________________
૧૫૦:
: શ્રી જૈન શાસન (અઠવાડિક) શ્રી જૈન શ્રમણોપાસકરને વિશેષાંક ?
૧ આ. શ્રી વિ. હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજાની દીક્ષામાં મુખ્ય નિમિત્ત આ જ પુણ્યાત્મા ન જ હતા. તે પ્રસંગની વાત કરવી છે.
આ મનુષ્યભવમાં મોક્ષની જ આરાધના કરવા જેવી છે, તે માટે સાધુ જ થવા ૨ જેવું છે” આ ભાવના જેના રામ રામમાં પરિણામ પામી હોય તેવા પુણ્યાત્માએ કદાચ છે * કર્મ સંગે દીક્ષા ન પણ પામી શકે તે પણ અન્યને દીક્ષામાં તેટલા જ સહાયેક બને છે છે છે. તેના સવીકારમાં આવતા બધા જ અંતરાયે દૂર કરે છે. આ બાલક ચાંગદેવને માતા પાહિણી દેવીએ તે સહર્ષ પૂ. આ. શ્રી દેવચ સૂ. મ . 8 ને સે. હજી તેના પિતા તે વખતે હાજર નથી. તેમની સંમતિ બાકી છે. તે વખતે 4 ચાંગદેવના રક્ષણની જવાબદારી પુ. ગુરૂભગવંતે આ મંત્રીશ્વર ઉદયનને સોંપી. ચાંગ
દેવના પિતાને જ્યારે ખબર પડી કે, મારે દીકરો મંત્રીશ્વરને ત્યાં છે તેથી તેને પાછે ? 4 લેવા મંત્રીશ્વરના ગૃહે આવે છે. મંત્રીશ્વર તેમને ઓળખતા નથી પણ તેમની આકૃતિ છે
અને માંઢાના ભાવથી સમજી જાય છે કે આ ચાંગદેવના પિતા હોવા જોઈએ. તેથી ? તેમની પોતાના પદને છાજે તે રીતના આગતા-સ્વાગતા કરે છે અને અવસરે ચાંગદેવની 5 છે સાથે જ જમવા બેસાડે છે. તેથી તેમને લગભગ બધે જ ગુસે નાશ પામી જાય છે રે અને હવામાં ટાઢક વળે છે કે ના દીકરે હજી દીક્ષિત થયે નથી.
જમી પરવાર્યા પછી મંત્રીશ્વર તેમને સમજાવતા કહે શે કે તમે ભાગ્યશાલી છે છે માટે તમારે દીકરે પૂ. ગુરૂદેવની નજરમાં વસી ગયો. મારા ત્રણ-ત્રણ દીકરા છતાં ૧ એક પણ વસતું નથી. તે તમે તેને પૂ. ગુરૂદેવના ચરણે સોંપી દે.” છે ત્યારે ચાંગદેવના પિતા એકદમ ઠંડા પડી, નરમાશથી કહે કે- “મંત્રીકવર ! ! કે મારો દીકરે આપને જોઈએ તે સોંપીશ પણ તે જતિને તે નહિ જ સોંપુ છે ત્યારે મંત્રીશ્વર તેમને કહે કે “મહા ભાગ! તારા દીકરાને વાનર જે બનાવ છે જ તે મને સેં૫. કારણ મારા દીકરા મારા ઘેર આવેલા એને “આવો પધારો” “બેસ” છે “આવજે આવા પ્રકારની વાનરની જેવી ચેષ્ટાઓ કરે છે. તે પણ હજુ તેઓ જરાપણ છે 8 પિગળતા નથી. ત્યારે મંત્રીકવર પોતાના ત્રણે દીકરાઓને વસ્ત્રાલંકારથી સુશોભિત કરી,
ત્રણ લાખ સોનીયાઓનો ઢગલો કરી તેમને કહે છે કે, મારા આ ત્રણ દીકરામાંથી જે 5 તે જોઈએ તે લે અને સાથે ત્રણ લાખ સોનિયા ગ્રહણ કરે અને જગત જય બનાવવા 6
તમારા દીકરાને પૂ. ગુરુદેવના ચરણે સેપે. છે આવી ઉદારતા અને શાસનની અનન્ય ભક્તિ જઈ ચાંગદેવના પિતાનું દિલ