SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ ભરતજી અને કુમારપાળ મહારાજાની સાધર્મિક ભકિત પ્રભુ ભગવન મુનિઓને રાજમહેલની ગોચરી ખપે નહિં. તે મેં જે શ્રાવ- { કના ૧૨ વૃત લીધા છે તેનું સંપૂર્ણ પાલત કેવી રીતે થઈ શકે આરાધના અધૂરી રહેતે ! હું શ્રાવક કેવી રીતે થઈ શકું ?” શંકાનું નિવારણ કરતાં “કાલિકાલ સર્વજ્ઞ કહ્યું કે”! રાજન એવું શાસ્ત્ર વચન છે કે પહેલા અને છેલા તીર્થકરના સમયની મુનિઓને ! [ રાજાના ઘરનું અને ન ખપે આથી હે દેવાનુપ્રિય ! તારે શ્ર વકેની બાત્માના ઉ૯લામ સથી ભક્તિ કરવી જોઈએ. એક પૂર્વની વાત છે પ્રથમ તિર્થંકર રૂષભ દેવ પ્રભુ અષ્ટા પદ ! A ગિરિ ઉપર સમેસર્યા ત્યારે ભરત ચક્રવતીએ વિવિધ પ્રકારની ભેજ’ન સામગ્રીઓથી ? છે ભરેલા ૫૦૦ ગાડા તૈયાર કર્યા અને પ્રભુને ગેરારીએ પધારવા માટે પ્રાર્થના કરી, પણ ! { પ્રભુએ કહ્યું: “ભરત અમને તારા મહેલનું ખપે નહિ? પછી ઈદ્રને પૂછયું હવે શું ? આ કરૂં, ઈન કીધું ૫૦૦ ગાડા ભાત પાણી છે તેનાથી તમારાથી અધિક ગુવાન શ્રાવકેની ! R પૂજા-ભક્તિ કરે. ત્યાર પછી ભરત ચક્રવતીએ શ્રાવકને બેલાવીને કહ્યું આજથી તમારે ! આ સૌએ હંમેશા મારા ઘરે ભોજન કરવું. ખેતી વગેરે કંઈ કરવા નહિં મારે ઘરે આવીને ! ને કેવું કે તું જિતાયે છે. ભય વધે છે માટે હણ નહિ હણ નહિ. ભરત આ કથન છે ૫ ઉપર રેજ વિચાર કરતે હું કેનાથી જીતાયે છું છ ખંડમાં મારું એ કચક્રી શાસન છે છે ચાલે છે છતાં હું કેનાથી પરાભવ પામે છું ? આવી શુભ ભાવનાથી ભારત નિસ્પૃહ છે એવા દેવ-ગુરૂની સ્તુતી અને ભકિત કરતે સમય જતાં ભારતના રાજ રોડે શ્રાવકેની આ સંખ્યા વધતી ગઈ. રયા કંટાળ્યા રસેઇયાઓએ કહ્યું આમાં કેણ શ્રાવક નથી તેને ભેદ સ્પષ્ટ થતો નથી. પછી ભરતે તેમનું કહ્યું: “તેમને બાર વૃત પૂછી. પછી ભોજન આપવું” એ પછી શ્રાવકેને ઓળખી કાઢવા માટે કાકીણ રન વડે શરીર પર ત્રણ ત્રણ છે લીટા કરાવ્યા અને ઘોષણા કરાવી કે આવા લીટાવાળા બાર વૃતરૂપ બાર તિલક કરનારા અને ભરતે કહેલ ૪ વેદને જાણનાર જે હોય તે શ્રાવક ગણવામાં આવશે. નવા શ્રાવકે થતાં તેમને પણ આ વિધિ કરવામાં આવતી. ભરત ચક્રવર્તી પછી તેમના પુત્ર આદિત્યયશાએ શ્રાવકોને ઓળખવા માટે સોનાની યજ્ઞોપવિત પહેરાવી આદિત્યશાના છે પછી મહાયશા આદિ જે રાજાઓ થયા તેમણે શ્રાવકેની ઓળખ માટે રૂપાની થોઆ પવિત પહેરાવી ત્યારપછી કેટલાકે વિચિત્ર પટસુત્રની યજ્ઞ પવિત ત્યારથી યજ્ઞપવિત છે E પ્રથા શરૂ થઈ જે આજે પણ ચાલે છે. કુમારપાળે પિતાના શાસન દરમ્યાન શ્રાવકેને કર માફ કર્યો ને સાધમીકેના છે ઉધાર માટે ૧૪ કેટી દ્રવ્યને રાજા કુમારપાળ ઘી ભાત મગ શાક વડાં વડી તીખા છે વઘારીઆ શ્રાવકોને ભાવથી જમાડતાં હતાં જ સાધર્મિક ભક્તિ આપણે પણ ભાવથી 4 કરીએ સાધર્મિક ભકિતનું મુલ્ય થઈ શકે તેમ નથી. હજારે માણસને જમાડે એના કરતાં એક ઉત્તમ સાધમિકની ભકિતનું પૂણ્ય વધી જાય છે. સમાન ધમી સમકિતધારી આત્મા તે જ સાધર્મિક ભાઈ સ્વામી ભાઈ છે. – રતીલાલ ડી. ગુઢકા (લંડન) | - - -
SR No.537258
Book TitleJain Shasan 1995 1996 Book 08 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1995
Total Pages1048
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy