SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ = = શ્રી જિનશાસન પ્રત્યેની અવિચલા શ્રદ્ધા યાને શ્રી મંડુક શ્રાવક –પૂ. સાધ્વીશ્રી અરૂણ શ્રીજી મ. (વાગડવાળા) છે. ભગવાન શ્રી જિનેટવરદેવેનું પરમતારક શાસન લઘુકમી આત્માઓના હૈયામાં 8. જ યથાર્થપણે પરિણામ પામે છે. “શાસન એ જ તારક છે. શાસનના સત્ય એ જ છે સાચા છે. કદાચ મારી બુદ્ધિ અપ હાય હું ન સમજી શકું તે પણ ભગવાન શ્રી કે જિનેટવર એ જે કહ્યું તે જ સાચું અને શંકા વિનાનું છે? આવી ભાવના નિરંથ તર તે પુણ્યાત્માઓના હૈયામાં વહ્યા કરે છે અને તેથી જ તેઓ દિન-પ્રતિદિન શાસ. છે નના રંગે રંપાતા જાય છે અને શ્રદ્ધા તે એવી અતુલ હોય છે કે દુનિયાની કોઈ તાકાત તેમને ફેરવવા શક્તિમાન બનતી નથી. જે વાત પિતે ન જાણે તે જાણવાને છે બેટે કેળ જરા પણ કરતા નથી. આ જ ગુણના કારણે તેઓ બધાથી અકય બને 8. છે. આવા જ એક પરમ શ્રાવક શ્રી મંડક શ્રેષ્ઠીની સામાન્યથી વાત કરવી છે. છે રાજગૃહી નગરીમાં શ્રી મંડક નામે એક શ્રાવક રહેતું હતું. તે ઘણી મોટી છે તે સમૃદ્ધિવાળ, સવલકમાન્ય પુજય, જીવાજીવાદિ તના સ્વરૂપને જાણનાર હતું અને ? છે નિરંતર ધર્મની આરાધના વડે આત્માને ભાવિત કરતે પોતાના કાળને સુખે કરી પસાર કરતે હો. - આ રાજગૃહી નગરીની પાસે આવેલા ગુણશીલ નામના ચિત્યની સમીપના ભાગ- 3 4. માં કાલેદાયી, સેવાદાયી વગેરે ઘણા અન્ય તીથી એ વસતા હતા. એક વખતે તેઓ છે | બધા ભેગા થયા અને તેમની વચ્ચે પરસ્પર એવા પ્રકારને આલાપસંલાપ થયું કે- 8 4 “ભગવાન શ્રી મહાવીર સ્વામી ધર્માસ્તિકીયાદિ પાંચ અસ્તિકાને પરૂપે છે. તેમાં જ ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય અને પુદગલાસ્તિકાયને અચેતન અને ૪ { જીવાસ્તિકાયને સચેતન પ્રરૂપે છે. તેમ વલી ધર્મ, અધમ, આકાશ, જીવ-અસ્તિકાને છે 4. અરૂપી અને પુદ્દગલાસ્તિકાયને રૂપી પ્રરૂપે તે. એ પ્રકારે સચેતન અચેતનારિરૂપે કરીને છે અદ્રશ્ય પણું હોવાથી તે શી રીતે મનાય ? હવે એકવાર આસોપકારી ચરમતીથપતિ શ્રમણભગવાન શ્રી મહાવીર પરમાત્મા છે: ગુણશીલ ચિત્રમાં આવીને સમોસર્યા. પ્રભુનું આગમન કેના હયાને આનંદિત ન કરે. હું | સર્વે ધર્મજ પોતપોતાની ઋધિને અનુસારે પ્રભુને વાંચવા માટે જવા લાગ્યા. આ છે
SR No.537258
Book TitleJain Shasan 1995 1996 Book 08 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1995
Total Pages1048
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy