________________
- ૧૫ર
: શ્રી જૈન શાસન [અઠવાડિક) શ્રી જેન શ્રમણે પાસક રને વિશેષાંક ?
| મારા વાચક મિત્રે ! વિચારે. આ એ જ મંત્રીશ્વર છે જેમના વાગે તે આ પૂ. 5 આચાર્ય ભગવંત દીક્ષિત બન્યા છે. મંત્રીશ્રવર આપણી જેમ શું શું કહી શકત તે છે આપણે હેત તે શું કહેતા તે વિચારવાની જરૂર છે. પણ શાસન પ્રત્યેની સમર્પિતતાને | કારણે ગદગદ સ્વરે કહે છે કે, ફરમાવે. તેમની બરાબર મકકમતા નિહાળી, પાસે છે બેઠેલા માણસ તરફ અંગુલી નિર્દેશ કરી, પૂ શ્રી કલિકાલ સવજ્ઞો કહ્યું કે- મંત્રીશ્વર ! !
આ કુમારપાળ છે તેની રક્ષા કરવાની છે !' છે “આ કુમારપાળ છે તેની રક્ષા કરવાની છે” આ શબે તેમના કાનમાં ગુજયા
કરે છે અને ક્ષણવાર તેમની આંખ મીચાઈ જાય છે. કારણ તેમની પાસે પણ શ્રી ને સિદ્ધરાજ જયસિંહને હુકમનામાને પાત્ર છે કે- “કુમારપાળને જયાં હોય ત્યાંથી જીવતે 1 કે મરેલે પણ પકડી લાવે છેકેવી કપરી કસે ટીને પ્રસંગ ઊભો થાય છે. એક બાજુ તે રજાની આજ્ઞા છે. અને બીજી બાજુ ગુર્વાસા છે. બંને આશાના અનાદરનું પરિણામ પણ શક્ય તેઓ સારી રીતના જાણે છે.
ક્ષણવારમાં જ કૃત નિશ્ચયી બની, સ્વસ્થતા કેળવી હસતે મુખે નત મસ્તકે કહે છે કે“આપની આજ્ઞા શિરસાવંઘ છે. આપની આજ્ઞાનું પાલન થઈ જશે. કુમારપાળના રક્ષણની જવાબદારી હવે મારી
રાજાની આજ્ઞા પર પરમતારક ગુર્વાસાને વિજય થયું એટલે કે શાસનની પ્રીતીને જયજયકાર થયે. શાસનને સમર્પણભાવ જીતી ગયો. અને સંસારમાં ૨ખડાવ૧ નાર રાજની આજ્ઞા વિલખી થઈ. આવી સાચી સમર્પિતતા આપણે કેળવી એ તે જ મંગલ ભાવના.
ધન્ય હે શાસન સમપક મહામંત્રીકવર ઉઠયનને
: આત્મસ્વભાવ ધર્મ પામવો અતિદુર્લભ છે. :
ઘr vāત્તિ, સ્ત્રકમ સા વિ નિરવકુમતના !
વાં નિવવધુના , સો ઘા દુહા સ્ત્રો ! આ નરકનાં દુખથી પીડા પામીને કયારેક પ્રવૃત્તિ રૂપ ધર્મ તે પામી શકાય છે પણ છે છે જેમાં આ વસ્તુને સ્વભાવ રહેલું છે એ જે ધર્મ તે આ લેકમાં દુલભ છે.