SearchBrowseAboutContactDonate
Page Preview
Page 462
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ ૪૯૮: : શ્રી જૈન શાસન [અઠવાડિક] આ સંસારનું સુખ મળે પુણ્યદયથી પણ તેની ઈચ્છા શાથી થાય? પાપોદયથી. છે અને તે પાપ. તેને મેળવવાની મહેનત કરવી તે ય પાપ અને તેનાથી પાપ જ બંધાય છે છે છે આ વાત બરાબર સમજાય છે સંસારના સુખમાં મજા કરતે કરતે મરે તે તે મરીને કયાં જાય? જે ચક્રવતિઓએ ચક્રિપણાને મરતા સુધી ન છોડયું તે બધાને નરકે ગયા. સાધુવેષમાં રહેલા પણ જે સંસારના સુખના ભુખ્યા અને તે તે ય નરકાદિ છે દુગતિમાં જાય છે. સંસારના સુખમાં રાચીમાચીને મઝા કરનારા, દુખના કાયર ધર્મ છે 8 પામવા લાયક નથી. અનંતીવાર ધર્મ કરે તે ય તે ધર્મ પામે નહિ. મભવી સારામાં ? છે સારું નિરતિચાર એક પણ દેખ ન લાગે તેવું સાધુપણું પાળે છે. પણ તે મોક્ષને 8 માનતું નથી. તેને સંસારનું સુખ જ જોઈએ છે. તેથી તે ધર્મના પ્રતા સુખ મળ્યા છે પછી ગાંડ જ થાય. અધિકને અધિક તે સુખ મેળવવા પાપ કર્યા જ કરે અને મળેલું છે તે સુખ મજેથી ભગવે અને પછી દુર્ગતિમાં ચાલ્યા જાય. અભવી જીવે નવમું છે ઝવેયક પામ્યા તે યાદ છે પણ તે પછી દુઃખી થયા, કેટલે કાળ સંસારમાં કાઢયે ૪ છે તે યાદ છે? છે માટે જ આ આચાર્ય મહારાજ સમજાવી આવ્યા કે મેક્ષના સુખ વિના બીજું ! 8 સુખ જ નથી. સંસારના સુખે સુખી તે મહાદુઃખી છે. સંસારમાં તે દુખ હોય જ છે. છે શ્રી કૃષ્ણને આઠ મુખ્ય પટ્ટાણીએ હતી. બધાના મન રાખવા પડે. જ્યારે તેઓ . * એકની પાસે જાય તે તે બીજી બધીનો દોષ ગાયા કરે. છતાં તેને સમજતા કે છે સંસાર તે આ જ હેય. એકની વાત બીજીને કહેતા કહેતા. શાયિક સમકિતી છતાં છે નિયાણું કરીને આવેલ સમકિત પામતા પહેલા આયુષ્ય બંધાયેલ માટે નરકે ગયા.' ધર્મના ફળ તરીકે સંસારનું સુખ માગે છે તે ધર્મ તેની આબરૂ ખાતર સુખ આપે છે પણ ધમ ભાગી જાય. તે સુખના કાળમાં એવાં એવાં પાપ કરે કે મરીને દુગતિમાં જ જાય. ૪ આજે તમે મઝથી જીવી શકે તેટલું તમારી પાસે છે તે છતાં તમે દુખી છે છે તે તે બીજા કરતાં તમારી પાસે ઓછું છે તે જ દુઃખ છે. તમારી પાસે આજીવિકા 8 હોવા છતાં વેપારાદિ કેમ કરો છો? હજી અધિક જોઈએ છે, બંગલ માટે કરે છે. છે મેટર વસાવવી છે માટે. આજના મોટા શ્રીમંતને મંદિરે જવાને. સાધુ પાસે જવાને છે 8 ટાઈમ નથી. કદાચ ભૂલથી અહીં આવી ગયે તે ઘડિયાળ જોયા કરે. ટાઈમથી વધારે છે થાય તે ઊઠીને ચાલવા ય માંડે કેઈ બોલાવવા આવે તે વચમાંથી ઊઠીને ય જાય છે { તેવા છે ને? તમે વ્યાખ્યાનમાં બેઠા હે ને ગમે તેવા સમાચાર આવે તે જાવને ? છે એટલે તમને સમજાય છે ને કે- ઘણાએ ભૂતકાળમાં ધર્મ કરેલો પણ સંસારના સુખ ન માટે જ કરેલો ! જો જીવ પોતે સમજી જાય તે ડાહ્યો થઈ જાય. (ક્રમશ:) ઝઝઝઝઝઝઝઝa
SR No.537258
Book TitleJain Shasan 1995 1996 Book 08 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1995
Total Pages1048
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy