્ત્રની સંમતિ છે તેવું લાગ્યાં તે સંસ્કારને ખીલવવા માટે અનેક જાહેર પણ કરે, આર્ષ પુરૂષેની વાતમાં કુતર્કોનું ખાતર નાખવામાં આવ્યું, ' મીઠું મરચું ઉમેરીને વાત પણ કરે - પિતાના કહેવાતા ચાડિયાઓને સાર– પરંતુ આ પ્રમાર્જન પામેલું પિતાની સંભાળ માટે રેકી દીધાં ખાતર અને કડવાસ છોડતું નથી અમાને મેળ કાઢતું માવજતના કારણે તે સંસ્કારે જામ થઈ ગયા. લચી પડતા સુંદર મજાના અપવિત્રી સારા જનની પહેલા શું માન્યતા ફળ ફુલ જે ઈને સૌ ગ્રહણ કરવા દેડી
હતી? તેઓ શું કરતા હતા? સારાજનના જતા પણ,
આર્ષ પુરૂષ ક્યા માર્ગે ચાલ્યા છે ને “સબુરી
તે ક્યાં માર્ગે ચાલવાનું કહ્યું છે? કયા સુબુધિ નામની માતાએ તે ફળોને માર્ગને તેઓએ અણિશુદ્ધ પાળે ને કે ભયંકર વિપાક છે? તેના ભેગવટાથી પાળવાને ઉપદેશ આપે છે. સેનાના શું શું થાય છે? તેનું ભક્ષણ કરનારને પાત્રમાં દૂધ પીને ઉછરેલા સારાજન કયાં કયાં રખડવું પડે છે? કેવા કેવા શીયાળ જેવા કેમ બની ગયા તે ખબર દુઃખ સહન કરવા પડે? દેખાવમાં સારા પડતી નથી. આ સારા જનની દાનત કેટલી લાગતાં ફળે રસનાબાઈ ઉપર મુકતા કેવી રી છે તે પણ જાણવા જેવું છે. હાલત થાય છે તે જુઓને સાંભળો પિતાનું પેટ ભરવા આ સારાજન વર્ષોથી
બહુજન આગળ વિપાકનું વર્ણન ઉત્સવ-મેહસવ, ઉજમણુ-ઉપધાન, છરી કરતાં, બહુજન પણ આ ફળને શુ શુ શુ પાલિત સંઘ અને છેલ્લે છેલ્લે દેવદ્રવ્ય કરીને એકવા લાગે બહુજન રાડ પાડી પર જે કુહાડા માર્યા છે તે વિચારણીય પાડીને બોલવા લાગ્યા હે ચરણકી કરે તમે છે. બહુજનનું ધન પિતાના ઉપયોગમાં અમને આવા કડવા વિપકેને સુગરકેટેટ આવે તે માટે તીર્થોની રકમ કરવા માટે .
Page #914
--------------------------------------------------------------------------
________________
૪૮ :
વાપરા તેવી વાત કરતા પણ કેમ અચકાતા નથી તે ખબર પડતી નથી.
માતા ગામતી ખેાલી, દિકરા ! આ તે તીથે જઈ આવેલા ત્રીજની વાવણીમાંથી થયેલા કળાનું શાક છે. શું આટલા પવિત્ર તીર્થોમાં સ્નાન કરી આવેલાં બીજોમાં કડવાસ રહેતી હશે ? રહી શકે ખરી ? જો તીથ જળના સ્પર્શથી બીજની કડવાસ નથી તા પછી શરીરમાં રહેલા આત્માના મેલ શરીરને ધાવાથી કેમ જાય ? તેમ,
પ્રમા
સુબુદ્ધિ નામની માતાએ ખેલી ઉઠી, દીકરા ! આ તે અનેક ગીતાથે એ જન કરાયેલા બીજની વાવણીમાંથી થયેલા કળાનુ શાક છે. શુ આટલાં પવિત્ર ગીતાએ પ્રમાજ ન બીજોમાં
કરાયેલા
ૐ શ્રી જૈન શાસન (અઠવાડિક)
કડવાસ રહેતી હશે? રહી શકે ખરી ?
જો દુઃ`ધિના જળથી પ્રમાન થયેલા ખીજની કડવાસ જતી નથી, તેા પછી અમે કરીએ છીએ તે શાસ્ત્રીય જ છે તેવી માંગ પાકારવાની જરૂર નથી.
જ્યાં સુધી ભગવાનની આજ્ઞા સમજાશે નહી ત્યાં સુધી કઢાગ્રહ સરેલી અવળી વાતા પર ધૃણા છૂટશે ડિલે.ની આજ્ઞાના નાશથી ચાકકસ સપના નાશ થાય છે માટે દીકરા, વડીલેાની આજ્ઞા શું છે તે બરાબર સુબુધ્ધિ નામની માતાએ પાસેથી જાણી તે બુદ્ધિ નામના મિત્રોના સંગ છેડી હૈં. વડીલેાની આજ્ઞા ખાચરતા થઈ જા અને તારી પાછળ રૅનારા સૌને વડીલાના સિંધા રાહે લઈ જા તેવી એકની એક સદાની. અભિલાષા,
કે પુણ્ય પુજી કમાય છે
“સાચા સજજન” એ કે વાય;
હાય ના રાગદ્વેષ જરાય.
સહાય,
ભાગ્ય ગે ચડતી પડતીના, ચક્કર આવી જાય; દીય ધરે દુઃખમાં, સુખમાં, લેશ ન કદિ ફુલાય. અભિમાન દંભ ન હોએ જીવનમાં લાલે કદિ ન માહાય, નિવૈરી નિષ્ય સની નરવીર, સરળતાથી સાહાય. નીતિમા રાખે બહુ પ્રીતિ, સહુને પ્રેમે સદ્ગુણુ લાયક, ન્યાયના નાયક, કરતા સહુને સહાય. સુખ સૌંપત્તિ સાંપડતાં જે, હષ ઘેલા ન દેખાય; દુ:ખ દાવાનળ પ્રગટે કક્રિએ, તે પણ જીવ ગભરાય. જીવન સત્સ`ગે રહી રંગે, દીસે ઉમંગ સદાય,’ સદ'કારે, વિમળ વિચારે, નિશદિન નિળ થાય. ઉપકાર કરે અપકારી ઉપર, અવગુણુ ભૂલી જાય; નરસિંહ પ્રેમે પ્રભુએ ભજીને, પુણ્ય પુંજી કમાય.
Page #915
--------------------------------------------------------------------------
________________
cococco
સૌ જીવદયાપ્રેમી આરાધકા નીચેની બાબતમાં ગંભિર અને. ઉપયાગવત અનેા અનેકને બનાવા લે, જીવદયા પ્રેમી
pop
0000000000*00000000000
આપણે સ્ટેપ્લરની પીન, પ્લાન્ટિંકની કાળીએ, કાચના ટુકડા વિગેરે કચરાની ભેગા નાખ દઇએ છીએ. બિચારા મુંગાઅખેલ નિરાધાર પશુઓ પેટની ભૂખ ભાંગવા કચરામાં ખારાક શેાધે છે. તેમા
પ્લાટિની કાથળીએ મિઠાઇના પેકેટ તેમાં સુગંધ હેાય છે. થાડુ ખાવાનું રહી ગયુ. હાય છે, પ્રચારા પશુઓ ખાઇ જાય છે. પેટમાં ગય પછી ભય કર ત્રાસ દુ:ખવેદનાથી રખાય છે. તેઓ ખેલી શકતા નથી. રિબાઈ રભાઇને મરી જાય છે. વડાદરામાં એક ગાયના એપરેશન વખતે માવાનેા લાડવા હોય તેવી ગાંઠ પ્લાટિના ચરા, પીને, ટાંકણીઓ કાચના ટુકડા વિગે નીકળયું. આપણે સૌ બનેતે પ્લાટિકના ઉપયાગ બંધ કરીએ તે શકય ન હોય તે ફેકતી વખતે કે ઇ મકાનના પાયા નીચે અગર તેા કાઈ રોડ બનતા હૈપ તેમાં ક્રેટા જાયઈ અથવા તે કાઇ ખુલ્લી જગ્યામાં તે રખિયામાં રૂપાં તર થઈ જાય તેવી રીતે તેને અગ્નિ આપી ઢવા રહ્યો નહિ । તે પ્લાષ્ટિક કેટલા જીવાના પ્રણ લેશે તે કહી શકાય નહિ. સમુદ્રમાં જઈ માછલી મંગર જીવાને મારી નાખે છે.
જળચર
જગ્યાએ સુતરાઉ દારા વપરાય તે નુકશાનની પરપરા ઘટે ગુંદર ચાંટાડી દેવાય. જીવદયામાં તમે આટલે ઉપયેગ લાભ વધી જાય.
એક ક્રોડ રૂપિયાનુ દાન કરો. બીજી બાજુ પરપરાએ વધુ લાભ થાય. રાખા તે અપેક્ષાએ ઘણા
હિન્દુસ્તાનમાં સાત
લાખથી વધુ
ગામ નગર શહેરા છે. દરેક જગ્યાએ
વાંચનાલયે લાકા રીઓ-સ્કુલા-કાલેજો"દિશ, એસ. ટી. સ્ટેન્ડ, રેલ્વે સ્ટેન્ડ, અજારા એરપોટ વિગેરે હાય છે. ત્યાં પણ આ અંગે સુંદર બેાર્ડ લખાવી જાગ્રતી લાવી શકાય. નદી કિનારે તળાવના કિનારે પણ લખાવી શકાય,
સ્ટેપ્લર પીનના મેન્યુફેકચરા નોટબુક અને બાઈન્ડીંગ કરનારા વેપારીઓને સમજાવી સુતરાઉ દ્વારાના ઉપચેગ ચાલુ કરાવી શકાય કારીગરો બુદ્ધિ કામે લગાડે તા રસ્તે જડી જાય.
એડવાયઝરી
દરેક રાજ્યની `દર ઓર હોય છે તેઓના ધ્યાન ઉપર આ વાત લાવીને રજુ કરી પ્રજામાં જાગૃતિ લાવી શકાય સરકાર દ્વારા રેડિઓ ટી. વી. ઉપર આ સમજાવી શકાય, ધીરે ધીરે
લાખંડની પીના અને ઢાંકણીઓની પરિણામા જરુર સારા લાવી શકાય.
Page #916
--------------------------------------------------------------------------
________________
- શ્રી જૈન શાસન (અઠવાડિક) દરેક વેપારીઓના એસેસિએશને માહિતિ લખી મોકલશે. અન્યને પ્રેરણા હોય છે તેમણે પણ આ અંગે દયાન મળે તે માટે શકય હશે તે પ્રગટ કરીશું. ઉપર લાવી પ્રયત્ન કરી શકાય.
બીજુ પ્લાસ્ટિકની કેથળીઓ ની બીજ સારાંય હિન્દુસ્તાનમાં પ્રગટ
જ જગ્યાએ સુતરાઉ થેલીઓ વપરાશ વધે તે
પણ દોષથી બચાય આ માટે દાનવીરા તથા દૈનિકે, પાક્ષિક, માસિકે સાપ્તા
સુંદર ટકાઉ સુતરાઉ કાપડની ૧ કિલે, હિકનું મોટા ભાગનું લીસ્ટ નીચેના
૨ કિલે, ૩ કિલ, ૪ કિલ, ૫ કિલે સરનામે ઉપલબ્ધ છે. આપ સુંદર લખાણ
વજન સમાઈ શકે તેવી શૈલીએ નહિ આ વિષયમાં બનાવી તેઓનાં તંત્રી,
નફે નહિ નુકશાન ઘેરણે ગામે ગામ રિપોર્ટર અથવા એડવરટાઈઝીંગ એજન્ટ
- શહેર શહેર મળે તેવી વ્યવસ્થા કરે તે.. દ્વારા આ સમાચાર વધુ વ્યાપક રૂપે પ્રગટ
ધીરે ધીરે પ્લાષ્ટિક વપરાશ ઘટશે. જયાં થાય તેવા પ્રયત્ન કરશે તે લાખે મુંગા અબેલ નિરાધાર પશુઓને શાંતિ આપવા
- આ વેચાણ તંત્ર ગોઠવ્યું હોય ત્યાં બોર્ડ
' લગાવાય. પ્લાસ્ટિક થેલીના નુકશાનથી નિમિત્ત બનશે. પીડા આપવાથી વાચશે.
:: સવયં દેશ અને પશુઓને બચાવવા સુતરાઉ કે એક બાજુ રેજ સરકાર કતલખાના થેલીઓને વપરાશ કરે. આગ્રહ રાખે. માં લખે છવાની કતલ કરે બીજી બાજુ સુતરાઉ ઘેલી એક મહિનાથી ૧૨ આ પણ માનવીઓની છેડી ભૂલના કારણે મહિના સુધી ટકે છે. પ્લાષ્ટિથી કચર બિચારા છ મરી જાય. જાગ્યા ત્યારથી વધે છે. ઘણીવાર તો માળા ભરાઈ જાય છે. સવાર ધીરે ધીરે વધુ સમજદાર વર્ગ દૈનિક પાક્ષિક અઠવાડિકે માસિકની વધતે જશે. વિશ્વમાં જે કાંઈ સારું છે તે માહિતિ માટે લખે. કોઈની સદ્દબુદ્ધિનું પરિણામ છે.
પ્રાણી રક્ષા ટ્રસ્ટ C/o. હસમુખ શાહ ૪, મ' દૈનિકે, પાક્ષિકે, સાપ્તાહિક, માસિકે વંદના પાર્ક, મણીનગર, રેલ્વે સ્ટેશન વિગેરેનું લિસ્ટ મેળવવા નીચેના સરનામે પાછળ, પૂર્વ અમદાવાદ ૮, પીન ૩૬૦ પત્ર લખે. રુબરુ મંગાવી લેવાશે તે વધુ ૦૦૮ ફેન નં. ૮૩૩૨૭૫ સારું. પિટેજ ખર્ચ વિગેરે બચી જશે. આ લિષ્ટની કેપીએ બનાવવાનો ખર્ચ
" સૌ કોઈ ઉત્સાહી, સમજદાર નિવૃત્ત રૂપિયા ૨૦૦ આવે છે. તમે ભોગ આપી • ભાઈ બેનેને આ નાની પણ ગંભિર વાત શકે તે સારું નહિતે દ્રષ્ટ શકય હશે તે ઉપરે જાગૃત બની, કામે લાગી જવા
તે ખરચ ભેગવશે. આ અંગે જીવદયા વિનંતી છે. તન, મન, ધન. સમય શકિત
પ્રેમીઓનું વધુ માર્ગદશન આવકાર્ય છે.
પ્રાણી રક્ષા ટ્રસ્ટની પ્રવૃત્તિઓ વિસ્તારવા બુદ્ધિ કામે લગાડે તમેએ આ વાંચી જે જીવદયાની વધુને વધુ રકમ મોકલવા શુભ પ્રયત્ન શરુ કર્યા હોય તેની ટુંકમાં વિનંતી છે.
Page #917
--------------------------------------------------------------------------
________________
91E1G 8142112
ભોરોલ તીથમાં આનંદેત્સવ ભીતડીયા તીર્થમાં મુ. કીરીટકુમાર કેરડીયા
વાવવાળાને દીક્ષા પ્રદાન કર્યા બાદ પાટણ શ્રી મોરાલ તીર્થની પ્રતિષ્ઠા થયા છે
પધારતા શ્રી સંઘે ભાવભીનું સામૈયું કર્યું બાદ તીથવાસીઓના હવામાં રહેલ પ્રભુ
હતું. ૫. ન્યાયાંનિધિ પાંચાલ દેશદ્વારક ભકિત સવિશેષ રીતે વૃદ્ધિવંત થાય તેવા
પૂ. આત્મારામજી મહારાજના સ્વર્ગારોહણ અનેક પ્રસંગ બની રહ્યા છે પ્રભુ પ્રતિષ્ઠા
શતાદિ તિથિ હોવાથી પૂ. શ્રી ના ગુણાની માસીક તિથિએ સમસ્ત ભેલવાસી
નુવાદ' રાખવામાં આવેલ. નગીનભાઈ ઓએ ભોરોલ પધારી પ્રભુભકિતને ઉત્સવ પિષધશાળાના વિશાળ હોલમાં ભરચક કરવે એ પ્રમાણે નકી થયા મુજબ મુંબઈ
સભામાં પૂ. શ્રીએ દેઢ કલાક સુધી સદૂગત અમદાવાદ-સુરત આદિ સ્થળેથી અનેક
પરમતારકશ્રીજીના “સત્યયનિકા' આદિ અનેક ભકતે પધાર્યા હતા. પ્રભુજીની પંચ.
દુર્લભ ગુણો ઉપર વેધક પ્રકાશ પાથર્યો કલ્યાણક પૂજા ઠાઠથી ભણાવાઈ હતી. ત્રણે
હ, વિકટ સમયમાં વિકટ પરિસ્થિતિમાં ટંકનું સાધર્મિક વાત્સલ્ય પણ રાખવામાં
મા રહી પ્રભુ માગની રક્ષાઆરાધના અને આવેલ. આ નિમિતે પ્રભુને ભવ્યાતિભવ્ય
પ્રભાવના કરી જાણનાર તેઓશ્રીના જીવન અંગરચના કરવામાં આવેલ. રાત્રે સુંદર
ને જાણ તેઓશ્રીના ગુણ આત્મસાત્ કરવા ભાવના ભણાવેલ હતી. બાર મહિના સુધી
જોઈએ એવી પ્રેરણા કરી હતી. ત્યારબાદ દરેક માસિક તિથિએ પૂજા-આંગ-સ્વામિ
સંઘ-પૂજન કાર્યક્રમ પત્યા બાદ સભાની વાત્સલ્ય કાર્યક્રમ રાખેલ છે. વાર્ષિક
પૂર્ણાહુતિ થઈ હતી. જેઠ સુદ-૧૧ ના તિથિ નિમિત અણહિકા મહત્સવ યેનશૈ.
દિવસે સિદ્ધાંતનિષ્ઠ સ્વ.આ. શ્રી વિ. આ દરેક કાર્યમાં ભરેલ તીથ રત્ન સામ સ. મ. સા. ના ૪ થી સ્વર્ગો.. પ્રભ વક પ્રવચનકાર પરમ પૂજ્ય, આચાર્ય,
રોહણ તિથિ હે “આજ્ઞાને પ્રેમ વિગેરે દેવ શ્રીમદ વિજય કીર્તિયશ સૂ, મ. સા.
તેઓશ્રીના ગુણે પૂ. શ્રી એ સુંદર શૈલીમાં નું શાસ્ત્રીય માર્ગદર્શન ' અવારનવાર
વર્ણવી સભાને પૂ. શ્રી. ને એ ગુણે મળ્યું છે.
મેળવી લેવા ભલામણ કરી હતી. પાટણમાં પ્રભાવના
હાલ પાટણ ખાતે સ્થિરતા હઈ રોજ વર્ધમાન તપેનિધિ પૂ આ. કે. શ્રી સવારે “શ્રી જિનાજ્ઞાનું સવરૂપ એ વિષય ગુણયશ સ મ. તથા આધ્યાત્મિક પ્રવચન- પર સાળ પ્રવચન ચાલે છે. બપોરે પૂજ્ય કાર પૂ. આ. કે. શ્રી કીર્તિયશ સૂ, મ. સાધુ સાધ્વી ભગવતે ગચ્છાચાર પત્યના
Page #918
--------------------------------------------------------------------------
________________
૯૫૨
આગમની વાચનામાં સારી સખ્યામાં લાભ લે છે.
પૂ. શ્રી જી નું ચાતુર્માસ અમદાવાદ પાલડી લક્ષ્મી વધક જૈન સ`ઘમાં નકકી 'થયુ' હાવાથી પાટછુ ખાતે થાડી સ્થિરતા કર્યા બાદ અમદાવાદ ખાજુ વિહાર લંબાવશે. પ્રાય: અષાઢ સુદમાં ચાતુર્માસ પ્રવેશ થવા વકી છે.
રાંચીમાં ભય મહાત્સવ
બિહાર રાંચીમાં ભવ્યરીતે ઉજવાચેલ જિવિત મહેાત્સવ નિમિત્તો એ પ્રતિષ્ઠા, અજન શલાકા પાંચ-પાંચ મહાપૂજને આઠે દિવસ ત્રણે ટાઇમ ખૂલ્લે હાથે સાધર્મિક ભકિત
વર્ધમાન તપેાનિધિ પૂ. આ. ૩. શ્રી પ્રભાકર સૂ. મ. સા. તથા પુ. ધમ દાસ ગણુ પૂ. શ્રી સમેતશિખરમાં ત્રણ ત્રણ સઘની માળારોપણ પૂર્ણ કરી કૈસરાવએરમે પધાર્યા ત્યાં બે દિવસની સ્થિરતા
દરમ્યાન પાઠશાળા તથા સ્નાત્ર મંડળની ચેાજના નક્કી થઇ તે માટે કુંડ થયું'.
પૂ.શ્રીના જેઠ સુદ ૨ નાં રાંચીમાં સુદર પ્રવેશ થયા. છેાટીબાઇ સાહિતલાલ રામપુરીયા પરિવારે છુટા હાથે લાભ લીધા. છેટીમાઇ સહનલાલ રામપુરિયા પરિવાર ને આ જિવિત મહોત્સવ કાયમનું સૌંભારણું બની ગયું. માગ દશ ક મનેાજકુમાર બાબુલાલ હિરણનેા ફાળા અનુમાદનીય હતા.
1 શ્રી જૈન શાસન. [અઠવાડિક]
મળતા
ઘણા સમયથી રામપુરી આ પરિવારને જિવિત મહાત્સવ કરવાની ભવના હતી. પરંતુ આ યખતે પૂ. આ. શ્રી પ્રભાકર સૂ. મ. ની નિશ્રામાં સુર સાગ ઉજવાઇ ગયા. તેઓશ્રીના સરારી કુટુંબી સા. શ્રી પ્રિય કરાશ્રીજી આદિ ઉગ્ર વિહાર કરી પધાર્યા. પૂ. આ. ભવ'તે રાંચી મહે।ત્સવ માટે ૩૫૦ કિ.મિ. હિાર કર્યો.
પાંચ પાંચ દેરાસરાના ૯.ગભગ ૨૫ જિનબિ બેા તથા બીજા અધિષ્ઠાયક દેવ દેવી મણીભદ્ર આદિની મૂર્તિ મળી ૪૭ પ્રતિમા હતી.
વિરમગામનાં શરણાઇવાદા, બેંગલેાર ની ગવૈયા મ‘ડળી, એમ. પી. રાજગઢ ધારનુ ભવ્ય એન્ડ, રાજસ્થાની અ’જનશલાકાના સાજ તેમજ દશ હલતી ચાલતી સભ્ય રચના. મનેાજભાઈ હિરની ભકિત તથા પૂ. શ્રીના પ્રવચનેએ રાંચીમાં ઉત્સાહમય વાતાવરણ સર્જી દીધુ હતું. કાઠશાળા અને સ્નાત્ર માટે પણુ થઈ જશે તેવુ' વાતાવરણ નિર્માણ થયું છે. રસેાડાની સુંદર વ્યવસ્થા કલકત્તા વધમાન સેવા મડળે સભાળી હતી..
રાંચીના તમામ દૈનિકમાં આ સમા· ચારો પ્રગટ થયા હતા. રાંચી મેટુ શહેર ઈં. ૫ દર લાખની વસ્તી છે.
રામપુરિઆ પરિવાર સ્વર્ગસ્થ પિતાશ્રી સાહનલાલ અને વિદ્યમાન છે.ટીખાઈ છે. તેની કૃપા માને છે, માતાપિતા ઉપર ખુખ બહુમાન ધરાવે છે, માટુ' કુટુંબ સાથે રહે છે. તે કાઇપણ રિખ માણસ
Page #919
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૮ : અંક ૪૧-૪૨ તા. ૨૫-૬-૯૬ :
ને ૨૫૦ સોમ રેટલા છુટા હાથે મારે મહિના અ પે છે. રામપુરિઆ પરિવારની
અઢારે કામમાં સારી ખ્યાલ છે.
વિશેષમાં રાંચી દેરાસરની પ્રતિષ્ઠા સ્વ. પ. પૂ આ. દે, શ્રી રામચંદ્ર સ. મ. .ના પટ્ટાલ'કાર પૂ આ. ભુવન સૂ. મ. ના હાથે થઈ છે. તે દેરાસર પણુ, રામપુરિયા પરિવારે બતાવ્યુ હતું, જે દેરાસરમાં શ્રી ધમ નાથ તથા શ્રી મહાવીર સ્વામિની મૂર્તિની પ્રતિષ્ઠા જે. સુ. ૧૦ રાજ થયેલ. પ્રતિષ્ઠાના દિવસે રામપુરિઆ પરિવારમાંથી શ્રી સ`પતભાઇએ '૪૨ વર્ષની વયે ચતુર્થાં વ્રત બ્રહ્મચર: વ્રત લીધેલ છે. રાજ નવી નવી પ્રભાવનાઓ થતી હતી. જેઠ સુ. ૧૦ ના આરસા ભવ્ય શખેશ્વર પાર્શ્વનાથની પ્રતિષ્ઠા અનેપચંદ મેથરાના ઘરે ત્રણ, કિ.મિ. દૂર સવારના ૮ વાગે પૂ. શ્રી ના હાથે બેન્ડવાજા સહિત થઇ. સૌ સઘની સામિક કિત થઈ. રાંચીમાં વેતાં મર મૂર્તિ પૂજકના ૨૦ થી ૨૫ કુટુ એ છે. છુટા છવાયા છે ૧૦ કિ.મિ. એરિયા સુધી વસેલા છે. દર રવિવારે સ્નાત્ર મ`ડળ આદિ કરવા માટે પૃ. શ્રીએ ઉપદેશ આપેલ અને અપાહાર આદિના લાભ લેશે. સધનાં જાગૃતિ આવે માટે આ આયેાજન કર્યું છે. (ભકિતને લાભ રામપુરિઆ પરિવાર લેશે.) રામપુરિઆ પરિવારની સમસ્ત અજન શલાકા પ્રતિષ્ઠા હૈાવા છતાં અનેક લાભે સ'ધને આપતાં પાંચ લાખની ઉપજ થયેલ.
પરિકરની પ્રતિષ્ઠા તથા ભરાવાના
+ ૯૫૩
લાભ પણ રામપુરિઆ પરિવારે લીધે હતા.
મહાત્સવની પૂર્ણાહુતિ બાદ પૂ. શ્રી એ અરિ તરફ વિહાર કર્યાં હતા.
રતલામ (એમ. પી.) અત્રે શ્રી રામચંદ્ર સુ. મ. સા. ની દિવ્ય કૃપાથી શ્રી આરાધના ભવન શ્રી સધના ઉપક્રમે દીક્ષાથી શ્રી જયેન્દ્રકુમાર વેલજી હરણીયા . વૈ. વદ ૨ ને રિવવારે પધારતા સ્ટેશન ઉપર શ્રી સદ્યે તેમનું' ભાવભર્યુ. સ્વાગત કરેલ ખાદ ૧૦ વાગે આવના ભવનથી તેમના વરસીદાનના વરવાડા ચડેલ વરઘેાડા બાદ શ્રી સંઘ તરફથી જયેન્દ્રભાઈનું બહુમાન કરવામાં આવેલ ખાદ સકલ શ્રી સ`ઘને ભાતુ અપાયેલ અપેારે ૧-૩૦ કલાકે શ્રી ટાટાનગર તપગચ્છ જૈન સંઘના ઉપક્રમે હાલાર કેસરી પૂ. આ. કે શ્રી જિનેન્દ્ર પૂ. મ સા. ના માર્ગદર્શન તથા ઉપદેશથી તન શ્રી અજીતનાથ ભ ના જિન મદીરના શિલારોપણ વિધિ તથા ઉપાશ્રયનુ' ખાત મુહૂત શ્રી જયેન્દ્રભાઈના શુભ હસ્તે થયેલ શ્રી જયેન્દ્રભાઈ તરથી દેરાસરમાં તથા ઉપાશ્રય બંધાવવા માટે દાન જાહેર થયેલ.
વિધિ વિધાન જામનગરવાળા શ્રી નવીનચંદ્ર માબુલાલ શાહે ખુબ સુ'દર રીતે કરાવેલ.
Page #920
--------------------------------------------------------------------------
________________
ભાભર નગર મંડન - ' શ્રી સુનિ સુત્રતસ્વામિ જિનાલય શતાબ્દિ વર્ષે તે જ શ્રી ભાભર તીર્થની યાત્રાર્થે પધારો જ !
પ્રતિષ્ઠા દિન. વિ. સં. ૧૯૫ર શ્રાવણ સુદ ૧૦
શતાબ્દિ દિન. વિ સં. ર૦૫ર શ્રાવણ સુદ ૧૦ ' ઉત્તર ગુજરાતની ભૂમિ પર, બનાસકાંઠા જિલ્લાના ભૂષણરૂપ શ્રી ભાભરનગરની કે ભવ્યતામાં વૃદ્ધિ કરનાર શ્રી મુનિસુવ્રતસ્વામી જિનાલયને સો વર્ષ પૂર્ણ થઇ રહ્યા છે.
આ પ્રસંગે સકળસંઘની સમક્ષ ભાભર ધર્મ પરિચય ટૂંકમાં પ્રસ્તુત છે. ૧૦૦ વર્ષ પ્રાચીન મંદિરથી મંડિત ભૂમિ તીર્થવરૂપ ગણાતી હેવાથી સકળ સંઘને તીસ્વરૂપ ભાભરનગરના જિનાલયના દર્શન પૂજન નિમિત્તે પધારવા ભાવભીનું આમંત્રણ છે. ,
પાંચ જિનાલયો : ૧ મુનિસુવ્રત સ્વામી જિનાલય (૧૦૦ વર્ષ ૨. શ્રી શાંતિ 4 નાથ સ્વામી જિનાલય ૩. શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ જિનાલય ૪. શ્રી વાસુપૂજ્ય સ્વામી 1 જિનાલય ૫. શ્રી સંભવનાથ સ્વામી જિનાલય. 5 ધર્મસ્થાને શ્રાવક શ્રાવિકા સંઘની આરાધના માટેના ભવ્ય ઉપાશ્રયે, તે આયંબિલ શાળા, ભોજનશાળા.
પાંજરાપોળ જીવદયાની જ્યોત જલતી રાખતી પાંજરાપોળમાં કાયમ માટે નાના મોટા ૧૫૦૦ રને આશ્રય મળતું હોય છે. અને દુકાળના વર્ષમાં ૨૫૦૦ જેટલા ટારને આશ્રય મળતું હોય છે. છે. જ્ઞાનમંદિર શ્રી શાંતિચદ્ર સૂરીશ્વરજી જૈન પાઠશાળા-જ્ઞાનમંદિર જૈન 8 ૧ બેડીંગ આદિ સંસ્થાઓ દ્વારા સમ્યગ જ્ઞાનની અપૂર્વ જત જલતી રહે છે.
- ભાભરનગરને અનેક રીતે ધર્મ સમૃદ્ધ બનાવનારા ગુરૂ ભગવંતે તરીકે ધર્મદાતા છે. પરમપકારી પૂ. બુધિવિજયજી મ. સા. તથા પ. પં. શ્રી તિલકવિજયજી મ. સા. પૂ.
આ. શ્રી શાન્તિચન્દ્ર , મ, તથા પરમ વાત્સલ્યનિધિ પૂ. આ. શ્રી કનકપ્રભ સૂ માને છે 'ઉપકાર ભૂલી શકાય એવું નથી.
તા.ક. ભાભર આવવા માટે અમદાવાદ પાલનપુર-ડીસા-શંખેશ્વર -ભીલડી-વાવ છે 1 થરાદથી બસ ચાલું છે, તેમજ અમદાવાદ-ભીલડી-પાલનપુરથી ટ્રેન સેવા ચાલુ છે.
ભાભર તીર્થની યાત્રાએ પધારો. મુ. ભાભર, તા. દીઓદર છે. બનાસકાંઠા (ઉ. ગુજરાત)
અમારા શ્રી સંઘે આ શતાબ્દિ મહોત્સવ વિરાટ સવરૂપમાં વિશિષ્ટ રીતે ઉજવવાનું { નકકી કર્યું છે.'
સૌજન્ય : શ્રી જૈન શાસન સેવા મંડળ (ભાભર) મુંબઇ ફોન ૮૪૬૯૭૧
Page #921
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૮ અંક ૪-૪૦૨ તા.૨૫ -૬-૯૬ :
જિનમંદિરોના વિજારોહણ ઉત્સવ નવકારશી ભવ્ય અંગ રચના થયેલ.
પાલીતાણ-પૂ. આ. શ્રી વરિષણ મેટિ વાવડિ સંભવનાથ જિનાલયની ૨૦ સૂરિજી મ. પ. વિનયનવિ. મુનિ વજ. મા સાલગિરિ પ્રસંગ ૧. . ૧૩ ના ભવ્ય સેનવિ. મુનિ વલભસેનવિ. મનિ વિરાગ' ઉત્સાહ પૂર્વક ભકિત ભાવથી પૂજ અગી સેનવિ. મ. ઠા. પાંચ ભાઈઓની નિશ્રામાં નવકારશી દવાના ચઢાવાદિ થયેલ સાવી ભવ્ય દર્શના શ્રી મા. હર્ષનદિતા- સર્વ સથળે તપવી ગુરૂના પદાર્પણથી શ્રીના વષીતપના પ્રસંગે સાહિત્ય મંદિર, ભવ્ય ઉત્સાહનું વાતાવરણ નિર્માણ થવા ભકતામર પૂજન. સા. નિર્મલાથીજીના પામેલ સંબઈથી ભાવીકે પધારતા આરાશિષ્યાદિના વર્ષીતપ હેતું ગિરિ વિહારમાં ઘનાને લાભ સારે લીધેલ હતો. પગલ્યા પૂજન કામની વહોરાવવિધિ થયેલ જામનગર-અત્રે શ્રી ચેરીવાળા દેરાપરભણીથી સુભાષચંદ અમરચંદ દેવડા સરે પરમ પૂજ્ય મુનિરાજ શ્રી અરૂણેય બસમાં સંઘ લઈને આવતા વાજતે ગાજતે સાગરજીમની શુભ નિશ્રામાં શાહ રમણીકસમુહ યાત્રા પગલ્યા પૂજન કામની વહી- લાલજી પરિવાર તરફથી વૈશાખ સુદ ૧૧થી રાવા વિગેરે થયેલ જીવનમાં પ્રથમવાર પરમ તારક શ્રી સીમંધર સ્વામિ તથા ઘણાને યાત્રા થયેલ. ) કુંભણ-૩૪મી શ્રી પુંડરિક સ્વામિની પ્રતિષ્ઠા નિમિતે સાલગિરી નિમીતે સામૈયુ ૩ દિન નવકાર પંચાહિકા જિનેન્દ્ર ભકિત મહત્સવ શીએ ભકતામર પૂજન ૧૮, અભિષેક પુજા ભવ્ય રીતે ઉજવાયેલ વૈશાખ સુદ ૧૫ને ગાયને ઘાસ, જીવદયા, ઘરદિઠ ૧ કિલો
સવારે શુભ મુહુર્ત પ્રતિષ્ઠા થયેલ. બાદ સાકર, ભકતામર પાઠ ભાવનાદિ સુંદર સાટાની પ્રભાવના થયેલ સવારે ૯-૦૦ ક. થયેલ.
શ્રી અષ્ટોતરી શાંતિ મનાત્ર ભણાવાયેલ - નવાગામ-મુનિ સુવ્રત જિનાલયે સાલ બાદ લાડની પ્રભાવના થયેલ જીવદયાની ગિરિ નિમીતે પૂજા, નવકારશી, સંઘપુજને, ટ્રીપ ખુબ સુંદર થવા પામી હતી. બપોરે ભકિતથી થયેલ. વરલ-અને દવા રેહણુ શ્રી વિસા ઓસવાલ જ્ઞાતિ જમણ થયેલ. પ્રસંગે ૧૪ અભિષેક પુજનાદિ સુંદર થયેલ વિધિ-વિધાન શ્રી નવીનચંદ્ર બાબુલાલ પૂજા અગી થયેલ. ૦ ત્રાપજ-વૈ. સુ ૧૦ની શાહની મંડળીએ સુંદર રીતે કરાવેલા વજા દિન હેઈ ૧૮ અભિષેક પૂજન ૩ સંગીતમાં શ્રી મધુકાન્ત મનહરલાલ દિન ઉત્સવ સંધ પુજનાદિ.
ઝવેરીએ સારી જમાવટ કરી હતી. આ ગારિયાધાર-૧૫૭મી શાંતિનાથ જિના- પિંડવાડા-જેઠ સુદ ને પૂ ઉપાલયની વજા રોહણ, ઉત્સવ દિનને ભવ્ય દયાય પ્રવર શ્રી કમલનવિજયજી મ.ની રીતે મનાવાયેલ રેજ બને સમયની શુભ નિશ્રામાં પિંડવાડામાં , દીક્ષાથી
Page #922
--------------------------------------------------------------------------
________________
: શ્રી જૈન શાસન (અડવાડિક) -
કુ. શર્મિલાબેનની દીક્ષા થયેલ તે વખતે છગનલાલજી નકારવાલ- શા માણેકચંદજી ૭ દીક્ષાના ઉપકરણે વહેરાવા આદિની દલીચંદજી નુતન નામ જાહેર કરવાને –શા ઉછામણીને લાભ નીચે લખેલ. મુજબ બટાલાલજી પુનમચંદજી ગુરુ પુજન-શા - સજજનેએ લીધેલ. રાત્રી મેળાવડામાં માણેકચંદજી દલીચંદજી. : શ્રીફલ, તિલક તથા માલા શર્મિલાબેનને :
ગુરૂ મહારાજને કામની વહોરાવાને લાભ પહેરાવવાને લાભ શા. વીરચંદજી છોટાહાયરે લીધેલ શર્મિલાબેનને માનવ સાદવી મ. હર્ષિ પ્રજ્ઞાશ્રીજીને કામલી વહોરા
શા માણેકચંદજી દલીચંદજી એ લીધેલ. દેવાને લાભ શા. બાબુલાલજી ચુનીલાલજી
વાને લાભ શા માણકચંદજી દલીચંદજી સાદરિયાએ લીધેલ. દીક્ષાથી શર્મિલાબેનના
મુહપત્તિ મહેતા પ્રેમચંદજી અમીચંદ પિતાજી માણકચંદજીને તિલક-માલા શ્રીલ
ઝાડેલીવાલા એ-નકરાથી શા માણેકતથા માનપત્ર દેવાને લાભ શા મગનલાલજી
ચંદજીએ લીધેલ સુપડી-શા પુખરાજજી હસ્તે ઉત્તમચંદજીએ લીધેલ દીક્ષાથીના
કસ્તુરચંદજી એના સિવાય બે કુમારિકાઓને માતુશ્રી વીણાબેનને તિલક, માલા શાફલના બ્રહ્મવતની ચુંદડીની બેલીથી જુદા જુદા લાભ શા ચુનીલાલજી વેલાજીવાલા પરિવારે ભાગ્યશાલીઓએ લાભ લીધેલ. લીધેલ અને વણાબેનને માનપત્ર દેવાને લાભ શા હજરીમલજી મૂલચંદજીએ લીધેલ
1 જામનગર-અવે પૂ. આ. શ્રી વિજય દીક્ષા દિવસે શર્મિલાબેનને અંતિમ વિદાય
જિનેન્દ્ર મ. પૂ. આ. શ્રી વિજય અમર તિલકનો લાભ શા જયંતિલાલ દલી. ગુપ્તસુ મ. પૂ. આ શ્રી ચંદ્રગુમસૂ. માની ચંદજીએ લીધે. ડુંડાસન–શા ઘરમચંદજી નિશ્રામાં પૂ. આત્મારામજી મ.ની સ્વર્ગતિથિ નરસાજી કાંબલી-શા-ગિરધરલાલજી સંતોક
ઉજવાઈ. ચંદજી સાડી-શા વીરચંદજી ગાલાલજી સુદ-૬ના કામદાર કેલોનીમાં પ્રવચન સંથાર- ચુનીલાલજી પૂનમચંદજી પ્રભાવના સંઘ પૂજન તથા બપ રે દેવરાજ પરિવાર ઉત્તરપટ્ટી-શા કપુરચંદજી પુનમ- મેઘણે હરગવી દઇ દેવરાજ ગઢ તરફથી ચંદજી કિસ્તુરચંદજીએ ચાદર-શા. શિવલાલ પૂજા ભણાવાઈ સુદ ૭ ના ઓસવાળ કેલેઝવેરચંદ ઉમાજી આસન-શા વીરચંદજી નીમાં પૂ. આ. શ્રી તથા પૂ. દિવ્યાનંદવિ. પુનમચંદજી તરપણ-શા હજારમલજી ના પ્રવચન થયા પ્રભાવના થઈ સુદ ૮ ના મુલચંદજી પાત્રા-મણિલાલજી છોગાલાલજી ૪૫, દિગ્વિજય પ્લેટમાં ૫. આગાયદાના નાદિયાવાલા ઉંડેશા જયંતિલાલજી દલી- પ્રવચન થયા સંઘ પૂજન થયા સામુદાયિક ચંદજી સાપ-શા ભુરમલજી સરેમલજી અબેલ તથા માટી પુજા શા પ્રેમચંદ પુસ્તક-શા મગનલાલજી ભબુતમલજી હસ્તે ભારમલ છેડા તરફથી થયા અલ સારા ઉત્તમચંદજી પુજણ શા લાલચંદજી થયા હતા.
Page #923
--------------------------------------------------------------------------
________________
અમદાવાદમાં ઉજવાયેલે બાળમુમુક્ષુશ્રી વરૂણકુમારના : ભવ્ય દીક્ષાં મહેાત્સવ : અમદાવાદનાં વતની શ્રી કાંતીલાલ કેશવલાલ શાહનાં સુપુત્ર `મીલનકુમાર તથા અ. સ. નિમિષાબહેને પેાતાના લાડકવાયા પુત્ર વરૂણ (ઉ. વ. ૧૧) ને આત્મકલ્યાણ કાજે આજથી ૩ વર્ષ પૂર્વે પૂ. જૈન શાસનનાં મહાન જતિ ધર આ. ભ. શ્રીમદ્ વિજય રામચંદ્ર સૂરીશ્વરજી મ. સા. નાં શિષ્યરત્ન પૂ. મુનિરાજ શ્રી નયવન વિજયજી મ. સાં, નાં ચરણામાં મૂકી ીધા હતા. ગુરુકુલવાસમાં ૩ વર્ષીની તાલીમ લઈને કાલ વરુણુ દીક્ષા માટે સજજ થઇ ગયા હતા. ત્યારે તેના કુટુબીજનેએ ` પૂ. ગચ્છાધિપતિ આ.ભ.શ્રીમદ્ વિજય મહેદય સૂરીશ્ર્વરજી મ. સા. પાસેથી વૈ. સુ ૬ બુધવાર તા. ૨૪–૯–૮૬ નું શુભમુહુ દીક્ષા માટે ગ્રહણ કર્યુ હતુ. અને આ પ્રસગે ભવ્ય 'ચાહિનક મહાત્સવનુ
1
રાજાનાં વિવિધ મુદ્રાની ફાટા પૂજ્યશ્રી નોં પ્રવચન પુસ્તક અને રત્નત્રયીનાં ઉપકરણા વગેરે સુદર રીતે ગોઠવવામાં આવ્યા હતા. વિશાળ મડપમાં ખાખર ઉત્તરાભિમુખ વિશાળ પ્રવચનપીઠ તૈયાર કરવામાં આવેલ ત્યાં પણ મધ્યભાગે પૂ. પરમ શુરૂદેવશ્રીની મનાહર છમી ગોઠ વવામાં આવી હતી. આખીય પ્રવચન પીઠને અનેક છેડાથી શે।ભાયમાન બનાવવામાં આવી હતી. સમગ્ર મડપની ચારેય
દિવાલા પર પૂજયશ્રીનાં પ્રવચનનાં સુવાકયાનાં, પૂજ્ગ્યાની વન્દના અને સથમધમ ની યશેાગાથાનાં બેનસ લગાવામાં આવ્યા હતાં.
દીક્ષાથી પરિવારની અતિ આગ્રહભરી વિનતીથી પૂ. મુ. શ્રી નયવન વિજયજી મ. સા. આદિ ઠાણા સુ બઇથી ઉવિહાર કરીને દિક્ષા પ્રદાન નિમિતે
અમદાવાદ
આયેજન હાથ ધયુ હતુ. તેનાં પર્યાયા, હતા. ી, વ. ૭ તા. ૧૭-૪-૯૬
નિવાસસ્થાન પાસેથી યેાગેશ્વરનગર સાસાયટ વિશાળ ગ્રાઉન્ડમાં એક સુવિશાળ મ`ડપ ઉભું કરવામાં આવ્યા હતા. જેને વિજય રામચન્દ્ર સૂરિ સયમ ૨મણે દ્યાન' નામે જાહેર કરાયા હતા. મ'ડપમાં પૂર્વ દિશાએ સુંદર પખાસણુ સજાવી તેના પર શ્રી ધર્મનાથ આદિ શ્ર. જિન ભિ એનું ત્રિગડું' પધરા વવામાં આવ્યું હતું. જેની જમણી બાજુએ એ સ્ટેપમાં સ્ટેજ તૈયાર કરી વચમાં શ્રી શાશ્વત ગિરિશજની વિશાળ પ્રતિકૃતિ અને આજુ બાજુમાં પૂ. પાપકારી આ. ભ. શ્રીમદ્ વિજય રામચન્દ્રે સૂરીશ્વરજી મહા
નાં અમદાવાદ વાસણા પધારી ગએલાં તેઓશ્રીઅમદાવાદની અલગ અગલ સાસાયટીઓનાં સધની ભાવપૂણ વિન તીથી અલગ અલગ સામાં સસ્વાગત ૧–૧ દિવસ સ્થિરતાં કરી થૈ સુ. ૩ નાં રાજ સામ યા બાદ મનનીય પ્રવચન થયુ હતું. મહાત્સવમાં ૩ નાં દિવસે શ્રી ખારવ્રતની પૂજા ૫ ના દિવસે કુંભ સ્થાપન, પાટલા પૂજનાદિ વિધિ તથા શ્રી લઘુ શાંતિ સ્નાત્ર મહાપૂજન અને ૬ના દિવસે શ્રી નવપદજી ની પૂજા ભણાવવામાં આવી હતી.
સ્વામી
.
વૈશાખ સુદ ૫ ૪ રવિવાર ના રોજ શ્રી જાતિન્દ્રભાઈ જેઠાલાલ શાહ તરફથી
Page #924
--------------------------------------------------------------------------
________________
શ્રી જૈન શાસન (અવાડિક)
યાયા હતા. જેમાં પ્રમુખપદે શ્રષ્ટિ શ્રણિકભાઇ કસ્તુરભાઈ શેઠ પધાર્યાં અનેક મહાનુભાવાનાં ભાવવાહી વકતવ્યા બાદ શ્રી જય ત્તિલાલ આત્માામે તથા શ્રી શ્રેણિકભાઈએ પાતાનાં વકતવ્ય કર્યાં હતાં, છેલ્લે બાળમુમુક્ષુ વરુણકુમારનું પેાતાની ભાષામાં વકૃતન્ય આખી સભાને ખુબજ આનદિત કર્યુ.. હતુ, અમદાવાદની ગણનાતીત સસ્થાએ તથા વ્યકિતઓએ સુમુક્ષુનુ બહુમાન કર્યું હતુ. આ પ્રોંગે અન્ય પણ મુમુક્ષુઓના બહુમાન કરાયાં હતાં.
૫૮ :
મુદ્ર ` ના વરસીદાનના વરઘેાડા તેમના નિવાસ સ્થાને 'ચનતારા એપાર્ટમેન્ટ' થી ચઢ્યા હતા. જેમાં નાખતખાનું -દ્રુધા અનેક ઘેાડાઓ માકલા મઠળની ૩ ગાડીઓ
અનેક બગીઓ વિઢાળ સાધુ-સાધ્વી-શ્રાવક શ્રાવિકા ગણુ તથા ભગવાનને રથ હતા. આજે વરસીદાન યાત્રામાં વરુણકુમારની સાથે સુ. જયેન્દ્રભાઇ પણ જોડાયા હતા. આજે જયેન્દ્રભાઈની વિનતીને માન આપી પૂ. આ શ્રી મિત્રાનદ સ, મ. આદિ પ વરવાડામાં પધાર્યાં હતા. રાજમાર્ગો પર આ શાસન પ્રભાવક વરવાડા ફરી દ્વીક્ષા
વૈશાખ સુદ ૬
મડપમાં ઉતર્યાં હતા. ખાદ વ્યાખ્યાન પૂજ્યપાદ અન તાપકારી આરાધ્યપાદ
થયા હતા.
પર
આચાર્ય ભગવાન શ્રીમદ્ વિજય રામચંદ્ર ૧. સુ. ૫ ના દિવસે મુમુક્ષુ વ ણુ-સૂરીશ્વરજી મહારાજાની આચાય પદવીને કુમારના છેલ્લા વરસીદાનના વરવાડા આ અતિહાસિક દિવસ વરુણુ માટેય ચઢયા હતા. જાત જાતની સામગ્રીથી વિશિષ્ટ અને વિરતિપ્રશ્ન દિવ" હતા. અનેક એન્ડ વાળ વગેરેથી શણાયમાન સવારે શ્રી સ્નાત્રપૂજા વગેરે આવશ્યક અને આ છેલ્લા વરઘેાડામાં ખાલ મુમુક્ષુ ઉતુંગ અવસરાચિત ક્રિયાઓ કરી વરુણ સંસારને શિબિકામાં આરૂઢ થઇ- ધન વર્ષા વરસાવી અને ઘરને અલિવદા કરવા ઉત્સુક હતા. રહ્યાં હતાં. જાહેર થયેલાં વરઘેાડાના માર્ગો ૯-૩૦ વાગ્યાનાં સુમારે ઘરેથી વરસીદાન બંને બાજુએ દર્શનાથી આ ટોળે કરતા કરતા વરૂણ વાજતે ગાજતે ઉપાશ્રયે ટાળામાં ઉમટી પડયા હતાં. ઘણાં ઘણાં આન્યા. દીક્ષાથી પરિવારની ભાગ્રહભરી દશકાનાં નેત્રને પાવન કરતા આ વર- વિનતીથી પૂ. આ. શ્રી સુદર્શન સૂ મ. ઘેાડા જયારે પસાર થયા હતા ત્યારે દીક્ષા પ્રદાનાથે પધાર્યાં હતા. વિનતી થતા દર્શીકા આ નાના બાળના પણ આ મહાન સર્વે પૂજા તથા મુમુક્ષુ સવાગત સૌંચમ પુરૂષા ને અભિન`દી રહ્યા હતાં. વરધાડાનાં રમણેાદ્યાનમાં પધાર્યા હતા. પૂજયેા પ્રવચન વિવિધ માર્ગ પર અમદાવાદનાં અનેક પીઠે વિરાજમાન થયા વચ્ચે જ પૂ. પરમ સ'ધાએ પાતાનાં આંગણે કમાન બાંધીને ગુરુદેવશ્રીની મનેાહર પ્રતિકૃતિ હતી. મુમુક્ષુ સુ. ને બિરદાવ્યા હતા આજે રાત્રે મુમુક્ષુ માટેય ખુબ જ વ્યવસ્થિત સ્ટેની ગોઠને વિદાય આપતા ભવ્ય સન્માન સમારંભ વણુ કરવામાં આવી હતી. વચમાં નાણુ
Page #925
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૮ : અંક ૪૧-૪૨ તા. ૨૫-૬-૯૬ : પધરાવી ચતુર્મુખ શ્રી જિનબિ ંબ પધરાવવામાં આવ્યા હતા. ભગવાન પર પડદા કરી મુમુક્ષુએ છેલ્લુ. છેલ્લુ ગુરુ ભગવ...તાનુ. નવાંગી પૂજન કર્યું .. ઉપકરણા વહેારાવ્યા. ત્યારબાદ સયમ માગે પ્રસ્થાન કરતાં સુ.ના સદા આત્મવિજય થા એવી ભાવનાથી વિજય તિલક કરવાની ઉછામણુ શરૂ થઈ. આ બાલ દિક્ષા મહાત્સવને માણવા અમદાવાદની સ્મૃતિ ઉત્સુક હતી. જેથી વિશાળ મ`ડપ પશુ માનવ મેદનીથી સંકીણ લાગતા હતા. ઉછામણીના માંક લાખ ઉપર ગ્યેા આદેશ અપાવે. અને ભાગ્યવાનાએ વરુણને વિજયતિલક કર્યુ
પ્રા
લીધી અને આ બાજી ઉપકરણેાની બાલીને પ્રારભ થયા, એક એક ઉછામણીનાં રૂપિયા કરતાં ત્યાગની કિંમત વધારે હતી.
એમ જણાતુ હતુ. કે મુંબઈના ગુરુભકતા તથા રાજનગરનાં ભાવિકાએ ઘણા મહાન લાભ લીધા ત્યાં તે થાળી ઢંકાના નિનાદે આખી સભા ઉભી થઈ સાચ્ચુય નયને જોઇ રહી અને બેલી ઉઠી તન દિક્ષિત ના જય જય કાર.... બાલમૂનિ સાધુ વેશમાં ખૂબ થાભી ઉઠયા... આગળ ની વિધિ પ્રારભાઈ અને લગભગ ૨-૩૦ પહેાં-વાગ્યાની આસપાસના શુભ મુહુર્ત કેશ 'ચન વિધિ થઇ. માદ નામ સ્થાપન કરાયુ. જેમાં મુનિ શ્રી નયવર્ષોંન વિ. મં. સા ના શિષ્ય ખાલ મુનિશ્રી વિરાગવન વિ. મ. સા. તરીકે .તેઓ જાહેર થયા. નામ જાહેર કરવાની મેાટી ઉછામણ મેલીને તેમના સસારી શક્ખા-ફુઆએ લાભ લીધા હતા.
ત્યાર બાદ સુ. ને છેલ્લે છેલ્લે સાળ ઓઢવાની અને હાર પહેરાવાની ઉછામણી ખાલાઈ અને ઉછામણીની સારી સંખ્યા મલાઈ. બાદ દીક્ષાની મ'ગલ વિધિના શુભારમ થયા એક બાળક પણ કેવી ગંભીરતાથી મહાગ‘ભીર માગને સ્વીકારી
શકે છે, એ દૃશ્ય સમસ્ત સભા નિહાળી રહી હજજારો નયના આ દશ્યને જાણે કાળજામાં ક ડારીરહ્યા હતા. ત્યાં તા આદેશ મ'ગાય, મજા મુંડાવહુ' ત્યારે વરુણ નાં ચહેરા પર આનંદ તરવરતા હતા. તા સભા ગંભીર નયને નિહાળી રહી અને ચરવળે મૂકીને ગુરૂ હસ્તેથી રોહરણ ગ્રહણ કરીને વરુણુ નાચી ઉઠે તે હારાં સુખેથી ધ્વનિ નિસરી પડયા દીક્ષાથીના જય જય કાર સ્નાન, મુંડન, વેષ પરિવર્તન માટે સુ એ વિદાય
દીક્ષા પ્રસગ છેક અપેારના ૩ વાગ્યા સુધી ચાલ્યા તાય વિશાળ મેદનીની ઉપસ્થિતિ નોંધપાત્ર હતી.
દીક્ષા મ્હાત્સવ દરમિયાન પરિવાર તરફથી રાજ સવ પૂજન થતા હતા.
આ પાવન પ્રસંગે મહત્સવમા રાજનગર સ્થિત વિશાળ સંખ્યામાં શ્રમણી ગણુ પધાર્યાં હતા.
દીક્ષા પ્રસંગે મુંબઇ, વામી, સુરત, વડાદરા, રાજકાટ, નાસિક, પાલેજ વગેરે સ્થળેાએથી મેાટી સખ્યામાં ભાવિકા પધાર્યા હતા.
Page #926
--------------------------------------------------------------------------
________________
*t :
પૂજા, પૂજન, ભાવના માટે રાજ કાટથી પધારેલા શ્રી અન‘તરાય નગીનદાસ શાહ હ યુ નીચાવીને પ્રભુ ભકિતની રમઝટ મચાવી હતી. રાજ ભાવનામાંય કા વિશાળ સખ્યામાં ઉમટતા હતા. ઉછામણીના ઉછરંગ લેકને વિભાર બનાવી દેતા હતા.
ભાવ
દીક્ષા પ્રસંગ નિહાળનારા ઘણાં ધમ શ્રધ્ધા નહિં ધરાવનાર લેાકેા પણ ધના
રગમાં રંગાઈ ગયા હતાં.
દીક્ષાને યશસ્વી અને શાસન પ્રભા વધુ બનાવવામાં દીક્ષાથી પરિવાર સાથે શ્રી રસિકલાલ ચંદુલાલ શાહ, શ્રી જાતિન્દ્રભાઈ જેઠાલાલ શાહ શ્રી દીપકભાઈ આદિ અનેક વ્યકિતએના સિંહ ફાળા નજરે ચઢે તેવા હતા.
ખાસ દીક્ષા પ્રસંગે અમાદાવાદ પધારેલા અને દર્શન મંગલે ગુરુ નિર્વાણ ભૂમિની સ્પના કરીને નગર વિહાર શરૂ કરનારા પૂ. મુનિશ્રી નયવન વિ. મ. સા. ની દીક્ષા પૂર્વે અને દીક્ષા પછી પણ સેસાયટીઓમાં સ્થિરતાં ખુબ લાકા પ્રકાશક બનવા પામી પ્રવચન ધારાથી ભીજાયેલા અનેક સદ્યાએ પુજ્યશ્રીને આગામી ચાતુર્માસ માટે વિનતી કરી હતી, વૈ. સુ. ૧૧ નાં નવર’ગપુરા ખાતે પૂજ્યશ્રીનું બાલદીક્ષા વિષયક પ્રવચન ઘણાને વિચાર કરતા કરી મુકે તેવુ હતું. બૈ. સુ. ૧૩ નાં નારાયણનગર માં જિનાલયના શિલા સ્થા. પન પ્રસંગે નિશ્રા અર્પી પૂજ્યશ્રીએ નુતન દીક્ષીત વગેરે પરિવાર સાથે બે ૧, ૧ નાં સખા ચાતમાસાથે પ્રયાણ આદર્યુ` હતુ
• શ્રી જૈન શાસન (અઠવાડિક)
ઝરીયામાં ઉજવાયેલ ભવ્ય જિવિત મહાત્સવ
પાવન નિશ્રા પ. પૂ. વધમાન તપેાનિધિ પૂ. આ. કે. શ્રી પ્રભાકરસૂરિજી મ. સા.
પૂ. આ. ૐ શ્રી રાંચી અંજન શલાકાં પ્રતિષ્ઠા પુર્ણ કરી ઝરી પધાર્યાં તેઓ શ્રીની પાવન નિશ્રામાં મહાપુજા સાધમિક વાત્સલ્યા, સમસ્ત જૈનાની નવકારશી, પ્રભાવના, સઘ પૂજન આદિ શુભ ઠાઠમાઠથી ઉજવાયેલ, આજુ બાજુના ગામાથી સારા માનવ મહેરામણ · આવેલ. શ્રી ઝવેરબેન તારાચંદ કેશવજીને જિવિત મહાત્સવ અરિઆ માટે કાયમનું સ`ભારઝુ' બની ગયેલ છે. આ પરિવારમાં સ’પ અનુમેદનીય છે, પશુપ`ખી માટે રાજ મારું દાન આ પરિવાર તરફથી નિયમિત અપાય છે,
આ મહોત્સવ નિમિતે શુભ ખાતા માટે પણ સારી રકમ વાપરવાનું નકકી થયું છે. કેટલાંય પુણ્યવાના એ પેાતાનાજીવનને વ્રત નિયમમાં જેડી જીવન ધન્ય બનાવ્યુ છે. ઘેર ઘેર વ્હાણી અપાશે. જીવદયાની અનુમાદનીય ટીપ થઈ હતી.
જેઠ વ. ૧૦ નાં ચતુ વ્રત ખારવ્રત તેમજ ભવા ભવના પુદ્ગલ વાસીરાવવાની વિધિ રાખવામાં આવે ૩. પાઠ શાળાના બાળકાની પરિક્ષા તથા ઇનામી બહુમાન મેળાવડા તેમજ વેરમેન પરિ વારનુ' બહુમાન થયેલ આ પ્રસ.ને દીપા વલા નવપદ આરાધક મઠળ તથા અરિહુ ત આરાધના મંડળે ભકિત રસની અમાવટ કરી હતી. જે વ. ૧૧ ના દિવસે ધનબાદના સ`ઘ નીકળ્યેા હતા.
Page #927
--------------------------------------------------------------------------
________________
શ્રી જૈન શાસન (અઠવાડિક)
પેસુઆ (રાજસ્થાન)-સંસાર સાગર પીડવાડા–પિંડવાડાની ધન્ય ધરા પર તરી જવા સંઘમની નાવમાં બેસી ત્યાગના પ. પૂ. આ. ભ. શ્રી વિજય પ્રેમ-રામચંદ્ર હલેસાં મારવાતે જયારે સુઅવસર આવી સૂરીશ્વરજી મહારાજાની કૃપા પામી પરમ પહોંચ્યો ત્યારે ઈદ્રાબેન તથા રૂપલબેનના પૂજ્ય ખાંતિ–હર્ષિત-લક્ષિત મ, ના આશીહું યામાં સંસારથી દુર રહેવાને ઉલાસ ર્વાદ અને પ્રેરણા પામી મુકિતમાર્ગના માગે
અદમ્ય હતો, પશુઆનગરની શેરીએ શેરીએ શર્મિલાબેને ભર્યા જીવનની ક્ષણેમાં * આબાલ વોના હ યે સંયમને રંગ પરિવર્તન કણ તે ક્યારેક જ પ્રાપ્ત ઉઠતે કેટ-કેટલા વર્ષો બાદ ભવ્ય ત્યાગને થાય છે. આ પ્રસંગ ! આ તે સત્સંગ કે રે રંગ કે ભેદિક વૈભવના દમ-દમ ઢગલા
૬ દિ. ૨૩-૫-૯૬ ને પૂજ્ય ગુરુ છતાં તેમાં દયા નહીં આજ ત કપ- ભગવંતેને પ્રવેશ થયેલ. પશુઆનગરમાં ડામાં જાણે કેમ વીરાગના બની બને ?
થયેલ દીક્ષા પ્રસંગે જેને ઉપાધ્યાય પ્રવર
શ્રી કમલરત્ન વિ. મ. પધારી રહ્યા હોવાથી ગુરુબેને બનવા વેરાગવાસી બની ગયા, સર્વ પ્રથમ પે સુઆનગરના આંગણે પૂ. ઉ.
૨૫ ગેહુલિયે થયેલ તેમ અત્રે પણ ૨૫
ગેહુલિયે થયેલ. વ્યાખ્યાન વખતે એ કમલરત્ન વિજયજી મ. ની નિશ્રામાં કદી નહીં થી
ગહલિયે મુકવામાં આવેલ. બાકી તે આ દીક્ષા પ્રસંગ હતે. દિવસ અને ટાઈમની
નગર પ્રવેશ વખતે તે સેંકડો ગેહુલિયે
થઈ હતી. જેઠ સુદ ૯ ને ભવ્ય દીક્ષાને નકારશી આખુ નગર આવેલ. જેઠ
વષીદાન વરઘોડે ચઢેલ. પશુઆની દીક્ષા સુદ ૪ કિ. ૨૧-૫-૯૬ ની સાંજે મેલાવડે
માં બે હાથી આવેલ અત્રે પણ દીક્ષામાં થયેલ. તેમાં માવી દીક્ષાથી વિકાસભાઈનું
ખાસ સ્પેશ્યલ હાથી બોલાવવામાં આવેલ. પનું બહુમાન થયેલ, જેઠ સુદ ૫ દિ.
રાત્રે ભવ્ય મેલાવો થયેલ. જેઠ સુદ ૯ની ૨૨-૫-૯૬ ની સવારે શુભ મુહુર્ત દીક્ષાની ઉછામણીએ તે રંગ રાખે.
સવારે શુભ મુહુત દીક્ષા થયેલ એ પ્રસંગે
શ્રી પાલનગરના ટ્રસ્ટી જયંતિલાલ લાલચંદ ઈદ્રાબેનનું નામ સા વીજ વિનીતલ ચિતાશ્રીજી રાખવામાં આવેલ અને રૂપલ
પણ પધારેલ. ભાવુકો ખૂબ પધારેલ બેલી. બેનનું નામ સાધવીજી દમિતારૂચિતાશ્રીજી
એ એ તે ન રેકોર્ડ સ્થાપિત કરેલ. રાખવામાં આવેલ બને સાદવજી હર્ષિત પિંકીબેન તથા આશાબેન બે કુમારીકાઓએ પ્રજ્ઞાશ્રીજીના શિષ્યા બનેલ આજે સાંજે જ ચતુર્થવ્રત ઉચ્ચરેલ શર્મિલાબેનનું નામ વિહાર કરી ઉપાધ્યાય પ્રવર શ્રી કમલરત્ન ભાવી સિદ્ધિ ચિતશ્રીજી રાખવામાં આવેલ વિ. ગણિવર્ય આદિએ જેઠ સુદ ૬ ના પિંડવાડામાં પ્રવેશ કરેલ કારણ કે ત્યાં
તથા ગુરૂણીનું નામ સાદવજી હર્ષિતપ્રજ્ઞા શર્મિલાબેનની ભવ્ય દીક્ષા જેઠ સુદ શ્રીજી જાહેર કરેલ. એકંદરે દીક્ષા પ્રસંગે
અભુતપૃર્વ થયેલ.
Page #928
--------------------------------------------------------------------------
________________
શ્રી 00000000000000
0 પૂજ્યશ્રી કહેતા હતા કે
#000000
તા
.
.
મ
.
.
-શ્રી ગુણદશી
.
|| SPIRI
સ્વ. ૫ પૂ. આચાર્યદેવેશ શ્રીમદ્વિજય રામચંદ્રřીશ્વરજીમા
સર્વ ત્યાગ કર્યા સિવાય મરાય નહિ તેવી આ દેશમાં માન્યતા હતી.
આ ભવમાં કદાચ આપણે યાગ્યતા ન ય પામીએ તે પણ યાગ્યતાનુ` મથી પણું ) અને અયાગ્યતા પરના દ્વેષ જાગે તાય કયાણુ થઈ જાય.
၁၀၀၀
મે!ક્ષ જ જોઈએ તે ધ્યેય નથી. સૌંસારના સુખની ભારે ભુખ છે. તે ભુખનુ` 0 દુઃખ પણ નથી, તે દુઃખી થવાના રાજમાર્ગ છે.
0
દુઃખ મારે જોઈતુ નથી તેમ નહિ દુઃખ જીવમાત્રને જોઇતું નથી, મને દુઃખ ન આપે તેમ નહિ. કેાઈ જીવને દુ:ખ ન આવા સુખ મારે જ જોઇએ તેમ નહિ જગતના સઘળાં જીવાને સુખ જેઈએ છે. તેથી મારા સુખ માટે કાઇ, સુખ 0 ઝુંટવી ન લેવાય, કાઇને દુઃખ ન અપાય. સાચા સુખી થવાના આ રાજમાગ છે. Ö
0
ભગવાન એ ધન્વ'તરી છે. તમારી પાસે જ તમારૂ’પ્રીસ્ક્રીશન' લખાવે છે કે આ ચાર ગતિમા ભટકવાના મને રોગ લાગુ પડયા છે તે ચાર ગતિને મારે 0 છે. તે છેદીને મારે માક્ષમાં જવુ છે, તે માટે આપની પાસે જ્ઞાન-દન-ચારિત્ર Q માંગુ છું. આજ અક્ષત પૂજાના પરમાથ છે.
0
સુખ પુણ્ય હોય તે જ મળે. પુણ્યે ન હેાય તે મેળવવા આકાશ-પાતાઃ કરે તાય મળે નહિ.
જે સારી રીતે જીવવાનાં કાઢવાળા ન હેાય પણ સુખી રીતે જીવવાના કોડવાળા હાય તે હોય સાધુ તા ય સાધુ નથી.
૦ સારૂં' જીવન એટલે એકપણ પાપ ન કરવુ' તૈ
સુખના ભુખ્યા અને દુ:ખના કાયર બને તેનામાં લજજા પણ ન હાય.
એક
000004
20000000000000000000000÷
જૈન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મ`દિર ટ્રસ્ટ (લાખા માવળ) C/o. શ્રુતજ્ઞાન ભવન ૪૫, દિગ્વિજય પ્લાટ–ામનગર વતી તંત્રી, મુદ્રક, પ્રકાશક સુરેશ કે, શેઠે સુરેશ પ્રિન્ટરીમાં છાપીને વઢવાણ શહેર (સૌરષ્ટ્ર)થી પ્રસિદ્ધ કર્યુ”
Page #929
--------------------------------------------------------------------------
________________
છે .
ગરસૂરિ
आ.श्री. केलाससागर सारिशान मंदिर ૧ ( ( ઉ -
શ્રી દાદાની વિરોધ કરી રહી AS નોટિસ તિવચUi | શાસન અને સિદ્ધાન્તા
| Bસમાડું. મહાવીર-પનવસાઈi, ol રક્ષા તથા પ્રચારનું પત્ર-છે.
"
Fીકમર,
ધમ કે
છે ?
धर्मा मङ्गलमुत्कृष्ट, | ધર્મ: સ્વાઇવ: || धर्म संसार कान्ता,
રોસઁઘને મરી: :
/c/
ધમ જ ઉત્કૃષ્ટ મંગલ છે. ધર્મ વગ અને અપવગ–મક્ષ આપનારે છે અને ધર્મ જ આ સ' સાર રૂપી અટવીનુ ઉલંઘન કરવા માગદેશક છે.
અઠવાડિક).
એક
૪૩
શ્રી જૈન શાસન કાયાલય
યુત જ્ઞાન ભવન
૫, દિગ્વિજય પ્લોટ, જામનગર (ભૌરાષ્ટ્ર) INDIA
PIN - 361005
Page #930
--------------------------------------------------------------------------
________________
. પૂ. આત્મારામજી મ. વિ શ ષ ૭ ૫ તિ
- પ. પૂ. આ. ભ. શ્રી વિજયાનંદસૂરીશ્વરજી (આત્મારામજી મ.
સ્વર્ગારોહણુ શતાબ્દિ વિશેષાંક તા. ૧-૬-૯દના પ્રગટ થઈ ગયો છે પરંતુ છે છે તેમાં પાછળથી આવેલા ઘણું લેખોને સમાવેશ થઈ શક્યું નથી તેથી તે છે { લેખો વિશેષાંક પતિમાં લેવાનું રાખેલ છે અને આ પૂર્તિ તા. ૧-૮-૯દના ! છે પ્રગટ થશે.
આ પુતિ જેમણે રૂા. ૧૦ આપીને પ્રથમ વિશેષાંકના ગ્રાહકો છે બન્યા છે તેમને તથા બધા શુભેચ્છકોને પણ આપવામાં આવશે
પૂતિની નકલે મર્યાદિત છપાશે જેથી જેમને બંને વિશેષાંક જોઇતા છે હોય તેમણે તરત રૂા. ૧૦૭ એકલી ગ્રાહક બની જવું.
શુભેચ્છા સૌજન્ય પણ તરત લખાશે એક પેજના રૂા. ૧ હજાર, છે અડધા પેજના રૂ. ૫૦૦ ૧/૪ પેજના રૂ. ૨૫"
વધુ નકલે મંગાવી સંઘમાં તથા સત્ય પ્રચારમાં સહાયક બનશે તે ન છે નકલો તમે કે સંસ્થા તમારા વતી પોસ્ટ કરી દેશે.
શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર
C/o. નિશાળ ફળી, શાક મારકેટ સામે, જામનગર,
Page #931
--------------------------------------------------------------------------
________________
3 હાલા દેશોદ્ધારક 2.0 વિજયસૂરીજી મહારાજની કે જ
UTCH zover euHoy evo R oy PBM men Yugyugan
- તંત્રીએ પ્રેમચંદ મેઘજી ગુઢ. .
-
S
• દવા/ઉફ • આઇરાદ વિકતા ૪, શિવાય ચ મ ા.
હિન્દુકુમાર સર્જwલાલ જk :
(જજ દ્રય ટેજચંદ્ર કીરચંદ શેઠ
(૧૩ )
(અજજa)
8 વર્ષ ૮ ૨૦૫ર પ્ર. અષાદ વદ-ર મંગળવાર તા. ૨-૭-૧૬ (અંક ૧૪૩
કરછવાગડ દેશોદ્ધારક પૂ. આ. શ્રી S કનકસૂરીશ્વરજી મહારાજાના ગુણાનુવાદ મિ
- -પૂ. આ. શ્રી વિ. રામચંદ્રસુરીશ્વરજી મહારાજા (વાગડશે દ્ધારક પૂ. આ. શ્રી વિજય કનકસૂરીશ્વરજી મ.ની શ્રા વદ-૪ની સ્વર્ગો છે. { રહણ તિથિ આવે છે. તે નિમિત્તે પ્રવચન અત્રે ૨જુ થાય છે.
સં.) છે. (શ્રી જિનાજ્ઞા કે પૂ. પ્રવચનકારશ્રીજીના આશય વિરૂદ્ધ લખાયું હોય તે ત્રિવિધે, 8 ન ક્ષમાપના
' ' . -અ૧૦ અનંત ઉપકારી શ્રી અરિહંત પરમાત્માનું શાસન અનાદિ કાળથી ચાલે છે અને હું છે અનંત કાળ ચાલવાનું છે. પરંતુ પાંચ ભરત અને પાંચ એ રાવત ક્ષેત્રમાં તે બહુ થોડે થોડે છે કાળ, ભગવાન શ્રી અરિહંત પરમાત્માનું શાસન રહે છે. તે ક્ષેત્રને માટે કાળ 8 શાસન રહિત હોય છે. ત્યાં દરેકે દરેક અવસપિણમાં કે ઉત્સર્પિણીમાં એક એક ચેવિલી થાય છે. તે વિશીના કાળમાં અનેક છે. ભગવાન શ્રી અરિહંત પર મામાના આ શાસનના પ્રતાપે જેમના ભવ્યત્વને વિકાસ થયો છે તેવા જ ધર્મને | પામે છે, આરાધે છે અને મોક્ષને પામે છે. જે શ્રી અરિહંત પરમાત્માનું શાસન જગતમાં છે 1 હેય નહિ તે જગતના છને શાશ્વત સુખનો કદી યોગ થાય નહિ. છે. આપણે આવા સારા કાળમાં જન્મ્યા છીએ કે જે કાળમાં આ અવસર્પિણીના ઇ છેહલા તીર્થપતિ ચરમ ભગવાન શ્રી મહાવીર પરમાત્માના પરમ તારક શાસનને સુગ %
AA %aa%aa
Page #932
--------------------------------------------------------------------------
________________
1
શ્રી જૈન શાસન (અઠવાડિક)
થયો છે. શાસનને સુગ થ સહેલું છે, શાસનની પ્રાપ્તિ થવી દુર્લભ છે. શાસન જયાં હોય ત્યાં જન્મ થાય, શાસન જાણવા અને સાંભળવા મળે અને તે રૂચે નહિ તે? ખરેખર શ્રી વીતરાગ દેવનું રૂચે કેને ? બધા મહાત્મા એ આ સંસારના ત્યાગી થયેલા હોય છે તે વાત સમજાવવા, સમજાવવું છે કે, આ શાસન રૂચે કેને? બધાને? ગમે તેટલી ધર્મની સામગ્રી મળે, સાંભળવા મળે. છતાં ય ધમની રૂચિ તે જ આત્માને થાય જેને આખા ૨ સંસાર ઉપર અરૂચિ પેદા થાય તેને. ?
જેને સંસાર ઉપર અવિહડ રાગ છે, દુ:ખથી બચવા અને સુખ મેળવવા ? * જે જીવો મથે છે. તે મથામણમાં ધમય કરે છે. પણ તે જીને ભાગવાનનું શાસન કે ભગવાનને મોક્ષમાર્ગ કદી હૈયાને અડતો નથી. પણ
જે મહાભાગના હત્યામાં આ અડે છે, બળ કેળવી સંસાર છેડે, જીવનભર આરાધે છે. છે છે તે આત્માઓ જૈન શાસનમાં મહા પ્રશંસાને પાત્ર બને છે. તેવા મહાપુરુષોના ગે ન છે અનેક જીને આ સંસાર રહેવા જેવું નથી તેવી પ્રતીતિ થાય છે. તેઓ જગતમાં છે | ઉપકારી ગણાય છે. સંસાર રહેવા જેવું લાગે તેવા જીવ સારા હોય તે ય જગતનું ભલું કરનાર નથી પણ ભૂંડું કરનાર છે.
ભગવાનનું સાધુપણું પામવું છે, તેને જ આરાધવું છે તેના માટે જ જીવવું 8 છે. જે આવે તેને તે જ સમજાવવું છે. તેના જેવી ઉત્તમતા જગતમાં એક પણ નથી. આજે તમે પણ શાસન સમજી ગયા છે તે તમને તમારા સ્નેહી-પરિવાર આદિ માટે !
એમ થાય કે, “આ શાસન સાં સમજે તે સારું.” શ્રી વીતરાગ દેવનો સાધુ તે જ છે. કહેવાય કે જેની સંસારની રૂચિ ઉતરી ગઈ હોય અને મોક્ષની રૂચિ પેદા ! થઈ ગઈ હોય. આ વાતમાં શંકા હોય તે સમજવું કે આપણું ઠેકાણું નથી. જેને !
જેને શ્રી જૈન શાસન ગમે તેને સંસાર પ્રત્યે અરૂચિ હોય અને મોક્ષ પ્રત્યે શું ( રૂચિ હોય. * દુનિયાના અને અનાદિ કાળથી દુખની અરૂચિ છે અને સુખની રૂચિ છે. છે. જેને આમિક સુખની રૂચિ થઇ જાય તે શાસન સમજી ગયો કહેવાય. આત્મિક સુખ સ્વાધીન છે. તેમાં કેઈની અપેક્ષા નથી. કેઈની પરવા કરવી પડે તેમ છે નથી. પિતાનો ય આઘા થાય, દુનિયાની સુખ-સામગ્રી નાશ પામે તેવે વખતે આત્મ છે સુખને અનુભવી કહે કે, બહુ આનંદ છે.
આ વાત અવસર આવે અનુભવવાની છે. આત્માને કહેવાનું કે, દુનિયાની ચીજોમાં છે આનંદ પામવા જેવું નથી. તે આનંદ બનાવટી છે. આ આનંદ તને પ મૂકશે. ! 'amoooo
Page #933
--------------------------------------------------------------------------
________________
A)
વર્ષ : ૮ અંક ૪૩ તા. ૨-૭-૯૬ !
“એડહ નથિ એ કાઈ, નાહમન્નસ્સ કસઈ, એવં અહીણ મણ, અપાણભણસાસઈ. ૧ એગ મે સાસએ અપ્પા, નાણદંસણ સંજુએ સેસા મે બાહિરા ભાવા, સવે ગલફખણ. ૧૨ સોગમૂલા છણ, પત્તા દકખપરંપરા
તમહા સંજોગ સંબંધ, સવ્વ તિવિહેણું વેસિરિઅ ૧૩” 5 આ ભાવના દરરેજ ભાવવાની છે કે, કયારે ક? બધા મૂકીને જાય ત્યારે કે ભાવવાની છે કે મરતી વખતે ભાવવાની છે? પહેલી ગાથા હજી બોલનારા મલશે છે પણ પછીની બે ગાથા બેલનારા કેટલા મલે? મહાદુખમાં આવી ગયેલાથી દુખ ઠાતું નથી. સુખ ગયું તેને ત્રાસ છે, પિતાના માનેલા ખસી ગયા તેની પીડા છે. છે એકલે પડી ગયે શેક વ્યક્ત કરવા આ ગાથા બોલે છે તે લાભ થાય ખરે? “હું એકલે હું મારું કઈ નથી તેમ હું પણ કેઈને નથી. આ પ્રમાણે અદીન મન વાળે છે આત્માને શિખામણ દે. વળી, જ્ઞાનદશન–ચારિત્રથી સંયુક્ત શાશ્વત એ મારે આત્મા છે તે સિવાયનું. બીજું બધું આત્માથી બાા છે.
સંયોગના કારણે જ પર પદાર્થો ઉત્પન્ન થાય છે. સંગના કારણે છે જ જીવ દુઃખની પરંપરાને પામે છે. તે કારણે સઘળાં ય સંગ સંબંધને વિવિધે છે છે વિવિધ સિરાવું છું? આ પ્રમાણે તમને જ યાદ આવે? રાતના બધું જ સિરાવીને તે સૂઈ જાવ "
ભગવાનનું શાસન તેને જ અમે જેને પુણ્યથી જેટલું સુખ મલ્યું છે તેને જે આનંદ ન હોય, તેમાં રૂચિ ન હોય અને પાપના ઉદયે તે બધું ચાલ્યું જાય તે દુખ ન થાય પણ અપૂર્વ આનંદ આવે. મને ખરેખરી આરાધનાની તક મળી તેવા છે જ મહાત્મ સાચા સાધુ થઈ શકે.
શ્રી અનાથી મુનિને સાંભળ્યા છે ને ? ઉત્તમ ઘરમાં જન્મેલા, અતુલ પરિવાર છે { હતું, અનુકુલ સારા સંગે હતા, છતાં ય તે પ્રસંગ પામી ભર યવન વયમાં | વિરાગ ૫.ગ્યા અને સાધુ થયા છે. તેમની ચંપકવરણી કાયા છે, રાજગૃહી છે નગરીના ઉધાનમાં નિજીવ શીલા ઉપર બેઠા છે. આવી રીતના તેમને જોઈ ફરવા ? નીકળેલા શ્રી શ્રેણીક રાજને થયું કે રાજપુત્ર જેવા દેખાતા, સુકમલ કાયાવાળા આ { વયમ સાધુ કેમ થયા? સાધુ તે જ થઈ શકે જેને આખો સંસાર શરણ છે.
Page #934
--------------------------------------------------------------------------
________________
શ્રી જૈન શાસન અઠવાડિક) છે કરનાર નથી, શરણ આપનાર નથી તેવી પ્રતીતિ થાય. જે છોડ્યું છે ! છે તેની યાદી પણ ન આવે છડેલાની યાદી ન હોય તે જ સાચું સાધુપણું પામે ! } | સાધુ થવામાં ભયંકર રોગ નિમિત્ત બન્યા. તેમને અનુભવ થયે કે “એકલો છું ? | મારું કોઈ નથી. મારી પીડા મારે જ ભેગવવાની છે પીડામાં ભાગ કોઇ પડાવી શકે છે ( નહિ” જેના ઉપર આધાર રાખીએ તે પણ કાંઈ કરી શકે નહિ. છ દુઃખથી બચવે છે
અને સુખ મેળવવા પાપ કરેલા તે તેનું ફળ તેને એકલાએ જ ભોગવવું પડે ને? આ શ્રદ્ધા આપણને બહુ પાકી !! સાધુ થવું એટલે શું ? સુખની સાધના છોડી દેવી અને ધમની સાધના શરૂ કરવી તેનું નામ સાધુપણું ! સુખની સાધનાને. ત્યાગ કરે અને આજ્ઞા મુજબની એકલી ધર્મની જે સાધના કરે તેનું નામ સાધુ! ( તમે ઘમની જ આરાધના કરે છે કે સુખની સાધના કરો છો? તમારા હૈયામાં છે લખાયેલું છે કે, એકલી ધર્મની સાધના કરવી હોય તે બધું જ છોડી દેવું પડે !! કઈ સાધુ થાય તે તમને થાય કે બહુ ભાગ્યશાળી છે! સાધુ થઈ ઉત્તમ રીતે પાળી છે ઊંચે ચઢયા તેવા મહાત્માની સ્વર્ગતિથિ ઉજવીએ તે હૈયાના આનંદ અને ઉથિી ૬ ન કે રિવાજ મુજબ આમને સુખની સાધના છઠી દીધી અને એકલા ધર્મની સાધના વહન કરી છે છે તેમને સંસાર છોડ અને દીક્ષા લીધી. માટે આ સુખની સાધના પાપરૂપ છે તે તમને ? ? ખરેખર સમજાય છે? દુનિયાના સુખની સાધના વિના પાપે થતી નથી માટે તે 8 છે પાપરૂપ છે, પાપ ફલક છે અને પાપાનુબંધી છે. માટે કયારે એ દિવસ આવે કે તે છે છે હું છેડી દઉં અને પાપાનુબંધી છે. માટે કયારે એ દિવસ આવે કે તે હું છડી { જ દઉં અને એકલી ધમની આરાધના કરૂં ! કદાચ તેની સાથે રહેવું પડે તે સાવધાનીથી છે રહું, તેમાં રાગ ન થઈ જાય તેમ રહું, દુખથી રહું તેનું નામ જ વિરાગ છે. ૧ વિરાગ વિનાને ત્યાગ નકામે છે. વિરાગ આવે નહિ તે સાધુપણાનો આનંદ આવે નહિ. આ
શ્રી વીતરાગ દેવનું શાસન કહે છે કે, તમે જેમાં પડયા છે તે ઉધે માગે છે ! સુખ તે આત્માને શાશ્વત ગુણ છે. તેની ઇચ્છા અને અભિલાષા થાય તે છે છે ગુનો નથી પણ ગુણ છે પણ દુનિયાના સુખની ઇચ્છા થાય તે મહા દુર્ગુણ છે. 8 જેટલા દુનિયામાં બદમાશ, હરામખેર સારા કહેવાતા જડ બની ગયા તે બધાની જડ છે છે આ દુનિયાના સુખની આશા અને અભિલાષા છે. તેના કારણે જ ભયંકર ગુનેગાર જેવા છે ન બની ગયા છે. દુનિયામાં આ સુખ ન હતી તે કંઈ હરામર બનત નહિ. પણ છે છે દુનિયાનું આ સુખ એવું છે કે જેમ જેમ તેનો રંગ લાગે તેમ તેમ માણસ છે ? ખરાબ થતું જ જાય. ભગવાનનું શાસન જેને સમજવું હશે તેને આ 1 સુખની અભિલાષા છેડવી પડશે. આ સુખની ઈરછાવાળા જીવો દુઃખમાં જ મુ અટવાયા કરે છે. તેને હરાવાનું થડે કાળ અને રેવાનું ઘણે કાળ. (ક્રમશ:) #
Page #935
--------------------------------------------------------------------------
________________
જૈન રામાયણના પ્રસંગો
(ગતાંકથી ચાલુ)
—શ્રી ચંદ્રરાજ
[૭૦] જનમ જનમના સાથી-સંગાથી
હું વિ ! મારા અપરાધની ક્ષમા આપે. અને ચાલે આપણે પાછા ઘેર જઇએ...'' આમ કહેતાં રામચંદ્રજીના હાથમાં પસ્તકના લેાચ કરેલા વાળ અણુ કરીને મેમાન થઇ ગયેલા રામચંદ્રજીની કર પરવા કર્યા વિના મહાસતી સીતાદેવી મહાભિનિષ્ક્રમણના પ્`થે ચાલી
નીકળ્યા.
મહાસતીના કદમા સાધનાની પગદડી તરફ વળી ગયા હતી, સ્નેહી-સંબ"ધી પુત્ર-પરિવાર સાથે વરસાના વરસે હળીમળીને રહ્યા પછી મહાસત્તીની અાધ્યા નગરીને આ આખરી અવિદ્યા હતી. વીતેલા વરસામાં થી લીધેલા એક-પછી કડવા ઘુટડાના સંસ્મરણેાને કે હ યાવરાળને હવે અહી જ વિસરી જવાની હતી.
કડવા ઘુંટડા પાનારા કર્મના ક્રમ કદમ પર કચ્ચરઘાણ કાઢવાના હતા.
અાયાની ધરતી ઉપરથી નજર ઉઠાવી લઇને અયેાધ્યા નગરીને અને રડતા પરિવારને છેડીને સીતાદેવી નીચી નજરે ચાલ્યા ગયા.
મૂર્છા દૂર થતાં જાગૃત થયેલા રામચંદ્રજી માલાવા માંડયા કે મહાસત્તી
સીતાદેવી કયાં ગયાં ? હું ભૂચરા અને ખેચરી જો તમે જીવવા ઇચ્છતા હૈ। તા મને લેચ કરેલા કેશવાળી પણ મારી પ્રિયા બતાવ. અરે! વત્સ લક્ષ્મણ ! તું અહીં આવ. ધનુષ્ય બાણુ લાવ. જો 'હું' આટલે) દુ:ખી છું અને છતાં આ લાકા જરાય દુઃખી થયા વિના ઉભા રહ્યા છે.' આમ કહીને ધનુષ્ય ધારણ કરતાં રામચન્દ્રજીને લક્ષ્મણુજીએ કહ્યું કે હું આય આ શુ કરા છે? આ ઉભા રહેલા બધાં જ આપના સેવક છે. દોષથી ડરી જઇને જેમ ન્યાય તત્પર તમે સીતાના ત્યાગ કર્યા હતા તેમ સ'સાર-ડર્યાં એ મહાસતી વા તત્પર બનીને આ બધુ... છેડીને હવે ચાલ્યા
ગયા છે.
તમને લાચ કરેલા વાળ સાંપીને જયભૂષણ કેવલી ભગવંત પાસે વિધિપૂર્વક દીક્ષા સ્વીકારી લીધી છે. હમણાં જ ઉત્પન્ન થયેલા કેવલ જ્ઞાનધર તે કેવલી ભગવડત પાસે ચાલેા. ત્યાં દીક્ષા સ્વીકારીને રહેલા મહાસતી સીતાદેવી પણ છે.”
આમ સાંભળીને જઈને દેશના સાંભનાને અંતે રામચંદ્રજીએ પ્રશ્ન કર્યાં કેહું પ્રભા ! હુ નથી જાણતા કે હુ ભવ્ય છું કે અભવ્ય
Page #936
--------------------------------------------------------------------------
________________
+ ch?
કેવલી ભગવંતે ભવ્ય જ નહિ પણ જનાર છે.
કહ્યું કે તમે આ ભવમાં જ માક્ષે
માત્ર
પ્રભા ! પ્રવ્રજ્યા વિના માક્ષ શક્રય નથી. અને સત્યાગ વિના પ્રવ્રજયા શકય નથી. અને લક્ષ્મણના ત્યાગ મારે માટે ક્રુત્યજ છે. માટે હું પ્રત્રજયાઉં પણ શી રીતે લઇ શકીશ ??
મળદેવની સપત્તિ ભાગવ્યા પછી તમે અન્તે ત્યકત્તસગ બની મેક્ષ પ્રાપ્ત કરશે'.
હવે વિભીષણે ત્રણ પ્રશ્નના પૂછ્યાં કે-' પૂના કયા ક્રથી રાવણે સીતાનું અપહરણ કર્યુ? લક્ષ્મણજીએ તેમને યુદ્ધમાં કેમ હયા ? અને મને, સુગ્રીવને, ભામ - લને તથા આ લવ-કુશને રામચંદ્રજી ઉપર અત્યંત રાગ કયા કર્માંના કારણે છે ?'
પૂરવ જનમના અતીતના વીતેલા ઇતિહાસ. તરફ ખેંચી જતાં જયભૂષણુ કેવળી ભગવ’ત આલ્યા કે–” પૂર્વ જન્મ માં ક્ષેમપુર નગરમાં (રામ ધનદત્ત હતા. લક્ષ્મણ · વસુદત્ત હતા. આ અને સગા ભાઈઓ હતા. તે બન્નેને યાજ્ઞવલય નામના બ્રાહ્મણ મિત્ર હતા, તે વિભિષણના જીવ હતા. એક વણિક સાગરદત્તને ગુણધર (ભામ`ડલ) પુત્ર અને (સીતાદેવી) ગુણવતી પુત્રી હતી. આ વિશુક સાગદત્તે પેાતાની પુત્રી ગુણવતી નદત્ત સાથે પરાવી, પરંતુ તે ગુવતીની માતા રત્નપ્રભાએ ત્યાં જ રહેતાં શ્રીકાન્ત (રાવણ) નામના ધનાઢયને ધનના લેાસથી છાની
શ્રી જૈન શાસન [અઠવાડિક]
રીતે ગુણવતી આપી.
મને
યાજ્ઞવલ્શય મિત્રે પોતાના મિત્રાને જણાવતાં વસુદો જઈને શ્રીકાન્તના રાત્રે વધ કરી નાંખ્યા અને ખગના પ્રહારથી શ્રીકાન્તે વસુદત્તને હણી નાંખ્યા.
ગુણવતી પરણાવ્યા વગરની જ મૃત્યુ પામી હરણી બની, શ્રીકાંત વસુદત્ત પણુ હરણુ બન્યા. અને હરણી માટે યુદ્ધ કરી મૃત્યુ પામી ઘણાં ભવ ભટકયા.
ભાઈના વધથી દુખી થયેલા અધમી ધનદત્ત રાત્રે સાધુ પાસે ભિક્ષા માંગવા લાગ્યા. સાધુ ભગવતે તેને સુંદર રીતે ધમ સમજાવ્યા. શ્રાવક બનેલા તે મૃત્યુ
પામી દેવ બની, મહાપુર નગરમાં પદ્મચિ શ્રેષ્ઠિ પરમ શ્રાવક બન્યા.
એક વખત અશ્ર્વારૂઢ થઈને જતાં તેણે રસ્તામાં મરણની નજીક આવેલા ઘરડાં બળદને નવકાર મત્ર સભળાવ્યા. તેના પ્રભાવે તે બળદ વૃષભધ્વજ નામે રાજ પુત્ર થયા. તે પૂર્વ ભવની મૃત્યુમિ ઉપર આવતાં જાતિસ્મરણ પામતાં તેણે એક દૈત્યની ભીંત ઉપર પૂર્વ ભવને આખા વૃત્તાંત ચીતરાવ્યા. અને સમય જતાં ત્યાં પદ્મચિ આવતા તેને તે ચિત્ર સાથે પેાતાના જ સ...બંધ છે તેવુ' સેવાને જણાવતાં વૃષભધ્વજ રાજાએ નમસ્કાર મહામંત્રના દાતાના ઉપકાર બદલ રાજય આપવા માંડ્યુ. પછી બન્ને સાથે જ શ્રેષ્ઠ શ્રાવક પણ પાળીને આખરે પદ્મચિ એ ત્રણ ભવ પછી રામચંદ્ર થયા. અને તે ઘરડા બળદ વૃષભધ્વજ સુગ્રીવ બન્યા.
Page #937
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૮ અંક ૪૩ તા. ૨-૭-૯૬
: ૯૭૧
ભવમાં ભટકતાં ભટકતાં શ્રીકાંત શંભુ નાંખી અને બળાત્કારે વેગવતીને શંભુએ રાજપુત્ર બન્યા, વસુદત્ત લક્ષમણ) રાજ- ભેરવી નાંખી. પુરોહિત પુત્ર શ્રી ભૂતિ થયે. અને ગુણવતી આથી વેગવતીએ શ્રાપ દીધું કેશ્રી ભુતિની વેગવતી નામે પુત્રી બની. ભવાંતરમાં હું તારા વધ માટે થાઉં? યૌવન પામેલી તેણે એક વખત પ્રતિમામાં શંભુ વડે બળાત્કાર ભોગવીને મુકત પહેલા સુદર્શન મુનિવરને લેકે વંદન કરાયેલી વેગવતીએ હરિકાંતા સાધવી પાસે કરતા જોઈને મશ્કરી કરતાં બેલી કે દીક્ષા લીધી. અને મૃત્યુ પામી દેવલોક“અહ આ સાધુને તે મેં પહેલા સ્ત્રી માંથી ચ્યવને (શભુરા) રાવણને સંહાર સાથે ક્રીડા કરતાં જોયા છે. અને તેણે તે કરનારી સીતા બની. મુનિવર ઉપરના સ્ત્રીને અત્યારે કયાં ક મેકલી દીધી છે. કે બેટા આળથી તેના ઉપર આ ભવમાં લોકે તમે આવાને વંદન શું કરે છે?” અસતીત્વનું કલંક ચડયુ.
આટલું સાંભળતાં જ લે કે તે મુનિને શંભુરાજાએ નિયાણા પૂર્વક &મ કરતાં કલંક સંભળાવવા પૂર્વક ઉપદ્રવ કરવા -
અત્યંત સમૃદ્ધિશાળી પરાક્રમી પ્રતિલાગ્યા,
વિષ્ણુ રાવણ બન્ય. જયાં સુધી આ કલંક સંપૂર્ણ દૂર
યાજ્ઞવલય ભવમાં ભમીને તું વિભીનહિ થાય ત્યાં સુધી હું પારણું નહિ કરું
પણ બચે. આવે તે મુનિવરે અભિગ્રહ લીધે. ત્યાર !
શંભુથી હણાયેલે શ્રીભુતિ દેવલોકથી પછી દેવતાએ રેષથી વેગવતીને કાળા
વયવીને વસુ વિદ્યાધર બન્યા. અને અનંગ
સુંદરી તરફ કામાતુર બની, તેનું અપમોઢાવાળી કરી અને પિતાએ હકિકત જાણીને વેગવતીને ધમકાવી નાંખી. પિતાના
હરણ કર્યું છતા શત્રુએ કરેલા પીછાથી રેષથી ફફડી ગયેલી વેગવતીએ સર્વક
વિમાનમાંથી અનંગ સુંદરી જમીન ઉપર સમક્ષ મુનિ પાસે કહ્યું કે-” આપ સર્વથા
- પડી ગઈ. તેથી તેની પ્રાપ્તિ માટે નિયાણ નિર્દોષ છે. ખોટું આળ મેં જ ચડાવ્યુવયવીને લક્ષમણ થયે. તથા વનમાં રહેલી
કરીને દીક્ષિત થયેલે વસુ મરીને વર્ગમાંથી હતુ. હે ક્ષમા સાગર! મને ક્ષમા કરે”
અનંગ સુંદરીએ અનશન પૂર્વક ઉગ્ર તપ લોકો ફરીથી મુનિવરને પૂજવા લાગ્યા. કર્યો. અજગરથી ચૈસાયેલી તે દેવલોકમાં વેગવતી શ્રાવિકા બની.
ગઈ અને ત્યાંથી ચ્યવને લક્ષમણની અગ્ર વેગવતીને રૂપવાન જેવાં શંભુ રાજાએ પટ્ટરાણું વિશયા બની. શ્રીભુતિ પાસે તેની માંગણી કરતાં “મિથ્યા- કાકડી નગરીમાં વસનદ-સુન નામના દકિટને હું ન આપુ કહીને શ્રીભુતિએ ના બને પ્રિય ભાઈઓ, મુનિવરને દાન દેવાના” પાડતાં શંભુએ શ્રીભુતિની હત્યા કરી વિક પેજ ૯૭૪) •
Page #938
--------------------------------------------------------------------------
________________
0 અજ્ઞાનીને કયાં સમજાય ?
–વિરાગ આહ - આહ આહ રામ જાહ
રાજસ્થાનના કિનારે નાનું એક ગામડું જોઈને ગુરુદેવ પણ તાનમાં આવી ગયા. હતું. તે ગામના લોકો સાવ અજ્ઞાની હતાં. બરાબર દેઢ કલાક ગળું ફાડી ફાડીને તેઓને ધમ શું છે તેની કાંઈ ગતાગમ સૌને ધર્મ સંભળાવ્યા. કે. પણ અમૃતન હતી. ક્રિયાકાંડમાં તે ઢબુના ઢ જેવા પાન કરવા શાંતચિત્તે બેસી રહ્યાં હતા. હતાં. આજદિન સુધી અજ્ઞાન દુર કરવા ગુરુદેવના પ્રવચનમાં વાતે વાતે કઈ મહાત્માના પરિચયમાં પણ આવ્યા ન આવતા હું અને મેં તેના કારણે આમ હતા, કે કે મહાત્મા તેઓને દ્રષ્ટિએ જનતા ખૂબજ પ્રભાવિત થઈ ગઈ. ચઢયા પણ હતા.
સૌ પાગલની માફક ડેલવા લાગ્યા સાથે - એકદા વિહાર કરતાં સાધુ મહારાજ સાથે ગુરુદેવના પેટ ભરી ભરીને વખાણ તે નાના ગામડે પધાર્યા. ગુરૂદેવ પણ હતા કરવા લાગ્યા. શું કે સરસ ધમ એકલા. વસ્તિની શોધ ખેળ કરતાં કરતાં સમજવ્યું? કેવી મજાની વાર્તા કરી? ગુરુદેવ ગામને ચરે આવી પહેરવાં ચેરે કેવા સરસ જાણવા મેં.ગ્ય તેમના બેસી ગામગપાટા મારતાં લોકો ગુરુદેવની અનુભવે કહ્યા. સામે આવ્યા. વસતિ બતાવવા સૌ ગુરુ- ખરેખર ! આપણે જિનેશ્વરે ભાખેલ દેવની સાથે ચાલવા લાગ્યા, ગુરુ મહારાજ ધર્મ કરશું તે જ આપણને મુકિત મળશે. ને વસ્તી બતાવી સૌ નમસકાર કરીને બાકી અહીં જ ભાટકવું પડશે. સવ વિખરાવા લાગ્યા. તે જોઈને ગુરુદેવ બોલ્યા, દુખામાંથી છુટવાનો એક જ ઉપાય છે, ભાઈઓ/ બેસે, બેસે, હું તમને કાંઈ તે ધર્મ. હવેથી સાચું સમજીને આપણે ધમ સંભળાયું
ધર્મ આચરતાં થઈ જઈએ. ત્યારે શ્રાવક બોલ્યા, ગુરુ મહારાજ !
| ધર્મધધ ગુરૂદેવ પૂર્ણ કર્યો. આમ આપ ચા પાણી કરી છે, અને થોડીવાર
જનતા વિખરાવા લાગી. શ્રાવકે ગુરુદેવને
ઈકવળી આરામ પણ કરી લે. ત્યાર બાદ અમે. સુખશાતા પૂછી રહ્યાં હતાં
પગચંપી કરી રહ્યા હતા. ત્યાં તે શ્રાવકે બધા ભેગાં થઈને બપોરે શાંતિથી આવીએ ,
* ઉરે શી ગુરુદેવે પ્રશ્ન કર્યો કે. ભલે !, ભલે!, વારું, ત્યારે એ બપોરે
હે મહાનુભાવ! તમે સો આવશ્યક સમયસર આવી જજે હે!
ક્રિયા કરે છે ને? બપોર થતાં શ્રાવકોએ ગામમાં રહેલ ' ના રે ના ” બાવીશીશા, એક પડાવી સાર એ જનસમુદાય ઉપાશ્રયે શ્રાવકે ઉત્તર આપે. ગુરુદેવ બેલ્યા, કેમ હાજર થઈ ગયો. આટલી બધી મેદની તમારે સૌને પ્રતિક્રમણ કરવું છે?
Page #939
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૮ અંક ૪૩ : તા. ૨-૭-૯૬
હાજી, ગુરુદેવ! બીજે શ્રાવક છે. પ્રતિકમણના કાઉસગમાં જ ગુરુ મહારાજ - તે તમે સૌ સાંજે પ્રતિક્રમણ કરવા ને ફીટ આવી. ગુરૂદેવજમીન ઉપર આવશે ને? શ્રાવકે ગભરાતાં ગભરાતાં આળોટવા લાગ્યા. આ જોઈ ‘શ્રાવકે પણ બેલ્યા હે ગુરુદેવ, અમને - કશું જ નથી સમજીયા કે આ પણ કોઈ પ્રતિક્રમણની આવડતું. આવીને અમે શું કરીએ? વિધિ હશે તેથી તેઓ પણ જમીન ઉપર
કરુણા છીવાળા ગુરુદેવ બોલ્યા, તમે આળેટવા મંડી પડયા. ચિંતા ન કરે. હું કરુ તે પ્રમાણે તમારે પ, અરધા કલાકે ગુરુદેવને ભાન બ ધાએ કરવાનું બરાબર છે ને? ભોળા આવ્યું. ગુરુમહારાજ સ્વસ્થ થયાં. ત્યારે , સરળ છાએ , તે વાતને સ્વીકાર એક ભટ્રીક શ્રાવકે પૂછયું, હે ગુરુદેવ, કરી લીધે.
* * અત્યાર સુધી આપશ્રીની જેમ અમે બધું જુઓ ભાઈઓ, પ્રતિક્રમણ કરવા જ કર્યું. પણ આપશ્રી જયારે જમીન આયો ત્યારે આટલી વસ્તુઓ સાથે લઈ ઉપર આમથી તેમ આળોટતાં હતાં ત્યારે આવવા ભલામણ, અને સમયસર સૌ આપશ્રીના મુળમાંથી ફીણ બહાર આવતાં હાજર થઈ જજે છે કે ? "
હતાં. અમે પણ આપશ્રીની માફક કર્યું શ્રાવકે પણ હા ભણીને ઉપાશ્રયેથી આપશ્રીની માફક આળોટતાં ઘણું મહેનત વિખરાયા. સાંજે વાળું વહેલું વહેલું કરી કરી પરંતુ અમારા મુળમાંથી ફીણ બહાર સૌ સમયસર ઉપાશ્રયે પહોંચી ગયા. સી આવ્યું નહી, આટલી અમારી વિધિ. પિત પિતાની જગ્યા બુક કરવા લાગી રહી જાય છે, માટે તે વિધિ કઈ રીતે ગયા, થોડીક ક્ષણોમાં તે સારે એ કરવી તે આપ ફરી કરી બતાવે. જેથી ઉપાશ્રય ભરાઈ ગયે.
અમે અમારી વિધિ સંપૂર્ણ કરી શકીએ. વૃદ્ધ ગુર દેવે પ્રતિક્રમણ શરુ કરાવ્યું. અજ્ઞાની શ્રાવકને ગુરુદેવ શું સમઘણુએ ઉત્સાહથી, ઘણાએ કુતુહલતા જાવે? સમ આવે તે પણ કાંઈ કામનું નથી. પ્રતિક્રમણની શરૂઆત કરી. શરુઆત ખૂબ અજ્ઞાનીએ તે સમજવાના જ નથી પરંતુ સુંદર થઇ.
સમજુએ પણ સાચી વાત સમજવા ગુરુદેવને વાયુની વ્યાધિ હતી અને
- માગતા જ નથી, સાચુ સમર્જવાની કે સાથે સાથે કે ઈ વખત ફીટની પણ બિમારી
જાણવાની કેઈને ઈતેજારી જ નથી.'
છે હતી. વાયુ પ્રકોપ વધી જાય ત્યારે ફીટ માટે જન્મ પિતાની દેખા દેતી હતી.
આ
અજ્ઞાન ખરેખર કષ્ટદાયી છે. અજ્ઞાન કુદરતે તે જ દિવસે વાયુ પ્રકોપ ના નિવારણ માટે સુગુરુ પાસે જવું વધી ગયે, કારણ ભકતવગરનું ભોજન, એઈએ. સગુરુઓની જિનવાણી એ જ
Page #940
--------------------------------------------------------------------------
________________
તીથ યાત્રાથીને વિવેકજ્ઞાન
66
પુણ્ય જયાં સુધી છે સલામત ત્યાં સુધી ચાલશે તમારી કરામત પુણ્ય ન હેાગા જ્યારે સલામત ત્યારે થઈ જશે તમારી હનમત ” હિરા ઘેઘે જઈ આવ્યા ને ડેલેા હાથ લગાવી આવ્યા, જેવું ન થાય માટે સિધ્ધાચલ જેવા પાવન તીર્થના યાત્રીકને ટ્રેડ સિગ્નલ ધરવાનું મન થાય છે. જાપ ધ્યાન તપ કરી.
ગુજરાત સરકાર જેમ પવિત્ર ધામ બહેર કરે છે ત્યાં જૈના રાત્રી. ભાજન અભક્ષ્ય આઈસ્ક્રીમ પાઉ-ભાજી મટર પીકચર ટી. વી. વિડીયા ક’સુલ પત્તામાજી ક્રિકેટ જેવાઅસભ્ય કાર્ય બિભત્સ ચેનચાળા ઉત્સાહથી કરે છે. યાન રહે સિધ્ધગિરિ પીકનીક સ્થાન નથી જયાંથી અન તા. આત્માએ માથે ગયા ત્યાંથી જૈના પાપના પાટલા બાંધીને જાય તે ગંગામાં જઈને કિચડના લોટા લગાવી આવ્યા અમેરિકા જઈને મક્રિ ટુથપેસ્ટ લઇ આવ્યા જેવુ અજ્ઞાન · નિવારણનું ઉત્તમ સાધન છે. પૂર્વાપર વિરાંધી વાચા માલનારની વાણી આજે સાં ને મીઠી લાગે છે.. પરંતુ કઋપણ કાળે તે આદરણીય
બનતી નથી.
આ. વારિષેણુસૂરિ ૐ કાર તીથ
થાય માટે વિવેક રા ખો, સ્તુતિ ગુણગાન કરશે.
માજ શાખ ના ભવ અ, તા ખોયા હવે તે ત્યાગ તપથી તિ'માં પુણ્ય કમાવા મન ને સમજાવવું જરૂરી છે.
ભરાય,
સ્વ ના પાત્રમાં કુલ કેમ જયાં : ગુલના ફુલની સુવાસ ભરવાની છે. પર્યુષણમાં પાપ ન થાય, તે તીર્થાંમાં કેમ થાય ? એટવ જનારાનું' લક્ષ ડાય. મહેતુ', આલ‘પીકના લનારનું લક્ષ સુવર્ણ ચંદ્રનું, તા તી યાત્રાવાળાનું લક્ષ માજ શેખનુ' ફેમ થાય છે ? માશાતનાથી અંધા લુલા લંગડા થવાય છે. કમ બાંધતા વિચારા રડતા પણ નવ છૂટે,
ઘરે કરેલા પાપ તીથૅ ને તીર્થ કરેલા પાપ ભવભવ રડાવશે ફેશન પરે-શાન કરશે. માટે યાત્રી બનીને ખાવા. પ્રવાસી નહિં તરવા - ખાવા ફરવા નહિં બનાવા વ્રત નિયમથી
ન
જીવન ધન્ય
કાયા સજાવે.
*
(પેજ ૨૭૧ નુ ચાલુ) પ્રભાવથી દેવ થયા. પછી સુદના રાણીના બન્ને પુત્રો થયા. અને છેલ્લે મહીં સુદશિષ્ય લવણ અંકુશ રામ-સીતાના પુત્ર બન્યા. નાના જીવ સિદ્ધાર્થ અધ્યાપકના બન્ને
જયભુષણ કેવળી ભગવંતની વાણીથી ઘણાં લેાકા સવેગ પામ્યા. અને સેનાપતિ કૃતાંત વદને સયમ સ્વીકાર્યું.
શ્રદ્ધાનું સ્થાન શ્રદ્ધાને વધારનાર જેમ આગમ છે. તેમ સુવિહત, સુગુરુના મુખે સાંભળેલી જિનવાણી પણ છે.
રામચંદ્રજી સહિત સર્વે દેશના પછી
હ
માટે સતત સુગુરુના મુખે જિનવાણી-મહાસતી સાથેવી સીતા આયનિ ૪ના કરી ના ઉપદેશનું સેવન કરવુ' જોઈએ.
અચાયા નગરીમાં પાછા ફ્રૂટ (ક્રમશ:)
Page #941
--------------------------------------------------------------------------
________________
- આ જાહ- અહO
T5
--
-
સંપ્રતિ રાજા: દીક્ષા ખાવા
માટે કે મેક્ષ માટે? : ૨ હ્યુજિરાજWછwફ્લેવિટ્ટજીમજ
અનાજ ના જમાના ની [ સુ વાચકને મુદ્રણદેવથી થયેલ ક્ષતિ સુધારીને વાંચવા ભલામણ -લેખક]
હમણા જ કલકત્તાથી એક મુનિવરે “જિનવાણી ઉત્તરે લ્યો ભણી નામનું પુસ્તક મે કહ્યું. આ પુસ્તકની અનુક્રમણિકાના અંતે પ્રગટ લખેલા લખાણ ઉપર વિશેષ પ્રકાશ પાડવા માટે તેમણે વિનંતી કરી અને જૈન શાસનમાં પ્રગટ થાય તેવી અભિલાષા વ્યક્ત કરી. અનુક્રમણિકાના અંતે છપાયેલ લખાણના લેખકની અજ્ઞાનતા અને અભિનિવેશને જોયા પછી તેમની વિનતી સ્વીકારવાનું મન થયું. અનુક્રમણિકાના અંતે છપાયેલ લખાણ અક્ષરશ: નીચે મુજબ છે.
તે “સંપ્રતિ રાજા, ચોક ભિક્ષુક સાધુઓ પાસે આહાર મળે અને સાધુએ પિતાના આચાર્ય ભગવં. તને આહાર આપ કે ન આપવું એ અધિકાર છે એમ કહી એ ભિક્ષુકને આચાર્ય ભગવંત પાસે પક્ષ રીતે લાવે છે. આચાર્ય ભગવંત એને ભાવી શાસન ઉન્નતિકારક જાણીને ખાવા માટે દીક્ષા આપે છે. એ સમયે આ દીક્ષા મેક્ષ માટે જ લેવાય એમ જ કાર પૂર્વક એના હદયમાં કઈ ભાવ ન હતાં. એણે ખાવા માટે જ દીક્ષા લીધી હતી. અને દીક્ષા એના માટે કેટલી ગુણકર્તા બની એ જૈન સમાજથી અજાણ નથી. ખાવા માટે દીક્ષા લેનાર જૈન શાસનમાં મહાન રાજા તરીકે આજે પણ પંકાય છે. એના ગુણ ગાતાં વેતાંબરે આજે પણ હર્ષ અનુભવે છે. કહેવાનો આશય આ છે કે સંપ્રતિ ૨ જના છવે મેસ મેળવવા માટે “જ” ધર્મ કર્યો નહેતે છતાં પણ એને એ ધર્મ કેટલો ઉત્કૃષ્ટ ફળ આપનાર બન્યા છે. એ જોતાં ધર્મ હિંયા મુગ્ધ એ માટે કઈ દિવસ ભૂંડી હાય જ નહીં. એ ધર્મ ક્રિયા તારક જ બને મારક બને જ નહીં.
- મુધ છે ભૌતિક સુખ માટે ધર્મ કરે તે એમને લાભકર્તા ન બને એ કહેવું ' ચગ્ય નથી. અરે કયારેક સમકિત દષ્ટિ આતમા પણ ભૌતિક સુખ માટે ધમ કરે તે તે પણ મારક ન જ બને. અને એ માટે જ ગીતાર્થો નિશ્ચયલક્ષી વ્યવહારનું લાય
Page #942
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૮૭ અંક ૪૩ તા. ૨-૭-૯૬ :
નથી અને વ્યવહાર ધર્મની પ્રધાનતા નથી એ દેશના કુદેશના છે. એકાંતે નિશ્ચયની પ્રરૂપણા એ તે બે મહિનાના બાળકને દુધપાક ખવડાવવા જેવુ' કુકૃત્ય છે એમ જ્ઞાનિયે
સ્પષ્ટ કહે છે.
ડીસા. ૨૦૫૧ દીપાવલી પર્વ
ઉપરના લખાણમાં મુનિશ્રી જયાન ક વિજયજીએ માક્ષ માટે જ ધર્મ કરવા'ની શાસ્રીય આજ્ઞા ઉપર આડેધડ કુતર્કો કર્યાં
હતી” એવી વાત લખવાની જરૂર રહેતી નથી, અને વધુમાં સમજવુ જોઇએ કેખાવા માટે તેમણે દીક્ષા લીધી માટે દીક્ષા
છે. કયાંક તા વાકય રચનાના જ. ઠેકાણુ’ગુણકર્તા બની છે. એવુ નથી પણું ખાવા
નથી. નિશ્ચયલક્ષી વ્યવહારની વાત કરતી વખતે લખેલા વાકયમાં એ સ્પષ્ટ જણાય • છે. મુનિશ્રી જયાન વિજયજીની વાત ઉપર ક્રમસર વિચાર કરીએ.
માટે દીક્ષા લીધેલી હોવા છતાં તેમને દીક્ષા પ્રત્યે સાચા ભાવ ઉત્પન્ન થયેલે તેથી ઉદ્ધાર થયા હતા. આ બધી વાતની કશી જાણકારી નહાવાથી મુનિશ્રી જયાનંદ
પ્રથમ તેમણે શ્રી સ'પ્રતિવિજયજીએ સાવ ખાટુ અથ ઘટન કર્યુ” છે. સ'પ્રતિ રાજના જીવે પૂવભમાં ખાવા માટે દીક્ષા લીધી હતી- આ વાત સૌ ફાઇ જાણે છે. કાઇ વિરોધ કરતું નથી, પણ આ પ્રસનને ટાંકીને “ સપ્રતિ રાજાના જીવે પૂર્વભવમાં ખાવા માટે આવા જ દીક્ષા લીધી હતી, દીક્ષા માક્ષ માટે જ એના હ્રદયમાં કાઈ ભાવ રજુઆત કરનાર મુનિશ્રીની
ન
લેવાય તે હતે.” આવી મને ાંત કેવી
છે તે સમજી શકાય તેવુ છે. ખાવા માટે દીક્ષા લીધી હોવા છતાં અંતે સાચા સાધુપણા પ્રત્યે અહોભાવ પ્રગટયા હતા ? આ મહત્વની વાત પ્રગટ ન કરનાર સુનિ શ્રીએ વગર કારણે ભૌતિક સુખન દલાલી કરી છે. સાચા સાધુને ભૌતિક સુખની
કલાલી કરવી શેલે નહિ,
(૧) સૌ મહારાજાના પૂર્વ ભવની વાત લખી છે. સમત્તિ મહારાજાના પૂર્વ ભવમાં તેમને ખાવા માટે દીક્ષા આપનારા આચાય ભગવત શ્રી સુહસ્તિ સૂરિ મહારાજા હતા. તે દશપૂર્વધર હતા, આગમવિહારી હતા. વિશિષ્ટ જ્ઞાની પુરૂષને શાસ્ત્રમાં નિષિય કાર્યને પણ કરવાની છુટ હોય છે. પરંતુ આગમવિહારી મહાપુરૂષોએ આચરેલી તેવી પ્રવ્રુત્તિનુ અનુકરણુ આપણાથી ન થાય. એવી શાસ્ત્રાજ્ઞા છે. ધમ માક્ષર માટે જ કરવા'ની શાસ્ત્રીય પ્રરૂપણા કરનારા મહાપુરૂષોએ, આગમવિહારી મહાપુરૂષાની તેવી આચરણાનુ કયારેય ખંડન કર્યું જ નથી તેથી તેવા દષ્ટાંતા મૂકીને સંપ્રતિ મહારાજાના જીવે મેક્ષ માટે દીક્ષા લીધી ન
• ૭૬
જયાન
( મહાત્મા ત્રિસ્તુતિક મતના છે.
1
Page #943
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૮ : અંક ૪૩ તા. ૨-૭-૯૬:
.
(૨) ભૌતિક સુખની દલાલી કરવાના અને કયારેક સમકિત દષ્ટિ આતમા પણ અતિ ઉત્સાહમાં મુનિશ્રીએ “ધર્મક્રિયા મુગ્ધ ભૌતિક સુખ માટે ધર્મ કરે છે તે પણ. છ માટે કોઈ દિવસ ભૂંડી હાય જ મારક ન જ બને.” મિક્ષ માટે જ ધર્મ નહીં. એ ધર્મક્રિયા તારક જ અને મારક કરવાની શાસ્ત્રીય પ્રરૂપણ કરનારા મહા બને જ નહિ.” આવું શાસ્ત્ર વિરુધ વિધાન પુરુએ ક્યારેય “મુગ્ધ છે ભૌતિક સુખ કરી નાંખ્યું. ભૌતિક આશયથી કરાતાં માટે ધર્મ કરે તે એમને લાભકર્તા ન ધર્માનુષ્ઠાનેથી કેવા કવિવાકે ભોગવવાં બને” એવું કહ્યું નથી. એટલે “એ કહેવુ પડે છે તેનું વર્ણન શાસ્ત્રકારોએ ઘણી એગ્ય નથી” એવું જયાનંદ વિજયજીનું જગ્યાએ કર્યું છે પણ કયાંય શાસ્ત્રકાર કહેવું બિલકુલ યોગ્ય નથી. ખેટે આક્ષેપ ભગવતેએ “મુગ્ધ જીવોને ધમક્રિયા તા૨ક કરે એ સાધુપુરુષનું લક્ષણ નથી. મુગ્ધ જ બને, મારક બને જ નહીં ” એવું ના કે સમ્યગદષ્ટિ આત્માના અન્ય ભાવે અભય વચન આપ્યું નથી. આપણુ જયાનંદ થતાં અનુષ્ઠાનેને એકાંતે નિષેધ કોઈ કરતું વિજયજીએ આવું અભય વચન મુગ્ધ નથી. તેવા તેને અ૫લાપ પણ કંઈ અને અખિ મીંચીને આપી દીધું છે. કરતું નથી. આ વાતમાં કઈ વિવાદ જ
એકવાર જાદુગરનો ખેલ જોતાં જોતાં નથી. વિવાદ એ છે કે આજના લોકેને ' અતિ ખુશ થઈ ગયેલા વાણિયાએ કહ્યું આત્મહિતના માર્ગે લઈ જવા હોય તે હતું કે જા, આખા ગામની ભેંસ તને આપી મોક્ષના ઇરાદે ધર્મ કરવાને ઉપદેશ આપ પણ વાણિયાના વચવની નિરર્થકતાને સમ- કે ભતિક આશયથી ધર્મ કરવાને ઉપદેશ જનારા જાદુગરે આખા ગામની ભેંસનું આપો? અમે મેક્ષના જ ઇરાદે ધર્મ દાન સ્વીકારી લેવાનું જોખમ ખેડયુ ન કરવાની જોરદાર રજુઆત કરીએ છે. હતું. ભૌતિક સુખની દલાલી કરવાના અતિ જેઓને આ સિવાયનો બીજો વિકલ્પ પસંદ ઉત્સાહમાં આવી ગયેલા જયાનંદવિજયજીએ હેય તેઓ સાથે અમે સંમત બનતા નથી. મુગ્ધ જીવને આપી દીધેલું અભય વચન (૪) અનિશ્રી આર્ગળ લખે છે. “અને સ્વીકારી લેવાનું જોખમ કોઈએ લેવા જેવું એ માટે જ ગીતાર્થો નિશ્ચય લક્ષી વ્યવહાનથી. દરેકે શુદધ આશય દ્વારા જ ધર્મ. રન લય નથી. અને વ્યવહાર ધર્મની કરવાને જ્ઞાનીઓએ બતાવે માર્ગ સ્વીકા- પ્રધાનતા નથી એ દેશના કુદેશના છે. રવા જેવો છે.
એકાંતે નિશ્ચયની પ્રરૂપણા એ તે બે મહિના . (૩) મુનિશ્રી લખે છે કે “મુગ્ધ જ નાના બાળકને દુધપાક ખવડાવવા જેવું ભૌતિક સુખ માટે ધર્મ કરે તે એમને ફકત્ય છે. “જયાનંદ વિજયજીના આ લાભકર્તા ન બને એ કહેવું યોગ્ય નથી. લખાણમાં વાકય રચનાના ઠેકાણા નથી
Page #944
--------------------------------------------------------------------------
________________
-
૯૭૮
' '
, , : શ્રી જૈન શાસન (અઠવાડિક)
અને માટે ઉપાડે નિશ્ચયલક્ષી વ્યવહાર કહેવાય? વ્યવહાર ધમની પ્રધાનતા કેને ની વાત કરવા નીકળી પડયા છે. પછી કહેવાય? અને એકાંત નિચ ની પ્રરૂપણા એમની અજ્ઞાનતા ઢાકી રહે છે ? કેને કહેવાય? આની કશી પણ સમજણ
પ મહામહોપાધ્યાય શ્રી યશોવિજયજી વગર વિવાદમાં કુદી પડનારા અજ્ઞાન આત્મા મહારાજાએ ફરમાવ્યુ છે કે “નિશ્ચયર્દષ્ટિ એની દયા ચિંતવ્યા વિના બીજુ તે શું હદય ધરી, પાળે જે વ્યવહાર પુણ્યવત કરી શકીએ. “મોક્ષ માટે જ ધમ કરવો તે પામશેજી, ભવસમુદ્રને પાર.” જે જોઈએ” આવી પ્રરૂપણને કુદેશના સમજઆમાં નિયદષ્ટિને હૃદયમાં ધારણ કરીને નારા મહાઅગીતાર્થ છે, તેને એકાંત " વ્યવહાર ઘર્મનું પાલન કરશે, તે પુણ્યાત્મા નિચયની પ્રરૂપણ સમજનારાને નિચયને ભવસના પારને પામશે. “મવા માટે “ને પણ આવડતું નથી. એને નિકચયલક્ષી જ ધમ કરવો જોઈએ.” આવી પ્રરુપણને વ્યવહારના લક્ષ્ય વિનાની દેશના સમજનારા જે કઈ સિંચયલક્ષી વ્યવહાર વિનાની ને જૈન શાસ્ત્રોની બારાખડી પણ આવડતી દેશના, વ્યવહાર ધર્મના પ્રધાનતા વિનાની નથી- એ ચેકકસ છે. દેશના, એકાંત નિશ્ચયની પ્રાણુ કે મુનિશ્રી જયાનંદ વિજયજીએ “જિનકદેશના માનતા હોય તેઓ એક નંબરના વાણી ઉત્તરે ત્યાં જાણી” નામના પ્રશ્નોતરી અગતાથી છે. કારણ કે “ધર્મ કરવા પુસ્તકમાં એ શંભુમેળ ભેગે કર્યો છે કે જોઇએ એ વાત વ્યવહારની ધર્મની પુષ્ટિ પ્રાતરીની પંચકટી કાળ બની ગઈ છે. કરે છે. જ્યારે માતા માટે જ આ વાત એથી એના ઉપર કશું કહેવા જેવું રહ્યું નથી નિશ્ચય દષ્ટિ તરફ ધ્યાન દોરનારી છે.
| (જેઠ વદ ૧૪ તા. ૧૪-૬-૯૬) એટલા માટે જ “મોક્ષ માટે જ ધર્મ કરવો જોઈએ” આવી પ્રરૂપણા નિશ્ચય
: વનરાજિ : દષ્ટિને હૃદયમાં ધારણ કરીને વ્યવહાર શાસસાર સમજ્યા વિના, પાળવાની વાત કરનારી છે. ભવસમુદ્રને
ચેપડીએ લખાય પાર આ રીતે જ પમાશે- એવી સ્પષ્ટ I , ,-- --કહે તેથી, વાત તે પૂ. ઉપાધ્યાયજી મ. ફરમાવે જ
ઉ ઉભરાય; છે. એટલા માટે આ પ્રરૂપણ સંપૂર્ણપણે (“જિનવાણી ઉત્તરે ૯ જાણી પુસ્તક શાસ્ત્રીય જ છે. છતાં એક પ્રકારની ચેકકસ
ના પ્રત્યેક પાને છાપેલા દૂહાઓ જોઈને 9થીથી પિડાતા કેટલાક માણસને આવી
ને એ મારા એક મિત્ર મુનિવરને કરેલ ફૂલો) શાસ્ત્રીય પ્રરૂપણા સામે નિશ્ચય અને વ્યવહાર જેવા શબ્દોની બુમાબુમ કરવાની ટેવ પડી ગઈ છે. નિશ્ચયલક્ષી વ્યવહાર કેને
Page #945
--------------------------------------------------------------------------
________________
| તેના અલ્પ સમયના પાલનથી પણ સુખ
- - -શાહ રતિલાલ ડી. ગુઢકા (લંડન)
જ્ઞાનીભગવંતે અને શાસ્ત્રકારે કહે છે કે આ બાર વૃતેનું અ૫ સમય માટે પણ આરાધન કર્યું હોય તે પણ તે સુખદાયી, લાભદાયી બને છે. આત્માને હિતકારી છે.
અલપકાલ ધૃતાન્યતઃ વ્રતાનિ સીખ્યનિહિ,
અત પ્રદેશિવદ ગ્રાહ્યાલાની તત્વકિમિ છે આ વૃત અહ૫ કાળ સુધી ધર્યા હોય તે પણ સુખને આપનારા થાય છે. આથી પરદેશી રાજાની જેમ તત્વ લેતાઓએ એ વ્રત (અવશ્ય ધારણ કરવાં કેતા ગ્રહણ કરવા નાનામાં નાનું વ્રત સુખ સંપતિ સમાધિ અપાવે છે અને તે પછી મોટું વૃત નિયમ ભાવ ભકિતથી વિધિનુસારે ગ્રહણ કરેલા વૃતે તે અવશ્ય સુખ શાંતિ અને અવશય મેક્ષ સુખ અપાવે છે વ્રત વિનાનું જીવન લખું છું કે સુકે છે. જેનાથી જેટલા પ્રમાણમાં ત્રત લઈ શકાય તે મુજબ જરૂર અવશ્ય વ્રત ગ્રહણ કરવા જોઈએ વૃત નિયમ વિના એક ઘડી પણ ન રહેવું જોઇએ અને શહેવાય જ નહિ. પછી ભલે શકિતનું આરે પણ અવશ્ય-પાંચ વ્રત-આઠ વૃત અને બની શકે તે અવશ્ય બાર વૃત શ્રાવકને સૌ પ્રથમ ગ્રહણ કરવાના છે તે જ આપણે શ્રાવક, શ્રાવિકાપણને ભાવી શકીએ દીપાવી શકીએ અને ભગવાનની આજ્ઞાને તે જ માન્ય કરી શકયા છે માનીએ છીએ તેમ કહેવાય. શ્રમણોપાસક કેવી રીતે બ..
પરદેશી રાજાની કથા-શાનાપાને લખાયેલી આ કથા છે. એક સમયે શ્રી વીર પ્રભુ આમલ ક૫ નામના ઉદ્યાનમાં સમેસર્યા. પ્રભુનું આગમન ધણીને ભકિતથી વશ્વના કરી. પછી વિનમ્રતાથી કહ્યું: “હે ભગવંત! ગૌતમ સ્વામી આદીને નાટક દેખાડવાની મને આજ્ઞા આપી
ભગવાને તેને કંઈ જવાબ ન આપે. સૂર્યદેવે ફરીથી વિનંતિ કરી. ભગવાન બીજી વાર પણ મૌન રહ્યા. નાટક બતાવવાની આજ્ઞાને ભગવાને ત્રીજી વખત પણ કરી જવાબ ન આપ્યો એટલે ! અનિષેધ અનુજ્ઞા અનુસાર સૂર્યાલદે નાટક બતાવવા અંગે ભગવાનની મૌન સંમતિ માની લીધી. હવે તેણે ઈશાન દિશામાં જઈને પિતાની છે. ભુજમાંથી ૧૦૮ દેવતાઓ અને (એકસે આઠ) ૦૮ દેવીએ વિકુવી અને બત્રીસ પ્રકારનું નાટક કરી બતાવ્યું. નાટક પુરૂ થતાં સૂયભવે વિધુતની જેમ વર્ગમાં ચાલ્યા ગયે.
તેના ગયા બાદ લોકેને પ્રતિબંધ પમાડવાના હેતુથી શ્રી ગૌતમવામીએ શ્રી વિરપ્રભુને પૂછયું: પ્રભુએ કહ્યું છે ગૌતમ વેતાંબી નગરીમાં પ્રવેશી નામે નાસ્તિક
Page #946
--------------------------------------------------------------------------
________________
ક શ્રી જૈન શાસન [અઠવાડિક]
રાજ હતું. તેને સૂર્યકાંતા નામે સી હતી ને સૂર્યકાંત નામે પુત્ર હતું. અને ચિત્ર નામે પ્રધાન હતે.
મંત્રી ચિત્ર રાજકાર્ય માટે શ્રાવતી નગરીમાં જિતશત્રુ રાજા પાસે ગયે. એ સમયે ત્યાં કેશી નામે ગણધર શ્રાવસ્તીમાં પધાર્યા હતા મંત્રી તેમને વંદન કરવા ગયે ચર્તાની મુનિની દેશનાં સાંભળી, મંત્રીએ શ્રાવક ધર્મ અંગિકાર કર્યો અને કેશ ગણધરને વેતાંબી નગરીમાં પધારવા માટે વિનંતી કરી એ પિતાનું કામ કરી વેતાંબી પાછો ફર્યો. કેશી ગણધર વિહાર કરતાં કરતાં અનુક્રમે વેતાંબી નગરીના ઉદ્યાનમાં પોયો. મંત્રીને ઉદ્યાન પાલક પાસેથી ગુરૂના આગમનના સમાચાર મળ્યા તે જાણી મંત્રીએ વિચાર્યું કે “હું મંત્રી છતાં મારે રાજા નરકે જાય તે ચગ્ય ન કહેવાય. અહિયા આપણે વિચારવાનું છે સમર્જવાનું છે કે અગાઉના મંત્રી પ્રધાન કેવા હતા પિતાના રાવ (માલીકીની અધે ગતિ ન થાય એનું કેટલું દુખ કેટલી કાળજી છે આપણને પણ આ જ ભાવ હવે જોઈએ કે હું ધમી છતાં મારું ઘર મારા ઘરના કે મારા ગામના કોઇપણની સિદ્ધિગતિ થાય એવી મારી ભાવના છે. એથી મંત્રીએ આજે બહાનું કાઢીને એટલે કે કઈ પણ જાતનું બહાનું બતાવી રાજાને ગુરૂની, વાણી સંભગાવું અને તેમ કરીને હું રાજને અનુણ થાઉં”
' આમ વિચારી શિવ મંત્રી ઘોડા ખેલવાના બહાને રાજને જ્યાં સૂરિ હતા તે પ્રદેશમાં લઈ ગયે શજ શાંત થઈ વૃક્ષની છાયા નીચે બેઠો. ત્યાં તેના કાને ગુરૂની દેશના સંભળાઈ. આ સાંભળી રાજાએ ઉદ્વેગ પામી માં મચકડી મંત્રીને કહ્યું: “આ જનની જેમ આ સાધુ શું આરડે છે? “રાજન ત્યાં જવાથી તેને નિશ્ચય થશે." પછી મંત્રી રાજને ગુરૂ પાસે લઈ ગયે, ત્યાં રાજાએ કઈ ગણધરની આ પ્રમાણે દેશના સાંભળી.
' ' '' મૂદાસ્તત્વમેજનાના નાનાયકત્યથશભમ્
અસદ્ધાસનમાજ” હારયતિમાનવાહા , નાના પ્રકારની યુકિતઓવાળા અને અથથી કમળ એવા તત્વને નહિ જાણનારા પ્રાણીઓ બેટી વાસનાઓ વડે પિતાને મનુષ્ય જન્મ વ્યર્થ પણે ગુમાવી દે છે. તે
'
આ બધી દેશના સાંભળી રાજાએ કેશી ગણધરને કહાં કે વૃતધારી! પારક, પાપ, પુણ્ય, અને જીવ છે જ નહિ. કારણ કે મારા પિતા ઘણા પાપી હતા. તે પાપ કરીને નરકે ગયા હોય તે તેમને તે હું ઘણે વહાલું હતું. તે તે ત્યાંથી આવીને
Page #947
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૮ અંક ૪૩ તા. ૨૦-૭૯૬
મને કેમ, ન કહે કે “પુત્ર ! તારે પાપ કરવુ નહિ કારણ પાપ કરવાથી દુખ ખમવું પડે છે. (૧)
બીજું મારી માતા ઘણુ દયાળુ હતા, તે સ્વર્ગે ગયા હોવા જોઈએ. તે તે આવીને મને સ્વર્ગનું સુખ કેમ કહેતા નથી? તેમજ હે પુત્ર! તારે પુણ્ય કરવું એમ મને ભલામણ કરતા નથી? આ ઉપરથી સિદ્ધ થાય છે કે, પાપ પણ નથી, અને પુણ્ય પણ નથી. (૨)
એક વખત એક શેરને મેં કેઠીમાં પુરી દીધું હતું. એ ચાર તેમાં મુંઝાઈને મરી ગયા પછી કેડી જોઈ તે કયાંય છિદ્ર જેવા ન મળ્યું. તે તેને જીવ કયાંથી નીકળી ગયે? (૩)
અને એ ચેરના મૃતદેહમાં કીડા પડેલા જોવા મળ્યા અને તેમને પેસવા માટેનું છિદ્ર પણ જોવામાં ન આવ્યું, આથી પ્રવેશ કરનાર કે નીકળનાર કોઈ જીવ છે જ નહિ (૪)
બીજુ બધા જ સરખા નથી તેનું શું કારણ ? તમે કહેશો કે કઈ ' બાણ દુર જાય છે અને કોઈનું નજીક જ (નજદીક) પડે છે. તેવી રીતે બધા જીવ સરખા નથી. પણ તેમાં કઈ કર્મનું કારણ નથી. (૫)
હે આચાર્ય મેં એક રને જીવતે ત્રાજવે ચડાવ્યા. અને મરણ પામ્યા પછી તેને ત્રાજવામાં મુક્ય, એ બંને વખતનું વજન સરખું જ થયું. જે જીવ હોય તે જીવતા ભારે અને મરણ પામ્યા પછી હલકે કેમ ન થયે? (૬)
હે સૂરિવર્ય! એક શેને મેં કકડે કકડા કરીને જે તે પણ તેના શરીરના કઈ પણ મગમાં મને જીવ જેવા ન મળે. (૭)
પ્રભુ વડા વગેરે પાથ પ્રત્યક્ષ જોવામાં આવે છે તેમ જીવ પ્રત્યક્ષ જોવામાં કેમ દેખાતું નથી. (૯)
બીજુ કુથવા અને હાથીના શરીરમાં એક સરખે છવ હેય તે કથવાનું શરીર
કથાનું શરીર મોટું કેમ? (૯)
અને હું સરિરાજ ! અમારા કુળ ક્રમથી જે નાસ્તિક મત ચાલે આવે છે તે મારાથી કેમ છેડી દેવાય? (૧૦)
પદેશી રાજાના આ બધા જ પ્રકને કેશી ગણધરે શાંતિથી સાંભળ્યા અને પછી. જવાબ દરેકને એક પછી એક એમ કમસર આપે.
(ક્રમશ:)
Page #948
--------------------------------------------------------------------------
________________
શ્રી જેને શાસન (અઠવાડિક)
Reg No. G. SEN 84 දුපරපපපපපපපපපපපපපපංජප්රාදපාදී 9પૂજ્યશ્રી કહેતા હતા કે
-શ્રી ગુણદશી
ဦးဝဝဝဝဝဝဝဝဝဝဝ
0ાણી ICE LES
.૫ ૫ આચાર્યદેવેશ શ્રીમદવિજયરામચંદ્રસૂરીજી મહારી |
છે . આ સંસાર તે કસાઈખાનું છે. બિચારા છ સુખની આશામાં કપાઈ રહ્યા છે. 1 & ૦ આ ભૌતિક સુખ એ જ મોટામાં મોટુ ઝેર છે. તે ઝેર જેને ચઢે તે સુખમાં 8
દુખી હોય, જીવતાંય દુઃખી, મરતાં ય દુખી હોય જ્યાં જાય ત્યાં દુઃખી દુઃખીને
દુ:ખી જ થાય. ૐ . સંસારીના ત્રણ ગુણ ! સુખથી ચસકવું નથી, દુઃખ જોઈતું' નથી મોક્ષ
મેળવ નથી. છે 0 સ્વાદ એ જીભને ગુણ છે, આત્માને ગુગ નથી. જે સ્વાદમાં મજા માને તેને તે 0 સ્વાદ તેને મારે. વાદ એ તે પાપ છે. ખાવા છતાં સ્વાદ ન કરે તે કે
ઉંચે જીવ. ( ધમહયાને સ્પશે પછી જ જીવમાં પરિવર્તન આવે. 0 . સંસારી જીવોને અસંયમ મીઠે સાકર જેવું લાગે છે. સંયમ કહે છે જે
લાગે છે. 0 ૦ નાલાયકને ખુધિ મળે એટલે પિતાનું અને પારકાનું અકલ્યાણ કરે. ૦ મુહ પતિના પચાસ (૫૦) બેલ તે આત્માનું શિક્ષણ છે.
અમને સામને થાય, ધર્મને સંગ્રામ થાય પણ દુનિયાની કોઈ ચીજ માટે 0 કજીયે કંકાશ થાય નહિ. 9 જ્યારથી મોટેભાગ મરજી મુજબ ધમ કરતે થયે. આજ્ઞા વિચાર થયે,
ત્યારથી ધર્મ નામને રહ્યો, અધર્મનું સામ્રાજય ચાલવા માંડયું. અને ધર્મ છે 0 * કરનારા પાસે પણ ધર્મ રહ્યો નહિ. 0 સંસારની કઈ ચીજ માત્ર ન ગમે. બધી છોડવા જેવી જ લાગે, ત્યારે ધમ ગમે. ૪
oooooooooooooooooooooo * જેન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ (લાખાબાવળ) || C/o. શ્રુતજ્ઞાન ભવન ૪૫, દિવિજય હેટ-જામનગર વતી તત્રી, મુદ્રક, કોશક - સુરેશ કે. શેઠે સુરેશ પ્રિટરીમાં છાપીને વઢવાણ શહેર (
સૌથી પ્રસિદ્ધ કર્યું”
કહ૦૦૦૦૦૦૦
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦, 1
Page #949
--------------------------------------------------------------------------
________________
સૂરિ
૧૯૪૨-૧
નમો ૬૩વિસાર તિસ્થયચળ ૩સમાર્ં મહાવીર પનવસાળનં.
No
ZAN ફંસા
અઠવાડિક
વર્ષ
૮
અંક ://
૪૪+૪૫
શ્રી જૈન શાસન કાર્યાલય
શ્રુત જ્ઞાન ભવન ૪૫, દિગ્વિજ્ય પ્લોટ,
જામનગર (સૌરાષ્ટ્ર) INDIA
PIN-361005
Received 20 JUL 1996
શાસન અને સિધ્યાન્ત રક્ષા તથા પ્રચારનું પત્ર
मा. श्री कैलाससागर सूरि ज्ञानम दि श्री महावीर जैन आराधना केन्द्र, कोबा. જ. ગાંધીનગર, પિન-382009.
ODEDA
SESE
ઉપદેશ માટે એ અયેાગ્ય કાણુ
उपदेशों हि मूर्खाणां, प्रकेापाय न शान्तये ।
पयःपानं भुजंगानां,
केवलं विषवर्धनम् ।।
સુખ ને ઉપદેશ આપવા તે તેને કાપ ઉત્પન્ન કરવા માટે થાય છે પણ શાંતિને માટે થતા નથી જૂઓ ! સપને દુશ્થપાન કરાવવું તે કેવલ ષિષની વૃદ્ધિને માટે થાય છે.
TREIFE
SE
5
એ
Mc
Page #950
--------------------------------------------------------------------------
________________
X
XXBEXKOKAKREXKOKAKURXKRRXXBX0* - જ્ઞાન ગુણ ગંગા -
-श्री in HEDIKANERGNORE-
R EADLINE
પૂ. આ. શ્રી વિ. શાંતિસૂરીશ્વરજી મ. કૃત શ્રી મહાભાગ્યમાં નવા પ્રકારની ચય ना सा प्रमाणे ४ी छ.. एगनमोकारणं, होइ कणिट्ठा जहन्नआ एसा । जहसत्ति नमोकारा, जहन्निया भन्नइ विजेट्ठा ॥५४॥ सच्चिय सक्कथयंता, नेया जेट्ठा जहन्निया सन्ना । सच्चिय इरियावहिया, सहिया सक्कथय दंडेहिं ॥५५।। मज्झिमकणिट्ठिगेसा, मज्झिम मज्झिमउ होइ सा चेव । चेइय दंडय थुइ एग संगया सव्व मज्झिम मा ॥५६।। मज्झिम जेट्टा सच्चिय, तिन्नि थुई उ सिलोय तियजुत्ता । उक्कोस कणिट्ठा पुण, सच्चिय सक्कच्छाइ जुया ॥५७।। थुइ जुयल जुयलएणं, दुगुणि य चेइय थयाइ दंडा जा । सा उक्कोस विजेट्टा, निद्दिग पुव्वसूरीहिं ॥५८।। थोत्त पणिबाय दंडण, पणिहाण तिगेण संजुआ एसा । अंपुन्ना विन्नेया, जेट्टा उक्कोसिआ नाम ।।५९।। एसा नवप्पयारा, आइन्ना वंदणा जिणमयंमि । कालोचियकारीणं, अणग्गहाणं सुहा सव्वा ॥६०॥ उक्कोसा तिविहाविहु, कायव्वा सत्तिउ उभयकालं । सड्डेहिऊ सविसेस, जम्हा तेसिं इमं सुत्तं ॥६१।। वंदइ उभयउ कालं, पि चेइयाई थइथुई परमो । जिणवर पडिमागरधूवपुप्फगंधच्चणुद्युतो ।।६२।। सेसापुण षट्भेया, कायव्वा देसकालमासद्य । समणेहिं सावएहि, चेइयपरिवाडिमाईसु ॥६३।। ભાવાર્થ –(૧) જઘન્ય જઘન્ય પ્રથમ ભેદ-એક નવકાર કહેવાથી.
(ो मनु. ८॥ 3 ७५२ )
Page #951
--------------------------------------------------------------------------
________________
-
{ Hલ શેરક .જનવિશ્વમસૂરીશ્વરજી મહારાજની છે
269 zorul euHo era Ribody Pu/ new yu2g 47
-તંત્રી
પ્રેમદ ઘજી ગુઢફ
[૮મુજઈ). હિન્દકુમાર મનસુજલાલ જપ્ત
(૪જ કેટ). સુરેજચંદ્ર કીરચંદ સંe
(૧૪વર૪). જાયેદ ઈલ્મી ઢw
, (રાજ)
*
• wઠવાડિક • Wારા gિ a શિવાય ચ મળg a
છે
વર્ષ : ૮ર૦૫ર કિં. અ સુદ-૧ મંગળવાર તા. ૧૬૭-૯૬[અંક ૪૪-૪
કરછવાગડ દેશદ્ધારક પૂ. આ. શ્રી આ કનકસૂરીશ્વરજી મહારાજાના ગુણાનુવાદ
-પૂ. આ. શ્રી વિ. રામચંદ્રસુરીશ્વરજી મહારાજા (વાગડદેશદ્ધારક પૂ. આ. શ્રી વિજય કનકસૂરીશ્વરજી મ.ની શ્રા. વદ-૪ની સ્વર્ગો છે રહણ તિથિ આવે છે તે નિમિતે પ્રવચન અત્રે રજુ થાય છે.
સં. ) 5 (શ્રી જિનાજ્ઞા કે પૂ. પ્રવચનકારશ્રીજીના આશય વિરૂદ્ધ લખાયું હોય તે ત્રિવિધે, ક્ષમાપન" (ગતાંકથી ચાલુ)
-અવ સુખ તે જીવ માત્ર ઈરછે છે પણ કયું સુખ ઇરછવા જેવું છે અને કયું-સુખ { ઈરછવા જેવું નથી તે સમજવું પડે. “આ દુનિયાના સુખની ઈચ્છા કરવી, તેને મેળવવું છે. મે જ કરવી તેમાં વાંધો નહિ –આમ કહેવું તે ઉન્માર્ગની દેશના છે. આ દુનિયાના 8. સુખને ઇaછે તે તો બિચારા અજ્ઞાન છે. જે સુખ ઇચ્છવા જેવું નથી તે સુખ ઈચ્છે છે આ અને જે સુખ ખરેખર ઈરછવા જેવું છે તે ઈચછતા નથી–આ વાત તમને સમજાય છે? છે
સઘળા જીવો સુખને ઈચ્છે છે. પણ એ ભાગ ન ઈચ્છવા જેવા સુખને ઈચ્છે છે ર છે ને? દુનિયાના સુખને ઇચ્છવું તે તે પાપ છે. આત્મિક સુખની ઇચ્છા કરનારા ! છે કેટલા ? દુનિયાના જ સુખને ઇચ્છનારા જીવને ન તે ભગવાન, સાધુ કે ધર્મ એળ
ખાય. તે ધર્મ કરે તે ય અધર્મ માટે કરે. આપણને પણ દુનિયાદારીના સુખને જ રાગ # છે ને? આત્મિક સુખની ઇરછા કરવા માટેની સાચી તેમના જ જાગતી નથી ને ? જ્યારે
Page #952
--------------------------------------------------------------------------
________________
: શ્રી જૈન શાસન [અઠવાડિક]
1
જ્યારે આપણને સુખ યાદ આવે છે ત્યારે દુનિયાનું સુખ યાદ આવે છે કે આત્માનું ! સુખ યાદ આવે છે? દુનિયાનું સુખ તે દુ:ખનું જ કારણ છે, દુઃખરૂપ છે. આ સુખને રાગ પણ દુખ પેદા કરનાર છે. આ વાત નિરંતર યાદ આવે તો વીતરાગને માનીએ, છે વિતરાગના સાધુને માનીએ, વીતરાગને કહેલ ધર્મ સમજાવે છે, નહિ તે સમજવું કે, તે ધમથી આઘા છીએ. આ મહાપુરૂષના ગુણ ગાવા એ પણ ધર્મનું કામ છે. મહાપુરૂષને યાદ શા માટે ? કરવાના? તેમના જેવા બનવા સાધુપણું સહેલું નથી. ઘણા જીવે એ, અનેકવાર સાધુપણાની ક્રિયાઓ કરી પણ સાધુપણું તેને રૂછ્યું જ નહિ. તમે બજારમાં કઈ કે વેઠો ? . તમને ખબર છે તેનાથી જ પૈસા મળે છે. તેના માટે ઘર-બાર, કુટુંબ-પરિવાર, નેહી- તે 9 સંબંધી બધું જ છૂટે. સગી મા ય છોડાય, મા રૂવે તેની ય દયા ન આવે. આ બધા { જ કહે કે-દુખ વિના સુખ નહિ સંસારના સુખના જ અથી તે બધા સારી છે છે પૂરી કેટિના સાધુ થાય તે પણ જેમ પૈસા કમાવા ખાયપીએ નહિ તે બધા
તપસ્વી ઓછા કહેવાય ! પૈસાના લાભ ખાતર તે બધું છોડે. પિતાને દછિત સુખ છે જોઈતું હોય તે તે મેળવવા મા-બાપ, જે કઈ આડે આવે તેને ય છેડી દે. સંસાર
છેડો તે કઠીન નથી. સંસારનું સુખ છોડવું તે કઠીન છે !..
આ દુનિયામાં ઘણા લેકે એ લાખની મૂડી લેઢામાં, લાકડામાં, જમીનમાં ન ખી. તે આ બધા મૂરખ છે માટે નાખી? લાખના બે લાખ કરવા મૂડી લેઢામાં, લાકડામાં, જમી. છે નમાં નાખે. તે રીતે દેવલોક માટે લાખની મિલકત છેડી, સાધુ થાય તેની છે પણ આ શાસનમાં કાંઈ જ કિંમત નથી, તે વગ ઘણે છે. જેને સંસારનું છે સુખ ભૂંડું લાગ્યું, આત્મસુખની સાધના માટે બધું છોડયું તે જ માત્મા છે શ્રી વીતરાગ દેવનું સાધુપણું ખરેખર પામે પામવાના અભ્યાસ માટે ય 8 છેડે તે ય ખરેખર સારે જીવ છે. દુનિયાનું સુખ મૂંઝાવે, દુઃખ પણ મૂંઝાવે છે. ત્યારે પોતાની પામરતા સમજે તે ય ઊંચે જીવ છે.
મોક્ષનો અનુભવ આત્માને અહીં જ થાય છે. જેને પરની આશા છેડી દીધી છે જેને કેઇની આશા નથી, જેને કેઈ જાતની વાસના નથી તેવા જીવને પક્ષને છે અહીં અનુભવ થાય. તેને થાય મેક્ષમાં કેવું અપૂર્વ સુખ હશે ! જે સુખમાં કોઈની છે
અપેક્ષા નહિ તેવું સુખ કેઈની અપેક્ષા વિના આત્મા સુખ અનુભવે તેવું સુખ ફામાં ! છે છે. મેક્ષમાં શરીર નથી, શરીર નહિ એટલે ભૂખ નહિ, તરસ નહિ, ટાઢ-તાપ-થાક 1 છે. નહિ. ભૂખ લાગ્યા વગર ખાય તેને શી રીતે ખાવું પડે? ભગી લેકેને વાનગીઓ 1 મળતી જ્યારે આજના ભેગી લેકે વાનગીઓની ભીખ માગે છે.
Page #953
--------------------------------------------------------------------------
________________
- azzoooooooo છે વર્ષ ૮ : અંક ૪૪-૪૫ તા. ૧૬-૭-૯૬:
મહાત્માની સ્વગતિથિ ઉજવીએ તેને અનુભવ છે. તપ-ત્યાગ વગેરે એવા છે ૧ ગુણ છે જે બીજા ગુણેને ખેંચી લાવે. જેને સામાન્ય ગુણેને અભિલાષ પેદા થયે હેય છે તેવા અને તપ-ત્યાગમાં આનંદ અનુભવે. તપમાં કષ્ટ પડે તે સમજે કે વધુ નિશ આ થઈ રહી છે. તે રીતે તપમાં આગળ વધેલા મહાતપસ્વી થઈ ગયા.
માગળ રાજકુમાર, શ્રેષ્ઠી પુત્ર આદિ દીક્ષા લેતા તે અત્યંત સુખમાંથી આવેલા છે { મહાકષ્ટો વેઠતાં થઈ જતા અને કામ સાધી જતા. શ્રી મેઘકુમારની વાત યાદ છે ને ? રે કેટલા નિરોગથી દીક્ષા લીધેલી. પણ પહેલા દિવસે જ ઊંઘ ન આવી, ઘેર પાછા જવાનું
મન થયું. ચિંતામાં પડી ગયા. નિર્ણય કર્યો કે, સવારના ભગવાનને પૂછીને ઘેર પાછા જ તે જવું. એ મને એમ ગયા હતા તે ભગવાન શું કરત? ભગવાન પાસે ગયા તે ભગ- 1 છે વાને કહ્યું કે, “વત્સ ! બહુ દુર્બાન કર્યું સાંભળતાં અચકો આવ્યા. વળી કહે કે 8 છે “આ સંસારમાં દુખ વિના છે શું? સંસારમાં આ જીવે અનંતાનંત દુખ વેઠયા છે. છે. ૨ નરકાદિના દુખની ખબર છે? હાથીના ભવમાં કેટલું દુઃખ વેઠયું છે.” તે બધું યાદ છે 8 કરાવતા તેઓ જાગી ગયા. આવો સુકમાલ જીવ મહાતપસ્વી શી રીતે બન્યું હશે તે હું સમજાય છે? જાગી ગયા પછી તપ કર્યું જ જાય. માટે જ લખ્યું કે–ચાલે છવ $ જ તણે બ.” શરીરનું બળ ગયું. જીવના બળે જ ચાલે છે. શરીરને પૂછતા નથી, તપ છે ૨ કરે છે, તપથી, શરીરને દુ:ખ અનુભવાય છે અને આત્માને સુખ અનુભવાય છે. માટેજ 3 { કહ્યું કે “રહે કઈ મહા સુખમ્” શરીરના સુખના ટૌરી જીવો જ આત્મા સુખને છે તે સમજે અનુભવે. ભગવાને આજ્ઞા કરી કે એ તપ કરે, જેથી ઇન્દ્રિયની શકિત ? છે ઘટે નહિ, સંયમ યોગો સદાય નહિ અને મન અમંગલ ચિંતવે નહિ. જેનું મન છે છે સારું ને તે દુ:ખ પણ કલ્યાણકારી ! તે અનુભવ ભગવાનના સાધુપણામાં થાય. આ છે છે શરીરના સુખે પ્રત્યે તમને નફરત જાગી છે? આ શરીરના સુખ ઉપર નફરત છે 8 જાગી તે સમજી લેવું કે શ્રી વીતરાગ દેવનું શાસન આપણને સ્પર્શવા છે માંડ્યું છે. આ સુખ પ્રત્યે સૂગ વધી હોય, સુખ છોડવાની ટેવ પાડી હોય, દુઃખને ઊભું કરી વેઠવાની ટેવ પાડી હોય તેવા જીવને અંતે સમાધિ મળે. રે મહાત્માઓને જીવતાં ય સમાધિ હોય અને મરણ પણ સમાધિવાળું પામે, ગતિ પણ 8 સારી પામે, ત્યાં ય શાસન હયામાં બરાબર રહે એટલે મોક્ષ સાધક સામગ્રી મળે ત્યાં જ કે જ જમે. ધર્મ પામ્યા અને ધર્મ બરાબર સાચવે તે ત્રણ-પાંચ કે સાત ભવમાં મેલે ?
જાય જ. કર્મ નડે તે ય તેના વધુ ભવ તે નહિ જ, સંખ્યાતા ભવ જ. છે આપણે બધાએ આપણા હ યાને જાણવા રોજ આત્માને પૂછવાનું કે, દુન્યવી
Page #954
--------------------------------------------------------------------------
________________
૯૮૮::
શ્રી જૈન શાસન (અઠવાડિક)
સુખ તરફ નફરત છે કે પ્રેમ છે? વેપારીની શકિત વધે તે હાટડી હોય તો દુકાન થાય, દુકાનમાંથી પેઢી થાય, ઘર મોટું થાય, બંગલે ય થાય. વેપારી, વેપાર શકિત જેટલે કરે કે શકિત એટલે ન કરે ? હારને માલ રાખનાર, પાંચ-દશ-પંદર-વીશ- ૨ પચ્ચીસ-પચાસ હજારને, લાખના ય માલ રાખે. તેથી ખબર પડે કે શકિત વધી. જે જે ચીજ ગમે તે શકિત મુજબ કરવાનું મન થાય, મન ન થાય તે સમજવું કે કચર પડયું છે!
ભગવાનનું શાસન એટલે સંસારનું વિરોધી શાસન ! જેને સંસારની વાતે અનુકૂળ આવે તેને ભગવાનનું શાસન અનુકૂળ થાય નહિ, લાગવાના છે ( શાસનની અનુકૂળતા માટે ધર્મમાં સુધારે ન થાય. આપણી જાતમાં સુધારે છે મ કરાય! દ્રવ્ય-ક્ષેત્ર-કાલ-ભાવ પ્રમાણે આપણી જાતને સુધારવાની છે પણ ધર્મમાં સુધારો કરવાનું નથી. દ્રવ્ય-ક્ષેત્ર-કાલ-ભાવ ધર્મના રક્ષણ માટે છે જેવાના છે, ધર્મના નાશ માટે જોવાના નથી!
“થાય તેવા થઈએ તે ગામ વચ્ચે રહીએ? તેમ માનનારા ખોટા માગે છે. મેં આ જમાને જુએ જમાને જુએ તેમ કહેનારા જમાના મુજબ જીવે તે શું કરવું પડે ? છે જે જમાનામાં અનેકને ખાવા ન મળે તો આમ માનનારા જમાનાવાદીએ એ ખાવાનું છે ૫ બંધ કરવું જોઈએ, બધાએ લખું-સૂકું ખાવું પડે બધા આયંબિલ કરવા માંડે અને આયંબિલમાં પણ ઉદરી કરવા માંડે તે ભુખમરો ભાગી જાય, કઈ ચીજ ની તાણ છે
આજે વાયરે એ વાય છે કે ધર્મમાં સુધારો કરે. આ કાળમાં આવા કિયા. 8 છે કાંડ ચાલે નહિ. બધામાં પાપ-પાપ કરાય નહિ. તમારે આજના યુગના જે ધર્મ છે જોઈએ છે કે ભગવાને કહ્યા પ્રમાણે જોઈએ છે? ભગવાનના જ્ઞાનમાં આજનો યુગ છે જ નહિ હોય એમ માને છે ? હજી તે એ કાળ આવશે કે ધર્મ જ ચાલ્યા જશે. આ { પાંચમા આરાના અંતે આ ધર્મ નાશ પામવાને છે. આ ધમ આ ક્ષેત્રમાં નહિ રહે છે
જુઓ આજે ધીમે ધીમે ભારતવર્ષમાંથી અહિંસા નાશ પામી ને? હિંસા ધમ છે મનાવા લાગી છે ને? જૈન કુળના નબીરાઓને ય કતલખાના જરૂરી લાગે છે. તે પણ લેકકલ્યાણ માટે આવશ્યક લાગે છે. ન કરે તે લેક ખરાબ થાય! અસત્ય વગર તે આજે ચાલે નહિ. આજે તે અસત્ય પણ સત્ય-શાહુકાર કહે કે, આ જમાનામાં ચેરી વગર ચાલે નહિ. આ જમાનામાં મોટું બેલે નહિ, લખે નહિ તે પણ ચાલે નહિ, બધા અધર્મો ધર્મની હોડ કરવા લાગ્યા છે.
' ( કમશ:) :
Page #955
--------------------------------------------------------------------------
________________
පපපපපපපපපපපපපපපපපපපපප જ બાર વ્રતમાં ચાર શિક્ષા વત :
પૂ આ શ્રી વિજય ચંદ્રગુપ્તસૂરીશ્વરજી મ. පපපපපපපපපපපපපපපපපපපාතෙ
| : નવમ સામાયિક વ્રત : - આ પૂર્વે જણાવ્યા મુજબ એકમાત્ર સર્વવિરતિ ધર્મને આરાધવાની ભાવનાને જેમ બને તેમ વહેલામાં વહેલી તકે સફળ બનાવવા પ્રયત્નશીલ બનેલા શ્રાવકે બારવ્રતાદિ વરૂપ દેશવિરતિ ધર્મને સ્વીકાર કરે છે. એમાં પાંચ અણુવ્રતે તે પાંચ મહાઘરે ને અંશ છે. તેના ગુJકારક તરીકે ત્રણ ગુણવતે છે. અને સાધુધર્મની શિક્ષાઅભ્યાસ માટે ચાર શિક્ષાત્ર છે. ચાર શિક્ષાવતેમાં પહેલું શિક્ષાવત સામયિકવત સ્વરૂપ છે. - ગૃહજીવનમાં સર્વસાવદ્યોગથી થાવ છવ સર્વથા વિરામ પામવાનું કોઈ પણ રીતે શકય નથી. પાપ સહેજ પણ ગમે નહીં અને પાપ કર્યા વિના સહેજ પણ ચલે નહીં- આ શી અવસ્થાને અનુભવ રાતદિવસ કરનારા શ્રાવકને ગૃહસ્થ પણું કેવું અકારું લાગે છે–તે તે તેમના સિવાય બીજું કેણ સમજે? સર્વવિરતિ ધર્મની ઉત્કટ ઇચ્છા અને અવિતિનું દબાણ-આ બે વચ્ચેની ભીંસ અનુભવાય તો આ પ્રથમ શિક્ષાત્રતનું મૂધ જણ થા વિના રહે નહિ. ગૃહસ્થજીવનમાં સાધુતાની વાતનો અનુભવ કરાવનારા આ સામાકિ જેવું બીજું કંઈ ઉત્તમ સાધન નથી કે જે ચારિત્રમોહનીય કર્મના ક્ષયે પશમ ઝ સ કરાવે. રાગદ્વેષ દિને આધીન બન્યા વિના નાદિ ગુણેને પ્રાપ્ત કરી સમતામાં મગ્ન બનવું- એ સામાયિક છે. સાધુ મહાત્માઓ જીવન ભર આવા સામાયિકને સારી રીતે ધારણ કરે છે. પરંતુ ગ્રહને એ શક્ય ન હોવાથી તેઓ દરરોજ બને તેટલી વાર બે ઘડી માટેના સામાયિકને સ્વીકારે છે.
વરસમાં, મહિનામાં કે દિવસમાં ધારણા મુજબ અમુક વાર (ઓછામાં ઓછું એકવાર) સામાયિક કરીશ.
આ પ્રમાણે સામયિક વ્રતને સ્વીકાર કરનારાએ સામાયિકમાં નવી ગાથાઓ ગોખવી, જૂની ભુલાઈ ગયેલી ગાથાઓ પાકી કરવી, અને તેના અર્થનું જ્ઞાન સંપાદન કરવું. શકય હોય ત્યાં સુધી તેના સમયમાં ફેરફાર કરે નહિ. આ રીતે સ્વાધ્યાયમાં ચિત્ત સ્થિર બનશે તે કુદરતી રીતે જ નીચે જણાવેલા મન-વચન અને કાયાસંબધી સામયિકના દેને પ્રસંગ નહીં આવે. જેથી નિષ રીતે સામાયિક કરી શકાશે.
Page #956
--------------------------------------------------------------------------
________________
૯૦
શ્રી જૈન શાસન (અઠવાડિક)
દ્વેષ કરવા, અવિવેકપૂર્વક ચિંતન કરવુ', અના વિચાર કરવા નડે. ઉદ્વેગ કરવા, શની ઇચ્છા
સામાયિકના મૂળમાં શસ્ત્ર આવનય કરવેશ, ભયભીત બનવુ, વ્યાપારના વિચાર કરવા,
કરવી અને આ લાકાઢિ ફળસ બધી નિયાણું કરવુ આ
દશ મનના દોષો છે.
ખરાબ વચન મેલવું, હુંકારા કરવા, પાપના આદેશ કરવા, લવારા કરવા કલહુ કરવા, આવા બેો--જાવ કહેવું, ગાળ દેવી બાળક રમાડવું, રાજાદિની વિથા કરવી અને હાસી મશ્કરી કરવી આ વચનસ બધી દશ દ્વાયા છે.
વારવાર શરીરને અસ્થિર કરવુ –ચારેય દિશામાં જોયા કરવુ –પાપનું કામ કરવું આળસ મરડવી, અવિનય કરવા, ટેકે બેસવુ", મેલ ઉતારવા, ખજવાળવુ, પગ ચાવવા, ગુપ્ત અગા ઉંઘાડાં રાખવાં, સપૂર્ણ શરીર ઢાંકવુ. અને ઊંંધવુ. આ બાર દોષા શરીરના છે.
આ બત્રીસ ઢાષાથી રહિત વિશુદ્ધ એવા સામાયિકની આરાધના આત્માને સ વિરતિ ધમથી ભાવિત બનાવનારી છે.
દશમ દેશાવકાશિક ત
સામાન્ય રીતે બીજા ત્રતામાં થાડુ આગળ વધવુ' એટલે કે જેની દૃઢ રાખી હાય તેમાં છૂટ ઓછી કરવી. અને જે પ્રવૃત્તિ કરવાનું નિશ્ચત હેય તે પ્રવૃત્તિમાં થોડા વધારે કરવા-એને દેશવકાશિક નામનું દશમુ વ્રત કહેવાય છે. વંત માનમાં આ છઠ્ઠા ક્રિશિંગમન-પરિણામના વિષયમાં સક્ષેપ કરવાના આશયથી સવાર સાંજ બે પ્રતિક્રમણ અને આઠ સામાયિક એમ દશ સામાયિક કરવાપૂર્વક વૈશાવકાશિક વ્રતનુ* પાલન છે. તે દિવસે એકાશનાદિ પુચ્ચક્ખાણુ કરાય છે.
કરાય
વરસમાં મહિનામાં કે પદર દિવસાદિ દરમ્યાન અમુકવાર (એછામાં ઓછું એકવાર) દેશાવકાશિક વ્રત કરીશ,
આ પ્રમાણે દેશાવકાશિક વ્રતને આરાધનારા શ્રાવકાએ તે દિવસ (પાટ વગેરેની પ્રવૃત્તિ કરવી નહિ. સ્નાનાદિ આરસની પ્રવૃતિ પણ શકય હોય તેા કરવી નિ, બહા રથી કાઈ વસ્તુ મંગાવવી કે માકલવી નહિ. તેમ જ પૂવે નકકી કરેલી પ્રવૃત્તિને યાદ કરાવવા માટે કાઇ પણ ક્રિયા-પ્રવૃતિ કરવી નહિ. ફ્રાન, તાર, ટપાલ, વગેરેનો પણ ઉપયાગ કરવા નહિ.
વરસમાં કે મહિનામાં એકાદ-બે વાર કરાતા આ ખીજા શિક્ષાવ્રતમાં જેમ મને તેમ પાપની પ્રવૃત્તિ ઓછી થાય એ માટે ખુબ જ પ્રયત્નશીલ બનવુ',
Page #957
--------------------------------------------------------------------------
________________
વર્ષ : અંક ૪૪-૪૫ તા. ૧૬-૭-૯૬
:
-
આ એકાદશ હૈષધ દ્રત અયારમું પોષવત ખુબ જ પ્રસિદ્ધ છે. આ પૌષધ વ્રતમાં સર્વથા અથવા તે અંશતઃ અ હારને અને અબ્રહ્મ (મૈથુન) વ્યાપાર અને શરીર સંસ્કાર (વિભૂષા) ને ત્યાગ કરાય છે. અઠમ-ચૌદસાદિ પર્વ તિથિએ માત્ર દિવસ કે શત્રિને અથવા દિવસ અને રાત્રિને પષધ કરવાનું અનતજ્ઞાનીઓએ શ્રાવ કેને ફરમાવ્યું છે. ત્રીજા શિક્ષાત્રત સ્વરૂપ આ અગ્યારમું પૌષધવત જે અપ્રમત્ત પણે આરાધાય તે જ્ઞાનાદિ ગુણને એ પુષ્ટ બનાવ્યા વિના નહિ રહે.
વરસમાં કે મહિનાદિમાં અમુકવાર (ઓછામાં ઓછું એકવાર) પૌષધ વ્રત કરીશ.
આ પ્રમાણે પૌષધવતને સવીકાર કરનારાએ ૫ ગુરુ ભગવત પાસેથી પૌષધસંબધી વિધિ બરાબર જાણી લેવો જોઈએ. પૌષધ કરતી વખતે તે વિધિનું અનંતજ્ઞાનીની આજ્ઞા મુંજ મ ખુબ જ સરસ રીતે પાલન કરવું જોઈએ, દેખા-દેખીથી બીજાઓની જેમ પૌષધની કથા પ્રમાપૂર્ણ બને નહી–એને ખ્યાલ રાખ. સૂવા બેસવા ઉઠવાહિની જગ્યા, મારું વગેરે પરેઠવવા ની જગ્યા અને પૌષધમાં આવશથક ઉપકરણે આ બધાની પડિલેહણા અને પ્રમાર્જના ખુબ જ ઉપયોગ પૂર્વક કરી લેવાનું ધ્યાન રાખવું. તે જેમ તેમ કરવાથી અથવા સર્વથા ન કરવાથી પષધ વિરાય છે. આવી કેઈ પણ જાતની વિરાધના કર્યા વિના સર્વથા અપ્રમત્તપણે પૌષધની આરાધના કરવી જોઈએ.
પૌઘમાં નીચે જણાવ્યા મુજબ વર્તવા માટે પૈષધના આરાધકોએ પ્રયત્ન કર જોઈએ. (૧) પૌષધમાં પૌષધ કે સામાયિક વિનાના ગૃહસ્થ આહાર-પાણી લાવી આપે તે વાપરવા નહિ. (૨) પાષઘનિમિત્તો સારો આહાર લે નહિ. (૩) પૌષધના પારણે સારે આહાર વાપરવે નહિ. (૪) પાષધ નિમિત્તે શરીરની શોભા-ટાપટીપ કરવી નહિ. . (૬) પદ માટે અલંકાર બનાવવાં નહિ. (૭) પોષધ માટે વસ્ત્ર રંગવા નહિ. ૮. પૌષધમાં શરીર ઉપર મેલ ઉતારવે નહિ. , પોષધમાં ને બીજા પ્રહરમાં અને ત્રિી પ્રહરમાં જ નિદ્રા લેવી એમાં ત્રણ સંથારા પિરિસી ભણાવીને જ નિદ્રા લેવી. ૧૦. પૌષદ માં સ્ત્રીસંબંધી વાત કરવી નહિ. ૧૧. પાષધમાં આહારની પ્રશંસા કે નિંદા કરવી નહિ ૧૨. પષધમાં રાજ્ય કે યુદ્ધ વગેરેની વાત કરવી નહિ. ૧૩. દેશસંબંધી પણ વાત પૌષધમાં કરવી નહિ. ૧૪. પિષમાં મારું વગેરે પડિલેહણ કર્યા વિનાની જગ્યામાં પરઠવવું નહિ. ૧૫. પોષધમાં કેઈની પણ નિંદા કરવી નહિ. ૧૬. પૌષધમાં ગૃહ સાથે વાત કરવી નહિ. ૧૭. પષધમાં ચારસંબધી વાત કરવી નહિ. ૧૮. પષધમાં સ્ત્રી વગેરેના અંગે પાંગ રાગાદિથી જેવાં નહી.
Page #958
--------------------------------------------------------------------------
________________
. શ્રી જેને શાસન (અઠવાડિક)
૨
દ્વાદશ અતિથિસંવિભાગ વત : શ્રી વીતરાગ પરમાત્માની પરમતારક આજ્ઞા મુજબ સર્વદા આરા વના કરતા હવાથી જેઓને પર્વ કે અપર્વ તિથિને વિભાગ નથી એવા પૂ. સાધુ ભગવાને અતિથિ કહેવાય છે. આવા અતિથિઓને આહાર- પાણી વગેરેને સવિભાગ ૨ એટલે આપવું -તેને-અતિથિ-સંવિભાગ વ્રત કહેવાય છે. આ વ્રતનું પાલન આમ તે દરરોજ કરવું જોઈએ. ભગવાનની આજ્ઞા મુજબ સર્વથા નિષ્પાપ જીવનનું પાલન કરનારા પુ.. સાધુ-સાધવી મ. પિતાના આહારાદિ માટે પણ કઈ જ હિંસાદિ પાપ કરતા નથી. આપણી પાસે તેઓશ્રીના કામમાં આવે એવી કઈ પણ આહારદિ સામગ્રી હોય, તેને “આ ગ્રહણ કરો અને મને ભવથી તારે' આવી એકમાત્ર વિશુદ્ધભાવનાથી પૂ સાધુ-સ દવી મ. ને વહરાવવી એ, સમ્યગશનાદિની પ્રાપ્તિનું અમોઘ સાધન છે.
વર્તમાનમાં. વિહાર ઉપવાસ સાથે આઠ પ્રહર દિવસરાને પાવધ કરી બીજે દિવસે પૂ. સાધુ-સાધવી મને વહરાવી તેઓ જે દ્રવ્ય વહેરે તે જ દ્રવ્ય વાપરીને એકાશન કરવું- આવા વિધિના પાલનથી આ ચોથું શિક્ષાત્રત આરાધાય છે. 1 ઉપર જણાવ્યા મુજબ વરસમાં અથવા મહિના વગેરેમાં (ઓછામાં ઓછું એક
વા૨) અમુક વાર અતિથિસંવિભાગ કરીશ. - આ પ્રમાણે વતની આરાધના કરનારે અથવા તો ૫. ગીતાર્થ ગુરુ ભગવંતની, - આજ્ઞાથી પષધોપવાસ વિના માત્ર ૬ સાધુ-સાધવી મને વહોરાવીને વહેરેલા દ્રવ્યથી જ તે તે દિવસે અથવા તે તે કે નિર્વાહ કરી અપવાદે આ વતની આરાધના કરનારે ખૂબ જ ભક્તિપૂર્ણ હૃદયે સત્કારાદિપૂર્વક સુપાત્રદાન આપવું જોઈએ.
* કોઈવાર પૂ. સાધુસાધવી મને યોગ ન મળે તે સાધર્મિક ભાઈબેનને જમાડીને પણ ઉપર જણાવ્યા મુજબ આ બારમું વ્રત આરાધી શકાય છે. આ વતન પાલનના અવસરે યાદ રાખવું કે
ગોચરીના સમય પૂર્વે આપણે પૂ. સાધુસાધવી મને બોલાવવા જવું, રસ્તામાં સાથે રહેવું અને ઉપાશ્રયે પાછા મૂકવા જવું. અનુ ગાદિના કારણે પણ આપણા હાથે એવું ન થાય કે વસ્તુ હોવા છતાં તે વસ્તુ વહેવા માટે
ગ્ય ન રહે. દા. ત. વહેરાવવાની વસ્તુ સચિત્ત પાણી વગેરેમાં મકવી અથવા સચિન પાંદડાં વગેરેથી ઢાંકી દેવી. વહેરાવવાની તીવ્રભાવનાથી પારકી - ચીજને આપણી છે એમ જણાવવું નહિ અથવા ઓછી ભાવનાદિના કારણે પોતાની ચીજને બીજાની છે એમ પણ જણાવવું નહિ. મારા સિવાય વહેરાવનાર નથી. એવા અહંકારાદિ વિના માત્ર “ગ્રહણ કરો અને મને ભવથી તારે' આવી એક જ ભાવનાથી, “સાધુમહાત્મા છે” એમ માનીને,, (આપણા - સગા અથવા પરિચિત એક કામના છે. વગેરે માનીને નહિ) સુપાત્રદાન કરવું.
કહેવાનો આશય એ છે કે રાગાદિને આધીન બન્યા વિના ધનાદિની મૂછને દૂર કરઠ્ઠા શકિત છુપાવ્યા વિના. દરરોજ સુપાત્રદાન કર્યા વિના રહેવું નહિ.'
Page #959
--------------------------------------------------------------------------
________________
-
- ખટ્રક...ખક...ખક...!!!
બેસુરો અવાજ કરતી એક વિલક્ષણ નથી, નથી ઘસાતી ને કયારેય કાણી ૨ઢ કચ્છની રણભૂમિ ઉપર ચાલી રહી છે. બનતી નથી.
બેનમૂન સુરથી આ અસાધારણ રેટ અનાદિ કાળથી આ ઘડીઓમાં છવ પિતાને આગ પરીચય આપી રહી છે. રૂપી કુવામાંથી જીવનરૂપી પાણી ભરાય છે,
અરે! આ રંટ જોઈને કુદરતના ખોળે ઉલેચાય છે અને ભૂતકાળ ભણી રેડાય છે. હરહમેશ ચાલતી-ફરતી રંટને આપણે ભૂતકાળને આ ભેરિંગ કુવો કયારેય સો ભૂલી ગયા છીએ..
ભરાતે નથી, ધરાતે નથી અને તેના કેડે પ્રતિદિન ફરતી રંટને આપણે સૌ ઠંડક પણ થતી નથી. જ્યારે જોઈએ ત્યારે સમજી શક્યા નથી...
- તરસ્યાને તરસ્ય જ ચાલે, ડી અંતર–ચક્ષુઓ ઉઘાડીએ ચારેય ગતિમાં ભટક્તા આત્માઓની અને સમજીએ,
હથેળીમાં રહેલું પાણી ટપક ટપક ટપક. ' સમયરૂપી આ રંટને ! ન જેણે કેક કરતું જેમ ટપકી જાય છે અને અંતે કાળથી આ રંટ ચાલી આવી હશે! નથી હથેળી સૂકી ભઠું થઈ જાય છે એ રીતે તેને આરમ કળા કે નથી એને અંત આ ઘડીએ પણ આત્માનું આયુષ્ય રૂપી કહેવાત.
પાણી પ્રતિકાણે ઓછુ ઓછ કરતા જાય અના િકાળથી ફરતી અને અનંતકાળ છે આમ. એકદિ આયુષ્ય પૂર્ણ થઈ જશે પર્યત કરનારી આ રંટ ચારગતિઓમાં * જીવડે અન્ય ગતિમાં ભટકવા ચાલ્યો બમણું કરનારાઓને બક્ષીસ રૂપે મળેલ છે. જશે. વણથંભી આ રંટ જરા સરખી પણ - સૂર્ય અને ચંદ્ર! ' અટકતી નથી કે એને અટકાવનારે પણ આ
આ બનેએ રેટના પહેલવાન બળદ જગતમાં કોઈ નથી. ' ' બનવાનું કર્તવ્ય અદા કર્યું છે અને સતત પ્યારા જીવડાઓ જીવનનું જળ ખાલી અટક્યા વગર તેઓ આ ૨૮ને ફેરવી ન થઈ જાય ત્યાં સુધી તમારી પ્યાસ રહ્યા છે.
બુઝાવી લો અને સૂકા કંઠને ઠંડકતાથી પ્રકાશ પાથરનારે દિવસ અને અંધાર ભરી લો. તે ભરી રાત્રી.
' પણ, શેનાથી, તેને ખ્યાલ છે ને? કે આ બે ઘડીએ આ રંટના કે વળ- કેલળી ભગવંતે એ પ્રપેલા જિનધર્મથી ગેલી છે. એક ધોળી છે અને બીજી કાળી. તેને શરણે જશે અને તમારું વલણુ મા.
આ ઘડીઓ શેની બનેલી છે તે પણ તરફ જુકાવશે તે જ તમે આ રંટના . આપણે કહી શકતા નથી. અનાદિ કાળથી ફેંદામાંથી છુટી શકશે. - ફરનારી આ ઘડીએ : કયારે પણ કુટતી
–વિરાગ
Page #960
--------------------------------------------------------------------------
________________
કે ' વ્રસેના અલ્પ સમયના પાલનથી પણું સુખ
શાહ રતિલાલ ડી. ગુઢકા (લંડન)
છે
ગતાંકથી ચાલુ), ' છે. પરદેશી રાતના આ બધા જ પ્રકને કેશી ગણધરે શાંતિથી સાંભળ્યા અને પછી જવાબ દરેકને એક પછી એક એમ ક્રમસર આ કે
જન? તે તારી સીને પરપુરૂષ સાથે રમતી જે હોય અને તે પુરૂષને કાટવાળને મારવા માટે સાંયે હેય, તે સમયે એ પુરૂષ કહે કે “હે રાજન ! મને મારા પુત્રને મળવા ઘરે જવા દે. તે તમે શું તેને ઘરે જવા દેશો ?" પરદશીએ કહ્યું: “હે આચાર્ય એવા અપરાધીની ઈરછા કેવી રીતે પુરી કરાય?”
ગણધર “તે પછી નરકમાં રહેલા પરમાધામીએ તેને મળવા માટે તારા પિતાને શી રીતે છોડે? (૧). ' , હવે રાજન? સંડાસમાં રહેલે ચંડાળ, સભામાં બેસીને નાયકાઓનું ગાયન સાંભળતા અને પુષ્પમાળા ધારણ કરતા એવા તને બેલાવે તે શું તું તેની પાસે જાય ખરે?”
રાજાએ કહ્યું : “આચાર્ય મહારાજ એ આનંદ આનંદ છોડીને તે સમયે તેની પાસે કેવી રીતે જવાય ? * ગણધર : “તે સભા સશ સ્વર્ગલોકમાં રહેલા તારી માતા પ્રબળ સુખ ભોગવતા હોય ત્યાં તને અહીં સંડાસ જેવા મનુષ્યલોકમાં મળવા કે સમજાવવા કેવી રીતે આવે? (૨)
- રાજન ! ભોયરામાં શંખ વગાડવામાં આવે છે તે તેને નાદ બહાર પણ સંભથાય છે. પરંતુ તે ભાઇને નીકળવાનું છિદ્ર જણાતું નથી તે પ્રમાણે લેઢાની કેઠીમાંના જીવની ગતિ પણ જાણી લેવી. (૩)
ઢનો ગેળા અગ્નિમાં મુકવામાં આવે તે તે અગ્નિમય થઈ જાય છે. પણ તેમાં અગ્નિ પ્રવેશનું છિદ્ર જેવામાં આવતું નથી. તેવી રીતે તે ચારના શરીરમાં કીડાના પ્રવેશ વિશે પણ જાણી લેવું. (૪) : કેમળ બાળક અને કઠણ દેહવાળો યુવાન બાણ છેડે તે અનુક્રમે એ બાણ નજીક અને દર પડે તે તે કમળ અને કઠીન દેહને ભેદ સમજ. આ દેહ પૂર્વભવ માં કમ વડે જ પ્રાપ્ત થાય છે. (૫)
Page #961
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૮ અ ક ૪૪-૪૫ તા. ૧૬-૭-૯૬:
રાજન ? વાયુથી ભરેલી ધમણ ભારે થતી નથી અને વાયુ રહિત જમણ તેલમાં હલકી થતી નથી તેમ ત્રાજવે મુકેલ ચેરનાં છવ સહિત અને જીવ રહિત દેહનું સમજવું. (૬)
હે વજન ? અરણીના કાણમાં અરણી રહેલ છે પરંતુ તે કાછના ટુકડે ટુકડા કરી નાખવામાં આવે તે તે અગ્નિ દેખાતું નથી તેમ આ દેહમાં જીવ રહે છે પણ તે દેહના ટુકડે ટુકડા કરી નાખવાથી દેખાતું નથી. સર્વજ્ઞ જ તે જીવને જોઈ શકે છે. (૭)
મોટા ઘરમાં મુકેલે દિપક આખા ઘરમાં પ્રકાશ કરે છે અને નાની હાંડલીમાં મૂકેલો દીપક તેટલામાં જ પ્રકાશ કરે છે. તે પ્રમાણે જીવ પણ નાનું મોટું શરીર પામે છે અને નાને માટે થઈને રહે છે. (૮)
પવનથી પાંદડા વગેરે હાલે છે પણ પવન પ્રત્યક્ષ જોવામાં આવતું નથી. આવતે તેમ છવ કોશના વેગે શરીર હાલે છે પણ જીવ પ્રત્યક્ષ જોવામાં આવતું નથી. (૯)
અને રાજન ! તું કહે છે કે કુળ પરંપરાથી ચાલતો આવેલે નાતિક મત કેમ છોડું ? પણ રાજન ! જે પરંપરાએ ચાલી આવતી અધર્મ બુદ્ધિને છેડતે નથી લોઢાને ભાર ઉપાડનાર વેપારીની જેમ વપત્તિ- એનું સ્થાન થાય છે.
- કે ચાર મિત્રો દ્રય કમાવા માટે પરદેશ જઈ રહ્યા હતા રસ્તામાં પ્રથમ હાની ખાણ આવી તેમાંથી તેઓએ લોખંડ લીધું. આગળ ચાલતા રૂપાની ખાણું આવી. તે જઈ ત્રણ જણાએ લેખડ ફેંકી દઈને રૂપ લઈ લીધું આગળ જતા સેનાની ખણ આવી . એ જોઈ ત્રણ જણાએ રૂપું ફેંકી દઈને એનું લઇ લધું પેલા ચેથાએ ન રૂપું લીધું ને સેનું લીધું ને તે તે લોઢું લઈને જ તેમની સાથે ચાલતે રહો: ચાર જણે, આગળ ચાલ્યા તે તેમને નેની ખાણ મળી. ફરી પેલા ત્રણેએ સેનું ફેંકી દીધું અને તેના પિટલા બાંધી લીધા. પણ પેલાએ રત્ન પણ ન લીધા પરિણામે એ દરિદ્ર અને દુખી રહ્યો અને ત્રણ જણાં સુખી થઈ ગયા. આમ લેઢાના ભારને વહેનાર દુરાગ્રહી વેપારીની જેમ જે પરંપરાએ ચાલ્યા આવતા મિથ્યાત્વને છોડતો નથી તે દુઃખી થાય છે.” (૧૦)
રાત પરદેશી આ વાર્તાલાપ પિતાના ઘડા ઉપર બેસીને કરી રહ્યો હતે. ગણધર પાસેથી પિતાના પ્રતનેના સંતેષકારક જવાબ સાંભળી તે ઘડા ઉપરથી નીચે ઉતર્યો અને વિનયથી વંદના કરી કહ્યુઃ “હે ભગવંત ! પ્રભાતે હું તમને નમીને માસ અવિનયને ખમાવીશ.
જે પરદેશી રાજને પિતાને દુર્ભાવ સમજાય, પિતાની ભૂલ અવિનયતા સમજાઈ અને મનમાં થયેલી શંકા-કુશંકા પ્રત્યક્ષ ખુલાશે જેથી ગણધર પાસેથી સાંભળી જાણી
Page #962
--------------------------------------------------------------------------
________________
: શ્રી જિનશાસન (અઠવાડિક)
હાથના ભાવ પલટાયા અને મિથ્યાત્વને કર્યું એટલું જ નહિ પણ તે પરદેશી રાજાને સાચું જ્ઞાન પ્રાપ્ત થયું છે. આ પ્રમાણે કરવાથી ગણધર પરમાત્માને અવિનય થયો છે અને દેષ લાગે છે તે વિશે હું ખમાવીશ !
. " અને પરદેશી રાજાએ જેમ મિથ્યાત્વને છેડયું તિલાંજલી આપી એમ આપણે પણ કેતા જે કંઈ પણ આત્મા મિથ્યાત્વને સેવતો હોય તે ત્યાગ, કર છોડી દેવું : મિથ્યાત્વ ? એટલે એક મિથ્યા વસ્તુ બેટી (ગ-વે) અવળી માન્યતા જેના નિમિતે આત્માને હેરાન થવું પડે, આત્માની અધોગનિ થાય. આત્માને ભયંકર દેવ લાગે. ભવમાં વધારે ભમવું પડે અને બેટી માન્યતા અવળી માન્યતા ઉધે આ માર્ગ તે મિથ્યાત્વ છે તે એને ભાવાર્થ તે ભરપુર છે અને જેનું વર્ણન શાસ્ત્રના પાને ખૂબજ વિસ્તારથી આવે છે. જે વિશેષ ગુરૂગમથી જાણી લેવું. પણ ટુંકમાં મિથ્યાત્વ અઢારમું પાપ સ્થાનક છે. તે છેડી સત્ય સાથે ચાલવું કેવળી ભગવંતોએ બતાવેલા માગને અનુસરીને સુદેવ ગુરૂ સુમને અંદરવું એજ આત્માનું લક્ષ્ય છે.
બીજ દિવસે સવારે પરદેશી રાજ ખૂબ જ ઠાઠમાઠથી ગણધરને વંદના કરવા માટે ગયે. વિનયથી અને આત્માના ઉલાસથી વંદના કરી. પરદેશીએ શ્રાવકના બાર વૃત અંગીકાર ચર્યો. પછી ગુરૂએ દેશના આપી હે રાજન! પુષ્પફળવાળા બગીચાની જેમ પ્રથમ બીજાઓને દાન દેનારા દાતાર થઈ હમણું ધન પ્રાપ્ત કરીને તમારે અદાતા થવું નહિં. અર્થાત સુકાઈ ગયેલા વનની જેમ અરમણીય થવું નહિ. કારણ તેમ કરવાથી અમને અંતરાય લાગે અને ધર્મની નિંદા થાય.” *
પરદેશીએ કહ્યું- હે સ્વામી ! હું મારા સાત હજાર ગામના ચાર વિભાગ કરીશ. તેમાંથી એક ભાગ વડે મારા રાજ્યમાં સૈન્ય ત્યા વાહનનું પોષણ કરીશ, બીજા ભાગ વડે અંતપુરને નિર્વાહ કરીશ. ત્રીજા ભાગ વડે ભંડારની પુષ્ટી કરીશ અને ચોથા ભાગ વડે દાનશાળા વગેરે ધર્મકાર્ય કરીશ.” આમ ધમ પામીને પરદેશી રાજ રાજમહેલમાં પાછો ફર્યો અને ત્યારથી શ્રમણે પાસક બની રહ્યો.
હવે પરદેશી પહેલાને વિલાસી રાજા રહ્યો ન હતે, રાજાને ધમીદ થયેલ જોઈ તેની રાણી તેને મારી નાખવાને વિચાર કરવા લાગી. એક દિવસ તેણે પુય સૂર્યકાંતને બેલાવીને કહ્યું: “વત્સ ! તારે પિતા હવે રાજકાજ પ્રત્યે બેદરકાર રહે છે. આ દિવસ ધર્મ ધ્યાનમાં રહે છે. તેમને હવે રાજ્યની કોઈ ચિંતા નથી આથી મારી નાંખી. તું રાજ્ય લઈ લે. *
“પુત્ર આ સાંભળીને મૌન રહ્યું. ન તેણે આ કૃત્ય માટે હા કહી કે ન ના કહી. તેને મીન ઈ રાણીને પસ્તાવો થયેઃ “પુત્ર નમાલે છે ઉતાવળ થઈ મેં તેને આમ
Page #963
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૮ એક ૪૪–૪૫ તા. ૧૬-૭-૯૬
• ed
કહીને માટી ભૂલ કરી નાંખી પછી એક દિવસ તક જોઈને પરદેશી રાજને ઝેરવાળુ ભેાજન કરાખ્યુ.”
ઝેરની તુરત જ અસર થઈ. ગઇ. પરદેશીને અસહ્ય પીડા થઈ. તેને ખબર પડી કે આ દુષ્કૃત્ય રાણીનું છે પણ તે મૌન રહ્યો. રાણી ઉપર લેશ માત્ર રોષ કર્યો નહી અસહ્ય વેદનામાં પૌષધશાળામાં જઇ દર્ભના સથારા પર મેઠા. પૂર્વ તરફ માં રાખી શક્રસ્તવ ભણ્યા. મનમાં ધર્માચાર્ય ને સભારીને જાવ જીવ સુધી સર્વ પાપ સ્થાનને વાસરાવી દીધા અને શુભ ધ્યાનમાં તે મૃત્યુ પામ્યા.........હું ગૌતમ ! ત્યાંથી મરીને પરદેશી રાજા પહેલા દેવલે કમાં સૂભ વિમાનને વિષે ચાર પક્ષ્ાપમના આયુષ્યવાળા
દેવતા થયા.
માત્ર ગણીચાલીસ દિવસ જ પરદેશી રાજાએ શ્રાવકના બાર વ્રતનું રૂડી રીતે આરાધન કર્યુ હતુ. તેના ફળ સ્વરૂપે તે સાડાબાર લાખ યાજનના વિસ્તારવાળા વિમાનમાં મહદ્ધિક દેવતા થયા. પરદેશીના ભવમાં તેણે માત્ર તેર છઠ્ઠું કરી તેરમા જુના પારણે મનન કર્યું હતું.
“રુવપણે ઊત્પન્ન થયા પછી અવિધજ્ઞાને કરીને સમકિત પ્રાપ્ત થયાના પૂર્વ ભૂતાંતને જાણી ત સૂર્ય ભદેવ પૃથ્વી પર આવ્યે અને ભગવત પાસે નાટક કર્યુ. અનુક્રમે દેવગતિમાં બાર પડ્યેાપમનું આયુષ્ય ભોગવી ત્યાંથી આવી મહાવિદેહ ક્ષેત્રમાં ઊત્પન્ન
થઇ માસે જશે.”
હે ભળ્ય જીવે ! હે ભવ્યાત્માઓ! આા પરદેશી રાજાની કથામાંથી આપણે પ્રેરણા લેવાની છે આપવા જીવન આત્મામાં ઉત્તારવાની છે કે મત પાલનથી પરદેશી રાજ કેટલી બધી મોટી રૂદ્ધિવાળા દેવતા થયા છે એટલું જ નહિ પણ સાડા માર લાખ ચેાજનના વિસ્તારવાળા વિમાનમાં તેને સ્થાન મન્યું, અને એકાવતારી તરીકે કેતાં ત્યાંથી ચ્યવી સીધા મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ મળશે જ્યાં સદા ચાથે, આર વર્તાય છે જેની માંગણી આપણેતા રાજ સત્સંગમાં ખેલીએ છીએ કે શું, સમાધિ મરણે કરી શ્રી સીમ ધર સ્વામી જીને કહી આઠ વર્ષની વયે દીક્ષા લેશું આવા ભાવ તા છે ખરા પણ એના માટે આપણી આરાધના સુર જોશે આરાધનામાં આતપ્રેત બનવુ પડશે આરાધનામાં ઉજમાળ રહેવુ' પડશે.
નિયત નકી કરવુ પડશે. એક જ નિશ્ચય થવા નેઇશે. અને ગમે તેવા ફુખ સંકટ આવે પણ વીતરાગ દેવ સિવાય મસ્તક શ્રીજે કયાંય નહિ નમે ત્યાગી ગુરૂ ભગવ'તના ચરણુ સિવાય બીજે કયાંય વંદન નહિ" કરૂં' માથુ નહિ જૂકે અને જૈન ધમ સિવાય બીજો ધમ ભુલેચુકે જીવનના મત લગી પણ આરાધીશ નહિ. આવી ઉત્તમ
Page #964
--------------------------------------------------------------------------
________________
૯૦૮ ૩
: શ્રી જૈન શાસન [અઠવાડિક]
ટ્રેક વ્રત નિયમ ક્રરવાથી ઉત્તમ સુખ મળે છે જે માણ મા ને સફળ બનાવી અવિચલ ઇ આપે છે.
બાકી આ કથામાંથી ખાસ પ્રેરણા લેવાની છે કે વૃતની આરાધનામાં સમય મર્યાં. પાનું ખાસ મહત્વ નથી થાડા સમય માટે પણ તેનુ વિશુધ્ધ પણે મારાધન કરવાથી બધા તૂટે છે અને કાળ ક્રમે આત્મા સકળ કથી મુકત બની જાય છે. એજ મુજ ભાવના શિવમસ્તુ સર્વ જગતઃ
આ લખાણમાં કોઇપણ જાતના અવિનય કે જિન આજ્ઞા વિરૂદ્ધ લખાયુ. ત ડાય તો ક્ષમ્ય ગણ્યા મને માથું કરશે એજ શુભ ભાધના સાથે સત્ર જીવે સા સુખી થાઓ. સર્વ જીવા પાપ મુકત થાએ સર્વ જીવા માક્ષને પામે એજ શુભ ભાવના.
વિવિધ વાંચનમાંથી...
--સાધ્વીજીશ્રી હષ પૂર્ણાશ્રીજી મ.
ચિત્તને અનુસરવાવાળી એવી સ્ત્રી, વિનયમાં તત્પર એવા પુત્ર, અને શત્રુ વગરનું રાજય હાય તેવા પુરૂષનું જીવન સફળ જાણવું. ધર્માંની આરાધના સિવાય બધુ ગ્રંથ સમજવુ,
૫૨ નિંદા જેવું પાપ માઢુ મીનુ થયું નથી, અને થશે પણ નહિ', તેમજ પોતાની નિદા જેવુ' પુણ્ય બીજું થયું નથી અને થશે પણ નહિ.
.
પુણ્યશાળીઓ ઉવસગ્ગહર' Ôાત્રનું સ્મરણ કરે છે, તે પુણ્યશાળીને વનમાં પણ દુશ્મન, સિંહ હાથીના લાગતા નથી.
શય
જેને જીભ વશ નથી, તેને ત્રણે જગત રાજા તરફથી બહુમાન, ઉત્તમ લેાજન, સાથે ૧ર બ ધાય છે. અને જેની જીભમાં પુષ્કળ ધન, શુધ્ધ પાત્રમાં દાન, હાથી (અમૃત-મીઠાશ) વસે છે, તેને ત્રણે લેાકવાડા તથા નરનું. વાહન, ભાવપૂર્વક ગીતવવતી રહે છે. વિદ્યા પણ જીભના ટેરવે ગાન દેવના જેવું સુખ આ બધુ. પૂના રહે છે, મિત્ર અને માંધવા પણ જીભથી પુણ્યથી પ્રાપ્ત થાય છે, જ પેાતાના થઈ રહે છે, જીભના ટેરવે બધ અને મેક્ષ તથા જીભના ટેરવે જ પરમપદ રહેલ છે, માટે સવ કાય માં જીભને વશ રાખવી.
શ્રી જિનેશ્વરને પ્રણામ, જિનેશ્ર્વરની પૂજા, નમસ્કાર મંત્રનુ સ્મરણુ કાન, આચાૉંને નમસ્કાર, તથા તેમની શકિત અને ત્રસજીવોની રક્ષા એ શ્રાવકાનુ નિકૃત્ય છે,
Page #965
--------------------------------------------------------------------------
________________
letores
-
:
- પ્રારા ભૂલકાઓ,
મહિને ગમે ન મહિને આવે. મહિના ઉપર મહિને કયાં પસાર થાય તેની ખબર પડતી નથી. હજી તે બાલવાટિકાનું મેટર તૈયાર કરું ન કરું ને થડો . નિરાંતને દમ ખેરું ત્યાં ફરી તમારા પગે, તમારી હાસ્ય હજ, જ્ઞાન ગમ્મતો એવી પહેચે, ને તૈયાર કરવાની શરૂઆત કરવી પડે. .
આવી બાલવાટિકાએ માત્ર હાસ્ય-નેહને ખાને નથી એ તમારા જીવનનું ભાથું બન્યા વગર રહે તેમ નથી. તમે માત્ર ટુચકાઓ વાંચીને હસી લે, રમી લે એટલાથી મને સંતોષ ન થાય. તમે જીવનની ગતિને પલટાવે તે જ મને સંતોષ થાય. * - બાલવાટિકાને વાંચનારા ભૂલકાઓ, તમે મા-બાપને પગે લાગ્યા વિના રહે નહિ, રાત્રિ ભોજન કરે નહિ, દશન-વંદન કર્યા વગર ભજન લે નહિ, પૂજા કર્યા વગર અન્ય કામ કરે નહિ એવું હું છાતી ઠોકીને સૌ કોઈને પણ કહી શકું ખરું ને?
તમે મને બેટે નહિ પાડે ને ? આવું કરતા હોય તે તેમાં વિશેષા લાશ નહિંતર આટલું કરતા થઈ જાવ તે મને ખુબ જ આનંદ આવે. પાંચ-પચ્ચીસ વર્ષની જીંદગીમાં આપણે સંસારની મોજ માણનારા, ટી.વી. વિડિયે જેવાના, કેસેટે સાંભળવાના, વિડિયો ગેમ્સ રમવાના અને આ રીતે સમય પસાર કરવાના બરાબર ને? * થોડા સમય માટે આનંદ મચી જશે પણ આંખ, કાન અને હાથને કરેલ દ્વરે પગ એટલે અન્ય ભવમાં આંધળા બનવાનું, બહેશ બનવાનું અને હાથ વિનાના બનવાનું છે કે દુખમય જીવન પસાર કરવાનું.
આવું કાંઈ ન થાય તે માટે નાનપણથી જ સાવધ બની જીવન જીવવા માંડે, તે તમારા બધાનું ભવિષ્ય ઉજળું બની જશે દુનિયાને એક આદત પૂરા પાડનારૂં બની રહેશે. માટે મારી વાત ધ્યાનમાં રાખી તમારા જીવનમાં આવેલી કટને દૂર કરી સાચા અને સારા માર્ગે ચાલતા થઈ જાવ પછી મને જરૂરથી જણાવશે તે હું પણ આનંદ પામીશ તે ને પી લે મારું નામ અને સરનામું –
–રવિશિશુ જેના શાસન કાર્યાલય,
Page #966
--------------------------------------------------------------------------
________________
૧૦૦૦ :
હાસ્ય દરબાર
જજ ! તારા ઉપર આરાપ છે કે બ્રસ્તાન ના દરવાન પાસે ઉભેલી ગાડીની ચારી કરી.
આપી : સાહે મને શું ખબર કે એના માલીક હજી જીવતા હશે ? ( જીવતા હોય ત્યાં નિયમ છે. )
ચોરી કરવાના
હું નમ
આજના વિચાર
સસાર સમુદ્ર
સાપુ બવાસી
થ
નૈયા : છે આગમ દીવાદાંડી કે
શેઢ
કામ
—લબ્ધિ અ તે પજાબ
શેઠ મારું અસ્ત્ર મેલની જેમ ચાલે છે,
• પણ આ વચમાં વાળ કેમ
ગયા
: શેઠ શું કરૂ? નાના નાના સ્ટેશને એ ઉભા રહેતા જ નથી.
( પણ પસાર તા થાય જ ને ? )
કેરી આંખે
આમ
આમ
રહી
-લબ્ધિ અમી
જાણવા જેવુ
ઉનાળામાં કેરી બહુ ભાવે છે તે ચાલે
તેના વિવિધ નામ જાણીએ.
(ગુજરાતી)
(સ’સ્કૃત)
(હિ'ક્રી)
• શ્રી જૈન શાસન [અઠવાડિક]
(અરખી)
(અ'ગ્રેજી)
મેગેફેર ઇન્ડિકા (લેટીન)
કેમ કેરી ખાવા જેવી જ મઝા આવીને! (પણ આદ્રા પછી તા બંધ કરી છે ને ? અમીષ આર. શાહ
અબજ
મગા
બાલ ગઝલ
કાળાં ને વળી કુમડાં, લંગડ−કાઢી લેય, માય-તાય ઉપકારીયા, પેત્રે બાળક તૈાય. *
અનેકનું દેવુ કરી, સ ́ત.ના પાષાય, પુત્રા ખુબ કમાય પણુ, માય--તાય ભૂલાય. * ચાડુ' લઈ ઝુ દર્ચે, તે સજ્જન કહેવાય, ઢગા ચેિ માબાપને, પુત્રે। દૃષ્ટ ગણાય.
*
ધ્રુવ ગુરૂ ધમ ને,, ચાથા માય ને તાય, ગમે નહી. સેવતા, નર દુલ્હન લેખાય. -ઇસીતા
જી' આચરશે ? ખાવા જેવી ગમ
ગળી જવા જેવુ અપમાન
દેવા જેવુ દાન
લેવા જેવું જ્ઞાન જીતવા જેવા પ્રેમ
નાથવા જેવા ધ
ન કરવા જેવા કાય
પાળવા જેવુ શીલ પાળવા જેવી જિનાજ્ઞા
Page #967
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૮ અંક ૪૪-૪૫ તા. ૧૬-૭-૦૬
૧૦૦૧
છેડવા જે સંસાર
– કથાનક – , મેળવવા જે મોક્ષ
મૈત્રીભાવનું પવિત્ર ઝરણું બેલનારાં લેવા જેવું સંયમ
આપણને શ્રી શ્રીપાલ મહારાજાનું દ્રષ્ટાંત લેવા જેવું મૌન
બરાબર યાદ છે ને ! ' સાચવવા જેવી ઈજજત.
ધવલ શેઠે શ્રીપાલ મહારાજાને દુખ કરવા જેવી કયા
આપવા અનેક પ્રયાસ કર્યો, છતાંશ્રીશ્રી પાલ સાંબળવા
મહારાજાએ ધવલ શેઠ તરફ કઈ રષ રાખે આકરવા જે ત્યાંગ
નહિ, શ્રી શ્રીપાલ મહારાજને વરેલી –મનાલી કે. શાહ અસરા જેવી સ્ત્રીઓ અને અઢળક લક્ષમીક ની કરામત
ઋદ્ધિ જોઈને લોભાંધ અને કામાંધ બનેલા
| ધવલ શેઠે શ્રી શ્રીપાલ મહારાજને લાગ ૧ સાધુ ભગવંતે જીવમાત્રનું..વાંછે છે.
જોઈને સમુદ્રમાં ફેંકી દીધા. ' ' , ૨ એ કહ્યું કે શ્રેણિક મહારાજાને આ ચમ ચે દાન આપે છે.
- ધારા નગરીમાં શ્રી શ્રીપાલ મહારાજને ૩ સેનાને પર્યાયવાચી શબ્દ.......
કુળનું કલંક ચઢાવ્યું. છેલ્લે છેલ્લે સાતમે ૪ ત્રણ મુદ્રામાંથી એક મુદ્રાનું નામ...
માળે હાથમાં છરી લઈને ધવલ શેઠ શ્રી ૫. ......ના બાર દોષ છે.
શ્રીપાલ મહારાજાને મારવા ગયા. પગ લપસી
' ૬ એક
જવાથી ધવલ શેઠ પડી ગયા. હાથના કર્યા ગ છે. ૭ મૂળમાંથી વૃક્ષ કાપી નાખવા જેવી
હૈયે વાગ્યા” તેની જેમ ધવલ શેઠના પેટમાં લેશ્યા......
છરી ઘુસી ગઈ તેઓ મૃત્યુ પામ્યા. સાતમી ૮ પરમાધામી...પરિણમી હોય છે.
- નરકે ગયા. ૯ છ અઠ્ઠાઈમાંથી એક અઠ્ઠાઈનું નામ...
- ધવલ શેઠને ઠેકઠેકાણે આપત્તિમાંથી ૧૦ સંપ્રતિરાજ...........ના પુત્ર હતા.
ઉગારી લેનાર શ્રી શ્રીપાલ મહારાજા હતા
છતાં ઉપકારને બદલે અપકારથી વાળનાર –સા. મુકિતપ્રજ્ઞાશ્રીજી
ધવલ શેઠ ઉપર શ્રી શ્રીપાલ મહારાજાએ ટુંકી પ્રશ્નોત્તરી
અખંડ ત્રીભાવ જળવી રાખે. દરેક ૧ દલિદ્ર કયું? ૨ પ્રભુતાનું મૂળ શું ? જિગ્યાએ પોતાના વડીલ તરીકે ઓળખાવ્યા. ૩ ખરે શુરવીર કેણ ?
છેલે છેલ્લે શ્રી શ્રીપાલ મહારાજાને ચંપા ૪ ચતુર કોણ ?
નગરીનું રાજ્ય પાછું મળ્યું ત્યારે ચંપા પ ખરૂં જીવતર કર્યું ?
નગરીના નગરશેઠ પદ ધવલ શેઠના પુત્ર ૬ જડતા કઈ ? ૭ જગતે કેશુ? વિમલ શાહને થાપન કર્યા. શૈત્રી ભાવના –સા. મુકિતપ્રજ્ઞાશ્રીજી કેવી સુંદર?”
વિવેક
Page #968
--------------------------------------------------------------------------
________________
ભાભર નગર સડેન
શ્રી સુનિ સુવ્રતસ્વામી જિનાલય શતાબ્દી વર્ષ
45 શ્રી ભાભર તીર્થની યાત્રાર્થે પધારો
પ્રતિષ્ઠા દિન વિ. સં. ૧૯૫૨ શ્રાવણ સુદ ૧૦ શતાબ્દિ દિન વિ. સં. ૨૦પર. શ્રાવણ સુદ ૧૦
ઉત્તર ગુજરાતની ભૂમિ પર, બનાસકાંઠા જિલ્લાના ભૂષણરૂપ શ્રી ભાભરનગરની ભવ્યતામાં વૃદ્ધિ કરનાર શ્રી મુનિસુવ્રતસ્વામી જિનાલયને સે। વર્ષ પૂર્ણ થઇ રહ્યા છે. આ પ્રસગે સકળસ ધની સમક્ષ ભાભરના ધમ પરિચય ટુ કમાં પ્રસ્તુત છે. ૧૦૦ વર્ષ પ્રાચીન મદિરથી મ*ડિત ભૂમિ તી સ્વરૂપ ગણાતી હોવાથી સકળ સઘને તીથવરૂપ ભાભરનગરના જિનાલયાના દર્શન પૂજન નિમિતે પધારવા ભાવભીનું આમત્રણ છે.
પાંચ જિનાલયા : ૧. શ્રી મુનિસુવ્રત સ્વામી જિનાલય (૧૦૦ વર્ષી) ૨. શ્રી શાંતિનાથ સ્વામી જિનાલય, ૩. શ્રી શખેવર પાવનાથ જિનાલય, ૪. શ્રી વાસુપૂજય સ્વામી જિનાલય, પુ. શ્રી સૌભવનાથ સ્વામી જિનાલય,
ધર્મસ્થાના : શ્રાવક-શ્રાવિકા સઘની આરાધના માટેના ભવ્ય ઉપાશ્રયા, આય બિલ શાળા, ભેાજનશાળા.
પાંજરાપાળ : જીવદયાની ન્યાત જલતી રાખતી પાંજરાપેાળાં કાયમ માટે નાના મોટા ૧૫૦૦ ઢારને આશ્રય મળતા હોય છે. અને દુષ્કાળના વર્ષોંમ,૨૫૦૦ જેટ ઢોરને આશ્રય મળતા હાય છે,
જ્ઞાનમદિર : શ્રી શાંતિચંદ્રસૂરીશ્વરજી જૈન પાઠશાળા-જ્ઞાનમ'દિર જૈન એડીગ આદિ સસ્થાઓ દ્વારા સભ્યજ્ઞાનની અપૂર્વ જયાત જલતી રહે છે.
ભાભરનગરને અનેક રીતે ધમ સમૃદ્ધ બનાવનારા ગુરૂ ભગવંતા તરીકે ધર્માંદાતા પરમાપકારી પૂ. બુદ્ધિવિજયજી મ. સા. તથા પૂ. પ'. શ્રી તિલકવિજયજી મ. સા. પૂ. આચાર્યદેવ શ્રી શાંતિચદ્રસૂરીશ્વરજી મહારાજા તથા પરમ વાત્સલ્યનિધિ પૂ. આચાર્યદેવ શ્રી કનકપ્રભસૂરીશ્વરજી મહારાજના ઉપકાર ભુલી શકાય એવા નથી.
તા.ક. : ભાભર આવવા માટે અમદાવાદ-પાલનપુર-ડીસા-શ‘ખેશ્વર-ભીલડી-વાવ થરાદથી ખસ ચાલુ છે, તેમજ અમદાવાદ-ભીલડી-પાલનપુરથી ટ્રેન સેવા ચાલુ` છે. ભાભર તીર્થની યાત્રાએ પધારે
-
સુ. ભાભર તા. દીઓદર જી. બનાસકાંઠા ( ઉ. ગુજરાત )
અમારા શ્રી સદ્દે આ શતાબ્દિ મહત્સવ વિરાટ સ્વરૂપમાં વિશિષ્ટ રીતે ઉજવવાનુ નક્કી કર્યુ” છે.
સૌજન્ય : જૈન શાસન સેવા મ’ડેળ (ભાભર) સુબઇ ફ઼ાન ૮:૪૨૬૯૭૧
Page #969
--------------------------------------------------------------------------
________________
පපපපපපපපපපපපපපපපපපපපප
( પ્રતિક્રમણની અનુપમ આદેયતા છે පපපපපපපපපපපපපපඅපගපපපපපා
સંધ્યા હજી ખીલી નથી પરંતુ સૂર્યદેવતા પૃથ્વી પડનું ત્યાગ તેયાર થઈ ગયા છે. અંધારાના ઓળા હજી એટલાં કાળાં બન્યા નથી કે જેથી સંધ્યાની લાલી ઢંકાઈ જાય.
દિહી દરબાર હજી દૂર-સુદર હતું. મહારાજાધિરાજની આજ્ઞાથી તેલન ધ ચાલતું રૌન્ય ઝડપભેર આગળ વધી રહ્યું છે. દિલ્હી દરબારે પહોંચવાની ઉતાવળ ન હતી પરંતુ પૃથ્વી કાળી ચાદર ઓઢે તે પહેલાં રસ્તામાં આવતું ગાઢ જંગલ પસાર કરવાની ઉતાવળ હતી.
- જે ગાઢ જંગલ જસ્ટિથી પસાર કરવામાં ન આવે તે કાળી ભમ્મર રાત્રિને બુર ઓઢીને લુંટારાઓ ચકકસ તૂટી પડશે તેવા ફફડાટથી સોનું હૃદય ધબકતું હતું.
સમી સાંજ તે ચોકકસ ઢળવા આવી હતી અને ગાઢ જંગલમાં પણ પ્રવેશ થઈ ગયા. ઝડપભેર જંગલ પસાર કરવાની પેરવીમાં સી હતાં ત્યાં તે નિત્ય આવશ્યક કિયા કરનાર શ્રાવક મહસિંહની નજર નભ તરફ મંડાઈ.
ઓહ! આવશ્યક ક્રિયા કરવાને સમય નજીક આવી લાગે છે. પળભરને વિચાર કર્યા વગર શ્રાવક મહણસિંહે પિતાના અશ્વની લગામ ઢીલી મુકી, વિપરીત શિક્ષણને પામે અશ્વ તરત જ ઉભા રહી ગયા. ઘડાને ચગ્ય સ્થાને ઉભે રાખી. બખ્તર તથા ગણવેશને દૂર કરતાં શ્રાવક મહણસિંહ એક સાદા વેશમાં સજજ થઈ ગયા.
તે સાદે વેશ કે ?
જેને સફેદ દૂધ જેવી તી પહેરી છે અને જેની કિનાર સુવર્ણ જેવી ભાસી રહી છે તેવું ઉત્તરીય વસ્ત્ર ઓઢીને શ્રાવક મહણસિંહ નિજીવ ભૂમિ ગતી રહ્યાં છે.
હું કોઈ જીવને મારું નહિ, કોઈની પાસે મરવું નહિ અને મારતા હોય તેની અનુમોદના પણ ન કરૂં એવી ભાવનામાં રમતા શ્રાવક મહણસિંહ એક નિજીવ જગ્યાએ પિતાનું ઉનનું આસન પાથર્યું. બસ! તેઓ આવશ્યક ક્રિયાની પ્રાથમિક ક્રિયાઓ કરવામાં તટ લીન બની ગયા. જાણે પૌષધશાળામાં જ ક્રિયા કરવા બેઠા હોય તેવી મસ્તીથી તેઓ ક્રિયા કરવા લાગ્યા તેમને મન ગાઢ જંગલ કે પૌષધશાળા અને સરખા જ હતા.
રાજાદિની સવારી આગળ ઘપે જતી હતી. કદમથી કદમ મીલાવીને ચાલતું સૈન્ય ધર્મારાધના કરતાં આવક મહણસિંહની મશ્કરી ઉડાવે જતું હતું,
Page #970
--------------------------------------------------------------------------
________________
૮ ૧૦૦
શ્રી જન શાસન (અઠવાડિ)
જુઓ ! જુઓ! પેલે ધમને પૂજારી, આવા ગાઢા જંગલમાં ય ધર્મ કરવા બેસી ગયો. લુંટારૂઓના ભયથી આપણે સૌ ફફડી રહ્યાં છીએ. હિંસક પ્રાણીઓની ગજેનાથી આપણે ધ્રુજી રહ્યાં છીએ અને વનની અઘેર ઝાડીમાંથી આવતે ભયંકર અવાજ આપણુ કાનના પડદાને ચીરી રહ્યા છે. આપણે જ જે રાજય ગભરાય છે. છતાં પણ આ ધર્મને પૂજારી જરા પણ ગભરાતું નથી. આ પ્રમાણે બકતું બકતું સંય આગે બઢી ગયું. - .
ખરેખર ધર્મનું શરણ જે સ્વીકારે છે તેને ભયને ફફડાટ હેતે નથી.
ધમ-ધમ કરતું વિરાટ સૈન્ય શ્રાવક મહણસિંહ પાસેથી પસાર થઈ ગયું. શ્રાવક મહણસિંહનું ચિતડું પાપની આચના કરવામાં ચિટકી ગયું હતું. પોતે કયાં છું? અને કયી પરિસ્થિતિમાં હું તેને વિચાર પણ તેઓના મન ઉપર સવાર થતું નથી. આવશ્યક ક્રિયાના રાગી એવા શ્રાવક મહણસિંહે સઘળી માયાજાળ ત્યાગી દીધી બસ! દિવસભરના લાગેલા પાપથી હું પાછો ફરી જાવ.
શ્રાવક મહણસિંહ પાવનકારી પવિત્ર કિયા કરવામાં મગ્ન બની ગયા. સાવજ બની બેઠેલા તેને ગમે તેવી પરિસ્થિતીથી ગભરાય એવા હતા નહિ. બાળપણથી જ મા એ એવું ધાવણ ધવરાવ્યું હતું કે ગમે તેવી તંગ પરિસ્થિતિમાં પણ ધર્મને છોડ નહિ. ભૂલ નહિ. અનુકુળ સગો હોય કે પ્રતિકુળ સંગે ય તેઓ ધર્મ આરાધના ખુબ જ શાંતિ તથા ભાવપૂર્વક કરતા તેઓની અડગતા દીવ દાંડી જેવી સ્થિર હતી. ભરજંગલમાં પણ આવશ્યક ક્રિયાની આરાધનામાં તેઓ લયલીન હતા.
- ભયંકર ભરજંગલ પસાર કરી નિરધારીત કરેલ પડાવ ઉપર આખી ના પહોંચી ગઈ આરામ કરતાં રાજને આવતી કાલના પડાવની, આવતી કાલના કુચની અને આવતી કાલના કાર્યક્રમની યાદ આવી ગઈ હજી, આવતી કાલને કાર્યક્રમ નકકી કરવાને હતે. વળી રાજને આની ચિંતા શા માટે? આની સઘળી ચિંતા તે શ્રાવક મહણસિંહ કરતા હતા. શ્રાવક મહણસિંહ રાજાના મુખ્ય સેનાપતિ અને અંગત સલાહકાર હતા. તાની માટી કેઈપણ વાતમાં શા શ્રાવક મહણસિંહની સલાહ લેતાં સમયસર મળતી ઉચીત સલાહને કારણે જ તેઓને પૂછયા વગર એકેય પગલું ભરતા નહિ. આવતી કાલના પડાવની, કુચની અને કાર્યક્રમની રૂપરેખા તૈયાર કરવા રાજાએ શ્રાવક મહણસિંહને યાદ કર્યો,
પણ શ્રાવક મહણસિંહ તે કયાંથી હાજર થાય? તેઓને હાજર કરવા માટે ભર જંગલમાં જવું પડે. અરે, ત્યાં શ્રાવક મહણસિંહ તો પિતાની સાધનામાં મસ્ત છે.
Page #971
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૮ અંક ૪૪-૪૫
તા. ૧૨૭-૯૬
* ૧૦૦૫.
શ્રાવક મહણસિંહને બાતે મંત્રીશ્વરે રાજના પડામાં પ્રવેશ કર્યો. આ મંત્રીશ્વર! શ્રાવકે મહણસિંહને બોલાવા પહેરેગીર ગયે છે તે આવે એટલે આવતી કાલના કાર્યક્રમની વિચારણા કરી લઈએ બરાબર ને! '
કાંઈક વિચારવંત બનતાં મંત્રીશ્વરને થયું. ધર્મની ઘેલછામાં તરબળ બનેલાને શા માટે યાદ કરવાના? વળી રાજ-કાજના વિચાર-વિનિમયમાં આવા ભગતડાનું શું કામ છે? ધર્મના પૂજારીનું રાજા આટલું બધું સન્માન કરે છે તે બરાબર નથી.
વિચારમાંથી નિવૃત્તિ લેતાં મંત્રીશ્વર બેધ્યા, મહારાજા! આપને મહણસિંહ તે અત્યારે ભરજંગલમાં એકલે બેઠે છે, તે કયાંથી હાજર થવાને? આપણે આવતી કાલને પ્રોગ્રામ નકી કરી લઈએ.
શું' મંત્રીશ્વર “એકલો અને તેય “ભરજંગલમાં?' '
હા, મહારાજ! એ ધર્મનું પૂછડું ભરજંગલમાં એકલું અટુલું બેઠું છે. આનું નામ ધમપૂછડી કહેવાય. હશે તેની કોઈ ઘમની ક્રિયા, સંધ્યાકાળે પિતાના ધર્મની કઈ ક્રિયાકાંડ કરવાની હશે. ક્રિયાકાંડમાં છે અને તે એકલે લે છે.
ખરેખર, ધર્મના આદેશનું પણ આટલું બધું ઘેલું ? વળી, તેઓ જાણતા નથી કે આ જંગલમાં લુટારૂઓને ભય છે. કેઈ લુંટી લેશે તે એને બચાવનાર પણ કેશુ?મારતે ઘડે અને જાનના જોખમે આપણે આ ગાઢ જંગલ પસાર કરવાનું હતું તે વાત શું તેઓ નથી જાણતા. ' અરે હા, હું પણ ભૂલે, તેઓ કહેતાં હતાં કે “મારી સઘળી ચિંતા ધમ જ કરે છે. માટે –
ધર્મ જ તેઓની રક્ષા કરશે. મંત્રીશ્રવારને હળવે કટાક્ષ રાનને ન ગમે.
આવશ્યકના આદર્શની ઘેલછાને ફિટકારનારી આ દુનિયા ભલે આજે આવી આવશ્યક ક્રિય કરનારે હડધૂત કરતી પરંતુ અવસરે આવા આવશ્યક કરનારની ભરપૂર પેટે પ્રશંસા કરવી પડશે. અરે ! આદર્શને આચરનારનું શુભનામ લેતા પણ તેઓની મરાજને વિકસવું જ પડશે.” *
પણ, જવાબ આપીને કોઈ અર્થ વળવાને નથી એવું માનતા રાજાએ મૌનવ્રત ગ્રહણ કર્યું. બે પળનું મૌન સેવતાં રાજાએ પોતાના અંગરક્ષકને આજ્ઞા કરી. '
જાઓ, હમણું ને હમણાં, શ્રાવક મહણસિંહની તપાસ કરી આવે અને અહીં, તેઓને હેમખેમ મારી પાસે લઈ આવે.
છે, સરકાર નતમસ્તકે આજ્ઞા માથે ચઢાવતાં અંગરક્ષકે અન્ય અંગરક્ષકો સાથે
Page #972
--------------------------------------------------------------------------
________________
. ૧૦૦૬ :
શ્રી જૈન શાસન (અઠવાડિક)
લીધાં, ઘેડે ચઢી સો રવાના થઈ ગયા.
- ત..બ...ડ..ક! ત.ક...હકના અવાજથી કાળીમસ રાત્રી ગાજી ઉઠી અને ધૂળની ઘૂમરીઓથી આકાશ ભરાઈ ગયું. મારતે ઘેરે જતાં અંગરક્ષકે હજી થોડે દૂર જય ન જાય ત્યાં તે શ્રાવક મહણસિંહના અવે હણહણાટ કર્યો. પરિચિત હણહણાટ સાંભળતા જ અંગરક્ષકોએ એ બાજુ કૂચ આદરી, પળવારમાં તે અંગરક્ષકે શ્રાવક મહણસિંહ નજીક આવી પહયા.
નિયપણે આરાધના કરતાં શ્રાવક મહણસિંહની આખે આગળ ન હતો. દેશ કે ન હતી દુનિયા. ફક્ત હોતે પિતે અને હતી પિતાની આવશ્યક ક્રિયા. તેઓ તેમની આરાધનામાં મસ્ત હતા. - થાનગ્રસ્ત શ્રાવક મહણસિંહને જોઈ અમરક્ષક ત્યાં ને ત્યાં જ ઉમે રહી ગયા. ન કર્યો કોઈ ઇશારો કે ન કર્યો કેઈ ખખડાટ, મૌનપણે ઉસે રહેલે અંગરક અવશ્ય કરવા યોગ્ય આવશ્યક ક્રિયા શ્રાવક મહણસિંહની કયારે પૂર્ણ થાય તેની રાહ જોવા લાગ્યા.
આજે આપણે શું કરીએ છીએ તે જરા જોવા જેવું છે, કદાચ સમય કાઢીને આપણે આવશયક ક્રિયા કરવા બેઠાં હેઈએ તે પણ આપણું મન કયાં અને આપણે કયાં હોઈએ? અરે ! જે કાંઈક પ્રસંગ બની જાય તે આપણે જ આવશ્યક ક્રિયા કરનારાના કાનમાં જઈને વાત કરી આવવાના. આજે આવશ્યક ક્રિયા કરનારને ચેર (ઉપાશ્રય એ મળે છે કે ત્યાં આવીને કર્મ ખપાવવાને બદલે ચાર ઘણા નવા કર્મો બાંધીને આવે છે. સ્વાર્થ ભરી કે વળી પ્રેમ ભરી વાત સાંભળીને આવશ્યક કરનારનું ચિત્ત સ્થિર રહેશે ખરા? - અંગરક્ષક જે અંગરહાક પણ સમજ હતું કે તેમને શાંતિથી ધર્મ ક્રિયા કરવા દ્યો. અત્યારે કઈ વાત કરાય નહિ. શું ખાટું મોડું થઈ જવાનું છે? શું લુંટાયા જવાનું છે. શેડી પળે પછી રાજાને સંદેશ સંભળાવીને લઈ જઈશું.
આવશ્યક ક્રિયાને સમય થતાં જ શ્રાવક મહણસિંહે પિતાની ક્રિયા પતાવી દીધી. ધ્યાનાવસ્થા છોડતાં જ શ્રાવક મહણસિંહના નયનનું તેજ અંગરક્ષક ઉપર પડયું.
અંગરક્ષકને જોતાં જ શ્રાવક મહણસિંહ આશ્ચર્યમાં પડી ગયા, અરે ! માઈ મારા માટે બેટી થવાનું કાંઈ કારણ? શું મહારાજાદિ પણ અત્રે આટલામાં જ રેnયા છે?
ના ! શ્રાવક મહણસિંહ, હું તે આપણા નકી કરેલા પડાવથી પાછો આવું છું. ખાસ આવવાનું કારણ, તમારી ભાળ-સંભાળ લેવા જ ! મને મહારાજાએ પાઠ છે.” અંગરક્ષકે મહારાજાને સંદેશ સંભળા.
Page #973
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૮ અ ક ૪૪-૪૫ તા. ૧૬-૭–૯૬
: ૧૦૦૭
એમ ! મારી ભાળ-સંભાળ માટે એમ બેલતાં શ્રાવક મહણસિંહે ઉડાના પગડામાં પગ ભરાવ્યા. એજ તબડક, તબડકના સૂરે સો રવાના થયા
- નિરવ શાંતિ મહારાજાના પડાવમાં પથરાયેલી હતી. મહારાજ' શ્રાવક મહાસિંહની વાટ જોતા હતાં. મહારાજા મનડું શ્રાવક મહણસિંહના વિચારમાં બાવાઈ ગયું હતું. અનેક વિચારોના વમળોએ તેમને ઘેરી લીધાં હતા. લૂંટારાઓને ભય, હિીંસક પ્રાણીઓને ભય, કેટકેટલાંય શત્રુઓને ભય, રાજકારણની ખડપટ બાજીઓ આવા આવા વિવિધ પ્રકારના હુમલાઓ વચ્ચે એકલા અટુલે શ્રાવક મહણસિંહ કઈ રીતે જીવતે રહેવાને. ? ના રે ના, આ બધા તે જીવ લઈને છુમંતર થઈ જનારી જાત છે. - આવા વિવિધ પ્રકારના ભામાં પણ શ્રાવક મહણસિંહ કઇ શ્રદ્ધાના બળે એકલા અટુલા જંગલમાં બેઠા હશે ? હજી એ નથી સમજતું કે ધર્મ પ્રત્યે આ અનહદ પ્રેમ કયાંથી મળતું હશે ?
" વિચારાના પંથે ચાલતા મહારાજાના પડાવમાં શ્રાવક મહસુસિંહે એકાએક પ્રવેશ કર્યો.
મહાર જાની જય હે નતમસ્તકે શ્રાવક મહણસિંહ મહારાજાની નજીક આવ્યા.
મહારાજા ! શા માટે અંગરક્ષકને તકલીફ આપી તેઓને ન મોકલ્યા હતા તે પણ હું હેમખેમ આપશ્રીની પાસે આવી પહોંચત.
મહારાજાધિરાજ ! જેની પડખે ધર્મ રહે છે તેને ઉની આંચ પણ નથી આવતી. ધમાં શ્રદ્ધા જેની પાસે છે એની પાસે કઈ બળની અધૂરાશ નથી ? જે ધર્મના રંગે રંગાયેલા છે તેને કોઈને ભય નથી.'
હા, મહણસિંહ ! તમારી વાત મંજુર, પણ તમારી એવી કઈ ક્રિયા છે કે જે ક્રિયાના પ્રેમ ખાતર તમે મરણને ય ભૂલી ગયા.
મહારાજા ! અવશ્ય કરવા યોગ્ય આવશ્યક ક્રિયા કરવાની શ્રી તીર્થકરાની આજ્ઞા છે આ આજ્ઞા મેં શિરસાવધ કરેલી છે. તેમના આજ્ઞા રૂપી વચનામૃત પર મને સંપૂર્ણ શ્રદ્ધા છે આ શ્રદ્ધાના પરિબળે દિવસના પાપથી પાછા હટવા માટે હું દેવસિય પ્રતિક્રમણ કરું છું અને રાત્રિના પાપોથી પાછા હટવા માટે હું રાઈએ પ્રતિક્રમણ કરું છું. આ આવશ્યક ક્રિયા કરવાની મારે પ્રતિજ્ઞા છે. આ ક્રિયા ઉભયકાળ અને સંધ્યાકાળ કરવાની હોય છે. એ સંયા ક્યાં ઉગે છે એ જોવાનું નહિ ,
વન માં કેભવનમાં જંગલમાં કે મહેલમાં જેલમાં કે પૌષધશાળામાં.
Page #974
--------------------------------------------------------------------------
________________
૧૦૦૮
.*
* *
*
* * : શ્રી જૈન શાસન [અઠવાડિક]
જયાં હોય ત્યાં, જ્યાં આવશ્યક ક્રિયા કરવાનો સમય થાય ત્યાં જ આવશ્યક દિયા આરાધી લેવાની ટેક મારે છે. આ ટેક દેવગુરૂ પસાય તે હજી સુધી અણનમ રહી છે. કાલની મને ખબર નથી હું એ જણકાર પણ નથી પરંતુ એટલે તે મને વિશ્વાસ છે કે આ ટેક મારી, ધર્મ ક્રિયાને ટેકે પુરનારી જરૂર બનશે.
વિશેષ, “વીતરાગને એજ સાચે ભક્ત કે જેને મરણને ભય સતાવે નહિ.' - " શ્રાવક મહસિહે પ્રમાદથી થઈ ગયેલા પાપના પ્રાયશ્ચિત્ત રૂપે કરાતી આવશ્યક કિાના ખૂબ સુંદર ગુણગાન ગાયા તે સાંભળતાની સાથે જ રાજના હદયકમળમાં આસધક પ્રત્યે અહોભાવ પ્રગટ.
જે વીરને વફાદાર છે તે મને વફાદાર રહેવાને જ !
શ્રાવક મહણસિંહ રાજાનું મુખડું અવલોકી રહ્યા હતા કે આજે ભરજંગલમાં કરેલી આવશ્યક ક્રિયાના બદલામાં શું મળશે ?
કૃપાના કિરણે કે કુરતાના કેરડા ?” અમૃતની પ્યાલી કે ઝેરની પ્યાલી ? “મીઠા વાત્સલ્યભર્યા વચને કે લાવારસથી ધગધગતા વચને ?
આશિર્વાદ કે અભિશાપ ?
અરે હા, ભલે કુરતાના કેરડા વિઝાય; ઝેરની પ્યાલી પિવાય? ધગધગતા વચને સંભળાય? કે અભિશાપ પણ ઉતરી પડે તે પણ એનામાંથી કૃપાનું કિરણ પકડવાની અનેરી તાકાત શ્રાવક મહણસિંહમાં હતી.
આવશ્યકના આ આરાધક પર ઓવારી ઉઠેલા મહારાજ એકાએક બોલી ઉઠયા. મંત્રીશ્વર, આપણી સેનામાંથી ચુનંદા એક હજાર સૈનિકે શ્રાવક મહણસિંહની સેવામાં રાખવા.
વનમાં કે ભરજંગલમાં જ્યાં શ્રાવક મહણસિંહ પિતાની ક્રિયા કરવા બેસે ત્યાં તમારે, એક હજારનું સૈન્ય રેકી રાખવું.
અવશય ક્રિયા કરનારને હડધૂત કરતાં મંત્રીશ્વરની આ પહેલી થઈ ગઈ, આશ્ચય સાથે રાજની સન્મુખ સી ઇ રહ્યાં.
આવશ્યકના આદર્શની ઘેલછાની સૌ પ્રશંસા કરતા કરતા છૂટાં પડયાં.
– વિરાગ -
Page #975
--------------------------------------------------------------------------
________________
: આજના સમાજના માનસિક ચિતાર : —પૂ. સા. શ્રી અનંતગુણાશ્રીજી મ.
૦ 'ઘર્ષ : આખા સમાજમાં કાંઇને કાંઇ સ ધ ચાલે છે. કારણ બધાને ‘મોટાભા' બનવુ છે. ‘હુ” કહુડ તેમજ થવુ” આ મનેાદા તે સની જનની છે. ૦ માધ્યથા : મનુષ્ય માત્રની જીવલેણ બિમારી ! બધામાં આ કે તે નથી' તેવી હ યાાળી સળગતી જ હોય છે જે આ બિમારીને જન્મ આપે છે.
(આજના સમાજ રેગિષ્ઠ શાથી ? તે અનુભવ નિચેાડ વિવિધ વાંચનથી શબ્દ દેહમાં વધુ ન કરવાના સારા પ્રયત્ન છે.
–સ'પા॰ )
અવાભાવિક્તા : બધાને સારા દેખાવું છે પણ સારા બનવું નથી એટલે જીવનના પ્રત્યેક વ્યવહારામાંથી સરળતા અને સ્વાભાવિકતાને પાણીચું આપવામાં આવ્યું છે અને માના આંચળા આઢવા પડે છે.
.
૦ ભય : રૂખીતા અને પ્રચ્છન્ન ભયેાથી આખા સમાજ ઘેરાયા છે. નિર્ભય જીવા જોવા સુશ્કેલ છે, કેમકે સત્યના અથી નથી.
૦ રઝળપાટ : આખા સમાજ ઈચ્છા આના ગુલામ બની ગયા છે તેથી તેની પૂત્તિ માટે આમ-તેમ ભમ્યા જ કરે છે.
$= હ
变态西
• યુક્તિ-પ્રયુક્તિ : પોતાના સ્વાર્થી સિદ્ધ કરવ માટે મનમાની દલીલેાને સહારા, તેના સહારાના રણમાં તે જ
આજના
અટવાઇ ગયા છે. સત્ય પ્રીતિના અભાવ છે. ૦ નિન્દા : આજના સમાજનુ' અભિન્ન અંગ નિંઢા અને ચાડી-ચુગલી સમાજની નિદા એ સગી સ્ત્રીએ છે જેના વિના તે બિચારા રહી શકતા નથી કે જીભની ચળ ઉતારી શકતા નથી.
.
ગુસ્સા : હૈયાની અત્યંત તંગ મનેાદશાનું માપક . યત્રી વાતવાતમાં નજીવી ખાખતામાં પણ પારા ચઢી જતા વાર લાગતી નથી. વિચારવા કે વાગાળવાની કિત ખાઇ એઠા છે.
• ધમાલ : આજના સમાજને કાઠે 'પડી ગયેલી આંધળી ટ્રેટ! બધા જ એવી રીતના દાઢતા હોય છે કે જાણે તેમને પકડવા હડકાયા કૂતરા ન છેડયા હોય ! આશાના મીનારા પુરા થતા નથી.
૦. ફડાકા : પેાતાની અશક્તિના એકરાર કરવાને બદલે પેાતાની ઉપર છલલી સિધ્ધિઓને જાહેરાત કરવાનું ડીમડીમ !
૦ હતાશા : આજના સમાજના ભયકર ક્ષયરોગ ! જીવન શકિતના નાશ કરનાર વણમાગ્યું. સલાહકાર ! આશાને મારવાના કિમીયેા હાથ લાગતા નથી.
Page #976
--------------------------------------------------------------------------
________________
: ઈષ્ટ ફળ સિદ્ધી : * તિર્થંકરોએ ભાખેલા અને આધીન રહીને સૂત્રે આગમ ત્રિપદીને પામીને શ્રી ગણધર ભગવતે ગુંથેલું જયવિયરાય સૂત્ર સંસારમાં ભમવા માટેની માગ છે માટે તે ન જ ગુફત કરેલું હોય. ગમે તેવી સંસારીક માંગણી ડુબવા માટે તે જ મૂકે. ને જે તેના અર્થ સંસારીક સુખ માટે પણ કરી શકતે હેત તે -
“જય વિયરાય” સાધુ ભગવંતેને ૭ વાર રીત્યવંદનમાં કે ફરજીયાત દેવવંદનામાં ૯ વાર આવે ‘જ ને દેરાસરમાં જ્યાં દર્શન કરવા જાય ત્યાં પણ વધારાના ચૈત્યવંદન માં આવે જ આવે જ. ત્યારે શ્રાવકોને કોઈ ફરજીઆત જેવું હતું નથી, પૂજા કરે કે દર્શન પણ ચૈત્યવંદન ૧ ટકે જ કરે. ઘણા ભાગે આવડે જ નહિ. તેથી ઈષ્ટ ફળ સિદિધની જય વિયરાયમાં માંગણી મુખ્ય મુનિ ભગવંતેને આશ્રીને જ હોય તેમ સંભવે છે તે મુનિ ભગવં તેને ઈષ્ટ ફળ સિદિધ શું હોઈ શકે? સંસારિક સુખ સાહ્યબી કે દારિદ્ર (ધન સંબંધીઓને ન શ.
' વિયરાયમાં એક પછી એક માંગણી ભવનું નિવેંદપણું માર્ગાનુસારીતા ગુરૂજનની પૂજા દુખને કેમને ક્ષય કરે થાય કે સંસારી કે માંગણી ન હોય તે. સંસારિક સગવડની માંગણું પાપને બંધને પરિણામે દુઃખ જ આપે એવી પરંપરા સંસારમાં રખડવાની માગણી ન જ હોય ને તે ગણધર ભગવંતે એ બનાવેલા સૂત્રમાં ને તે વળી શુભ ને આવશ્યક ક્રીયાઓમાં કે જે મોક્ષ માટે જ હોય. વળી સાઇ, માટે એક અર્થ ને શ્રાવક માટે બીજો અર્થ આ જે સૂત્ર કે પદમાં જુદાં જુદાં અર્થ સંભવી શકે નહિ, હેય નહિ, થાય નહિ, મારી મચડીને પણ કરાય નહિ. - “તો તેઓને પૂછો” !!! કે સાધુ જય વિયરાય સૂત્ર બોલે તે ઈષ્ટ ફળ સિદ્ધિને શું અર્થ તેઓ ધારતા હશે. તેઓ કરતા હશે ઇચ્છતા હશે. શ્રાવક કે રાધુ બંનેનું મંતવ્ય સરખું હોય છે તેથી દેવલોકની ગતિ છે. આ માટે દરેક સાધુઓના અભિપ્રાય, મંતવ્ય, મંગાવવા ઈચ્છવા યોગ્ય નથી શું ? જે વિપરીત અર્થ કરે છે તે સાધુઓને પૂછે કે જ્યાં વિયરાયની પ્રાર્થનામાં આપે તે વિષે શું મળે છે. તમને શેની કમીના સાધુ જીવનમાં છે. -અસ્તુ...
-હી. સ. શાહ પાર્લા ઝઘડા : શાબ્દિકતાને મારે ચલા- શ્રદ્ધાદીનતાનું પ્રતીક જે બધાને સતત વનાર યંત્ર માનવ! કેઈ ઘર-સંસ્થા કે પીડિત કર્યા જ કરે. સમુદાય નહિ જોવા મળે જ્યાં રીતસરના ૦ અજ્ઞાન : ભાદ્રપદની અમાવાસ્યાની કે છૂપાં આ યંત્ર માન ન હોય ! સહન- ભયંકર કાળી ૨ ડિબાંગ રાત્રિ! જેના શીલતા કે બીજાને સમજવાની તૈયારી નથી. અંધકારમાં ભલભલાની મતિ મૂંઝાઇ જાય | ૦ જૂઠ : આજના સમાજનું ભયંકર છે અને દુઃખને ખરીદવાનું મોટું બજાર! કેન્સર ! જે અંતે કેન્સલ કરીને જ જંપે ! જ્ઞાન મેળવવાના પ્રયત્ન કે શકાનું નિવા
૦ આશંકા : પિતાની સચ્ચાઈની રણ કરવાની બુદ્ધિને અભાવ ૧નું મૂળ છે.
Page #977
--------------------------------------------------------------------------
________________
926 HHRE
by.metea wide mem
અતિ પ્રાચીન ટીબા નગરે
૫ પૂ. મુનિરાજ શ્રી ભવ્યચન્દ્ર વિજયજી તારંગાની તળેટી તરીકે ઓળખાતા મ. દ્વારા અપાતા પ્રવચને દ્વારા શ્રી સંઘ ટીંબા નગરે શ્રી અજીતનાથ ભગવાનના ના ઉત્સાહમાં અનેરી વૃદ્ધિ થઈ હતી. સાનિધ્યમાં વૈ. વ. ૮ થી શરુ થતાં ભવ્યા- છેલલા દિવસે ઉ. વ. ૧૦ના દિવસે ૩૦ તિભવ્ય શાંતિસ્નાત્રસહ ત્રિદિવસીય મહો- રૂ. નું સંઘ પૂજન જુદી જુદી વ્યકિતઓ ત્સવનું આયોજન થયું, આ પ્રસંગે સુર- દ્વારા થયું હતું. આ તાદિ શહેરમાં વસતા ટીંબાના દરેકે દરેક 'શાંતી કળશ તથા ૧૦૮ દીવાની આરતી શ્રાવક-શ્રાવિકાઓએ ૧૦૦ ટકા હાજરી. નો લાભ લઈ શેઠ શ્રી ઈશ્વરલાલ ચુનીલાલ આપી હતી. સર્વેને ઉત્સાહ અનેરે જેવા પરિવારે દેવદ્રવ્યમાં વૃદ્ધિ કરી હતી. વિધિ. મન્યા હતા, .
કારક શ્રી પરેશભાઈએ વિધિપૂર્વક પૂજાઅમારે આગ્રહભરી વિનંતીને સ્વીકારી પૂજન ભણાવલ તથા સંગીતકાર શ્રી શાસન પ્રભાવક પર પકારી પ. પૂ. વિજયભાઈએ શ્રી પરમાત્મા ભકિતમાં આચાર્યદેવ શ્રીમદ વિજય જયકુંજરસૂરી- દરેકને ભીંજવી દીધા હતા. અત્રેથી પૂજ્ય શ્વરજી મહારાજ આદિઠાણ તથા પૂ. સાલવી આચાર્ય ભગવંત શ્રી, વડનગર પ્રતિષ્ઠા શ્રી નિલેશાશ્રીજી મ. તથા પૂ સાધ્વી શ્રી મહોત્સવ પ્રસંગે પધારેલ. પૂ. મુનિરાજ જ્ઞાનરસાશ્રીજી મ. આદિ આ પ્રસંગે પધાર્યા શ્રી યોગદશન વિજયજી મ. આદિ વાવ હતા. પૂજય આચાર્ય ભગવંત આદિ મુનિ, સાલગિરિ પ્રસંગે પધારેલ. ઘણુ વર્ષે ઉજભગવંતોનું સામૈયું.
વાયેલ આ મહોત્સવ ટીંબા સંઘ માટે પાંચ દિવસ શ્રી સંઘ જમણમાં મજુર યાદગાર સંભારણારૂપ બની ગયેલ. તથા શ્રી ઘના સર્વેએ ચેવિહારનું કડક પાલન કર્યું હતું. શ્રી જિન–રીત્ય-શુદ્ધિને
લંડનમાં મળે. કાર્યક્રમ રાખે નિત્ય-ત્રણ ટાઈમ શહનાઇવાદન દ્વારા મંગલ ગીતે, સવારે પ્રભા
શ્રી મહાવીર શાસન તિયા, સમૂહ ચૈત્યવંદન, વ્યાખ્યાન, પૂજા શ્રી જૈન શાસન માટે પૂજન, ભ વના, શ્રી પ્રભુજીને અંગરચના, ગુરુપૂજન, સંધપૂજન, આદિ કાર્યક્રમોમાં
શ્રી રતિલાલ દેવચંદ ગુઢકાને ૧૦૦ ટકા ની હાજરી રહી હતી. પ્રવચનકાર ડોન નં. ૯૦૪૯૮૫૧ મળે.
Page #978
--------------------------------------------------------------------------
________________
૧૦૧૦:
: શ્રી જૈન શાસન [અઠવાડિક]
ચાતુર્માસ નિર્ણય તથા પ્રવેશ રકમ દેવદ્રવ્ય ખાતે જાહેર કરેલ શા શાલિ પૂ. આ. શ્રી વિજય જિનેન્દ્ર સૂરીશ્વરજી
શ્રીમલ), રતનચંદજી, જયંતિલાલજી, મ. ઠા-૩ નું ચાતુર્માસ ૨ એસવાળ
કાંતિલાલજી આદિ પરિવારે આ મહોત્સવમાં કેલની સુમેર કલબ રેડ જામનગર-૩૬૧૦૦૫
દરેક પુજા, વ્યાખ્યાન આદિમાં સારો લાભ નકી થયું છે.
લીધેલ. જેઠ વદ ૧૪ દિ. ૧૪-૫-૯૬ ના
દિવસે ગુરુભગવંતે આદિના પિતાના ઘરે ચાતુર્માસ પ્રવેશ મુહુ બી જ અષાઢ
વ્યાખ્યાન કરાવેલ અત્રેના સંઘન. ઉપકારી સુદ ૬ સોમવાર તા. ૨૨-૭-૯૬ના છે. બાબુભાઈ મ.સ્તરે પણ જેઠ વદ ૧૪
પૂ. મુ. શ્રી યેગી દ્રવિજયજી મ, તથા શકવારની પાંખી કરેલ. પૂ. મુ. શ્રી દિવ્યાનંદ વિજયજી મ. ઠા.રનું ચાતુર્માસ ૪૫ દિગ્વિજય પ્લોટ જામનગર દાવણગિરિ- મુ. શ્રી વજા તિલક વિ. ૩૬૧૦૦૫ નકી થયું છે. ચાતુર્માસ પ્રવેશ મ. ની નિશ્રામાં શ્રી કાલુરામજી ફતેહચંમુહર્ત બીજા અષાઢ સુદ-૨ ગુરુવાર તા. દજી તરફથી ગૃહમંદિરમાં શ્રી સુનિ સુત્રત ૧૭–૭-૯૬ ના છે.
- સ્વામી આદિ જિનબિંબની પ્રતિ નિમિતે
શાંતિનાત્ર સ્વામિવત્સલ વિ. થયા. મુનિ તખતગઢ- (રાજસ્થાન) પૂ. ગણિવર્ય શ્રી દર્શનરન વિજયજી મહારાજ તથા
શ્રીનું માસુ બેંગલોર છે. તેમના શિષ્યરત્ન પૂ. મુનિરાજ શ્રી ભાવેશ. લેખ અમત્રિત- નાણાયર (એ કેઝન રત્ન વિજયજી મ. આદિની શુભનિશ્રામાં એફ ઈલેજી) ધપાવલી પર “સાધના શા કેશરીમલજી પૂનમચંદજી રૂપાજી પરિ. શકિત વિશેષાંક પ્રકાશિત કર રહા હે. વાર તરફથી જે. વદ-૧૦ દિ. ૧૬-૬-૯૬ સાધકે સે સાધના સમ્બધી વ્યક્તિગત થી પંચાહિકા મહત્સવ અને ઉજમણુનું અનુભવ-સંસ્મરણ પ્રકાશાથે સાકર આમંઆયેાજન થયેલ. જેઠ વદ-૧૦ ના ભવ્ય ત્રિત છે. સાધકે સે નિવેદન હૈ કિ અપને પ્રવેશ થયેલ. બાબુભાઈ ભાભરવાલાએ શ્રી લેખ કે સાથ અપના નવીનતમ છાપાચિત્ર વીશ સ્થાનક મહા પૂજન ભણાવેલ. શાસ્ત્ર તથા સંક્ષિપ્ત પરીચયભી પ્રકાશનાથ ભેજે. રીતિ મુજબનું સ્વામિવાત્સલ્ય થયેલ. એ ૧૫ સીતમ્બર ૧૯૬ તક પ્રાપ્ત સામગ્રી પંચાહિકા મહેસવે તે તખતગઢમાં નવો કા હી ઉપયોગ કર પાના સંભવ હોગા. રેકાર્ડ સ્થાપિત કરેલ છે. દરરોજ વ્યાખ્યાન ભવદીય ડે. અશોક સહજાનંદ, અરિહંત માં ચિકકાર મેદની હતી. શ્રી વીશ સ્થાનક ઈન્ટરનેશનલ, ૨૩૯, ગલી કુંજલ, દરબા મહા પુજન વખતે જીવદયાની રેપ પણ
દિલી–૧૧૦૦૦૬ સારી થયેલ અને પૂજામાં મુકેલ ફલ આદિ દૂરભાષ - ૩૨૭૭૭૬૧ (કાર્યા.) ના દેવદ્રવ્યના દુરૂપયોગથી બચવા અમુક
૨૧૮૦૭૪ (નિવાસ)
Page #979
--------------------------------------------------------------------------
________________
વડોદરાના આંગણે પૂજ્યપાદ શ્રી આત્મારામજી મ.ની
" સ્વર્ગવાસ શતાબ્દિની શાનદાર ઉજવણી વિક્રમની વીસમી સદીના પૂર્વાર્ધ જે.સુ. બુધવાર તા. ૨૨-૫-૯૬નાં જેઓના થવી નામ કામથી અતિશય શુભ દિને પૂજ્યમાં પ્રવેશ મહત્સવ રૂપે સમૃદ્ધ બની ગયું હતું. તેવા જૈન શાસ- સામૈયુ થયું હતું. સામયા સાથે પૂજ્ય નનાં મહાન જયેતિધ૨ આ. ભ. શ્રી જાની શેરી, ઘડીયાળી પિળમાં, સયાજી વિજયાનંદસૂરીશ્વરજી મહારાજ (પૂ. આત્મા હાઈસ્કુલના કંપાઉન્ડમાં બંધાએલા શમીરામજી મ.) વિક્રમ સંવત ૧૯૫ર નાં જે. યાણામાં પધાર્યા હતા. અને ત્યાં સૌ પ્રથમ સુ. ૮ ના સ્વર્ગવાસ પામ્યા હતા. આ વર્ષે પૂ. મુ. શ્રી નયવર્ધન વિ. માનું અને પૂ. તેઓને વગ વાસ શતાબ્દિને ઓળંગતે આ. ભ. શ્રી હેમભુષણે સ. મ.નું પ્રસંગાહેવાના પ્રેરક નિમિત્તને પામી વડોદરા નુરૂપ પ્રવચન થયેલ બાદ વઠી દીક્ષાની શ્રી વિજય રામચંદ્રસૂરીશ્વરજી રત્નત્રયી મંગલમય વિધિને શુભારંભ થયે હતે. આરાધક સંઘના આરાધકોએ તેની ઉજવણી વડી દીક્ષાની વિધિમાં પરોવાએલાં બાલમુનિને માટે એક પં યાનિકા મહત્સવ ઉજવવાનો જોઈને સભા આનંદમય બની જતી હતી. નિર્ધાર કર્યો હતો અને આ પ્રસંગે છે. 'વડી દીક્ષાની સમસ્તવિધિ શાંતિથી પૂણ મુનિરાજ શ્રી નયવર્ધન વિજ્યજી મ.સા.ને થતાં ગુરુપૂજન અને નુતન મુનિને , કામળી આગ્રહપૂર્ણ વિનંતી કરી હતી, જેનો વહરાવવાની ઉછામણિ બેલાવવામાં આવેલ સ્વીકાર પૂ. મુનિશ્રીએ કર્યો હતો. આગળ, ગુરૂપુજનની ઉછામણિને લાભ લઈ આશાવધતાં આ પ્રસંગમાં પૂ. મુનિરાજ શ્રી ભાઈ સોમાભાઈ પટેલે પૂ. ગચ્છાધિપતિ આ. ભુવનચંદ્રવિ. મ.નાં સંયમજીવનની અન- ભ. શ્રીમદ વિ. રામચંદ્રસૂરિ મહારાજની મોદના નિમિતક કાર્યક્રમ પણ સામેલ પ્રતિકૃતિને તથા પૂ. આ. શ્રી હેમભુષણ સૂકરવામાં આવ્યું હતું. વળી સેનામાં માને પૂ. મુ. શ્રી નયવર્ધન વિ. મ.ને સુગંધ ભળે તે રીતે પૂ.મુ. શ્રી નયવર્ધન નવાંગી ગુરૂપૂજન કરેલ. તથા વડી દીક્ષા વિ.મ.ના બાવા શિષ્ય પૂ. મુ. શ્રી વિશગ પ્રસંગે નુતનમુનિના સંસારી સંબંધી શ્રી વર્ધન વિ.મ.ની વડી દીક્ષા પણ જે.સુ. પના કાંતિલાલ કેશવલાલ શાહ પરિવારે મેટી રોજ નિશ્ચિત થઈ. તેથી સકળ સંઘ ખુબ ઉછામણું બેલી કામળી ' વહેરાવી હતી. હર્ષોલ્લાસમાં હતું. વડી દીક્ષાના પ્રસંગે પૂ. પૂ. આ. ભ. શ્રી હેમભુષણસૂ, માએ સુદ આ. ભ. શ્રી હેમભુષણ સૂ. મ. સા.ને ૫-૬ ૨ દિવસ સ્થિરતા કરી પ્રવચનને વિનંતી કરતાં તેઓશ્રીએ ઉદારતાથી વિનંતી લાભ આપી અમદાવાદ તરફ વિહાર કર્યો વીકારતા હર્ષોલ્લાસમાં અભિવૃદ્ધિ થવા નહતા. બાકી મહોત્સવનાં પાંચેય દિવસ પૂ. પામી હતી.
મુ. શ્રી નયવર્ધન વિ. મ. સા.ની પાવન
Page #980
--------------------------------------------------------------------------
________________
૧૦૧૪ :
નિશ્રા પ્રાપ્ત થઈ હતી. રાજ વ્યાખ્યાનમાં
શ્રી આત્મારામજી મહારાજાનાં ગુણાનુ વાદની સાથેસાથે સદગુરૂ સાચાં કાને કહેવાય ? જૈન સાધુની આચાર – વિચાર સંહિતા કેવી હાય ? સાધુ લાકોપકારના નામે સામાજિક કાર્યો ન કરી શકે વગેરે ઘણા ઘણા વિષાની હૃદયસ્પશી છણાવટ થતી હતી. તા વળી રાજ રાત્રે ફકત પુરૂષા માટે જ પ્રશ્નનાત્તરી પ્રવચનના કાર્ય - ક્રમ રહેતા હતા. જેમાં વિશાળ સખ્યામાં ભાવિકા ઉમટતા હતા. અને મનમાં ગુચવાતા અનેક અટપટા પ્રશ્નનાનાં સતાષ કારક સમાધાન મેળવી આનંદિત બની જતા હતા.. આજના સમયમાં ચર્ચાના ચક્રાવામાં ચડેલાં ઘણા ઘણા પ્રશ્નને સભામાંથી આવતા હતા. પણ તેનાય ખુલાસાવાર, વિગતવાર અને શાસ્ત્રાધાર પૂર્વકના જવાળેા સાંભળી શ્રોતાએ અપૂર્વ સ તાષની લાગણી અનુભવતા હતા.
મહાત્સવમાં કુંભ સ્થાપન-પાટલા પૂજન પચ કલ્યાણકની પુજા શ્રી નવપદ જીની પુજા ૧૦૮ શ્રી પાર્શ્વનાથ અભિષેક મહાપૂજન, શ્રી લઘુ શાંતિસ્નાત્ર મહાપૂજન આદિ અનુષ્ઠાના હાઇસ્કુલમાં જ બનાવાએલાં વિશાળ જિનાલય ખંડમાં ભણાવાતાં હતા. પૂજા—પૂજન ભાવનામાં શ્રી જિનભકિતની રસલ્હાણુ કરવા માટે રાજકોટવાળા શ્રી અન"તરાય નગીનદાસ શાહ પેાતાની મંડળી સાથે પધાર્યા હતા. અને સૌને ભકિતમાં તંભાળ કરી દેતા હતા. જે. સુ. ૮નાં પૂ. શ્રી આત્મારામજી મહારાજાના સ્વગ વાસ
શ્રી જૈન શાસન (અઠવાડિક)
દિને સવારે ૮-૩૦ કલાકે હાઇસ્કુલથી એક ભવ્ય રથયાત્રાને વરવાડા નીકળ્યા હતા. નાસિકનાં ઢોલી, શ્રી આત્મ-કમઃ-વીર-દાન પ્રેમ-રામચ'દ્રસૂરીશ્વરજી મ.સા. આ આખીય ગુરૂ પર`પરાની એકેક અદભુત પ્રતિકૃતિ અલગ અલગ અગીએમાં પધરાવવામાં આવી હતી. મલપતા ગજરાજ વડાદરાનુ‘ દરબાર બેન્ડ, સાધુ-શ્રાવક ગણુ-પ્રભુજીના રથ, સાધ્વીજી શ્રાવિકા ગણુ દિ અનેક વિવિધતાથી ભર્યા ભર્યાં આ વઘાડે જનાક ણુનુ કેન્દ્ર બન્યા હતા.
શહેર વિસ્તારના માટા રાજમાર્ગો પરથી પસાર થય આ વાડા પુનઃ હાઇસ્કુલમાં ઉતરી વ્યાખ્યાન સભાના રૂપમાં ગોઠવાય ગયા હતા. પ્રવચનમાં સૌ પ્રથમ પૂ. શ્રી આત્મારામજી મ.નુ. શુરુ ગુણગીત ગવાયુ હતુ. માદ વડાદરા જૈન સમાજમાં અગ્રગણ્ય વ્યકિતત્વ ધરાવતાં શ્રી જીતુભાઈ આ પ્રસગને અનુરૂપ એ બેલ ઉચ્ચારી શ્રી આત્મારામજી મેં.ના વિશેષાંકનુ વિમાચન કર્યુ હતું. (પૂ. આ. ભ. શ્રી જિનેન્દ્રસ્. માએ ભારે જહેમત ઉઠાવી ઘણી ઘણી માહિતી-સામગ્રી એકત્રિત કરી પૂ. આત્મા
રામજી મ.ને શ્રધ્ધાંજલિ આપતા મહાવીર શાસન વિશેષાંક તૈયાર કર્યો હતા.) ત્યાર. બાદ ઉછામણુ ખેલતાં તેના મહાન લાભ લઇ નવસારીવાળા નરેશભાઇએ પૂ. થી આત્મારામજી મહારાજાની ભવ્ય પ્રતિકૃતિનુ નવાંગી ગુરુપૂજન કર્યુ હતું. બાદ તેઓશ્રી નરેશભાઈનુ આજના આ પ્રસંગે ભાવવાહી વકતવ્ય થયું હતું. છેલ્લે પૂ. મુનિરાજ શ્રી
Page #981
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૮ અંક ૪૪-૪૫ તા. ૧૬-૭-૯૬
:
: ૧૦૧૫
નયવર્ધનહિ. મ.નું આજના પ્રસંગે વિશે. વેલજીભાઈ દામજીભાઈ ભણશાલીનાં શુભ જતા ગુણાનું વાદનું પ્રભાવક પ્રવચન થયેલ હસ્તે અપાયા હતાં. અને છેવું વડોદરાના ભાવિકોએ ૫ નાન સત્રના બાળકને તથા જૈન પાઠમુનિશ્રીને આગામી સાલના ચાતુર્માસ માટે
શાળામાં ભણતા અભ્યાસુઓને હાર્દિક અત્યાગ્રહપૂર્ણ વિનંતી કરી હતી.
અભિનંદન આપતા પ્રવચને સેવાભાવી આજે રાત્રે પણ લાંબા સસય સુધી
નવયુવાન કાય શ્રી નવિનભાઈ લાલપ્રશ્રનેત્તરીની રમઝટ ચાલી હતી.
ચંદશેઠ શ્રી કનકભાઈ નાનાલાલ કુબડીઆ બીજા દિવસે પૂ. મુનિ શ્રી મુંબઈ
પંડિત શ્રી નાનાલાલભાઈ , તરફ વિહાર કરી ગયા હતા આ રીતે -
લાકડીઓવાળા તથા ટ્રસ્ટીઓ વડોદરાના આંગણે ઉજવાએલા આ શતા
શ્રી જેઠાલાલ ભારમલ મહેતા વી.એ કર્યા બ્દિ મહા સવે વડોદરાના નર-નારીઓના હતા શ્રી પાલન સેજપાલ બિલ્ડીંગની હૈયામાં એક અમીટ છાપ ઉભી કરી દીધી.
પાઠશાળામાં શ્રી ચંદુલાલ વિઠ્ઠલદાસ શાહ અને મહોત્સવ ખરેખર ચિર સ્મરણીય
- અને શ્રી કુમુદબેન પ્રાગજીભાઈ શેઠ તથા
ર થી કમબેન , બની ગયે.
ડીલાઈટ રેડ પાઠશાળામાં શ્રી રતનબેન દાદર આરાધના ભવનમાં બાળકને .
કીરચંદ કુબડીઆ ખુબ જ સુંદર સેવાઓ ઇનામી મેળાવડો
આપી રહ્યા છે. બાળક બાળીકાઓએ શ્રી ાદર વેતાંબર મૂતિપુજક તપ- સવારે અને બપોરે એમ બંને ટાઈમ મળી ગછીય જૈન આરાધના ભવનમાં બાલક સતત પાંચ પાંચ કલાક સુધી ઉત્સાહપૂર્વક બાલિકાઓને ઇનામ આપવાને એક
હાજરી આપી જ્ઞાન લાભ મેળવ્યું હતું. મેળાવડો જવામાં આવ્યે હતે ૧૦૦ બાળક બાલિકાઓની જ્ઞાન અભ્યાસમાં . પાલનપુર ઉ ગુ.- અને શ્રી સંસ્કાર માં ખિક પરિક્ષા તથા વિવિધ જ્ઞાનસ્પર્ધા- સંસાયટી મથે તપસ્વી સમ્રાટ પૂ. આ. કે. એનું ચયાજન કરવામાં આવેલ ધાર્મિક શ્રી રાજતિલક સૂરીશ્વરજી મ. તથા પ. પૂ. શિક્ષણ પ્રચારક શ્રી નરેન્દ્ર કામદાર ગચ્છાધિપતી પૂ. આચાર્યદેવશ્રી મહોદય ગઢડાવાળાએ ત્રિદિવસીય જ્ઞાન સંસ્કાર સૂરીશ્વરજી મ. ના શુભ નિશ્રામાં પ. પૂ. સત્રનું સુંદર રીતે સંચાલન કરેલ. મુનિરાજ શ્રી હિતરુચિ વિજય મ. ની
શ્રી આરાધના ભવન ટ્રસ્ટ તરફથી પાંચમી દીક્ષા તિથિ નિમિતે શેઠ શ્રી દરેક બાળક બાલિકાઓનું બહુમાન કરી ઈશ્વરલાલ પ્રેમચંદ પરિવાર તરફથી હૈ. વ. ૫ વિવિધ ઈનામ તથા પ્રભાવના માનદ મંત્રી સવારે ગૃહ આંગણે પૂજ્યનું પ્રવચન થયેલ શ્રી શ્રીપતભાઈ સુરચંદ બંગડીવાળા તથા બાદ ગુરૂપૂજન તથા સંઘ પૂજન થયેલ. શ્રી કાંતિલાલ ઘેલાભાઈ કુબડીઆ અને શ્રી પુજ્યને સથે પાપકરણ વહેરાવેલા.
Page #982
--------------------------------------------------------------------------
________________
૧૦૧૬ :
સિનારમાં ભવ્ય ગુરૂ'દિર નિર્માણુ ઉજવાએલા ભવ્ય પંચાહ્નિકા મહેત્સવ
જૈન શાસનના મહાન જ્યાતિષર આ. ભ. શ્રી રામચંદ્રસુરીવરજી મ.સા.એ દીક્ષા લીધા બાદ પૂ. ઉ. શ્રી વીરવિજયજી મ.ની નિશ્રામાં સૌ પ્રથમ ચાતુમાંસ અને તે વખતે જ સૌ પ્રથમ પ્રવચન જે ભૂમિ ઉપર કયુ. હતુ. તે સિનારની ભાગ્યવતી ભૂમિ ઉપર પૂ. આ. ભ. શ્રીનું એક વિશાળકાય જીવ્ય સ્મારક નિર્માણ થનાર છે.
પૂ. ગચ્છાધિપતિ આ. ભ. શ્રી મહાય સ.મ.સા ના શુભાશિષ લઈને પૂ. મુનિરાજ શ્રી નયવધન વિ. મ.ના મંગલ માર્ગદર્શન મુજબ શ્રી ભારત વષીય જિનશાસન સેવા સમિતિ આ સ્મારકનુ સમગ્ર આયેાજન કરી રહેલ છે.
: શ્રી જૈન શાસન (અઠવાડિક)
વિશાળ જીરૂમ દિર, જીવન વૃત્તાંતના સચિત્ર દર્શન માટે ચિત્રશાળા વગેરે વિવિ ધતાથી સભર આ સંકુલના નિર્માણથી હર્ષિત થઈ રહેલા સિનારના જૈન સંઘ તરફથી આ નિમિત્તે પાંચ દિવસના શ્રી જિનેન્દ્ર ભકિત મહાત્સવનુ ભવ્ય આયેાજન કરાયુ હતુ. જે પ્રસંગે પૂ. મુ, શ્રી નયન વિ. મ, સપરિવાર પધાર્યા હતા. વ. ૧૩ના રાજ ગામ બહાર "પદ્માવતી માતાના મંદિરેથી ગુરૂ ભગવ'તનુંસામ યુ" શરૂ થયું હતું. જેમાં ગ્રામવાસી ભાવિકાના અતિ ઉલ્લાસ દૃષ્ટિગોચર થયા કરતા હતા ૧૮ અભિષેક-કું ભસ્થાપના-સિદ્ધચક્રુ પૂજન ૧૦૮ પા૨વનાથ પુજન-શાંતિસ્નાત્ર આ
૧.
:
બધા જ જિન ભકિતના કાર્યક્રમા ખૂબ જ ઉલ્લાસભેર ઉજવાયા હતા. જે, સુ. ૨ ના સ...કુલ નિર્માણના શુભાર’ભ પ્રસંગે શ્રી ભારત વર્ષીય જિન શાસન સેવા સમિતિના બહુસ`ખ્ય સભ્ય ઉપસ્થિત રહ્યા હતા. જે ભૂમિ ૫૨ સ્વર્ગસ્થ ગુરૂદેવશ્રીએ પ્રથમ પ્રવચન કર્યુ હતુ તે જ ભૂમિ પર વિવિધ કરવામાં આવી હતી અને ગુરૂદેવશ્રીની પ્રતિકૃતિ નું પૂજન–વંદન અને સ્તુતિ કરવામાં આવ્યા હતા. પાંચેય દિવસેામાં વ્યાખ્યાનમાં પૂ. મુનિશ્રીએ દેવ-ગુરૂ ભકિતનું મહત્વ અને પૂ. સ્વગીય ગુરુદેવના વિશિઘ્ર જીવન પ્રસ’ગાનુ વિશદ વર્ણન કરી સભાને આનદિત કરી દીધી હતી.
છેલ્લે દિસે જિન ભકિતરૂપ રથયાત્રા ના વરધા આખા ગામમાં કર્યાં હતા જેમાં સંઘના ઉત્સાહી યુવાનાએ મનમૂકીને ભકિતની રમઝંટ મચાવી હતી. આ આખા ય મહાત્સવમાં સિનારના વતની સુ`બઈઅમદાવાદ-સુરત વગેરે સ્થળેએ રહેતા તમામ લેાકાએ ઉપસ્થિત રહી લાભ લીધે હતા. સંગીતકાર સિનારના જ સર્વ ષભાઇએ સુંદર રીતે ભિકતરસ પીરસ્યા હતા.
'ટુ'કમાં ગુરૂમંદિર નિર્માણુના શુભારંભમાં જ દેખાયેલે ઉત્સાહ કાર્યની સુદરતાના એંધાણુ સમાન હતા કેટલાક ભાગ્યશાળી આએ ગુરૂમ દિર માટે માતબર રકમના દાના પણ જાહેર કર્યા હતા.
Page #983
--------------------------------------------------------------------------
________________
વષ ૮ અંક ૪૪-૪૫ તા. ૧૬–૭-૬
૧૦૧૭
કેટલા દિવસે એક અતિ પ્રશંસનીય વિ. સેમચંદ્ર સૂ. મહારાજ સા. ની ૪ થી કાર્ય એ થયું હતું કે- દેરાસરના પૂજારી- વર્ગી રહણ તિથિ હેઈ “આસાને પ્રેમ એને પગાર દેવદ્રવ્યમાંથી અપાય છે. એની વિગેરે તેઓશ્રીના ગુણે પૂજ્યશ્રીએ સુંદર ' જાણ ; મુનિશ્રીને થતાં તેના માટે સુંદર શૈલીમાં વર્ણવી સભાને પૂજયશ્રીના એ ગુણે સમજણ આપતાં સિનેરના જિનાજ્ઞા પ્રેમી મેળવી લેવા ભલામણ કરી હતી. ભાવિકો તૈયાર થઈ ગયા હતા અને તે સુધારે થઈ ગયે હતે.
પાલીતાણું- પૂ. આ. શ્રી અશોકસા
ગર સુરીશ્વરજી મ.ની નિશ્રામાં જબૂદ્વીપ " પાટણમાં પ્રભાવના
તીર્થમાં શ્રીમતી રસીલાબેન વિનુભાઈ સંઘવી વધમાન તપોનિધિ પૂજ્ય આ.દે. શ્રી ભાવનગરવાળા તરફથી રૌત્રી ઓળી થતાં ગુણયશ સૂ. મહારાજ તથા આધ્યાત્મિક ૫૩૦ આરાધકે થયા ભાવનગર ગોડીજી, પ્રવચનક ૨ પૂજ્ય આ. કે. શ્રી કીતિયશ સ. મ. જિનાલયે વે.સુ. ૧૦ની ૨૭ જિનબિંબની ભીલડીયા તીર્થમાં સુ કીરીટકુમાર કારડીયા
કયા પ્રતિષ્ઠા થઈ. ત્યાંથી સુરત પધારતા વાડીને ' વાવવાળાને દીક્ષા પ્રદાન કર્યા બાદ પાટણ
ઉપાશ્રય કલાશનગર અઠવા લાઈન્સ અઠવા પધારતા શ્રી સંવે ભાવભીનું સામૈયું કર્યું ,
• ગેટ ભટાર રોડ વિ. સામૈયા થયા અઠવા હતું. ૫ ન્યાયનિધિ પંચાલ દેશદ્ધારક
લેન્સ ગેલેકસી એપાર્ટમેન્ટ જિન મંદિર પૂ. આમારામજી મહારાજના સ્વર્ગારોહણ
શિલા સ્થાપન થયા સુ. શ્રી પૂર્ણાનંદ સાગશતાબ્દિ તિથિ હવાથી પૂજ્યશ્રીના ગુણાનુ
ના ગામ રજી. મ. પાસેથી માર્ગદર્શન મેળવી ત્રણ વાર રાખવામાં આવેલ. નગીનભાઈ પૌષધ
સ્થાનકવાસી સાવીજીએ તપાગચ્છમાં દીક્ષા શાળાના વિશાળ હેલમાં ભરચક સભામાં
લીધી પૂ. આ. શ્રી વાલકેશ્રવર તીન બત્તી પૂજયશ્રીએ દેઢ કલાક સુધી સદગત પરમ બાબુના ઉપાશ્રય દ્ધિ. આ સુ. પના ચાતુતારકશ્રીજીના “સત્યનિષ્ઠા આદિ અનેક ર્માસ પધારશે. દુર્લભ ગુણ ઉપર વેધક પ્રકાશ પાથર્યો પૂ ૫. શ્રી જિનચંદ્ર સાગરજી પૂ. પ. હતે. વિકટ સમયમાં વિકટ પરિસ્થિતિમાં શ્રી હેમચંદ્ર સાગરજી મ આદિ કઈમાં - રહી પ્રભુ માર્ગની રક્ષા-આરાધના અને પૂ. મું. શ્રી આગમચંદ્ર સાગરજી મ. પરિ પ્રભાવના કરી જાણનાર તેઓશ્રીના જીવનને વારના ત્રણ અને ઈરમાં ૫. સુ. શ્રી જાણી તેઓશ્રીના ગુણે આત્મસાત કરવા પદ્મચંદ્ર સાગરજી કુટુંબના ૪ ભાવુકેને જોઈએ એવી પ્રેરણા કરી હતી. ' તિક્ષા આપી સુરત વાડીના ઉપાશ્રયે મા
ત્યારબાદ સંઘપૂજનાદિ કાર્યક્રમ પત્ય સાને પ્રવેશ દ્ધિ આ. સુ. ૨ ના કરશે. બાદ સમાની પૂર્ણાહુતિ થઈ હતી. જેઠ સુદ - ૧૧ ના દિવસે સિદ્ધાંત નિષ્ઠ સ્વ. આ શ્રી
Page #984
--------------------------------------------------------------------------
________________
જેન રામાયણના પ્રસંગો (ગતાંકથી ચાલુ)
–શ્રી ચંદ્રરાજ
આ
અંતે.. મહાભિનિષ્કમણના પથે..! સંસારી લોહીની સગાઈને છેહ દઈને સંયમના શણગાર શા કહેત વસ્ત્રોમાં નીચી નજર ઢાળીને રહેલા મહાસતી સીતા સાદવજી પાસે આવીને રામચંદ્રજી બે હાથ જોડી ઊભા રહ્યા. અને વિચારે ચડયા કે- “અહો ! અત્યંત સુકોમળ આ રાજપુત્રી મારી પની સીતા ટાઢ-તડકાના આતંકને કેવી રીતે સહી શકશે ? મહાવૃતેના માં દુવહદુર્ધર સંયમભારને તે શી રીતે વહન કરી શકશે ?
અથવા તે (સતીત્રત જેવા દુધરવતને પણ પ૨ પુરૂષના નગરમાં રહીને વહી શકયા.) રાવણ જે સ્ત્રી લંપટ પણ જેના સતીવ્રતને જરા સરખી પણ પીડા પહોંચાડી નથી શકો, એવા દુવર વ્રતને આથારી જાણનારા આ ભગવતી સંયમના ભારને પણ જંદગીભર વહી-નિભાવી જાણશે.”
આમ, વિચારી અહેભાર્વથી રામચંદ્રજી સહિત લહમણાદિ આર્યા સા સાવીને વંધના કરીને ગંભીર-ગમગીન ધીમા પગલે અયોધ્યા નગરીમાં આવ્યા.
એક વખત વૈતાઢય પર્વત ઉપર કાંચનપુર નગરમાં બે રાજકુમારીના યોજાયેલા સ્વયંવરમાં ગયેલા લવણ અને અંકુશને ક્રમશ: મંદાકિની અને ચંદ્રમુખીએ વરમાળા પહેરવતા કોષે ભરાઈને લક્ષમણના અઢીસે પુત્રે યુદ્ધ કરવા તૈયાર થતાં, લવ-કુશે કહ્યું “અમે પિતા કે કાકામાં કશે ભેદભાવ નથી રાખે તે તમારી સાથે પણ અમને કશે ભેદભાવ નથી જ' આવા ભાવ લવ-કુશના જાણીને શરમિંદા થઈ ગયેલા તે દરેક વૈરાગ્ય પામી મહાબલ મુનિ પાસે લિક્ષિત થયા
આ બાજુ પિતાના મહેલના ધાબા ઉપર ઉભા ઉભા એકવાર ભામંડલ વિચારતા હતા કે- “વૈતાઢય પર્વતની ઉત્તર-દક્ષિણની બને શ્રેણિ જીતી લઈને સર્વ આનંદ પૂર્વક હરી-ફરીને દીક્ષા લઈને હું પૂર્ણ ઈરછ.વાળે બનીશ.” અને એટલામાં જ આકાશમાંથી વિજળી તેમના મસ્તક ઉપર પડતાં ભામંડલ મૃત્યુ પામ્યા. અને દેવકુરુમાં યુગઃ લિકપણે ઉત્પન્ન થયા,
. બીજી બાજુ ચીત્ય વંદનાથે મેરૂ પર્વત ઉપર ગયેલા હનુમાને પાછા ફરતા સમયે અસ્ત થતાં સૂર્યને જોયે. અને વૈરાગ્ય ધારામાં ચડવા વિચાર્યું કે- અસ્ત થતાં આ
Page #985
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૮ અંક ૪૪-૪૫ તા. ૧૬-૭-૯૬
: ૧૧૯
સૂર્યની કંમ સંસારની સર્વ વસ્તુ અશાશ્વત છે. “ધિકાર છે. આ સંસારને આમ વિચારી પુત્રને રાજય ઉપર સ્થાપના કરી હનુમાને ધમ રતનાચાર્ય પાસે દીક્ષા લીધી." તેની સા. સાડી સાતશે રાજાઓએ તથા તેમની પત્નીઓએ પણ લક્ષમીવતી આર્યા પાસે દીક્ષા લીધી. .
. દાનની અગ્નિથી કર્મોના કાષ્ટ ભસ્મ સાત કરીને હનુમાન મોક્ષે ગયા.
હનુમાનની કક્ષા સાંભળીને રામચંદ્રજીએ વિચાર્યું કે- “ભગ સુખેને તજીને તેમણે અ વી કષ્ટદાયી દીક્ષા કેમ સ્વીકારી ?'
રામચંદ્રજીની વિચારણ જાણીને સૌધર્મેન દવેને કહ્યું કે- કર્મની ગતિ કેવી વિષમ છે. ચરમ શરીરી રામ જેવા રામ પણ હનુમાનની દીક્ષાની હાંસી ઉડાડે છે. અને એટલું જ નહિ પાછા વિષય સુખની પ્રસંશા કરે છે. અથવા તે હવે સમજાયું કે રામ-લક્ષમણને ગાઢ સનેહ એ છે કે સંસાર નિવેજ પેદા થવા જ દેતો નથી." . હવે કઈ બે દે રામ-લક્ષમણના પરસ્પરના ગાઢ સ્નેહની પરીક્ષા કરવા આવ્યા. લક્ષમણના મહેલે જઈને માયાથી આખા અંતાપુરને કરણ કપાંત કરતુ બતાવ્યુ“વિAવને ભયભીત કરનારૂ છે પ! હે રામ! આ તમારૂ અકાળ મૃત્યુ કેમ થયું ?” આ પ્રમાણ બોલતા બોલતા છાતી કુદતી વિખરાયેલા વાળવાળી અંતઃપુરની સ્ત્રીઓને જોઈને દુઃખી દુઃખી થઈ ગયેલા લક્ષમણુજીએ વિચાર્યું કે- શું મારા જીવનના પણ છવનાધાર ભ્ર તા મૃત્યુ પામ્યા હે છળ કપટથી હત્યા કરનારા હત્યારા યમરાજ ! તે આ શું કર્યું ” આટલું બોલતા બોલતા તે લક્ષમણજીના પ્રાણ ચાલ્યા ગયા. .
પ્રાણ વિનાના લક્ષમણજીને જોઈને એ અત્યંત પશ્ચાતાપ કરતાં વિચાર્યું કેએક વિવધારઆ પુરૂષરતનને આપણે રમત કરવાની ઘેલછામાં અરે રે ! હણી નાખ્ય” આમ અનહદ પસ્તા કરતા રે ગમગીન બનીને ધીમી ગતિએ સ્વર્ગમાં પાછા ફર્યા
તપુરનું આકંદન સાંભળીને રામ ત્યાં આવીને કહેવા લાગ્યા કે- કશું જાણ્યા કર્યા વિના આ શું અમંગલ રૂદન ચાલુ કર્યું છે ? લક્ષમણું મારે ભાઈ તે જીવતે બેઠે છે, મરી ગયે. નથી તરત આવેલા વાઘ-તિવિદ-માવિક તાંત્રિક બધા નિષ્ફળ જતાં રામચંદ્રજી એક ભયાનક મૂચ્છ ખાઈને ઢળી પડયા. કેમે કરીને ભાનમાં આવતા કરૂણ સ્વરે મોટે મોટેથી રડવા લાગ્યા. અને વિભીષણ-સુગ્રીવ-શત્રુન-કૌશલ્યાદિ માતાએ પુત્રવધૂએ સાથે પિકારી પિકારીને રડવા લાગ્યા. પ્રત્યેક માર્ગ, પ્રત્યેક દુકાન, પ્રત્યેક ઘર રાજઘરના કરૂણ ક્રથી અત્યંત કરુણ બની ગયુ. અયોધ્યા આખી શેકના કરુણ સાગરમાં ડુબી ગઈ હતી,
Page #986
--------------------------------------------------------------------------
________________
૧૦૨૦
* શ્રી જેને શાસન [અઠવાડિક] .
છે. એવા સમયે જ નમસ્કાર કરીને લવણ-અંકુશે કહ્યું કે “હે તાત ! કાકાના મૃત્યુથી આજે સંસારથી ભયભીત બનેલા અમને તથા સર્વને પણ આવું અકસ્માત મૃત્યુ આવવાની પૂરી શકયતા છે. માટે પરલોકની સાધના માટે અમને અનુજ્ઞા આપે. કાકાએ તજી દીધેલા આ ઘરમાં હેતે અમને રહેવું નહિ ગમે.” આમ કહી અમૃત મુનિ પાસે બનેએ દીક્ષા લીધી. આ ભાઇના મૃત્યુ અને પુત્ર વિયોગથી વારંવાર મૂછ ખાઈને પડી જતાં રામચંદ્રજીને ગદગદ સ્વરે વિભીષણાદિએ કહ્યું કે પ્રત્યે ! લમણુને અગ્નિસંસ્કાર કરે.”
આથી કે પાયમાન થઈ રામચંદ્રજી બેટયા કે હે દુને ! મારે ભાઈ તે જીવે છે પણ તમારા ભાઈઓના અગ્નિસંસ્કાર કરે જાવ અહીં થી. .
હે ભાઈ લક્ષમણ ! તું બેલ, કેમ બેલ નથી? આ દુને સમક્ષ તારે ક્રોધ કરે ઉચિત નથી લાગતું.” આમ કહી લક્ષમણના મડદાને ખભે નાંખીને રામચંદ્રજી અન્યત્ર ગયા. જે મૃત લક્ષમણુને નવડાવે-છેવડાવે ખવડાવે એમ કરતાં કરતાં છ-છ મહિના વીતી ગયા.
આખરે વગે ગયેલા જટાયુ અને કૃતાંતવાન સેનાપતિએ આવીને યુક્તિ, પૂર્વક રામચંદ્રજીને પ્રતિબંધ પમાડયા.
લક્ષમણનું મઠદુ ઉંચકીને રામચંદ્રજી નગરમાં ઘુમ્યા કરતાં હતા તે તકને લાભ ઉઠાવીને ઈન્દ્રજીતના પુત્ર આદિએ તથા અન્ય ખેચર શત્રુઓએ ભેગા મળીને અયોધ્યા નગરીને ઘેરો ઘાલે. અને રામચંદ્રજીને હણી નાંખવા તક શોધવા લાગ્યા.
મડદુ ઉઠાવીને જ રામચંદ્રજીએ વજન ધનુષ્યને ટંકાર કર્યો. એ જ અરસામાં રામચંદ્રજીને ધ પમાડવા આવેલા જટાયુદેવને જોતાં જ ઈન્દ્રજિત પુત્ર વિગેરે ફફડી ઉઠયા કે હજી રે રામને આધીન છે. અને લજજા પામીને દરેકે રતિવેગ મુનિવર પામે દીક્ષા સવીકારી.
પ્રતિબંધ પામેલા રામચંદ્રજીએ શત્રુદનને અયોધ્યાની રાજ્ય ગાદી સંભાળવાનું કહેતા તેણે પણ દીક્ષા લેવાની જ વાત કરી તેથી લવણના પુત્ર અનંગદેવને રામચ દ્રજીએ અધ્યા રાજય સે પીને સુવ્રત નામના મહામુનિવર પાસે શત્રુન વિભીષણ વિરાધ તથા અન્ય કેટલાંયે રાજાઓએ સંયમ સ્વીકાર કર્યો. રામચંદ્રજીની દીક્ષા સાંભળીને રાગ્ય પામેલા સેળ હજાર રાજાએ તથા સાડત્રીસ હજાર સ્ત્રીઓએ સંયમ સ્વીકાર કર્યો
રામાયણના પાત્ર સંસાર છોડીને સંયમ માગે અને કેટલાક મૃત્યુ પામી પરલેકના પંથે ચાલી નીકળ્યા હતા. સીતાદેવી પણ કાળધર્મ પામી સીતેન્દ્ર બન્યા હતા.
. કેઈ આજ જશે કે કાલ, પંખીડાને મેળે. - એ ઉપકા૨ તમારે કદિએ ના વિસરે, આ સંસાર થકી જે મુજને ઉદ્ધારે.
Page #987
--------------------------------------------------------------------------
________________
( ટા. નું ચાલું )
: શ્રી જેનશાસન (અઠવાડિક) (૨) જઘન્ય મધ્યમ બીજે ભેદ-યથા શક્તિ ઘણા નવકાર કહેવાથી. (૩) જઘન્ય ઉત્કૃષ્ટ ત્રીજે ભેદ-એક નવકાર પછી શકસ્તવ કહેવાથી.
(૪) મધ્યમ જઘન્ય ચે ભેદ-ઈરિયાવહી, નમસ્કાર, શકસ્તવ, ત્યદંડક, એક સ્તુતિ કહેવાથી.
(૫) મધ્યમ, મધ્યમ પાંચમે ભેદ-ઇરિયાવહી, નમસકાર, શકતવ, ચૈત્યદંડક, એક સ્તુતિ, લેગસ્સ કહેવાથી
(૬) મધ્યમ ઉત્કૃષ્ટ છઠ્ઠો ભેદ-ઈરિયાવહી, નમસ્કાર, શકસ્તવ, અરિહંત ચેઈયાણું, થઈ, લેગસ, સવલએ, થઈ, પુફખરવર, સુયરસ, શુક, સિદ્ધાણં બુદ્ધાણુની ગાથા ત્રણ આટલું કહેવાથી આ છઠ્ઠો ભેદ થાય છે.
(૭) ઉત્કૃષ્ટ-જઘન્ય સાતમે ભેદ-ઈરિયાવહી, નમસ્કાર, શક્રસ્તવાદિ દંડક પાંચ, તુતિ ચાર, નમુત્થણ, એક જાવંતિજાવંત એક, સ્તવન એક, જયવીયરાય. આટલું કહેવાથી ઉત્કૃષ્ટ જઘન્ય નામને સાતમે ભેદ થાય છે.
(૮) ઉત્કૃષ્ટ મધ્યમ આઠમે ભેદ-આઠ થઈ, બે વાર ચે ત્યસ્તવાદિ દંડક આટલું કહેવાથી આ ઉત્કૃષ્ટ-મધ્યમ નામને આઠમો ભેદ થાય છે.
(૯) ઉત્કૃષ્ટ-ઉત્કૃષ્ટ નવમે ભેદ-તેત્ર, પ્રણિપાત દંડક, પ્રણિધાન ત્રણ આ કરવા સાથે આઠ યેગ, બે વાર રીત્યસ્તવાદિ દંડક ? આટલું કહેવાથી આ ઉત્કૃષ્ટઉત્કૃષ્ટ નવમ ભેદ થાય છે.
- આ ઉપરોક્ત નવ પ્રકારની-નવ ભેદવાળી ત્યવંદના શ્રી જિનમતમાં આચીણું છે. આગ્રહ રહિત પુરૂષ ઉચિત કાળે-જે કાલે જે રીત્યવંદના કરવી ઉચિત લાગે તે કાળમાં તે ત્યવંદના કરે તે તે સઘળાય નવભેદ શુભ છે, મક્ષ ફલના દાયક છે.
ઉત્કૃષ્ટ ત્રણ ભેદની ચે ત્યવંદના, શક્તિ હોય તે ઉભય કાલમાં કરવી ગ્ય છે. તેમાંય શ્રાવકોએ તે વિશેષ પૂર્વક કરવી જોઈએ. કેમકે, શ્રાવકને માટે સૂત્ર-આગમમાં આ પ્રમાણે કહેલ છે કે –“શ્રી જિન પ્રતિમાની અગરૂ, ધૂપ, પુષ, ગંધ આદિ પૂજા કરવામાં અત્યંત ઉદ્યમી એવા શ્રાવકે ઉભય કાલમાં તેત્ર, સ્તુતિ કરવા પૂર્વક ઉત્કૃષ્ટ ચેવવંદના કરે,
બાકીના, જઘન્યના ત્રણ અને મધ્યમના ત્રણ એ છ ભેદ ચિત્યવંદનના જે રહે છે, તે દેશ-કાલ મુજબ સાધુઓ, શ્રાવકે ચૈત્ય પરિપાટી આદિમાં કરવા. આદિ શબ્દથી મૃતક સાધુને પરાઠવ્યા પછી જે શૈત્યવંદના કરીએ છીએ તેમ કરવા.
આ પ્રમાણે શ્રી કલ્પભાષ્યની ગાથામાં ફક્ત ત્યપરિપાટીમાં જ ત્રણ થેયની ચૈત્યવંદના, પૂર્વોક્ત નવ ભેદમાંથી છઠ્ઠા ભેદવાળી કરવાની કહી છે. પરંતુ પ્રતિક્રમણની આવંતની રે ત્યવંદના ત્રણ થાયની કરવાની કેઈપણ જૈન શાસ્ત્રમાં કહી નથી.
Page #988
--------------------------------------------------------------------------
________________
મી જન શાસન (અઠવાડિક)
Reg No. G. SEN
9 પૂજ્યશ્રી કહેતા હતા કે
-શ્રી ગુણશી 9
સ્વ. ૫૫ આચાર્યદેવેશ શ્રીમદવિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજ
oooooooooooooooooooooo
- જીવમાત્રને દુખ પર દ્વેષ છે. સુખ પર રાગ છે. તેને લઈને તે જેટલું ભણે-ગણે ૨
છે, તે બધું તેને અજ્ઞાન રૂપે પરિણામ પામે છે. તે એટલે સમજુ બને તેટલે 9
વધારે ભૂઓ થાય છે. તેની અકકલ વધે તેમ વધારે નુકશાન કરનાર બને છે. 9 ૦ સંસારનું સુખ મળે પુણ્યથી પણ તે પુણ્ય ખરાબ હોય તે જીવને માર્યા વિના 0
રહે નહિ. આજના માનવ કલ્યાણવાદી એટલે માનવના કલ્યાણ માટે ગમે તેને મરાય પણ તે
માનવ “હરામખેર હોય તેને જીવાડાય. ૦ ભેગ ધન એ બે ખરાબમાં ખરાબ ચીજ છે તે છે જેને ખરાબ લાગે તે ધર્મ છે
સાંભળવા લાયક કહેવાય આ બે એ તે આખા જગતને પાયમાલ કરી છે. આ કે બે ભૂંડ ન લાગે તે સમજી લેવું કે તે ધર્મ સાંભળવા લાયક તે નથી. પરંતુ આ તે બે ભૂંડી રીતે મેળવવા-ભેગવવા પડે તેનું ય દુખ ન હોય તે તે નકામાં માં છે
નકામે જીવ છે. ૦ ઈચ્છાને ગુલામ સદા દાખી. ઈરછાને માલિક સદા સુખી. ૦ આ સંસારનું સુખ મેહરાજાએ જગતને ખવરાવેલ ઝેર ખાઈને બેભાન બનેલાં છે
કેને, જગાડવા માટે ધર્મ એ ડીમડીમ જેવું છે. • સંસાર એટલે અર્થ અને કામ. તે અર્થ કામથી બચાવી મેક્ષે મોકલી આપનાર છે
ધમ છે. ૦ આ જન્મમાં સુખી થવા પૈસા અને પૈસાથી મળતું સુખ જેને જરૂરી લાગે તે છે
બધા અનંતજ્ઞાનીના દૃષ્ટીએ અજ્ઞાન છે. 0 , જેને પૈસા પર ધૃણા થાય તેને જે પૈસા મળે તે તે પિતાનું અને પારકાનું ભલું છે
કરે. પરંતુ જેને પ સ સારા લાગે તેને પૈસા મળે તે તે પોતાનું અને પારકાનું છે
ભુંડું જ કરે. oooooooooooooooooooooo જેન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ (લાખાબાવળ) c/o. શ્રુતજ્ઞાન ભવન ૪૫, દિગ્વિજય પ્લોટ-જામનગર વતી તી, સુદ્રક, પ્રકાશક સુરેશ કે. શેઠે સુરેશ પ્રિન્ટરમાં છાપીને વઢવાણ શહેર (સીસ)થી પ્રસિદ્ધ કરે
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
Page #989
--------------------------------------------------------------------------
________________
|
માં ની વાચવા (૨ શાનદાર
,
becieve
મૂરિ
નમો 997વાણ તwયરા ૩મારૂં મહાવીર પન્નવસાIUો
en Hoerd Guerlod est del 3120 26.
| UGU| સામU|
- સવિ જીવ કરૂં
શાસન રસી..
श्री. कैलाससागर सूरि शानमीवर મહાપીર જૈન મકની , શm
2009
.
- મિથ્યાદષ્ટિની. એ વખતે આત્મગુણ નો
નાશ કરનારી છે. जं तवसंयमहीणं, नियमविहुणं च बंभपरिहीणं । તે સેસમે અત્ત, વુકુ તે વોઈ અન્ન // ,
જે તપ-સંયમથી રહિત છે. નિયમ વિનાના છે, બ્રાચયથી રહિત છે તેવા અયત-અવિરતિ છ પથરના વહાણ સમાન હો વાથી પે તે ય ડુબે છે અને બી જાને પણ ડુબાડે છે.
|
લાં ધાણી રે શનનવ મનકી બRTS? જેન્દ્ર, પગી . Rajપીનાર, વિત-382009.
લવાજમ વાર્ષિક
શ્રી જન શાસન કાર્યાલય લવાજમ આજીવન
શ્રત જ્ઞાન ભવન, ૪પ દિગ્વિજય પ્લોટ मा. श्री कैलाससागर सूरि शानमदिर
જામનગર श्री महावीर जैन आराधना केन्द्र, नया (સૌરાષ્ટ્ર) IND1A: PIN-3610051
ગાજ ણTTER ણી નર્મ'ફિય , [પીનાર, રિત-382009%
II માણી ૬ બેન આરાજની છે, પણ બો વાત બી ગઇ વાર રિ શાનજરિ
લિ. Tધીના, જિન28 2009 જી હકીર બને આ જન , ત્રિાવો | ખાન, પિપર - 382009
Page #990
--------------------------------------------------------------------------
________________
KBXRkmaxKOKOKARXXBABKESEXKXKB* . ज्ञान गुण ॥ .
-श्री ज्ञान
नवधा चैत्यवंदना यत्रकमिदम् (१) जघन्य जघन्या-प्रणाममात्रेण यथा 'नमो अरिहंताणं ।
इति पाठेन यद्वा एकेन श्लोकेन नमस्काररूपेण ॥१॥ (२) जघन्य मध्यमा-बहुभिर्नमस्कारमंगछवृत्तापराभिधानैः ।।२।। (३) जघन्योत्कृष्टा-नमस्कार १ शक्रस्तव २ प्रणिधानः ॥३॥ (४) मध्यम जघन्या-नमस्काराः चैत्यस्तवदंडकः ।
' एकः स्तुतिरेका श्लोकादिरूपा इति ॥४॥ (५) मध्यम मध्यमा-नमस्काराश्चैत्यस्तव एकः स्तुति द्वयं एकाधिकृतजिन
विषया एक श्लोकरूपा द्वितीया नामस्तवरूपा यद्वनमस्का राः शक्रस्तव चैत्यस्तवौ स्तुतिद्वयं तदेव ॥५॥ मध्यमोत्कृष्टा-ईनिमस्काराः शक्रस्तवः चैत्यादिदंडक स्तुति ४ शक्रस्तवः
द्वितीयशक्रस्तवांताः स्तवप्रणिवानादिरहिता एकवाष्ट वंदनोच्यते ।।६।। (७) उत्कृष्ट जघन्या-ईनिमस्काराः दंडक ५ स्तुतिः ४, नमोत्शुणं जावंत
स्तवन १ जयवी० ॥७॥ (८) उत्कृष्ट मध्यमा-ईनिमस्काराः शक्रस्तव चैत्यस्तव एवं स्तुति ८,
शक्रस्तव जावंति० स्तव जयवीय० ॥८॥ (९) उत्कृष्टोत्कृष्टा-शक्रस्तव ईस्तुिति ४ शक्रस्तव स्तुतिः । शक्रस्तव
___ जावंति जावंत स्तव जयवीय० शक्रस्तव ॥९॥
ભાવાર્થ –ત્યવંદનાના જઘન્ય-મધ્યમ–ઉત્કૃષ્ટ એમ ત્રણ ભેદ છે. દરેકના પણ જઘન્યાદિ ત્રણ ત્રણ ભેદ છે. નમસ્કાર જે અંજલિ જેડી મસ્તક નમાવવા રૂપ લક્ષણ પ્રણામ માત્ર કરવા અથવા “નમો અરિહંતાણું” ઈત્યાદિ પાઠથી અથવા એક-બે કલેકાદિ રૂપ નમસ્કાર પાઠ પૂર્વક નમણિયા લક્ષણ રૂપ કરણભૂત કરી જાતિ નિર્દેશથી ઘણા ઘણુ નમસ્કાર કરવાથી થતી જઘન્યાજઘન્ય ચૈત્યવંદના પાઠ ક્રિયાના અપપણાથી थाय छे.
(गुया टाईट 3 )
Page #991
--------------------------------------------------------------------------
________________
* હાલરદેશબારક યુ.આશ્રી વિજયકૃતશ્રીજી મહારાજની પ્રેરણા મુજબ સ્થાપન અનૅ શ્રિદ્ધા ઓ તથા અરજી
www
પઠન
201218
• અઠવાડિક • માજીરાણા વિરાા હૈં, શિવાય ય મનાય થ
7 કનકસૂરીશ્વરજી મહારાજાના
܀
-તંત્રીઓ :પ્રેમચંદ મેઘજી ગુઢકા
(મુંબઇ) (૪) હેમેન્દ્રકુમાર મનસુખલાલ le
ઝુરેશચંદ્ર કીરચંદ જેઠ
વર્ષ : ૮] ૨૦૫૨ દ્વિ.અ. સુદ-૧૫ માઁગળવાર તા. ૩૦-૭-૯૬ [અ'ૐ : ૪૬-૪૭
કચ્છવાગડ દેશેાદ્વારક પૂ. આ. શ્રી
(3)
નાચંદ ક્મથી સુ
(નગઢ)
WORK
ગુણાનુવાદ
-પૂ. આ. શ્રી વિ. રામદ્રસુરીશ્વરજી મહારાજા
"
આ શ્રી વિજય કનકસૂરીશ્વરજી મ.ની શ્રા. વદ-૪ની સ્વર્ગા રાહુજી તિથિ આવે છે તે નિમિત્તે પ્રવચન અત્રે રજુ થાય છે. સ. )
(વાગડદેશે દ્ધારક પૂ
(શ્રી જિનાજ્ઞા કે પૂ, પ્રવચનકારશ્રીજીના આશય વિરૂદ્ધ લખાયુ હોય તે ત્રિવિધે, (ગતાંકથી ચાલુ )
-અવત
ક્ષમાપના—
આપણે સુધરીએ ત્યારે શાસન મળે કે આપણે બગડીએ અને શાસનને બગાડીએ ત્યારે શાસન મળે? તમને અત્યારે શું કરવું જરૂરી લાગે છે ? આજે ધર્મ, શાસ્ત્રમાં લખેલા છે. આપણે તે ધર્મોની વાત કરવા શાસ્ત્રના આધાર લઈએ છીએ. આપણે શાસ્ત્રને આવા મૂકવા છે કે શાસ્ત્રને જીવતા રાખવા છે? મૂળ કયાં છે ? જીવ આત્મ સુખ ઈચ્છતા થાય ત્યારે જ તેનામાં ધમની લાયકાત આવે. દુનિયાના સુખ તરફ આંખ હોય તે ધમ કરે તેા ય કયારે અધમી થાય તે કહેવાય નહિ. ધમ માટે જ ધમ કરનારા જીવ આછા જ રહેવાના. ધમ માટે જ ધમ થાય ત્યારે આત્મસુખની પ્રતીતિ થાય ! આજે ખરાખી શા કારણે છે ? આ દુનિયાનું' સુખ જ ગમ્યુ છે માટે આત્મિક સુખના જેને આનંદ હાય તેવા વિરલ આત્મા હશે. તેવા આત્મા દૃષ્ટિગાચર ન ય બને, તેમના પરિચયમાં આવા
તે
તમને ય થાય કે આમ જીવાય !
30
Page #992
--------------------------------------------------------------------------
________________
-
-
-
-
- -
-
-
-
-
-
- ૧૦૨૬ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક) . તમને થાય કે, આવી રીતે જીવે છે તે શકિલ નથી માટે કે મેળવવું નથી માટે છે
એક કાળમાં ઘી માણસ માગે નહિ, માગવા આવે નહિ. તૈમે ધવા પડે. હું એક શહેરમાં થોડા માણસે તેવાઓને શોધવા ફરતા. તે વખતે અરજી મંગાવતા ન હતા. ખુરશીટેબલ ઉપર બેસી વહીવટ ન હતા કરતા. અરજીમાં આખી જત ખુલી છે કરવાની. આજે તે વાંધે નથી ને?
તેવી રીતના જત–તપાસ કરતા બે આગેવાન સદગૃહસ્થ એક ઘરમાં ગયા. તે 8. ઘરમાં સ્ત્રી-પુરુષ અને ત્રણ બાળક હતા. પાંચ માણસનું કુટુંબ હતું. તે ઘરના પુરૂષે તે બે ગૃહસ્થાને આવકાર આપી કેથળા ઉપર બેસાડયા, પાણીની વિનંતિ કરી છે ઘર જોતાં લાગ્યું કે બહુ સામાન્ય સ્થિતિ છે. ઘરના પુરૂષે તે બેને કેમ પધારવું થયું છે તેમ પૂછયું તે બધી વાત કરી અને કહે કે- કેમ ચાલે છે ? તે કહે- બહુ સારી છે રીતના ચાલે છે. આ બે કહે શી રીતના ચાલે છે ? તે કહે- હું ક્યાં કાકરી કરું ! છું ત્યાં મને પચાવન (૫૫) રૂા.નો પગાર છે. પાંચ રૂ. ભાઠાના ભરું દ', ત્રણ રૂા. ૨ બચાવું છું અને સુડતાલીસ (૪૭) રૂા.માં આનંદથી જીવીએ છીએ. બહુ જ સારું છે. 8 વળી કહે કે- અને પંચાવન રૂ. તે મલે છે. પણ જો હું હાથ ચાલાકી કરું તે છે બીજ પંચાવન મલી શકે તેમ છે. પણ મારે તે જોઇતા નથી. તમને આવા જીવ કેવા છે લાગે ? તમને ગમે? બહુ અણસમજુ, ધર્મ ઝાઝે સમજેલા નહિ પણ જૈન સંસકાર છે જીવતા કે પાપના માર્ગે જવું નહિ. આ સાંભળી પેલા બેની આંખમાં ઝળહળિયા છે આવ્યા. વળી તેણે કહ્યું કે, મારા કરતાં વધુ જરૂરિયાતવાળાને આજે મારે જરૂર નથી છે તમને લોકોને કોઈ સમજાય છે? જેને સંસ્કારશાળા અને શાસનની છાયા પડી હોય તે છે છ કેવા હેય !
ત્યારે “મારા હક કેઈ કરતું ન હતું. આજે હકને હડકવા લાગે છે. હક8. કોને મળે? બળિયાના બે ભાગ તેમ દુનિયામાં કહેતી છે. પણ આજે બળિયાના સઘળા છે. ભાગ. જે આડું અવળું કરી શકે તે જ સારી રીતના જીવી શકે. તેને પરલે ભુલ છે પડે. અમને ઉપદેશ આપે કે- પરકની શી પત્તર ખાંડા છે ! પહેલા આ લેકને ) સુધારો. સાધુઓ સુરખ છે. પુણ્ય-પાપ-પલેક કરે છે. પહેલા આ લેકની ભૂખ ભાંગે છે | પેટ ન ભરાય તેની ચિંતા કરો. .. છે. દરેક કાળમાં ધર્મ માટે સાધુપણું દુનિયાના સુખના વૈરી બન્યા વગર આવે છે
તેમ નથી. સુખ મજેથી ભગવે તેને સાધુપણાને આનંદ ન થાય. સુખને ધક કે મારે છે દુઃખને વેઠે તેને સાધુપણાને આનંદ આવે. આવા સાધુઓ ખાવાના દિવસને ભારે ગણે, છે તપના દિવસને મજેને માને. તપમાં મજેથી સ્વાધ્યાય થાય તેમ માનતા, જ્યારે આજે ?
-
- -
-
-
-
-
-
Page #993
--------------------------------------------------------------------------
________________
જર
-
આ વર્ષ ૮ : અંક ૪૬-૪૭ : તા. ૩–૭-૯૬
૧૦૨૭ : આપણને તેથી ઊંધું છે. તપના અનાદને અનુભવ નહિ. ખાવાના આનંદને ! અનુભવ ઘણે!
આપણે જે મહાત્માની સ્વગતિથિની ઉજવણી કરી રહ્યા છીએ તેમણે એવા ૨ પ્રદેશમાં વિચારી જે ઉપકાર કર્યો છે. તે આજે પણ તે પ્રદેશના લકે યાદ કરે છે. X મુંબઈમાં પણ વાગડવાળા ભિન્ન ભિન્ન જગ્યાએ વસે છે પણ આજે તેમને યાદ કરે ૨ છે. વાગડની પ્રજા ખેડુત હતી. કેક કે'ક વેપાર કરવા અહીં આવ્યા અને વસ્યા તે ય છે # આજે યાદ કરે છે. તે પ્રદેશ ઉપર ઉપકાર કરી શકયા તેમાં તેમને ત્યાગ તપ અને ૨ હું સંયમનો પણ ઘણે ફાળે છે. ધર્મ સારો છે, સંસાર બેટે છે તે વાત તેમને બધાને છે
એવી રીતના બેસાડી કે આજે પણ યાદ કરે છે. તે કાળમાં ત્યાં સાધુઓનું આવાગમન નહિ, ખેડુત પ્રજા પણ તેમણે વિચરી તે બધા ઉપર ઘણે ઉપકાર કર્યો. બધાને
ધર્મ સમજાવ્યું. પછી તેમની આજ્ઞા પ્રમાણે બધા ચાલતા-આવતા, આજે ત્યાંય સુધારે છે આ પેસવા લાગ્યું છે. -
ભગવાનનું સાધુપણું લેવું, સારી રીતે પાળવું, અનેક જીવને ધર્માભિમુખ કરવામાં છે તે નાનું-સૂનું કામ છે! સાધુ પાસે આવે તે જીવ કમમાં કમ ધર્મને જ રસ થાય!
સાધુ પાસે આવી દુનિયાના રોદણ ન તે વગ થાય તે ઘણું સારૂં, અમારી પાસે આવનાર અમારે ત્યાં મંદિર-ઉપાશ્રય નથી, મારાથી આ ધમ થતું નથી તેમ કહે તે વદ નથી. તે તેના સંસાર માટે જ રેવે તે શું થાય? સુસાધુને પરિચય છે હેય તે આ પત્તિને ય પાપને ઉદય માને, સંપત્તિરૂપ માને ૫ણું તેના પણ તેના રોદણા . ન રૂ. મજેથી ધર્મ કરે.
આ અંગે એક શેઠનું દષ્ટાનત કહ્યું છે પણ તમે લેકે યાદ રાખતા નથી. એક ! 8 મેટા શેઠે ધર્મ પામ્યા પછી વદ્રવ્યથી જ સુંદર મંદિર બંધાવ્યું, પ્રતિષ્ઠા કરવી. છે તેને પરિવાર પણ મટે હતે. શેઢા સમયમાં પાપના ઉદયે તેની સ્થિતિમાં ફેરફાર { . બધા કુટુંબી એક થઈ ગયા અને કહે કે-ઠે ઘરમાં ધર્મ ઘા એટલે ધન ચાલ્યું.' છોકરાઓ બાપાને સમજાવે કે, “આ ઠીક નથી થતું” બાપ પણ તેઓને
સમજાવે કે ધર્મ માટે તેમ બેલાય નહિ. ભુતકાળને અશુભને ઉદય આવે તે ધન છે નય તે ભલે જાય. ધર્મ રહે તે શું ચિંતા છે.” ઘરમાંથી ધન ચાલવા માંડ્યું, A શેઠની ગેરહાજરીમાં તેમનું આખું કુટુંબ દીકરા, દીકરાની વહુઓ અને સગી પની છે પણ ભેગું કહ્યું. અને બધાએ નિર્ણય કર્યો કે, હવે શેઠને કહી દો કે, કાં ધર્મ છો ? ? કાં ઘર છે! ”. કુટુંબ તેમનું છે, પરિવાર તેમને છે, શેઠ જાતે મહેનત કરી ધન ! છે ભેગું કર્યું છે. તે પછી તે બધા શેઠને કહે કે=કાં ધર્મ છેડે કાં ઘર. શેઠે વિચાર છે
-
-
-
Page #994
--------------------------------------------------------------------------
________________
pe
શ્રી જૈન શાસન (મઠવાડિક)
૧૦૨૮ :
કર્યો કે, હવે આ લેાકેાને સમજાવવાને વખત નથી. ઉપકારી ધમ છેડવા નથી. તેથી ઘર છેાડી નીકળી ગયા. ફેરી કરી, કેથળા નાખી આજીવિકા મેળવે છે આવી હાલતમાં પણ ત્રિકાળ પૂજા કરે છે. નાની રૂમમાં રહે છે. તેમને ઘર યાદ કરે છે. નાની રૂમમાં રહે છે. તેમને ઘર યાદ પણ નથી આવતું. ઘરની દિશામાં પશુ જતા નથી. આનંદ માને છે પહેલા ધ કરવામાં અંતરાય આવતા હતા, આજે કાઇ જ અંતરાય નથી. ઉભયકાત આવશ્યક ચાલુ છે. સ્વાધ્યાય, ધ ક્રિયા વિશેષ રીતે કરે છે.
આવી રીતના મજેથી શેઠે જીવી રહ્યા છે. તેનાં એક વાર પવના દહાડે આવે છે. શેઠ મંદિરે પૂજા કરવા ગયા છે. ત્યારે માલણુ એક પુષ્પના સુંદર હા! શું*થીને લાવેલી. અને આ જ શેઠને આપવા તેમ નક્કી કરીને આવેલી. તેને ખબર ડી ગયેલી કે, શેઠની પરિસ્થિતિ પલટાઈ છે, શેઠ ઝુપડીમાં રહે છે. જે હોય તે આ હા! શેઠને જ આપવા છે, કેમકે, શેઠે મને ઘણુ' આપ્યુ છે. તે માલણુ સેને લદાયેલી આવતી. માલણે શેઠ પાસે આવીને કહ્યું કે- આ હાર આપના માટે જ બનાવ્યા છે અને આપને જ આપવાના છે. શેઠ કહે કે- હાલ મારા વખત નથી. માલણુ કહે કે આપને જ આપવાના છે. આ શરીર ઉપર જે દાગીનાદિ છે તે બધું આપનું જ છે, માટે અ જો વિચાર કરતા નહિ. મને બધી ખબર છે માટે મારે કાંઈ જોઈતુ' જ નથી.” શેઠ કહે હું આવું છુ. આજ સુધીમાં આઠ આની ખચાવેલ તે લાવ્યા અને મુઠી વાળી આપી કહે કે, આપ્યા વિના રહેવાય નહિ. આટલું. આપુ છું. આવે સુંદર હાર લેવાય જ નહિ.
રંતુ તે
બધા છેહ કે તે ય આનદ આવે ! છેકરા, ધણીયાણી પેતાના નહિ ! છતાં ય યાદ આવે છે ? આ બધુ' બની રહ્યુ છે તે જ વખતે જેમનાથી પાતે પ્રતિઐાધ પામેલા અને મંદિરની પ્રતિષ્ઠા કરાવેલ તે જ ધર્માચા` પણ ત્યાં આવેલા તેમણે આ બધુ જોયુ. શેઠની હાલત જોઈ સમજી ગયા કે, હાલતમાં ફેરફાર છે. તેથી તે શ્રી આચાય પૂછે કે, શેઠ શી સ્થિતિમાં છે ?' ત્યારે શેઠ વિનયપૂર્વક કહે કે-ભગવંત ! મને ખાત્રી છે કે, આપ મારી સંસારની સ્થિતિ તે પૂછે જ નહું, મારી ધની જ સ્થિતિ પૂછે તે ચઢતે રંગે છે. પહેલા નહેાતી તેના કરતાં મજેની છે.' આનું નામ ધી! આત્મસુખને અથી તે આનું નામ! આત્મામાં અપૂત્ર સુખ છે. ચાર સ તાના અને સગી સ્ત્રી કહે, કે ઘર છેાડા પણ તેને થયું નથી કે કેવા કાળ આગૈા ! ઉલટા તેને આન'દ થયા કે, હાશ ! ધ કરવાની તક મલી: સદ્ગુરુ આગળ સંસારના રાદણા કદી ન રાવાય. સમજુ જીવ કદી પણ ન રાવે.
Page #995
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૮ અંક ૪૬-૪૭ તા. ૩૦-૭-૯૬ :
૧૦૨૯
આ મહાપુરુષ વાગડમાં ઘણું વિચર્યા છે, ઘણે ઉપકાર કર્યો છે. અજ્ઞાન પ્રવને ધર્મ માર્ગે ચઢાવી છે અને ધર્મ કરતી કરી છે. અજ્ઞાન લોકે સાયે ધર્મ સમજાવી, 8 ધમમાં સ્થિર કરી, ધર્મ કરતા કરવા તે નાને ઉપકાર નથી. આમની પરંપરામાં આવેલા પણ ત્યાં વિચરી ઉપકાર કરી રહ્યા છે. ભગવાનના શાસનને જે મહાત્મા આવી રીતે ચલાવે તેને પણ શાસન ઉપર ઉપકાર હોય છે. આ મહાત્મા ભદ્રિક કેટિના હતા. આ
એવી રીતે જીવન ગાળતા, શાંતિથી બેસતા કે તેમને જોઈ બીજા ધર્મ પામે. તેમના 1 તે ઉપકારની સ્મૃતિ આજે કરી રહ્યા છીએ. 4 શ્રી જૈન શાસન એવું અદભૂત છે કે, જેને ગમી જાય તે ગમે ત્યાં હોય પણ
ઉપકારીને ભૂલે નહિ તે આમાંથી કેકવાર એ ક્ષયે પશમ જાગી જશે કે ધર્મ પામી છે ઇ શકે. અજ્ઞાને આવી રીતે ધર્મ કરી શકે છે પણ ધર્મ પામવા ઘણું અજ્ઞાન ટાળવું } પડશે. તમે કહે કે, સામગ્રીથી સુખી નથી. હયામાં ધમથી સુખી છીએ. છે 1 આ સામગ્રીથી સુખ માનીશ તે રેવું પડશે અને ધમથી સુખ માનીશ. તે ગમે ત્યારે ગમે તેવી સ્થિતિમાં આનંદ કરી શકીશ. તમે અત્યારે સુખી : છે? મજામાં છે ? સુદેવ-ગુરૂની કૃપાથી સુખ માનનારો દુખમાં ય સુખી ? દુનિયાની સામગ્રીથી સુખ માનનારે રેજને દુખી !
આ વાત જે હવામાં ઉતરી જાય તે શ્રી જૈન શાસનની છાયા પડે. જેથી ?' ધર્મની સામગ્રી ભવાંતરમાં સુલભ બની જાય અને બધું પામી પણ જાય.
મારે તમને ઈરછાયેગી અને શાસ્ત્ર મેગી બનાવવા છે. તેની ઇચ્છાવાળે સાધુ-છે પણમાં જ રમે. આવી ભાવનામાં રમનારા ભગવાનનું સા શું પામે અને સુંદર રીતે આ પાળે જેમ આ મહાપુરૂષ સાધુ થયા. સુંદર રીતે પાળ્યું. અને ગુરુકૃપાથી ઉત્તમ પદ પામ્યા, ઈ
સારી રીતે જીવ્યા બિમારીના કાળમાં પણ સમાધિથી જીવ્યા અને સમાધિમાં કાળધમ ન પામ્યા. વડિલેની છાયામાં રહીને સંયમ પાળી, પિતાના અને પરના ઉપકારને સાધી છે ને ગયા. તેમને તે ગુણે આપણામાં આવે તે શુભેચ્છા સાથે પૂર્ણ કરવામાં આવે છે. ?
Page #996
--------------------------------------------------------------------------
________________
-
-
-
-
-
-
- ભાભર નગર મંડન શ્રી મુનિ સુવ્રતસ્વામી જિનાલય શતાબ્દી વર્ષે 1 શ્રી ભાભર તીર્થની યાત્રાર્થે પધારો -
પ્રતિષ્ઠા દિન વિ. સં. ૧૯૫ર શ્રાવણ સુદ ૧૦
શતાબ્દિ દિન વિ. સં. ૨૦૫ર શ્રાવણ સુદ ૧૦ ઉત્તર ગુજરાતની ભૂમિ પર, બનાસકાંઠા જિલ્લાના ભૂષણરૂપ શ્રી ભાભરનગરની 8 છે ભવ્યતામાં વૃદ્ધિ કરનાર શ્રી મુનિસુવ્રત સ્વામી જિનાલયને સો વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. આ { પ્રસંગે સકળસંઘની સમક્ષ ભાભરને ધર્મ પરિચય ટુંકમાં પ્રસ્તુત છે. ૧૦૦ - ર્ષ પ્રાચીન છે મંદિરથી મંડિત ભૂમિ તીર્થ સ્વરૂપ ગણતી હોવાથી સકળ સંઘને તીર્થસવરૂ ભાભર
નગરના જિનાલયના દર્શન પૂજન નિમિતે પધારવા ભાવભીનું આમંત્રણ છે. ? છેપાંચ જિનાલો : ૧, શ્રી મુનિસુવ્રત સ્વામી જિનાલય (૧૦૦ વર્ષ) ૨. શ્રી છે શાંતિનાથ સ્વામી જિનાલય, ૩. શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ જિનાલય, ૪. શ્રી વાસુપૂજ્ય છે સ્વામી જિનાલય. ૫. શ્રી સંભવનાથ સ્વામી જિનાલય..
ધર્મસ્થાન : શ્રાવક-શ્રાવિકા સંઘની આરાધના માટેના ભવ્ય ઉપાશ્રયે, હું આયંબિલ શાળા, ભોજનશાળા. - પાંજરાપોળ જીવદયાની જોત જલતી રાખતી પાંજરાપોળમાં કાયમ માટે ૧ નાના મેટા ૧૫૦૦ રને આશ્રય મળતું હોય છે. અને દુષ્કાળના વર્ષમાં ૨૫૦૦ જેટલા 4 ઢોરને આશ્રય મળતું હોય છે.
જ્ઞાનમંદિર : શ્રી શાંતિચંદ્રસૂરીશ્વરજી જૈન પાઠશાળા-જ્ઞાનમદિર જૈન છે 8 બેડીગ આદિ સંસ્થાઓ દ્વારા સમ્યગજ્ઞાનની પૂર્વ જજોત જલતી રહે છે.
ભાભરનગરને અનેક રીતે ધર્મ સમૃદ્ધ બનાવનાર ગુરૂ ભગવંતે તરીકે ધર્મદાતા ! પરમપકારી પૂ. બુદ્ધિવિજયજી મ. સા. તથા પૂ. પં. શ્રી તિલકવિજયજી મ. સા. 8 છે પૂ. આચાર્યદેવ શ્રી શાંતિચંદ્રસૂરીશ્વરજી મહારાજ તથા પરમ વાત્સલ્યનિધિ પૂ. 8 આચાર્યદેવ શ્રી કનકપ્રભસુરીશ્વરજી મહારાજાને ઉપકાર ભુલી શકાય એવો નથી. છે ૧ તા.ક. : ભાભર આવવા માટે અમદાવાદ-પાલનપુર-ડીસા-શંખેશ્વર-ભીલડી-વાવ છે. છે થરાદથી બસ ચાલુ છે, તેમજ અમદાવાદ-ભીલડી-પાલનપુરથી ટ્રેન સેવા ચાલું છે.
– ભાભર તીર્થની યાત્રાએ પધારે – મુ. ભાભર તા. દીઓદર છે. બનાસકાંઠા (ઉ. ગુજરાત ) અમારા શ્રી સંઘે આ શતાબ્દિ મહત્સવ વિરાટ સ્વરૂપમાં વિશિષ્ટ રીતે ઉજવવાનું ! 8 નક્કી કર્યું છે.
સૌજન્ય : જૈન શાસન સેવા મંડળ (ભાભર) મુંબઇ કેન : ૯૪૨૬૭૧
Page #997
--------------------------------------------------------------------------
________________
පපපපපපපපපපපපපපපපපපපපප પણ ખાટું ન લગાડતા હે ને... દર
– શ્રી ભદ્રંભદ્ર පපපපපපපපපපපපපපපුසසදාපත
જાહેરાત આપવાનું મેકુફ છે. મને આમાં ભાગ લઈ શકશે કે નહિ? “એક અગત્યની જાહેરાત
પેલા એજન્ટે પાછા મુંઝાણા. તેમની ભદ્રંભદ્રને ગમે ત્યાંથી, ગમે તે સંજ
નજર સામે તેર દિવસની ભાજપની ગોમાં, ગમે તે કાળે, મન ફાવે તે રીતે
સરકારથી માંડીને મરચાના વડાના
પ્રસંગે સડસડાટ પસાર થવા માંડયા. આખા ભારતમાંથી (ફેન તે આવા બબુચકને લઈ કેણ જાય?) પકડી આપશે
એજન્ટને આ સંસારની અસારતા જણાઈ તેને પાંચ કરોડનું ઇનામ ઈન્કમટેક્ષ
ગઈ. નજર સામે જ બે પા કે જે સામને માફીનું ગેરંટીવાળું આપવાનું વિચારવામાં
સામે ગાળા ગાળી કરતા હતા તેમને ગળે આવશે.”
ગળા મિલાવતા કે ગળ્યા-ગળ્યા મેઢા
કરતા જોયેલા. અને ગળે –ગળા મિલાવનારા આ જાહેરાત મારા વાંચવામાં આવી
ગળા કાપમાં પડેલા પણ તેમને યાદ એટલે અમે જાહેરાતવાળની ઓફિસે ફેન
આવ્યા આવું પાછું ગાદીના જ રાજકારણમાં જોડો. અમે પૂછ્યું ભદ્રંભદ્રના સંબંધી
નહિ, પણ જૈન ધર્મના પણ રાજકારણમાં ધી આ તે ચાલે કે નહિ? જાહેરાત
જેરુકેપ્યુટરના આ યુગમાં ભણેલાએજન્ટે મુ ઝાણુ, આ તો સાલી રામાયણ
ગણેલા સાથે વરસ સુધી રહેલા દૂધ અને થશે. ભદ્ર બદ્રને એના કેઈ વહાલા સંગા
પાણીની જેમ એકમેક થઇ ગયેલા કેપ્યુપકડી લાવશે તે પાંચ કરોડની વગર લેવા દેવાની ઉઠશે. આવું લાગતા તેમણે
ટરના સમર્થક સંત જને કઈ કમ ભાગ્યથી
એક બીજાથી છૂટા પડયા તેવા વર્તમાન અમને કહ્યું કે- હજી અમારી જાહેરાત
પિના સમચાર પણ પેલા જાહેરાત પૂરેપૂરી છપાઈ નથી ગઈ. ઉપરની તમે
એજન્ટોએ વાંચેલું. એટલે તેમણે પાછું વાંચી તે હજી અધુરી છે. અનુસંધાન
કહ્યું કે- તે કેહેરાતના અનુસંધાનમાં આવતી કાલે આવશે. અમે પૂછી લીધું શું
એમ પણ સમજવું કે- “ભદ્ર ભદ્રના બાકી રહ્યું છે. તે કહે કે- “ઉપરની
વિધિએ પણ આ ધળમાં ભાગ અગત્યની જાહેરાતમાં ભભદ્રને વળગતા
લઈ શકશે નહિ લાગતા, વહલા-સગાઇ, કે તેના કોઈપણ જતના પરિચિતે આ શોધખોળની જાહે. આ ઉપરની જાહેરાતમાં આટ-આટલો. રાતમાં ભાગ લઈ શકશે નહિ.”
ફેરફાર થયે તેથી કંઈ તમારે સંમેલનના એટલે અમે પાછુ પૂછ્યું કે- ભદ્રંભદ્રના ઠરાને યાદ કરવાની તકલીફ લેવાની
Page #998
--------------------------------------------------------------------------
________________
૧૩ર : *
: શ્રી જૈન શાસન (અઠવાડિક) જરૂર નથી. એ તે હમણા કશી હેરાનગતિ ભાત આખું (ધર્મ, અધર્મ બધા ક્ષેત્રે) નથી કરતું.
મરચા સરકાર જેવી જ વિચારધારા ધરાવે હવે પાછું મેં પૂછયું કે-“ભદ્રંભદ્રના છે, યથા ૨જા તથા પ્રજાની જેમ ત્યારે આ લેકના સંબંધી નહિ પણ પરલોકના હવે ભદ્રંભદ્ર બુદ્ધિને ઉપયોગ મૂકીને જેને સંબંધી તે માં ભાગ લઈ શકે ને ? જગતમાં પણ બની રહેલી આવી જ
પરિસ્થિતિ જોઈને દૂર કરવા કે તેને આધીન - એજન્ટે ખરેખર ખિજાયા અને થવા હવે અવતાર ધારણ કરી રહ્યા છે, મુંઝાયા. કેમકે કોઈ દેવ અહીં આવી જાય
ભદ્રંભદ્રની એક લાંબી ઉંઘમાં તે ખનન તે? પછી તે તેમણે રીતસરનું મગજ વિધિથી માંડીને અંજન શલાકા સુધીના હતું તેનાથી પણ વધારે પડતું વિચાર્યું કે તથા દીક્ષાથી માંડીને પદવી એના પ્રસંગે સાલું આખરે ભયને શોધી કાઢીને ય સુધીના ઈતિહાસ સર્જઈ ગયા. આવા આપણે કામ પણ શું છે ? આ કંઈ કોઈ સુંદર પ્રસંગોમાં પણ ખેડ ખ પ કાઢપણ જાતના “કાંડને રીંગ લીડર નથી કે મારા કોઈ બે ચાર ન મળી જાય ખરા. તેને શોધતાં આપણને કંઈ ઈનામ મળે. પણ તેની પરવા નહિ કરવાની ઈતિહાસ આ બબચક સતે છે તે ભલે સૂત. સરજ હશે તે અંગેની ગમે તેટલી નગશ તે પાછી કયાં ક આપણી સામે જ સાચી હોય તે ય તે વાત માનવાની જરૂર કટાક્ષેલખશે જવા દે ને. આટલું વિચાર્યા નથી. આવી બધી બાબતોથ વ્યથિત પછી પેલા એજન્ટ બોલ્યા કે “હમણાં થયેલા ભદ્રંભદ્ર હવે પાછા આવી રહ્યા ભદ્રંભદ્રના શોધકેળની જાહેરાત મેકુફ છે જો ભો લોકો તમે તેને વધારવા તૈયાર રાખવામાં આવી છે. આ વાત સંમેલનના રહેજો. ઠરાવ સાથે ના ડાય. કેમકે ઠરાવ મોકુફ લીબુ નાળીયેર અને સવા રૂપિયે રાખ્યા નથી.
આ છૂટે લઈને આવજે. મેં ભદ્રંભદ્ર પાછુ એજન્ટને પૂછયું કે
-: સુ ધારે :ભદ્રંભદ્રને નહિ શોધી આપનારને કંઈ '
અંક ૩૪ પાન નં. ૮૦૪ નિદ્રાની ઈનામ છે ખરું ?' પેલા કંટાળીને એજન્ટ
ભયંકરતાના લેખમાં મેહનીય કર્મના ૨૮ પદેથી રાજીનામુ આપીને દેવાળું કાઢીને અંતરભેદ છે તે જણાવ્યું છે તેના બદલે કંપની બંધ કરીને ચાલ્યા ગયા. આ વાત દશનાવરણીય કર્મને ૯ ભેદ છે તે જાણવું. પણ સંમેલન સાથે ના જ જેઠાય. કારણ કે.... સમજી ગયા ને. બસ ત્યારે !
અંક ૩૫+૩૬ પેજ ૮૨૧ ઉપરના હવે જયારે જાહેરાત આપવાનું બંધ ગુણાનુવાદમાં સં. ૨૦૪૯ લખેલ છે ત્યાં રહ્યું છે અને જગત આખું તે નહિ પણ સંવત ૨૦૩૯ વાંચવા તારીખ સાચી છે.
Page #999
--------------------------------------------------------------------------
________________
පපපපපපපපපපපපපපපපපපපපප
“ શ્રી અવંતિ સુકુમાણ -
–શાહ રતિલાલ દેવચંદ ગુઢકા [લડન පපපපපපපපු අපරන්තරය පහළ
ચરમ તીર્થપતિ ભગવાન શ્રી મહાવીર સ્વામીના નિર્વાણ પછીના પાંચમા આરામાં ઘણા ઘણા એવા મહાપુરૂષે થઈ ગયા છે કે જેમના ચરિત્રે વાંચતા થાપણે આપણા આત્મ કલ્યાણના માર્ગમાં વિકાસ સાધી શી જરૂર છે. મહાપુરુષોના જીવમ ચરિત્ર મજુદ હોવા છતાં જે રીતે તેને સાલવા જોઇએ- જે રીતે તેના ગુણગાન ગાવા જોઇએ– જે રીતે તેમાં આહલાદુ ભાવ પેદા થાય તે રીતે આપણે નથી કરવા તેથી જ આપણે આ પણ પિતાને નબળા કાયર માનીએ છીએ. આ શાસનના પાને છે, તે વાત રજુ કરૂં છું અવંતિ સુકુમાલનું જીવન એવું અદભુત છે કે જે આ લેખ વાંચતા આપણા મારા-તમારા જે મ્હાના કાઢવાની ટેવ નિકળી જાય આપણે ધર્મ પામ્યા છીએ તેની ઓળખાણ શુ ? આપણા જીવનનું અને આત્માનું પરાવર્તન એ એવું કે આપણા સગા સ્નેહ મિત્ર પણ કહે કે ભાઈ તે હવે ફરી ગયા, માનવે તે મહાન છે ઉત્તમ છે. ધોળે દિવસ છે. જયારે બીજા ભવે હલકા છે રાત્રિ જેવા છે. ધોળા દિવસે જાણી લિઈને જે ગુન્હ હલકું કામ કરીએ તે એની સજા પણ આપણને મોટી મળે ને એટલે હિય છેમાનવ ભવમાં કરેલી ભૂલની શિક્ષા પણું ભયંકર હોય છે, તે આજે આપણને સુથમ મળે છે તે તેનું આલંબન લઈ જીવનનું પરાવર્તન કરી ભૂલમાંથી બચવુ જોઈએ. જાણ્યા પછી ભથકર છેષ લાગે છે અને એના માટે આપણે જરૂર કટીબદ્ધ
આર્ય સુહરિન્દ્ર મહારાજ અને સંપ્રતિ મહારાજાને આ સમય-હ, ઉની નગરી ઘણી જાહેજલાલી ભોગવી રહી હતી. ઊંચા ઊંચા આલીશાન મા વિશાળ ૨તાઓ અને ગગનચુંબી જિન મંદિરથી શહેર રમણીય લાગતું હતું. આજ નગરીમાં ધન-ધનાઢય સમૃદ્ધ શ્રીમંતને ત્યાં અવંતી સકસાળને જન્મ લે તે માતાનું નામ બદ્રા હતુ. મહેલના સાતમા માળે અવંતિ સુકમાળનું નિવાસ સ્થાન છે. રેહતું એવું સામ્રાજય છે કે તે તેમને ઘણી જ સુંદર રીતે ઉછેરે છે. પુખ્તવયે તેમને ૩ર રાજકન્યા છે સાથે પાણી ગ્રહ કરવામાં આવે છે. કઈ જાતને વેપાર કે રોજગાર મજુરી કે કામધંધાની માથાકુટ તેમને કરવાની નથી. ત્યારે શું કરવાનું ? ફકત પોતે કરેલા પુણ્ય ને મીઠા ફળ ભેળવવાના અને આખલ મેજ કરજની બસ. - આવા સમયે (અવશરે) આર્ય સુહરિત મહારાજ શહેર બહાર પધાર્યા છે અને
Page #1000
--------------------------------------------------------------------------
________________
૧૦૩૪ :
શ્રી જૈન શાસન (અઠવાડિક)
બે સાધુઓને વસતિ. (મુકામ જગ્યા) ના તપાસ કરવા મોક૯યા છે. બે મુનિરાજ ભદ્રા શેઠાણીને ત્યાં આવ્યા.
- ભદ્રા કહે પધારે મુનિરાજ મારા અહોભાગ્ય આપને શું ખપ છે મને લાભ આપો ત્યારે મુનિરાજ કહે છે કે અમને બીજુ કઇપણ હાલ ખપ નથી પણ અમારા ગુરૂ મહારાજ શ્રી આર્ય સુહસ્તિઓએ અમને સુકામની વપાસ કરવા મેકલાવ્યા છે.
ત્યારે ભદ્રા શેઠાણી કહે છે કે અહીં ઘણી જગ્યા છે એમ કહી ખુબ આતુરતા બતાવી અને ઘણી જ ધામધુમથી આચાર્ય મહારાજને સન્માન પૂર્વક પોતાના ઘરે લાવ્યા અને અલગ જગ્યા કાઢી આપી. અને પોતાના જીવનને ધન્ય માનવા લાગી.
કારણ કે તે કાળના લોકે લણતા હતા કે જેટલું સવાથમાં જાય અને પરમાર્થમાં ન જાય તે ખારા સમુદ્રમાં જાય છે. માટે પરમાર્થ કરી લઈએ. તેવી. ભાવના ભાવતા હતા.
હવે જ્યાં આર્ય સુહસ્તિ ગુરૂ મહારાજને મુકામ આવે છે ત્યાં મુનિરાજ શેજ નવા નવા સુત્રને સ્વાધ્યાય કરતા હોય છે. એક વખત સંધાને સમય છે સૂર્ય પકિચમમાં ડુબતે હૈય છે. પંખીઓ પોતાના માળાઓ તરફ પાછા ફરે છે. મધુર શીતળા પવન વાય રહ્યો છે મહેલના સાતમા માળે અવંતિ સુકમાલ ઝરૂખામાં બેઠા છે. એ જ સમયે મુનિરાજ મધુર સવારે સ્વાધ્યાય કરતા હોય છે. નલીની ગુલમ વિમાનનો સ્વાધ્યાય ચાલતું હતું. તે સત્રનું પરાયણ કરતા હતા- તેમાં આટવા ખૂણા અમુક થાંભલા તેની ઉંચાઈ પિળાઈ અને તેના ઝરૂખા વગેરેનું વર્ણન થતું હતું.
અતિ સુકમાળ વર્ણન સાંભળતા જ ચમકી ઉઠશે અને લાગ્યું કે, આવું મેં કયાંક જોયું છે. તરત જ વર્તમાન જીવન ભૂલ્ય, અને જાતિ મરણ, સાન થયું, તે જ નલિની ગુર્ભ વિમાન કે જયાંથી તે 'સંય વર્ષના સુખ ભોગવીને આવેલ છે. તે તેને સાક્ષાત દેખાય છે. અને તરત જ નીચે ઉતરી મુનિરાજને પૂછવા જાય છે. મુનિરાજ પાસે જઈ વંદન કરી બેસે છે. અને પૂછે છે. મને આપ નહિ એળખતા હે. પણ ભદ્રા માતાને પુત્ર છું અને એક વાત ખાસ જાણવા ઈચ્છું છું. મુનિરાજ- ખુશીથી પૂછો ગભરાશે નહિં.
" અવંતિ કહે- આપે જે નલીની ગુલ્મ વિમાનનું વર્ણન કર્યું તે આ કયાંથી જાયું. મુનિરાજ કહે આ બધું શાસ્ત્રમાં ભર્યું પડયું છે. તેથી અમે જાણીએ છીએ.
અવંતિ સુકમાળ કહે પણ પ્રભુ નલિની ગુલ્મ વિમાનમાંથી તે હું આવું છું. તમે જે વર્ણન કરે છે તેવું જ ત્યાં છે અને મને પણ એમ લાગે છે કે પછી ત્યાંથી
Page #1001
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૮ અંક ૪૬-૪૭ તા. ૩૦-૭-૯૬
૧૩૫
કે
જ આવે છે પણ પ્રભુ ત્યાં હવે જવાય કેવી રીતે તે મને બતાવે. ત્યાં તે છે રત્ન. અને વળી ખેતીના ઝગઝગાટ, દેવાંગનાઓનાં નૃત્ય, નાટક ચટક અને ગીત-સંગીતને સાગર, ચંદ્રને પણ ભૂલાવે તેવી શીતળતા નથી ત્યાં ગંઢી કાયા, રાગ, શેક અને મજુરી ભર્યું જીવન અહી તે ખીચડીને સ્વાદ લેવું પડે તે પણ હાથ બગાડ પડે ને માં બગાડવું પડે. અહી જરા એ ચેન નહિ પડે. કયાં નલિની ગુલ્મ વિમાનનાં સુખ અને કયાં આ ગરીઆ સુખ.
- મુનિરાજનાં દર્શનના સાથે જ આત્મામાં પરિવર્તન થાય છે. અને અવંતિ સુકમાળની સંસાર પ્રત્યેની આસ્થા ઉઠી જાય છે. મુનિને સાચો માર્ગ બતાવવા પ્રાર્થના કરે છે. | મુનિ રાજ કહે છે કે હે બાળ નલિની ગુલ્મ વિમાનના સુખ સંયમથી મળે છે અને અનુત્તર વિમાનના સુખ પણ સંયમથી મળે છે. પણ તે સુખ તે ક્ષણિક છે. ઝાંઝવાના નીર જેવા છે અધૂરા છે. સંયમથી તે મોક્ષનું અક્ષય સુખ મળે છે અને અવય મેળવી શકાય છે સંસારના વિષય સુખ એટલે તરસ્યાંને ખારા પાણીના સુખ, તે ડબલ તરસ લગાડયા વિના રહે નહિ તેના કરતા મેક્ષના સુખ એટલે પરમ સુખને મેળવ કે જેથી સંસારના અવગતિના ભવભ્રમણથી દુર થવાય.
- અવતિ કહે તે બસ મને ચારિત્ર આપ. હવે હું શું થઈ ગયું છું હવે ૨૭મી દેડવું મારા માટે સહેલું છે. એવું સંયમનું શરણું આપે કે કર્મની સામે ભીષણ લડાઈ કરી ભવજલને પર ઉતરૂં. જગતના સુખ બેકાર તે કાયમ મજુરી કરાવી ઘણું તેલ કઢાવી ચારે આપે, અને જેમ બળદીએ ખુશ થાય છે. તેવી જ આપણી સ્થિતિ છે. આપણને કાળી મજુરી કરાવે અને પુણ્ય થોડું સુખ આપે એટલે આપણે રાજી થઈએ છીએ. મુનિરાજ કહે ઘેર પૂછ તે ખરે માતાની રજા લેવી જરૂરી છે. તે જ '
તરત જ ઉપર આવે છે અને મા પાસે જાય છે માતાના ચરણમાં વેદન કરીને વિનંતિ કરે છે, કહે છે કે હે માતાજી ! મને અનુમતિ આપે કે આર્ય સુહતિ મહારાજ પાસે મારે માનવ જન્મ સફળ કરૂં. માયાના પાંજરામાં પુરાયેલા મને આ બંધન ગમતાં નથી, મને રજા આપો અને મારા આત્મ કલ્યાણના માર્ગને સરળ બનાવે. વિરાગીના આત્માની પહેલી વાણીને ૫૦ કુટુંબમાં કે પડે. કુવે સારે કે જે અવાજ કરીએ તે પડઘે મળે. પણ કુટુંબમાં અવળી પડે છે. જ - t -
મા કહે છે પુત્ર તારૂં તેજ આમ કેમ થઈ ગયું ત્યાં જવાના ખેલ નથી. ત્યાં તે તલવારની ધાર પર ચાલવાનું છે. મીણના દાંતે લોખંડના ચણા ચાવવાના હોય છે. એમ તને રજા નહિ આપી શકાય બેટા અવંતિ.
Page #1002
--------------------------------------------------------------------------
________________
: શ્રી જેને શાસન [અઠવાડિક).
પવું અમારા પરિણામ બદલાયા છે. મોક્ષના પરમ સુખની તાલાવેલી લાગી છે. તેથી બાને કહે છે, કે જે, મા, તું મને કેમ આવી અવળી શિખામણ આપે છે, જે સંયમે પાપીને પણ હાર્યા છે. અને જે આપણા ઓછા હશે તે આપને પણ જરૂર તારશે. શું કરવા ગટને રાગ કરે છે. જે સુખ મેં જોયા છે તેની આ સુખ તે જાણે મારી ક્રૂર મશ્કરી કરી રહા હૈય તેમ મને લાગે છે પણ મા હા ના કર્યા કરે છે. આ તેને જરાયે ગમતું નથી. અવંતિ સુકમાળે તરત જ અંદર જઈને પિતાના હાથે કેચ કરો અને સાધુના કપડા પહેરી ધર્મલાભ આપે આવી ઉભા.
માતા કહે તે આ શું કર્યું ? તારા સુખને જોઈને જે સુખ દેખાતું તે દુઃખને પણ ઠારી નાખતું હતું. તારે વિયેગ મારાથી કેમ સહન થઈ શકશે. વળી તારી સ્ત્રીઓમાં શું અવગુણ છે ? તારી સેવા કરતી હતી. તારી દાસી થઈને રહેતી હતી. તેમનું શું થશે? જરા વિચાર તે ક્રર પણ અતિ સુકુમાર અડગ હતા, અચળ હતા, તેથી એકની બે ન થઈ, માતાએ રજા આપી અને એ પણ રજા આપી કુંવર ઘણે ખુશ થયે અને નાચી ઉઠ્યો. અને કહે છે તમારા ઉપકાર ભૂલે નહિ ભૂલાય. * : ગુરુ પાસે આવે છે, અને ચારિત્રને ગ્રહણ કરે છે. ભદ્રામાતા પણ ત્યાં આવે છે. અને ગુરૂને કહે છે મહારાજ ! મારે હૈયાને હાર છે. કલેજ કેર છે અને દેહને પ્રાણ છે, તેને સંભાળશે. ભાઈ જે વ્રત લે તેને બરાબર પાળજે અને આત્માનું કુળનું
- એવંસિ કહે પ્રભુ મારાથી લઈને ત૫ થઈ શકે તેમ નથી. અને લાંબુ ચરિત્ર પણ પસાય તેમ નથી. પણ કહે. તે અનશત કરી દઉ' અને થોડા જ વખતમાં શિવ: પુરી જાઉં કેટલી બધા હશે. ચારિત્ર ઉપર પિતાને પિતા ઉપર દેવગુરુ ધામ ઉપર અને કેટલું મનબળ આત્મબળ હશે ? ગુરુએ તેની સહગ શબ્દા જિઈ અનુમતિ આપી. બધાની સાથે સામાપના કરી શાની રજ લઈ ચાલી નીકળ્યા.
- સ્મશાનમાં તે રસ્તા તરફ ચાલી નીકળ્યા અંધારુ છલાઈ ગયું છે. તારાએ પિતાને પ્રકાશ પથ પર પાથરવા અયક્તિમાન બન્યા છે, જે સ્ત્રીમાં ઘણી ઠોકરે લાગી છે. કેળા જેવી અને ગુલાબની કળી જેવા કેમળ પગમાંથી શ્રેણીની શેરે ફૂટી નીકળે છે. ઘર અને શાંત સ્મશાનમાં આવે છે. જગ્યા પૂછ અને ઈશાન ખુણા તરફ નમુથુણું સૂત્ર બેલે છે. જે પ્રભુ જાણે સવસરણ માં બેઠા છે. જગતના અને શારે છે. અને મને પણ તારણે
ધમનું શરણું અંગીકાર કરી નાસિકા તરફ દૃષ્ટિ પર કાઉગમા ઉમા છે. કાઉસગ એટલે સ્થાન ધ્યાન અને મૌન થી નિશ્ચલતા, કયાં સુધી ? અધ્યાં સુધી દેહમાં
Page #1003
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૮ અંક ૪૬-૪૭ તા. ૩૦-૭૯૬
: ૧૦૩૭
આત્મા હોય ત્યાં સુધી. .
દુર રહેલી એક શિયાળણ લોહીની સુગંધથી પિતાના ભાવ સાથે ફાળ ભરતી કુદતી અને દેહતી ત્યાં આવી. પૂર્વ ભવની વૈરી છે. ચટ ચટ દાંતથી અવતિ સુકમાળની ચામડી ચુંટવા માંડી ઘટઘટ લેહી માંસ પીવા માંડી અને રડવડ નસે તેડવા માંડી.
જેવા શિયાળણના કષાયે વધારવાના સંગ તેવા અવંતિ સુકમાળના કષાયો ઘટાડવાના સંયેગ એક પગ ખેંચવા માંડી, ચામડી તેડે છતાં કાઉસ્સગ્નમાં ઉભેલા અવંતિ જરાયે બેલતા નથી. શા માટે નથી બોલતા ? શું જોયું? સંયમથી સુખ છે. અને સંયમ માં કષ્ટ હશે તે વધારે સુખ છે. ત્રણ કલાક સુધી એક પગ કે પછી બીજે પગ પણ ત્રણ કલાકે કર્યો છતાં મૃત્યુ નથી. તે અસમાધિ પણ નથી, એક ધાર્યું 'કલાકે સુધી ઉભા રહેવું, કાયા કપાતી હોય છતાં બેલવું નહિં. ત્રીજા પહેરે સાથળ કાપી. ચોથા પહોર ૫ટ કરડયું અવંતિ સુકુમાળ પડી ગયા અને દેહ તજ અને નલીની ગુમ વિમાન મેળવ્યું.
સવારે માતા ગુરૂ પાસે આવે છે પિતાના પુત્ર દેખાતું નથી તેથી ગુરુને પૂછે છે. મારે લાડીલ કેમ દેખાતું નથી ? ગુરૂએ કહ્યું કે તે મારી રજા લઈને સ્મશાનમાં ગયે. હવે તમને નહિ મળે. ગુરૂએ જ્ઞાનથી જોઈ લીધું હતું. મા અને પુત્રવધુએ જગલમાં ચાલ્યા ત્યાં આવીને જુએ છે. તે હાડપીંજર ચવાઈ ગયેલું પડયું હતું. મા આગળ આવીને કહે છે, તું આટલે નિધ કેમ બન્યું. તે ભલે અમને તયા પણ તારા દેહને કેમ તજ અરે અમને છેડયા પણ તારા ગુરૂને શા માટે છોડયા. બત્રીસ છીએ અને સાસુ (મા) વૈરાગ્યે ચડે છે. પણ એક ગર્ભવતી હતી. સાસુએ કહ્યું તમારે હજુ વાર છે તમે પછી દીક્ષા ગ્રહણ કરજે. ૩૧ સ્ત્રીઓ અને સાસુ (મા) ચરિત્ર લઈ લે છે.
ગર્ભવતી સ્ત્રીને પુત્ર થાય છે તેણે પાશ્વનાથનુ સ્મશાનમાં મંદિર બંધાવ્યું તેમાં પિતાના નામ ઉપરથી અવંતિ પાર્શ્વનાથ ભગવાનની મૂર્તિ સ્થાપના કરી. દુશ્મને એ તેને વેર-વિખેર કર્યું ત્યારે સિદ્ધસેન દિવાકર સૂરિએ કલ્યાણ મંદિર સ્તંત્ર રચી તેને - ફરી સજીવન કર્યું જે આજે પણ મજુદ છે. આ આત્મિક લેખને સાર એટલે જ છે કે સંયમ વિના શાંતિ નથી અને શાંતિ-મુકિત વગર સાચી શાંતિ ના મળે સુકમાળ શરીર ધનવાન અને દેવ ભવ જેવું જીવન છતા ત્યાગ જીવન અને કર્મ ખપાવવા કેટલી સહનશીલતા એજ અગત્યનું છે એ જ સી કેઈ આ લેખ વાંચી મુકિત સુખ મેળવવા કટિબદ્ધ બને એજ એક શુભ ભાવના શિવમસ્તુ સર્વ જગત: ,
Page #1004
--------------------------------------------------------------------------
________________
સાધુતા મર્યાદા દર્શન જ
–હીરાલાલ સવાઈચંદ– પારલા
૫૫ થી ૬૫ વર્ષ પહેલાના સાધુઓમાં મતભેટ હતા. પણ મનભેદ નહિ. શ્રાવક સાથે આત્મીયતા, હદયતા ક્રિયા રૂચી હતી. આ નાનીશેરીના ભાઈઓ ને છે. તેના ઉપાઉપાશ્રયમાં કાયમ બે, ત્રણ સંઘાડાના સાધુ-સાધ્વીજી હતા. પરસ્પર મન મેળ હતે. વૈયાવચ્ચ ભેદભાવ રહિત સુપ્રસન્ન મનથી કરતાં, કેઈ દિવસ આ બે ઉપાય સંવત ૧૯૦ થી ૨૦૩૫ સુધી ખાલી સાધુજી કે સાધવજી વગર રહ્યાં હતા. વર્ષના બાર મહિના ને ત્રણસો સાઠ દિવસ બિરાજમાન હતા. ગોચરી આદિનો લાભ મળે તે.
ત્રણેક વર્ષને હતું ત્યારે ૫ ને ૭ વર્ષની મારી બેને સાથે સવારમાં સાવીજીના ઉપાશ્રયમાં ચાલતી પાઠશાળામાં તે સમય પ્રમાણે અક્ષર વયેવૃધ સાદવજી મ. સા., મેટ (ફે હાથે ઓઢેલું) કપડું સૂર્યોદય બાદ જ પડિલેહણ કરતાં. તે કપડાનો દોરે એક છેડેથી કાઢી નાંખી એવું ખુલ્લું કરી, ચક્ષુથી પડિલેહણ કરતાં, બાદ તે જ દોરામાં સોય પરેવી ફરીથી સીવતા, એટતાં કદી ગાંઠ તેડવી પડે ને નવી મારવી પડે, તે દરિો ટુંકે ન પડે તેથી તે લાંબે રાખતા. જેથી વારંવાર દો બીજાને ઉપયોગ ન કરવો પડે. કેવી પડિલેહણની જાગૃતિ ચીવટ નાનપણમાં પડેલ આ છાપ ૨૫-૩૦ વષે સમજણમાં આવી ભણેલા એછું પણ સાધ્વાચારમાં મકકમ હવે. અહેભાવ જાગે છે કે કેવી તેઓ ક્રિયા કરતા.
સાધુ મ. સા. માંદા થયા હોય ત્યારે અમારા જેવા રમતા બાળકને સાથે લઇને વૈદ્યરાજ પાસે જાય. ઉભા રહે, ખુરશી કે બાકડા ઉપર બેસે નહી, વૈદ્યરાજ પણ ગાદી કે ખુરશી ઉપરથી ઉઠી, તેમની નાડી, આંખ, જીભ વગેરે જોઈ, પૂછપરછ કરી, પ્રકૃતિ જાણું પુછી, તપસ્યા આદિ કે કઈ ચીજ બધી છે કે નહિ તે પૂછી, અણહારી કે અચિત, બહુ આરંભ વગર બનેલી દવા માત્ર સફેદ, કેરી, ચીનાઈ કાગળમાં આપે. વાપરો કહે, તે પડીકાં તે લે નહિ, અમારે લઈ સાથે ઉપાશ્રયે જઈ, કહે ત્યાં મુકવાના જ્યારે વાપરવાના હોય ત્યારે બાજુમાંથી અથવા ઉપાશ્રયમાં આવેલ વ્યક્તિને કહે કે આ દવાના પડીકાને ખપ છે તે વહોરાવે વાપરે તેમ કહે. પછી તે વાપરે, ને તે પડીકાના કાગળ, પાછી દવા લેવા જાય ત્યારે અમારે લઈ જવાનાં. તેમાં જ વૈવરાજ દવા આપે. દવા જેવી વસ્તુને પણ સંગ્રહ-પરીગ્રહ રાખે નહિ. જુના વાપરેલા ઘસાયેલાં સફેદ ધોતીયા ચાદરને ખપ છે તેમ કરે, હેય ને તે ડાઘ કે રંગ ન હોય તે લઈ જાય. ચાલ પટે, ઉતરપટ કે પાત્રાની ઝોળી કે ઉતરાસન તરીકે વાપરે, નાળીયેરના
(જુઓ અનુ. પાના નં. ૧૦૪૪ ઉપર)
Page #1005
--------------------------------------------------------------------------
________________
Co-O
He मूल अर्धमागधी के स्वरूप की पुनः रचना : एक प्रयत्न
--डॉ. के. आर. चन्द्र DI-ENRIAGNON-HEDIA-*-AGNAHO-HA
(શાસ્ત્રીય સૂત્ર આદિ અંગે વિચાર વિનિમય દ્વારા માગધી ભાષા અંગેના અનુભવ માટે આ ઉપયેગી લેખ છે.
-५०) . जैन अर्धमागधी आगम साहित्य के प्राचीनतम ग्रंथ आचारांग के प्रथम श्रुतस्कंध के चोथे अध्ययन के प्रथम उद्देशक . में · अहिंसा धर्म के विषय में भगवान महावीर का उपदेश निम्न प्रकार है--
'सब्बे पाणा सव्वे भूता सव्वे जीवा सव्वे सत्ता न हंतव्वा, न अजावेतव्वा, न परिवेत्तव्वा, न परितावेयव्वा, न उद्दवेयव्वा ।'
___ अथात किसी भी प्राणी की हिंसा नहीं करनी चाहिए और न ही इसे किसी भी प्रकार से पीडित करना चाहिए ।
'यह शुद्ध, नित्य और शाश्वत धर्म है जो आत्मज्ञों के द्वारा उपदिष्ट है ।' भगवान महावीर की इसी वाणी की अर्धमागधी भाषा के विभिन्न संस्क- .. रणों में निम्न प्रकार से सम्पादित किया गया है
(१) शुजिंग-(१.४.१) एस धम्मे बुद्धे नितिए सासए समच लोगं खेयन्नेहि पवेइए।
.. . - (२) आगमोदय-(१.४.१.१२६) एस धम्मे सुद्धे निइए ,समिच्च लोयं खेयण्णेहिं पोइए । ... (३) जैन विश्व भारती-(१.४.१.२) एस धम्मे सुद्धे णिइए सासए समिच्च . लोयं खेयहि पनेइए ।
- (४) म. जैन विद्यालय-(१.४.१.१३२) एस धम्मे सुद्धे णितिए सासए समेच्च लोयं खेतण्णेहिं पवेदिते । ___ इन चारों पाठों में जो जो शब्द प्रयुक्त हैं उनमें से निम्न शब्द-रूप एक समान नहीं है
Page #1006
--------------------------------------------------------------------------
________________
... १०४० :
...
श्री
1 शासन (8418)
निइए
.. संस्कृत . शु. . आगमो. जै.वि भा. .. भ.ज.वि. १. नित्य=. नितिए
णिइए णितिए २. समेत्य= समेच्च समिच्च समिच्च
समेच्च ३. लोकम् लोगं . लोयं
लोयं
लोयं ४. क्षेप ः= खेयन्नेहि खेयण्णेहिं खेयण्णेहिं खेतण्णेहिं ५. प्रदितः= पनेइए, पोइए पनेइए - पोदिते __स्पष्ट है कि अपने अपने भाषाकीय सिद्धांतो की मान्यता के अनुसार (न कि प्राकृत भाषा के ऐतिहासिक विकास की दृष्टि से और न ही समय, क्षेत्र
और उपदेशक की वाणी के स्वरूप को ध्यान में लेकर) और प्राकृत व्याकरणकारों के नियमों के प्रभाव में आकर (जो न यो काल की दृष्टि से ऐतिहासिक है और न अर्धमागधी भाषा की विशेषताओं को स्पष्ट करते है) अलग-अलग पाठो को स्वीकार किया है जिसके कारण शब्दों की वर्तनी में कितना अन्तर आया है और यह अन्तर क्यों आया उसे ही समझना आवश्यक है ।
(१) किसी सम्पादक ने संयुक्त व्यंजन के पहले ए का इ कर दिया है, समिच्च (समेच्च) ।
(२) किसी ने त का, तो किसी ने द का लोप कर दिया है, नितिए, निइए, पनेदिते, पनेइए । ...
(३) किसी ने प्रारम्भिक न का ण कर दिया है, नितिए, णिइए णितिए ।
(४) किसी ने क का लोप किया तो किसी ने क का ग कर दिया, लोयं लोगं । लोयं में उद्वत्त स्वर की य अति है ।
(५) किसी ने ज्ञ का न, तो किसी ने ज्ञ का ण्ण कर दिया है खेयन्न, खेयण्ण ।
(६) किसी ने त्र का त किया तो किसी ने त्र का य किया अथवा ।।
(७) किसी ने द [खेदज्ञ से] का. त किया तो किसी ने इ का य कर दिया है।
(८) इस प्रकार के परिवर्तनों से ऐसा मालूम होता है कि हरेक संपादक की अर्धमागधी भाषा के विषय में अलग-अलग धारणा बनी हुई है।
Page #1007
--------------------------------------------------------------------------
________________
वर्ष ८ ४ ४६-४७ ता. ३०-७-७१.
( ९ ) इसका मुख्य कारण यही हैं कि अर्धमागधी भाषा का व्याकरण किसी भी व्याकरणकार से हमें स्पष्टतः प्राप्त ही नहीं हुआ हैं ।
: १०४१
इन सभी परिवर्तनो पर विचार किया जाय और उनकी समीक्षा तथा आलोचना की जाय तो अवश्य कुछ न कुछ समझ में आएगा कि इस प्रकार की विभिन्नता कैसे आ गई । शब्दों में प्राप्त ध्वनिगत परिवर्तनो से तो ऐसा प्रतीत होता है कि
(१) ' पणेदिल' शब्द में किसी को पालि भाषा का आभास होता होगा इस लिए पवेदिअ ही स्वीकारणा उचित लगा हो ।
(२) 'खेयण्ण' और 'नितिय' में 'त' श्रुति की शंका हो गई हो इस लिए 'खेयण्ण' और 'निइअ' ही स्वीकार किया गया हो ।
( ३ ) प्रायः लोप के नियम से प्रेरित होकर त और द का लोप करना उचित मानकर पवेइअ की स्वीकार किया हो ।
(४) ज्ञ का न्न अयोग्य समझकर व्याकरण के नियम से ण्ण गया हो ।
इन स्त्रीकृत पाठों में-
(१) पालि भी है - पगेंदित,
(२) पालि और अर्धमागधी भी है - समेच्च,
(३) अर्धमागधी भी है-लोगं और
(४) महाराष्ट्री भी है-लोयं, णिइए खेयन्न ।
(५) भाषा - सम्बन्धी दूसरी ओर अशोक के समय की विशेषताएँ भी है - लोगं, मितिए और (खेय) ने ( हिं) जैसे
पूर्वी शब्दों में
( ६ ) इस प्रकार के विश्लेषण से यह तो भाषाओं की खिचडी प्रतीत होता है ।
कर दिया
.
क्षेत्र की
।
हो ऐसा
हरेक सम्पादक के पास जो भी सम्पादकीय सामग्री थी उनमें पाठान्तर भी मोजूद थे परन्तु उनमें से अमुक-अमुक पाठान्तरों को छोड़ दिया गया है । वास्तव में ऐतिहासिक भाषाविद की दृष्टि से उन पाठों में से
किसी एक में
Page #1008
--------------------------------------------------------------------------
________________
१:
: श्री जैन शासन ( वाडि४)
मूल भाषा की प्राचीनता सुरक्षित रह गयी हो । उदाहरणार्थ
( १ ) - शुक्रिंग महोदय द्वारा उपयोग में ली गई सामग्री में से चूर्णि और 'जी' संज्ञक प्रत में खित्तनेहिं' पाठ उपलब्ध था ।
(२) जैन विश्व भारती की 'च' संज्ञक प्रत में 'खेत्तनेहिं' पाठ था ।
(३) म. जै. वि. के संस्करण में उपयोग में ली गई चूणि में 'खित्तण्ण'
पाठ था ।
(४) ऐसी अवस्था मे 'खेत्तन्न' शब्द को अपने प्राचीन मूल रूप में नहीं अपना कर 'खेयन्न' या 'खेयण्ण' क्यों अपनाया गया जब भाषाकीय विकास की दृष्टि से ये दोनों ही रूप परवर्ती है- पहले खेयन्न और बाद मे खेयण्ण । शुविंग महोदय ने मात्र एक ही रूप 'खेयन्न' को आचारांग (प्र. श्रुतस्कंध ) में सर्वत्र अपनाया है परन्तु जे. वि. भा. के संस्करण में 'खेयण्ण' भी मिलता है, आगमोदय समिति के संस्करण में भी खेयण्ण भी मिलत है और म. जै. वि. के संस्करण में खेयण्ण, खेतृण्ण और खेत्तण्ण तो मिलते है परन्तु खेयन्न नहीं मिलता है । इस शब्द का संस्कृत रूप 'क्षेत्रज्ञ' है जिसका अर्थ है 'आत्मज्ञ' और इस खेयंन्न का परवर्ती काल मे टीकाकारों ने 'खेदज्ञ' के साथ जो सम्बन्ध जोडा है वह काल्पनिक है और (मूल भाषा को न समझने के कारण) कृत्रिम परिभाषा देकर उसे ( तोड - मरोड कर ) समझाने का प्रयत्न किया गया है जिससे तुरन्त मध्यवर्ती द का लोप और य श्रुति से द का य. हो जाना है । यह तो मात्र = माय और पात्र पाय जेसा परिवर्तन हुआ आत्मअत्त = आत आय जैसा विकास है ।
F
१ अतः ' क्षेत्रज्ञ में त्र के स्थान पर द लाने की जरूरत नहीं थी ।
२ प्राचीन प्राकृत भाषा में त्र का त्त ही हुआ था न कि 'त' का 'य' । ३ अशोक के पूर्वी क्षेत्र के शिलालेखों में ज्ञ का न है न कि ण् ॥
४ सामान्यतः न का ण्ण ई. स. के बाद में प्रचलन में आया है और वह भी दक्षिण और उत्तर पश्चिम क्षेत्र से, न कि पूर्वी क्षेत्र से ।
५ न=पण पूर्णतः महाराष्ट्री प्राकृत की ध्वनि है न कि पालि मापधी, पैशाची या शौरसेनी की ।
Page #1009
--------------------------------------------------------------------------
________________
८ :
४ ४६-४७ ता. 3०-७-८६ :
६ अतः मूल अर्धमागधी भाषा में न=ण का प्रयोग करना उस भाषा को जबरदस्ती से या जाने अनजाने महाराष्ट्री भाषा में बदलने के समान है और क्या यह भूल अर्धमागधी भाषा के लक्षणों की अनभिज्ञता के कारण ही ऐसा नहीं है और हो रहा है। - ७ शुजंग महोदय ने ज्ञ के लिए सर्वत्र न ही अपनाया है परन्तु वे के स्थान पर य को स्थान देकर तथा त का त्याय करके उन्होंने अनुपयुक्त पाठ अपनाया है । वे स्वयं भी 'खेदज्ञ' शब्द से प्रभावित हुए हो एसा लगे बिना नहीं रहता । उन्होंने 'नित्य के स्थान पर नितिय अपनाया है वह प्राचीन भी है
और बिलकुल उचित भी है, निइय और णिइय तो बिलकुल कृत्रिम है और मात्र मध्यवर्ती त के लोप का अक्षरशः पालन किया गया है ऐसा लगता है ।
८ अश्चर्य है कि पिशल के व्याकरण में म तो नितय [जो प्राचीन है] शब्द मिलता है और न ही णिइय, निइय ।
९ प्राचीन शिलालेखो में और प्राचीन प्राकृत में स्वरभक्ति का प्रचलन है जैसे-क्य=किय, त्य-तिय, व्य-विय इत्यादि और ऐसे संयुक्त व्यंजनों में समीकरण बाद में आया है।
१० समेच्च के बदले में समिच्च अर्थात् ए के स्थान पर इ का प्रयोग [संयुक्त व्याजनो के पहले] भी न तो सर्वत्र मिलेगा और न ही प्राचीनता का लक्षण है।
११ ग के प्रयोगों से अर्धमागधी साहित्य भरा पडा है । क का ग भी पूर्वी क्षत्र का (अशोक के शिलालेख) लक्षण है । क का लोप महाराष्ट्री का सामान्य लक्षण है और यह लोप की प्रवृत्ति काफी परवर्ती है । पवेदित मे से द और त का लोप भी परवर्ती प्राकृत का लक्षण है । शौरसेनी और मागधी में तो द प्रायः यथावत ही रहता है और पालि तथा पैशांची में त ।
१२ उर्धमागधी का सम्बन्ध मागधी से अधिक है न कि महाराष्ट्री से । उसके नाम में मागधी शब्द ही उसकी प्राचीनता. का बोध कराता है । .
१३ इस दृष्टि से जैन आगमों के प्राचीन अंशो मे जो जो प्राचीन रूप ... (नामिक, क्रियापदिक तथा कृदन्त) मिलते है वे उसे पालि भाषा के समीप ले । जाते है न कि महाराष्ट्री प्राकृत के निकट ।
Page #1010
--------------------------------------------------------------------------
________________
.
: श्री जैन शासन [As4uss] १४ मूलतः अर्धमागधी भाषा मागधी और महाराष्ट्री का मिलन नहीं थी । यह तो परवर्ती प्रक्रिया की विकृति है। ___ अतः चर्चा का उपर्युक्त वाक्य यदि भगवान महावीर के समय का है, उनके मुख से निकली हुई वाणी है या उनके गणधरों द्वारा उसे भाषाकीय स्वरूप दिया है तब तो उसका पाठ इस प्रकार होना चाहिए. एम धम्मे सुद्धे नितिए सासते' समेच्च लोगं खेत्तन्नेहि पवेदिते । . - यदि यह वाणो भ. महावीर के मुख से प्रसूत नहीं हुई है या गणधरों की भाषा में प्रस्तुत नहीं की गयी है या ई. पू. चतुर्थ शताब्दी की प्रथम वाचना का पाठ नहीं है परन्तु तीसरी और अन्तिम वाचना में पूज्य देवधिगणि (पांचवी-छठी शताब्दी) के समय में इसे अन्तिम रूप दिया गया हो या उन्होंने ही श्रुत की रचना की हो तब तो हमारे लिए चर्चा का कोई प्रश्न ही नहीं बनता है और जो भी पाठ जिसको अपनाना है वह अपना सकता है। १,२=(तृ. व. व. की विभक्ति 'हि' के बदले 'हिं' भी परवर्ती है । सासते में ' से 'त' का लोप भी अयोग्य लगता है । इन दोनों को अभी तो सामग्री
(पाठान्तरो) के अभाव में प्रमाणित नहीं किया जा सकता परन्तु आशा है कि ऐसे पाठान्तर भी शोध करने पर किसी न किसी प्रत में मिल 'सकते है ।)
(तित्थ पर )
(अनु. पाना न. १०३८ याg) અડધીયા કાચલી, ગાંઠ, ફાનસ દિવાની કાળી મેસ ગેરૂ ને સીધર સીમત અને દીવેલ પાત્રા ગવા લઈ જાય. બરાબર હાથથી કાલવે ને આંગળીથી ચેપડે, બસ પછી વાપરવાની ના પાડે છે તેમ ઘેડા, હાથીના વાળ હેય. “હિંસક તેથી ઇગળ લાવે નહિ કઈ કયાં જવું હોય, મહારાજ સા. ને કાંઈ કામકાજ માટે પૂછે તે માટે સંદેશે' કહે, કદાચ ચીઠ્ઠી લખે પણ પિસ્ટ કાર્ડ લખે નહિ તે વાહનમાં જાય. પિસ્ટમેન શા શા વેચાણ કરવા જાટગમના ગમણે દેષ લાગે. કઈ મળતાં આવે તે ખપ પુરતી વાત ધમ સંબંધી જીજ્ઞાસા હેય તે પિતાની જાણ પ્રમાણે કહે કે ન કહે વૃધ્ધ સ્થવરને પુછશે. હું તે અજ્ઞાની છું છવસ્થ છું. બેટે પણ હેલું ને કે સગે કે ધનવાન હાય ન ઉઠે તે વાંચનમાળા કે પડિલેહણા આદિ કરવા માંડે પ્રમાદ ન સેવે. વ્યક્તિ यामी गय.
Page #1011
--------------------------------------------------------------------------
________________
. સુરિસમ્રાટની ગુણ
સુવાસ
છે
– મુ. શ્રી પ્રશાંતદર્શનવિજયજી મ.
અનંત ઉપકારી શ્રી અરિહંત પરમાત્માના શાસનના પરમાર્થને યથાર્થ પામેલા અને સૌને પમાડનાર, શાસનની અનુપમ રક્ષા, પ્રભાવના અને આરાધના કરનારા મહાપુરુષ પાવિ દેહે ભલે અવિદ્યમાન હેય પણ યશ અને ગુણ દેહે દેવ વિદ્યમાન હોય છે. ભક્ત જનેના હંયામાં–રમેરેમમાં વસેલા હોય છે. સાચા ભકતને તે તેમની મતિની અનુભૂતિ પણ થયા જ કરે છે. વર્તમાનમાં વિક્રમસર્જક ઈતિહાસ સર્જનારા વિરલ પુણ્યાત્માની વસમી વિદાયને એક યુગ થઈ ગયે. કે જેઓ શ્રી વીરપરમાત્માની ૭૭ મી પાટને શોભાવનારા હતા.
જેઓએ અજ્ઞાન રૂપી અંધકારમાં અથડાતા, ઠેર ઠેર ઠોકર ખાતા અને ઉન્માર્ગો ચાલતા અમ સમાન કેક જીને સન્માર્ગનું પ્રદાન કરી ઉદ્ધાર કર્યો. જ્ઞાનાંજનથી. નેત્રને અજી ત્યાસત્યને નિર્ણય કરવાની સાચી દષ્ટિથી મુકત બનાવ્યા. અને દુનિયામાં જે કહેવાય કે- ગુરૂ દવે, ગુરૂ દેવતા, ગુરૂ વિણ ઘોર અંધકાર.' તે વાત અમારા જેવા માટે બરાબર થઈ. આવા ભદધિતા૨ક પૂ. ગુરૂદેવેશ ન મલ્યા હેત તો આજે કયાંના કયાં હેત ! ૬
દરેક પવતે પર્વતે હીરા-મણિ-પન્ના નથી હોતા, દરેક વન માં ચંદન નથી હોતા પણ ક્યાંક જ જોવા મળે. ગાય, ભેંસ, બકરીના ટેળા દેખાય પણ સિંહના ટેળા ન દેખાય તેમ સદગુરૂ તે વિરલ જ જોવા મળે ! પૂ. શ્રી કલિકાલ સર્વજ્ઞ ભગવંતે ગુરૂનું લક્ષણ બાંધતા કહ્યું કે
, , ,
, ‘મહાબતધા ધારા, લક્ષ ધરપક. , | સામાયિકથા ધર્મોપદેશકા ગુર મત જા યેગશાસ્ત્ર પ્રકાશ-૨)
જેઓ મહાવ્રતને ધારણ કરનારા છે, તેના પાલનમાં ધીર છે, ભીક્ષાનિય માધુકરી વૃત્તિથી-માથી જીવનારા છે, હંમેશા સામાયિકમાં જ રહેલા છે અને ધર્મના જ ઉપદેશક છે તે જ ગુરૂ કહેવાય છે.
ગુરૂપદનું ગુરૂવ ઉજજવલ-નિર્મલ-વિશુદ્ધ ચારિત્રમાં છે. સાધુપણું જ તેનું નામ જે સમ્યજ્ઞાનમય--દશનમય-ચારિત્રમય અને ઉપકારમય હેય. આવા સાધુપણાને પામ( મારો પુણ્યાત્માની શીતલ છાયા આગળ ચંદ્ર અને ચંદનની શીતલતા પણ મંદ પડે.'
Page #1012
--------------------------------------------------------------------------
________________
૧૦૪૬ :
: શ્રી જેનશાસન (અઠવાડિક)
જેને અનુભવ ભાવિકને પૂ. શુરુદેવની છાયામાં થયે, અનુભવી છે. આવે તે અગણિતગુણના જેસે હવામી હતા છતાં નિસ્પૃહતા અને નિરભિમાની હતા? જેઓના ગુણગણના કીત્તનમાં તે જીવા બળહીન બને અને લેખિની પણ કુંઠિત થઈ જાય. એક કથામાના શબદોમાં '
“શકિત શેઠી સબ ગુણકે આપકે એ કહે ? ન હોવા ન જેનાથાય જ, આપ સમાન અન્ય
જેમની પીયૂષ ધારા સમાન વાણુનું પાન શ્રોતાઓના શ્રવણને અમૃતને આસ્વાદ કરાવતું, મુકિત–પ્રમાણેથી પદાર્થના મર્મને સમજાવનારી અનુપમ શકિતથી ભવિકેટ ડિલી ઊઠતા, એટલું જ નહિ પ્રશ્નના ઉત્તર આપવામાં તેમની બરાબરી કરે તે કઈ જ આતમાં દેખાતું ન હતું કે આજે પણ દેખાતા નથી. પ્રશ્નકાર ગમે તેવા અટપટા, વાંકાટેઢા કે ઉગ્રતાપૂવક ન કરવાના પ્રશ્નો કરે તે પણ પૂજ્યશ્રીજી શાંત ભાવે પ્રશ્નકારને સાંભળી, ગંભીરતાથી એવા માર્મિક ઉત્તર આપતા કે દિલ-દિમાગમાં સેંસર ઉતરી જa અને પ્રશ્ન કાર સહિત સૌ શ્રોતાઓને સંતોષ થશે અને બધાને થતું કે ખરેખર “વ્યાખ્યાન વશ ગતિ જ છે. આ જ અનુપમ શકિતથી વેર-વિરોધ કરવા આવેલ જિસુ જીવનભરનો સારો ઉપાસક બની જતે બધા જ તેમના ચરણમાં રૂકતા છતાંય નિલેષ રહેલા સૌને આ સાથું ધર્મને જ લાભ થાય તે જ મંગલ આશિષ વર્ષાવતા. આવા પુણ્યપુરૂષની અલૌકિક આકૃતિ અને પ્રતિભા નજર સમક્ષ આવતા યામાં જે ભકિત અને પૂજ્યભાવનાની હેલી ઉછળે છે, એમ વિકસીત થાય છે તે વર્ણવવા શકિત પણ નથી. હે વામન છતાંય વિરાટ વ્યક્તિના સ્વામીની આકૃતિ જોતાં જ ભાસિત થતું કે આ કોઈ દિવ્ય મૂતિ જ છેસાત મૂર્તિમાન ધ સંદેહ વિચરી રહ્યો છે. સત્ય-સ્પષ્ટ વકતા, સારિક શિરે મણિ, દૂરદશી", ધી વીરગીરસર્કલ ગુણ નિધાન એવા પૂ. ગુરૂદેવશ્રીના ગુણે યાદ આવતા હર્ષાશ્રુ ખરી પડે છે
જીવનની સાર્થકતા-સફલતા ચારિત્રના પાલનમાં છે અને આત્મસાત બનેલ ચારિત્ર ગુણની ઝલક તેમની આકૃર્તિમાં જોવા મળતી. શાસ્ત્ર વાંચવા અને સમજાવવા સહેલા છે. પણ જીવનમાં ઉતારવા કઠન છે. જયારે પૂ. ગુરુદેવશ્રીજીમાં આ બંનેય ગુણ એકાકાર હતા. તેથી જ પૂજ્યશ્રીજીના પાવન ચરણેમાં આવનાર આભા, તેમની અમૃતમય વાણીનું પાન કરનાર પુણ્યાત્મા, ધર્મતનું શ્રવણ કરવા બીજે જેતે જ નહિ, મન ગમે ત્યાંથી ઘર-સુદરથી પણ પૂજ્યશ્રી પાસે જ ખેચી લાવતું જાણે પ્રચંડ તેજસ્વી દિવાકર ન હોય તેમ તેઓશ્રી શેલતા હતા, જેમની બુદ્ધિની પ્રતિમા સંવ એલિત રીતે મહાલતી, તેમના પદાર્પણ પહેલા જ પહોંચી જતી. તે અનુભવ કરવા આવેલા
Page #1013
--------------------------------------------------------------------------
________________
-
-
-
સાક્ષરે પણ પ્રભાવિત થઈ જાતને ધન્ય માની જતા. તેઓશ્રીજીની અનુપમ વિદ્વત્તા આજે પણ પૃથ્વતલમાં ગવાઈ રહી છે કે –ગમે તેવા પ્રશ્નના જટ ઉત્તર આપતા, સાચુ માર્ગદર્શન. અલકવા અને સમાજમાં રહે ચઢાવતા છતાંય હજામાં જ ભાતા, વહેતી કે “સી ભમવાતા શાયાનને સામને રાજારા અને વહેલામાં વહેલા મૃતિના, મેતા બને
સત્ય નાસ્તિ ભય કવચિત્ ” આ ગુણ તે તેમના જીવનમાં વણાયેલું હતું. સત્ય સિદ્ધાતનું રક્ષણ કરવા હમેશા તૈયાર રહેતા, દઢ મન તે એવું હતું કે પિતાની ' હતુતિ કે પ્રશંસાના ગુણગાનમાં કયારે પણ અંજાતા નહિ કે મૂંઝાતા નહિ. તેવી જ રીના ભયંકર વિધિમાં પણ તલભાર પણ વિચલિત થતા નહિ. એક સંસ્કૃત સુભાહિતમાં જે કહ્યું તે તેમનામાં જે મલતું.
વિઃ પુનઃ પુનરપિ વિહત્યમાતા,
પ્રારઘસત્તમાન પરિયજતિ-.' ઉત્તમ પુરુષ વિને વડે વારંવાર હણાતમ છતાં પણ પ્રારબ્ધ કરેલા કયારેય ત્યાગ કરતા નથી.
તેમનો પ્રબલ વસ્તૃવશકિત આગળ બૃહસ્પતિ પણ ઝ પડે, મુખમુદ્રા સૌમ્ય હતી, દેદીપ્યમાન તેજોમૂર્તિવાળા હતા, શાંત-શાંત-મનહર નયનમાંથી પણ તેના કિરણો નીકળતા જે સૌને શાતા આપતા હતા, સત્ય તત્તાપ સિંહગર્જના : શુંજારવ તે હજી પણ આપણા મનમાં ગુંજી રહ્યો છે. માન-પાન કરતાં પણ શામા જ પ્રિય હતી, પ્રમાદને પડછાયે પણ ન પડે તે માટે હમેશા વાંચનને ખતમાં મગ્ન રહેલ આધાર અમર કીતિ દેહ અને અા અક્ષય દેહના સ્વમિના ગુણ કી નથી. આપણા જીવનમાં પણ એકા ગુણ આવી જાય તે આપણે બેડે પાર થઈ જાય “થલે યથાતિયત નિયમ’ એ નવા જ અલ્પમતિ છતાં ય ગુરૂભકિતથી પ્રેરાઈને ગુણાતીતાને પ્રયાસ કર્યો છે. તેઓ શ્રીજીએ બતાવેલા માર્ગે ચાલી આપણે સૌ વાચકે આત્મકલ્યાણની ભાભી બનીએ અને પ્રાપ્ત શાસનને સફળ કરવા પુરૂષાર્થ કરીએ તેજ, મમલ કામના સહ, અનંતે પકારી, પ્રાતઃસ્મરણીય પરમારાથપાલ, ભદલિત્રાતા પૂજય પરમગુરૂax આ. શ્રી વિ, રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાધિરાજ ના ચરણમાં અનતાશા વંદનાવલિ સહ વિરમું છું.
Page #1014
--------------------------------------------------------------------------
________________
લેાકેાત્તર મર્યાદા પુરૂષ – વિજયરામચન્દ્રસુરિ
પૂ· મુનિરાજ શ્રી અક્ષયવિજયજી મ.
આ
4 to 59 90 99044 જેમનાં નામ સ્મરણથી આનદની ઊમિયા હૃદયમાં ઉછળવા માંડે હૈં અને સકામ *કમ નિર્જરા શરૂ થઈ જાય તે મહારાષ્ટ્ર દેશેાદ્ધારક, પરમ શાસન પ્રભાવક સુવિશાલ ગચ્છાધિપતિ આચાય દેવેશ શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજા કે જેવા સિદ્ધાન્ત મહોદધિ સ્વ.પૂજ્યપાદ આચાય ભગવત શ્રીમદ વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજાના અનન્ય પટ્ટધર અને શ્રી નાસિક સ’ધનાં ૫૨મ ઉપકારી ગુરૂદેવશ્રી છે.
તેઓશ્રીમાં હતી અજોડ પ્રવચન શક્તિ ! આ શકિત દ્વારાજ દુનિયાને તેઓશ્રીમાં રહેલી સવ શકિતઓના પુણ્ય પરીચય થયા. જે શકિતમાં શાસ્ત્રાનુસારિતાં અને શાસન સુરક્ષાનુ' પ્રચંડ સત્વ હતું. એથી જસ્તે અનેક ભવ્યાત્માએ સુસ'યમી બન્યાં. વ્રતધારી સમ્યકવધારી બન્યા અને શાસન રક્ષાના કાય'માં સહાયક બન્યાં. તેથીજ એક વિદ્વાન ખેલી ઉઠયા કે, આજના મોટા ભાગના વકતા “શ્રીરામચન્દ્રસૂરી મહારાજની એઠ ઉપર જીવે છે. પૂયૅશ્રીના પ્રવચન શ્રવણથી આરાધક બનેલ વ જેટવી સહેલાઇથી અને ઉદારતાથી ધન વાપરે છે એવી ભાવના-શકત બીજે બહુ ઓછી જોવા મળે છે. તેઓશ્રીએ ભકતા કદાપી બનાવ્યાં નથી. પ્રવચન શકિત દ્વારા જે બની ગયાં તે શાસનના વફાદાર રહ્યા છે. અને શાસન પ્રભાવનાના હિતમાં કાર્યાં ભારે ઉમ‘ગથી કર્યો અને કરી રહ્યા છે છતાંય કેઈ– પૂજયશ્રીએ ભકતુની પ્રશંસા કરી નથી. છતાંય કાઇ ભકત તેમને કયારેય છેડવા તૈયાર થતા નહિ. એકલી મેક્ષ અને માક્ષના ઉપાયાની વાત જ એમનાં પ્રવચનામાં પ્રધાન ભાવે રહેતી. સાથે લેાકેાત્તર શાસનની મર્યાદા એવી સચાટ રીતે સમજાવે કે જેના પરિણામે આજે દેવદ્રવ્ય, ગુરૂદ્રવ્ય, અને સાધારણદ્રવ્ય સારી રીતે રક્ષા પામી શકયુ.. અન્યથા દેવદ્રવ્યના ભક્ષકા એને નાશ કરવા યુધ્ધે ચઢત આ મહાપુરૂષને મળ્યા વિના જ પુણ્યે જે પીરસ્યું છે તેની મધુરતા જ ,લૌકિક છે. તેઓશ્રીએ એ પુણ્યને પચાવ્યું છે એના સદુપયેાગ પુણ્યે આ મહાપુરૂષ પાસે શાસનરક્ષા અથે કરાવે. તેમીસ્તા સુધારકાના તાફાના વચ્ચે અણનમ રહીને સત્ર વિજયમાળા’ને તેઓશ્રી પામ્યાં છે અને એજ પુણ્યે શુદ્ધતિથી આરાધનાની સ્થાપના તેએશ્રી દ્વારા કરાવી. શુદ્ધમાગ અવિચલ બનાવ્યું. અરે ! પરમ ભકતને પણ કહુસત્ય સભળાવવાની તેઓશ્રીની સાત્વિક શકિતને આજ સુધી કોઈ તાડી શકયુ નથી.
2)
તેએશ્રીની અદભૂત પ્રતિભા આગળ ભલભલાના જુઠાણાએ વિલય પામતાં, વિશેષતાં તે એ છે. કે તેઓશ્રીની નજીકમાં પાહ તાજ દુવિચાર શાન્ત બની જતા. એટલુ (જીએ અનુ. ટાઇટલ ૩ ઉપર)
Page #1015
--------------------------------------------------------------------------
________________
હું અને કહી શકહ-નવ ( પી શકો અને સમાધાન : શ્રી ચન્દ્રરાજ આ જ
નાહ સાહહહ જાહશંકા-૧ પુરૂષોને ચરવળામાં ગોળ સમા-૧૩ આજ સુધી ભગવાનનું દાંડી અને બહેનોને ચરસ દાંડી તેવું જ કેઈએ પણ ન કર્યું હોય તેવું સામૈયું સાધુ-સાદવજી ભગવંતને પણ હોય છેહું કરૂં “આવા ભાવથી ભગવાન શ્રી મહાતેનું કારણ શું છે ? વિસ્તારથી જણાવજે. વીર સ્વામીનું અત્યંત શાનદાર સામૈયું
સમા-૧૨ એવાની તથા ચરવાળાની દશાર્ણભદ્ર રાજાએ કાઢયું ત્યારે તેને દાંડીએ ગોળ તથા ચોરસ રાખવાનું
અહંકાર, ફર કરવા ઈન્દ્ર મહારાજાએ આગમ ગ્રંથમાં જણાવેલ છે.
તેનાથી પણ કંઈ ગણું ચડીયાતું સાચું
કાઢ્યું. આથી પિતાની હાર થયેલી સમતેનું મુખ્ય કારણ અહી તદ્દન ટૂંકમાં
અને રાજા દશાર્ણભદ્ર સંયમને સ્વીકાર સંયમ રક્ષા આટલા શબ્દોમાં જ જાણવું
કર્યો. ત્યાં ઇ મહારાજ હાર્યા કેમ કે જરૂરી છે. આ અંગે કેઈને પણ વિશેષ
દેવ કે ઈન્ફો માથા પછાડી પછાડીને મરી રીતે જાણવાની જિજ્ઞાસા હેય તે શાસ્ત્રીય
જય તેય નવકારશી જેવડું પણ પચ્ચકમાર્ગદર્શન આપે તેવા ગંભીર ગીતાર્થ
ખાણ કરી નથી શકતા. તે પછી સંયમ ગુરૂ ભગવંત પાસે આ અંગે પૂછજો આનાં
સવીકારવાની તે વાત જ ક્યાં રહી? હારજવાબ અંગે પૂ. ગુરૂદેવ તમારી પરિપકવતા
'જીતના આ સંઘર્ષમાં દશાણભદ્ર જીતી જાણીને ગ્ય જવાબ દેશે નહિ દેવા જે
ગયા. પરંતુ તેમણે જેવા ભાવથી સામૈયું હશે તે નહિ આપે. પરંતુ આ અંગે
કાઢયું તેવા ભાવથી ના કઢાય. મારી જવાબ હ વિ તારથી જાતે લેવા છતાં
જેટલી શકિત હોય તે બધી મૂડી ખચીને લખી શકુ તેમ નથી. દરેક પ્રશ્નના વિગતવાર હ શાનદાર સામયુ કરૂ આવી તકે ફરી ખુલાશા આપવાની મારી પદ્ધતિ આપને
ન જાણે કયારે મળે, જિદગીને શે ભરોસે? પસંદ છે તે વાત સાચી પરંતુ આ આવા ભાવથી જરૂર કાઢી શકાય ગુરૂદેવાપ્રશ્નને વિસ્તૃત જવાબ દેવા અંગે હું દિન સામેવું જૈન શાસનની પ્રભાવના ખૂબ જ લાચાર છું. ક્ષમા કરશે, જેનેતરોમાં પણ થાય માટે કરવાનું હોય
શંકા-૧૩ ગુરૂ ભગવંતન સામયામાં છે. જ્યારે હવે તે આ સામૈયામાં જે બેડા કે મહોત્સવના દિવમાં ગહુલી સ્પર્ધા, સ્પર્ધા, ગહેલી સ્પર્ધા રખાય છે તેમાં બેડા સ્પર્ધા, સંગીતપર્ધા આદિ સ્પર્ધાઓ દેખીતી રીતે ઘણાં લેકે આકર્ષાય છે તે રખાય છે તેથી ઘણુ લકે ધર્મમાં જોડાય ઘર્મના કારણે નથી આકર્ષાતા. પરંતુ “મેં છે તે આવા કાર્યક્રમો અંગે શાસ્ત્ર શું કરેલું બેડું કે ગહેલી બીજા કરતાં કેટલી કહે છે?
. સરસ છે ? આવી મલિન દાનતથી લેકે
Page #1016
--------------------------------------------------------------------------
________________
-
-
પાપે માની
'.
,
* શ્રી જૈન શરુત સિદ્ધિ આવે છે એટલે જે, જન શાસનની પ્રભા- તારનારા છે આવા ભાવથી જે ગહુલીવિનાનું કારણ હતું તે હવે પોતાની અહે
સામૈયા અહિ કરવાના હોય છે તેને સ્પર્ધા સિનિ પિષના બની ગયું. જે સાધને
જેવા તુચ્છ સ્થાનમાં મૂકી દઈને ખરેખર શાસનની પ્રભાવકુવા દ્વાર પર પરાએ
તે સ્પર્ધાના આયેજ કે ગહુલી-સામૈયા મેષના સાધક હતા તે, હવે આવી અર્ધા. એના પાપે માસના બાધક બની ગયા છે. અગાઉ એક ઉહાહા જશા છે. "કેટલેક સ્થળે તે ઈનામ પણ અપાય
શંકા-૧૪ પ્રભુ પૂજમાં લાલ-પીળા છે. આવાં નીમાએ તે વળી એને રંગના વસ્ત્રો પહેરીને સ્ત્રી-પુરૂષ પૂજા કરે વધારવા પવનનું કામ કર્યું છે ઈનામે છે તે યોગ્ય છે ? પાવતી રાણી વેત જ ન હતા ત્યાં સુધી તે અહંવૃતિ જ પિછાતી વસ્ત્રો વાપરતા હતા માટે જ, લાલ, વચ્ચે હતી. હવે તે ઈનામેના કારણે ધનની આવ્યા ત્યારે રોષે ભરાયા હતા ને? લાલસા પણ આવી ગલીઓમ્પ, ભળી છે સમા-૧૪ પ્રભુપૂજામાં સ્ત્રી કે પુરૂઆવી જ મલિન દાનતથી લેવાતી પુસ્ત ધની એ શ્વેત કે લાલ-પીળા રંગબેરંગી પાઠશાળાની પરીક્ષાઓ પણ વખોડવા જેવી વસ્ત્રો પહેરવામાં કઈ જ વાંધો નથી. જ છે. વન શાસનના પદાર્થોને કે- ઉપરથી ઉપાધ્યાયજી મહારાજા એ તે દ્વાત્રિ. કેટલે માધ થયે છે. તે જાણવું તે, અલગ શરુદ્ધ નિમિકામક ભકિત. દ્વારિશિકા પ્રક
* રમુ પીતરકત વસ્ત્ર પીળા-લાલ પણ કુલ - કલેજેની વ્યવસાયલક્ષી જે 3
થી ૨ વસ્ત્રની જોડ પ્રભુપૂજમાં વાપરવાનું જણાત પરીક્ષાઓને આપણે વિરોધ કરતા હતા
વેલ છે. માટે રંગીન વચ્ચેથી પ્રભુના ન તેવી જ ર૫ર્ધાઓ, હરિફાઈઓ, પરીક્ષાઓ
કરાય તે વાત ખેંટી છે. ઉદે યેન રાજાના
પટ્ટણી પ્રભાવતીદેવી વેત વસ્ત્રોના વપઆપણે ત્યાં બિલાડીના ટેપની જેમ ફુટી જાય તે વાત અગ્ય છે. “પ્રભાવતી દેવીએ નોળ છે.
જ્યારે પિતાની દાસી પાસે પૂજાના વચ્ચે * શાસ્ત્રીય સિદ્ધાંતના જયાં નામ નિશાન લઈને જ આવી હતી, છતાં બુદ્ધિન, ભ્રમના મી જતા હોય તેવી સ્પર્ધાઓ શાસ્ત્રીય કારણે મહાદેવીને તે લાલ રંગના દેખાયા દષ્ટિએ વડવ લાયક, જ છે. ' ' તેથી તેમણે અપશુકન, થયું તેમ માનેલું? | શ્રી નવપદના આરાધક તરીકે આજના આવી વાત આવે છે તેનું તથ એ છે કે સમયે પણ આપણે શ્રી મયણુઝીપળને રાણીએ તેં પૂજાના વા જ મંગાવ્યા હતા યાદ કરીએ છીએ તે એઠલા માટે કે તેમના અને દાસી કતવેર જ લાવી હતીઆ જેવી નવપદની આરાધના કોઈએ કરી શ્વેત વસ્ત્રો.. લાલ રંગના દેખાયા તેથી નથી. પરંતુ તેમણે કોઈએ ના કરી હોય તેમણે અપશુકન માનેલ પણ, લાલ વસ્ત્રો તેવી નવપદની આરાધના અમે કરીએ તેવી પૂજામાં વાપરવા તે અક્ષકનું ગણાય, તેવું ભાવનાથી તેમણે તેમની આરાધના કરી ન માનીને અપશુકન ગયું ન હતું માટે હતા. રાહુલી, સામેય આદિ શાસનની પ્રભુપૂજમાં "વેત કે ગેગી ગમે તે ઉન્નતિ કરવા દ્વારા પરંપરાએ સંસારથી પ્રકારના વસ્ત્રો વાપરી શકાય છે..
.
.
.
' કે
'
. .
.
'
:
*
Page #1017
--------------------------------------------------------------------------
________________
વાણીનું વિષપાન પચાવનારે પુણ્ય કરૂષ!
–પૂ. સા. શ્રી અનિલણથી એ. - - =
= = = = . ! આ જગતમાં જેટલા મહાપુરુષો થય છે, થાય છે અને થશે તે બધા સત્ય તત્વની જિજ્ઞ સામાંથી જ પ્રગટે છે. જિજ્ઞાસાએ જ ધર્મતત્વને પામવાને પ્રણ છે. સાચી જિજ્ઞાસા પેલા થાય એટલે આત્મા તેને પામવાનો પ્રયત્ન કર્યા વિના રહે નહિ એટલું જ નહિ તેને આચરવા માટે પણ આત્મબળ પ્રગટે અને સઘળા થ અવરને મજેથી ઓળગે જાય, સઘળા ય વિદનેને જીતી પિતાના ધ્યેયને પામે જ ! આવા વિષમકાળમાં થયેક્ષ આવા મહાપુરુષ એટલે પરમોપકારી પરમારાથપાઇ, પ્રાતઃ સમરણીય સુવિહિત શિરોમણિ પૂજય પાદ તાપ પરમગુરુદેવેશ પ. પુ. આ. શ્રી વિજય રામચસૂરીશ્વરજી મહારાજા ! જેમની વસમી વિદાયને એક યુગ પલકારામાં પૂરો થઈ ગયે. જેમની સુમધુરી યાર હું પણ વિકસિત પુરી કળી જેવો તેટલા જ છે ને તાજી છે. ક્ષણેક્ષણ સભામાં અને તાગને અનુભવ કરે છે તે સ્ત્રી સુલભતાથી આંખમાં ઝળઝળીયા લાવી દે છે. ખરેખર આવા વિષમકાળમાં આવા અધિકાર પૂ. ગુરુદેવ ન મળ્યા હતા તે શું થાત !
ખરેખર મુહિંત સાધકે એ પૂર્યશ્રીએ ચારિત્ર કાગની રક્ષા માટે જે સંધ વેિઠયા, ધીરતાપૂર્વક મજેથી તે ચારિત્રમાં ખુલે કરી શકો." ભલે લોક માને કે ને માને પણ વિરોધીઓને ય હવાથી કબૂલ કરવું જ પડે કે, દીક્ષા માંગે ખુલે કરનારા આ જ મહાપુરુષ હતા. શ્રી સંઘમાં દીક્ષાઓ વધી તે પ્રતાપે આ જ પુણ્ય પુરૂષને છે. કઠીનાઈથી ડરે તે બીબ, આ નહિ. કઠિનાઈ જ નિતિને માગ ખેલી આપે છે અને તેના ફળ આજે આપણે અનુભવીએ છીએ, તેમનું જીવન જ અનેકને માટે દશ રૂપ બને છે.
સમ્યકજ્ઞાનની અદભુત પરિણતિ અનુપમ વિવેક શક્તિ અને અનંત જ્ઞાનીઓના વચન ઉપર અવિહડ અવિશ્વાસ એ જ જેમના જીવનની વિશેષતા હતી. તેથી જ શાસનના સાચા રક્ષક બની શકેય, એનુરૂપ આરેક અને પ્રભાવક પણ બન્યા શાસન ખાતર સઘળું ફના કરવાની સિંહ વૃત્તિઓ વિંધએ નત મતદે બનાવ્યું. અને શાસનના સત્ય સિદ્ધાન્તને વજ અણનમ રાખી શક્યા. તે જ કારણે કેઈપણ પ્રકારના ભયને કે ધાકધમકીને વશ થયા વિના કે પ્રલોભનેમાં ય ભૂંઝાયા વિના અનેક આત્માને શાસનના રળી બનાવી શક્યા શાસનની વફાદારીએ પોતાના કાર્યોથી જરા, પણ ચુત ન થવા દીધા. ભલે લોકોની ગાળે ખાવી પડી, “જિલી “કજીયાર' બિરૂદેની
*
:
Page #1018
--------------------------------------------------------------------------
________________
શ્રી જૈન શાસન (અઠવાડિક)
વણમાગી લહાણું મળી તા પણ સિદ્ધાન્ત પ્રિયતા' ન જ છેાડી. તેથી જ તેમની વાણીએ અનેકને વૈરાગી બનાવ્યા.
૧૦૨૨ -
તેમના જીવનના એક જ પ્રસ`ગ આજે યાદ કરવા છે કે આજે અભીખેલા અભીફાક' ના જમાનેા છે. આ મહાપુરુષ કોઇ પ્રશ'સા કરે કે કેઈ નિંદા કરે તા પણ લેવા ન હતા. વાણીનુ ઝેર પણ પચાવી શકયા હતા. ભગવાનનુ' શાસન એવુ'રામ રામ પરિણામ પામેલું કે વર્ણન ન થાય. એકવાર એક માટા શહેરમાં 1. શ્રીજીના ભવ્ય સામૈયાની તૈયારી થયેલી. તે જ માકાસર વિધીઓએ એવું સાહિત્ય છપાવેલુ અને પ્રચારેલું' કે તે વાંચીને ખીજાના માં પર તેા કાળી શાહી ઢળી જાય તે વાંચી ભક્તવા પણ ઘણા વ્યથિત બનેલે. નહિ રહેવાતા એક ભકતે તે પ્રચારાતું સાહિત્ય પૂ. પરમતારક ગુરુદેવને બતાવ્યુ તે તે જોઈ, માહક સ્મિત વેરતા એઓશ્રીએ કહ્યુ` કે• કોઇ ગમે તે કહે પણ સત્ય 'કાતું નથી ! ’.
ધન્ય છે વાણીના વિષને પચાવનારની શુરવીરતાને ! ભગવાનના શાસન પ્રત્યેની વફાદારી,,ભકિત અને ઉપાસના તે આનુ નામ, જે વાણીનુ' વિષ પચાવી જાય તે જ મહાપુરુષ ખની શકે!
પૂ. ગુરૂદેવ પ્રત્યે એક જ પ્રાથના છે કે, આપના માંધારા આ બાલુડામે! ઉપર એવી અમીવર્ષા કરી કે, આપની જેમ અમે પણ વાણીનું વિષ પચાવી શકીએ. ઝેર પી જવુ' સહેલુ' છે પણ વાણીનું વિષ જીરવવું- પચાવવુ' કઠીન છે. આવી દશા આવે તે જ સિધ્ધિ સરળ બને,
તાલકુટ વિષપાન કરનારા શંકર સમાન વાણીના વિષને પચાવનાર પુણ્યપુરૂષના ચરણામાં અન તાન ત ભાવભરી વ`દના સહ વિરમું છું.
ર
શ્રી મહાવીર પ્રભુને અન’તશઃ વન્દના
માહમલમલમ નવીર, પાપપકગમનામલનીર । કેમ રહરણ કસમીર, ત્વ' જિનેશ્વર્પતે જય વીર u
મેહ રૂપી મલના સૈન્યનું મન ધવામાં નિમલ નીર-પાણી સમાન, અને એવા શ્રી જિનેશ્વરપતિ શ્રી વીર પરમાત્મા
કરવામાં શુરવી, પાપરૂપી પક—કાદવને કમ રૂપી રજનું હરણ કરવામાં વયુ સમાન આપ જય પામે
Page #1019
--------------------------------------------------------------------------
________________
પૂ શ્રી જયશેખરસૂરિ મ. કત || - સામાન્યથ વિવેચક - , “ આત્માવબોધ કુલકમ” DE | સુરજ [ મૂલ તથા સામાન્યથ સાથે 1. || પ્રશાંતદર્શન વિજયજી મ.
__|| [ ક્રમાંક-૧]
(आत्माज्ञानभवं दुःखं आत्मज्ञानेन हन्यते ।
अभ्यस्तं तत् तथा येन आत्मा ज्ञानमयो भवेत । “દુખ, આત્માના અજ્ઞાનથી ઉત્પન થાય છે અને આત્મજ્ઞાનથી નાશ પામે છે. માટે આત્મજ્ઞાનને અભ્યાસ કરવા ગ્ય છે, જેથી આત્મા જ્ઞાનમય થાય.'
આ મુલક વાંચતા આત્માને ઘણો જ આનંદ થયે, બીજા ભવ્યાત્માઓ પણ આવા આનંદના ભાગી બને અને સાચા આત્મજ્ઞાની બની સચ્ચિદાનંદ દશાને પામનારા બન્ને તે જ ભાવના છે.
મૂલ મલેકના અર્થ સાથે સામાન્ય વિવેચન કરવાને એક અહ૫ પ્રયાસ કર્યો છે. વાચકે જેના ભાવને સમજી આત્મજ્ઞાનને પુરુષાર્થ કરે તે જ ભાવના.) -વિવે.
શિષ્ટપુષના માર્ગે ચાલવું તે જ સાચે શિષ્ટાચાર છે તે બતાવે છેધમપહારમણિજે પણુમિતુ જિણે મહિદનમણિ જજે અવાવાહકુલય, લુચ્છ ભવદુહકય પલય ૧
ધર્મની તથી મનેહર, મહેનોથી નમાયેલા એવા પરમ તારક અનતે પકારી શ્રી જિનેશ્વરને મન-વચન-કાયાથી પ્રણામ કરીને ભવદુઃખને પ્રલય-અંત કરનાર આ આત્માવબેલ કુલકને કહીશ. ૧
આત્મજ્ઞાનનું કારણ કહે છે – અત્તાવગમે નજજઇ, સયમેવ ગુણહિં કિ બહુ ભણસિ? સુરૂઓ લકિખજજઇ, પહાઈ ન ઉ સવહ નિવહેણું પરા
જેમ સૂર્યોદય સૂર્યની પ્રભાથી જણાય છે, પ્રભા વિના સોગંદ ખાવાથી પણ તે જણાતો નથી, તેમ આત્માને અવધ આત્મગુણે વડે જ આપોઆપ પિતાની મેળે જણાય છે. પરંતુ આત્મગુણને પામ્યા વિના કે પામવાનો લેશ પણ પ્રયત્ન કર્યા વિના, સેંકડે સેગંજ ખાવાથી પણ આત્માને અવધ થતું નથી. માટે વધારે શું બોલે છે ?
અનુભવી આપ્તપુરૂષોની આજ્ઞાનુસારે ચાલ્યા વિના માત્ર વાતેડિયાપણાથી કે
Page #1020
--------------------------------------------------------------------------
________________
"
શ્રી જૈન શાસન [અઠવાડિક]
ઉપરછલા જ્ઞાનથી આત્મગુણેની પ્રાપ્તિ સ્વપ્નવત છે, કદાચ દેખાય તે પણ વાસ્તવિક ગુણે નહિ પરંતુ ગુણાભાસ હોય છે. જે સ્વ–પર છલના વિના બીજું કાંઈ જ નથી માટે માત્ર વાતેડિયાપણાને છેડીને, પ્રબલ પુરૂષાર્થ જ ગુણ પ્રાતિને શ્રેષ્ઠ ઉપાય છે. પરા
આત્મગુણે કયા તે બતાવે છેદમ સમ સમ મિત્તી, સંવેઅ વિવેઅ તિવનિવેઆ એએ પગૂઢાપા-વબેહબીઅલ્સ અંકુરા દેરા
ઈન્દ્રિયાનું દમનકાબૂમાં રાખવી જયાં ત્યાં ભટકતી છૂટી ન મૂકવી, મનના વિકારોનું શમન કરવું, સમભાવ પામવે, જગતના સઘળાય છે પ્રત્યે સારી હિતચિંતા સ્વરૂપ મત્રી ભાવના ભાવવી, માની તીવાભિલાષા સ્વરૂપે સંવેગ, હેપ દેયનો વિવેક, સંસારરૂપી જેલખાનાથી છૂટવાની ઈચ્છા-પ્રવૃત્તિ સ્વરૂપ તીવ્રનિર્વેદ : આ બધા આત્માના અવધ રૂપી બીજના અંકુરા છે. બીજને વાવ્યા પછી યંગ્ય માવજત-જાળવણી કરાય તે જ તેમાંથી ક્રમશ: અંકુરાથી યાવત ફલની નિષ્પત્તિ થાય છે અન્યથા નહિ. તેમ મૂળ બીજરૂપી ગુણ પામ્યા વિના આત્માના સાચા ગુણેની પ્રાપ્તિ અશકય છે. ૩
આત્મ જ્ઞાનનું ફલ કહે છે
* જે જાણુઈ અપાયું, અ૫ાણું સે સુહાણું નહુ કામી. - ૫૪મિ કપરૂકૂખે રૂફખે કિં પત્થણું અસણે | ૪ |
જે આત્માને જાણે છે તે આ સંસારનાં સંયોગ-વિયેાગ જન્ય ક્ષણિક સુખના કામી-ઈરછુ નથી લેતા. ક૯૫વક્ષ પામ્યા પછી બીજા અસન વૃક્ષની ઇચ્છા પણ કેણ કરે?
સાચા-સ્વાધીન સુખને મૂકી પરાધીન સુખોની ઈચ્છા કરનાર જેમ મૂરખ શિરેમણિ ગણાય તેવી દશા આત્માને નહિ જાણનારની જાણવી. ૪
આમ જ્ઞાનનું વિશેષ ફળ બતાવે છેનિઅવિનાણે નિરયા, નિયાઈ દુહ લહતિ ન કયકિ.
જે હે મગ્દલ કહે સે નિવડેઈ કૃમ્મિ ? પા આત્મ વિજ્ઞાનમાં જ નિરંતર રકત એ છવ નરક તિર્યંચ, મનુષ્ય અને દેવના દુકાને કયારે પણ પામતું નથી. કારણ દુખ તેને દુખરૂપ જ લાગતું નથી. શ્રી જિનેશ્વરદેવે બતાવેલા સન્માર્ગે જે ચાલે તે ચારગતિરૂપી સંસાર કુવામાં કઈ રીતના પડે ? ન જ પડે. માગે ચઢેલે ધીમે ધીમે પણ ઇચ્છનગરે પહોંચે છે તેમ ભગવાનની આજ્ઞા મુજબ સન્માર્ગે ચાલતે જીવ સિધ્ધિનગરે પહેરે તેમાં લેશ પણ શંકા નથી. પા
Page #1021
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૮ અંક ૪૬-૪૭ તા. ૩૦-૭-૯૬ :
૬
: ૧૦૫૫
આત્મ જ્ઞાન ન થાય તે શું છેષ-હાનિ થાય તે કહે છે
તેસિંદૂરે સિદ્ધી, રિદ્ધી રણુરણયકારણું તેસિં.
તે સિમપુથા આસા, જેસિ અપ ન વિનાઓ દા જેઓએ આત્માને જ નથી તેમની બધી આશાઓ અપૂર્ણ રહે છે અર્થાત એક પણ ઈચણ પરિપૂર્ણ થતી નથી તેથી સિદ્ધિ તે સેંકડે જોજન દૂર રહે છે તેથી પ્રાપ્ત ઋદ્ધિ પણ તેઓને દુઃખનું જ કારણ બને છે, કારણ પાપાનુબંધી પુણ્ય અસમાધિ અસંતેષ અશ તિનું મૂળ છે. દા.
તેનું વિશેષ ફળ બતાવે છેત દુરે ભવજલહી, તા દુજજેઓ મહાલઆ માહે . તા અઇવિસ લો, જા જાઓ ન (નો) નિ એ બોહો કલા
જ્યાં સુધી આત્મબોધ નથી થયે ત્યાં સુધી ભવ સમુદ્ર તર ફરતર છે, મહા મેહ પણ જંય છે એને લેભ પણ અતિ વિષમ છે. બધા જ દેશે આત્મા ઉપર ચઢી લીલાલહેર કરે છે. અને આત્માને આત્માનું ભાન જ કરવા દેતા નથી. ઘણા હવે ત્રણે જગતમાં અપ્રતિમ મલા અતિદુર્જય એવા કામને જીતવાને ઉપાય બતાવે છે.
જેણુ સુરા-સુરનાહા, હહા અણુહુબ્ધ વાહિયા સેવિ,
અજ૫ઝાણુજલણે, પયાઈ પયગરણું કામ છે ૮ છે
અહ આશ્ચર્ય –ખેદની વાત છે કે જેના વડે અનાથની જેમ સુરેન્દ્રો આદિને પીડિત કરાય છે તેવો પ્રબલ એ પણ કામ અધ્યાત્મ ધ્યાનરૂપી અગ્નિમાં પતંગીયાની જેમ ભસ્મ થઈ જાય છે,
- કામની ભયંકરતા વિટંબણું સો અનુભવે છે અને માત્ર અધ્યાત્મ યોગીઓ, આત્માના યથાર્થ સ્વરુપને જાણનારા આત્માએ જ તેના પંજામાંથી મુકત થાય છે, તેની અસરમાં આવતા નથી અને તેને મૂખમાંથી નાશ કરે છે. આમાને ઉદેશીને જે કાંઈ ક્રિયા કરાય તેનું નામ જ અધ્યાત્મ છે. તા .
કામ ચિત્તમાં ઉત્પન્ન થાય છે માટે કામને મને ભુવ પણ કહે છે અને મન મટની જેમ ચંચળ છે. ચપળ છે તેને સ્થિર કરવાને ઉપાય બતાવે છેજ બપિ ન ચિઠ્ઠઈ, વારિજજત વિ સરઇ અસેસે
(પસરઈ અસેસે) ગ્રાહુબલેણું તં પિ હુ, સયમેવ વિલિજજઇ ચિત્ત. લાલ - જે બાંધ્યા છતાં ય એક સ્થાને સ્થિર રહેતું નથી, વારવા છતાં ય ચારે ય બાજુ ભમ્યા જ કરે છે તેવું અતિચપળ એવું પણ ચિત્ત આત્મ થાનના બળ વડે પિતાની
Page #1022
--------------------------------------------------------------------------
________________
: શ્રી જૈનશાસન (અવાડિક)
૧૦૫૬ :
ૠતે જ સ્થિર-શાંત થઈ જાય છે.
મન, મર્કટની.જેમ જેવી વિચારણાં આચારણા કરે છે તે સાના અનુભવની વાત છે. માત્ર મન પેાતાના રસવાળા વિષયમાં આપેમાપ સ્થિર થઈ જાય છે. જેઓને સાચુ આત્મજ્ઞાન થયુ છે, અન′′તા જન્મ-મરણના ભય પેદા થયા છે હવે મારે જન્મમરણુ કરવા જ નથી આ વિચારણાવાળા આત્મા પોતાના મનને જીતી લે છે. ઘણા સાચા રાજમાર્ગ બતાવે છેવાહી ન દ્વિતિ તસ દુહ”. રસાયણુ પત્ત ૫૧૦ના
આત્માના શુધ્ધ ધ્યાનને
મહિર તરગલયા, “મવાના
ગુરૂવયણાઓ જેણુ', સુહાણુ
જેના વડે સદ્દગુરુના વચન રૂપી ઉપદેશના અમૃત પાનથી ધધ્યાન અને શુકલ ધ્યાન સ્વરૂપ શુભ ધ્યાન રૂપી રસાયણ પ્રાપ્ત કર્યુ છે તેને બાહ્ય-રાગાદિ અને અભ્ય તર કામ ક્રોધાદિ રૂપી વિવિધ પ્રકારની વ્યાધિએ દુઃખ આપી શકતી નથી. વૈદ્યો બતાવ્યા પ્રમાણે કરાતું માત્રા મુજબ સાયનનુ સેવન શરીરને નિરામયનિરાગી-હ-પુષ્ટ તાંબા જેવુ બનાવે છે. તેમ મહા ધન્વંતરી શ્રી જિનેશ્વરદેવની આજ્ઞા રૂપી રસાયણુનું સેવન આત્માને કર્માંજન્ય સવ વિકાર રૂપી વ્યાધિઓથી મુક્ત કરે અને સર્વદા નિરાન દશાને પમાડે છે. આધિ-વ્યાધિ-ઉપાધિના તાપથી મુક્ત આત્મા જેમ આંશિક સુખના અનુભવ કરે છે તેમ સંસારની સઘળી ય ચિ'તાથી મુક્ત૫૨ આત્મા સાચું શુભ ધ્યાન પામી શકે છે. ૧૦ના
આત્મ સ્વરૂપ ચિંતનમાં મગ્નને જ સાચા આત્મિક આનંદ વાત બતાવે છે
અનુભવાય છે. તે
જિ અમષ્પચિ તણુપર ન કાઇ પીઇ અહવ પીડેઇ; તા તસ્સ નસ્થિ દુખ, રિસુખ' મન્નમાણુ ૫૧૧૫ જે આત્મા, આત્મ સ્વરૂપના ચિ'તનમાં જ મગ્ન છે તેને કોઈ જ પીડતુ નથી. અથવા કોઈ પીડા પણ કરે તે પણ હુ* તા દેવામાંથી સુકાવુ છુ” આવું માનતા તેને કાંઈ જ દુ:ખ થતુ નથી.
'
જે, આત્મા, આત્માના ગુણે, આત્માની સ્વભાવ દશાના ચિંતનમાં જ મગ્ન છે છે તેને શ્રી નમિરાજષિની જેમ મિથિલા કહ્યમાનેઽપિ ન મે દહતિ 'ચ' મા ભાવનામાં જ મસ્ત હોવાથી દુનિયાની કાઇ તાકાત દુ:ખી કરવા સમથ નથી. હું કોઈના નથી, મારૂપ કાઇ જ−કોઈ જ નથી' માત્ર' માત્ર મારી આત્મા અને આત્મ ગુણા જ મારા છે' આવી ભાવનાથી જેનુ' અંત:કરણ વ્યાપ્ત હોય તેને બાહ્ય દુ:ખાશું અસર ( અનુ” પાના ૧૦૬૦ ઉપર )
Page #1023
--------------------------------------------------------------------------
________________
Os •
E
. શ રાવશિશ .
પ્યારા ભૂલકાઓ,
પરું પણ પર્વ નજીક આવી રહ્યા છે. તમે સૌએ તેની મંગલમય આરાધનાની તૈયારી કરી લીધી હશે. સુંદર આરાધના કરી જીવનને પવિત્ર બનાવજે.
પર્યુષણ પર્વ એટલે આબાલવૃધ માટે મોટામાં મોટું પર્વ.
આ પર્વમાં આપણે શું કરીએ છીએ ? જણાવવાની જરૂર ખરી ? ના...ના... જરાય નહિ, છતાં પણ જણી તે લે. આપણા મન, વચન અને કાયાને નિર્મળ બનાવનારું આ પર્વ છે. કોઈની સાથે થયેલા વેર-ઝેરને ખમાવી લેવાનું આ પર્વ છે. થયેલા પાપોનું પ્રાયશ્ચિત પર્યુષણ પર્વમાં કરાય છે.
પર્યુષણ પર્વમાં તપ કરી સમય પસાર કરવા પરા, ચપાડ, જુગારાદિ રમત રમવી તથા ટી.વી. ઝી ટી.વી. આદિ જેવા એ મહાપાપ છે. આવા ભયંકર પાપથી તમારા અંતરને દૂર રાખજે,
સામાયિક, પ્રતિક્રમણ, પળ, ગુરૂવંદના, વ્યાખ્યાનાદિ કરી પર્યુષણ પર્વની સુંદર આરાધના કરજે. કરેલા કર્મોને ભૂકકે બોલાવી દેજે....
ટુંકા ગાળાના સંપાદનમાં વણતા-અજાણતાં કોઈપણ ભૂલકાઓના દિલને દુભાવ્યું હોય તે આ ક્ષણે ભાવ પૂર્વક તમારા સહુની કામા યાચું છું. તમે પણ જરૂરથી મા આપશે ને !
. તમારી બાલવાટિકા શેના આધારે ચાલે છે ? ખબર છે ? હા..
નાના-મોટા ભૂલકાઓની શુભ લાગણીથી આ તમારી પ્યારીને લાડકી બાલવાટિકા પાપા પગલી ભરીને ચાલી રહી છે. તેને દેડતી કરવા તમારા સહુને સાથ અને સહકાર જોઈએ. તમે અવનવા લખાણે એકલતા રહેશે. તે ચકકસ તમારી બાલવાટિકા દેડતી થઇ જશે. વર્ષ દરમ્યાન શ્રી જિનાજ્ઞા વિરૂદ્ધ કંઈ લખાણ થયું હોય તે તેની મા યાચું છું.'
સમાપ્રાથી. : -રવિશિશુ જૈન શાસન કાર્યાલય,
Page #1024
--------------------------------------------------------------------------
________________
૧૦૫૮ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક)
કથાનક
પણ જયાં કુંભારે પીઠ ફેરવી ત્યાં વળી ઉભી બે શેરીમાં વસેલું એક ગામ પાછાં એના એ ! ફરી કાંકરી લઈ ઘડાને હતું. તે શેરીની મધ્યમાં એક ઉપાશ્રય ફટકારી ! ઘડે કુટી ગયે. ભારે લાલ આવેલ હતું. તેની સામે એક કુંભાર રહેતે ઓખ કરી ઠપકો આપ્યો. તે જ જવાબ મળે હતું. તેને ધંધા માટીના દાગીના બનાવ- “મિચ્છામિ દુકકડમ”.' વાને હતે. ગધેડાની વણઝાર લઈને તે
આ સાંભળી કુંભાર કંટાળી ગયે તેણે પડતર જમીને પહોંચી જતે. માટી ખેદી
- એક કાંકરી લીધી, સીધે પહોંચી ગયે લાવે ને ચાકડા દ્વારા યોગ્ય વાસણના ઘાટ
નાના ચેલાજી પાસે કાને કાંકરી બઠાડી ઘડે. તે વાસણને નિભાડામાં પકાવીને પકા
કાન આમડયા. પીડા થતાં બાળ મુનિએ વીને પિતાની ખુલ્લી જગ્યામાં સુવે.
સીસકારે કર્યો, એક વખત કેઈક આચાર્ય ભગવંત
કુંભાર કહે મહારાજ ક્ષમા કરો ! ફરી પિતાના શિષ્ય-પ્રશિષ્યો સાથે વિહાર કરતા
કાન આમડયા. વળી મિચ્છામિ દુકકડમ ત્યાં આવ્યા. તેઓશ્રીની સાથે એક મુલક
કાન આમડવાનું ચાલું, યુવક મુનિની સુનિ પણ હતા. લાલ રાખેડી રંગના જુદા જુદા ઘાટે જોઈને ક્ષુલ્લક મુનિની બાલચેષ્ટા
બુમાબુમ પણ ચાલું ને કુંભારને મિચ્છામિ ખીલી ઉઠી. નાના મુનિ શેખરને ગમ્મત
દુક્કડમ પણ ચાલું. સુઝી ! બાજુમાં પડેલ એક કાંકરીને ઘા અંતે બાળ મુનિ કરગરવા લાગ્યા. કર્યો. નીશાન લઈને ઠોકેલી એ કાંકરી ઘડા આંખેનાંથી શ્રાવણ ભાદર વર્ષવા લાગ્યું. સાથે અથડાઈ. કા ઘડે કુટી ગયે. સુલક હવે કેઈદિ' આવુ નહી કરૂં મને છેડી મુનિને મઝા પડી ગઇ. બસ! એક કાંકરી મુકે, મારી ભુલ થઈ ગઈ. સા ચા ભાવથી એ એક ઘડો ફેડવાને. બે પાંચ ઘડા તે ફરી આવું ન કરવાની કબુલાત લઈને ટપોટપ કુટી ગયા ગેલમાં આવેલા સુકલક કુંભાર પિતાના આવાસે ગયે. સુલલક મુનિ મુનિ જ્યારે કાંકરી મારવાની શરૂઆત મુકત થયાં બાલ એ છેડી દીધી. કરતા હતાં ત્યારે તેઓ કુંભારની નજરે બાલમિત્રો ! આ કથાનક આપણે ચઢી ગયા. .
ઘણીવાર સાંભળ્યું છે, ને હજી પણ આ કેમ, મહારાજ ! શું કરે છે ? તમા. કથાનક આપણને ઘણીવાર સાંભળવા મળશે રાથી આવું થાય ?
જ્યારે જ્યારે સમાપના દિવસે આવશે તરત જ બાલ મુનિ બેલ્યા મિચ્છામિ ત્યારે ત્યારે સુગુરૂઓ આ રૂપકને અવનવી દુકકડમ મારી ભૂલ થઈ ગઈ. હું તેની રીતે રજુ કરશે. અત્યારે વાતે વાતે ક્ષમામાફી માગુ છું.
પના થાય છે. કાંઈક બોલવાને અંતે કાંઈક
Page #1025
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૮ : અંક ૪૬-૪૭ તા. ૩૦-૭-૬ :
ક્રોધ આવી ગયે। તરત જ ક્ષમાપના કરી લેવાય છે. પરંતુ આ રીતે થતી ક્ષમાપના શું ભાવવાળ છે ખરી ? વળી ભુલ કરે જવાની તે ક્ષમાપના માંગે જવાની. આ રીતે ક્ષમાપના કરવામાં આવશે તે પ્રાય: આપણા ઉદાર થશે કે કેમ તે આશ્ચય છે.
તમે સૌ પર્યુષણના મહાન દિવસેામાં કુંભારવાળુ` મામિ દુકકડ નહી કરતાં પરંતુ સાચા હૃદયથી ક્ષમા સ્થાપજો. ભુલેથી પરંપરા ન તેની સતત કાળજી રાખો. નિવૃત થજો....
માગો ને સતી રહે દુષ્કૃત્યથી
શ્રી રમ્ય
*
એક વિચાર
જે ઘરને અગ્નિ લાગે છે તે અગ્નિ બળે છે અને પાણીને મળે તે નજીકનુ' ઘર પણ બળે છે.
ઘરને જેમ સચાગ ન
તેમ
જે મનુષ્યને ક્રોધ રૂપી અગ્નિ લાગે છે તે પાતે તા મળે છે અને સમતા રૂપી જળના જો મેળ ન મળે તે તે બીજાને પણ નુકશાન કરે છે.
* તરંગતુકકા
દરેક માનવી સત્ય ખેલતા હોત તા દરેક માનવીની કાયા સરખી હોત તે દરેક એરપ્લેન સીધુ વગે જતું હેત તે ? દરેક માનવીની બુધ્ધિ સરખી હાત તે દરેક માનવી સુખી હૉત તે ર
!.
૧૦૫૯
દરેક માનવી નિર્ધારેલ કાર્ય પૂર્ણ કરતાં હૉત તા ?
દરેક માનવી પરિતઢાથી નિત્રત હોત તે ? દરેક દિવસે જૈન શાસન નીકળતુ હાત તે ? દરેક માનવી બાલવાટિકા વાંચતા હાત તા ? દરેક વિરાગ મારામાં માહાત તા ? વસુમતી (રાધનપુર) * સમજી લે જાણી લે
સાંવત્સરીક પ્રતિક્રમણ કરતાં પૂ....
૧. ખમાસમણુ : ઉભા થઇ એ પગ, બે હાથ અને મસ્તક જમીનને અડે તે રીતે ભાવથી કરાતા પ્રણામ,
૨. વાંઢણા : સુહપત્તિમાં ગુરુના ચરણ કમળની સ્થાપના કરવી. દશ આંગળીઓ વડે તેની સ્પના કરવી. તે સ્પર્શના કરતા લાગેલી રજકણને મસ્ત ચઢાવવી.
૩. પડિલેહણ : વિધિપૂર્વક પડિલેહણ કરતાં શ્રી જૈન ાસનના સાર મગજમાં રમતા થઈ જાય અને ક્રિયા કરતા સુક્ષ્મ જ 'તુઓની વિરાધના ન થાય તે માટે શરીરના હલાવવાના અવયવાને પૂજી લેવા.
૪. કાઉસ્સગ : પ્રથાની મમતા છેાડી, આવેલ ઉપસગેર્યાં અને પરીસહેને સહન કરી ટટ્ટાર ઉભા રહી સ્હેજ મસ્તક નમાવી. નયનાને નાસિકાના અગ્રભાગે સ્થિર કરી એ પગના પંજા વચ્ચે આગળથી ચાર અંગ ળને પાછળથી ચાર અાગળ કરતાં કાંઈ ઓછુ. આંતર રાખી કાઉસ્સગ કરવા,
Page #1026
--------------------------------------------------------------------------
________________
૧૬૦ ::
: શ્રી જૈન શાસન (અઠવાડિક)
૫. કટાસણું ; આ હાલતી ચાલતી મિચ્છામિ દુકડમ બેઠક છે. પ્રાય. તેના ઉપર કોઈ જીવજંતુ ચઢતું નથી ઉનનું આસન શરીરની ઉજને મિ એટલે મૃદુત્વ અને માનવત્વ. સાચવી રાખે છે, તેથી ક્રિયામાં પ્રમતતા મૃદુત્વ-શરીરની નમ્રતા નથી આવતી,
મારંવત્વ-ભાવનાની નમ્રતા ૬. ચરવળ : પંજવા પ્રમાજવા માટે છા એટલે આચ્છાદન વપરાતું સાધન આ હાથમાં હોય ત્યારે અસંયમ ગરૂપી દોષનું ઢાંકવું હૃદયના ભાવે પલટાઈ જાય છે, બલવામાં, મિ એટલે મર્યાદા ચાલવામાં ફેર પડી જાય છે. અપ્રમત પણે હું ચારિત્રરૂપ મર્યાદામાં સ્થિર છું. ક્રિયા કરવાનું મન થાય છે.
દ એટલે બિંદુ છું ૭. મિત્રછામિ દુકકડમ : ક્રોધ, કષાય દુષ્ટ કર્મો કરવાવાળા મારા આત્માને અને કલેશ, કંકાસને ટાળવાનું મોટામાં મોટું અને અજબ ગજબનું સાધન ક એટલે મેં કરેલા પાપને ( ૮. પ્રતિક્રમણ : ભૂતકાળમાં કરેલ દુષ્ક. ઠ એટલે અતિકમ છું દર કરું .
ની ક્ષમાયાચના. અને ફરી એવા પાપ . હું ઉપશમ વડે કરેલા પાપને દુર કરું છું ન થાય તે માટે સંકલ૫.
હિના એન. શાહ પં. હરેશભાઇ મહેતા
સાધના આર. શાહ પુના
શાંતીનગર
| (અનુ પાના ૧૦૫૬ નું ચાલુ) કરે ? આત્માના આનંદમાં જ મનનું શરીર પણ બાળે તે ય માને કે માત્ર પાંદગલિક સ્વભાવવાળું આ શરીર બળે છે પણ શાનવત ચિદાનંદ વરૂપ મારે આત્મા બળતું જ નથી. તેને બાળવાની કોઈનામાં ય તાકાત નથી. '
વળી મેં કરેલાં પાપનું ફળ દુખ મારે મજેથી ભોગવવા જ જોઈએ. દેવાદાર માણસની પાસે લેણુદાર માગવા આવે અને તેની આપવાની વસ્તુ હોય તે તે દેવાદાર તે વસ્તુ આપી દેવાથી મુકત થયાને છૂટકારે-આનંદ અનુભવે તથા કરતાં પણ વધુ આનંદ અને મજેથી ભેગવનાર અનુભવે છે કે કર્મના દેવામાંથી મુકત થાઉં છું અને તે તે આત્માની શીંગ કંપની માને પછી આનંદ થાય તે જ નવાઇ ! ૧ (ક્રમશ:)
Page #1027
--------------------------------------------------------------------------
________________
( ટાઈટલ ૨ નું ચાલુ)
શ્રી જૈન શાસન (અઠવાડિક) ) બીજા પ્રણામ પાંચ પ્રકારે છે. મસ્તક નમાવવાથી એકાંગ પ્રણામ બે હાથ નમાવવાથી દ્વિ અંગ પ્રણામ, મસ્તક અને બે હાથ નમાવવાથી ત્રણ અંગ રૂપ પ્રણામ, બે હાથ અને બે જાનુને નમાવવાથી ચતુરંગ પ્રણામ, બે હાથ, બે જાનુ અને મસ્તક એ પાંચે અને નમાવવાથી પંચાંગ પ્રણામ થાય છે. . . .
તથા દંડક અરિહંત ચેઈયાણું ઈત્યાદિ ચૈત્યસ્તવ રૂપ હતુતિ પ્રસિદ્ધિ છે. જે તેને અંતમાં અપાય છે. તે બેનું યુગલ અથવા તે બે યુગલ તે મધ્યમ ચૈત્ય છે.
આ કથાખ્યાન શ્રી કલ્પભાગ્યને અનુસાર કરેલ છે. તે ગાથા'निस्सकडमनिस्सकडे, चेइए सव्वहिं थुई तिन्नि ।
वेलं च चेइयाणिय, नाउइकिकिया वावि ॥'
અથર–એક નિશ્રાકૃત તેને કહેવાય કે જે ગરછના પ્રતિબંધથી બનાવ્યું હોય જેમકે, આ અમારા ગચ્છનું મંદિર છે. અને બીજું અનિશ્રાકૃત-કે જેના ઉપર કઈ ગચ્છને પ્રતિબંધ-માલિકીભાવ નથી. આ બધા ઝી જિનમંદિરમાં ત્રણ થાય કહેવી. પરંતુ બધા મંદિરમાં ત્રણ ત્રણ થેય કહેતાં ઘણે સમય જય અને વળી શ્રી જિન મંદિર ઘણું હોય તે એક એક શ્રી જિન મંદિરમાં એક એક થેય બેલે. આ પ્રમાણે શ્રી કલ્પભાષ્ય ગાથામાં ફક્ત ચે ત્યપરિપાટીમાં ત્રણ યની ચે ત્યવંદના ઉપરોક્ત નવ ભેદમાંથી છઠ્ઠા ભેદની કહી છે.
જેથી દંડકની પૂર્ણાહુતિમાં એક થેય અપાય છે તે દંડક સ્તુતિ યુગલ થાય છે.
તથા પાંચ દંડક, શકસ્તવ, ચૈત્યસ્તવ, નામસ્તવ, શ્રુતસ્તવ, સિદ્ધસ્તવ-આ પાંચ દંડક પૂર્વક ચાર રસ્તુતિ કરી સ્તવન કહેવું જયવીયરાય વગેરે પ્રણિધાન સૂત્ર કહે તે ઉત્કૃષ્ટ ચત્યવંદના કહેવાય છે.
(અનુ. પેજ ૧૦૪૮ નું ચાલુ) જ નહિ આત્મ કલ્યાણક વચને સાંભળીને આવનાર શાસન ભકત બની જતા. ૭૯ વર્ષના સંયમી જીવનમાં તેઓશ્રીએ સાધુ અને શ્રાવક વર્ગની સમાધિ માટે સર્વ કાર્યો ગૌણ કરીને સુન્દર સમાધિ આપેલ, સમાધિપત્ર લખીને અનેકનું મરણ મહેસવરૂપ બનાવ્યું. પિતાના પરમ ગુરૂદેવશ્રીથી માંડીને બાલસાધુઓને પર સમાધિ આપવા દ્વારા અનિતમસાણે સમતાલીનતાની બનાવી હતી. એથી જતે સમતા રસમાં લયલીન પરમગુરૂદેવશ્રી અરિત.. અરિહંત આવા ચાર શાશ્વત અકારના ઉચ્ચારણ સાથે સૌને પંડિત મરણ”નું સહજભાવી દર્શન કરાવી ઉદર્વગતીને વર્યા. આવા મહાપુરૂષ આપની સાથે સદેહે નથી પણ તેઓશ્રીની માહૌલક્ષિતા-શાસન પ્રભાવના–શુદ્ધસિધાતની સુરક્ષા એ પ્રેરણાબળ આપણે સાથે જ છે. છે વજન હે. પરમ ગુરૂદેવ શ્રીમદ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાને વંદન છે. જે
Page #1028
--------------------------------------------------------------------------
________________
પાન
ની
શ્રી જેન શાસન (અઠવાડિક
Reg No. G. SEN 84 oooooooooooooooose 9 પૂજ્યશ્રી કહેતા હતા કે
-શ્રી ગુણદશી 9.
Tણ કિલ્લા IST
.પ.પૂ. આચાર્યદેવેશ શ્રીમદવિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજ
રહsa૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
A૦ અરિહંત દીક્ષા લે નહિ, કેવળજ્ઞાન પામે નહિ, શાસનની સ્થાપના રે નહિ,
તે સંયમ રૂપી જહાજ કેઇને મલે નહિ. છે . પૂર્વની આરાધના સિવાય કે વર્તમાનની લઘુકમિતા સિવાય તેમાં પણ મેક્ષની કે
ઉત્તમ કેટિની ઈચ્છા જાગ્યા વિના આ સંસારના સુખ પર તિરસ્કાર જાગ્યા છે
સિવાય, આવી પડેલા દુઃખને મજેથી વેઠવાની પ્રતિતિ થયા વિના જ ગવાનની આ 0 કેઈ દીક્ષા સાચી રીતિએ આવી શકતી નથી. છે ભાવ લીંગવાળાને સંસાર ફાવે નહિ. દેવલોકમાં બેઠાડે છે તે તેને જેલ. જે 9 0 લાગે સુખ તેને ઝેર જેવું લાગે, દુઃખ તેને અમૃત લાગે. 0 , જેને એમ ભાન થઈ જાય કે આ સુખની પ્રીતી થવાથી હું સંસારમાં ભટક્ય છું. 9
દુખની અપ્રીતિ થવાથી સંસારમાં ભટક છું માટે હવે મારે સુખની પ્રીતી અને તે દુઃખની અપ્રીતિ જોઇતી નથી. અને એને માટે અભ્યાસ થાય તે પુરૂષાર્થ છે
કરું છું. આવું જેને થાય તે જ સાચી ધર્મક્રિયા કરે છે. - જૈનકુળ એટલે દેવ-ગુરૂ-ધમને ઓળખાવનારૂં કુળ. દેવ-ગુરૂ-ધર્મને ઓળખે છે
એટલે બધું તેનું જ છે એવી જેનામાં બુધિ હોય તેનું નામ જેન. છે . ભગવાનના દર્શન-પૂજન સેવન, સાધુને વંદન-સેવન, વ્યાખ્યાન શ્રવણ, સામાયિક, છે
પૌષધ, પ્રતિક્રમણ, ઉપધાન આદિ શા માટે? દુઃખની અપ્રીતિ નાશ પામે અને તે સુખની પ્રીતિ નાશ પામે તે માટે ને ? એ નાશ પામે પછી જ સાધુપણાની સાચી 1
પ્રીતિ જમે. છે . આપણે બધા દુઃખથી ગભરાનારા હરણિયા જેવા છીએ. હરણિયા કે જોઈને તે
ભાગવા માંડે પણ શિકાર તે તેને જ થાય. આપણા બધા માટે શાસ્ત્રમાં લખ્યું છે એ છે કે જીવનું મેટામાં મેટું દૂષણ દુખને છેષ છે. કa૦૦૦૦૦૦૦essoooooo
જૈન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર રટ (લાખાબાવળ) C/o. શ્રુતજ્ઞાન ભવન ૪૫, દિગ્વિજય પ્લોટ-જામનગર વતી તત્રી, મુદ્રક, પ્રકાશક 4 સુરેશ કે. શેઠે સુરેશ પ્રિટરીમાં છાપાને વઢવાણ શહેર (સૌરાષ્ટ્ર)થી પ્રસિદ્ધ કર્યું
Page #1029
--------------------------------------------------------------------------
________________
. ખા રહ્યા સમાનાર સૂરિ જ વાવીર સૈન ITSTSના
નમલ-૧૬ ના, લો *
કે
નમો 9374માણ તwયરા વસમારૂં. મહાવીર પન્નવસાજે ૧//Wજ જજે જિહા
(Rs 2.
છે
li|| સા
]
Labell S૪ સવિ જીવ કરૂં
શાસન રસી.
# શ્રી જૈન શાસન જય પામે છે. सर्वकल्याण कारणं, सर्व शेयस्यसाधनम् । प्रशस्यं पुण्यकृत्यानां, जयत्य हतशासनम् ॥
સર્વ કલ્યાણનું કારણ શ્રેયનું સાધન અને પુણ્ય કૃત્યો વડે પ્રશંસા કરવા લાયક એવું શ્રી જૈનશાસન જય પામે છે. 15,
ઇE
(
SL
LS
S S
S |
લવાજમ વાર્ષિક
લવાજમ આજીવન
| શ્રી જૈન શાસન કાર્યાલય, શ્રત જ્ઞાન ભવન, ૪પ દિગ્વિજય પ્લોટ
જામનગર (સૌરાષ્ટ્ર) 1ND1A: PIN-૩૮૦૦5
દર મા
Page #1030
--------------------------------------------------------------------------
________________
" રાજા ભોજની વાત ઈટ ને જવાબ પથ્થરથી
#
ભોજ માળવાન રાજા હતા. તે વિદ્વાને તથા બુદ્ધિશાળી માણસેની કદર કરતો હતે. વળી તેનાં સમયમાં બીજા પણ એવા રાજાઓ હતા કે જેઓ અવનવી સમસ્યાઓ રજુ કરીને એક બીજાની બુદ્ધિ ચાતુર્યની પરીક્ષા કરતા હતા.
રાજા ભેજ અને ગુજરાતના રાજા ભીમદેવની વચ્ચે તે તે વખતે કાયમી હરીફાઈ જેવું રહેતું હતું.
ગુજરાત રાજ્યને એક દૂત રાજા ભેજની રાજ્યસભામાં હતું. આ દૂતનું નામ દાદર મહેતા હતું. તે ઘણો જ બુદ્ધિશાળી હતા, પરંતુ દેખાવમાં બહુ કદરૂપે હતે.
- રાજા ભેજને સ્વભાવ ખેલદિલ હતું. તે બીજાની મશ્કરી જરૂર કરતે, પરંતુ જે કઈ તેની સામી મશ્કરી કરે છે તેનાથી તે કદી ખીજાતે ન હતું, એટલે બીજાઓ પણ તેની વળતી મશ્કરી કરી શકતા હતા.
દામોદર મહેતા પ્રથમ વખત ભોજની રાજસભામાં આવ્યા અને ગુજરાતના રાજદુત તરીકે પિતાની ઓળખાણ આપી તે વખતે તેને કદરૂપો દેખાવ જોઈને ભેજ રાજએ હસીને પૂછયું, “તમારા જેવા બીજા કેટલા રાજદૂતે તમારા રાજાના દરબારમાં છે?
દાદર મહેતા રાજાને વ્યંગ સમજી ગયે. તે ઘણે વિચક્ષણ રાજપુરુષ હતા. તેણે પણ રાજના પ્રશ્નને હસીને, બુદ્ધિપૂર્વક જવાબ આપે, “અમારા રાજા પાસે ત્રણ પ્રકારના રાજદૂત છે. સૌથી સારાં, સારા અને નીચલી કક્ષાના. જે રાજ્યમાં જેવી કક્ષાના રાજ હોય છે તે રાજ્યમાં તેવી કક્ષાના રાજદુતે અમારા રાજા મોકલે છે હવે તમે તમારી જાતે જ ન્યાય કરી લેજે કે હું કંઈ કક્ષાનું છું.
તમે જે પિતાને ઉત્તમ માનતા હો તે હું પણ ઉત્તમ છું, સામાન્ય માનતા છે તે સામાન્ય અને ઉતરતી કક્ષાને માનતા હે તે પણ તે જ છું.”
દામોદર મહેતાને આ બુદ્ધિપૂર્વકને જવાબ સાંભળી રાજ ભેજ આફરીન પિકારી ગયા. દાદર મહેતાએ રાજાની બોલતી બંધ કરી દીધી.
પરંતુ ભોજ કદરદાન અને ખેલદિલ રાજવી હતે. તેણે આ રાજદુતને દસ હજાર સેનામહોરે ઈનામમાં આપી તેનું બહુમાન કર્યું.
-પ્રભુલાલ દોશી
Page #1031
--------------------------------------------------------------------------
________________
-
ભલાદેશધારક .જadજયસૂરીશ્વરેજી મહારાજની છે :
Unu 2000 euro evo Portellone P94 New ye112014
#UTTહલોળા
SOL Seda
-તંત્રી પ્રેમચંદ ભેઘજી ગુઢકા કે
૮jલઈ), હેમેન્દર મજસુજલાલ શe
(જજ ). સુરેશચંદ્ર કીરચંદ રહ :
* વઢવા). સાયેદ ઈલ્મm અઢાર
( 8)
•
કવાડિક -
-
-
--
*
5 વર્ષ : ૮ ર૦૫ર દ્ધિ. અ. વદ-૮ મંગળવાર તા. ૬-૪-૯૬ [અંક ૪૮
, પ્રકીર્ણક ધર્મોપદેશ આદુ
" -પૂ. આ. શ્રી વિ. રામચંદ્રસૂરીશ્વરજી મહારાજા ૨૦૪૩, અષાઢ વદિ-૩ સોમવાર તા. ૧૩-૭-૧૯૮૭ શ્રીપાલનગર જૈન ઉપાશ્રય મુંબઇ-૨છે.
(શ્રી જિનાજ્ઞા કે પૂ. પ્રવચનકારશ્રીજીના આશય વિરૂદ્ધ લખાયું હોય તે ત્રિવિધે, 8 માપના– (પ્રવચન ૧૧ મું),
-અવ૦ છે खणमित्तसुक्खा, वहुकालदुक्खा, पगामदुक्खा अनिगामसुक्खा । संसारमुक्वस्स विपक्खभूआ, खाणी अणत्थाण य कामभोगा ॥१॥ जहा य 'कंपागफला मणोरणा, रसेण वन्नेण उ भज्जमाणा ते खुद्दाए जीविअपच्चमाणा, एओवमा कामंगुणा विवागा ॥॥
અનંત ઉપકારી શ્રી અરિહંત પરમાત્માના શાસનના પરમાને પામેલા શાસ્ત્રકા B પરમવિ આચાર્ય ભગવંત શ્રી મુનિસુંદરસૂરીશ્વરજી મહારાજ; મેક્ષના સુખ વિના - બીજે કશે રાચું અને વાસ્તવિક સુખ નથી એ વાત સમજાવી ગયા પછી આ સંસારના
સુખ કેવાં છે તેનું વર્ણન કરે છે. આ બધી વસ્તુને આપણે વિચાર કરીએ તે અનુ- દભવથી સિદ્ધ થઈ શકે છે કે સંસારના સુખ અસાર જ છે. સંસારના વિષયજનત અને ? પરિણામે ઘણા કાળ સુધી દખ આપે છે. જે વિષયસુખ છે તેમાં જેટલો કાળ મઝા કરીએ તેનાથી અસંખ્યાત કાળ સુધી દુખ જોગવવું પડે છે. મનુષ્યપણામાં ચક્રવતી. છે પણ ચર્યાશી લાખ પૂર્વ સુધી. અને મરતા સુધી ચક્રવતી પણાને ન છોડે તે તેના ооооооооооо
Page #1032
--------------------------------------------------------------------------
________________
соо ઇ ૧૦૬૬ :
. . શ્રી જૈન શાસન (અઠવાડિક)
{
-
--
{ પરિણામે સાતમી નરકે જાય તે કેટલા કાળ સુધી. આ વાત ધ્યાનમાં રહે તે વિષય
સુબમાં મઝા કરે ખરા? બીજી વાત એ કે વિષયમિત સુખને જે આધીન થાય, { તેના ભાગમાં લીન બને, ખાતી વખતે પેટ ન ભૂ, ભાયાવતી વખતે શરીરને વિચાર છે ન કરે તે તેનું શું પરિણામ આવે તે ખબર નથી સારી રીતે મથી જે મળે તે ન ગમે ત્યારે ખાય-પીએ તેના પરિણામે તેને ઘણા કાળ સુધી ખાવા પીવાનું ન મળે
તેવું પાપ બંધાય છે. અને જોયા વિના ઘણા ભેગ સેગવે તેના યોગે એવા રોગ થાય છે છે છે કે અહીં પણ રિબાઈ રિબાઈને જીવવું પડે છે આ વાત સમજાય છે ? * આ સંસાર તે એ ખરાબ છે, એવા એવા છે કે જેની સાથે ભેળ જ ભોગવ્યા, જમઝા કરી તે વયંતિ જ માંદી પડે કે નકામી થાય તે બીજી વ્યક્તિ છે તેની અવગણના કરે એટલું જ નંહિ તેના માટે મેં વિચારે કે- આ મરતે ય નથી ને, છે માં મૂક તે ય નથી, ખાવાની ચીજ ગમી જાય અને ભાન ભૂલીને ખાય તે એ * રોગ થાય કે ખાઈ પણ ન શકે અને પી પણ ન શકે. આજે મેટે ભાગે એક આદમી છે અને મે મળે જેને રોગ ને હય. આટલા ડોકટરો હય, આટલાં લેવા માનાં ચાલે, છે આટલી દવાઓ હોય છતાં ય આટલા ગી કેમ છે? આનું કારણ શું છે? અતિછે લગની આસકિત. ઘણીવારે તે કેટરે પણ કહે છે કે- તમે ખાવા-પીવામાં નહિ !
સમજે, ભાન નહિ રાખે તે અમારી કઈ દવા પણું કામ નહિ આવે. આગળ વૈદ્યો છે
માત્ર આપતા'તા તે કેને? વૈવનું કહેલ મને અને કરે તેને માત્રા આપતા હતા. હું છે તે માત્રા વૈધની આ મુજબ સેવન કરે તે શરીર તાંબા જેવું બનાવે અને આ છે તેમાં જે ગરબડ કરે છે તે માત્રા જ એવી કુટી નીકળે કે તે પછી કેઈ ઉપાય કામ ન 8 ' લાગે. માટે સમજાય છે ને કે– વિષયસુખમાં જ જે રક્ત રહે છે તેમની તે દયા જ છે
ખાવા જેવી છે ને ? ચક્રવતી જે ચક્રવતી પણના સુખમાં જ લીન થાય અને તેમાં જ છે R મરે તે તેને નરકે જ જવું પડે. વાસુદેવ અને પ્રતિવાસુદેવ તે નિયમા નરકે જ જાય. ૪ છે કેટલા મોટા માણું ! ચક્રવતી એટલે મથકમાં પ્રધાન જીવ. વાસુદેવ. અને પ્રતિતે વાસુદેવ પોત-પોતાના કાળમાં પ્રધાને ગણાય. 1 સંસારના સુખને મથી ભગવે તેનું ફળ શું મળે તે સમજાય છે ને ? આ આ વાત તમારા મનમાં બેસે તે તમને મોક્ષસુખની ઇચ્છા જ થવાની નથી. સંસારના છે
સુખની ઇચ્છા જ એક્ષસુખની ઈચ્છાની આડે આવનારી છે. તેથી , જીવને સાચી રીતે ? & ધર્મ કરવા છે જ નહિ. આજે આપણે કેટલે ધર્મ કરી તેમ છીએ. બની શકે તેટલે કે છે પણ ધર્મ કરવાનું મન થતું નથી તેનું કારણ શું છે? આ સંસાર સુખને રાગ જ. ?
Page #1033
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૮ : અંક ૪૮ : તા. ૬-૮-૯૬ :
તમને પૈસા-ટકાદિના અને અમને માન-પાનાદિના તમને દેશવિરતિપણું લેવાનુ` પણુ મન થાય છે ખરૂ? તે ન લેવાય તે એક વ્રત પણ લેવાનું મન થાય છે ખરૂં? તે ય ન બને તે સમ્યક્રૂત્વ પામવાનું પણ મન થાય છે ખરૂ ? તમે બધા બહુ ઉદ્યમી છે! તમે જેવા સસારના સુખ માટે ઉદ્યમ કરે છે તેવા અમે મેક્ષ સુખ માટે નથી કરતા, તમે જેવા ઉદ્યમ કરેા છે તેવા જો અમે કરીએ તે અમારે માટે માક્ષ આ રહ્યો!
સસારમાં
. ૧૦૬૭
સંસારમાં તમે જેટલાં કષ્ટ વેઠા છે, જેટલાં અપમાન સહે છે તેટલાં કષ્ટ અને અપમાન અમે નથી વેઠતા. તમે દુનિયાના સુખ માટે અને પૈસા-ટકાદિ માટે ભુખ્યા પણ રહે છે., તરસ્યા પણ રહેા છે, ગાળા પણ ખાવ છે. અને અન્તે ધાયું" કામ પણ પાર પાડી છે. અને ધર્મોની વાત આવે તે માટે ભાગ મારાથી આ– આ ન થાય તેમ કહે છે. તમા ખબર થઈ શકે તેટ્લા ધમ કરવામાં આવે છે કે ન થાય તેટલા ધમ કરવામાં આવે ?
સૌંસારનાં સુખ માટે મહેનત કરવાની છે તેમ માના છે. તા મેક્ષના સુખ માટે તા ઘણી મહેનત કરવાની છે. ધમ સહેલાઇથી થાય તેવા નથી. સહેલાઈથી ધર્મ કરનારા વિધિ મુજબ ધર્મ કરી શકે જ નહિ. અનુકૂળતા હશે તે ધમ કરીશ' તેમ માનનાશ કેટલા ધમ કરે છે ? ધર્મ કરવામાં તે તકલીફ વેઠવી પડે ને? કેટલા વેઠે છે ? સૌંસારમાં સુખ માટે, પૈસા માટે તકલીફ વેઠને? કુટુંબથી પણ નાખા થાવ ને ? ગમે તેની નાકરી પશુ કરે ને ? શેઠ ખરાબ હાય તા તમને, તમારા મા બાપને ય ગાળ કે તે સાંભળી લા ને ? મોટા દલાલને પણ શેઠ બેવકૂફ કહે ના મઝેથી સાંભળે છે, તેને ઘેર મળવા માટે દશવાર આંટા મારે કલાક કલાક કલાક બેસી પણ રહે. આવાં બધિ અપમાન મઝેથી વેઠા છે. ધર્મસ્થાનમાં કહીએ કે આવુ આવુ ન થાય તા રહે કે, કાલથી નહિ આવીએ. આ બધુ સાંભળવા છતાં ય સ`સારનાં સુખ પ્રત્યે અભાવ આવે છે? સંસારનાં સુખમાં બહુ મઝા કરે ત્યારે તમે યાદ કરી કે-આ ખથી માજમજા મારી નાંખશે. આ બધી મઝા ઊંધી પડવાની છે. બહુ દુ:ખી દુ:ખી થઈ જવાના છીએ' તે વાત મગજમાં બેસે છે ખરી ?
આ સંસાર, સંસારનું સુખ અને સસારની માજ મઝા, જેને ભૂંડી લાગે તે કદી સાચી રીતે ધમ કરવાને તયાર થાય નહિ. જેને આ બધુ ભૂંડું નથી લાગ્યું તે ધર્મ કરે તેા ધર્મથી મળતાં જે સુખ-પૈસા ટકા, માન-પાન, ખ્યાતિ-પ્રતિષ્ઠાદિ માટે જ કરે. પણ આત્માના વાસ્તવિક સુખને માટે કરે જ નહિ. તમય આના અનુભવ નથી ?
( ક્રમશઃ )
Page #1034
--------------------------------------------------------------------------
________________
ભાભર નગર મંડને શ્રી મુનિસુવ્રતસ્વામી જિનાલય શતાબ્દી વર્ષે 1 શ્રી ભાભર તીર્થની યાત્રાર્થે પધારો :
પ્રતિષ્ઠા દિન વિ. સં. ૧૯૫ર શ્રાવણ સુદ ૧૦
શતાબ્દિ દિન વિ. સં. ર૦૫ર શ્રાવણ સુદ ૧૦ ઉત્તર ગુજરાતની ભૂમિ પર, બનાસકાંઠા જિલ્લાના ભૂષણરૂપ શ્રી ભાભરનગરની હે ભવ્યતામાં વૃદ્ધિ કરનાર શ્રી મુનિસુવ્રતસ્વામી જિનાલયને સો વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. આ { પ્રસંગે સકળસંઘની સમક્ષ ભાભરને ધર્મ પરિચય ટુંકમાં પ્રસ્તુત છે. ૧૦૦ વર્ષ પ્રાચીન 8 મદિરથી મંડિત ભૂમિ તીર્થસવરૂપ ગણાતી હોવાથી સકળ સંઘને તસ્વરૂપ ભાભરછે નગરના જિનાલયના દર્શન પૂજન નિમિતે પધારવા ભાવભીનું આમંત્રણ છે.
પાંચ જિનાલયો : ૧. શ્રી મુનિસુવ્રત સ્વામી જિનાલય (૧૦૦ વર્ષ) ૨. શ્રી શાંતિનાથ સવામી જિનાલય, ૩. શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ જિનાલય, . શ્રી વાસુપૂજ્ય 8 સ્વામી જિનાલય, ૫. શ્રી સંભવનાથ સ્વામી જિનાલય. છેધર્મસ્થાન : શ્રાવક-શ્રાવિકા સંઘની આરાધના માટેના ભવ્ય ઉપાશ્રયે, છે આયંબિલ શાળા, ભેજનશાળા. છે. પાંજરાપોળ જીવદયાની જ્યોત જલતી રાખતી પાંજરાપોળમાં કાયમ માટે છે નાના મોટા ૧૫૦૦ ઢોરને આશ્રય મળતું હોય છે. અને દુષ્કાળના વર્ષમાં ૨૫૦૦ જેટલા
રને આશ્રય મળતું હોય છે. છે. જ્ઞાનમંદિર : શ્રી શાંતિચંદ્રસૂરીશ્વરજી જૈન પાઠશાળા-જ્ઞાનમદિર જૈન 8 બેડીગ આદિ સંસ્થાઓ દ્વારા સમ્યગજ્ઞાનની અપૂર્વ ત જલતી રહે છે.
ભાભરનગરને અનેક રીતે ધર્મ સમૃદ્ધ બનાવનારા ગુરૂ ભગવંતે તરીકે ધમદાતા પરમોપકારી પૂ બુદ્ધિવિજયજી મ. સા. તથા પૂ. પં. શ્રી તિલકવિજયજી મ. સા ૫. આચાયવ શ્રી શાંતિચંદ્રસૂરીશ્વરજી મહારાજ તથા પરમ વાત્સલ્યનિધિ પૂ. 8 ૨ આચાર્યદેવ શ્રી કનકપ્રભસૂરીશ્વરજી મહારાજાને ઉપકાર ભુલી શકાય એવું નથી. આ
તા.ક. : ભાભર આવવા માટે અમદાવાદ-પાલનપુર-ડીસા-શખેશ્વર-ભીલડી-વાવ છે. છે. થરાદથી બસ ચાલુ છે, તેમજ અમદાવાદ-ભીલડી-પાલનપુરથી ટ્રેન સેવા ચાલું છે.
– ભાભર તીર્થની યાત્રાએ પધારે – .. યુ, ભાભર તા. દીઓદર છે. બનાસકાંઠા (ઉ. ગુજરાત ) અમારા શ્રી સંઘે આ શતાબ્દિ મહોત્સવ વિરાટ સ્વરૂપમાં વિશિષ્ટ રીતે ઉજવવાનું { નક્કી કર્યું છે. : સૌજન્ય : જૈન શાસન સેવા મંડળ (ભાભર) મુંબઈ કેન : ૯૪૨૬૭૧
Page #1035
--------------------------------------------------------------------------
________________
પૂ શ્રી જયશેખરસૂરિ મ. કૃત & “આભાવબોધ કુલકમ્”
[ મૂલ તથા સામાન્યર્થ સાથે ]]
- સામાન્યાથે વિવેચક -
–૫. મુનિરાજ શ્રી | | પ્રશાંતદશન વિજયજી મ. જ
[કમાંક-૨]
દુઓની ઉત્પત્તિ અને ચિત્તની સ્વસ્થતાને ઉપાય બતાવતા કહે છે- દુકખાણુ ખાણ ખલુ રાગ દેસા, તે હુતિ ચિત્ત સિ ચલાચલમિ; - અજ૫ જોગેણુ ચએઇ ચિત્ત, ચલનમાલાણિઅ કુંજરૂશ્વ ૧રા
ખખર રાગ અને દ્વેષ એ જ સઘળા ય દુઃખની ખાણ છે અને તેની ઉત્પત્તિ ચિત્તની ચલાયમાન-ચપળતાની અવસ્થામાં થાય છે.
પરતુ જેમ આલાન સ્થભે બાંધેલ હાથી ગમનાગમન રૂપ ચપલપણને લાગ કરે છે તેમ અધ્યાત્મ યેગથી આત્માના વરુપના જ ચિંતનથી– ચિત્ત ચપલપણાને ત્યાગ કરે છે.
" સંસારમાં જે અનુકુળ પદાર્થો ઉપર રાગ અને પ્રતિકુળ પદાર્થો ઉપર ઢષ ન થતું હોત તે આ સંસારનું સર્જન જ ન હોત. બધા આત્માએ કયારના માસમાં પહોંચી ગયા હતા. બધા જ દુ:ખ દ્વોને આમંત્રણ આપનાર હોય તે આ બે જ દેષ છે. તેથી અનુકૂળતા માવને અર્થી બનેલે અને પ્રતિકુલતા માત્રથી ભાગાભાગ કરનારે આને “ક્ષણે તુટા શણે અષ્ટા ન્યાયને અનુસરે છે. .
પરતુ “અનુકુલતામાં ઉદાસીનતા અને પ્રતિકુળતામાં પ્રસન્નતા અનુભવનારે આત્મા જ અધ્યાત્મ ચોગ વડે પિતાના ચિત્તને વશ કરે છે અને મન સાધ્યું તેણે સઘળું સાચું' એ મહાપુરૂષની ઉક્તિને સાર્થક કરે છે. ૧રા :
પરિણામના આધારે જ આત્માની અવસ્થા સમગય છે તે બતાવે છેએસે મિત્તમમિત્ત, એસે સો તહેવ નર અને એસે રાયા ૨ કે, અ૫ા તુટ્ટો અતુટ્ટો વા. ૧૩
આત્મા-આતમજ્ઞાનથી-તુષ્ટમાન બન્યા છે તે જ આત્મા મિત્ર છે, સ્વગ છે અને રાજા પણ છે. આત્મા જે અતુષ્ટમાન બન્ય- આત્મજ્ઞાનથી રહિત થયે- તે તે આત્મા જ શત્રુ છે, નરક છે અને રંક પણ છે. પરિણામ જ આત્માને ઉત્તમ કે અધમ બનાવે છે.
Page #1036
--------------------------------------------------------------------------
________________
૭૦ ?
શ્રી જેન શાસન [અઠવાડિક]
પરિણામ, સાચી સમજ સમજ પ્રમાણે આચરણ અને તેના ઉપરની પૂરી અવિહડ-અખંડ શ્રદ્ધા વિના પેદા થતા નથી માટે પરિણામની નિમલતા માટે ય આત્માનું જાન જરૂરી છે. ૧૩
- “સંતેષ ગુણની પ્રાપ્તિ વિના સઘળી ય સુખ-સંપત્તિ-સાહ્યબી અસમાધિની જ જનેતા છે તે વાત બતાવે છે
લદ્ધા સુરનર રિદ્ધિ, વિસય વિ સયા મિસેવિ આણેણુ; પુણ સંસેણુ વિણા, કિ કી વિ નિવૃઇ જાય? મારા
આ જીવે દેવ અને મનુષ્યની અદ્ધિ-સુખ સાહાબી મેળવી અને વારંવાર વિષયે પણ સેવ્યા છતાં પણ સતેવ” ગુણ વિના તેને કયારે પણ સાચી શાંતિ અનુભવાઈ
અનાદિ અનંત કાળથી આ સંસારમાં પરિભ્રમણ કરનારા આપણા આત્માએ અનંતી અને તીવાર દેવપણાની અને મનુષ્યપણાની સુખ-સાહાબી–સંપત્તિ મેળવી. પાંચેય ઈનિદ્રાના અનુકળ અને મનગમતા વિષયને ઉપભોગ પણ અનંતીવાર કર્યો છતાં પણ અગ્નિમાં દાહય વસ્તુની જેમ કયારે પણ આત્મા તૃપ્ત ન થયે એટલું જ નહિ પણ જ્યારે તેવી સામગ્રી પાસે ત્યારે જાણે પહેલીવાર જ ન પામ્યા હોય અને ફરી જાણે મળવાની પણું ન હોય તેમ ચી–માચીને પાગલની જેમ તેને ઉપગ કરી પોતાની પાશવી વૃત્તિઓનું જ પ્રદર્શન કરે છે. છતાં ય અશાંતિમાં જ કરે છે. જે એક સંતેષ ગુણ આવી જાય તે જ સાચી શાંતિ-સમાધિને અનુભવ થાય. તેથી નર સદા સુખી ની અનુભૂતિ પામે. આ પ્રસંગે મારા અસીમ ઉપકા પરમ તારક સૂરિપુરંદરનું પ્રવચન મૌતિક યાદ આવે છે કે- “સ વી ગરીબ પણ મહાસુખી છે અને અસંતેવી શ્રીમંત પણ મહાદુખી છે? ૧૪
પોતે જ પોતાને દમન બને છે તે વાત બતાવે છેજીવ ! સય ચિએ નિશ્મિએ, તણુધણુ રમણી કુટુંબ નેહે; મેહેણું વ દિણનાહ, છાઇજજસિ તેઅવંતે લિ. ૧૫
જેમ તેજવી-પ્રકાશિત એ પણ સૂર્ય મેઘ વડે ઢંકાઇ જાય છે તેમ હે જીવ! તું કાલોક પ્રશક એવા કેવલજ્ઞાનના પ્રકારો કરીને તેજવાન છે છતાં પણ પોતાની એળે જ ઉત્પન્ન કરેલા શરીર, ધન, સ્ત્રી અને કહેબના તેહશી કાઈ જાય છે.
આમા, અનંતજ્ઞાનાદિ ગુણને ધણી હોવા છતાં પણ કર્મ જન્ય રોગના
Page #1037
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૮, અંક ૪૮ તા. ૬-૮-૯૬ :
: ૧૦૧
મમવથી મૂઢ બનેલે પિતાના મૂળ સ્વરૂપને જ ભૂલી જઇ, પારકા સવરૂપમાં પિતાનું સવરૂપ માની, ઘર-બાર, કુટુંબ-પરિવારના મેહપાશમાં બંધાયેલે પોતાની મૂળ સ્વભાવ દશાને ભૂલી જાય છે. વિભાવ દશામાં જ મૂંઝાતે તે સ્વભાવ-સ્વરૂપ દશાને જાણી શકતે નથી ૧૫
દેહ ઉપરનું મમત્વ અહિતકારી છે તે વાત બતાવે છેજ વાહિ વાલસામરાણુ, તુહ વેરિઆણુ સાહિણ, દેહે તથ મમત્ત, જિઅં! કુણમાણે વિ કિં લહસિ? t૧
આ દેહ શ્યાધિ, વ્યાલ-૬૪ સપદિ, વેશ્વાનર-અવિન વગેરે તારા બાહ્ય-અભ્યતર શત્રુઓને આધીન છે, તે દેહ ઉપર મમ કરવાથી હે જીવ! તને શું લાભ થવાને છે ?
આ શરીર ને રેગનું ઘર છે, અશુચિને ભંડાર છે, ગમે તેટલું સાચવે છતાં થ અવસરે વાંકું જ ચાલનારું છે તેના ઉપર રાગ માત્ર આમાની બરબાદી વિન બીજું કઈ જ ફળ આપતું નથી. ૧દા
વિશેષે કરીને આ દેહની કૃતનt] સમજાવે છેવરભરા પાણહાણ ય, સિંગાર વિલવણેહિ પદ્ધો વિ નિઅપહુણે વિહાં તે, સુણએશ વિ ન સરિસે દેહ ૧૭
ઉતમ ભજન-પાન-માન-શૃંગાર-વિલેપનાદિથી પુષ્ટ કરાય તે પણ પોતાના માલિકને છેડી જનાર કૃતદન એ આ દેહમાં વાન સર પણ ગુણ નથી, | કુતરાની “વફાદોરી જગપ્રસિદ્ધ છે, પોતાના માલિકના રક્ષણ માટે પ્રાણુ આપવાના દાખલા પણ વણવા-સાંભળવા મળે છે. જ્યારે આ શરીર ઉપરના રોગને કારણે તેને સારામાં સારું ખવરાવો-પીવરાવ, નવરા-ધવરાવ સળે શંગારથી શણગારિત કરો તે પણ તે ક્ષણવારમાં જ વિદિયાને પામે છે અને પિતાની અસલિયાત-જાત બતાવે છે. જગતમાં પણ વિશ્વાસઘાતને મટામાં મેટું પાપ મનાય છે. માટે તદન બનવું કે કૃતજ્ઞ તે હવયં વિચારી. તે શરીરને-મમરવને મૂળમાં જ નાશ કરવા પ્રયત્ન કરી તેમાં જ સાચી બુદ્ધિમત્તા છે. ૧ળા
હવે ધનની વાસ્તવિકતા-અસારતા- સમજાવે છેકહાઈ કહુઅ બહુહા જ ધણુમાવ જિજઅતએ છવ!
કઠ્ઠાઇ તુજઝ દાઉં તે અંતે ગહિ અમરહિ ૧૮ ' હે જીવ! ઘણા પ્રકારમાં ગમતાં કે અણગમતા કષ્ટ વેઠીને પણ તે જે ધન ઉપાર્જિત કર્યું. તે ધને જ તને કષ્ટ આપ્યું અને મૃત્યુ બાદ બીજાએ ગ્રહણ કર્યું. આ
Page #1038
--------------------------------------------------------------------------
________________
૧૩૦૭૨
: શ્રી જૈન શાસન (અઠવાડિક) દુનિયા પાસાને અગિયારમે પ્રાણ માને છે, પૈસા ઉપરના પ્રેમને ખાતર પૈસે મેળવવા શું શું નથી કરતા તે જ સવાલ છે. પૈસે મળ્યા પછી તેને ભોગવવા અને સાચવવા પણ શું શું કરે છે તે સૌના અનુભવમાં છે. પણ તેના ઉપરના આંધળા રાગે તેને એક કષ્ટ-કચ્છ લાગતું નથી. પૈસામાં જ પાગલ બને તે નથી શાંતિથી ખાઈ-પી શકતે કે સુખે સૂઈ શકતો કે ચેન પણ પામી શકતું નથી. પોતાના જીવતા પણ તે ધન ચાલ્યું જાય છે મર્યા બાદ બીજાઓના હાથમાં જાય છે? આ દુનિયાને વ્યવહાર નજરે જેવા છતાં પણ મુરખ શિરોમણિ તે પોતાને “સમજણને બેતાજ બાદશાહ માનતે પાપના પોટલાં જ માથે ચઢાવી દુર્ગતિને મહેમાન થાય છે. ૧૮
“ભારેપણું” ડૂબાડે જ તે વાત સમજાવે છે... .
જહ જહ અન્નવસા, ધણધન પરિગ્રહ બહુ કુણસિ; આ તહ તહ લહું નિમજજસિ, ભવે ભવે ભારિતરિવ ૧લા , .. હે જીવ! અજ્ઞાનને વશ પડી તું જેમ જેમ ધન-ધાન્યાદિ નવ પ્રકારને પરિગ્રહ વને એકઠે કરે છે તેમ તેમ પ્રમાણુથી અધિક ભાર ભરેલા નાવની માફક તું તરત જ ભવભવમાં ડુબે છે.
પરિગ્રહને પાંચમું પાપ (૧૮ પાપ સ્થાનકમાં) કહેલું છે. મૂછીને પરિગ્રહ કહ્યો છે. “અતિ હંમેશા ત્યાગ કરવા જેવું છે. વસ્તુને અતિરેક જ માણસને ડુબાડનાર બને છે આ અનુભવ સિદધ વાત છે. આજ્ઞા મુજબની “ગુરૂતા” તારનારી છે પણ દુનિયાની ગુરૂતા ડુબાડનારી બને છે. જેમાં ઓવરહેડ પોતાની શક્તિ ગજ હદ ઉપરાંત કરવામાં આવે તે તે વિનાશને જ સજે તેમાં બે મત નથી. ભૌતિક વિનાશ તે એકાદ વાર નુકશાન કરે પણ પરિગ્રહના ગુરૂતાના ભારથી થતે આત્મ વિનાશ ભવના વિનાશનું કારણ બને છે. ૧૯
અરિહંતની કૃપા લક્ષ્મી શ્રેન્ન સરસ્વતી તદભર્યા તવ નેદારતા તાપિ તૃતીચ ઘટે યદિ પુનઃ પુણ્ય રગણ્ય રપિti સૌજન્યું ન વિભતે તદપિ ન ચેતૂ નાટ્ય ધમે રતિઃ તત્સવ અરિહન્દ કૃપયા વચ્ચેવ સંદશ્યતે |
લક્ષમી હોય ત્યાં સરસવતિ ન હોય- લક્ષમી અને સરસ્વતિ બને હોય ત્યાં ઉદા૨તા કોઈ પૂર્વના પૂર્ણ પૂછ્યું હોય તે જ હેય. લક્ષમી સરસ્વતી ઔદાર્ય આ ત્રણે હેય ત્યાં સૌજન્ય ન હોય અને સાત જન્ય હેય તે ધર્મે રતિ ન હોય લક્ષમી સરસ્વતિ ઔદાય સૌજન્ય અને ધર્મરતિ આ પાંચ ત્યાં પરમેશ્વર, ભગવાન અરિહંતની કૃપાથી આ પચે આપશ્રીમાં મૂર્તિમંત દર્શન થાય છે.
Page #1039
--------------------------------------------------------------------------
________________
පපපපපපපපපපපපපපපපපපපපහත | ખાટું ન લગાડતા હે ને..
- -શ્રી ભદ્રંભદ્ર උපපෙ පපපපපපපපපපු පුපූසපුප
ઓલ ધ લાઇન ઈઝ બીઝી. • આ ભવસાગરમાં ભમતાં ભસતા હું સાંભળે તે ને ? છેલલા કેટલાક વરસેથી હોશિયાર થઈ આ કોની જેવું થયુ ખબર છે? ગયે છું. જેન શાસનનું એવું કે વાતા. કેટલાંક જોશીલા, ચુવા ઉકર્ષકે, નવજવાં વરણ જોઈને નહિ હૈ. જે જે પાછા, એટલે કે પ્રતિબંધક મહાપુરૂષે જયારે વ્યાખ્યાન મને મળેલી હોંશિયારીને સદુપયોગ કરવા કરતા હોય ને ત્યારે તેમનાથી કોઈ વાત . માટે હું $.T. . ના બુથ ઉપર બહારગામ ભૂલથી જ હ (હાથે કરીને નહિ ક8) કોલ કરવા ગયે. જેમ આજકાલ બહુ જ શાથી વિરૂદ ધ બેલાઈ ગઈ હોય ત્યારે ઓછા પર્યાયવાળા મહાપુરૂષે થોડું ઘણું કોઈ પ્રશ્ન કાર ચાલું વ્યાખ્યાન વખતે પ્રશ્ન હું ભણીને તેનો ઉપયોગ કરવા ગણધર ભગ- પૂછે, અને તે પ્રશ્ન સાંભળ્યા વગર જ વંત શ્રી સુધર્મા સ્વામીની પાટ ઉપર ચડે પિતાની વાણી પાણીની જેમ વહાવે જ છે ને તેમ જ. હે એમાં મીનમેખને ય જાય તેના જેવું થયું. ફેર નહિ.
મેં જિંદગીમાં નકી કર્યું છે કેહાં તે પછી હું ડાયરેક કાચની કેબિન “યાં, જ્યારે, જેટલો સમય ફાજલ મળી નમાં પેઠો. નંબર જે, તે સામે પક્ષે જાય ત્યાં બનેલા પ્રસંગને અધ્યાત્મના માર્ગ પ્રતિવાદી તરીકે એક બેન હતા. તે બોલ્યા તરફ જોડો.” એટલે આ STD બુથ
ઓલ ધ લાઈન ઈઝ બીઝી પ્લીઝ ડાયલ ઉપર મને તરવજ્ઞાન પ્રગટ થયું. હજી. આફટર સમ ટાઈમ” બધી લાઈને કામમાં આગળ મેં વિચાર્યું કે- પેલા ફેન ઉપર જોડાયેલી છેમહેરબાની કરીને થાહી વાર બેન છે તેને તે ગમે તેટલી વાર ના પછી નિ જેડ' આ બેન બોલતા હતા જેડીએ અને લાઈન બીઝી હોય ત્યારે જરા ત્યાં જ મેં કીધું એલાવ. અલાવ. પણ પણ ખિજાયા કે ચીડાયા વગર, અમે કહીએ હાંભળે કે ? ઈ એને જ કકકે ઘૂંટયા 'તે સંભળે પૂછ-પૂછ ના કરે, આવું તે કરતા હતા. મેં કેટલી મેં વાર અલાવ. કહેતા નથી પણ ઉપરથી પહિલા જેવી જ અલાવ કર્યું તે ય કંઈ સાંભળ્યા કર્યા શાંતિથી જવાબ આપે કે- ઓલ ધ લાઇન વગર તેનું લેકચર ઘડીમાં ઈગ્લીશમાં ને ઈઝ બીઝી” આપણે ગમે તેટલું એ લવ ઘડીમાં હિનદીમાં કયે જ જતા હતા. કંઈક એ લવ કહીએ તે પણ “વર-વચ્ચે પ્રશ્ન હોકારે છે તે મારે પૂછવું હતું કે- બેન ! નહિ પૂછવાના, પ્રકને પૂછયા હોય તે કેટલા સમય પછી ફેન જેડીએ. પણ ફેન મૂકી છે. તમારી કરતા અમને વધુ .
Page #1040
--------------------------------------------------------------------------
________________
૧૦૭૪ :
ખબર છે,
જ આવે તે આવા નગ હાઢ્યા
આવી કાઈ જ માનસિક
?
વિકૃતિ પણ આપણને ન સંભળાય.
અને પેલા યુવા પ્રતિમાધક તે... પૂછશેા જ નહિ ભ ‘સા'બ. વચ્ચે પ્રશ્નનાં પૂછવા કે પૂછનાર ઉપર પ્રતિબંધ જ ફ્રૂટકારી દે. . મનકારને તાફાની ટારઝન જ ગણી લે.
STD પ્રુથના મેન કે જેણે દીક્ષા લીધી નથી. સમતાના કાઈ પાઠે કદાચ
ભણ્યા નથી કોઈ સાધુપુરૂષને તેમને સત્સંગ પણ નથી. છતાં આપણા વારવારના પ્રશ્ન રીસીવેર ઉપાડતા જે પુછાય તેનાથી જરા પણ છળી ના ઉઠે, અને ઉપરના વિશેષજ્ઞાની સાવ ઉલટા વિશેષણેાવાળા આપણા સ'તા–મહાસ તે ફટ કરતાક ને છળી ઉઠે તેનુ કારણ શું? મને આ સતાવવા માંડી,
સમસ્યા
જો કે આપણે કોઈની નિદા ના કરાય. બધા ય જીવા ક્રમને આધીન છે. પણુ પેલા નથી ખિજાતા ને આ ખિજાય છે તેનુ કારણ તા: શેાધવું જ પડશે ને ? મેમ વિચારીને સવા મિનિટ સુધી મારી આંખા અંધ કરીને ઉપયોગ મૂકયા. મારી બુદ્ધિ મારી મદદે આવી. મને સત્ય વસ્તુની સમજણુ પડી. પેલા STD જીયવાળા છે તે શું કરે છે ખબર છે ? A લોકા મહિલાઓ પાસે કેસેટ તૈયાર કરીને તે તે નબર ઉપર મૂકી દે છે. કેસેટમાં આલે તેને ગમે તેટલું પૂછીએ તેા જવાબ પણ ના આપે અને ખિજાય પણ જ્યારે મહાસતા તા સાક્ષાત હાજર છે.
ના.
ૐ શ્રી જૈન શાસન [અઠવાડિક]
એટલે ખિજાયા અને પ્રશ્નો પૂછવા નહિ ઢવાની વાતા કરે જ ને.
આટલું. સરસ તત્ત્વજ્ઞાન પેલા STD જેવા બુથ ઉપર મને થયુ. જેમ વૈરાગ્યનું ભલું પૂછવુ તે કર્યાં, કયારે, કેમ, કેવી રીતે થાય તે કઈ કહેવાય નહિ. તેમ જ, તત્વ જ્ઞાન માટે જાણવુ..
મને એક વાત ના સમજાણી કે, સંતા-મહાસંતા કે જે કલાકે સુધી સત્સંગ કરનારા યુવા પ્રતિભેધ કરનારા પ્રશ્નને પૂછે તેના ઉપર ખિજાતા કેમ હશે ? શુ' તેમને શાસ્ત્રના અભ્યાસ નહિ હોય ? શું તેઓ ખેલતા ખેલતા ફસાઇ જતા હશે ? જો કે આમાં આપણે બહુ પડવાની જરૂર નહિ. તેઓશ્રી યુવા પ્રબેાધક મહાસંતા છે હાય હવે એ તા ગુસ્સે કયારેક આવી ચે જાય, સ`સાર છે, બઈ ચાલ્યા કરે એ તા.
પશુ આજે મને STD બુથની કેસેટ અને સ’ત-મહાસતના વ્યાખ્યાન વચ્ચે જમીન આસમાનનો ફરક ફૂટ કરતાંક ને સમાઇ ગયા.
મે' ફરીવાર નબર ડાયલ કર્યાં વેપારી દુકાનને પગે લાંગે એમ ફ્રેનને પગે લાગ્યા અને સામે પક્ષે રીગ વાગે એ પહેલા જ વિજળી બચાવે માંલનવાળાના શેરને લીધે વિજળી ચાલી ગઈ. હું...ધાયેલા મૂળાની જેમ ઘર તરફ પાછા ફર્યાં. હવે કાલે ફોન કરીશ તમે ઘરે હાજર રહેજો હ ને. પાછા કર્યાંક તમે જતાં ના રહેતા. કેસેટ અને મહાસતાના લેદજ્ઞાનને પામી ચૂકેલા ભતુ ભદ્ર કી જે.
Page #1041
--------------------------------------------------------------------------
________________
જેન રામાયણના પ્રસંગો
(ગતાંકથી ચાલુ)
–શ્રી ચંદ્રરાજ
હો ઉદયે સંતાપ સલુણે! દે દ્વારા (ભૂલથી) થઈ ગયેલા આપવા તલસ લાગ્યા. પણ ઉચિત લક્ષમણજીના મૃત્યુના પગલે મહાભિનિષ્ક્રમ- આહાર ન મળતા પ્રતિનંદી રાજના ઘરે ણને માગ રામચંદ્રજીની દીક્ષા થતાં જ જઈને પારણું કર્યું. દેવાએ પંચદિવ્ય કર્યા. ધમધમવા લાગ્યો.
પણ મુનિવરે હવે પછી કોઈપણ પૂર્વ જેને એક માત્ર વાર પ્રવજ્યા નગરીમાં જઈને પારણુ ન કરવાનું નકિક હતી. તે વારસાના આ પાત્ર ખરા અર્થમાં કર્યું. જગલમાં જ ભિક્ષા માં મળી જાય તે વારસદાર બન્યા હતા. '
- પારણું કરતાં નહિતર આગળ તપશ્ચર્યા
ચાલુ રાખતા. આમ કરતાં કરતાં તે એક દીક્ષા પછી ઘેર–ઉગ્ર તપશ્ચર્યા કરનારા
બે-ત્રણ-ચાર-ચાર માસના ઉપવાસ શ્રી રામચંદ્ર પૂર્વા ગશ્રુતધર બન્યા.
થવા લાગ્યા. ગુરૂ-અનુજ્ઞાથી તેઓ એકાકી વિહાર કરવા લાગ્યા. થોડા સમયમાં અવધિજ્ઞાની બનેલા
પ્રતિનંદી રાજા જંગલમાં એની શ્રી રામ ચંદ્રષિને ઉપયોગ મકતા દેવ અવળી વિદ્યાથી ત્યાં જ આવી ચડતા. દ્વારા (ભૂલથી) થઈ ગયેલા લમણજીના
તેના ભેજનની સામગ્રીમાંથી ભિક્ષા મેળવી મૃત્યુનો ખ્યાલ આવ્યો અને મૃત્યુ પામીને પારણું કર્યું. અને પછી ધર્મ પમાડી તે નરકે ગયેલા જોયા. વસુદત્તના ભાવથી રાજાને સમ્યકતવ અને શ્રાવક વ્રતધાર લક્ષમણજીની અવિરત દશાના કરૂણ અંજા. બનાવ્યું. મને વિચાર કર્યો.
| મુનિવર ભિન્ન-ભિન્ન આસનથી દયાન કર્મના આવા વિપાકે જાણીને કમના ધરવા લાગ્યા. ઉચછેદન-ઉચાટન માટે વિશેષથી શ્રી એક વખત લમણુજીએ ઉઠાવેલી શમર્ષિ તપ-સમાધિનિષ્ઠ બન્યા છે કે ટિશિલા પાસે વિહાર કરતાં શ્રી રામ , એક વખત છઠ્ઠના પારણે બળભદ્ર ચર્ષિ આવી ચડયા. અને ક્ષપકશ્રેણિ રામચંદ્ર મુનિ નગરીમાં પ્રવેશતા તેમની ઉપર આરૂઢ થયા. શુકલધ્યાન ઉપર ચડી રૂપ-રૂપના અંબાર સમી ત૫-તેજ નીતરતી જઈ પ્રતિમા ધારીને રહ્યા, ' મને રમ્ય-નયનરમ્ય મુખાકૃતિ જોઈને આક- ત્યારે અવધિજ્ઞાનથી જાણીને સીતેન્દ્ર યેલા નગરીની સ્ત્રીઓ, પુરૂષ બધાં શિશુદ્ધિચાયું મારી રામચંદ્રષિ મોક્ષમાં
Page #1042
--------------------------------------------------------------------------
________________
૧૦૭૬ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક)
જશે તે મારા તેની સાથે થઈ નહિ શકે.” આટલું સાંભળીને કેવળી રામચંદ્રષિને આથી કેવલજ્ઞાન પમાડના ક્ષપકશ્રેણિમાં , નમસ્કાર કરીને સીતેન્દ્ર પૂર્વના નેહથી વતતા શ્રી રામચંદ્ર મુનિવરને હું ઉપસર્ગો ખેંચાઈને જ્યાં દાખ ભાગી લક્ષમણ હતા કરીને પતન પમાડું કે જેથી તેઓ મારા ત્યાં ચાથી નરકમાં ગયા. અને સિંહાદિ મિત્રદેવ તે બને.
રૂ વિમુવીને ક્રોધાયમાન થયેલા રાવણ, આમ વિચારીને ખુદ સીતેન્દ્ર જાતે જંબુકને લક્ષમણ સાથે યુદ્ધ કરતાં જોયા. આવીને સીતાનું રૂપ વિકુવીને અને અન્ય તમે આ રીતે લડતાં રહેશે તે તમને સ્ત્રીઓને વિકવિને અનુકુળ ઉપસર્ગ ભવિષ્યમાં દુખ નહિ” આમ કહીને યુદ્ધ શરૂ કર્યો. ઘણાં લાંબા સમય સુધી અનુકુળ થયેલા પરમાધામિકાએ તે ત્રણેય ને સળગતા ઉપસર્ગો કરવા છતાં સીતેન્દ્ર ફાવી ના અનિકંડમાં નાખ્યા. અગ્નિમાં જીવતા શકયા. . .
- ભૂજઈ રહેલા ત્રણેય અત્યંત ઉચ્ચ સ્વરે આખર માઘ-શુકલ-બારસના રાત્રિના રડતા રડતા જ ગળી ગયા. ત્યાર પછી * છેલલા પ્રહરે શ્રી રામર્ષિ કેવલજ્ઞાન પામ્યા તેમાંથી બહાર ખેંચી કાઢીને ઉકળી સીતેન્દ્ર , આદિ દેએ કેવલજ્ઞાનને ઉઠેલા તેલના કુંડમાં ત્રણેયને બળાત્કારે મહેસવ કર્યો કેવળી શ્રી રામચંદ્ર ભગવાને ફેંકયા. તેલના ઉકાળતા તાપમાં ઓગળી દેશના દીધા પછી પિતાના અપરાધની માં ગયેલા તે ત્રણેય ને ભડ ભડ બળતાં
માંગીને લક્ષમણજી તથા રાવણની ગતિ ભાઠામાં લાંબા સમય સુધી જીવતા શેકાતા *ીતેદ્રયે પૂછી " * રાખી મૂકી તડ-તોડ કરતાં ત્રણેય દ્રવી
અત્યારે શંબૂક સહિત રાવણ તથા ઉઠયા. લક્ષમણજી જેથી નરકમાં છે ત્યાંથી નીકળી આવા ખતરનાક છે નજરે નજર આઠમા ભવે તમે જ્યારે અચુતમાંથી નિહાળ્યા પછી હચમચી ઉઠેલા સીતેન્દ્ર રવીને સર્વરત્નમતિ નામે ચક્રવતી થશે પરમધામિકેને કહ્યું કે- “ તમને આ ત્યારે તમારા રાવણ લક્ષમણ ઈન્દ્રાયુધ અને શ્રેષ્ઠ પુરૂષ છે તેની કશી ભાન છે કે મેઘરથ નામના પુત્રો થશે. ઈન્દ્રાયુધ રાવ નહિ હટે અહીંથી દૂર ખસે અને આ અને છવ ત્યાંથી ત્રીજે ભવે " તીર્થકર મહા ધર્માત્માઓને છોડી દે. આમ કહીને થશે અને તમે તે જ તીર્થંકરના ગણધર પરમાધાર્મિક પાસેથી છોડવીને સીતેન્દ્રએ બનશે. તે જ ભવે તમે બને મક્ષ જશે. રાવણ અને શંખૂકને કહ્યું કે, તમે પૂર્વ | લક્ષમણને જીવ હંછ ચક્રવતી થશે જન્મના ૨ કર્મથી અહી નરકમાં આવી અને તે જ ભવમાં તીર્થકર થઈને મોક્ષે પહયા છે. હજી પણ નરકની વેદના અનુ- -
ભવવા છતાં વૈરને કેમ નથી છોડતા?
જશે.”
Page #1043
--------------------------------------------------------------------------
________________
વર્ષી ૮ ક ૪૮ તા. ૬-૮-૯૬ :
આમ કહીને ત્રણેયને અટકાવીને રાવણ તથા લક્ષ્મણને મધુ પમાડવા આગામી ભા કહ્યા.
તેના
તમારા
આથી ત્રણે ચે સીતેન્દ્રને કહ્યુંકૃપાનિધિ ! તમે સારૂ કર્યુ કે ઉપદેશથી અમે દુઃખ ભૂલી ગયા, પૂર્વના કુર કમ થી અમને બન્નેને આ ઘેર નરકાવાસ મળ્યા છે. અમારૂં. આ દુઃખ કાણુ દૂર કરશે.
હવે
આ શબ્દથી કરૂણાભીના બનેલા સીતેન્દ્ર કહ્યું કે- હું તમને ત્રણેયને આ નરકમાંથી સ્વગ માં લઇ જઇશ. એમ કહીને હાથ વડે તે ત્રણેયને સીતેન્દ્ર ઉપાડયા તા ખરા પણ પારાની જેમ વિશી થઇને ટુકડે ટુકડા થઈને હાથમાંથી ત્રણેય મંડી
ગયા.
વિવિધ વાંચનમાંથી
આ
જે જમ્યા છે તે જરૂર મરવાના છે. અને મરણ પામેલાને જન્મ-નિશ્ચિત છે, તેથી એવી અનિવાય કાંતમાં વિલાપ કરવાથી શું જગતની સ્થિતિ જ છે...માની શાશ્વત આત્માની ધનામાં પ્રયત્ન કરવા જરૂરી છે.
ના પ્રકારની
આરા
-
: ૧૦૭૭
વાર વાર સીતેન્દ્ર ઉપાડયા અને વાર'વાર વેર વિખેર અગાવાળા તે ત્રણેય થઈ જવા લાગ્યા. તેથી તે ત્રણેયે સીતેન્દ્રને કહ્યુ કે- તમે અમને ઉપાડે છે. તેમાં જ
અમને અત્યંત દુઃખ પીઠા થાય છે.
તેથી હવે અમને છેાડી 1 તમે સ્વર્ગ માં
ભાવ.
જૈન રામયણના પ્રસંગો પૂભુ
તા. ૫-૧૨-૯૩ રવિવાર : રાત્રે પેાણા દશ વાગે : કાર્તિક વદ-૬ : વિક્રમ ૨૦૫૦
મહાત્સપૂર્વક તીથ યાત્રા કરવી, સામિ શ્ચનું વાસત્ય કરવું, શ્રી
ત્યાં ત્રણેય ને મૂકીને અને શ્રી રામચ'વું કેવળી ભગવ તતે નમીને પૂર્વભવના સ્નેહથી ભામડલના જીવને દેવકુરૂમાં પ્રતિએધ પમાડીને સીતેન્દ્ર અચ્યુત લાકમાં
ગયા.
કેવલજ્ઞાન પછી પોશ મા વર્ષે પૃથ્વી ઉપર વિચરી ભગવાન શ્રી રામ' કેવળી પદ્મર હુંજાર વર્ષને અંતે શૈલેશીકરણ કરીને માથે પધાર્યા.
લખા
સઘની પુજા કરવી, આગમ વવા તેની વાચના કરાવવી એ વાર્ષિક કર્તવ્ય છે.
તીથ યાત્રાનું ફૂલ શુ
નિર'તર શુભ યાન- અસાર
એવી
લક્ષ્મીની સફળતા
ચાર
પ્રકારના
સુકૃતની પ્રાપ્તિની, તીથની ઉન્નતિ અને તીર્થંકરપદની પ્રાપ્તિ આ તીર્થંયાત્રાનું ફૂલ છે.
-પૂ. સા. શ્રી હષપુર્ણાશ્રીજી મ.
Page #1044
--------------------------------------------------------------------------
________________
y.
રાશિ છે
કે,
* પ્યારા ભૂલકાઓ, , દરેક ચાતુર્માસમાં જીવનને રાહ બદલવા આપણે સૌ ધાર્મિક ક્રિયાઓ કરીએ છીએ.
આ વખતે પણ ચાતુર્માસ શરુ થવાની તૈયારીઓ થઈ રહી છે. આઠ મહિનાના વેકેશનમાં ખુબ આનંદ કહલ કર્યો અને કદાચ કઈકવાર ધાર્મિક ક્રિયાઓ પણ કરી લીધી. .
હવે જીવનને શહ બદલવાને અવસર આવી લાળે છે. પ્રભુ વરનાં સંતાનોને સુકતવ્ય કરવાની માસમ એટલે ચાતુર્માસ..
- પૂજ્ય, સાધુ ભગવંતેની પણ અનેક પ્રવૃત્તિઓ વિરમે છે. ડાદોડ વિહારાદિ બંધ થવાથી તેઓને આત્મા પણ વિશેષ ધર્મારાધનામાં જોડાય છે. તમય જીવન જવાય છે. અને સર્વવિરતિ ધર્મ ઉજજવળ બનાવાય છે.
- ચાતુર્માસ દરમ્યાન શ્રાવકે પણ અનેક વ્રત-નિયમાદિ ગ્રહણ કરવાને પ્રયત્ન કરે છે. આ આરંભ સમારંભથી પાપમય પ્રવૃત્તિઓ દૂર થાય છે. જીવન આરાધનમાં જોડાય છે. અને આત્મા પર લાગેલા પૂર્વકના થરે દૂર થાય છે. આત્મા ઉજજવળ બને છે.
ભૂલકાઓ, ચાતુર્માસમાં કરેલી સુંદર આરાધનાના સંસ્કારને કારણે યુવાન વયે સાચા અર્વક બની શકાય છે. આ સત્ય વાતને ભૂલશે નહિ.
' ચાલે ત્યારે, હવે ચાતુર્માસના પને તપસ્યાના નીરથી એવા પક્ષાલીને પવિત્ર, બનાવીએ કે ભવભવના કર્મોને ખાતમે બેલી વય.
કમ્મર કસીને લાગી જવ આરાધનામાં.
"
–રવિશિશુ જેને શાસન કાર્યાલય,
Page #1045
--------------------------------------------------------------------------
________________
વર્ષ : ૮ અંક ૪૮ તા. ૬-૮-૯૯ 1
ઘટયા
,
આજનો વિચાર
શબ્દ સંશોધન ઈર્ષા અને નિરરકારનું ઝેર નિચાવા જેવી સુચના જે શબદના બીજ પ્રર્યાયવાચી
એવા શબ્દ શોધવાના છે કે જેના પ્રથમ વધ્યા.
અક્ષરથી નીચેનું વાકય બને. પેસેજ વધ્યાગાડીઓ ઘટી. શઠ વધ્યા શેઠ ઘટયા
“સંયમ લેવા જેવું છે." પ્રપંય વધ્યા પંચાયત ઘટી ૧. મતનું બીજુ નામ ગુના વધ્યા
કાયદા ઘટયા ૨. અહિંસાનું બીજું નામ બેકારે વયા વેપાર ઘટયા ૩, તરતું બીજું નામ મોંઘવારી વધી પગાર ઘટયા . ૪. બદમાસનું. બીજું નામ વક્તા વદયા
સાંભળનાર ઘટયા : પવનનું બીજુ નામ દેવ વધ્યા
પૂજનારા ઘટયા ૬. વડીલનું બીજું નામ છે પ્રભાવના વધી પુન્યાઇ ઘટી ૭. સ્ત્રીનું બીજું નામ ટીના એન. શાહ,
૮. પારનું બીજું નામ
થતિન એ. શાહ
હાસ્ય એ દરબાર તારે નોકરી જોઈએ છે ?
કથાનક
આભા-સુખને ખાને તું શું કામ કરી શકે છે ?
વર્ષો જુની વાત છે. જયાં રાજવીઓના કશું જ નહિ.
રજવાડા સહી સલામત હતા. રાજાએ તે સેરી, કારણ કે મારા હાની મુક્ત અને રાજ્ય ચલાવી શકતા હતા એવા થગ્યા તે બધી જ ભરાઈ ગઈ છે. તે સમયમાં એક નગરના રાજવીએ પિતાના -૦
દરબારીઓને બોલાવી હુકમ કર્યો. ભાઈઓ!
- એ, મારી સારી નગરીમાં ભમી ભમીને તમે તમારી છેલી નોકરી શા માટે
સૌથી સુખીમાં સુખી જે માનવી હોય તેને છોડી દીધી !
મારી પાસે લઈ આવે. કંટાળી ગયા.
| દશેય દિશામાં દરબારીઓ છૂટી પડયાં,
ખચિ પાંચે, ઘરે ઘરે, મહલે હિલે ના, મારે શેઠ.
ઘુમતા દરબારીઓએ દરેક માથાઓને સુખી અમીષ આર. શાહ છે કે દુખી છે તેવું પુછવા માંડયું.
Page #1046
--------------------------------------------------------------------------
________________
.૧૦૮૦ ૨
કાઇ કહે અમે સુખી છીએ પણ આટલાથી દુ:ખી છીએ. કાઇ કહે અમે દુઃખનાં જ સડી રહ્યા છે. સુખ કેવુ છે તેના આસ્વાદ પણ અમે ચાખ્યા નથી, સુખાભાસ માં અમે ભટકીએ છીએ. અમે ધન માટે, દોલત માટે, સતાન માટે, શ્રી માટે, વગેરે દુઃખથી પીડાએ છીએ સૌએ રાદણા રાવાનુ શરુ કર્યુ. નગરમાં એવા કઇ માનવી જયાં નહી કે જે સુખી હાય. નગરીમાં ભમતા દરબારીએ વિલે માઢે પાછા ફર્યાં. રામ સમક્ષ હાજર થયાં ખીના કહી સ`ભળાવી. ાના ખરાડી ઉઠયા. શુ મારી નગરીમ! બધાં જ દુ:ખી છે. જાવ, આખી ય. ધરતીને ખુડી વળા જયાંથી પણ સુખી માણસ જડે તેને મારી સમક્ષ હાજર કરા.
રખડતા રસડતા દરબારીએ ગાઢ જંગ લમાં પ્રવેશ્યા. આમ તેમ અથડાત્તા કુટાતા તેઓ નદીના તટે સાધના કરતા એક બાખાજી પાસે પહોંચી ગયા. સાષ્ટાંગ પ્રણામ કર્યાં, તબીયતના સમાચાર પૂછ્યા.
ભાઈએ કયાંથી આવે છે ? શું કામે નીકળ્યા છે .
ખાબાજી, અમે ઘણા દિવસેથી નીકળ્યા છીએ અમારા રાજાના હુકમથી અમે આ પૃથ્વી પટ ઉપર કાઇક સુખી મામવીની શેાધખાળ કરતાં ફરીએ છીએ. તેને લીધા વગર અમારા રાજને અમારું સુ ખડુ' બતાવીશું તે અમે જીવતા લહીશું કે કેમ ? ભાઈ, તા તમને હજી કાઈ સુખી માનવી મળ્યા નથી.
: શ્રી જૈન શાસન (અઠવાડિક)
ના...ના...ખામાજી, હવે અમારામાં
જેમ નથી.
કાજાના ચર
મહાત્મા હસીને માલ્યા, ચાલા, ઉભા થાવ, તમારા રાજાની પાસે આવુ છું હુ' સૌથી સુખી માનવી છું, દરબારીઓ હસ્તે મેઢ ©ામાં ઉપસ્થિત થયા. રાજન, તુ ખેાટી દોડધામ કરાવે છે. ખરેખર સુખ તા અંતરાત્મામાં જ પડેલુ' છે. મહાર ગમે તેટલાં ફાંફાં મારા તા કયાંય તમને સુખ નહિ મળે. જરા ભીતરમાં ડુકી લગાવા. આત્માની તરફ દૃષ્ટી સ્થિર કરે ત્યાં કાઈ સુખની સીમા નથી.
રાજ્ય અધરાત્મા
તરફ નજર કરી.
થોડી શેખેાળને અંતે સે સે। સુરજને
પ્રકાશ પાથરતાં સુખના ઢગઢગે દેખાય છે. રાજા સુખના ખજાનાને લુટતા જ રહ્યો. -અમીતા ચૌધરી
બાલવાદિકા અમર રહા !
ખા જ કડવી ધ્રુવા, પાય. લ મણે હાથ દઈને બેસાય નહી. વા ણી સમજીને ખેલાય. ટિકિટ મેાક્ષની કઢાવાય.
કા ઢા એને કાઢા જાણે જન્મયા ન નહતા. 'હિં`સા પરિગ્રહાદિ પાંચ મહાવૃત્તા માક્ષ પ્રાપ્તિ માટે પળાય.
મહાવીર સ્વમી ભગવાનને સ’ગમે ધાર ઉપસ કર્યો.
૨ વિવારે અમે પ્રભુજીની ભવ્ય અગરચના કરીએ છીએ.
૨ ક્ષા શીલવતની કરાય.
હું
મચ’દ્રાચાર્યે સાડા ત્રણ કરોડ àાકની રચના કરી.
વિવેક ઈન [રાજાકાટ]
Page #1047
--------------------------------------------------------------------------
________________
પોકાર.... પકાર.... પોકાર.... ! ! ! અરે ! આ શું પિકારી રહ્યો છે ? નારૂ કલ્પવા જે પૂણ્યની બેલેન્સ હશે તે અરે ! આ શું માંગી રહ્યો છે ?
તે જ ફળ આપશે. જ્યારે આ ક૨વાને અરે ! આ શું બોલી રહ્યો છે? તમારા પૂયની કેઈ અપેક્ષા નથી અરે ! આ શેની આજીજી કરી રહ્યા છે? એને એક મહેચ્છા છે. એના માટે અરે ! આ શું માંગી રહ્યો છે?
એક જ શર્ત છે... બસ એને પામે...એને એય! યારા આદમી,
જીવનમાં સ્થાપ...તમારું વલણ શાવતા મને કાંઈ રામજણ પડતી નથી. જરા, મારી સુખના ભોકતા બનવું છે તે તરફનું કરી નજીક આવ કાંઈ સમજણ પડે તેવું બેલ. ઘ. એટલે કાંઈ જ ઝટ નહિ.
તને શું જોઈએ છે? શા માટે આટલા કેઈ જતની મુંઝવણ નહિ. બધા કાલાવાલા કરી રહ્યો છે?
અરે, સાંસારિક સુખ નાશવંત છે. તારે શું જોઈએ છે તે તે કહે ?
ભૌતિક ભોગ સામગ્રી પ્રતિક્ષણે ક્ષીણ
થનારી છે. શું સાંસારિક સુખે ?
દેવલોકના ગલીપચી કરનારા સુખે પણ મળશે. •
અંતે દુર્ગતિમાં લઈ જનાર છે. શુ, તિક ભેગ સામગ્રીએ?
તે પછી... હા, તે પણ મળશે.
આવા સુખ માંગવાની શી જરૂર છે? : દેવકના ગલીપચી કરનાર સખે ? જો માંગ્યા વગર જ આપોઆ૫ અકતે ય મળશે.
બંધ રહેનારે મિક્ષને આનંદ મળતું હોય
તે કેણ ગમાર માંગવાની ઈચ્છા કરે ? શું એક્ષને અકબંધ આનંદ..?
આ અપૂર્વ કલ્પવૃક્ષ છે તેને જીવનમાં જરૂર મળશે. ચકકસ મળશે. સ્થાપવાથી પ્રતિકુળતાઓ પલાયણ થઈ
હા, આ તે કલ્પવૃક્ષ છે. તેને સામાન્ય જાય છે. અને જીવનમાં અનુકૂળતાએ માનવાની ભૂલ કયારેય નહી કરતાં. આ વ્યાપી જાય છે. ક૫ત્રથા સર્વ શકિતમાન છે. સર્વ ઈષ્ટને ખરેખર ! આ ક૫ત્રણ ભાગ્યશાળીને પૂર્ણ કરનારૂ એટલે સર્વ ઇરછા પૂરક આ જ સાંપડે છે....અભાગિયાની તે નજરે ય કલ્પવૃક્ષ છે એને મહિમા અવર્ણનીય છે. ચઢતું નથી.
અર્થના અથએ, કામકા કામીઓ, જિન ધર્મ રૂપી ક૫ત્રણની છત્રછાયામાં મોક્ષના માજી જીવોની ચાહના પૂર્ણ કર. બેઠેલે કણ એ અભાગિયો હશે કેનારું આ કહ પડ્યા છે. માંગે એટલી જ જે બીજા પાસે દેજે.. મા બાપ
છે... ને પિકાર કરે ? પ્રાયઃ ત્રીજા આરાના અંત સુધી રહે.
–વિરાગ
વાર..
Page #1048
--------------------------------------------------------------------------
________________ શ્રી જેને શાસન (અઠવાડિક) Reg No. 6 SEN 84 රජරදජදපපපපපපපපපපපංජපක්ෂපds પૂજ્યશ્રી કહેતા હતા કે -શ્રી ગુણદશી 9 છે ?' NOW,સ્વ. પૂ. આચાર્યદેવેશ શ્રીમદવિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજ 3 . જે જીવ પર કને ભૂલે તે નામને આસ્તિક અંતરથી નાસ્તિક. 0 જેને પિતાના ઉપકારની ચિંતા ન હોય તે પારકાના ઉપકારની વાત કરે તે - પરક ન બગડે તેવી રીતનું જીવન જીવે તેનું જીવન ઉઘાડી કિતાબ જેવું જ 9. હોય, તેને કશું છુપાવવાનું ન હેય. 9 0 હૈયામાં ઠગ વિદ્યા રાખી, પિતે કેવી રીતે કમાય તે કહી ન શકે તેનું નામ જ અનિતિ. * જેને મેક્ષ માટે પરલોકની ચિંતા હોય છે. તેને આ લેકમાં સારા તરીકે જીવવાની ઈચ્છા હોય છે. તેને આ લોકમાં સુખની ઝાઝી ચિંતા નથી હોતી, કે ઈ પ્રશંસા કરે તેની પરવા નહિ, નિંદા કરે તેને ડર નથી હોતે. * સુખ મનને આધીન છે. જેના મનમાં અસંતોષના દાવાનળ સળગતે હેય તે હૈ ગમે તેટલા સુખી હોય તેય સુખી નથી. 0 જે જીવ પોતાના આત્મા પર ઉપકાર નથી કરતે તે પિતાના આત્માને વૈરી છે. આ * સંસારની “પ્રગતિ એટલે પુણ્ય એવાને છે અને પાપ બાંધવાને ધો. 1 ဝဝဝဝဝဝဝဝဝဝဝဝဝဝဝဝဝဝဝဝဝဝဝဝဝဝ છે તે આત્માના ગુણોને નાશ કરનાર છે. * 0 અવસર આવે પિતાનું બધું આપી દેતા પાછું વાળીને ન જુએ તે દાન વીર. * 0 રાગ-દ્વેષની હાજરીમાં જેને રાગ દ્વેષ ન થાય તેનું નામ ચિત્તની પ્રસનતા તે જ તે સાચી સમાધિ. 0 ગમે તેવા કાળમાં પણ આપણે આપણા ધર્મને સાચવીને જીવવું તેનું નામ રૂ. ડહાપણ 1000000000000000000000 જૈન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ (લાખાબાવળ) co. શ્રુતજ્ઞાન ભવન 45, દિવિજય પ્લોટ-જામનગર વતી તંત્રી, મુદ્રક, પ્રકાશક સુરેશ કે. શેઠે સુરેશ પ્રિન્ટરીમાં છાપાને વઢવાણ શહેર (સૌરાષ્ટ્ર)થી પ્રસિદ્ધ કર્યું