________________
તત્વનિર્ણય” પુસ્તિકા પર એક ઝાંખી”
' – “જયપ્રજ્ઞ”!
અનંત ઉપકારી પરમ તારક શ્રી કક્ષાન, અધમાધમ પણ ન કરે તેવા વિચારતીર્થંકર પરમાત્માઓએ સ્થાપેલું વાળે બનાવે છે તેને નમુન જેવો હોય
જૈન શાસન જગતમાં સદૈવ જયવંતુ તે વર્તમાનમાં પ્રગટ થયેલ “તવનિર્ણય” રહેવાનું છે. તેને જયવંતુ રાખવા ભગ- પુસ્તિકા છે, જે મુ. શ્રી. અભયશેખર વિ. વાનની તાર૪ આજ્ઞા મુજબ જીવતે શ્રી ગણિ આલેખિત છે. હું જ ડાહી (!). સંઘ સંદેવ પ્રયત્નશીલ હોય છે. પરંતુ સમઝુ અને શાસ્ત્રજ્ઞાની ! બીજા બધા જ વિષમકાળના પ્રભાવે શ્રી સંઘની “શાંતિ ” મૂરખના સરદાર, અણસમજુ અને પોપટી “એકતા” “ભાઈચારો જેવા સુંદર જ્ઞાનવાળા ! અમે તે ભાષા પર કેટલે કાબુ શબ્દોને એવો દુરુપયોગ પોતાના સ્વાર્થની રાખીએ તેમ ડમ ડીમ પીટે જવું અને સિદ્ધિને માટે પંચ પરમેષ્ઠિમાં ગણાતા કરે “બેકાબુ બનીને બેફામ” “બેલગામ લખવું છે ત્યારે સખેદ દુઃખ થાય છે. ભગવાન તે તેમની એક લાક્ષણિકતા છે. તેમાં તેમને શ્રી જિનેશ્વર દેવેની આજ્ઞાને પ્રતિબદ્ધ- પણુ વાંક જ નથી. કારણ કે એવા કુળમાં આધીન એવા શ્રી સંઘમાં અશાંતિ-અનેકતા ઉછર્યા છે કે જયાં તેમને વીશમી સદીના કયારે પણ હોતી જ નથી કે હેય પણ અનુપમ શાસન પ્રભાવક, વીર શાસનના નહિ. પરંતુ પોતાની ખીચડી પકાવનારા, અણનમ સેનાની વિરોધીઓ (ખુદ તેમના મનઘડંત છાચાર પ્રમાણે પ્રવૃત્તિ જ ગુર્વાદિ વડિલો કહેતા કે અમે વૈરાગ્ય કરનારા તક સાધુઓને, આજના રાજકારણી- આમની વાણીથી પામ્યા છીએ) પણ જેમની ઓની જેમ કાઈ જ “સિદ્ધાન્તનિષ્ઠા હતી વાણી સાંભળી મસ્તક ડેલાવતા તે વ્યા જ નથી. પિતાને કક્કો ખરે થાય તે જ ખ્યાન વાચસ્પતિ સ્વ. પ. પૂ. આ. શ્રી વિ. - “સિદ્ધાત” ! પોતાની વાહ વાહ નામના- ૨. મચદ્રસૂરીશ્વરજી મહારાજ વિષે.” કીર્તિ ફેલાય એટલે ભયો ભયે. બીજી . પહેલેથી વિષપાન કરાવવામાં આવતું. પછી જે થવું તે થાય તેની સાથે અમારે કાંઈ આવું ન લખે-બેલે–પ્રચારે તે નવાઈ! સ્નાનસૂતક નહિ. અમે કહ્યું તેમ કરે એટલે પૂ. શ્રીની વાણીમાં દૂધમાંથી પોરાની જેમ તે બધા “દિધાન્ત પ્રેમી !” પછી બધી સંદર્ભહીન કાવતી, વાતે કે ફકરા લેવા તે આચાર સંહિતા નેવે મૂકે, જે કરવું તેમ તેમની ખાસીયત છે પછી ખાસડા મારવા કરે પણ અમારામાં આંગળી ઉંચી કરે તે ય તેમના જ કુલની રીતિ-નીતિ છે. એટલે બધે જ પરવાને મલી ગો ! તેથી તેમને “ભૂંડા” કહેવાને બદલે તેમનાં વ્યક્તિગત તેજસ્વેષ, માણસને કેટલો નિમન- વડીલે સુધી પહોંચે તેમાં નવાઈ નથી.