________________
ચિરતનાચાય વિરચિત
-: ભાવાથ લખનાર
ઢ શ્રી પંચસૂત્ર ૭ - શનિયન રી
[મૂળ અને ભાવાથ ]
પ્રશાંતદર્શન વિજયજી મ. [ ક્રમર્દક-૫ ]
આ ગુણાને આરાધવાથી જેમ એકાન્ત કલ્યાણ થાય છે તેમ તે ગુણેાને પામ્યા પછી તેમાં બેદરફાર થવાથી કે તે તરફ કુલ ક્ષ કરવાથી તેનાથી જે નુકશાન થાય છે તે જણાવે છે. દુરણુચરત્ત' અનાદિકાળથી જીવને મિથ્યાવાદિના કારણે ખાટા સસ્કારીની વાસના ગાઢ બની હોય છે. તેથી સારા સ`કાશ પેદા કરવા અને પેદા કર્યાં પછી તેને પ્રાળવા ઘણા જ દુષ્કર હોય છે. કેમકે આ ગુણેાના નિર'તર અભ્યાસ નહિ હાવાથી પાળવા દુષ્કર હાય છે.
‘ભંગે દાણુત્ત’’– તેથી આ ગુણેા પામ્યા પછી પણ જે તેના ભંગ થાય તે ભગવાનની પરમતારક આજ્ઞાના જ ભગ કર્યો કહેવાય છે. ભગવાનની આજ્ઞાનું ખંડન કરવાથી તે જીણા દારૂણ એટલે કે મહાભય'કર ફળને આપનારા બને છે. અર્થાત્ વ્રતભંગ થવાથી ભય કર દુગતિમાં ભટકવુ પડે છે. કેમકે ભગવાનની વિરાધેઢી આજ્ઞા સ'સારમાં ભટકાવનારી બને છે. ‘મહામેાહજંણગત્ત’- તેથી તે ગુણેાના ભંગ કરનાર જીવ ધર્મને દૂષણ લગાડનાર થવાથી અનેકને ધમની નિંદા કરાવનાર થવાથી મહા માહનીય કમ ને બાંધે છે. કેમકે ધર્મની હીલના કે અપભ્રાજના કરનાર કે કરાવનારને શાસ્ત્ર મહાપાપી દુલ ભમાધિ કહ્યો છે.
ભૂએ કુલહત્ત’– તેથી જ વિપક્ષ અધના અનુખ ની પુષ્ટિને કરનાર થવાથી ભવાંતરમાં પણ તે ગુણેા પામવા ઘણા દુલભ બને છે. માટે જ
કરવા
કેમકે ઉત્સાહમાં
આ પ્રમાણે ધમ ગુણ્ણાના ગુણુ-દોષના વિચાર કરીને પેાતાની શકિત પ્રમાણે અર્થાત્ પેાતાની કિતને જરાપણ છુપાવવી નહિ કે શકિતથી અધિક પણ કરવું નહિશાસ્ત્રમાં કહેલ વિધિ વડે, અત્યંત ભાવની વૃદ્ધિપૂર્વક તે ધ ગુણેને 'ગીકાર જોઇએં, પણ ઉતાવળિયાપણાની તેને અંગીકાર કરવા નહિ. આવીને એકવાર ગુણાને સ્વીકારી લે અને પછી ઉત્સાહ તેમાં બેદરકાર બને, મેં આ થ્રુ પાળે નહિ તે તેના ભંગ થતાં ભયંકર પ્રવૃત્તિ કરવી નહિ.
તે ધમ ધ્રુવે આ પ્રમાણે છે.
મ'દ થાય તે કર્યું? ઇત્યાદિ વિચાર કરી તેને ખાખર વિપાકને આપનારા હોવાથી વગર વિચારે