SearchBrowseAboutContactDonate
Page Preview
Page 869
Loading...
Download File
Download File
Page Text
________________ વષ ૮ એક ૩૯-૪૦ તા. ૧૧-૬-૯૬ : ટંકના મને વિચારતાં જ કુંવરે ‘સ' ઠેલવા પડતા મૂકયા મા–મેશ' ખેલવા લાગ્યા. આ જોઇ પડિત ત્રીજી સેગટી મારી. મિત્રદ્રોહી,કૃતઘ્ની, ચાર અને વિશ્વાસઘાતિ એ. ચાર અઘાર પાપી કહેવાય છે. ત્યાં સુધી નરકમાં તે સૂર્ય ચંદ્ર ઉગે રહે છે.. ભાવાના છંદ્ગમ પર્વીય ખુલતાં જ રાજપુત્ર ‘મે' ખેલવા છેાડવી દીધા અને રારા' માલવા લાગ્યા. આ જોઇ બ્રહ્મ ઋષી ચેાથે અને છેલ્લે દાવ નાંખ્યું * ૨૦૫ રાજપુત્ર અને રાજ વિસ્મયપણાને પામ્યા. રાજાએ પ્રશ્ન કર્યાં, કુવરના સઘળા વૃત્તાંત તમારા વડે કઈ રીતે જણાવ્યા. પડદામાંથી ધ્વનિનું ઉચ્ચારણ થયું. હું રાજેન્દ્ર, વિચારમાં પડશે નહિ મે' જે કહ્યુ' તે સાચુ છે. પુત્ર હવે સ્વસ્થ થયા છે મારા વડે કરાયેલી સઘળી વાતે યથાથ સમજવી. હું ભાનુમતિનું તીલક ! મારી જીભ ૫૨ શારદાના વાસ છે. મને જ્ઞાન-વિજ્ઞાન ના પ્રકાશ થયેલાં છે. સમુદ્ર મડદાને કયારે પણ સંઘરતુ નથી તેમ છીછરા મનવાળા માનવી, ખીજાએ પૉતાના માનીને કરેલી વાતા પણ તેમના પેટમાં સ’ઘરતા નથી. અનેક ગુણાનાં વિનાશ કરનાર આ પ્રબળ દુ ને ત્યજી દેવા જોઇએ, પૂર્વ ભવના શૂન્યના કારણે વિશ્વાસઘાતી પ્રાણી અનેક દુ:ખમાંથી મચી જાય છે. કરેલ વિશ્વાસઘાત પ્ર છન્નપણે પ્રગનચવાથી યશ મળે છે પરંતુ પરભવે કેવા વિપાકા ભાગવવા પડે છે તેના વિચાર કરી લેવા જેવા ખરા ? રાજન! જો પુત્રનુ કલ્યાણ ઈચ્છતા હાય તે સુપાત્રને દાન આપે। કારણ કે ગૃહવાસી દાન દેવાથી જ ચોખ્ખા થાય છે. રા અને તરત જ આ શ્લાક સાંભતા જ વિજયપાળે આવા પડતા મૂકા સ્વસ્થ થયા. ત્યારબાદ મ`ત્રી પુત્રીએ રાત્રિના સઘળા વૃતાંત સવિસ્તારથી કરી સભળાવ્યેા. છેલ્લે કહ્યું આ રાજકુમાર જેવા અધમી કાઇ નથી. પશુ જેવા પશુ પણ બે વિશ્વાસુ બનતા નથી ત્યારે આ તા નવચની અને વિશ્વાસઘાતી અન્ય ખરેખર અધમમાં અધમ કાય એમને માટે રાજન ગભીર બના, થાડા વિચાર કરે, સમજીને વાણીનુ ઉચ્ચારણ કશ. જેવી સ્થતિ શારદાન દનની થઈ તેવી કર્યું" છે, વિશ્વાસે કરેલી વાત પણ ભૂલી સ્થિતિ ખીજાની ન થાય તેની કાળજી રાખજે બસ! આટલુ ઘણું”, જઈ પોતાના સ્વાર્થ સાધવા તૈયાર થયેલા માનવી (પેાતાના માનેલાના) ખીજાના વિરાર પણ કરતા નથી સ્વાની ભાજી ખુલ્લી થાય છે ત્યારે સામેવાળા માનવી... રાજા મ’શ્રી પુત્રીની વાતસાંભળી હષી ત થા. મનેામન પાકાર થયા. આ અવાજ પરમપકારી કુંવરીના નથી પણ મારા. સર્વ સ્વાર્થ ભરેલી કથા સાંભળી, (અનુ. પેજ ૯૬)
SR No.537258
Book TitleJain Shasan 1995 1996 Book 08 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1995
Total Pages1048
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy