________________
* શ્રી જૈન શાસન [અઠવાડિક] ‘તેનું દૃષ્ટાંત આપની સામે જ છે. આપ આપની સભાના આ પંડિતજીને જુઓ, તમે તેમને રાજસમામાંથી કાઢી મૂકવાની ધમકી આપી હતી ને ?
તેમને પેાતાની માનહાનિ થવાની બીક
ચાલાતા હતી જ, પરંતુ તેના કરતાંય એક વધુ માટી બીક હતી.' ગાવાળે કહ્યું,
૧૩૨ :
ભલે, એમાં તે શી માટી વાત છે ? તમે કૂતરાને જરૂર સાથે લઈ લેા,' વર રુચિએ કહ્યુ .
માટી વાત તે કંઈ નથી, પરંતુ હું ઘરડા છું, એટલે તેને ઉપાડીને ચાલી શકું'. તેમ નથી, જો તમે તેને ઉપાડીને તા હુઈ તમારી સાથે સાથે ચાલ્યા આવીશ.’ શેવાળે કહ્યુ
કૂતરા ખુબ જ ગંદા અને થાડા ઘાયલ પણ હતા, પણ પ'ડિતજી બીજું શું કરે? ગરજ બિચારી છે, બાપડી છે. પડિ-તરફથી તજીને ગરજ હતી એટલે તેમણે તા કૂતરાને ઊંચકીને પેાતાના ખભે એસાડી ઢીધા. પછી પંડિતજી અને પેલાગેવાળ રાજસભામાં જવા નીકળ્યા.
ત્યાં પહેાંચીને ગાવાળે રાજાને ખબર મેકલ્યા એટલે રાજાએ ખ'નેને રાજસભામાં
મલાવ્યા.
ગોવાળે રાજાને પ્રણામ કરીને કહ્યું, ‘મહારાજ ! હું' આપના પ્રશ્નના જવાબ દેવા માટે આવ્યા છે..?
એમ ? તા કહે, એવી કઇ વસ્તુ છે, જે સહી નથી. તુ' એ જાણે છે ?' રાજાએ પૂછ્યું..
કઈ ખીક ?' રાજાએ પૂછ્યું'.
તેમને આપની સભામાં રહેવાથી રાજય ખુબ જ ધન પ્રાપ્ત થાય છે, જો તમે તેમને રાજસભામાંથી કાઢી મૂકે તે તેમને આવુ' ધન મળતું બંધ થઈ જાય, એટલે તેમના મનમાં આ ધનને લાભ હતા. આ લાભના કારણે જ તે માંદલા અને ગંધાતા કૂતરાને પેાતાના ખભા ઉપર ઊંચકીને અહી સુધી લાવ્યા છે, નહી'તર તે આ કૂતરાને અડી જાય તે. પણ તે એ સ્નાન કરે છે. જો તેમના મનમાં ધનને લેાભ ન હેાત તા આ કૂતરાને ઊંચકીન અહી' લાવ્યા જ ન હેાત, એટલે હે રાજાજી! મારા વિચાર પ્રમાણે તે આ àાભ જ એક એવી ચીજ છે, જે સારી નથી, ગોવાળે કહ્યું. ગોવાળના જવાબ સાંભળીને રાજા ખુશ થઈ ગયા. તેણે કહ્યું, હા, ભાઈ હા, બરાબર છે. મારા પ્રશ્નના જવાબ મળી ગયા. આમ કહીને તેણે પેલા ગાવાળને પાંચસે સેાના મહારા ઇનામમાં આપી.
ન
આવા હતા રાજા ભેજ,
ગાવાળે એ હાથ જોડીને કહ્યું, હા, મહારાજ ! હું જાણું છું.' ‘તા કહે,' રાજાએ કહ્યું. ‘મહારાજ ! આ દુનિયામાં એક જ એવી વસ્તુ છે, જે, સારી નથી, અને તે છે લાભ. ગોવાળે કહ્યું,
કેવી રીતે ? રાજાએ પછય..
-પ્રભુલાલ દોશી