SearchBrowseAboutContactDonate
Page Preview
Page 254
Loading...
Download File
Download File
Page Text
________________ (રકમ તમારા ઘર વહેવારમાં વપરાઈ તે દેવદ્રવ્ય ટીપ થઈ હોય એથી વધારે ખર્ચ કરી નાખે. સંઘના ભક્ષણ થયું કે નહીં? આ સાધારણ સમજણની ટ્રસ્ટીઓને મોટાઈ જોઇએ છે. પૈસા ખૂટે એટલે વાત છે. શાસ્ત્રોકત પાઠની વાત બાજુએ મૂકો. દેવદ્રવ્ય પડ્યું છે તેમાં નજર જાય અને સાધુ ઉછીના પૈસા લાવી ઘરનો પ્રસંગે ઠાઠમાઠથી કરો ભગવંતોએ પણ એ બાબત વિચારવાનું છે. તો લોક શું કહે? વ્યવહેવાર નય શું કહે ? ઉત્સવોની હારમાળા કરવી મંડપો લાઈટો, ગવૈયા દેવદ્રવ્યથી પૂજા કરવાનો સિદ્ધાંત નક્કી બેન્ડબાજા, જમણવાર, આ બધું સંધની શકિત કરવા માટે એમના તરફથી દલીલ થાય છે કે હોય એ પ્રમાણે થવા જોઈએ.દેખા દેખીન ચાલે હિંદુસ્તાનના ઘણા ગામડાઓમાં શ્રાવકોના ઘર આજે મંડપની લાઈટના ખર્ચા કેટલા બધા વધ્યા ચાર-પાંચ કે દસની અંદર છે અને તે પણ સાધારણ છે? સાધુ ભગવંતો. જ્યાં ચોમાસુ આરાધના કરવા સ્થિતિના છે. ત્યાં બીજુંદ્રવ્ય ક્યાંથી લાવવું એટલે જાય ત્યાં ત્યાંના સંઘની શકિત પ્રમાણે, ઉત્સવો દેવદ્રવ્યમાંથી પૂજા કરવાનો સિધ્ધાંત કરીયે તો કરવાનો ઉપદેશ આપવો જોઇએ. જો કે આમાં તેઓ પૂજાથી વંચિત ન રહે. ટ્રસ્ટી મંડળ પોતાની વાહ વાહ કરાવવા વધારે હવે આ બાબત આગમ સિધ્ધાંત રક્ષક સ્વ. ઉત્સાહી હોય છે. એટલે આ પરિસ્થિતિ થાય છે. ગચ્છાધિપતિ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મ. સા. આ પરિસ્થિતિને સુધારવા માટે જે સંઘ કહેતા હતાં કે આવી પરિસ્થિતિ હોય ત્યાં ભગવાન ચોમાસું માટે સાધુ ભગવંતની માગણી કરવા, પૂજ્યા વગરના ન રહે તે જોવું. બાકી શ્રાવકે તો વિનંતી કરવા આવે ત્યારે પૂછવું કે તમારે ત્યાં યથાશક્તિ પૂજા કરવાની એમ કહ્યું છે. એટલે દેવદ્રવ્યનો ઉપયોગ બીજા ખાતામાં વપરાતો હોય ચપટી ચોખા મૂકીને કે દેરાસરનો કાજો કાઢીને કે લોન રૂપે હોય તો સાધુ ભગવંત નહીં મળે. જુનું અથવા પાણી ભરીને કે કોઇના ફ્લ ગુંથીને પણ દેવું ભરે અને નવી લોન લેવી નહીં, આ વચન લાભ લઈ શકે તેમ શાસ્ત્રોમાં કહ્યું છે. આપો તો સાધુ ભગવંત મલશે. આમ કડક વલણ વળી કહે છે કે મોટા શહેરોમાં દેવદ્રવ્યની લોન થાય તો બે ચાર વર્ષે ઠેકાણે પડી જાય. બાકી જે લઇને ઘણા સાધારણના ખર્ચ થાય છે અને લોન પરિસ્થિતિ છે તેમાં આવું કાંઈ ન કહે તો સંઘના લીધેલી રકમ વર્ષે વર્ષે વધે છે. ચોપડામાં શોભા વહીવટદાર સાથે સાધુ ભગવંતો પણ દોરમાં પડે. પુરતી દેવદ્રવ્યની લોન દેખાડે છે. હકીકતમાં આ બાબત સાધુ ભગવંતોના અંશની છે. દેવદ્રવ્યથીજ બધા ખર્ચા થાય છે. આ પરિસ્થિતિ પણ એના માટે સિધ્ધાંત ફેરવવાની મથામણી છે તે સત્ય છે. પણ તે પરિસ્થિતિ થવાનું કારણ કરવી તેમાં વધુ દોષ છે. ભગવાનની પૂજામાં સંઘના મન ફાવતા ખર્ચની છે. કોઇપણ ઉત્સવની સાધારણના તટાથી દેવદ્રવ્ય નથી વપરાતું.
SR No.537258
Book TitleJain Shasan 1995 1996 Book 08 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1995
Total Pages1048
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy