SearchBrowseAboutContactDonate
Page Preview
Page 461
Loading...
Download File
Download File
Page Text
________________ - લાદેશોદ્ધાર ૨.#વિજયસૂરીશ્વરજી મહારાજની છે gall 3000 eurko evo PRIBLIOG PRU! 091 Yulegum જ * તંત્રી:મથેe મેઘજી શુaફા. ૮+જઈ) હેમેન્દ્રકુમાર મજમુંબલાલ we (૨૪ ) સિદૈજચંદ્ર કીરચંદ જેઠ - (જજa) NSS ' .• કવાડિફ • ઝાઝારા વિરાદAI શિકાર માત્ર ૬ " 8 વર્ષ : ૮ ] ર૦૫ર પિોષ સુદ-૧૨ મંગળવાર તા. ૨–૧-૯૬ [અંક ૧૯ * ૨ પ્રકીર્ણક ધર્મોપદેશ છે ' -પૂ. આ. શ્રી વિ. રામચંદ્રસુરીશ્વરજી મહારાજ રે છે ૨૦૪૩, અષાઢ સુદ-૧૧ ને મંગળવાર, તા. ૭-૭-૧૯૮૭ શ્રીપાલનગર, જૈન ઉપાશ્રય, મુંબઈ –૬. ' (પ્રવચન ૭ મું) (શ્રી જિનાજ્ઞા કે પૂ. પ્રવચનકારશ્રીજીના આશય વિરૂદ્ધ લખાયું હોય તે ત્રિવિધે છે. ક્ષમાપના પ્ર૦-સામાયિકમાં હવાવાળી ઠંડકવાળી જગ્યાએ બેસે તે જાપ ધ્યાન સારૂં થાયને? ઉ- સામાયિકના કાળમાં હવા આવવી જ જોઈએ, હવા ન આવે તે પિતે છે છે રૂમલાદિથી પંખ નાખે તે તેનું “સાવજ જે પચ્ચકખામિ તે પચ્ચકખાણ કર્યાં છે. રહ્યું? હવાની જગ્યામાં બેસાય તે નહિ. હવા ન આવે તે કહે કે, હષા જ બંધ થઈ ગઈ. આ સંસારના સુખનો ભુખ્યો જીવ ધમ સાચો કરતો જ નથી. તપઝ 8 પારણની ચિંતા કરો તે ય પાપ લાગે તે ખબર છે ? તપ કરનારાને ખાવાની ઈચ્છા છે ૪ ન થવી જોઇએ. ઉપવાસાદિમાં પારણાની ચિંતા કરે તે ય દેષ લાગે. આજે તેં આ છે ઉપવાસ કરવા માટે ભાગ આગળ – પાછળ બધું બરાબર શેઠવીને કરે છે. તેને છે ન ઉપવાસ ઉપવાસ નથી રહેતું. તે તે ઉપવાસ બગાસા ખાઈ ખાઈને ઊંઘી ઊંધીને ન કે પૂરો કરે છેઘણીવાર ઉત્તર પારણમાં એવું કે કે ઉપવાસમાં માં પડે. સંસારના છે 8 સુખને અથી બને તે માર્યો સમજે.. , Хоог оооооооооооооооо
SR No.537258
Book TitleJain Shasan 1995 1996 Book 08 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1995
Total Pages1048
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy