________________
- જ્ઞાન ગુણ ગંગા –
–પ્રજ્ઞાંગ
૦ અદ્ર વીશ લઘિમાંથી કેને કેટલી હોય તે અંગે :આમોસહી વિષેસહિ ખેલોસહિ જલઓસહીગેવ ! સોસહિ સંસિને એહી રિઉ વિઉલમઇલદી . ૧ છે તારણ આસીવિસ કેવલી ય ગણધારિણે ય પુવધરા ! અરહન્તા ચવઠ્ઠી બલદેવા વાસુદેવા ય ર તે ખીરમહુસપિરાસવ કેહગબુધ્ધી પયાણસારી ય છે તહ બીરબુધી તેગ આહારાગ સીએલેસા ય ા ૩ છે વેઉબૈિદેહલબ્ધી અખીશમહાણસી પુલાગા ય પરિણામતવવસેણે એમાઈ હુંતિ લધીઓ . ૪ છે ભવસિદધીય પુરિસાણું એયાઓ હવંતિ ભણીયલધીએ ! ભવસિધિયમહિલાણ વિ જરિયા જા તયું
ભવસિદ્ધિક પુરૂષોને આ બધી કહેલી લબ્ધિઓ હોઈ શકે છે. પરતુ ભવસિદ્ધિક એને જેટલી લબ્ધિ પ્રાપ્ત થાય છે તે કહે છે.
અરહન્તરદ્ધિ કેસવ બલસંસિને ય સારણ યુવા ગણહરપુલાય આહારગ ચ ન હુ ભવિમહિલાણું છે
શ્રી અરિહંત, ચક્રવત્તિ, વાસુદેવ, બલદેવ, ભિન્નશ્રોતી, ચારણલબ્ધિ, પૂર્વધર લબ્ધિ, ગણધરપણાની લબ્ધિ, પુલાક લબ્ધિ અને આહારક લધિ અ. દશ લબ્ધિઓ ભવ્ય સ્ત્રીઓને હોતી નથી.
અભવ્ય પુરૂને ઉપર્યુકત દશ અને કેવલી પણાની લબ્ધિ, ઋજુમતિ મન: પર્યાવ જ્ઞાન અને વિપુલમતિ મન:પર્યવ જ્ઞાન એ તેર લબ્ધિઓ હતી નથી,
અભવ્ય એને ઉપરની તેર અને મધુરાશ્રવ લબ્ધિ સાથે ચૌદ લધિ હતી નથી.
(અનુ. જુએ ટાઈટલ ૩ ઉપર )