________________
1 પરમાઈ રત્ન શ્રાવક ::
શ્રી જૈનેન્દ્ર
પૃથ્વી પરની સ્વર્ગભૂમી કાશ્મિરમાં ઇંદ્રપુરી સમાન નવહુલનગરમાં રૂપે દેવકુંવર છે છતાં ધમરંગે રંગાએલ નવસ રાજા હતો રૂ૫ લાવણ્યવંતી હોવા છતાંય સતી એમાં છે
અગ્રેસરી વિજય નામે પટ્ટરાણ કે જે પ્રજા માટે માતૃત્સલા હતી. આજ નગરમાં 8 વૃતધારી પૂર્ણચન્દ્ર છેકડી કે જેને રન-મદન અને પૂર્ણસિંહ નામે ત્રણ પુત્ર રત્ન હતાં કે જેમાં રાજપૂજય દાનેવરી અને કુબેર જેવા ધન સમૃદ્ધ છતાં ધમધને ભારતમાં પ્રખ્યાતી પામેલા સાધમિકે માટે તે કલ્પવૃક્ષ જેવાં, એમાં રત્ન શ્રાવકને મે નામે અને ગુણે કરીને પવિની નામે ધર્મપત્ની હતી ઉભયને વિનયાદિગુણયુકત સવાર 3 શિરોમણી પાંચ વર્ષને કેમલ નામે પુત્ર હતું કે જેણે ગુણવૈભવથી માતા-પિતા દિને 5 પ્રમોદ ભાવમાં ૨૫તાં કરી દીધેલ, આ વાત શ્રી નેમિનાથ ભ.ના નિર્વાણ પછી ૧૮૦૦ છે વર્ષો સુવર્ણાક્ષરે ઇતિહાસના પાને અલંકૃત થએલી. છે પરમ ભાગ્યદયે પદમહાદેવ નામે કેવલી ભગવન નગરનાં ઉદ્યાને પધાર્યા. 1 1 ઉલાન પાલક સમાચાર આપતાં રાજા સાથે નગરજને કેવલી ભગવત્તને વહન કરવા | છે અને દેશના સાંભળવા આડંબરપૂર્વક નગરઉદ્યાને ગયાં. ચારે ય નિકાયનાં દેવતાઓ 1 વિદ્યાધર પણ આવી પહોંચ્યાં. સૂવર્ણકમળે બિરાજમાન કેવળી ભગવતે દેશના જ પ્રરૂપતાં શ્રી સિદ્ધગિરીરાજને અદભુત મહિમા વર્ણવ્યો અને ફરમાવ્યું કે શ્રી સિધક્ષેત્ર ન કરતાં પણ શ્રી ગિરનારતીર્થની યાત્રા મહાફળવતી છે કારણ કે આ તો શ્રી નેમિનાથ ! | ભ.ના મહાકાણક થએલા છે અને આવતી વિશીનાં તીર્થકરો આ ક્ષેત્ર મુકિતમાને છે વરવાનાં છે. જે ભાવથી વિધિપૂર્વક આ તીર્થની યાત્રા કરે એ મુક્તિને પામ્યા જ જાણ. છે
આ દેશનાને સાંભળી ન શ્રાવકે કેવલીભગવત પાસે પ્રતિજ્ઞા કરી કે “છ” રિશ છે પાલક સંવ અથે આ તીર્થની યાત્રા કરૂ પછી જ વિગઈ વાપરૂં. એકાણું કરવું. ! છે નિર્મળબહાર્યપાલન સાથે સંથારા ઉપર શયન કરવું. પ્રાણાતે પણ મારે આ પ્રતિજ્ઞાનું ! છે પાલન કરવું પછી તે રાજા પાસે ભેટશું ધરી શ્રી સંઘયાત્રાની અનુમતિ માગતાં શ્રી છે નવહંસ શાએ કહ્યું કે, આનંદપૂર્વક સંઘ કાઢે જે સામગ્રી જોઈએ એ પૂ શીથી લો
અને સંઘરશાશ્વ ચતુર્વિધ રોન્ય પણ લઈ જાવ, સાંભળી ૨નશ્રાવક પરમહર્ષને પામ્યા છે પામ્યો. ભારતભરમાં ગામે ગામ આમંત્રણ આપી સંઘતે એકઠું કર્યું. શ્રી સંછે પ્રયાણપૂર્વે અષ્ટાધિક મહોત્સવ ગ્રામ જખણ સાથે અમારિ પ્રવર્તન કરાવ્યું રાજાએ
સર્વ કેદીઓને છોડી મૂક્યાં. '
- કા