________________
3.
જ્ઞાન ગુણુ ગંગા
(ગતાંકથી ચાલુ)
1 box
મિરાવના મુખ્ય જે પાંચ ભેદ છે તે કહે છે. ૧-અભિગ્રહક મિથ્યાત્વ :- પોત પોતાના મતના આગ્રહ અર્થાત્ અમે જે ધર્મ ગ્રહણ કર્યા તે જ સાચા છે, બીજા બુધ જ ધર્મો ખાટા છે એમ માનવુ' તે (અત્રે એટલે! ખ્યાલ રાખવા કે જૈન ધમીને જૈનધમ પ્રત્યે જે આગ્રહ હોય છે તે મિથ્યાત્વ ગણાતું નથી. કારણ કે તે તે રાગાદિ અઢારે દેષાથી રહિત એવા શ્રી વીતરાગદેવ- પછી નામથી તે ગમે તે હોય- ને જ સુદેવ માને છે, પાંચ મહાવ્રતના ધારક, તેના પાલનમાં ધીર, એષાદિ ભીક્ષાના દષાથી રહિત એવી ભીક્ષાર્થી આજીવિકા ચલાવનારા, આત્માના કલ્યાણને માટે જ ઉપદેશ આપનારા ગુરુના શુષ્ણેાથી યુક્ત એવા ઝુને સુગુરૂ માને છે અને અહિંસા, સયમ અને તપરૂપ જે ધમ તેને જ સુધર્મ માને છે. . આવી સ્પષ્ટ અને પ્રઢ માન્યતા હાય છે. પણ આ જ ધ્રુવ, આજ ગુરુ અને આ જ ધઃ એવે ખાટો આગ્રહ હોતા નથી પણ આવા ગુણવાન હાય તે સુદેવ, આવા હોય તે સુગુરુ અને આવા હાય તે સુધ: આવી ગુણુસ'પન્ન માન્યતાના કારણે તેને મિથ્યારવ ગણાતુ નથી.)
૨-નસિંગ્રહિક મિથ્યાત્વ - બધા મ ધર્માંતે માને અર્થાત્ બધા જ કાઇને પણ તેિદે નહિ- ખાટા કહે નહિ. અને લેઢાની પરીક્ષા પણ કરી શકે નહિ. ગ્રહિક મિથ્યાત્વ કહ્યું છે.
-પ્રજ્ઞાંગ
બધા જ દેવને માને, બધા જ ગુરુને માને, દેવ-ગુરુ-ધર્માંને સમાન માને- સારા માને, ગાળ-ખાળ બન્નેને સમાન માને. સુવર્ણ આવી મૂઢતાવાળી જે માન્યતા તેને અભિ
૩–આભિનિવેશિક મિથ્યાત્વ - સત્ય સન્મા જાણુવા-સમજવા છતાં, વર્ષો સુધી સ્વીકારવા– પ્રરૂપવા છતાં પણ કોઇપણ કારણથી કદાગ્રહમાં પડી જવાથી સત્ય માના અપલાપ કરે અને અસત્ય-ઉન્માની જ જોરશેારથી પ્રરૂપણા કરે, પેાતાની બધી જ શતિ તેમાં ખરચે. ાણી બૂઝીને સમજવા છતાં ઉન્માની પ્રરૂપણા કરનારેશ કાઇથી પણ સમજાવ્યા સમજતા નથી તે આ મિથ્યાત્વના કામે પ્રભાવ છે. નિલ્ડ્રનવા આ મિથ્યાત્વ ઉદયથી જ પાકે છે.
૪-સાંશયિક મિથ્યાત્વ :- સર્વજ્ઞ, સર્વશી શ્રી જિનેશ્વર દેવના વચનમાં શ`કા કરવી કે આમ હશે કે નહિ' તે સાંશયિક મિથ્યાત્વ છે.