SearchBrowseAboutContactDonate
Page Preview
Page 721
Loading...
Download File
Download File
Page Text
________________ હાલ દરજી ૨. વિજયસૂરીજી મહારાજની - ૧ / 2011 zorld BUHOV VO CELOU PUNUI YU12147 નમંત્રીએ નાણી | પ્રેમૂવંદ કેજી ગુઢક ' nardy હેમેન્દ્રકુમાર ફwલાલ #tej.. * (રજીસ) કીરચંદ શેઠ ૯૪૮) " • અડવાફિક : "ગાજી વિZI 8. fશવાય ચ માસ થી (જજ જ) : ૧ 8 વર્ષ : ૮ ] ર૦૫ર ચૈત્ર વદ ૧૪ મંગળવાર તા. ૧૬-૪-૯૬ [ અંક ૩૨ પ્રકીર્ણક ધર્મોપદેશ ક -પૂ. આ. શ્રી વિ. રામચંદ્રસૂરીશ્વરજી મહારાજા રજસ, અષાઢ વદિ-૨ ને રવિવાર, તા. ૧૨-૭-૧૯૮૭ શ્રીપાલનગર, જૈન ઉપાશ્રય 1 મુંબઈ - ૬ (પ્રવચન ૧૦ મું) (ગતાંક્થી ચાલુ) છે . * (શ્રી જિનાજ્ઞા કે પૂ. પ્રવચનકારશ્રીજીના આશય વિરૂદ્ધ લખાયું હોય તે ત્રિવિધે, 5 - સમાપન – * જે ભગવાનની આજ્ઞા મુજબ ધમની આરાધના કરીને ચક્રવતીપણું પામે છે છે તેઓ તે જ ભવમાં ચક્રવર્તીપણું છોડીને સાધુ થઈને કાં મિક્ષે કાં સ્વર્ગ જાય છે. ? છે તેમને ગમે ત્યારે પૂછે કે આ ચક્રવતી પણું કેવું છે. તે તેઓ કહે છે કે, “છેડવા જ છે જેવું જ છે.” કર્મવેગે જ મેળવે છે. તેઓ સમજે છે કે કમાણે જ મારે નહિ ? છે કરવા જેવી મહેનત કરવી પડે છે. • શ્રી ભરત ચક્રવતીની વાત અનેકવાર સાંભળી છે પણ યાદ રાખતા નથી. પોતાના 4 ચક્રવતી પણાના કર્મના યોગે પિતાના અઢાણુ ભાઈઓને પિતાની આ માનવાનું કહ્યું છે. તેમની આજ્ઞા માનવી તેના કરતાં સાધુ થવું સારું એમ માની તે બધા સા થઈ ગયાતે 8. વાત પણ ઘણી મોટી છે પરંતુ મારે તે શ્રી ભરતજીની મનોદશા સમજાવવી છે કે ઊંચામાં છે આ ઊંચા ધર્માત્મા પાસે પણ કમ કેવું કામ કરાવે છે. પિતાનું અઠ્ઠાણ ભાઈઓને સાધુ { થયેલાં સાંભળી શ્રી ભરતજી બહુ ખિન્ન થઈ ગયા છે. તેઓ કહે છે કે, મારે આવું છે
SR No.537258
Book TitleJain Shasan 1995 1996 Book 08 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1995
Total Pages1048
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy