________________
વર્ષ ૮ : અંક ૧૨ : તા. ૧૪–૧૧–૯૫ :
: ૩૭૧ આવ્યા. સુગ્રીવે રાજ્ય મળતાં જ સીતા- ધંધા ઈરછે છે. રડાવે બાણ પાપી !” દેવીની શોધ કરવાનું વચન આપ્યું. આમ કહીને સાહસગતિને ભયંકર - રામચંદ્રજીના પ્રબળ સહારાથી સુગ્રીવે તિરસ્કાર કરીને એક જ બાણથી સાહસ વેષધારી ૯પટ સુગ્રીવને યુદ્ધ માટે ગતિને વધ કરી નાંખ્યો. પડકાર્યો બનેનું યુદ્ધ થતાં રામચંદ્રજી સુગ્રીવને કિકિંધા ઉપર સ્થાપન કર્યો પોતે પણ પોતાના શરણાગત સુગ્રીવને સુગ્રીવ પોતાની અત્યંત સુંદર તેર-તેર ઓળખી ના શક્યા. આથી ઘડીભર કન્યા રામચંદ્રજીને આપવા લાગ્યા ત્યારે સંદિગ્ધ બન્યા. પણ પછી તરત જ રામચંદ્રજીએ કહ્યું- “સીતાની ભાળ વજાવતં ધનુષ્યને ટંકાર કરતાં પેલી મેળવવા પ્રયત્ન કરે સુગ્રીવ ! મારે બીજી પ્રતા રાણી વિદ્યા ફફડીને ભાગી જતાં કઈ વસ્તુની જરૂર નથી.” સાહસગતિ ઉઘાડો પડી ગયે.. "
' આમ કહી રામચંદ્રજી બહાર રામચંદજીએ કહ્યું પાપી ! છળ-કપટ ઉદ્યાનમાં રહ્યા. કરીને પરસ્ત્રીને શીયળથી ભ્રષ્ટ કરવાના અને સુગ્રીવ કિન્કંધાનગરીમાં ગયે.
શ્રી દાન-પ્રેમ-રામચંદ્ર-હી૨-રાજતિલક-મહોદય સૂરિભ્ય નમ: દહાણુ રેડ નજીક સામટા બંદરે ચારિત્ર જીવનની પ્રાથમિક તાલિમ સ્વરૂપ મહામાંગલિક
શ્રી ઉપધાન તપની આરાધના પ્રસંગે
પધારવા ભાવભર્યું શ્રી સંઘ આમંત્રણ શુભનિશ્રા - પ. પૂ. આ. દેવ શ્રીમદ્ વિજયલલિતશેખર સમ.
પ. પૂ. આ. દેવ શ્રીમદ્ વિજયરાજશેખર સૂ. મ.
- પ. પૂ. આ. દેવ શ્રીમદ્ વીરશેખર સૂ. મ. આદિ પ્રથમ મુહુર્ત : માગસર સુદ-૧૫ બુધવાર તા. ૬-૧૨-૯૫ બીજું મુહુત - માગસર વદ દ્વિતીય-૧ શુક્રવાર તા. ૮-૧૨–૯૫
આચાજક : શ્રી સામટા છે. મૂ. તપગચ્છ જૈન સંઘ,
નમસકાર મહામંત્રાદિ મૌલિક સૂત્રે ગુરુ મુખેથી વિધિપૂર્વક લેવા જોઈએ. તે માટે દરેક શ્રાવકે અવશય ઉપધાન તપ કરવા જોઈએ.
ઇએ. * સામટામાં નિર્દોષ પવિત્ર ભૂમિ હોવાથી આરાધના સુંદર થશે. # સ્પંડિલ માતરુ વગેરે પકવવા માટે નિર્દોષ ભૂમિની સગવડ હોવાથી વાડાને ષ લાગવાની સંભાવના નથી.
ઉપધાન તપ કરાવનાર શ્રીમતી દિવાળીબેન કિશનલાલ ઘડાવત પરિવાર સામટા સ્થળ - મુ. પો. સામટા, સ્ટેશન-દહાણુરેડ, જિ. થાણું (મહારાષ્ટ્ર) ૦ દહાણુડ સ્ટેશનથી સામટા ૫ કિ. મી. ના અંતરે છે. સ્ટેશનથી બસ, રીક્ષા વગેરે સાધને મળી શકશે.