SearchBrowseAboutContactDonate
Page Preview
Page 250
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૬ : : શ્રી જૈનસાશન (અઠવાડિક આદિ રૂંદાય-એ વાત સ્પષ્ટ સમજી શકાય માટેના બનાવટી બહુમાનનું પ્રદર્શન કરનારા તેવી છે. અહીં સ્વપ્ન દ્રવ્ય બેલી દ્રવ્ય આ સંમેલનવાદીઓ શાસ્ત્રોન દ્રાહ અને આદિ બધા દેવદ્રવ્યથી શ્રી જિનપૂજા કરવાની અ૫લાપ કરવામાં કેટલા કાબેલ છે એ પણ વાત, આ શામ્રપાઠને આગળ ધરીને કરી જોઈ શકાય છે. ” રહેલા સંમેલનવાદીઓ લોકેને ઉભાગે લઈ પોતાના “તત્વનિર્ણય (આ પુસ્તકનું જાય છે. જેઓ પોતાની જીદ અને અશા સાચું નામ “અતવાભિનિવેશ છે.) માં સ્ત્રીય માન્યતાને સિદધ કરવા માટે શ્રી , અભયશેખર વિ.એ કેવું પિતાની અક્કલનું વસુદેવહિંડી જેવા અતિપ્રાચીન શાસ્ત્રને પ્રદર્શન કર્યું છે તેને પણ નમૂને બતાવું: આ ખુલે દ્રોહ કરતા પણ અચકાતા. નથી, તેઓની શાસ્ત્રપાઠના નામે થતી અન્ય પૂ. આ. ભ. શ્રી હરિભદ્ર સૂ. મહાવાતે પણ કયો સુજ્ઞજન સ્વીકારી લે ? રાજાએ આ લોકના સુખના ઇરાદે કરાતા અહી જે કે ગણીજી પિતાની આદત મુજબ ધર્મને વિષાનુષ્ઠાન (વિષ જેવું ઝેરી અનુશેખી કરશે કે મારી વાતને છેટી સિધ્ધ ઠાન) કહ્યું છે અને આ અનુષ્ઠાનને ત્યાજ્ય કરવા માટે એક પણ પાઠ રજુ કર્યો નથી. જ જણાવ્યું પૂ આ. ભ. શ્રી વિજય તેમની આવી જડતાની હું ઉપેક્ષા જ કરૂં રામચન્દ્ર સ્ર મ. સા. પણ આ જ વાતને છું. કારણ કે દરેક વિદ્વાને મારી ઉપરની દેઢ બનાવતા કહે છે કે “અર્થ-કામની ઈરછાથી કરાતે ધર્મ મહાભૂંડ છે” કઈ રજુઆત વાંચીને “શ્રી વસુદેવહિંડીને પાઠ જોઈ શકે છે. અને અભયશેખર વિ. કેવા પણ સમજુ વિવેકી માણસ વિષાનુષ્ઠાનને ખોટા છે, તે સમજી શકે છે. સામા પક્ષ - “મહાસારૂં' માની શકે નહિ. તેને “મહાપાસે શાસ્ત્ર પાઠોની ઉઘરાણી કરનારા આ ભૂંડ જ માનવું પડે. છતાં “મહાભૂંડે” પંડિતે, પહેલાં આપેલા શાસ્ત્ર પાઠને શદ ભાળીને ભડકેલા અભયશેખરજી અભ્યાસ કરે અને શાસ્ત્રલેપના પોતાનાં ગણુએ પૃષ્ઠ ૨૫-૨૬ ઉપર બહું સવારે પાપોનું પ્રાયશ્ચિત કરે, સામા પક્ષને શાસ્ત્ર, કર્યો છે. પૃષ્ઠ ૨૪ ઉપર તેઓ લખે છે : જેઓ ભૌતિક અપેક્ષાથી આરાધાયેલા પાઠ સાથે રમત કરનાર કહી નાંખવાથી પિતાનાં પાપ ઢંકાઈ નહિ જાય. દેવની ધમને ભૂંડે કહે છે તેઓ પોતાના ગુરુ ભકિત માટે આવેલા દેવદ્રવ્યથી પ્રભુપૂજા * અને દેવને ભૂંડા કહેશે ?” થઈ શકે એવા ભાવના શાસ્ત્રપાઠને, સંમે- ગણીજીના આ સવાલથી લાગે છે કે લનવાદીઓ દેવની ભક્તિરૂપે આવેલા દેવ. હજી તેમને તેમના ગુરૂઓએ દેવ-ગુરૂ-ધર્મ દ્રવ્યથી પ્રભુપૂજા કરાવવા માટે રજુ કરી ની સાચી સમજ જ આપી નથી. પૂઆ. રહ્યા છે. આવી અમારી રજુઆત. સાચી શ્રી હરિભદ્ર. મ. સા.એ ધમને “ચિત્તમાં હોવાનું આ રીતે પૂરવાર થાય છે. શાસ્ત્રો ઉત્પન થનારો કહ્યો છે. અને એટલે જ
SR No.537258
Book TitleJain Shasan 1995 1996 Book 08 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1995
Total Pages1048
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy