SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ * ૧૫૬ • શ્રી જૈન શાસન (અઠવાડિક) શ્રી જૈન શ્રમણે।પાસકરને વિશેષાંક ઢોડાવી, મનફાનતા વિચરા ફેલાવે છે. પેાતાના અકલ્યાણ સાથે અનેક ભેળા-ભદ્રિક આત્માઓના અકલ્યાણના હથા બની જાય છે. સૌથી વધુ દુ:ખદ વાત તે એ છે કે, જો પેાતાના તારક માર્ગસ્થ ગુર્વાદ શુ કરતા હતા, પોતે પણ શુ શુ કર્યુ... છે. તેના જો શાંત ચિત્તે વિચાર કરે તે પોતાની ભૂક પેાતાને જ સમાયા વિના રહે નહિ. પશુ લેાકષણા એવી ભયાનક ચીજ છે જેના અથી બનેલા આત્મા સ્વ-૫૨ અનેકના અધઃપાતમાં જ સહાયક બને. આજના આ વાયરામાં સારા સારા ચારિત્ર સ'પન્ન નામાંકિત ગણાતા આવી ગયા છે અને ગમે તે કારણે પાછા વળતાં નથી તે કાલિકાલને જ પ્રભાવ માનવા રહ્યો. જો પેાતાના પૂર્ણાંજ પુણ્યપુરુષાના પગલે ચાલવાના વિચાર કરે તે આજે પણ શાસનને હેાળાતું બચાવી શકે છે. હૃદયની વેદનાને આ અજાણતા છતા ‘હુ' જાણુ' છુ” એમ કહ્યું હેત તેા તું શ્રી અરિહંતાદિકની આશાતના કરનારા થાત” જાણી અને મે' વાચા આપી છે, 6 આ. ભગવાનનું વચન સબુદ્ધિ આપે અને હજી પણ થયેલ ભૂલને :વીકાર-એકરાર પાછા વળે અને પુણ્યયેાગે મળેલી સઘળીય સુંદર શક્તિના આરાધના રક્ષામાં જ સદુપયોગ કરે તે જ મગન્ન કામના છે. પણ શાસનરસિક આત્માએ સન્માગ માં સ્થિત થઇ, શાસનના શ્રી માઁડુંક શ્રાવકની જેમ સ્વ-પર અનેકનુ કાણુ કરનારા શાસનદેવ સૌને કરી સૌ મૂળ સમા શાસનની સેવા-ભકિત, કદાચ તેએ ન સુધરે સાચા શ્રદ્ધાલુખની આ ખના તે જ શુભ ભાવના. ~: શાસન સમાચાર રાજકાટ : અત્રે શ્રી વમાન નગર પ. પૂ. મુનિરાજ શ્રી લાભવિજયજી મ. સા. તથા પ. પૂ મુનિરાજ શ્રી ધિરત્ન વિજયજી મ. સા. ની શુભ હિંશ્રામાં શાહ ઈન્દુલાલ માધવજી તરફથી પૂ. પિતાશ્રી માધવજી ભાઈ તથા માતુશ્રી પ્રેમકુ ંવર બેનના આત્મ શ્રેયાર્થ જે વી-૯ થી શ્રી શાંતિ સ્નાત્ર યુકત પ`ચાહિનકા જિનેન્દ્ર ભકિત મહાત્સવ ખૂબજ ભવ્ય રીતે ઉજવાયેલ દરાજ પુજા, આંગી, પ્રભાવના, સદ્ઘ પૂજન વિગેરે સારી રીતે થયેલ જે વી-૧૩ ના શાંતિ સ્નાત્ર ખૂબ ભવ્યતાથી ભણાવાયેલ, જીવદયાની ટીપ સુંદર થઈ હતી બાદ શ્રીફળ ની પ્રભાવના થઈ હતી. વિધિ વિધાન જામનગરવાંળા શ્રી નવીનચ'દ્ર ખખુવાલ શાહની મંડળીએ ખુબ સુંદર રીતે કરાવેલા, સંગીતમાં શ્રી ચંદ્રકાંતભાઇ તથા પ્રતાપભાઇએ સારી જમાવટ કરી હતી. 2
SR No.537258
Book TitleJain Shasan 1995 1996 Book 08 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1995
Total Pages1048
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy