________________
૧૪
: શ્રી જૈન શાસન (સપ્ત હિક)
5: 12
મહોત્સવ દરમ્યાન વ્યાખ્યાન તથા પૂજામાં થયેલી પ્રભાવનાઓ વ્યાખ્યાનમાં
લાડુ | પૂજમાં પાંચ રૂા.
ફેડેલી ૧૦૦ ગ્રામ બદામ શ્રીફળ ( અનાનસ , | બદામને મેસુબ, ૫૦૦ ગ્રામ સાકરની થેલી
બદામ કતરી - શ્રીફળ
, ૧ કીલે ચીકુ થેલી છે સવારે સંસારી નિવાસસ્થાને બદામકતરી સવારે
| વ્યા
૫ ગ્રામ ચાંદીના સિકકો
» ખ્યાનમાં બદામ કતરી |
બદામ કતરી ૪૫ આગમની પૂજાને અનુલક્ષીને નાસિકવાળા ચંદ્રકાંતભાઈ દ્વારા કેલની
આકર્ષક ૪૫ દેરીઓ તૈયાર કરાવાઈ હતી. ૦ સાંજે શ્રી જયેન્દ્રભાઈ પાલખીમાં બેસીને દર્શન, ગુરૂવંદન, પૂજા આદિમાં જતા હતા. ૦ વર્ષીદાનને અતિભવ્ય વરઘોડો નીકળ્યું હતું. ૦ પૂ. આ. કે. શ્રી જિનેન્દ્ર સૂ. મ. પૂ. આ. કે. શ્રી અમરગુપ્ત સૂ. મ. તથા પૂ. આ.
છે. શ્રી ચંદ્રગુપ્ત સૂ. મ. સા. ની પવિત્ર નિશ્રા હેઠળ તદ્દન શાંતિપૂર્વક સમયસર દરેકને જોઈ શકાય તે રીતે દીક્ષા પ્રદાનની વિધિ થઈ હતી.
- દીક્ષા મહોત્સવમાં ઉછામણીએ ખુબ જોરદાર થઈ અને જીવદયાની રોપ પણ સુંદર થઈ હતી. ઉપકરણે અર્પણ કરવાને લાભ લેનારા ભાગ્યશાળીએ.
' (૧) વિદાય તિલક સંઘવી ભાઈચંદ મેઘજી મારૂ હ. રેણુકાબેન તથા આદર્શ કુમાર વડાલી સિંહણ હાલ લંડન (જયેન્દ્રભાઈના બેન) (૨) કામળી-શેઠ શ્રી છબીલદાસ સાકળચંદ પરિવાર હ. બટુકભાઈ [માટુંગા મુંબઈ) (૩) ચલપટ્ટો-સંધવી વીરચંદ હુકમાજી પરિવાર પુના (૪) પાંગરણી શાહ વેલજી દેપાર હરણીયા જામનગર [૫] કમડે-શ્રીમતી કસ્તુરબેન વેલજી દેપાર હરણીયા જામનગર ૬) પાત્ર- શેઠશ્રી પ્રવિણચંદ્ર નાથાલાલ દલાલ પરિવાર હ. તારાબેન પ્રવીણચંદ્ર વડેરા [૭] ચેતને - તર૫ણી- શેઠશ્રી આણંદજી મારૂ મલાડ મુંબઈ (૮) ચરવડી- શેઠશ્રી દેવચંદ રૂપશી પરિવાર નાની ખાવડો હાલ નાઈબી [૯) ડું જાણી તથા સુપડી-શેઠશ્રી કાંતિલાલ લક્ષમીચંદ શેઠ સાવરકુંડલાવાળા પાર્લા મુંબઈ [૧૦] દાંડ-શેઠશ્રી નંદલાલ દેવચંદ ચુનાભી મુંબઈ (૧૧] દંડાસણ-શેઠશ્રી પ્રેમચંદ લાધાભાઈ ગોસરાણી ચાંપારાજાવાળા હાલ મેબાસા (૧૧) પુસ્તક અને સાપડ શેઠશ્રી પ્રેમચંદ લાધાભાઈ ગોસરાણી ચાંપ