SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ 8 વર્ષ ૮ અંક ૧-૨-૩ તા. ૨૨-૮-૯૫ ૪ - ૧૮૭ અવસર પામીને શ્રેષ્ઠિની પદિને બાલ સખી વિજયા પટ્ટરાણીને મળવા જતાં ન બને સખિઓ ભેટી પડી, આનંદ આસુએ વિજયા રાણીએ કહ્યું કે, મુકિતપુરીને સંઘ છે જ કાઢે છે તે કરકસર કરી મને લજજાની ન પમાડતી ધનને એવી રીતે વાપર કે જેથી એ { લક્ષમી કેવળજ્ઞાન રૂપી લક્ષમી અપાવેજ એમ કહી અમૂલ્ય અલંકાર સાથે દેવતાઈ છે વસ્ત્રો ભેટ આપ્યાં અને કહ્યું કે તીર્થયાત્રામાં આ સખિને ભૂલતી મા. શુભમુહુ . કે સંઘ પ્રયાણ કર્યું રાજા-રાણી પણ ખુલે પગે ચાલી વિદાય આપવાં સીમાડા સુધી આ ગયે. શુભ શુકને સામેથી આવતાં રત્ન શ્રાવકને આનંદ ઉદધિ ઉછળવા લાગ્યા. ધનથી ? ૨ લદાએલ સેંકડે ઉંટ, લાખ ઉપરાંત તે કોટેશ્વરે, લાખ ઉપરાંત તે સંઘ રખાથે 8 સૈનિકે કડે જ પુત્રો પણ સંઘ સાથે આ ઉપરથી સંઘની ભવ્યતાને ખ્યાલ છે છે આવશે. ગામે ગામ ભવ્ય સ્નાત્ર મહોત્સવ, સંઘપૂજા તીર્થોદ્ધાર સાધમિકવાત્સદ્ધ આદિથી છે 8 શ્રી સંધ એવી સુંદર આરાધના કરે છે કે, દેવતાઓ પણ શ્રી સંઘના દશનથી જીવનને આ ધન્ય કવાં દેડયાં દેહયાં આવે છે. આ રીતે ભાગમાં આવતાં તીર્થોને વંદન કરતે ૬ છે અપૂર્વ શાસન પ્રભાવના કરતે સંઘ સૌરાષ્ટ્ર દેશમાં સમહત્સવ પ્રવેશી શિલા-તાલા! નામના જે બે પર્વતે શ્રી પાલિતાણાથી ગિરનાર તરફ જતાં રસ્તામાં નથી આવતાં પણ મુશ્વરતીર્થથી ગિરનાર તરફ જલ્પ વચમાં આવે છે. ત્યાં શ્રી સવે સ્થિરતા કરી છે આ દિ' નામોત્સવ, સંઘપૂન જિનવાણી શ્રવણ આદિ ધર્મકરણીમાં પસાર થયું. રાત્રી ધર્મજાગરીકમાં સુખ પૂર્વક પસાર થઈ. પ્રભાતે પ્રતિકમણાદિ ધર્મૌર્ય સાનંદ ! કરી શ્રી સંધ આગળ પ્રાયલુ કરતાં ભારે વિદન ઉત્પન થયું. જોયું કે સામે અટ્ટહાસ્ય કરતા નર સિંહરૂપે સાક્ષાત યમરાજ જે શ્યામવર્ણી છે 8 વિકરાળ એ પિશાસ ગુફા જેવું ભયંકર મુખ ઉઘાડી યાવિકને જગવતાં દાંત વડે કચક છે ચક ખાઈ રહ્યો છે અને ગર્જના કરે છે કે આજે તે હું સૌને ખાઈ જઈશ ! સાંભળી છે શ્રી સંઘ ડરી ગયે. પણ સંઘના રાજપુત્રો એ ધૂપતિ કરીને પુછયું કે “તું કેણ છે? છે શા માટે ઉપદ્રવ કરે છે ? અને તું શું છે છે ? કાલપિશાચ કહ્યું કે, શું પુછો છે? 8. આજે તે એક એકને ખાઈ જવાને છું. ત્યાં સુભટ એ પાછા વળીને રત્નશ્રાવકને ! કહ્યું કે “કાલપિશાચને ઉપદ્રવ શરૂ થયેલ છે. શું કરીએ ? યાત્રિકો તે કહે છે કે, ભલે ? યમરણ થઈએ, નેમનાથ ભટ ના થામાં મરીશુ પણ પાછા વળશે નહિ. | તીર્થયાત્રામાં મરણ પણ રહેલી સિદ્ધિ આપશે. આ સાંભળીને ધીર-ગંભીર અને . સાત્વિક શિરોમણી સંઘપતિએ કહ્યું કે, પુષ્પ-ધૂપ-દિપાદિ સામગ્રી લઈને આવે અને છે કે તું કેવી કરી પ્રસન્ન થાય અને સકલસંઘ નિર્વિને તીર્થયાત્રા કરે? સુભટે સર્વ ને
SR No.537258
Book TitleJain Shasan 1995 1996 Book 08 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1995
Total Pages1048
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy