SearchBrowseAboutContactDonate
Page Preview
Page 253
Loading...
Download File
Download File
Page Text
________________ વાંચો વિચારો સત્ય સામે દેખાશે આજે દેવદ્રવ્ય,ગુરુપૂજન દ્રવ્ય, સિધ્ધાંતથી કડક શબ્દમાંજ અપાય. સાધુ ભગવંતો વ્યાખ્યાવિપરીત રીતે વાપરવાનો જે ઉપદેશ અપાય છે. નમાં બોધ આપે છે કે ખરાબ કૃત્યો કરશો તો તમારી પુસ્તકો છપાય છે એનો વિરોધ કરનારને યેનકેન નરક ગતિ થવાની. રીતે હલકા કરવા નનામી પત્રિકાઓ છપાય છે. હવે લડાઇમાં લડતા રાજાએ ઘણાને હણી સંઘના બંધારણમાં જીઆત ફેરફાર કરાવવો, નાખ્યા, વ્યાખ્યાનો એના સિધ્ધાંતથી વિરૂધ્ધ દેવાય કે આ દ્રઢ પ્રહારીએ. સ્ત્રી હતા. બાળ હત્યા. ગો વાત શાસ્ત્ર વિરૂધ્ધ છે. એની સામે વ્યાખ્યાન બંધ હત્યા કરી બીજા ઘણા દેખાવે ભયંકર એવાદુષ્ટ કરવા સાધુ ભગવંતને કહેવું કે અહિં આવા કૃત્યો કર્યા તેઓ પણ નીચ ગતિમાં ગયા નથી પણ. વ્યાખ્યાન આપવા નહીં. નહીંતર અજુગતું થશે, સારી ગતિએ ગયા છે ત્યાં તેના સંજોગો, કૃત્ય કરતી પછી અજગતું સુરતની જેમ કરી બતાવવું. જે વખતે તેમને અધ્યાવસાયબગડેલા પણ કૃત્ય કર્યા આચાર્યભવત શાસ્ત્રસિધ્ધાંત શિરોમણી છે, જે પછી પસ્તાવો થયો. આવા સંજોગોમાં એ નીચ વર્ષો થયા. દેવદ્રવ્યથી શ્રાવક પૂજા કરી શકે, ગતિને પામ્યા પણ એવા કૃત્યોથી નીચ ગતિ થશે ગુરૂપૂજન સાધુ વૈયાવચ્ચમાં જાય'- એ શાસ્ત્ર તેજ ઉપદેશ અપાય. એમ દેવદ્રવ્યથી પૂજા કરનાર સિધ્ધાંતથી ખોટું છે. આવો ઉપદેશ આપે છે અને ભવ ભીરૂ મનમાં એવો પસ્તાવો કરે કે હું કેવો ‘જેનશાસન' અંકમાં શાસ્ત્રોકિત સિધ્ધાંતથી ભાગ્યહીન કે હું મારા દ્રવ્યથી પ્રભુ ભક્તિ નથી એનો વિરોધ કરે છે. તે આચાર્ય ભગવંતે અમારી કરી શકતો. એવા મન દુઃખે પૂજા કરે અને બીજો માફી માગી અને તમારા સિધ્ધાંતને હું સહમત છું “મફ્રકા ચંદન ઘસ બેલાલીયા એવી ભાવના રાખી એમ આચાર્ય ભગવંતના નામથી પેપરમાં આપીને પ્રભુ પૂજા કરે તો બંને પૂજાના લાભ ઠ્ઠક પડે જ. છેલ્લે તો વિરોધની પરાકાણ કરી છે. દેવદ્રવ્યથી પહેલી પૂજાવાળો સ્વદ્રવ્યથી પૂજા કરનાર શ્રાવક પૂજા કરે તો શ્રાવકને દેવદ્રવ્ય ભક્ષણનો દોષ કરતાં પણ વધુ પામી જાય પણ મક્તકા ચંદન ઘસ લાગે એમ શાસ્ત્રની વાત સમજાવે, તો તેઓ બે લાલીયાવાળાને માટે દેવદ્રવ્ય ભક્ષણ શબ્દ પણ ભક્ષણનો દોષ લાગે એમ શાસ્ત્ર પાઠબતાવો એમ હલકો પડે. કહે છે. પણ શાસ્ત્રમાં સ્વદ્રવ્યથી કરવાનું કહ્યું છે તમોબાર મહીને પૂજાની સામગ્રીના બહુ બહુ તે કામ દેવદ્રવ્યથી કરે તો ભક્ષણ દોષ લાગે એ તો બે હજાર લાગે તે છતી શક્તિ યે ન વાપરો અને સહેલાઇથી સમજાય તેમ છે. વળી ઉપદેશ તો ઘસ બે લાલીયાની જેમ પૂજા કરો તો એ બચેલી
SR No.537258
Book TitleJain Shasan 1995 1996 Book 08 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1995
Total Pages1048
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy