________________
અલાદેશેખરક છે.જmવિજયસૂરીજી મહારાજની છે
ümeti gora euHo exã Calon PRU PU yule 4%
R
Sol
Q
-તંત્રી. પ્રેમચંદ મેદાજી ગુઢ
- ૮મુંબઈ) હિન્દુમાર મનસુખલાલ te :
* (Ree). સહેજચંદ્ર કીરચંદ રોહ
(43 ) 1 રાજચંદ જન્મી
(ાજ )
NSS • વાહક
૫ગાજીરાપ્ત gિs a fશવાય ચ મ ા.
વર્ષ: ૮ ] ૨૦૫૧ કારતક સુદ-૮ મંગળવાર તા. -૦-૯૫ [ અંક ૧૦
. પ્રકીર્ણક ધર્મોપદેશ કક
-પૂ. આ. શ્રી વિ. રામચંદ્રસૂરીશ્વરજી મહારાજા છે ૨૦૪૩, આ સુદિ-૯ ને રવિવાર, તા. પ-૭–૧૯૮૭ શ્રીપાલનગર, જૈન ઉપાશ્રય, 8 મુંબઈ–૬.
(પ્રવચન પાંચમું ) | (ગતાંકથી ચાલુ) (શ્રી જિનાજ્ઞા કે પૂ. પ્રવચનકારશ્રીજીના આશય વિરૂદ્ધ લખાયું તે ત્રિવિધ છે ક્ષમાપના–
–અવ૦) 8 જેને દુનિયાનું સુખ સારૂં માન્યું, સંપત્તિ સારી માની તે મોટે ભાગે પાપી જ હોય. તે બેને મેળવવા કેઈપણ પાપને નિયમ નહિ! આજે પૈસા મેળવવા ભણેલા છે ગણેલા પણ તમે શું શું કરે છે? એક કાળે વેપારી જહું બેલે છે, ચેરી કરે છે હું
એમ અમે કહીએ તો વેપારી ઉભે અને કહેતો કે–સાહેબ ! કોની વાત કરે ? 8 શું છે ? વેપારી જુઠું બોલે નહિ, ચેરી કરે નહિ, બટું લખે નહિ. દુશ્મન પણ તેના . ? ચોપડા માગે છે તે આ પતે અને કહે કે ભૂલ કાઢે અને ન સુધારૂં તો મારું નામ શું
વેપારી નહિ! આજે ઘણુ વેપારીઓના ચોપડા સાચા કે ખોટા? જે ચેપડા બીજાને બતાવે તે પ સાચા કે બેટા? પછી તેમાં રાજી થાય, હોશિયારી માને તે લાયક કહેવાવ કે નાલાયક? આંગળને સારે વેપારી લખે ટલે મજેથી ખાય પણ ચોપ{ ડયું ખાવા ય અનીતિ કરતું ન હતું.
1. , પ્ર. દકરાને નેકરીએ મૂક હોય અને લાગવગથી મળે તેમ હોય તે લાગ - ૨ વગ લગાડે કે નહિ ?
ઉ૦ લાગવગ લગાડે પણ બેવફફને નામું લખવા બેસાડે? જે ભાવતાલ ન 4 જાણે તેને સેસમેન બનાવે ? ઓછી અકકલવાળાને આંટાફેરા ખાશે તેમ કહીને રખાવો