________________
: શ્રી જૈન શાસન (અઠવાડિક)
ભાવિકે તથા નવપાડા સંઘ તરફથી ૩૨– માન પૂ. સુ. શ્રી બધિરત્ન વિ. મ. સાહે૩ર રૂા. નું સંઘપૂજન થયું સંઘપતિએ બની શુભ નિશ્રામાં શાહ કાનજી જેઠાભાઈ તરફથી સાધર્મિક વાત્સલ્ય થયુ. હજારેક તરફથી ૫ પિતાશ્રી તથા પૂ. માતૃશ્રીના ભાવિકોની હાજરી આજના પ્રસંગમાં આત્મશ્ર યાથે કારતક સુદ ૧૧ યુક્રવારના હતી. કાર્યકર્તાઓએ શ્રમ કે સમય જોયા રોજ શ્રી બૃહદ્ સિદ્ધચક્ર મહાપૂજન ઠાઠથી વિના પરિશ્રમ ઉઠાવી સંઘને સફળ ભણાવાયેલ પૂજનબાદ લાડુની પ્રભાવના બનાવ્યું હતું. . ' થયેલ. જીવદયાની ટીપ સુંદર થઈ હતી. 1 જામનગર–અને શ્રી ઓશવાળ કેલેની પ્રભુજીને ભય અંગરચના કરાવવામાં મળે પ. પૂ. હાલાર કેશરી આ, દેવ શ્રી આવેલ. વિધિવિધાન શ્રી નવીનચંદ્ર જિનેન્દ્ર સ. મ. સાહેબના મંગલ બાબુલાલ શાહની મંડળીએ સુંદર રીતે આશિર્વાદથી તથા અત્રે શ્રી કરાવેલ સંગીતમાં શ્રી વિમલજિનેન્દ્ર શાંતિભુવન ઉપાશ્રયમાં ચાતુર્માસ બીરાજ. સંગીત મંડળે સારી જમાવટ કરી હતી.
જાહેર વિનંતિ પાલિતાણુ શત્રુજય તીર્થ
સંવત ૨૦૫૨ માં અષાઢ અધિક માસ આવતે લેવાથી પ્રથમ અષાઢ માસ એટલે કે તા. ૧૭-૬-૯૬ થી તા. ૧૫-૭-૯૬ ના સમય માટે પવિત્ર શત્રુંજય ગિરિરાજ તીર્થ ઉપર
(૧) પૂજય શ્રી આદેશ્વર ભગવાનની અગી રચાવવા , (૨) જયતળેટીએ ભાતાધરે યાત્રિકોને ભાતુ (૩) અને ચા-ઉકાળે આપવાની તિથિએ લેવાનું નક્કી થયેલ છે.
જે ભાવિકોને ઉપરોક્ત તિથિએ એ લાભ લેવાની ઈચ્છા હોય તે તેમણે પિતાનું પુરૂં નામ-સરનામું, કોના નામે તિથી લખાવવી, કયા પ્રકારની તિથી જોઈએ છે વિગેરે વિગત સાથે અલગ અલગ શેઠ આણંદજી કલ્યાણજી પાલિતાણા. જી. ભાવનગર, પીન નં. ૩૬૪૨૭૦ એ સરનામે મોડામાં મેડાં તા. ૩૧-૩-૯૬ સુધીમાં અરજી મોકલી આપવી..
જે ઉપર જણાવેલ ત્રણે બાબતે પૈકી કોઇ પણ બાબત માટે ૨૦ થી વધુ અરજીઓ આવશે તે ચીઠી ઉપાડીને આદેશ આપવામાં આવશે. ઝવેરીવાડ પો.બો. નં. ૫૧
શેઠ આણંદજી કલ્યાણજી, અમદાવાદ બીટકaધારો કે આ અંકના મુખપૃષ્ઠ ઉપર અંક ૧૬૧૭ વાંચવું.