SearchBrowseAboutContactDonate
Page Preview
Page 870
Loading...
Download File
Download File
Page Text
________________ - કે શ્રી જેને શાસન (અઠવાડિક શાસન સમાચાર સુદ-૨ ના (મહારાષ્ટ્ર) ભુવન ખાતે . બિરાજમાન પૂ. આ. શ્રી રવિપ્રભ સૂ. મ. પાલિતાણું- (સૌરાષ્ટ્ર) શ્રી શત્રુ - પૂ. આ. શ્રીમદ્દ મહાબલ સૂર મ. આદિ જ્ય મહા તીર્થની શીતળ છાંયામાં વે. તેમજ તપસ્વી પૂ. સા. મ. આદિનાં બેંડસુદ-૩ ના મંગળ દિને વષીતપના પારણા વાજા સાથે વાજતે-ગાજતે સાબરમતી અથે જુદા જુદા શહેરો અને ગામોથી ધર્મ શાળાના વિશાળ હોલમાં પદ રામણ સેંકડોની સંખ્યામાં વર્ષીતપના આરાધક કરાવેલ. પૂ. આ. દેએ માંગલિક પ્રવચન " પધારેલ. ૫૦ જેટલા પૂ. સાધુ-સાધ્વીજી કર્યા બાદ મુનિરાજશ્રી ભવ્યભૂષણ વિ. મ. મહારાજને પણ વરસીતપની પૂર્ણાહુતિ મનનીય અને પ્રેરણારૂપ વરસી તપ અંગેનું સુખરૂપે થયેલ. . . પ્રવચન કર્યા બાદ સંઘપૂજન થયું હતું. - પૂ. શાંત તપોભૂતિ આ. શ્રીમદ્ વિજય શાંતિચંદ્ર સૂ, મ. ના સમુદાયના આ [અનું પેજ ૯૦૫નું ચાલુ શાંત-સરળ રવભાવી પુ. સા. શ્રી સૌભાગ્ય ગુરુદેવ શારદાનંદનને જ છે. શ્રીજી મ. ના શિષ્યારના ગાંભિર્યાદિ - હે મંત્રીકવર ! તમારી પુત્રી હોશીયાર ગુણથી વિભૂષિત સા. શ્રી સુપ્રજ્ઞાશ્રીજી મ. છે. જ્ઞાન-વિજ્ઞાન વિપુલપણામાં પ્રાપ્ત કર્યું તથા તેમનાં શિખ્યા પ્રશિષ્યા સા. શ્રી છે. તેની ભાષા પણ મીઠી ને અલંકારીક સં થયા , સા. શ્રી સિદ્ધાંતપ્રજ્ઞાશ્રીજી છે. સાંભળનારના મનને આહલાદ ઉત્પન્ન સા. શ્રી સંયમદર્શિતાશ્રીજી, સા. શ્રી કરનારી છે. પરંતુ તેના મુખકમળમાંથી સદક્ષિતાશ્રીજી આમ પાંચે પૂ. સ. મ. ને નીકળતે દવનિ મારા પરમ ગુરુદેવના જેવો વરસીતપની પૂર્ણાહુતિ થતી હોઈ આદીશ્વર- લાગે છે માટે તમે મારે ભ્રમ ભાંગે ? દાદાની યાત્રા અને પારણ નિમિતે સુરેન્દ્ર - તરત જ મંત્રીકવરે પડદે ઉંચે નગરથી વિહાર કરી અમદાવાદ વગેરે કરાવ્યો. સંશય દૂર થયો પરમ ગુરુદેવના સ્થળેએ થઈ ચૈત્ર વદમાં અત્રે બનાસકાંઠા દર્શન થયા. હર્ષના આંસુઓ વહેવા ધર્મશાળામાં પધાર્યા હતાં. - લાગ્યા. સાષ્ટાંગ પ્રણામ કરી સૌએ નમસ્કાર તેઓશ્રીના વસીતપની પૂર્ણાહુતિ કર્યા રાજાએ પ્રધાનને ઘણી શાબાશી આપી નિમિતે તેઓના સંસારી સગાઓ વગેરે તારા જેવા દીર્ધ દષ્ટિવાન મંત્રીકવરથી તેરવાડા, ભાભર, કુવાળા, લુદરા વગેરે જ મારો પુત્ર સારે થયે અને જ્ઞાન સ્થળોએથી સારી સંખ્યામાં પધારી પૂજા– વિજ્ઞાનના આકાર સમા શ્રી શારદાનંદન અંગરચના, ભાવના, પ્રભાવના, સંઘ પૂજન ગુના પ્રાણ બચી ગયા ત્યાર પછી રાજા તેમજ તપસ્વીઓનાં પગલાં કરાવી ગુરુ અને પુત્ર વિશ્વાસઘાતને સંપૂર્ણ ત્યાગ ભક્તિને સારે એ લાભ લીધેલ. વ. કરી સૌ સુખી થયા. [સંપૂર્ણ
SR No.537258
Book TitleJain Shasan 1995 1996 Book 08 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1995
Total Pages1048
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy