________________
૩૨૨
*
શ્રી જૈન શાસન (અઠવાડિક)
'
ક
છે કે હુંશિયાર કહીને ? ! . પ્ર. નોકરી માટે લાગવગ લગાડે તેમ સંસારમાં જરૂરિયાત સીધી ન મળે તે છે * ભગવાન પાસે માગે.
- ઉ૦ શા માટે માગે? ધર્મ કરવા માગે કે મોજ માટે માગે? મોજ કરવા જોઈએ છે તે મગાય ? 4 પ્રલેભને ઉદય સતાવે. સીધું ન મળે અને પાપ કરવું તેના કરતા ભગવાન છે
પાસે માગે તે શું છેટુ છે. ઉ૦ ભગવાન પાસે તે નાલાયક માગે અને તેને મળે તે ભગવાનની ફજેતી થાય. * આજે ચાંલ્લાવાળાની લેક નિંદા કરે છે કે તેના ભગવાન પણ આવા હશે, સાધુ પણ આવા છે હશે, ધર્મ પણ તે જ હશે. તમે બધા ખરાબ રીતે વતને દેવ-ગુરુ-ધર્મની નિંદા ન 8 કરાવો છે.
શાહુકાર કેણ? મરી જાય પણ જુઠ ન બેસે. શેઠ કે? કદી મોટું કામ ન 8 કરે. સત્તાધીશ કેશુ? મરી જાય પણ કદી અન્યાય ન કરે છે, તે તે ન્યાયમાગે
ચાલતે હૈ જોઈએ. આ ત્રણે પદવી- શ્રેષ્ઠ છે પણ તે ગુણેથી શોભે છે. ગુણ ન હોય, છે તે તેના જેવા નાલાયક, હરામખેર એક નથી !
- આજે તમે પડો બતાવી શકે ? તમારો બતાવવાને ચોપડે ને લખ્યો? છે પહેલા નંબરનો હેશિયાર, મજેથી સત્યને જુઠ અને જુઠને સત્ય કહી શકે તેને. તે છે
અડધી તે પાંચ હજાર માગે તે તરત આપી દે અને અહીં * ટીપમાં તે એકાવનથી છે શરૂઆત કરે. આટલા શ્રીમતે અહીં હાજર હોય તે સાધર્મિક દુખી રહે? ભગવાન
ની પૂજા માટે ટીપ કરવી પડે? આવા પૈસાવાળાનું તે અમારે માંય જેવું નથી. 8 અમારે જરૂર પડે છે માટે ભગવાન પાસે કેમ ન માગીએ એ પેટે બચાવ
ન કરે. તમે કહે કે અમારી મજમજા વધી ગઈ અમે પાપી બની ગય માટે માગીએ ઉં છીએ. 5 પ્ર. મોટા સુખી તે નવા નવા ધંધા કરે છે. પંચાણું ટકા દુખી છે તે ધંધા ન કરી શકે તેમ નથી માટે ભગવાન પાસે માગે છે. ન ઉ૦ ઘણા ખી પારકાના સુખને જોઈને દુઃખી થાય છે. આ ગપ્પા મારે છે.
-
-
-