SearchBrowseAboutContactDonate
Page Preview
Page 738
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જેને શાસન (અઠવાડિક) ૦૦૦૦૦ર Q પૂજ્યશ્રી કહેતા હતા કે Reg No. G. SEN 84 0000000000* -શ્રી ગુણદશી UDRUGI 159 સ્વ. પૂ. આચાર્યદેવેશ શ્રીમદવિજયશમચંદ્રસૂરીશ્વરજીમહારાજ છે ૦ પાપને પાપ માનનારે ત્યારે જ કહેવાય કે પાપ કરતી વખતે દુખ સામે 9 રેખાય, ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ • દુખમાં જે દુખી ન થાય અને સુખમાં જે સુખી ન થાય તેનું નામ ધર્માત્મા! 9 ૦ ધર્મના સંસ્કારવાળું પુય એટલે પુણ્યાનું બંધી પુણય. અધર્મ અને સંસારની ક્રિયા રસપૂર્વક કરે તેને પરલોક બગડે. - જે પૈસાના જ પ્રેમી છે, દાનને જેને પ્રેમ નથી; ભોગ ના જ પ્રેમી છે, શીલને છે પ્રેમ નથી; ખાવાપીવાદિ જ માના જ પ્રેમી છે; તપના પ્રેમી નથી તેનું 1 કદિ કલ્યાણ થવાનું નથી; એક નહિ અનેક પર્યુષણ પર્વ આવે ને જાય તેનું હૈ કદિ ઠેકાણું પડવાનું નથી. છે કે જેને વેરી ન હોય તે જીવ હોય તે જ સંવત્સરીનું પ્રતિક્રમણ સાચું કરી શકે, બાકી કરે તેનું પ્રતિક્રમણ ટું. • જેને સંસાર ગમતું નથી અને મિક્ષ જ ગમે છે. તેની ગતિ છે જ નહિ. ૦ કમ ખરાબ કરે તે ગભરાય નહિ અને કમ સારું કરે તે સેંભાય નહિ તેનું નામ ધર્માત્મા. 3 . જેને અહિંસા સિધ થઈ ગઈ હોય તેની આગળ મહું હિંસક પ્રાણીઓ પણ અહિંસક થઈ જાય. . “દુખ સહન કરવાની શકિત આવે અને સુખ છોડવાનું જ મન થાય, ભેળવવાનું કે મન ન થાય આવી દશા પામવા માટે શ્રી નવકારમંત્ર ગણવાને છે. કooooooooooooooooooooo જેન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર અસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ (લાખાબાવળ) c/o. શ્રુતજ્ઞાન ભવન ૪૫, ડિવિજય પ્લોટ-જમનગર વતી તંત્રી, મુદ્રક, પ્રકાશક રેશ કે. શેઠે સુરેશ પ્રિન્ટરીમાં છાપીને વાણ શહેર (સૌરાષ્ટ્ર)થી પ્રસિદ્ધ કર્યું ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
SR No.537258
Book TitleJain Shasan 1995 1996 Book 08 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1995
Total Pages1048
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy