SearchBrowseAboutContactDonate
Page Preview
Page 368
Loading...
Download File
Download File
Page Text
________________ • શ્રી જૈન શાસન (અઠવાડિક) સામિક વાત્સલ્ય કરનારા આવનારાને હાથ જોડે, ધે પગ ધૂએ, પાટલા ઉપર બેસાડે, અને એવી રીતે જમાડે કે નાસ્તિક પણ આસ્તિક થઈ જાય. તમને તા સાધર્મિક ભક્તિ કરતાં પણ આવડતી નથી. ભક્તિ કરતાં આશાતના વધુ કા છે. ૫૦ આપની વાત આદશ રૂપે ઉંચી છે પણ વ્યવહારમાં અને નહિ. ૭. તમારે કરવુ નથી માટે આમ કહો છે. તમારે ધમ કરવા નથી અને અમારી પાસે ય ધમ ભૂલાવવા છે. છાંડવાનુ કયારે બને? સારા પીરસનારા ન હોય ત્યારે. સારા પીરસનારા હોય તા છાંડે શેના? તમારે તે પીરસનારા મજુર હાય એટલે છાંડવાનું વધ્યુ છે અમે આટલું સમજવીએ છતાં ય સુધારવાનું મન નહિ. મહારાજ તા કહ્યા કરે, શાસ્ત્રમાં લખ્યું” આજે પાલવે નહિ આવું કહે-માને તેને કેશ કહેવાય ? આવુ કહીને જે અવિધિ કરે અને તેનું પોષણ કરી છે એ સારૂ નથી ધર્મ વિધિ— પૂર્ણાંક કરવા જોઈએ' એમ સમજાવવા છતાં ય અવિધિથી, જેમ તેમ કરે તેને ધર્મ ફળે નહિ પણ ફૂટી નીકળે. ૪૦. આવી વાર્તાથી ધમ કરવાનુ છેાડી દેશે. ૪૦૪: ઉ આવા તેા ન કરે તે સારા. તેવા અાગ્ય પાસે ધમ કરાવાય ? તમારે તમારી પગચ પી પણ કરાવનાર કેવા જોઈએ ? પગચ ́પી કરાવનારી જ તમને પીડા થાય તા કહેવુ' પડે ને કેહવે બ`ધ કર. આજે ધર્મની બાબતમાં બધે અવિવિધ ઉભી કરી દીધી. આ બધાનું મૂળ આજના ધમી વંગને ય મેક્ષ જોઇતા નથી, સ`સારનુ સુખ ગમે તે રીતે મેળવવુ' છે અને સાગવવુ છે તે છે. તમને કે * દુર્ગતિમાં લઇ જનારા માહુ હજી લાગે છે તા તમારે આવાને આવા રહેવુ' છે જોઈતુ ન હોય તે ધમી જ નથી. અજ્ઞાન તમારા જેવા સમજદાર જો આવાને આવા રહે તા મરી જશેા પણ ઠેકાણું નહિ પડે. આજના સમજદાર તેની મરજી મુજખ ચાલનારા છે. જ્ઞાતિએ આજ્ઞામાં ધમ કહ્યા છે. ‘આણાએ ધમ્મા' ભગવાનની આજ્ઞા ન માને તે ધમી જ નહિં. ભગવાનની આજ્ઞા સમજવાની ઇચ્છા ન હોય તેને ધમી કેણુ કહે ? સમજાવા ત ય મશ્કરી કરે, અમને ફાવે તેમ કરીએ' આવુ' મેલે તેવાના સાધર્મિક વાત્સલ્થની કુટી કાર્ડિની કિ`મત નથી. શ્રાવકે જીવત્ હૈાત તા તેના સાધર્મિક-વાત્સલ્યમાં તે જાત નહિ. સાચા સાધમિકા [ક્રમશઃ] મીઠા લાગે છે. સંસારનુ સુખ સા" સુધારો કરવા છે ? જેને માક્ષસુખ જીવ ન સમજે તે તેને છાંડી ઢા પણ
SR No.537258
Book TitleJain Shasan 1995 1996 Book 08 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1995
Total Pages1048
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy