________________
૧૦૨:
: શ્રી જૈન શાસન (અઠવાડિક) શ્રી જૈન શ્રમણેાપાકરને વિશેષાંક
જમણના પણ બહિષ્કાર કેટલાકે કર્યાં, ચંદનખાલામાં પૂ. નયવન વિ.મ. ના જાહેર પ્રવચનમાં ટેપેા ઉતારવા લાવીને હા હા કરી. ઘાટકેપર નિલકંઠ વલ્લીમાં રાત્રે ૧૧ વાગ્યે પૂ. જિનેન્દ્રસૂમના પાસે આમ કેમ એલ્યા વિગેરે કયુ સઘના પ્રમુખે છેવટે બહાર કાઢયા રસ્તા ઉપર જઇ દેકારા કર્યા તે પ્રમુખના ચિ ડૉકટરે ગમ થઇ જવાબ આપ્યા. અને હાલારીભાઈઓને લાગ્યુ કે આ જુસ્સાવાળા કઇ કરે તેા વહેલા પાંચ વાગ્યે ગાડીએ લઇ હાજર થઇ ગયા. કંઇ બને નહિ પણ તેમને એવુ' લાગેલુ', મલાડ ઈસ્ટમાં પ્રવેશ પહેલાં વેસ્ટમાં રહેવાનુ થયુ. ત્યાં પણ ટ્રસ્ટીએને દબાણ કર્યુ” કઈ દેજે કંઈ મેલે નહિ.
આમ છતાં ઘણાં યુવકેએ આ ગમતુ નહિ તે પણ જાણવા મળ્યું,
આ પ્રવાહ પૂ. ૫. મ. નવસારી તપાવનમાં ચાતુર્માસ હાવાથી વિહાર કર્યો અને 'થી આગળ સુરત પધાર્યા. કૂતરા મારના અભિયાન સામે ઝુંબેશ ઉપાડવા પર`તુ તેને બદલે દેવદ્રવ્યથી પૂર્જા અને ગુરુદ્રવ્ય વૈયાવચ્ચમાં-એ ધૂનથી વ્યાખ્યાના ચાલ્યા. સુરતના ૯૦ સંધ તેમની વાતના સસ'મત સ્વીકાર કરે છે. ઠરાવની યાજના પણ તે મીટી‘ગમાં તે વાત ન આવી કેમકે સર્વાંસ'મતિ તે શુ' પણ વાત કરવાના અવકાશ ન રહ્યાં –પણુ ઉશ્કેરણીમાં ઘણાં વિધાને થયા. તે તે અવસરે પર તુ એક વખતના વીર સૈનિકે પૂછેલા પ્રશ્નનાથી ધીરજ રહેતા પ્રેરણા કરી એક નવસારીના છેાકા મારી ાછળ પડયા છે. ઓળખી લેજો ત્યાં વફાદાર યુવાનેએ ધ્યાનમાં લીધુ. રામચંદ્રસૂ. આરાધના ભવનમાં સુ શ્રી દિવ્યકીર્તિ વિ.મ. ના પ્રવચનમાં સ્હેજ ઉંચા થયા પણ પૂં થયું. નવસારીના નરેશે પૂ. ભુવનભાનુસૂ. મ.ના પરમ તેજના લખાણ કર્યા અને પૂ. પ', મ. થી હુ' જોડાયા છુ' તેમને છેડવા પાલવે નહિ. તેમના હુ. શ્રાવક બનુ પુસ્તકના લખાણા દ્વારા દેવદ્રવ્ના વિધાના મુંદ્રાસર છટાથી કહ્યા, તે વાત કડવી લાગી અને હાહા થઇ ફરી શાંત થઈ વકતવ્ય ચાલુ થયુ' પણ કેટલાકને સહન ન થવાથી ધકકામૂકી થતાં બધા ઉભા થઈ ગયા સ`મ'ગલ થયું.
પછી નરેશને સોંપવા માફી માંગવાની માંગણી થઇ, ખપેરે સમેતશિખર પેાળમાં અનીલભાઈને ત્યાં જમવા લઈ યા. ત્યાં માટુ' ટોળુ ભેગુ' થઇ પેાલીસ વાલાવી લાઠી ચા થયા ફરીયાદો થઇ પેાલીસ ચેકી પાસે પણ મેટું ટોળુ થયુ.. પેાલીસ ઇન્સ ને કહે નરેશ માફી માંગે તે સમાધાન કરીએ. નરેશે આજીવન જિનવચન વિદ્ધ કઇ પણ ખેલાયુ` હોય તે। મિચ્છામિ દુક્કડ' છાપાઓમાં લખાણ આવ્યા. વિ.
આમ દબાણ અને ધમાલથી વીર સૈનિક દળને માગે તેા જવાનું નથીને ? પછી પેાતાના જ વિડલે ભારે પડેલા આ યાઉ શિખેલા પાછા પેાતાને તા ભારે નહિ પડેને? પૂ ૫', મ એ સુરતમાં જેહ! જગાવેલ તેના અંÀાના વિશેષાંશે ॰ળી અવસરે, —જોયેલુ. અને જાણેલુ