SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ વર્ષ ૮ અંડ ૧-૨-૩ તા. ૨૨-૮-૯૫ : : ૧૫૧ ? પીગળ્યું. અને પોતાને દિકરો પૂ ગુરૂદેવને સંખે. અને જૈન શાસનને પૂ. શ્રી કલિકાલ છે 8 સર્વજ્ઞ મળ્યા ! હવે બીજો પ્રસંગ પણ તેમના જ જીવન છે. તે પ્રસંગ તે તેમની ખરેખર ? છે કસેટીને છે. જે શાસન હવામાં પરિણામ ન પામ્યું હત, શાસનને સાચે સમર્પણ- ૫ ભાવ ન હોત તો આજે પરિણામ કદાચ બીજું મલત! પરતુ શાસનને જ પ્રાણ-વાણ . છે માનનારા સમર્પિત આત્માઓ શાસન માટે સઘળું ય હસતાં મુખડે સહન કરે છે અને છે { શાસનની શાનને ચાર ચાર ચાંદ લગાડે છે. શ્રી બિદ્ધરાજ જયસિંહના ભયથી કુમારપાળ દેશ-વિદેશમાં ભાગતા ફરે છે. છે છે રાજાના સૈનિકે પણ તેમની પાછળ પડેલા છે. બધે છુપાતા-લપાતા ફરે છે અને જીવને આ બચાવે છે. ૨ જાને પણ હકમ ફરી વળે છે કે, “કુમારપાળને જીવતો કે મારે ગમે છે છે ત્યાંથી પકડી લાવો.” શ્રી સિદ્ધરાજને એક પણ પુત્ર છે નહિ અને તેને જાણવા મળ્યું 3. છે છે કે મારી વાદીને વારસ આ કુમારપાળ બનવાનો છે અને તેને ગાદી આપવી નથી છે કે તેથી તેમને મારવા ચારે બાજુ તપાસ કરાવે છે. સંસારમાં આવું બધું ચાલ્યા કરે. 8. છે સારા ભાવથી કરેલા ધર્મથી બંધાયેલું પુણ્ય જ બધા પ્રસંગમાં આત્માનું રક્ષણ કરે છે. તે છે. આ રાતના કુમારપાળ ભાગતા-ભાગતા ખંભાતમાં આવે છે. ત્યાં કલિકાલ સવ: $ 4 જ્ઞને ભેટે થાય છે. { આકૃતિ અને લક્ષણે પરથી જૈન શાસનને મહાપ્રભાવક રાજા થશે જાણી તેને છે ઉપાશ્રયમાં આશરે આપે છે. મંત્રીશ્વર ઉદયન પણ પૂ. આચાર્ય ભગવંતને વંદન છે ન કરવા આવે છે. ભાગ્યશાલીએ? વિચારો કે આટલા મોટા રાજ્યના મહામંત્રી પદે છતાં ? છે પણ પોતાના તારક પૂ. ગુરૂદેવ માટે કે અભાવ છે. તેમને વંદન કર્યા વિના. પરચ. 8 3 કખાણ લીધા વિના મોંમા પાણી નથી મૂકતા! અને આજે આપણુ આગેવાને..! વંદનાદિ વિધિ થયા પછી પુ. આચાર્ય ભગવંત મંત્રીવરને કહે છે કે- મંત્રીAવર ! એક કામ કરવાનું છે થશે?' સત્ય હકીકત શું છે. તેનાથી અજાણ એવા મંત્રી- | - Aવર વિનય પૂર્વક પ્રત્યુત્તર આપે છે કે, “આપ ફરમાવે અને ન કરે તેવું બને ખરું?છે તે પણ તેમની ચકાસણી કરવા પૂ. આચાર્ય ભગવંત ફરીથી પૂછે છે કે-મંત્રીકવર 1 કામ થશે ?' ત્રીજીવાર પણ તે જ પ્રશ્ન પૂછે છે, ત્યારે મંત્રીવરની આંખમાં ઝળ- 1 ઝળીયા આવી જાય છે. અને નત મસ્તકે કહે છે કે-જે હોય તે કામ વિના સંકેચે છે કે જણાવે. મારી પ્રાણના ભોગે કરીશ!
SR No.537258
Book TitleJain Shasan 1995 1996 Book 08 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1995
Total Pages1048
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy