SearchBrowseAboutContactDonate
Page Preview
Page 668
Loading...
Download File
Download File
Page Text
________________ • જૈન શાસન [અઠવાડિક] પત્રિકાનું આધુનિક ઓફસેટ પ્રકાશન આ રીતે જ્યાં આમૂલચૂલ પરિવર્તન માંગે છે, કેમકે એના ગેરલાભની પરંપરા પણ ઘણી લાંખી છે, ત્યાં સાપ્તાહિક દ્વારા આમગણુની પદ્ધતિ નવિનકાસ માંગે છે, જેને ખુબ જ જલદી સુશકય બનાવી શકાય એવી છે. એના લાભ ઘણા છે. પત્રિકાની દૃષ્ટિએ તે એના લાભ અપર'પાર છે, આજની મોંઘીદાટ આમ ત્રણ પત્રિકાઓને આ વિકલ્પ છે. એકને પણ આ વિકલ્પ ગમશે, તા એ એકના પગલે પગલે કાલે લેાક' ના પગલા પશુ પડશે જ, અને આ લેખ દ્વારા એકાદ સધ, સસ્થા કે વ્યકિત તે। આ વિકલ્પેને અપનાવી લેશે, એવા વિશ્વાસ સાથે વિરામ ! (‘કલ્યાણુ’ સુવણુ’ વર્ષ વિશેષાંકમાંથી સાભાર) ૭૦૪ : શાસન સમાચાર શાસન હૃદયી સમર્પિત છગનલાલ ઉમેદચંદ શાહ વાપીવાલાના સમાધિપૂર્વક સ્વર્ગવાસ વલસાડ જીલ્લાના વાપી પાસે આવેલ ગાયમાના વતની અને વર્ષોથી વાપીમાં સ્થિર થયેલ શ્રી છગનભાઈ ચાલુ સાલના પાષ વદ પ્રથમ ૩, તા. ૮-૧-૯૬ના ખારે ૩-૪૦ ક્લાકે પુત્ર જ સમાધિપૂર્વક સ્વર્ગવાસી બન્યા. અંત સમય સુધી જાગૃતિ શુદ્ધિ ખુબ સુંદર હતી. પૂ. સાધ્વીજી ભગવતા દ્વારા સમાધિ પ્રેરક તેં શ્રવણ કરી નિર્યામધુ પચ્ચકખાણુ પલંગ સિવાય તમામ વેસીરાવી ઈને સદ્ગતિ ખુબ જ માધિમય સ્વસ્થ બન્યા. એમના ધર્મપત્નિ શ્રી મઝુિબેન અદ્દભુત સમતા સ્વસ્થતા રાખી મળેલી ધમની સમજણને સાક કરી, સદ્ગત શ્રી છગનભાઇ પૂ. પં. શ્રી માવિ. મ. પૂ. ૫, શ્રી હેમંતતિ મ.ની પ્રેરણાથી ધર્માંસન્મુખી બન્યા એ પછી પૂ. પ. શ્રી ભ્રુગાંવ, મ.ના વધુ પરિચયમાં આવ્યા પૂ. આ. ભ. શ્રી રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજના પ્રવચન ચેાગે શ્રદ્ધાળુ શ્રાવક બનેલા એમણે પેાતાના બન્નેય પુત્રને સહર્ષ સયમ માગે જવાની અનુમતિ આપી. આજે જેમ પૂ. આ. શ્રી હેમભુષણસૂરીશ્વરજી મ અને પૂ. સુ. શ્રી દિવ્યભુષણ વિજયજી મ. તરીકે સુર સૌંયમ જીવન જીવી રહ્યાં છે. શ્રી છગનભાઈ શાસનના કાર્યો અને જીવદયા અ`ગે સતત સક્રિય રહેતા હતા. એમની કાઠા સૂઝ પણ ખુબ હતી. પ્રસંગે પ્રસંગે આગેવાના સાથે પત્ર સપર્ક કરી નિઝર રજુઆત કરતા હતા. સરકાર સાથે પણ પત્રવ્યવહાર કરી ધારી વાત વ્યકત કરતા હતા. છેલ્લા ૩૦ વર્ષથી એકાસણા-બિયાસણ ઉભય કે આવશ્યક સ્વવ્યથી પરમાત્માની પૂજા જયણા વગેરેથી જીવન ધર્મીય બનાવેલ ૭૮ વર્ષે સ્વસ્થ થનાર એમનુ શરીર પુણ્ય પણ સારુ હતુ. છેલ્લા વર્ષ સુધી કાર્યરત હતા. હાના હુમલાથી સ્વ.ગવાસી મન્યા એમની અતિમયાત્રામાં જૈને અજેને માટી સખ્યામાં જોડાયેલને શાકને બદલે તેમના ધમ જીવનની અનુમેદનાનું વાતાવરણ ઉભુ થયેલ,
SR No.537258
Book TitleJain Shasan 1995 1996 Book 08 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1995
Total Pages1048
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy