SearchBrowseAboutContactDonate
Page Preview
Page 598
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જૈન શાસન (અઠવાડિક) Reg No. G. SEN 84 ૧૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ છેપૂજયશ્રી કહેતા હતા કે -શ્રી ગણદશી . O RU ISM & T (LEM T\Oી સ્વ. ૫૫. આચાર્યદેવેશ શ્રીમદવિજયરામચંદ્રસૂરીશ્વરજીમાણા ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ 0 શ્રી જિનેટવર દેવને ધર્મ મેક્ષની રૂચિ માંગે છે. અને મોક્ષની રૂચિ સંસારની 9 0 અરૂચિ માંગે છે. સંસારની અરૂચિ સુખ પર દ્વેષ માંગે છે. 0 , જેને મિક્ષ ન જોઇતે હેય તેને માટે આ મનુષ્ય જન્મ જે એકપણ ખરાબ કઈ જન્મ નથી. Q આજે જૈનકુળમાં તે અનને વટલાવે તેવા પાકમાં એવા અજેને છે કે જે માંસ ખાતા ગભરાય છે અને એવા જેને છે કે જે માંસ પકાવીને ખાય છે. ૦ સામાન્ય આસ્તિક તેનું નામ છે કે જે પરલોકને વિચાર કરે જે પરલોક વિચાર કરે તેને આ લેક સારે જ હોય. તમને આ વિચાર નથી માટે આ લેક ભૂંડે છે. 0 ૦ સુખમાં આનંદ કરે તેને માટે દુર્ગતિ નકકી છે. દુઃખમાં આનંદ કરે તેના માટે સદ્દગતિ નકકી છે. આર્યદેશના માન અનિતીથી શ્રીમંત થવું તેના કરતાં લખું ખાવું તેને માનવતા માનતા. અને આજે ગમે તે રીતે શ્રીમંત થવું તેને નાગરિકતા છે છે . બને છે. તેને લઇને જે નગરે નરક જેવાં છે, મોટા મોટા બંગલા જેલ- ૪ ખાનાં જેવા છે, ગામડા પાયમાલ થયા છે. અને સારા માણસને રહેવાની છે જગ્યા નથી. એessessessessooooooo & ૦ શાત્રે કહ્યું છે કે- શરીરના, ધનના અને તે માટે સ્વાથી કુટુંબના પ્રેમી તે છે " બધા સંસારમાં રખડવા માટે જ સર્જાયા છે. તેમના માટે નરક નિયમ બે જ તે ગતિ છે. తెలం0000000000000000000* જૈન શાસન અઠવાડિક માલિક શ્રી મહા ર સસઃ પ્રકાશન મદિર રટ (લાખાબાવળ) c/o. શ્રુતજ્ઞાન ભવન ૪૫, દિવિજર્ય પ્લેટ-જામનગવતી તંત્રી, જેક, પ્રકાશક સુરેશ કે. શેઠે સુરેશ પ્રિન્ટરીમાં છાપને વઢવાણ શહે" (સૌરાષ્ટ્ર)થી પ્રસિંહ કર્યું
SR No.537258
Book TitleJain Shasan 1995 1996 Book 08 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1995
Total Pages1048
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy